SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ગૌતમ ! તેઓ નારકનું આયુષ્ય ન બાંધે, મનુષ્ય આયુષ્ય ન બાંધે. તિ”ચનુ આયુષ્ય ન બાંધે, દેવતાનું આયુષ્ય ન બાંધે, અને મિથ્યાદૃષ્ટિ ચારે આયુષ્ય બાંધે. એ પ્રમાણે નીલ અને કાપાત લેશ્યા માટે સમજવુ. વળી સિદ્ધાંતમાં કહ્યું છે કે જે લેશ્યાએ આયુષ્ય બાંધે તે લેશ્યાએ મરણ પામી પૂર્વભવની લેશ્યા સહિત દેશમાં ઉપજે, અને સમ્યગ્દષ્ટિ મનુષ્ય કે તિર્યં ચ વૈમાનિક સિવાય બીજા દેવનું આયુષ્ય બાંધતા નથી. એટલે ટમાકાર જીવવિજયજી મહારાજે ઉપરોક્ત શકા કરી છે. પણ આ મતભેદ હાય તેમ જણાય છે, આગળ પણ સૈદ્ધાંતિક અને કામ ગ્રંથિક મતભેદા આવે છે આનું કોઇ સમાધાન થઇ શકતું નથી, માટે ટબાકારે બહુશ્રુતગમ્ય કહેલ છે તે યાગ્ય જ છે. અને શાસ્ત્રો ઉપરની શ્રદ્ધા અવિચળ રાખનાર છે. ચેાથા ક ગ્રંથમાં પ્રથમ ત્રણ લેશ્યાએ છ ગુણઠાણા માનેલ છે. તે આહારકડ્રિંકના નિષેધ ઉપરથી અહીં પણ જણાઈ આવે છે. (ગા. ૨૩ પઢમતિòસ્સાસુ ) ગાથા ૨૩ તેજાલેશ્યાવત–ઈત્યાદિ. તેજોલેશ્યાએ પ્રથમ ગુણસ્થાનકથી લઇને સાત ગુણસ્થાનકો હોય છે. ઘબંધમાંથી જે પ્રકૃતિ કાઢી નાંખી છે. તે નવ પ્રકૃતિ અણુમલેશ્યાએ બધાય છે. વળી એ નવ પ્રકૃતિઓ તેજોલેશ્યાવાળા જીવ નારક સૂક્ષ્મ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયમાં ઉપજતાં -નથી માટે પણ ન બાંધે. શુકલ લેશ્યાવત ખાંધે શુકલ લેશ્યાએ ૧ થી ૧૩ ગુણસ્થાનક હોય છે. આનતાદિ દેવલેાકમાં કેવળ શુકલલેશ્યા હાય છે, તેઓ તિ`ચમાં ઉપજતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy