SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજ સાસ્વાદને આયુ કયાંથી બાંધે? ત્યારે તે ૯૪ જ બાંધે એ બે મત જાણવા. એ માંહે [૪] ચોરાણુને મત ખરે ભાસે છે, જે ભણું એકેંદ્રિયાદિકનું જઘન્ય આયુ પણ ૨૫૬ આવલિકાના ક્ષુલ્લક ભવનું હોય, તે આયુના બે ભાગ ગયે એક એકત્તર [૧૭૧] મી આવલિકાએ આયુ બંધાય અને સાસ્વાદનપણું તે ઉત્કૃષ્ટ્ર પણ છ આવલિકાનું હોય તેટલામાં પરભવનું આયુઃ કેમ બંધાય? તે માટે ચોરાણું [૪] જ બંધાય, એ મત શુદ્ધ જણાય છે, અને ગ્રંથકારે ૬ કહી તે તે કેણ જાણે કયા આશયે કહી હશે? તથા આગળ દારિકમિશ્નમાં પણ સાસ્વાદને આયુર્બધ વાચે છે– સાનિ નવલિviા સિગિનારું કુદુમતે તે ઈહાં પણ એમજ જોઈએ, તે અને આ સાસ્વાદન એકજ છે. ૧૩ અપર્યાપ્તા એકેદ્રિય-પૃથ્વી–અપૂ-વનસ્પતિ-વિકલત્રયે બંધસ્વામિત્વયંત્રકમ, અપર્યાપ્તા એકેડિયા દિકે બંધસ્વામિત્વમ્ બંધ પ્રકૃતિ | અબ ધપ્રકાંત રેo o| વિરછેદ પ્રકૃતિ જ્ઞાનાવરણીય el દર્શનાવરણીય | વેદનીય કર્મ | મેહનીય કર્મ ક the નામકર્મ ગોત્રકર્મ અંતરાય કર્મ મૂલ પ્રકૃતયઃ ઘે મિથ્યાત્વે સાસ્વાદને ૧૯૧૫ – ૫ ૯ ૨૨૬ | ૨ ૨૬ ૨.૫૮ ૨ ૫૭-૮ ૧૦૯૧૧૩ ૫ ૯ ૨૨૬ ૨૫૮ ૨ ૫૭-૮ 3 ૦ ૫ ૯ ૨૨૪ ૪૭ ૨ ૫૭-૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy