SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ પારિણામિક. ત્યાં સુકાદિ કંધો સાદિ–કાલથી તે તે ભાવમાં પરિણમેલ હેવાથી તેને સાદિ–પરિણામિક ભાવ હોય છે. જયારે મેરૂ વગેરે શાશ્વતા પદાર્થો અનાદિ–કાલથી તે તે ભાવમાં પરિણમેલ હોવાથી તેનો અનાદિ-પારિણામિક ભાવ હોય છે. દારિકાદિ શરીરનામકર્માદિના ઉદયથી ગ્રહણ કરેલા અનંત પરમાણુવાળા ઔધો તથા અંગોપાંગાદિ આકાર ઘા વર્ણાદિને ઔદયિક અને પરિણામિક ભાવ ઘટે છે. કારણ કે એ સ્વ–સ્વભાવમાં પરિણત હોવાથી પારિણામિક ભાવ, અને ઔદારિક આદિ શરીરનામ-કર્મ જન્ય હોવાથી વિક ભાવ. જીવ જેને નથી ગ્રહણ કરી શકતો એવા દ્વિ–આણુકાદિર્ક - ધોમાં જે વધઘટ થાય તેમાં તે સાદિ-પારિણામિક ભાવ ઘટે છે. ટીકામાં જીવ જેને ગ્રહણ કરી શકે છે તેવા સ્કંધમાંજ દપિક ભાવ કહેલ છે. જ્યારે ટબામાં દ્વિ–આણુકાદિને પણ દાયિક ભાવ કહ્યો છે. તેને આશય સમજી શકાતો નથી, કારણ કે તેમાં તે સાદિ-પારિણામિક ભાવ ઘટે છે. કાર્પણ વગંણાના પુદ્ગલ સ્કંધમાં પથમિક આદિ ભાવો ઘટી શકે છે. પણ તેની અહીં વિવસા કરેલ નથી. ગાથા, ૭૦, “ત્યારે જ ભાવ હોય” (૧) પરિણામિક (૨) ઔદયિક (૩) લાયોપથમિક (૪) પથમિક. અથવા (૧) પરિણામિક (૨) ઔદયિક (૩) લાયોપથમિક (૪) ક્ષાયિક. પંચસંગ્રહ દ્વાર બીજું ગા. ૬૪ ની ટીકામાં આ પ્રમાણે વિશેષતા છે–ત્યાં “ઉપશમક-ઉપશાન,” પદથી પાકમાથી અગિયારમા સુધીનાં ચાર ગુણસ્થાનક ગ્રહણ કરેલ છે. અને “અપૂર્વ તથા ક્ષીણ” પદથી આઠમું, નવમું, દશમું અને બારમું એ ચાર ગુણસ્થાનક ગ્રહણ કરેલ છે. ત્યાં ઉપશમ શ્રેણીવાળાને ઔપથમિક ચારિત્ર માને છે. પણ ક્ષપકકોણીવાળા માટે ચારિત્રને કોઈ ઉલ્લેખ નથી, જ્યારે ટીકા અને ટકા અનુસાર આઠમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy