SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ માત્ર હાય તે સાસ્વાદન ૬, એ છ માંહે સર્વ જીવ આવ્યા, એ સમ્યકત્વમા ણા, દીર્ઘ કાલિકી સંજ્ઞાવંત–મન સહિત ત સજ્ઞી, ૧, તેથી ઈતર અનરહિત તે અસની એ સ’જ્ઞીમાણા. માણાને વિષે ભેદ, આહારેઅર ભેઆ, સુરનિયવિભગમઈસુએહિદુગે; સમ્મત્તતિગે પા, સુક્કા સન્નીસુ સન્નિદુગા૧૪ના આહાબાહારક ઈઅર્ -ઈતર (અણાહારક) ભેઆ ભેદ. સુર્—દેવગતિ નિર્ય-નરકગતિ વિભ’ગ–વિભ ગજ્ઞાન મર્દ —મતિજ્ઞાન સુઅશ્રુતજ્ઞાન આહિંદુગે—અવધિજ્ઞાન અને અવધિદર્શનને વિષે સમ્મત્તતિગે-સમ્યક્ત્વત્રિકમાં સમ્હા-પદ્મલેશ્યા સુકા—શુક લેશ્યા સન્નીસુ–સશીમાં સન્નિદુગસ શીતિક અને અ—આહારી અાહારી [એ ચૌદ ભાણાના પૂર્વોક્ત ૬૨ ] ભેદે જાણવા. દેવગતિ, નરકગતિ, વિભગજ્ઞાન, મતિજ્ઞાન,શ્રુતજ્ઞાન,અવધિજ્ઞાન,અવધિદર્શન, સમ્યકત્વત્રિક, પદ્મલેશ્યા શુકલલેશ્યા અને સજ્ઞિપ ચ દ્રિયને વિષે સજ્ઞિપ ચ દ્રિય પર્યાપ્તા અને સ'જ્ઞિપ'ચ'પ્રિય અપર્યાપ્તા એ બે જીવભેદ હોય છે ૫૧૪ા Jain Education International વિવેચન—એજ, લેામ, કવલ આહાર લે તે આહારી ૧, વિગ્રહગતિએ તથા કેવલી સમુદ્દાતે આહાર ન લે તે અણાહારી ૨, એ આહારીમાણા, એ પ્રકારે ચૌદ મૂળ તુ. ક. ૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy