SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠી આવૃત્તિની પ્રસ્તાવના આ ગ્રંથની આ અગાઉ પાંચ આવૃત્તિઓ બહાર પડી ચૂકી છે. પાંચમી આવૃત્તિની ૩૦૦૦ નકલ ખલાસ થતાં આ છઠ્ઠી આવૃત્તિની ૨૦૦૦ નકલ છપાવવામાં આવેલ છે. અભ્યાસીઓની અનુકૂળતા માટે ક્રાઉન સોળ પેજીમાં આ ગ્રંથ છપાવવામાં આવેલ છે. આ આવૃત્તિનું પ્રુફ સંશોધન અમદાવાદ શ્રી રતિલાલ ચીમનલાલ દોશી લુદરાવાળાએ કાળજીપૂર્વક કર્યું છે. છતાં દૃષ્ટિદોષ કે મુદ્રણદોષથી જે અશુદ્ધિઓ રહી જવા પામી છે તેનું શુદ્વિપત્રક આપવામાં આવેલ છે તે પ્રમાણે સુધારીને વાંચવા વિજ્ઞપ્તિ છે. મહેસાણા સં. ૨૦૫૦મેરુતેરસ નંબર વિષય ૧ ૨ ૩ ૪ ૫ ૐ ૭ ८ બંધસ્વામિત્વ (તૃતિય કર્મગ્રંથ) બંધસ્વામિત્વ યંત્ર ઉદય સ્વામિત્વ ઉદીરણા સ્વામિત્વ સત્તા સ્વામિત્વ ચતુર્થ કર્મગ્રંથ ટિપ્પણ લિ. શ્રી બાબુલાલ જેસિંગલાલ મહેતા ડૉ. મફતલાલ જે. શાહ ઓનરરી સેક્રેટરીઓ શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને Jain Education International ષડશીતિ (ચતુર્થ કર્મગ્રંથ) બંધસ્વામિત્વ તૃતીય કર્મગ્રંથ ટિપ્પણ શ્રી જૈન શ્રેયસ્કર મંડળ-મહેસાણા વિષયાનુક્રમ For Private & Personal Use Only પૃષ્ઠ ૧૩૫ ૩૬૩૯ ૩૮-૧૮૨ ૧૮૩-૨૦૮ ૨૦૮૨૩૦ ૨૩૧-૨૩૬ ૨૩૧-૨૩૬ ૨૩૭-૨૯૮ www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy