SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ પાંચ ભાવનું વર્ણન. ઉવસમખયમી દય,પરિણુમા કુનવાર ઈગવીસા: તિઅભેઅ સન્નિવાઈઅ, સમ્મ ચરણું પઠમભાવે. ૬૪ ઉવસમ–પથમિકભાવ અને ત્રણ ભેદ. ખય–સાયિક સન્નિવાઈઅ–સાન્નિપાતિક મીસ–મિશ્ર [લાયોપથમિક ભાવ | સમ્મ–સમ્યકત્વ ઉદય–ઔદયિક ભાવ ચરણું–ચારિત્ર પરિણુમા-પરિણામિક ભાવ પઢમભાવે–પ્રથમ પથમિક દુનવઠ્ઠારગવીસાતિઅભેઅ–બે ભાવમાં, નવ, અઢાર, એકવીશ અર્થ–પશમિક, ક્ષાયિક, ક્ષાપશમિક ઔદયિક અને પરિણામિક એ પાંચ ભાવના [અનુક્રમે બે, નવ, અઢાર, એકવીશ અને ત્રણભેદ છે. છઠ્ઠો સાંનિપાતિક ભાવે છે, સમ્યકત્વ અને ચારિત્ર એ પ્રથમ ભાવને વિષે જાણવા. છે ને ૬૪ છે વિવેચન–૧ પશમિક ભાવ, ૨ ક્ષાયિક ભાવ, ૩ મિશ્ર તે ક્ષાપશમિક ભાવ, ૪ ઔદયિકભાવ અને ૫ પારિ મિક ભાવ, હવે એ પાંચ ભાવના ઉત્તર ભેદ કહે છેઔપથમિક બે ભેદે, ક્ષાયિક નવ ભેદે, લાપશમિક અઢાર ભેદે, ઔદચિક ૨૧ ભેદે અને પરિણામિક ૩ ભેદે, એ પ્રકારે ૫૩ ભેદ જાણવા. જ્યાં ૨, ૩, ૪, ૫, ભાવ ભેગા થાય, તે. સાનિપાતિક ભાવ જા . હવે પહેલે ઔપશમિક ભાવે ૧. ઉપશમ સમ્યકત્વ અને ૨ ઉપશમ ચારિત્ર એ બે ભેદ હોય. પ્રથમ સમ્યકત્વ પ્રાપ્તિ વેળાએ તથા ઉપશમશ્રેણિએ સાત. પ્રકૃતિને ઉપશમ હોય તે ઉપશમ ભાવ કહીએ. ૬૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy