SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ ક્ષાયેાપશમિક-ઔદયિક-પારિણામિક :—ચારે ગતિમાં હાય. એટલે ૪ ઔપમિક—ક્ષાયે પશમિકઔદયિક-પારિગામિક—ચારે ગતિમાં એટલે ૪ ક્ષાયિકક્ષાયાપથમિકઔદયિક—પારિણામિક ઃ ચારે ગતિમાં એટલે ૪ ઔપશમિક-ક્ષાયિક—મિશ્ર — ઔષ્ટિક-પરિણામિક :- મનુષ્યગતિ એટલે ૧ કુલ ચારે ગતિ આશ્રયીને ૧૫ ભેદ સૌનિપાતિક ભાવના થાય. તેમાં મુખ્ય ભેદ ૬ છે. તે જીવમાંહે સભવે, બીજા નહિ. ગાથા ૬૯. ચાર ઘાતક ને ક્ષોમિક ભાવ હાય છે પણ કેવલ જ્ઞાનાવરણીય અને કેવલ દર્શાનાવરણીયન પશિમ ભાવ હાતા નથી. એટલી વિશેષતા સમજવી. - અજીવ દ્રવ્યને વિષે ભાવ ધર્માસ્તિકાય – અધર્માસ્તિકાયઅને કાળ એ પાંચ અજીવ દ્રવ્યો છે. ચાર અજીવ દ્રવ્યાને વિશે પરિણામિક ભાવ જીવ અને પુદ્દગલાને ગતિમાં સહાયરૂપકમાં ગ઼મેલ છે. અધર્માસ્તિકાય જીવ અને પુને સ્થિતિમાં સહ રૂપ પેાતાના કાર્યોમાં અનાદિકાલથી પરિણમેલ છે. આકાશાસ્તિકાય જીવ અને પુદ્ગલને અવકાશ આપવારૂપ પાકમાં અનાદિકાલથી પરિણમેલ છે. કાલ સમયપર્યાયરૂપ સ્વકાર્યમાં અનાદિકાલથી પરિણ મેલ છે. માટે આ ચારને અનાદિ પરિણામિક ભાવ છે. કિાય – પુદગલાસ્તિકાય સ્વાસ્તિકાય સિવાય બેકીનાં હોય છે. ધર્માસ્તિકાય અનાદિકાલથી પરિ પુદ્ગલ દ્રવ્યમાં પારિણામિક અને ઔયિક એ બે ભાવ રહેલ છે. ત્યાં પારિણામિક ભાવ બે ભેદે છે. સાદિ-પારિણામિક અને અનાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy