SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ખિત્તણુતાણું, હવેઈ જિતુ વવહરઈ મજઝં; સુહુમવિઆરો, લિહિ દેવિંદસૂરી હિં ખિતે-પ થકે | ઈય-એ પ્રકારે. [અ] તાતં-અનંતાનં. | સુહમસ્થ–સૂક્ષ્મ અર્થને, હવેઈ–હોય, વિઆર–વિચાર. જિટુઠ–ઉત્કૃણું. લિહિ-લુખ્યો. વહરઈ–વ્યવહારમાં. દેવિંદસૂરીહિં–શ્રીદેવેન્દ્રસૂરિએ. મષ્ઠ–મધ્યમ અનતું. અર્થ–ક્ષેપ છતે ઉત્કૃષ્ટ અનંતાનંતું થાય, પણ મધ્યમ અનંતાનંતુ વ્યવહારમાં આવે. એ પ્રકારે સૂક્ષ્મ અર્થને વિચાર શ્રી દેવેંદ્રસૂરિએ લખે. ૮૬ વિવેચન—તે ભેળવ્યું કે ઉત્કૃષ્ટ અનંતાનનું નવમું થાય, પણ મધ્યમ અનંતાનંતું જ વ્યવહારમાં પ્રવર્તે છે. લોકાલોકમાંહે જેટલા પદાર્થ છે તે સર્વ મધ્યમ અનંતાનંતે જ છે. ઉછુટુ અનંતાનનું કહ્યું પણ નિપ્રયોજન છે. તે માટે જ સિદ્ધાંતે ના કહી. એ સૂમ અર્થને વિચાર તપાગચ્છાધિરાજ શ્રી દેવેન્દ્રસૂરિજી મ. એ લખે અર્થાત્ પૂર્વગ્રંથને અનુસારે પુસ્તકન્યાસ કર્યો. આ ૮૬ ગાથાને છે. તે માટે ષડશીતિક એવું નામ જાણવું. પડશીતિનામા ચતુર્થ કર્મથ સમાય. નામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy