SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૩ તે ત્યાં લાયોપથમિક ભાવમાં ગણવાનું કારણ એ છે કે તે જ્ઞાનાવ રણીય કર્મના ક્ષપશમથી ઉત્પન્ન થાય છે તે અપેક્ષાએ કહેલ છે. અને અહીં ઔદયિક ભાવમાં ગણવાનું કારણ એ છે કે અજ્ઞાનતાનું મુખ્ય કારણ મિથ્યાત્વ મેહનીયન ઉદય છે. અસિદ્ધત્વ:–આઠ પ્રકારના કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ ભાવ. અસંયમ:-અવિરતપણું. અપ્રત્યાખ્યાનાવરણીય કપાયના ઉદયથી ઉત્પન્ન થાય છે. ૬ “લેશ્યા”:-(૧) જેઓના મતથી લેગ્યા કપાયાન્તર્ગત દ્રવ્ય છે. તેમના મતે કષાય મોહનીયના ઉદયથી ઉત્પન્ન થતી હોવાથી ઔદકિ. (૨) જેઓ લેસ્થાને યોગ પરિણામરૂપ માને છે તેના મને ત્રણ–મોગ જનક કર્મના ઉદયથી ઉત્પન્ન થતી હોવાથી ઔદ યિક ભાવે. (૩) જેઓ લશ્યાને આઠે કર્મના પરિણામરૂપ માને છે તેઓના અભિપ્રાયથી સંસારિત્વ અને આઠ પ્રકારના કર્મોના ઉદયથી ઉત્પન્ન થયેલ છે. “ કષાય” ક્રોધ, માન, માયા અને લોભરૂપ ચાર કપાયે મહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. ક ગતિ” નારકત્વ, તિર્યકત્વ, મનુજત્વ અને દેવત્વરૂપ પર્યાય ગતિનાકર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. “ત્રણ વેદ” સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ નોકષાય મેહનીયના ઉદયથી ઉત્પન્ન થાય છે. એટલે ઔદયિકભાવે છે. મિથ્યાત્વ” અવની શ્રદ્ધારૂપ મિથ્યાત્વ મોહનીયના ઉદયથી ઉત્પન્ન થતું હોવાથી દયિક છે. ગાથા ૬૮, ાયિક-પારિણામિક –બા ભાંગો સિદ્ધોને હોય એટલે ૧ ક્ષ િ–દયિક–પરિણામિક :–આ ભાંગો કેવળીને હોય. એટલે ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy