SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ અણુચઉવીસ–અનંતાનુબંધિ વગેરે ચોવીસ પ્રકૃતિ વિરહિ–વિરહિત સ-સહિત નરદુગ—મનુષ્યતિક ઉચ્ચા-ચૈત્રિ સયરિ—સિત્તેર મિસદુર્ગ–મિશ્રદ્રિક ( મિશ્ર અને અવિરતિ ) સતરસ-એકસો સત્તર આહિ–ધે મિ છે મિથ્યાત્વે પ૪પર્યામા તિરિયા—તિયંચ પંચે દ્રિય વિષ્ણુ-૨ ને જિણ—જિન નામકમ આહાર-આહારકદ્રિક અર્થ-અનતાનુબંધિ આદ્ધિ ચાવીશ પ્રકૃતિ વિના અને મનુષ્યદ્ધિક અને ઉચ્ચગાત્રે સહિત સિત્તેર પ્રકૃતિ મિશ્રદ્ધિકે અધાય. જિનનામ અને આહારકદ્વિક વિના એકસો સત્તર પ્રકૃતિ પર્યાપ્તા તિ``ચ આધે અને મિથ્યાત્વે ખાંધે, ॥ ૮॥ Jain Education International વિવેચન–અનંતાનુબંધિથી માંડી તિય ચદ્વિક લગે ચાવીશ પ્રકૃતિ, ૯૧ માંહેથી કાઢીએ અને મનુષ્યદ્ઘિક ને ઉચ્ચત્ર એ ત્રણ ભેળવીએ-ત્યારે મિત્રે અને સમ્યકત્વે સિત્તેર (૭૦)ને • અધ સાતમી નરકે હાય, તિહાંના નીકળ્યા તા મનુષ્ય ન થાય પણ મનુષ્યદ્ઘિક તેને ભવાંતરે ઉદયે આવે. હવે તિર્યંચગતિમાં મધ કહે છે. એકસે સત્તરના અધ આપે અને મિથ્યાત્વે પર્યાપ્તા તિય “ચને હાય. જિનનામ અને આહારકદ્ધિક એ ત્રણ વિના. તિય‘ચમાં ગતિ પ્રત્યયેજ જિનનામ અને સયમ વિના આહારકદ્રિક પણ ન ખંધાય તે માટે. ૫ ૮ ૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy