SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ re ઇતિ વચનાત્ ।ત્રણ અજ્ઞાન વિના શેષ ૯ ઉપયાગ ક્ષાયિક સમ્યકૃત્વી અને યથાખ્યાત ચારિત્રી એ એને વિષે હેાય. ત્રણ જ્ઞાન અને ત્રણ દશન એ છ ઉપયાગ દેશવિરતિને વિષે હાય. મિશ્રષ્ટિને એ જ છઉપચાગ હેાય પણ ત્રણ જ્ઞાન તે અજ્ઞાને મિશ્રિત હાય, શુદ્ધ ન હેાય. અહીંઆ મિશ્રને અવિષેદન કહ્યું, તે સિદ્ધાંતના અભિપ્રાય લીધેાઃ અન્યથા અજયાઇ નવ મઈસુએહિદુગે ’’ ત્યાં પેાતે જ અવધિદશ નને મિશ્રગુઠાણુ કહ્યું નથી !! ૩૩ I મણુનાણુ ચ:વજ્જા, અણુહારે તિન્નિદ'સ ચઉનાણા ચઉનાણુ સંજમાવસમ, વેગે આહિદ સે અ ॥ ૩૪ ॥ મણનાણ—મન:પર્યાવજ્ઞાન ચપ્પુ ચાદ ન યુજ્જા—નર્જીને અણહારે—અણાહારીમા ણાએ તિનિર્દેસ–ત્રણદર્શોન ચનાણા–ચાર જ્ઞાન અને સજમ~ચાર સયમને વિષે વસમ-ઉપશમ સમ્યકત્વે વેગે વેદક સમ્યકત્વે આહિંદ સે—અવધિદશ ને અમન:પર્યાવજ્ઞાન અને ચક્ષુદન વઈને [દશ ઉપચોગ] અણાહારીને હોય. ચાર જ્ઞાન, સયમ, ઉપશમ સમ્યક્ત્વ, વેદક સમ્યક્ત્વ અને અવધિદ્રનને વિષે ત્રણ દર્શન અને ચાર જ્ઞાન હોય છે, ૫ ૩૪ ॥ વિવેચન ~~ મનઃપવજ્ઞાન અને ચક્ષુન એ એ વ ને શેષ ૧૦ ઉપયોગ અણાહારીને વિષે હાય; વિગ્રહગતિએ તથા કેવળી સમુદ્દાતે અણાહારી હાય, તિહાં મન:પર્ય વજ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy