SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ તસોઅવેઅ સુા-હાર નર પણ દિસન્નિવસવે; નયણેઅર પલેસા, સાય દસ કેવલ-ગૂણા ૩૧ તસત્રસકાયમાં જોઅ-ત્રણ યાગમાં વેઅ—-ત્રણ વેદમાં સુક-શુકલલેશ્યાએ આહાર–આહારી માણાએ નર્–મનુષ્યગતિમાં પણિ દિપ ચેંદ્રિય જાતિમાં સનિસ’શીમાગ ણામાં વિભવ્ય માર્ગણામાં સવૅસ ઉપયોગ નયણેઅર—ચક્ષુદને, અચક્ષુ દર્શોને પહલેસા-પાંચ લેશ્યાએ કસાયકષાયે દશ-દશ ઉપયોગ કૈવલદુગૂણા-કેવળતિક રહિત અ—સકાય, યોગ, વેદ, શુક્લલેશ્યા, આહારી, મનુગતિ, પંચે યિતિ, સન્ની અને ભવ્ય માણાને વિષે સર્વ ઉપયાગ હોય. ચક્ષુદન, અચક્ષુદન, પાંચ લેશ્યા અને કષાયમા ણાને વિષે કેવળદ્ધિક રહિત દેશ ઉપયોગ હોય ॥ ૩૧ Jain Education International વિવેચન—૧ ત્રસકાય, ૨-૪ ત્રણ્યાગ, ૫-૭ ત્રણવેદ; ૮ શુકલલેસ્યા, ૯ આહારી, ૧૦ મનુષ્યગતિ ૧૧ પંચેન્દ્રિય, ૧૨ સ અને ૧૩ ભવ્ય; એ તેર માગણાને વિષે ૧૨ ઉપયાગ હાય. અહી આ ૩ વૈદ્યને તેા ઉપયાગ ૧૦ હાય અને નવ ગુણઠાણાં લગેજ વેદાય હાય, તે કેવળદ્વિક કયાંથી હાય? પણ અહીં શ્રીંધકારે વેદને લિંગાકાર માત્ર જ વિવક્ષેા છે તે માટે તેને કેવળઢક પણ હાય. જેમ ઇથિલિ‘ગસિદ્ધા પુસિલિ’ગસિદ્ધા ” તેમ આ પણ જાણવું, નયન તે ૧ ચક્ષુ 4 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy