________________
૭૭
ચેવાથી ચૌદમા લગે અગ્યાર ગુણઠાણ હોય. મિથ્યાત્વને મિથ્યાત્વ ગુણઠાણું, સાસ્વાદન સમ્યકત્વીને સાસ્વાદન ગુણઠાણું, મિશ્રદષ્ટિને મિશ્ર ગુણઠાણું, દેશવિરતિને દેશવિરતિ ગુણઠાણું, કમસંપરા ચારિત્રીયાને સૂફમસંપરાય ગુણઠાણું એ રીતે એ પાંચને સ્વસ્થાન તે પોતપોતાનું એકેક ગુણઠાણું હોય. જોગી ૧, વચનગી ૨, કાયમી ૩, આહારી ૪ અને શુકલેશ્યાવંત પ. એ પાંચને તેર ગુણઠાણાં હેય. ચૌદમે ગુણઠાણે તે અગી અલેશી હેય. ૨૨ છે અસાત્તિ પઢમદુર્ગા, પઢમતિલે સાસુ છચ કુસુ સત્ત પઢમતિમ દુગ અજયા, અણહારે મગણાસુ ગુણ, ૨૩.
અસન્નિસુ-અસંજ્ઞીમાર્ગણાએ! સત્ત-સાત ગુણઠાણાં પદમદુર્ગ–પહેલાં બે ગુણદાણાં | પઢમંતિમ દુગ–પહેલાં બે અને
છેલ્લાં બે પદમતિસાસુ–પહેલી ત્રણ
અજયા–અવિરતિ ગુણઠાણું લેશ્યાએ
અણુહારે–અનાહાર માણાએ છ-છ ગુણઠાણાં
મગૂણાસુ–માર્ગણાદારને વિષે દસ-રે અને પદ્મ લેશ્યાએ | ગુણ-ગુણઠાણાં જાણવા
અર્થ—અસંજ્ઞીને વિષે પહેલાં બે ગુણસ્થાનક હય, પહેલી ત્રણ વેશ્યાએ છ ગુણસ્થાનક હોય, બે તિજો પધ લેયાએ સાત ગુણસ્થાનક હાય, અનાહારક માગણએ પહેલાં બે, છેલ્લાં બે અને અવિરતિ એ પાંચ ગુણસ્થાનક હાય, એ પ્રકારે માણાને વિષે ગુણઠાણું કહ્યાં. . ૨૩
વિવેચન–અસંસીને વિષ પહેલાં બે ગુણઠાણાં હોય. પહેલી ૩-કૃષ્ણ ૧, નીલ ૨, કાપિત ૩, લેસ્થાને વિષે પહેલાં છ ગુણઠાણ હોય. ત્રીજે કમ્મગ્રંથે ૪ કહ્યાં અને ઈહાં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org