SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭ ચેવાથી ચૌદમા લગે અગ્યાર ગુણઠાણ હોય. મિથ્યાત્વને મિથ્યાત્વ ગુણઠાણું, સાસ્વાદન સમ્યકત્વીને સાસ્વાદન ગુણઠાણું, મિશ્રદષ્ટિને મિશ્ર ગુણઠાણું, દેશવિરતિને દેશવિરતિ ગુણઠાણું, કમસંપરા ચારિત્રીયાને સૂફમસંપરાય ગુણઠાણું એ રીતે એ પાંચને સ્વસ્થાન તે પોતપોતાનું એકેક ગુણઠાણું હોય. જોગી ૧, વચનગી ૨, કાયમી ૩, આહારી ૪ અને શુકલેશ્યાવંત પ. એ પાંચને તેર ગુણઠાણાં હેય. ચૌદમે ગુણઠાણે તે અગી અલેશી હેય. ૨૨ છે અસાત્તિ પઢમદુર્ગા, પઢમતિલે સાસુ છચ કુસુ સત્ત પઢમતિમ દુગ અજયા, અણહારે મગણાસુ ગુણ, ૨૩. અસન્નિસુ-અસંજ્ઞીમાર્ગણાએ! સત્ત-સાત ગુણઠાણાં પદમદુર્ગ–પહેલાં બે ગુણદાણાં | પઢમંતિમ દુગ–પહેલાં બે અને છેલ્લાં બે પદમતિસાસુ–પહેલી ત્રણ અજયા–અવિરતિ ગુણઠાણું લેશ્યાએ અણુહારે–અનાહાર માણાએ છ-છ ગુણઠાણાં મગૂણાસુ–માર્ગણાદારને વિષે દસ-રે અને પદ્મ લેશ્યાએ | ગુણ-ગુણઠાણાં જાણવા અર્થ—અસંજ્ઞીને વિષે પહેલાં બે ગુણસ્થાનક હય, પહેલી ત્રણ વેશ્યાએ છ ગુણસ્થાનક હોય, બે તિજો પધ લેયાએ સાત ગુણસ્થાનક હાય, અનાહારક માગણએ પહેલાં બે, છેલ્લાં બે અને અવિરતિ એ પાંચ ગુણસ્થાનક હાય, એ પ્રકારે માણાને વિષે ગુણઠાણું કહ્યાં. . ૨૩ વિવેચન–અસંસીને વિષ પહેલાં બે ગુણઠાણાં હોય. પહેલી ૩-કૃષ્ણ ૧, નીલ ૨, કાપિત ૩, લેસ્થાને વિષે પહેલાં છ ગુણઠાણ હોય. ત્રીજે કમ્મગ્રંથે ૪ કહ્યાં અને ઈહાં જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy