________________
૫૮
૧૪ માર્ગણાસ્થાન. ગઈ ઇધિએ ય કોએ, એ વેએ કસાય નાણે મુક સંજય દંસણ લેસા, ભવ સમ્મ સનિ આહારે ગઈ ઇદિ–ગતિ અને ઇંદ્રિયમાં, દંસણદર્શનમાં કા–રાથમાં
લેસા–શ્યામાં જેએ–ોગમાં
ભવ–ભવ્યમાં વેએ–વેદમાં
સમે–સમ્યકત્વમાં કસાય-કષાયમાં
સલિ–સંજ્ઞિમાં નાણે સું-જ્ઞાનમાં
આહારે–આહારીમાં સંજમ–સંયમમાં
વિવેચન–હવે ૧૪ માગણસ્થાન કહે છે. ગતિદ્વાર ૧, ઇદ્રિયદ્વાર ૨, કાયદ્વાર ૩, ગદ્વાર ૪, વેદદ્વાર ૫, કષાયદ્વાર ૬, શાનદ્વાર ૭, સંયમદ્વાર ૮, દર્શનદ્વાર ૯, શ્યાદ્વારે ૧૦, ભવ્યદ્વાર ૧૧, સમ્યકત્વકાર ૧૨, સંશિદ્વાર ૧૩, આહારીદ્વાર૧૪, એએકેકા માર્ગણોદ્ધારને વિષે સર્વ સંસારી જીવ આવેલા
૧૪ માર્ગણના કર. ઉત્તરભેદ, સુરનરતિનિરયગઈ,ઇગબિઅતિઅચઉપણિદિછક્કાયા ભૂજલજલાણુનિલવણ-તસાયમણવયણતણુજોગા. ૧૦ સુર–દેવગતિ
અિ –બેઈદ્રિય નર–મનુષ્યગતિ
તિઈકિય તિરિ–તિર્યંચગતિ
ચઉ–ચરિંદ્રિય નિરયગઈ–નરકગતિ
પર્ણિદિ–પંચૅક્રિય ગ–એકેદ્રિય
છાયા-છ કાયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org