SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫ અસત્કલ્પનાએ તે ઢગલાના સરસવ પાંચ કલ્પીએ, ત્યારે પાંચ પાંચ સરસવના પાંચ ઢગલા કરીએ, તેને પરસ્પર ગુણીએ એટલે પહેલા બીજા સાથે ગુણતાં ૨૫ થાય, તેને ત્રીજા સાથે ગુણતાં ૧૨૫ થાય તેને ચોથા સાથે ગુણતાં ૬૨૫ થાય અને તેને પાંચમા સાથે ગુણતાં ૩૧૨૫ થાય. ' એ અભ્યાસ નામા ગણિત જાણવું. એ જઘન્ય યુક્ત અસં. ખ્યાત તે આવલિકાના સમયનું પરિમાણ છે. એક આવલિકાના એટલા સમય હોય. બિતિચ9પંચમગુણુણે, કમા સગાસંખ૫૮મચઉસત્તાક કુંતા તે રૂવજુઆ, મઝા રૂવૂણુ ગુરુ પછી કલા બિ-બીજા પઢમ–જઘન્ય પ્રત્યેક તિ–ત્રીજા અને તુ ચઉ–ચોથા ચઉ–(જઘન્યયુકત). પંચમ–પાંચમા અનંતુ ગુણણે રાચિઅભ્યાસ કરતાં સત્તાણતા–સાતમું અસંતુ કમા-અનુક્રમે (જઘન્ય અનંતાનં) સગાસંખ-સાતમું અસંખ્યા તે રૂવજુઆ-તે એકરૂપ સહિત જિઘન્ય અસંખ્યાત અને મજ્જા–મધ્યમ થાય સંખ્યા] રૂવૂણ–એકરૂપ ઊણું કરતાં ગુપચ્છા–પાછલું ઉત્કૃષ્ટ થાય. અર્થ:-[મૂળભેદની અપેક્ષાએ બીજા, ત્રીજા, ચોથા અને પાંચમાને શિ–અભ્યાસ કરતાં, અનુકમે સાતમું અસંખ્યાતુ, પહેલું, ચોથું અને સાતમું અનંતુ થાય, તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy