SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ અને ચક્ષુદર્શનને સંભવ નથી માટે. ત્રણ દર્શન અને ચાર જ્ઞાન એવ ૭ ઉપગ તે ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪મન:પર્યવજ્ઞાન, ૫ સામાયિકચારિત્ર, ૬ એપથાપનીય ચારિત્ર, ૭ પરિહારવિશુદ્ધિ ચારિત્ર, ૮ સૂક્ષ્મસંપરાય ચારિત્ર, ૯ ઉપશમ સમ્યકૃત્વ ૧૦ વેદક તે ક્ષાપથમિક સમ્યકત્વ અને ૧૧ અવધિદર્શન; એ અગ્યાર માર્ગણને વિષે હાય. ૩૪ દે તેર તેર બારસ, મણે કમા અદ્ર દુ ચઉ ચઉ વયણે; ચઉ દુ પણ તિનિ કાએ જિઅગુણજોગવએગને ૩૫ –બે જીવસ્થાનક પણુ–પાંચ તેર–તેર ગુણઠાણા તિગ્નિ-ત્રણ તેર-તેર યોગ કાએ-કાયયોગે બારસ–બાર ઉપયોગ જિઅ-જવસ્થાન મણે–મનોગને વિષે ગુણ–ગુણસ્થાન કમા–અનુક્રમે જગ–યોગ અ-આઠ ઉવાગ–ઉપયોગ ઘઉ-ચાર અને-બીજા આચાર્ય કહે છે) વયણે-વચનગે અર્થ–મને ગે બે, તેર, તેર અને બાર. વચનને આઠ, બે, ચાર, અને ચારે, કાયાને ચાર, બે, પાંચ અને ત્રણ, એમ અનકમે જીવસ્થાન, ગુણસ્થાનક, ગ અને ઉપયોગ હેય, એમ અન્ય આચાર્ય કહે છે. ૩૫ વિવેચન–હવે ત્રણ અને વિષે જીવસ્થાન, ગુણસ્થાન, ગ અને ઉપગ આશયને મતાંતર કહે છે. પૂર્વે યોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy