SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ આયુ ન બાંધતા હોય ત્યારે સાતને બંધ હાય, એક ભવ આયુર્બધ એકજ વાર હોય અને સાત કર્મ તો જીવ સદાયે સમયે સમયે બાંધે છે. તથા જ્યારે ભગવાતા ભવનું આયુઃ ૧ આવલિકા બાકી હોય ત્યારે તે આયુની ઉદીરણા ન હોય, માટે ત્યાં સાતની ઉદીરણા હોય, તે સિવાય સર્વત્ર ૮ ની ઉદીરણા હોય. તથા તેર જીવસ્થાનકને વિષે આડે કર્મ સત્તાઓ અને ઉદયે હોય, તે કેમ? ઉપશાંતમાહ લગે આઠે કર્મની સત્તા છે અને સુમસંપાય લગે આને ઉદય છે અને એ તેર જવસ્થાનકને વિષે પહેલું. બીજું અને ચોથું ગુણઠાણું પામીએ તે માટે હોઈ શકે, સત્ત છે. બંધા, સંતુદયા સર અ ચારિ. સરદ્ર છ પંચ દુગ, ઉદીરણ સનિપજજરો પર સત્તડું–સાત, આદ. ચારિવાર. છેગ–છ તથા એક, પંચદુગ-પાંચ અને બે. બંધા–બંધ. ઉદીરણ-ઉદીરણા. સંત–સા. સન્નિપજ્જરે– પર્યાપ્તાને ઉદયા-ઉદય. અર્થ–સંષિ પંચે કિયા પર્યાયાને વિષે સાત, આઠ, છે અને એક કર્મને બંધ હેય; સત્તા અને ઉદય સાત, આઠ અને ચાર કર્મ હોય અને ઉદીરણા સાત, આક, છ, પાંચ અને બે કર્મની હય. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy