Book Title: Bhadreshwar Vasai Mahatirth
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay
Catalog link: https://jainqq.org/explore/001061/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ NANENO ASSOછેવી SERS VO શ્રી ભવર-વસઈ મહાતીર્થ દ) ગી CHAU) ન, " - - રતિલાલ દીપચંદ દેસાઈ U Bergse Only Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભુલાલ જગશીભાઈ તથા શ્રી ગોવિંદલાલ જગશીભાઈ સ્મારક પુસ્તકમાળા - પુસ્તક-૨ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ કરછના પ્રાચીન જૈન તીર્થની ઇતિહાસ-કથા – કચ્છ પ્રદેશની ડીક ગૌરવ-કથા સાથે. જ લેખક તિલાલ દીપચંદ દેસાઈ . SC 4 પ્રકાશક ગૂર્જર ગ્રંથ રત્ન કાર્યાલય અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક – કાંતિલાલ ગોવિંદલાલ શાહ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય ગાંધી માર્ગ, ફુવારા સામે, અમદાવાદ-૩૮૦૦૦૧. અન્ય પ્રાપ્તિસ્થાને – નવભારત સાહિત્ય મંદિર ૧૬૨, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨. નવભારત સાહિત્ય મંદિર રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ૩૮૦૦૧ સર્વ હક લેખકને સ્વાધીન O વિદ્યાર્થી વસ્તુ ભંડાર વાણિયાવાડ, ભુજ, (કચ્છ) વીરનિર્વાણ સંવત ૨૫૦૩ આસે, વિ. સં. ૨૦૩૩ ઓકટોબર, ૧૯૩૭. કિંમત ત્રીસ રૂપિયા મુખ્ય તસવીરકાર - એલ. એમ. પોમલ, ભુજ. મુદ્રકઆ પુસ્તકના ઠાકોરલાલ ગોવિંદલાલ શાહ શા ૨ દા યુ દ ણા લય જુમ્મા મસ્જિદની સામે, પાનકોર નાકા, અમદાવાદ-૩૮ ૦૧. છબીઓના - પક પ્રિન્ટ રી રાયપુર દરવાજા બહાર, અમદાવાદ-૩૮૦૦૦૧. Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ પંડિત શ્રી આણંદજીભાઈ ભાઇશ્રી શંભુભાઈ ભાઈશ્રી ગોવિંદભાઈ Page #6 -------------------------------------------------------------------------- ________________ સમ ૫ણ પ્રજ્ઞાચક્ષુ પંડિતરત્ન શ્રી આણંદજીભાઈ દેવસીભાઈ જેની શ્રી ભદ્રેશ્વર તીર્થ પ્રત્યેની ભકિત અનન્ય હતી અને જેઓની શ્રી ભદ્રેશ્વર તીર્થને ઇતિહાસ લખાવવાની તીવ્ર ઝંખનાને યકિચિત પૂરી કરવા માટે જ આ પુસ્તક લખાયું છે; તેમ જ શ્રીયુત શંભુલાલ જગશીભાઈ શાહ તથા શ્રીયુત ગોવિંદલાલ જગશીભાઈ શાહ જે અમારા સુખ-દુખના સાથી મિત્રો હતા અને આ પુસ્તકના સર્જનના પાયામાં જેની ભાવના રહેલી છે. એ ત્રણે સવગસ્થ મહાનુભાવની પુણય સ્મૃતિને આદર અને સ્નેહપૂર્વક સમર્પણ - રતિલાલ Page #7 -------------------------------------------------------------------------- ________________ લેખકની અન્ય કૃતિઓ વાર્તાસંગ્રહ અભિષેક ૪. કલ્યાણમૂર્તિ ૭, મહાયાત્રા ૨. સુવર્ણકકણ ૫. હિમગિરિની કન્યા ૮. સત્યવતી ૩. રામ અને વિરાગ ૬. સમર્પણને જય ૯. પદ્મપરાગ ચરિત્રો સમયદર્શ આચાર્ય (આ. શ્રી વિજયવલ્લભસૂરિજી) શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તુરભાઈ લાલભાઈ ગુરુ ગૌતમસ્વામી ઇતિહાસ વિદ્યાલયની વિકાસકથા (શ્રી મહાવીર જૈન વિદ્યાલયની ૫૦ વર્ષની કાર્યવાહીને ઈતિહાસ - જન્મશતાબ્દીને અહેવાલ (મુંબઈમાં ઊજવાયેલ આ. શ્રી વિજયવલ્લભસુરીશ્વરજીની જન્મશતાબ્દીને સચિત્ર અહેવાલ) પ્રતિષ્ઠાનો અહેવાલ (તીથાધિરાજ શ્રી શત્રુંજય ઉપર વિ. સં. ૨૦૩૨ માં થયેલ પ્રતિષ્ઠા મહોત્સવને સચિત્ર અહેવાલ) અનુવાદ , દેવદાસ (શ્રી જયભિખ્ખના સહકારમાં) કવિજીનાં કથારને (લેખક ઉ. શ્રી અમરમુનિજી ) સંપાદને ધૂપસુગંધ (જુદા જુદા લેખકોની વાર્તાઓનો સંગ્રહ) રાજપ્રશ્ન ( કર્તા શ્રી મનસુખલાલ રવજીભાઈ મહેતા) જૈનધર્મને પ્રાણ (પં. શ્રી સુખલાલજીના લેખોનો સંગ્રહ ). (પં. શ્રી દલસુખભાઈ માલવણિયાના સહકારમાં). શ્રી “સુશીલ”ની સંસ્કારકથાઓ શ્રી શત્રુંજયેદ્વા૨ક સમરસિંહ અને બીજા લેખો ( લેખક શ્રી નાગકુમાર મકાતી) તિલકમણિ (શ્રી જયભિખુની વાર્તાઓનો સંગ્રહ) શ્રી આનંદઘનજીનાં પદે, ભાગ બીજે શ્રી આનંદઘનચોવીશી ( બન્ને ઉપર શ્રી મતીચંદ ગિ. કાપડિયાનું વિવેચન) જૈનધર્મચિંતન (લેખક પં. શ્રી દલસુખભાઈ માલવણિયા) જૈન ઇતિહાસની ઝલક (લેખક મુ. શ્રી જિનવિજ્યજી) આચાર્ય શ્રી વિજયનંદનસૂરિ-સ્મારકગ્રંથ Page #8 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તક સંબંધી કેટલીક વાત (પ્રસ્તાવના) કચ્છનું ભદ્રેશ્વર ગામ એ જેમ એક પ્રાચીન જૈન તીર્થધામ છે, તેમ એ સ્થાન સાથે અનેક નેધપાત્ર ઘટનાઓ તથા નામાંકિત વ્યક્તિઓનો ઈતિહાસ સંકળાયેલ છે. અને કચ્છના એક મહાન પ્રતાપી પુરુષ શ્રેષ્ઠી જગડ્રથાનું નામ તો આ તીર્થભૂમિ સાથે એટલું બધું એકરૂપ બની ગયું છે કે, એકનું નામ લેતાં બીજાનું સ્મરણ સાવ સહજપણે થઈ આવે છે. અને છેલ્લા પાંચેક દાયકા દરમ્યાન, જેમ દેશભરમાં આ તીર્થની ખ્યાતિમાં અને એના યાત્રિકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે તેમ, એના એક સ્વાભાવિક પરિણામરૂપે, એની જાહેરજલાલીમાં તથા સગવડોમાં પણ સારા પ્રમાણમાં વધારો થવા પામ્યો છે. દર વર્ષે દેશના દૂરના તેમ જ નજીકના પ્રદેશમાંથી કેટલાં બધાં યાત્રિકે આ તીર્થની યાત્રાએ આવે છે અને આનંદ અને સંતોષનું કેવું મધુર સ્મરણ પિતાની સાથે લઈ જાય છે! આવી આવકારદાયક પરિસ્થિતિને કારણે, તીર્થની યાત્રાએ આવતા અનેક જિજ્ઞાસુ અને સહૃદય યાત્રિકોને લાગ્યા કરતું હતું કે, આ તીર્થ સંબંધી સવિસ્તર માહિતી પૂરી પાડતો એને ઈતિહાસ તૈયાર કરાવવો જોઈએ. આજે આ પુસ્તક “ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ” વાચકે, જિજ્ઞાસુઓ અને ઇતિહાસના પ્રેમીઓ સમક્ષ રજૂ થઈ શકયું છે, એનું બીજ આ વિચારમાં રહેલું છે. જવાબદારી સ્વીકાર : સને ૧૯૭૪ની સાલના જૂન મહિનામાં પરમપૂજય બાગના સાધક મુનિરાજ શ્રી અમરેન્દ્રવિજયજી મહારાજ તથા એમના ત્રણ ભત્રીજ- મુનિવરો પરમપૂજય મુનિરાજશ્રી મનિચંદ્રવિજયજી મહારાજ, પરમપુજ્ય મુનિરાજ શ્રી કીતિ ચંદ્રવિજયજી મહારાજ તથા પરમપૂજ્ય મુનિરાજ શ્રી જિનચંદ્રવિજયજી મહારાજ ભદ્રેશ્વરમાં બિરાજતા હતા. એ બધા મુનિવરોની સરળતા, ઉદારતા, સહદયતા, ગુણગ્રાહક દષ્ટિ, ત્યપરાયણતા, વત્સલતા વગેરે ગુણેને કારણે કેટલાંક વર્ષોથી હું એમના નિકટના સંપર્કમાં આવ્યો હતો અને જેમ જેમ એમના સત્સંગને લાભ મળતો ગયો, તેમ તેમ એમના તરફના મારા આદરમાં વધારો થતો રહ્યો છે. એટલે, થડાક દિવસ માટે આરામ લેવાની જરૂર લાગી ત્યારે, સ્વાભાવિક રીતે જ, મને ભદ્રેશ્વર તીર્થમાં જવાનો વિચાર આવ્યો, જેથી આવા ચણિયલ મુનિવરોને સત્સંગ પણ થઈ શકે અને આરામ-આનંદ પણ મળી શકે. એટલે અમે (હું, મારાં પની તથા મારી પુત્રી ચિ. માલતી) તા. ૬-૬-૧૯૭૪ના રોજ ભદ્રેશ્વર પહોંચ્યાં અને ત્યાં તા. ૨૦૬-૧૯૭૪ સુધી પૂરા પંદર દિવસ રોકાયાં. અમે ભદ્રેશ્વર ગયાં એના ત્રણ-ચાર વર્ષ પહેલાંથી ગુજરાતની ( અમદાવાદની) સુપ્રસિદ્ધ પ્રકાશનપેઢી ગુજર ગ્રંથરત્ન કાર્યાલયવાળા ભાઈ કાંતિલાલ ગોવિંદલાલ શાહ વગેરે ભાઈ ઓ ભદ્રેશ્વર તીર્થનો ઇતિહાસ લખી આપવાની જવાબદારી લેવાનો મને આગ્રહ કરી રહ્યા હતા; અને એ કામને હું પહેચી વળી ન શકું એમ કહીને હું એ વાતને ટાળી રહ્યો હતો. પણ Page #9 -------------------------------------------------------------------------- ________________ ભાઈ કાંતિલાલ વગેરે ભાઈઓ મારા તરફ એવી આદરભરી લાગણી ધરાવે છે, અને મારા અંતરમાં પણ એમના પ્રત્યે નાના ભાઈઓ કે ભત્રીજા તરીકે એવી વાત્સલ્યની લાગણી વહ્યા કરે છે કે, જેથી આ વાત હું વધુ વખત ટાળી ન શકશે અને આ પુસ્તક લખી આપવાની જવાબદારી સ્વીકારવાનું વિચાર કર્યો. અમે ભદ્રેશ્વર તીર્થમાં ગયાં, એની પાછળ એ આશય પણ રહેલો હતું કે, પૂજ્ય વિદ્વાન અને વિચારક મુનિવરો તથા ભાઈશ્રી કાંતિભાઈ વગેરેની સાથે વાતચીત કરીને, આ પુસ્તક લખવાની જવાબદારી મારે લેવી કે નહીં એનો છેવટનો નિર્ણય કરવો. પૂજ્ય મુનિરાજોએ આવું પુસ્તક લખી આપવાની જવાબદારી સ્વીકાર કરવાના વિચારને પ્રોત્સાહન પણ આપ્યું અને ઊમિથી નીતરતા આશીવાદ પણ આપ્યા. ભાઈ કાંતિલાલ અને બીજા મિત્રોની લાગણીભીની માગણી તે ચાલુ જ હતી, તેથી હવે મારાથી એને ઈનકાર થઈ શકે એમ ન હત; એટલે મેં એ જવાબદારીને તા. ૧૪-૬-૧૯૭૪ના રેજ સહર્ષ સ્વીકાર કર્યો. ત્રણ વર્ષ કરતાં પણ વધુ સમય દરમ્યાન આ કાર્યમાં કેટલાક નાના-મોટા અવરોધો આવતા રહ્યા, પણ છેવટે આ કામ, મારા મનને સંતોષ થાય એ રીતે, પૂરું થઈ શકયું, અને મારી મહેનતનું પરિણામ આ પુસ્તકરૂપે યાત્રિકે, જિજ્ઞાસુઓ અને વાચકેના હાથમાં પહોંચી રહ્યું છે, એને કેવળ પરમાત્માની કૃપાનું જ ફળ લેખવું જોઈએ. ચાર દિવંગત આત્માઓનું સ્મરણ: આ પુસ્તકની વાત અહીં લખી રહ્યો છું ત્યારે, જેઓ આ કાર્યના પાયામાં રહેલા છે, તે ચાર દિવંગત આત્માઓનું સ્મરણ કરવું ઉચિત છે. આ ચાર દિવંગત મહાનુભાવો તે ભુજપુરનિવાસી પ્રજ્ઞાચક્ષુ પંડિતરત્ન શ્રી આણંદજીભાઈ દેવશીભાઈ શાહ, ગૂજર ગ્રંથરત્ન કાર્યાલયના સ્થાપકે અને અમારા સુખદુઃખના સાથી મિત્ર શ્રી શંભુલાલ જગશીભાઈ શાહ અને શ્રી ગોવિંદલાલ જગશીભાઈ શાહની બાંધવબેલડી તથા મારા ભાઈ શ્રી જયભિખુ (શ્રી બાલાભાઈ વીરચંદ દેસાઈ). પંડિતવર્ય શ્રી આણંદજીભાઈના તો રોમરોમમાં શ્રી ભદ્રેશ્વર તીર્થ પ્રત્યેની ઊંડી ભક્તિની સરિતા વહેતી હતી. આ તીર્થસ્થાનમાં અત્યારે પણ સર્વત્ર જે સુવ્યવસ્થા અને સ્વચ્છતા જોવા મળે છે, તેનું મૂળ આ પ્રજ્ઞાચક્ષુ પંડિતજીની આવી તીર્થભક્તિ, અજબ કાર્યસૂઝ અને વ્યવસ્થાદષ્ટિમાં પણ રહેલું છે. આ તીર્થને ઈતિહાસ લખાવવાની એમની ઝંખના બહુ ઉત્કટ હતી. અને એને પૂરી કરવા માટે એમણે, શ્રી શંભુભાઈ તથા શ્રી ગોવિંદભાઈ મારફત, એ જવાબદારી સ્વીકાર કરવા ભાઈશ્રી જયભિખુને સમજાવી લીધા પણ હતા. અને ભાઈશ્રી જયભિખુએ, ૫. શ્રી આણંદજીભાઈ, શ્રી શંભુભાઈ તેમ જ પોતાના કેટલાક મિત્રો સાથે, આ તીર્થસ્થાનની તથા કચ્છના કેટલાંક બીજાં તીર્થસ્થાનની મુલાકાત લઈને એ માટેની તૈયારી પણ કરવા માંડી હતી. પણ ભાવીને સંકેત કંઈક જુદો હશે, તે એ કામ આગળ વધે એ પહેલાં જ, એક પછી એક, એ ચારે મહાનુભાવો સદાને માટે વિદાય થઈ ગયા ! આ પુસ્તક બહાર પડી રહ્યું છે ત્યારે, એક ભાઈએ સ્વીકારેલું કામ બીજા ભાઈએ પૂરું કર્યાને કંઈક આલાદ મારું ચિત્ત અનુભવી રહ્યું છે, એ માટે બહુ જ વિનમ્રતા સાથે સ્વીકારવું જોઈએ. કરછ સંબંધી કેટલીક માહિતી: આ પુસ્તકના લખાણને કેવળ ભદ્રેશ્વર તીર્થ અને એના ઇતિહાસ સાથે સંબંધ ધરાવતી માહિતી રજૂ કરવા પૂરતું જ મર્યાદિત ન રાખતાં કચ્છની ધરતી, પ્રજા અને સંસ્કૃતિની કેટલીક જાણવા જેવી, બીજાઓને માટે પ્રેરણારૂપ બની રહે એવી તેમ જ Page #10 -------------------------------------------------------------------------- ________________ એના જીવનમાં ધરબાયેલા ખમીરનાં કંઈક દર્શન કરાવે એવી કેટલીક વાતો અને વિગતે પણ જે તે સ્થાનોમાં આપવાને મેં પ્રયત્ન કર્યો છે. આમ કરવા જતાં પુસ્તકના કલેવરમાં જરૂર વધારો થયો છે. પણ એથી કરછની સંસ્કૃતિથી અપરિચિત સહૃદય વાચક કચછ પ્રદેશ સાથે વણાઈ ગયેલી કેટલીક ખૂબીઓનો–ભલે આછો-પાતળા ૫ણ-પરિચય મેળવી શકશે, એ પણ એક લાભની જ વાત છે, એમ મને લાગે છે. આ પુસ્તક વાંચનારને કદાચ એમ લાગે તે નવાઈ નહીં કે, હું કચ્છની જનતા અને સંસ્કારિતા પ્રત્યે કંઈક અભાવ અને આદરભરી ભક્તિ ધરાવું છું. આમ થવાનું કારણ હું પિતે જ છું મારું બચપણ, ત્યારે અમે ધૂળિયામાં રહેતા હોવાના કારણે, કચ્છી જૈન કુટુંબ વચ્ચે વીત્યું છે; અને તે વખતથી મારા હૃદયમાં કરછના વતનીઓ પ્રત્યે એક જાતને મમતાને ભાવ વસેલ છે. સામગ્રી અને પુસ્તકનું આલેખન : આ પુસ્તક તૈયાર કરવા માટે મને શરૂઆતમાં જે જે પુસ્તકો અને અન્ય સાહિત્યસામગ્રી તપાસવાની જરૂર લાગી, તેની એક નાની સરખી યાદી મેં તૈયાર કરી હતી. પણ પછી તે, આ અંગે જેમ જેમ હું આવી સાહિત્ય-સામગ્રીનું અવલોકન તે ગમે તેમ તેમ, એમાંથી આ કાર્યમાં ઉપયોગી થઈ શકે એવી નવી નવી સામગ્રીની ભાળ મળતી ગઈ. પરિણામે એ યાદી ઘણી મોટી બની ગઈ આમથિી બની શકે તેટલી વધુ સીમમી તપાસવાને મેં પૂરતા પ્રયત્ન કર્યો છે, અને એમ કરતાં જે માહિતી ઉપલબ્ધ થઈ શકી તેનું યથાશય સંકલન કરીને આ પુસ્તકનું આલેખન કર્યું છે. આ આલેખન મેં નયુ ઐતિહાસિક એટલે કે નક્કર હકીકતોનો જ આધાર લઈને કય" છે. એમ ન કહી શકાય. આમાં સ સ્થાનમાં અનુકૃતિઓ, દંતકથાઓ, અનુમાન ક૯૫નાઓને તેમ જ ઇતિહાસને માન્ય ન થઈ શકે એવી બાબતનો પણ આશ્રય લેવો પડયો છે. આ ઉપરથી કદાચ એમ પણ કહી શકાય કે, આ પુસ્તક સામાન્ય જિજ્ઞાસુને આ તીર્થ સંબંધી કેટલીક માહિતી પૂરી પાડવા ઉપરાંત, ભવિષ્યમાં જે કોઈ વ્યક્તિ આ તીર્થને ઇતિહાસમાન્ય એટલે કે યથાર્થ એતિહાસિક પરિચય લખવા ઇચ્છશે તેને આ પુસ્તકમાંની સામગ્રી સંશોધન માટેની પ્રાથમિક માહિતી પૂરી પાડવાનું કામ કરશે. એટલું થશે તોપણ હું મારો પ્રયત્ન સફળ થયો માનીશ. બાકી તે, આ પુસ્તક માટેની સામગ્રી મેળવવા માટે મારાથી બનતે બધા પ્રયત્ન કરવા છતાં, જે સામગ્રી હું મેળવી અને જોઈ શક્યો નથી, એ સામગ્રી તપાસવાનો અવસર મળે તે આમાં નિરૂપેલી કેટલીક બાબતોમાં ફેરફાર પણ કરવો પડે; કારણ કે, ઐતિહાસિક તથ્યો કે સો આવી પ્રમાણભૂત સામગ્રીના આધારે જ નિશ્ચિત થઈ શકે. આવા આધારો બદલાય તો ઐતિહાસિક નિર્ણયને પણ બદલવા પડે એ સ્વાભાવિક છે. મારી એક મર્યાદા: જ્યારથી ઈતિહાસના વિષયનું આવું પુસ્તક લખવાનું મેં માથે લીધું ત્યારથી એક હળવે અને રમૂજભર્યો સવાલ મને થયા કરે છે કે, જ્યારે હું નાનપણમાં નિશાળમાં ભણતો હતો ત્યારે, ઇતિહાસ અને ભૂગોળના વિષયમાં મને મુદ્દલ રસ પડતો ન હત; એમાં મને કંટાળો આવતો હતો, બહુ ૫છાત ગણાતો હતો અને પરીક્ષામાં માંડ માંડ પાસ થતો હતો. તે પછી જે પુસ્તકમાં ડગલે ને પગલે ઇતિહાસ અને ભૂગોળની જાણકારી તથા ચોકસાઈની જરૂર પડે એવા કામના જવાબદારી હું ક્યાં લઈ બેઠો? આ સવાલનો જવાબ હું આપું એના કરતાં આ પુસ્તક જ જવાબ આપે એ ઉચિત છે. હું તે આ તબકક એટલું જ ઈચછું અને પ્રાણું છું કે, મારી Page #11 -------------------------------------------------------------------------- ________________ આવી મર્યાદાને કારણે, મારા હાથે, આ પુસ્તકમાં એવા કાઈ છબરડો થવા પામ્યા ન હોય કે જેથી કાઈ વાત ખાટા કે વિકૃત રૂપમાં રજૂ થઈ હોય; અને જે કાઈ વાચક મિત્ર કે વિદ્વાનના ધ્યાનમાં આવી જે કંઈ ક્ષતિ આવે તે મને એની જાણુ કરવાની મહેરબાની કરે. ફરી છપાવવા જેવાં એ પુસ્તકો : અહીં એક સૂચન કરવાનું મન થાય છે. પૂનમિયા ગચ્છના શ્રી સર્વાંનન્દસૂરિજીએ “ શ્રી જગઙૂચરિત ” નામે સ ંસ્કૃત ભાષાનું કાવ્ય (મહાકાવ્ય) રચ્યું છે અને અંચળગના શ્રી અમરસાગરસૂરિજીએ “ શ્રી વધ માનપદ્મસિં હશ્રેષ્ઠીચરિત્ર નામે સંસ્કૃત કાવ્ય બનાવ્યું છે. આ બન્ને કાવ્યા પાર્ક ગમાં છે. “ શ્રી જગઙૂચરિત '' નું સંપાદન વિસ્૰ ૧૯૫૨માં શ્રી મગનલાલ દલપતરામ ખખ્ખરે કરેલું છે. અને એમાં એમણે એ ચરિત્રને અનુવાદ તથા ઘણી ઐતિહાસિક નોંધા પણ આપેલ છે. અને “ શ્રી વધ માનપદ્મસિંહશ્રેષ્ઠીચરિત્ર ”તું સંપાદન તથા ભાષાંતર પતિ શ્રી હીરાલાલ હુંસરાજે વિસ૦ ૧૯૮૦માં યુ` છે. આ બન્ને પુસ્તકા કચ્છના ઇતિહાસની દૃષ્ટિએ, ભારતના પ્રાચીન બંદૂરી વ્યવસાયની દૃષ્ટિએ, કચ્છના જૈન સંધના ઇતિહાસની દૃષ્ટિએ તથા જગડૂશા, વમાન શા, પસિહ શા, આચાય` શ્રી કલ્યાણુસાગરસૂરિજી જેવા આપણા પ્રભાવશાળી મહાપુરુષાનાં ચરિત્રાની દૃષ્ટિએ – એમ અનેક દૃષ્ટિએ – ઘણાં મહત્ત્વનાં અને ઉપયાગી છે; અને અત્યારે એ અપ્રાપ્ય છે. એટલે જો કાઈક સંસ્થા એની વધુ હસ્તપ્રતા મેળવીને, કાઈક સુમેગ્ય વિદ્વાન પાસે એનુ ફ્રી સંપાદન તથા ભાષાંતર કરાવીને તેમ જ ગ્રંથમાંની સામગ્રીનુ, અત્યારે ઉપલબ્ધ વિપુલ સામગ્રીના આધારે, ઐતિહાસિક પર્યાલયન લખાવીને, આ બન્ને પુસ્તકા ફરી છપાવશે તે। એણે, સાહિત્ય અને ઇતિહાસ ખન્ને દૃષ્ટિએ, ધણું ઉત્તમ કામ કર્યુ” લેખાશે. આ પુસ્તકને આવકાર : પરમપૂજય મુનિરાજ શ્રી કીતિચંદ્રવિજયજી મહારાજે વાત્સલ્યથી નીતરતા અને ખૂબ લાગણીભીના તથા આંતરસ્પશી શબ્દોમાં આ પુસ્તકને આવકાર આપ્યા છે, એને હું મારુ માટું સદ્ભાગ્ય લેખું છું. એમના આભાર હું કેવી રીતે અને કયા શબ્દોમાં માની શકું ? હું તે એટલું જ પ્રાર્થુ છું કે, એમના જેવા સ્નેહાળ, હિતસ્ત્રી સુહૃદ સમા સતેાની કૃપા મારા ઉપર હંમેશાં વરસતી રહે અને હું મારી જાતને એવી કૃપાને યેાગ્ય. બનાવવા પ્રયત્ન કરતા રહે. આ પુસ્તકના પ્રવેશક : કચ્છી સાહિત્ય, ઇતિહાસ અને સંસ્કૃતિના ઊંડા અભ્યાસી અને મારા પ્રત્યે મિત્રભાવ ધરાવતા શ્રીયુત દુલેરાયભાઈ કારાણી જેવા અનુભવી જતે, આ ઉંમરે કષ્ટ લઈને, આ પુસ્તક માટે ‘ પ્રવેશક' લખી આપીને મને ખૂબ એશિંગણુ બનાવ્યે છે. આ પ્રવેશક લખી આપવા ઉપરાંત એમણે, ૩૨ વર્ષ પહેલાં – સને ૧૯૪૫ની સાલમાં – પરમપૂજ્ય મુનિરાજ શ્રી પૂનમચંદ્રજી મહારાજે કચ્છના કેાઈ ભંડારની ભદ્રેશ્વર તીનું વન ધરાવતી એક હસ્તપ્રતની નકલ કરીને એમના ઉપર માકલી હતી, તે મને આપવાની જે ઉદારતા દાખવી છે, તેને હું કયારેય ભૂલી શકું એમ નથી. આ લખાણના તથા આવી જ શ્રી આણુ ૬જીભાઈ એ લખાવી રાખેલ કર્યાં છે.. આ કાઈ ખીજી પ્રતની નકલ તીના વણુ નનેા મે' આ કરાવીતે એના આધારે પરિત પુસ્તકમાં સારા પ્રમાણમાં ઉપયાગ Page #12 -------------------------------------------------------------------------- ________________ વિદ્વાને અને સ્નેહીઓની સહાય: હું જાણું છું કે, આવું પુસ્તક તૈયાર કરવું એ માસ ગન બહારનું કામ છે; અનેક વિદ્વાન વ્યક્તિઓની આત્મીયતાભરી સહાયના બળે જ હું આ કામ કરી શક્યો છું. આમાં હું કને યાદ કરું અને કોને ન કરું? મારા મિત્ર પંડિતવર્ય શ્રી દલસુખભાઈ માલવણિયા, ડે. હરિવલ્લભભાઈ ભાયાણ, ડે. નગીનદાસ જે. શાહ અને પંડિત શ્રી અમૃતલાલ મોહનલાલ ભોજકને તે હું, જરાય દયા રાખ્યા વગર, ખૂબ પજવતો રહ્યો છું. ઉપરાંત, ડે. હરિપ્રસાદભાઈ શાસ્ત્રી, ડૉ. પ્રવીણભાઈ પરીખ, શ્રી લક્ષ્મણભાઈ ભોજક, ડે. રમણીકભાઈ શાહ, પં. શ્રી રૂપેન્દ્રકુમારજી, પં. શ્રી બાબુભાઈ પાલીતાણાના જાણીતા સ્થપતિ શ્રી અમૃતલાલભાઈ મૂળશંકર ત્રિવેદી, માંડવીના શ્રી ઈશ્વરલાલ ચુનીલાલ કાપડિયા તથા એમના ઉત્સાહી સુપુત્ર ભાઈ હરનિસ વગેરેની સહાય પણ હું લેતો રહ્યો. આ બધા સારસ્વતો અને સ્નેહીઓ પ્રત્યે હું ઊંડી આભારની લાગણી દર્શાવું છું. અને ખરેખરી મુંઝવણ વખતે અમારા શિરછત્ર સમા પરમપૂજ્ય પ્રજ્ઞાચક્ષુ પંડિતવર્ય શ્રી સુખલાલજી પાસેથી જે સહાય મળતી રહી છે, એ માટે તો હું શું કહી શકું ? તેઓ તો સદાય હેતભરી મમતા વરસાવતા જ રહે છે. વિખ્યાત પુરાતત્ત્વાચાર્ય સ્વ. પરમપૂજ્ય મુનિશ્રી જિનવિજયજી પાસેથી પણ મને જે માર્ગદર્શન મળ્યું છે, તેનું કૃતજ્ઞભાવે હું સ્મરણ કરું છું. આ બધા વિદ્વાનો અને નેહીઓની આવી લાગણી મેળવવા માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. માંડવીના કેઈક ભંડારની હસ્તપ્રત ઉપરથી શ્રી ભદ્રેશ્વરના ચઢાળિયાની નકલ કરી મોકલાવીને પૂજ્ય સાધવીજી શ્રી વસંતપ્રભાશ્રીજીએ, કેટલીક સામગ્રી મોકલીને પૂજ્ય સાત્રિીજી શ્રી દિવાકરશીજીએ અને પ્રશ્નોના ખુલાસા લખી મોકલીને પૂજ્ય સાધવીજી શ્રી વિદ્ય»ભાશ્રીજીએ મને ઉપકૃત કર્યો છે. ભુજના સાક્ષર શ્રી રસિકલાલ જોશીએ “સ્વદેશ” ના દિવાળી અંકેની ફાઈલ મારા ઉપયોગ માટે લાંબા વખત સુધી મારી પાસે રહેવા દીધી એ માટે હું એમને કૃતજ્ઞ છું. ભદ્રેશ્વર તીર્થની પેઢીના મિસ્ત્રી શ્રી ગોવિંદજી દામજી તથા ભુજના શ્રી માણેકલાલ ઉત્તમચંદ શાહને પણ હું આભાર માનું છું. અને મારે સૌથી વધુ આભાર માનવાનો છે. આ પુસ્તક લખવામાં જે જે પુસ્તક અને સાહિત્ય-સામગ્રીને મેં ઉપયોગ કર્યો છે તેના લેખક કે સંપાદક મહાનુભાવોને. આ સામગ્રીની સહાય વગર આ પુસ્તક લખવાનું મારા માટે શક્ય જ ન હતું, એ નિશ્ચિત છે. ગૂર્જરની હામઃ દોઢેક વર્ષ પહેલાં અડધાથી પણ વધુ છપાઈ ગયેલ આ પુસ્તકનું પ્રકાશન બેરંભે પડયું હતું ત્યારે, ખરા અણીને વખતે, હજાર રૂપિયાના ખર્ચની જરાય ચિંતા કર્યા વગર, ગૂજર ગ્રંથરત્ન કાર્યાલયના શ્રી કાંતિભાઈ શ્રી ઠાકોરભાઈ અને શ્રી મનુભાઈ – એ બંધુત્રિપુટીએ આ પુસ્તકનું પ્રકાશન કરવાની હામ ભીડી તેથી જ આ પુસ્તક પ્રગટ થઈ શકયું છે. પણ તે બધા તે મારા સ્વજને કે કુટુંબી જનો જેવા છે, એટલે એમને આભાર માનતાં સંકોચ થાય છે. ચિ. માલતીએ, પિતાની અધ્યયનશીલતાના બળે, આ પુસ્તક તૈયાર કરવામાં મને અનેક પ્રકારની સહાય કરી છે, એ જોઈને હું ખૂબ રાજી થયો છું. આભાર : આ પુસ્તકમાં આપવામાં આવેલી ઉત્તમ અને મને હર છબીઓમાંની ઘણું મોટા ભાગની છબીઓ ભુજના સિદ્ધહસ્ત અને વિખ્યાત તસવીરકાર અને મારા મિત્ર શ્રીયુત લાલજીભાઈ પિમલે ખૂબ ચીવટથી લીધેલી છે. પુસ્તકનું સ્વચ્છ અને સુઘડ મુદ્રણ અમદાવાદના શારદા મુદ્રણાલયે Page #13 -------------------------------------------------------------------------- ________________ યુ છે. બ્બીઓના ખ્વાકા જાણીતા પ્રભાત પ્રેાસેસ સ્ટુડિયાએ બનાવી આપ્યા છે. ક્ખીઓનુ સુંદર છાપકામ, કળામય મુદ્રણ માટે વિખ્યાત, શ્રી દીપક પ્રિન્ટરીએ કરી આપ્યું' છે. આવરણુનું ચિત્ર ભાઈ શ્રી જયેન્દ્ર પોંચાલીએ દેરી આપ્યુ છે. અને પુસ્તકનું ખાઈન્ડિંગ સાંભારે ઍન્ડ બ્રધર્સ કર્યુ આ બધાને હું હૃદયથી આભાર માનું છું. છે. અહીં આ પુસ્તક સબંધી મારી વાત પૂરી થાય છે, એટલે કૃપાથી યાચના કરીને તથા એમના તથા જિજ્ઞાસુઓના કરકમલમાં આ અનુભવુ છું. ૬, અમૂલ સેાસાયટી, અમદાવાદ–૭ ખીજા શ્રાવણ સુદિ ૧, સામવાર, રાષ્ટ્રીય પર્વ પંદરમી આગસ્ટ, ૧૯૭૭ ܪ અંતમાં, સારસ્વત અને સ ંતેાની પુસ્તક ભેટ ધરીને, હું કૃતાથ તા રતિલાલ દીપચંદ દેસાઈ અગત્યની વિનંતિ આ પુસ્તકમાં મુદ્રણની, પ્રફ રીડિંગની તથા સરતચૂકની કેટલીક ભૂલા રહી જવા પામી છે. તેથી એનું શુદ્ધિપત્રક આપવામાં આવ્યું છે, તા તે મુજબ સુધારો કરીને જ પુસ્તકના ઉપયાગ કરવા વિનંતિ છે, Page #14 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થ અને ગ્રન્થકાર– મારી દૃષ્ટિએ...... શ્રી રતિભાઈ (રતિલાલ દીપચંદ દેસાઈ) જેવા અભ્યાસી અને સિદ્ધહસ્ત લેખકના હાથે લખાયેલ “શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ” નામને આ અભ્યાસપૂર્ણ ગ્રન્થ, સુંદર રીતે છપાઈને, પ્રકાશિત થઈ રહ્યો છે, તે જોઈને એક વિશિષ્ટ આનંદની અને સંતોષની લાગણુ અનુભવી રહ્યો છું. - * શ્રી ભદ્રેશ્વર તીથ એ તો જૈન જગતનું જાણીતું અને માનીતું તીર્થધામ છે. શાંતિ અને પવિત્રતાના ધામ સમાં, જાણીતાં જૈન તીર્થોની નામાવલીમાં આવેલા શ્રી ભદ્રેશ્વર મહાતીર્થનું નામ પણ અગ્રસ્થાને મુકાય છે, અને દિવસે દિવસે એની ખ્યાતિ વધતી જ જાય છે. – શત્રુંજય અને ગિરનાર, આબુ અને રાણકપુર, – સમેતશિખર અને પાવાપુરીનાં પવિત્ર નામની જેમ, – શંખેશ્વર અને ભદ્રેશ્વરનાં નામોનું જેકું પણ લોકહૈયે વસી ગયેલું અને લોકજીભે રમતું થઈ ગયેલું છે. હૃદયમાં શ્રદ્ધા અને ભક્તિનું ભાથું ભરીને ભારતના ખૂણે ખૂણેથી દર વર્ષે લાખો યાત્રિકે જૈન જગતનાં આ મહાન તીર્થધામની યાત્રા કરવા માટે ઊમટતા રહે છે અને જીવનમાં ડગલે ને પગલે સતાવતી અનેક પ્રકારની આધિ, વ્યાધિ ને ઉપાધિઓથી સંતપ્ત બનેલા પોતાના અંતરને પ્રભુભક્તિના શીતલ જલમાં ઝબોળીને, આવાં તીર્થધામોમાં પરમ શાંતિનો અનુભવ કરતા રહે છે, જીવનને ઊર્ધ્વગામી બનાવતા રહે છે. ભડેશ્વર તીર્થની વિશેષતા : આમ જોવા જઈએ તે, ભારતની ચારે દિશાઓમાં એક એકથી ચડિયાતાં એવાં અનેક પ્રાચીન અને અર્વાચીન જૈન તીર્થો શેભી રહ્યાં છે. પરંતુ એ બધાંની વચ્ચે પણ, પોતાની કેટલીક આગવી વિશેષતાઓને કારણે, કચ્છનું શ્રી ભદ્રેશ્વર મહાતીર્થ" જુદું જ તારી આવે છે. ભારતના પશ્ચિમ ખૂણે, અરબી સમુદ્રના કિનારે (ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં, મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર ગામથી થોડેક દૂર ), નીલ ગગનની નીચે, તરફ ખુલી ધરતીની ગાદમાં વિસ્તરેલું આ તીર્થનું અતિવિશાળ કમ્પાઉન્ડ અને એમાં આવેલી અનેક સંદર ઈમારતને સમૂહ દૂરથી કોઈ ભવ્ય વસાહતનું રમણીય દશ્ય ઊભું કરે છે. રંગબેરંગી મકાનની મૂલગૂંથણી વચ્ચે વિશાળ પટાંગણમાં દેવવિમાન સમું શોભી રહેલું બાવન જિનાલયનું એ ભવ્ય-ઉત્તમ મંદિર પ્રથમ દર્શને જ યાત્રિકનાં દિલને હરી લે છે. એ બાવન જિનાલયનાં શિ૯૫મંડિત ત-ધવલ શિખરોની સુંદર હારમાળા પર લહેરાતી વજાઓ અને મંદ મંદ પવનમાં નૃત્ય કરતી ઘંટડીઓને મીઠ–મધુર રણકાર જાણે દૂર દૂરથી આવતા યાત્રિકોને પ્રેમભર્યો આવકાર આપી રહેલ હોય એવું લાગે છે. અને આ તીર્થના આંગણામાં આવી પહોંચેલો યાત્રિક, પછી તો, જેમ જેમ આગળ વધતું જાય છે, તેમ તેમ ત્યાંનું શાંત અને રમણીય વાતાવરણ, જગ્યાની વિશાળતા અને સ્વચ્છતા, રાજમહાલય સમા જિનમંદિરની ભવ્યતા અને સુંદરતા તથા એ જિનમંદિરની આરસજડષ ગર્ભગૃહમાં વિરાજતી જૂના મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન અને વર્તમાન મૂળનાયક શ્રી મહાવીર Page #15 -------------------------------------------------------------------------- ________________ સ્વામી ભગવાનની કરુણા અને ઉપશમરસભરી, જીવંત લાગતી નયનરમ્ય પ્રતિમાઓ એના હૃદયને વધુ ને વધુ કબજો લઈ લે છે. મંદિરના શાંત, પવિત્ર અને દિવ્ય વાતાવરણમાં દર્શન, વંદન અને પૂજન કરતાં કરતાં યાત્રિક જાણે કઈ જુદી જ સૃષ્ટિમાં આવી ચડયો હોય એવો આનંદ અનુભવે છે, જીવનની ધન્યતા અનુભવે છે. તીર્થની પ્રાચીનતા, ભવ્યતા, વિશાળતા, મનહરતા અને દિવ્યતાના અનુભવની સાથે સાથે જ તીર્થનો વહીવટ કરતી પેઢીના સ્ટાફનો વિનયવિવેક અને સૌજન્યભર્યો વ્યવહાર તથા ત્યાંની ધર્મશાળા અને ભોજનશાળાની વ્યવસ્થામાં પણ જોવા મળતી સ્વચ્છતા અને સગવડતા વગેરે પણ યાત્રિકને બીજા તીર્થો કરતાં કંઈક જુદો જ અને સુખદ અનુભવ કરાવે છે. પરિણામે, એકાદ દિવસ માટે આ તીર્થમાં અવેલે યાત્રિક બે-ચાર દિવસ રહી જવાનું મન કરે છે. અને એક વાર આ તીર્થમાં આવી ગયેલી વ્યક્તિ ફરી ફરી અહીં આવવાની ભાવનાને હૃદયમાં સાથે લઈને જાય છે. આવું જીવતું અને જાજરમાન છે એ તીર્થધામ. માહિતીસભર ગ્રંથની જરૂરિયાતઃ શ્રી ભદ્રેશ્વર તીર્થને પ્રાચીન ઇતિહાસ ભારે ગૌરવભર્યો છે; એની મધ્યકાલીન ચડતી-પડતીની હકીકતો પણ જાણવા જેવી છે. અને આ તીર્થની વર્તમાન વિકાસગાથા તો અનેકને પ્રેરણાસ્પદ બને એવી છે. આ તીર્થને લગતી સર્વાગીણ માહિતીથી સમૃદ્ધ અને અભ્યાસપૂર્ણ એવા એક સુંદર પ્રન્થની જરૂરિયાત ઘણું સમયથી વર્તાતી હતી; એ માટે પૂર્વે કેટલાક પ્રયત્ન પણ થયેલા, પરંતુ એ કામ સહેલું નહોતું. તામ્રપત્ર અને શિલાલેખ, સંરકૃત તથા પ્રાકૃત સાહિત્યના પ્રાચીન ગ્રન્થો અને જીર્ણશીર્ણ બનેલાં હસ્તલિખિત પાનાંઓ, લોકમુખે સચવાયેલી દંતકથાઓ અને કિંવદંતીઓ, તથા છેલ્લાં સે-ઢસા વર્ષમાં દેશ-વિદેશના જૈન-અજૈન વિદ્વાનોએ, ઈતિહાસકારોએ અને પુરાતત્વવેત્તાઓએ કરેલા આ તીર્થને લગતાં સંશોધન અને ઉલ્લેખોમાં વીખરાયેલી પડેલી એ બધી વાતોનું સંશોધન, સંભાજન અને સંકલન કરીને એને વ્યવસ્થિત રૂપે ગ્રન્થસ્થ કરવાનું મહાકાય ઘણુ વખતથી કાઈક નિષ્ઠાવાન અભ્યાસી સંશોધક અને કુશળ શબ્દશિલ્પીની પ્રતીક્ષા કરી રહ્યું હતું......મોડે મોડે પણ હવે એ પ્રતીક્ષાને અંત આવે છે અને શ્રી ભદ્રેશ્વર મહાતીર્થની પ્રાચીન-અર્વાચીન સ્થિતિ વિષે વિશદ છણાવટ કરતે આ સર્વાંગસુંદર ગ્રન્ય, લગભગ પોણે ચિત્રો સાથે, છપાઈને પ્રકાશિત થઈ રહ્યો છે, તેથી સહુ જિજ્ઞાસુઓ અને તીર્થપ્રેમીઓને આનંદ થાય તે સહજ છે. ખૂબ જ મહેનત માગી લે તેવું તીર્થના ઇતિહાસલેખનનું આ અટપટું અને જવાબદારીભર્યું કાર્ય પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવાને યશ જૈન સંધના જાણીતા લેખક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈને કાળે જાય છે. પ્રન્થલેખક શ્રી રતિભાઈ : પ્રસ્તુત ગ્રન્થના વિદ્વાન લેખક શ્રી રતિભાઈ જૈન સંઘમાં પીઢ પત્રકાર, કશળ સંપાદક અને મધુર છતાં મંગલ ભાવનાઓથી ભરેલી વાર્તાના લેખક તરીકે તે ખૂબ જાણીતા છે; પરંતુ પ્રસ્તુત ગ્રન્થને સર્જનથી એમનામાં છુપાયેલી એક નવી જ પ્રતિભા બહાર આવી છે. બે વર્ષ પૂર્વે પ્રગટ થયેલી અને સર્વત્ર આદર તથા પ્રશંસા પામેલી “ગુર ગૌતમસ્વામી” નામની એમણે લખેલી સુંદર કૃતિને કારણે જેમ તેઓ ઉચ્ચ કોટિના ચરિત્રલેખકની ખ્યાતિને પામ્યા છે, તેમ પ્રસ્તુત ગ્રન્થના સજનથી તેઓ, પ્રથમ પ્રયને જ, એક અચ્છા સંશોધક અને ઇતિહાસલેખક તરીકેની પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત કરશે એમ મને લાગે છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ મળ્યસર્જનની સાધના : આજથી લગભગ ત્રણ-ચાર વર્ષ પૂર્વે ભદ્રેશ્વર તીર્થના જ એ શાંત અને રમણીય વાતાવરણમાં, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયવાળા શ્રી કાન્તિલાલભાઈને અનુરોધથી શ્રી ભદ્રેશ્વર તીર્થને લગતો આવો સવ"ગસંધર સચિત્ર અન્ય તૈયાર કરી આપવાનું જાણીતા સાહિત્યકાર શ્રી રતિભાઈ દેસાઈ એ માથે લીધું ત્યારથી માંડીને તે હવે જ્યારે આ ગ્રન્થ પ્રકાશિત થઈ રહ્યો છે ત્યાં સુધી આ કાર્યમાં અમુક અંશે હું પણ જોડાયેલો રહ્યો છું. શ્રી રતિભાઈએ અમારા સહુના આગ્રહથી અને ભદ્રેશ્વર તીર્થ પ્રત્યેની મમતાથી પ્રેરાઈને આ કાર્ય કરવાનું સ્વીકાર્યું અને ગ્રન્થલેખન અંગેની રૂપરેખા અમે સાથે બેસીને તૈયાર કરી, તે પછી એ અંગેની હસ્તલિખિત અને મુકિત, વિપુલ છતાં વેરવિખેર સાહિત્ય-સામગ્રીને શોધવામાં, એનું સંકલન કરવામાં તથા ઉપલબ્ધ સામગ્રીને ગ્રન્થલેખનમાં ઉપયોગ કરતાં પહેલાં સુદીર્ઘ વાંચન-મનન અને ઊંડા સંશોધન દ્વારા એની ચકાસણી કરવામાં રતિભાઈએ જે શારીરિક અને માનસિક શ્રમ લીધે છે, તેને સાચો ખ્યાલ તે જેમણે આ કાર્ય થતું નિકટથી જોયું હોય તેને જ આવી શકે. પરત માં કહે છે. જે કાર્ય કરવાનું એક વાર માથે લીધું તેને પૂરેપૂરી નિષ્ઠા અને જવાબદારીના ભાન સાથે, પિતાનાથી બને એટલું વધુમાં વધુ સારી રીતે કરવાને એમને જે સ્વભાવ છે, તે મુજબ આ કાર્યમાં પણ તેમણે પૂર્ણ નિષ્ઠા સાથે પાર પાડયું છે અને તે માટે તેમણે છેલ્લાં બે-ત્રણ વર્ષમાં ગજા ઉપરાંતનો શ્રમ લીધો છે. આ ગ્રંથરત્નના સજનની પાછળ વધુ સમય અને શક્તિનો ભેગ આપી શકાય તે માટે તેમણે, જરૂર પડયે, આથી પણ વધુ મહત્વનાં કહી શકાય તેવાં કેટલાંક કાર્યોને થોડા સમય માટે ગૌણ બનાવ્યાં છે અને ઓછા શ્રમે વધુ અર્થલાભ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકે એવા કેટલાક અવસરોને (આણંદ-વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવસટી તરફથી, જૈનધર્મનું લેકમેગ્ય પુસ્તક લખવા માટે મળેલા આમંત્રણ વગેરેને) એમણે સ્વેચ્છાએ જતા કર્યા છે, તે પણ હું જાણું છું. આવી નિષ્ઠા અને તીર્થ પ્રત્યેની લાગણીની સાથે સાથે આ ગ્રન્થ વધુ ને વધુ માહિતીથી સમૃદ્ધ બને, એમાં રજ થતી પ્રત્યેક માહિતી વધુ ને વધુ પ્રમાણભૂત બને અને ઈતિહાસના આલેખનનું આ અટપટું કાર્ય વધુ ને વધુ સત્યગામી તથા વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આપનારું બને, તે માટે તેઓ સતત જાગ્રત રહ્યા છે. નાનામાં નાની વાતની ચકાસણી અને ખાતરી કરવા માટે તેમણે અનેક વાર મોટી મોટી લાયબ્રેરી અને ગ્રન્થાલયમાં જઈને અનેક ગ્રન્થ ઉથલાવ્યા છે. જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ઇતિહાસ અને પુરાતત્ત્વના ખ્યાતનામ વિદ્વાનેને સંપર્ક સાધી એમની જોડે ચર્ચાવિચારણા કરી છે; અને વધુ જરૂર પડી તો, વિદેશમાં રહેલ વિદ્વાનને પણ સંપર્ક સાધે છે. પરિગામે અત્યાર સુધીમાં પ્રકાશિત થયેલા જૈન તીર્થોના ઇતિહાસ અને પરિચયને લગતા ગ્રન્થમાં જુદી જ ભાત પાડે એવો આ ગ્રન્ય બન્યો છે. ગ્રન્થની શૈલી અને વિષયવસ્તુ : આખેય ગ્રંથ, લેખકના સુદીર્ધ વાચન મનન અને સંશધનના પરિપાકરૂપે લખયેલો છે, તેથી વિદ્વાનોને પણ એમાંથી ઘણું નવું જાણવાનું અને વિચારવાનું મળી રહે એ અભ્યાસપૂણ બન્યો છે. સાથે સાથે જ વિષયની છણાવટ અને રજૂઆતની શૈલી એવી સરલ, સુગમ અને પ્રાસાદિક છે કે, જિજ્ઞાસા ધરાવતા સામાન્ય વાચકને પણ એ વાંચવામાં રસ પડે અને સમગ્ર વસ્તુ સહેલાઈથી સમજાઈ જાય. આમ આ ગ્રન્થ વિદ્રોગ્ય અને લોકભોગ્ય (ઉભય5) બની શકે એવી રીતે લખાયેલો હોવાથી એ સહુને ઉપયોગી બનશે. અગિયાર પ્રકરણોમાં વહેચાયેલા આ ગ્રન્થનું પહેલું પ્રકરણ “નમન કચ્છની ધરતીને અને Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૪ " ખીજું પ્રકરણ કચ્છમાં જૈનધમ અને જૈન મહાજન' એ બન્ને પ્રકરણેા સમગ્ર ગ્રન્થની ભૂમિકા અને પ્રવેશદ્વારની ગરજ સારે એવાં છે. લેખકની ભાવવાહી અને કલાત્મક છતાં ટૂંકમાં ધણું કહી દેવાની સુંદર લેખનશૈલીના એમાં આપણુને પરિચય થાય છે. વર્તમાન ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થં નામનું ત્રીજું " પ્રકરણ અને છેલા જીર્ણોદ્વાર ' નામનું ચેાથું પ્રકરણ લેખકની સૂક્ષ્મ નિરીક્ષણુશક્તિ અને ઝીણવટભરી દ્વણુનશૈલીના અનુભવ કરાવે છે. ત્યાર પછીનાં ત્રણ પ્રકરણા તેા સમગ્ર ગ્રન્થના હારૂપ છે. ભદ્રાવતી નગરી અને ભદ્રેશ્વર તીના ઇતિહાસ અંગે તથા કાળે કાળે એમાં થયેલી ચડતી-પડતી અંગે લેખકે કેટલું ઊંડું અને વ્યાપક સંશાધન કયુ છે તેના યથાર્થ ખ્યાલ તેા (૫) ‘ ભદ્રાવતી નગરી ’, (૬) ‘તીની સ્થાપના ’ તથા (૭) આપત્તિઓ અને જીર્ણોદ્વારા ’ નામનાં એ ત્રણ પ્રકરણા (પૃ. ૭૩ થી ૧૪૪ સુધી ) ધ્યાનપૂર્વાંક વાંચીએ તે જ આવી શકે. શિલાલેખેાની ચર્ચાવાળું આઠમું પ્રકરણ પણુ લેખકની ઊંડી અધ્યયનશીલતાના ખ્યાલ આપે છે. તીના વર્તમાન વહીવટી તંત્રને લગતું નવમું પ્રકરણ અને ભદ્રેશ્વરનાં અન્ય જોવાલાયક થળાને પરિચય કરાવતું દશમું પ્રકરણ પણ ટૂંકમાં ધણી ઉપયાગી માહિતી પૂરી પાડે છે. છેલ્લે છેલ્લે, અગિયારમા પ્રકરણમાં, કચ્છની પંચતીથીના ટૂંકમાં પણ વ્યવસ્થિત પરિચય આપીને લેખકે ગ્રન્થની ઉપયેાગિતામાં સુંદર વધારા કર્યાં છે. આ અગિયારે પ્રકરણાના મૂળ લખાણની સાથે સાથે દરેક પ્રકરણમાં, પાને પાને, નીચે આપવામાં આવેલી અનેક પાદનેધો પણ મૂળ વિષયને સ્પર્શતી અનેક જાતની ઉપયાગી માહિતીએથી અને રસપ્રદ વાર્તાથી વણાયેલી છે. લેખકની વ્યાપક વિદ્વત્તાનું અને પરિશ્રમનું પ્રતિબિંબ એમાં પણ જોઈ શકાય છે. લગભગ આખાયે ગ્રન્થ પાતાં પહેલાં જ હું વાંચી ગયા છું; અને ગ્રન્થની રૂપરેખા નક્કી થઈ તે વખતે મારી જે ધારણા હતી તે કરતાં પણ વધુ સારી રીતે આખાયે ગ્રન્થ લખાયા છે એમ હુ તા એમાં જરાયે અતિશયોકિત નથી. કચ્છના કલાકારોમાં રત્ન સમા શે।ભતા, જાણીતા ખીકાર શ્રી એલ.એમ. પેામલે લીધેલી, લગભગ પાણાસે જેટલી, નાની-મેટી ખીએથી આ ગ્રન્થ વધુ સુંદર અને સમૃદ્ધ બન્યા છે. ‘ગુર્જર ગ્રન્થરત્ન કાર્યાલય ' જેવી ગુજરાતની ખ્યાતનામ પ્રકાશન-સસ્થાના ઉત્સાહી સંચાલકો શ્રી કાંતિભાઈ, ઠાકેારભાઈ તથા મનુભાઈ એ આવા ઉચ્ચ કોટીના સ`શેાધન-ગ્રન્થને તૈયાર કરાવીને, સર્વાંગસુંદર રીતે એનું મુદ્રણ-પ્રકાશન કરવાનું જે આર્થિક સાહસ કર્યું" છે, તેની પાછળ પણ એમના -પ્રકાશકોના અંતરમાં પડેલી શ્રી ભદ્રેશ્વર મહાતીથ પ્રત્યેની ભક્તિભરી લાગણી અને ગ્રન્થલેખક પ્રત્યેની આદરયુક્ત મમતા જ કામ કરી ગઈ છે. જૈન સાહિત્યની શાભામાં વૃદ્ધિ કરનારું આવું સુંદર પ્રકાશન આપવા બદલ તે પણ આપણાં અભિનંદુનના અધિકારી બન્યા છે. અંતમાં, શ્રી પાર્શ્વયક્ષાધિરાજ તથા ભગવતી શ્રી પદ્માવતી દેવીથી પરિપૂજિત, પ્રગટપ્રભાવી દેવાધિદેવ શ્રી પાર્શ્વનાથ પ્રભુની, શ્રી ભદ્રેશ્વર તીથ મર્ડન, મંગલ મૂર્તિનું અંતરમાં ભક્તિભાવથી સ્મરણુ કરીને પ્રાથના કરુ` છું કે, જીવનની ઉત્તરાવસ્થામાં શ્રી રતિભાઈના હાથે, વિશ્વકક્ષ્માણકર શ્રી વીતરાગ પ્રભુના ધમશાસનનું ગૌરવ વધારે એવાં અનેક ગ્રન્થરત્નાનું સર્જન થાય અને એમને આત્મા સ્વ-પર કલ્યાણના માગે` સદૈવ આનંદપૂર્વક આગળ વધતા રહે, એ જ મંગલ કામના. વાંકાનેર; આવા વદિ ૧૩, વિ. સ. ૨૦૩૩ લિ. સ્વ. પત્ર ગુરુદેવ આચાય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરપાદપદ્મપરાગમલિટ્ મુનિ કીર્તિ ચન્દ્રવિજય Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ ક સંત સૂતા ભલા ભક્ત જે ભેમમાં, પીર પોઢયા જહાં ઠામ ઠામે; ડુંગરે ડુંગરે દેવની દેરીઓ, ખાંભીઓ બાંધની ગામ ગામે. દેશ-શણગાર દાતાર જગ તણી, ભવ્ય ભદ્રાવતી ભાર હરણી; ભારતી માતને ખોળલે ખેલતી, ધન્ય હો ! ધન્ય હો ! ક૭ ધરણી ! કરછની એવી પ્રતાપી ભૂમિ પર પથરાયેલી ભદ્રાવતીનો ઈતિહાસ આલેખનારી કલમની શોધ અ સૈકાથી ચાલી રહી હતી, એ વાત મારા લક્ષમાં છે. આજથી ૪૭ વરસ પહેલાં, સંવત ૧૮૮૬ના ફાગણ સુદી પાંચમના દિવસે, ભદ્રાવતીના વસહીના મેળામાં સોનગઢના “શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમ”ના અધિષ્ઠાતા સ્વ. પૂજ્ય મુનિશ્રી કલ્યાણચન્દ્રજી મહારાજ અને કચછના આજીવન લોકસેવક શ્રી કાન્તિપ્રસાદ ચન્દ્રશંકર અંતાણી કાંગ્રેસના સભ્યો ને ધી રહ્યા હતા. હું પણ એક ઊગતા લેખક તરીકે સાહિત્યપ્રેમી મુનિ મહારાજની સેવામાં એમની સાથે હતો. એ વખતે શ્રી કલ્યાણચન્દ્રજી મહારાજે ભદ્રાવતીનો ઇતિહાસ લખવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ આ મહાભારત કાર્ય મારી પહેચથી બહાર હોવાથી એ વાત અહીં જ અટકી ગઈ. આગળ જતાં, બિદડા સાધનાશ્રમના સંસ્થાપક અધ્યાત્મપ્રેમી સ્વ. વેલજી ઠાકરશી, કલ્યાણચન્દ્રજી સ્વામી અને ભુજપુરના પંડિત આણંદજી દેવશી શાહ વચ્ચે પણ ઘણી વાર એ જ ચર્ચા ચાલતી હતી. પરંતુ એક વખતની અસલી ભદ્રાવતી નગરીને ઇતિહાસ આલેખનારી કલમ કાઢવી ક્યાંથી, એ મોટો પ્રશ્ન હતો. એ ઇતિહાસને ઇન્સાફ આપનાર તો સૌથી પ્રથમ સંસ્કૃત શાસ્ત્રોને જાણકાર હો જોઈએ; જુના અને નવા ગ્રંથોના સંશોધનકાર્ય માટે ગુજરાતી, હિંદી અને અંગ્રેજીને પણ જ્ઞાતા હોવો જોઈએ; કચ્છ, કચ્છી ભાષા અને કચ્છની સંસ્કૃતિ પ્રત્યે પણ આદર ધરાવનાર જોઈએ; એ સ્થાપત્યકલાને પ્રેમી જોઈએ, પુરાતન પાળીઆ પર પડેલા મુંગા અક્ષરેને ઉકેલનાર પણ હોવો જોઈએ; કચ્છમાં પડેલા જૈન શાસ્ત્રના ભંડાર ખેલાવવાવાળો–એ અનેક ગુણલંકૃત પંડિત મળી આવે ત્યારે જ આ કાર્ય હાથમાં લઈ શકાય તેમ હતું. વખત વીતતો ગયે, કલ્યાણચન્દ્રજી મહારાજ સોનગઢની સંસ્થાની સેવા કરવા ઊપડી ગયા, વેલજીભાઈ વિદાય થઈ ગયા, પણ પ્રજ્ઞાચક્ષુ પંડિત આણંદજીભાઈએ ભદ્રાવતી તીર્થધામની સુધારણને પ્રશ્ન હાથમાં લઈ લીધે અને આ પ્રશ્નના ઉકેલ માટે જ પોતાનું જીવન અર્પણ કરી દીધું. એમના જ પ્રયાસથી ભદ્રાવતીનું તીર્થધામ ભારતનાં મહાન જૈન તીર્થધામની હરોળમાં ઊભી શકે એવું અદ્યતન સુવિધાઓ ધરાવતું તીર્થધામ બની ગયું. ભારત આઝાદ થતાં કચ્છનું વિલીનીકરણ થયું, આવાગમનની સુગમતા થઈ અને જૈન સંઘ કરછની પંયતીથીનાં દર્શન માટે કચ્છ તરફ વળવા લાગ્યો. હવે સમસ્ત જૈન સમાજને ભદ્રાવતીના ઇતિહાસની ખેટ સાલવા લાગી. Page #19 -------------------------------------------------------------------------- ________________ આગળ જતાં અમદાવાદના “ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય'ના સંસ્થાપક ગુજરાતી સાહિત્યના પ્રચારના ભેખધારી ભાઈઓ શંભુલાલભાઈ અને ગોવિંદલાલભાઈએ ભદ્રાવતીને ઇતિહાસ તૈયાર કરવા માટે એક સમર્થ સાહિત્યકારને શેધી કાઢ્યો. આ સાહિત્યકાર તે ગુજરાતના લેલાડીલા લેખક બાલાભાઈ દેસાઈ ઉફે શ્રી જયભિખુજી. જયભિખ્ખું કલમના સ્વામી હતા. સરસ્વતી-સેવા એ જ એમના જીવનનું લક્ષ્યબિન્દુ હતું. ભદ્રાવતીને ઇતિહાસ લખવા એમણે કલમ હાથમાં તે લીધી, પણ એમની નબળી આંખે બંડ પોકારવા લાગી; પરિણમે આદર્યા અધૂરા રહી ગયાં, જયભિખ્ખુંભાઈએ અકાળે જ જીવનલીલા સંકેલી લીધી ! સમય તે પોતાનું કાર્ય કરતે વહેતે જતો હતો. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનાં રત્ન શ્રી શંભુભાઈ અને ગોવિંદભાઈ ગુજરાતી સાહિત્યપ્રચાર પ્રત્યેની પોતાની ફરજ અદા કરીને વિદાય થઈ ગયા! ગોવિંદભાઈના સુપુત્ર હજુ તે ઊગીને સર થતા હતા ત્યાં તે એમના પર કાર્યાલયના સંચાલનનો મોટો ભાર આવી પડ્યો. પણ કુદરત જેના પર ભાર લાગે છે, તેનામાં તે ભાર ઉપાડવાની તાકાત પણ ભરી દે છે. શ્રી કાંતિભાઈ ઠારભાઈ અને મનુભાઈ—એ ત્રણે ભાઈઓએ કમર કસી લીધી, કુનેહ અને કૌશલ્યથી કાર્યાલયની શાન વધારી દીધી, પ્રતિષ્ઠા જમાવી દીધી. ભદ્રાવતીના ઇતિહાસની વડીલેની અધૂરી રહી ગયેલી ઈચ્છા પૂરી કરવા આ ભાઈઓએ નિશ્ચય કરી લીધો. સદભાગ્યે ભદ્રાવતીને ઈતિહાસ આલેખી શકે એવો શક્તિમાન અને સર્વમાન્ય લેખક એમની નજરમાં બેસી ગયો. આ લેખક તે મુંબઈના જૈન સમાજે જેની સાહિત્ય-સેવાની કદર કરીને, દેઢેક વર્ષ પહેલાં જ, જેનું બહુમાન કરીને સુવર્ણ ચન્દ્રક એનાયત કરેલ છે, તે શ્રી રતિદ્વાલભાઈ દીપચંદ દેસાઈ. આ રતિલાલભાઈ ભાવનગરના “જૈન” સાપ્તાહિકને વરસથી પિતાની સેવા આપતા રહ્યા છે. ગોવિંદભાઈના સંતાનને એમના વડીલેનું અધૂરું કાર્ય પૂરું કરવાની અભિલાષા હતી, અને રતિલાલભાઈને પોતાના બંધુ જયભિખ્ખની ભાવના મૂર્તિમંત કરવાની તમન્ના હતી. ઉભયને માટે આ એક સુવર્ણ તક હતી. અને રતિલાલભાઈએ આ તક સાધીને ભદ્રવતીને ઈતિહાસ લખવાનું બીડું ઝડપી લીધું. કુદરત જેનો આધાર ખેંચી લે છે તેની અંદર એક નવી શક્તિ પણ ભરી દે છે, એ નિયમનું પ્રત્યક્ષ પ્રમાણુ અને દષ્ટાંત રતિભાઈ પોતે જ છે. એમના પૂજ્ય પિતા દીપચંદભાઈ દેસાઈએ અને એમનાં પ્રાઈબ લહેરીબહેને એમની બાહયાવસ્થામાં જ દીક્ષા લઈ લીધી હતી. રતિભાઈ પોતે જ કહે છે: “આ ભાઈ-બહેનની જેડી તે મારા પૂજ્ય પિતાશ્રી દીપચંદ હિમચંદ દેસાઈ અને અમારાં પૂજ્ય બાળવિધવા ફેઈ–અમારા કુટુંબનાં નમાયાં બાળકનાં હેતાળ માતા–શ્રી લહેરીબહેન. મારા પૂજ્ય પિતાનું નામ મુનિરાજ શ્રી દીપવિજયજી રાખવામાં આવ્યું હતું અને ફાઈબાનું નામ સાધ્વીજી લબ્ધિશ્રીજી રાખવામાં આવ્યું હતું.' આ ભાઈબહેનના જોડલાએ પં. ખાંતિવિજયજી મહારાજ પાસે, રાજકોટમાં, દીક્ષા ગ્રહણ કરી હતી. દીક્ષા મહોત્સવને પ્રસંગ ઘણું આનંદથી ઊજવાય હતા. હજારોની મેદની એકત્ર થઈ હતી અને સંઘવીશ્રી તરફથી નાળિયેરની પ્રભાવના થઈ હતી. * નમાયાં બાળકો' એ શબ્દ આજે પણ આપણે હૃદયને ડોલાયમાન બનાવી દે છે. એ જ એક વખતના “નમાયા બાળકમાં કુદરતે એવી અનેરી શક્તિ ભરી દીધી કે એની કલમમાંથી પ્રગટ થતા ભદ્રાવતીના ઇતિહાસનાં દર્શન કરવા આપણે આજે ભાગ્યશાળી બન્યા છીએ. ત્યાગમતિ જેવાં વડીલોના ત્યાગ, તપ, નીતિ, નમ્રતા વગેરે ગુણોને વારસો આજે આપણે સૌ જન્ય Page #20 -------------------------------------------------------------------------- ________________ મતિ રતિલાલભાઈમાં મૂર્તિમંત થતે જોઈ શકીએ છીએ. એ વડીલોના આ ઉચ્ચ સંસ્કાર ભદ્રાવતીના ઇતિહાસનાં પ્રેરક બળ બની રહ્યાં છે. હિંદી સાહિત્યના કવિસમ્રાટ સ્વ. શ્રી મૈથિલીશરણ ગુપ્ત “ સાકેત” નામે એક અમૂક પુસ્તકની રચના કરી છે. સાકેત એટલે અયોધ્યા, આ અયોધ્યાનું વર્ણન કરતાં પહેલાં કવિશ્રી દેવી સરસ્વતીને વિનંતિ કરે છે– अयि दयामयी देवी सुखदे सारदे, इधर भी तव वरद पाणि पसार दे! दास की यह देह-तंत्री सार दे, रोम तारों में नयी झंकार दे! અર્થાત એ દયાવંતી દેવી, સુખદાત્રી શારદા માતા, અહીં આ મારી તરફ પણ તારો વરદાન દેનારો હાથ પસારી દે! તારા દાસની દેહસિતારીના તાર સુમેળમાં મિલાવી દે અને એના રામ રોમરૂપી તારોમાં નવો ઝંકાર ભરી દે ! માતા શારદાને આટલી અરજ કરીને કવિશ્રી પિતાની કલમ ચાલુ કરતા નથી, પણ બીજી અરજ કરે છે– चल अयोध्या के लिये सजा साज तू, माँ मुझे कृतकृत्य कर दे आज तू . – એ માતા ! તું તારા સાજ સજીને મારી સાથે અયોધ્યા ચાલ! અને તું મને આજે કૃતકૃત્ય કરી દે! - કવિ ગુપ્તજીએ “સાકેત ને પ્રારંભ કરતાં જે લાગણીઓ અનુભવી હતી, એવી જ લાગણીઓ આ ભદ્રાવતીની શરૂઆત કરતાં પહેલાં મારા મિત્ર રતિલાલજીએ પણ અનુભવી હોય એ તદ્દન શકય છે. “સાકેત ”ના નાયક રામ છે, ભદ્રાવતીના જગડૂશા છે. જગડૂશનું નામ પણ સમસ્ત ભારતમાં સવિખ્યાત છે. એ દૃષ્ટિએ પણ આ ભદ્રાવતીનો ઈતિહાસ એક અગત્યનું સ્થાન ધરાવે છે. આ ઈતિહાસ માત્ર જૈન સમાજનો જ નહિ, એકલા કચ્છ, સૌરાષ્ટ્ર કે ગુજરાતને જ નહિ, પણ ભારતના જ એક અંગ સમાન બની જાય છે. એના આલેખન પાછળ રતિલાલભાઈ એ જે પરિશ્રમ ઉઠાવ્યો છે, તેનું તે મૂલ્ય જ થઈ શકે તેમ નથી. હદયના રંગ વગર આવી રચના થઈ શકતી નથી. આ પુસ્તક ધાર્મિક દષ્ટિએ, ઐતિહાસિક દષ્ટિએ અને સ્થાનિક દૃષ્ટિએ પણ એક વિશિષ્ટ કૃતિ બની જાય છે. • કચ્છના રાઓશ્રી રાયધણજી બીજાના વખતમાં કચ્છની ખંડણી વસૂલ કરવા અમદાવાદના નવાબે, વિક્રમની અઢારમી સદીની અધવચ્ચે, પઠાણ અઝીમ બેગને મેટા લશ્કર સાથે કર પર ચડાઈ કરવા મોકો હતો. તેને મુન્દ્રાવાળા પીર શાહ મુરાદ બુખારીએ સમજાવીને પાછો વળે હતો, આ વાતને અનુમોદન આપતા અને એના વિષે વિશેષ હકીકત રજુ કરતા કચ્છના જૈન ભંડારના લેખે કહે છે કે, સંવત ૧૭૯૪માં આઝીમ બેગે વસહીનાં દેરાં પર હુમલો કરીને મૂતિઓ ભાંગી નાખી હતી. આ એતિહાસિક શોધ પણ રતિલાલભાઈના સંશોધનનું જ પરિણામ છે. જૈન શાસ્ત્રોને સંરક્ષણ માટે તેમને દેરાસરોનાં ઊડાં ભેચરાંમાં ભંડારી રાખવામાં આવતાં. આ મુક્તિને લીધે જ વિદેશીઓના આક્રમણમાંથી જૈન શાસ્ત્રો બચી જવા પામ્યાં છે, જે આજે ભારતની અમૂલ્ય મૂડી સમાન બની ગયાં છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ભસરના દેરાસરમાં આજે ભોંયરાવાળી દેરી કહેવાય છે, ત્યાં એક મોટું ભંયરું હતું કેઈને ખબર ન પડે તેમ તેનું મેટું બંધ કરવામાં આવ્યું હતું. કચ્છી લેકે કહેતા કે, આ ભાંયરું છેક જામનગર સુધી જાય છે. ભદ્રાવતી પર કેટકેટલાં કાળચક્ર ફરી વળ્યાં છે, કેટલા રાજાઓ એના પર રાજ કરી ગયા છે, કેટલાં યુદ્ધો લડાય છે, તેને શંખલાબદ્ધ ઇતિહાસ ઊંડા સંશોધનથી લેખકે અહીં રજૂ કર્યો છે. વસહી મહાતીર્થ ભદ્રાવતીના ઇતિહાસ માટે એમણે તો જાણે ભેખ જ ધારણ કરી લીધે હતો. જૈન શાસ્ત્ર, પુરાણ, પ્રાચીન અને અર્વાચીન હિંદી, ગુજરાતી અને અંગ્રેજી ઐતિહાસિક ગ્રંથ તથા કચ્છના ઈતિહાસનો હાથ ચડથી તેટલાં તમામ પુસ્તકોને ખડલે પોતાની આસપાસ ખડકીને એસી ગયા, જ્યાં જ્યાં ભદ્રાવતી નજરે ચડે ત્યાં ત્યાં ઊડી નજરે તેનું નિરીક્ષણ કરવા લાગ્યા અને હંસદૃષ્ટિથી તારતમ્ય ખેંચવા લાગ્યા. એમને વિચાર આવ્યો કે, માત્ર ગ્રંથ દ્વારા ભદ્રાવતીનાં સાયાં દર્શન થઈ શકે તેમ નથી; ભદ્રાવતીનું સાચું સ્વરૂપ નિહારવા માટે તે, કવિ ગુપ્તજી કહે છે તેમ, તેના ખોળામાં જઈને બેસવું જોઈએ. એટલે કચ્છની ધરતીનું અવલોકન કરવા અને કચછના જૈન ભંડારોમાં પડી રહેલા ગ્રંથને ઉકેલવા માટે રતિલાલભાઈ કચ્છમાં ઊતરી પડવા, ઘણું દિવસે કચ્છમાં રોકાયા, કચ્છની પંચતીર્થીનાં ઐતિહાસિક દષ્ટિએ દર્શન કર્યા અને ભદ્રાવતી સંબંધી એક એક તત્વને ઝીણી નજરે જોઈને તેને સાર તારવી લીધો. પછી તે ભદ્રાવતી દેવી ખુદ એમના કાઠામાં આવી વસ્યાં અને એમના અંતરનાં દ્વાર ઉઘાડી દીધાં. ભદ્રાવતીનું સાચું સ્વરૂપ એમની કલમે ઝીલી લીધું, પરિણામે ભદ્રાવતીના ઈતિહાસને આ અમૂલ્ય ગ્રંથનાં આપણને દર્શન થઈ શક્ય. એમની કલમે ભદ્રાવતીના સંશોધન સાથે કચ્છના ઇતિહાસની કેટલીક હકીકત ૫ર ૫ણું ન પ્રકાશ પાથર્યો છે. જેન ભંડારોમાં દબાઈ રહેલી કચ્છના ઇતિહાસની અને કચ્છના રાજવીઓની કેટલીક વાત એમના સંશોધને બહાર આણી છે. કચ્છના રાજવીઓ આજથી ૪૦૦ વરસ પહેલાં પણ જૈનધર્મ પ્રત્યે કેટલી આસ્થા ધરાવતા હતા, તેનું આપણને ભાન થાય છે. રાઓશ્રી પહેલા ખેંગારજી તે એમ જ માનતા હતા કે, એમને કચછનું રાજ્ય અપાવનાર ગોરજી માણેકબેરજી છે; ભુજમાં માણેકમેરજીની પિશાળ આજે પણ એ વાતની યાદ આપે છે. પિશાળમાં અંબાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. માણેકમેરજીએ ખેંગારજીને આપેલી સાંજે સાંગ વડે ખેંગારજીએ અમદાવાદમાં સિંહને માર્યો હતો તે–આજે પણ ત્યાં મોજૂદ છે. વિજયાદશમીના દિવસે આ સાંગનું પૂજન કરવામાં આવે છે. કચ્છને પાટવીકુંવર પહેલે એકડો ઘૂંટવા માણેકમેરજીની પિશાળમાં જતો અને પિશાળને ગરજ એના કાનમાં “ઓમ નમઃ સિદ્ધાય” એ યંત્ર દૂકતે, એ વાત તે પ્રખ્યાત છે. ખેંગારજી બાવાના કુંવર ભારમલજી ગાદીએ આવ્યા ત્યારે ભદ્રાવતીના તીર્થધામ અને દેરાસરની જમીનને કબજે ભારમલજીના ભાયાત અને મસિયાઈ ભાઈ હાલા ડુંગરજીએ લઈ લીધા હતા. પણ, મુનિ શ્રી વિવેકહર્ષ ગણિના પ્રયાસથી, રાઓશ્રી ભારમલજીએ ડુંગરજીને સમજાવીને દેરાસરનું જેન તીર્થ અને તીર્થની જમીન શ્રાવકને સોંપી દીધાં, એટલું જ નહિ પણ પિતા તરફથી મુન્દ્રા તાલુકાનું કુંદરોડી ગામ પણ દેરાસર નીચે આપી દીધું હતું. આ હકીકત રતિલાલભાઈના સંશોધનમાંથી જ બહાર આવી છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ મેટી ખાખર (કચ્છ)ને “શત્રજયાવતાર' નામના જૈન મંદિરમાંથી વિ. સં. ૧૯૫૬ના સમયને સંસ્કૃત શિલાલેખ મલ્યો છે, તે પરથી જણાય છે કે, વિ. સં. ૧૬૫૬માં વિજયસેનસૂરિની આજ્ઞાથી વિવેકહર્ષ ગણિએ કચ્છમાં વિહાર કરી એક ચાતુમસ ભુજમાં અને બીજે ચાતુર્માસ રાયપુરમાં કર્યો હતા. તે દરમિયાન કચછના રાવ ભારમલજીએ ભુજ નગરમાં “રાયવિહાર ” નામે એક સુંદર જૈન મંદિર બંધાવ્યું હતું, ત્યાર પછી વિવેકહર્ષ ગણિ કચછના જેસલા નામે પ્રાંતમાં ગયા; ત્યાં ખાખરના લેકને શ્રદ્ધાવાન કરી ગુજરાતમાંથી સલાટો બોલાવી સં૧૬૫૭માં કેટલીક જન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. ગામના બીજા શ્રાવકેએ સં. ૧૬૫૯માં “ શત્રુ જયાવતાર ' નામનું બીજું ભવ્ય મંદિર બંધાવ્યું. - ભદ્રાવતીના ઉદ્ધારમાં, માંડવીના યતિ ખાંતિવિજયજીની પ્રેરણાથી, મહારાઓશ્રી દેશળજી બીજાએ પણ મોટો ફાળો આપ્યો હતો. આવી ઘણી વાતો, જે કચછના જૈન ભંડારોમાં જ છુપાયેલી હતી. તેને શ્રી રતિલાલજીએ જાહેર જનતા સમક્ષ રજૂ કરી દીધી છે. : દેશળ દરબારનાં ચૌદ રત્ન ગણતાં, તેમાં પ્રથમનાં ત્રણ રત્ન તરીકે “મોતી, મેર, અરુ ખત' એ ત્રણ જૈન યતિઓને સમાવેશ થતો. ખંત એટલે માંડવીના યતિ ખાંતિવિજયજી. આ ખાંતિવિજયજી “બેડા ગોર” એટલે “બહેરા ગોરજીના નામે ઓળખાતા. એ ધનવંતરી વૈદ જેવા મોટા નાહીદ હતા. બાળકો માટે એમની બાળાગોળીઓ આખા કચ્છમાં પ્રખ્યાત હતી. એમની નાડી પરીક્ષાનો એક કિસ્સો છે. એક વખત આ બોડા ગોરજી એક ચારણ કવિની નાડી જોઈ રહ્યા હતા. નાડી પરીક્ષા વખતે દરદીનો હાથ બેલત હોય છે અને દિને હાથ તેને સાંભળતો હોય છે. આ પરિસ્થિતિ જોઈને ચારણ કવિના અંતરમાંથી એક કચ્છી દેહારો બહાર આવી પડયો હથ બોલે ને હથ સુણે, કન તાં સુણે ન કીં; કાં બડે ગુરુજી સુણે, ખ્યો કે સુણે ન તીં. હાથ બોલે છે અને હાથ સાંભળે છે. અને તે બીજે કઈ ન સાંભળે એવી રીતે સાંભળે છે. કચ્છ રાજ્યને સહાયભૂત થવામાં જેન તિઓનો મોટો હિસ્સો છે. સૌથી પ્રથમ કચ્છના બાલ રાજકમાર પહેલા ખેંગારજીના નિરાધાર જેવા હાથને પોતાના હાથમાં લઈને તેના ભગ્ન હૃદયમાં નવો ઉત્સાહ ભરનાર ચરાડવાના યતિ માણેકબેરજી હતા. ' ખેંગારજી બાવા કચછની ગાદીએ આવ્યા ત્યારે માણેકમેરને બાર ગામ આપેલાં અને જેને પર લાગે કરી આપેલો. કચ્છ-ભુજની વ્રજભાષાની પાઠશાળાના પહેલા અધ્યક્ષ રાજસ્થાનના યતિ કનકકુશળજી હતા. એમને ભટ્ટાર્કને ખિતાબ અને રેહા ગામ લખપતજીએ આપેલ. કચછ રાજ્ય પર જૈનધર્મને એટલો પ્રભાવ હતો કે, પર્વાધિરાજ પર્યુષણના સમયે, પુરા પંદર દિવસ સુધી, કચ્છમાં પૂરેપુરી અહિંસા પાળવામાં આવતી. પંદર દિવસ લગી ઘેટાં-બકરાં સલામત રહેતાં, દરિયાની માછલીઓ પણ સલામત રહેતી. કંદોઈને મીઠાઈને ચૂલે પણ સળગતો ન હતો. કાળીઆન (ચણાનો) તાવ અને લુહારની ભઠ્ઠી પણ બંધ રહેતાં. કચ્છનાં ચારે શહેરોમાં અને ગામડે ગામડે પર્યુષણને સાદ ફેરવવામાં આવતે અને માતા અહિંસાનું પાલન કરવામાં આવતું. આ નિયમને ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરતે. કચ્છ રાજ્ય પરના જૈનધર્મના ઉપકારોને યાદ રાખવા અને તેને યત્કિંચિત્ બદલે વાળવા અહિંસાના આ નિયમને સખત રીતે અમલ કરવામાં આવતો હતો. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૦ આ પુસ્તકના પ્રકાશનથી શ્રી રતિલાલભાઈએ કચછ પર અને કચછના ઈતિહાસ પર મેટે ઉપકાર કર્યો છે. કરછ વિષે એમના અંતરમાં કેટલો આદર છે, તે એમના આરંભના શબ્દોથી જ સમજી શકાય છે. “કચ્છ પછાત છે” એમ કહેનારની આંખે લેખક ખેલી નાખી છે. કચ્છ પછાત પ્રદેશ નથી, પણ આગળ વધતા જગતની પ્રગતિ સાથે કદમ મિલાવનાર પ્રગતિમાન પ્રદેશ છે. એ વાત એમણે પોતાના જાતઅનુભવથી સાબિત કરી બતાવી છે. ભારતની જનતા જ્યારે સુષુપ્તિમાં હતી ત્યારે કછ-માંડવીના પંડિત શ્યામજી કૃષ્ણવર્મા જાગી ઊઠડ્યા હતા અને બ્રિટિશ સલતનત સામે એમણે કાતિને ઝંડે ફરકાવી દીધો હતો. ગુજરાતના સાહિત્યકારો અને કલાકારોને ચમકાવનાર “વીસમી સદી'ના તંત્રી કચ્છના હાજીમહમદ અલારખ્યા શિવજી હતા. કચ્છ-ભુજમાં કવિઓ ઘડવાની ભારતની એકની એક પાઠશાળા સ્થાપનાર કચછના મહારાઓશ્રી કવિ લખપતજી હતા. આવા અનેક દ્રષ્ટાંતે રજૂ કરીને કચ્છના સાચા સ્વરૂપથી લેખકમિત્રે ગુજરાતની જનતાને વાકેફ કરી છે. કચ્છની અસ્મિતા અને સંસ્કારિતાનો ઉલ્લેખ કરતાં તેઓ કહે છે: “કચ્છની ધરતીને ઈતિહાસ અને તેના અસ્તિત્વની કથા છેક પુરાણકાળ સુધી વિસ્તરેલાં છે. અને અનેક સંત-મહાત્માઓ, સતીએ સન્નારીઓ, શુરવીરો અને સાહસિકે, સાગરખેડૂઓ તથા શાહદાગરેએ કરછની ધરતીને શીલ અને સમર્પણની ભાવના, ઠંડી તાકાત અને સંપત્તિથી તેજસ્વી અને ગૌરવવંતી બનાવી છે, એ વાતની ઇતિહાસ સાક્ષી પૂરે છે. આ એક જ વાક્યમાં સમસ્ત કચ્છનો સમાવેશ થઈ જાય છે અને ક૭ શું છે તે સમજી શકાય છે. સત્તરમી સદીની શરૂઆતમાં ક૭અબડાસાના આરીખાણું ગામના વર્ધમાન અને પદ્મસિંહ નામના બે જૈન ભાઈએ આરીખાણાથી ભદ્રાવતીમાં આવીને વસ્યા હતા અને દરિયામાગે વેપાર ખેઠીને એમણે અઢળક ધનની કમાણી કરી હતી. નાનો ભાઈ પદ્મસિંહ તે છેક ચીન સુધી પહોંચી ગયો હતો. કચ૭ જેને માટે ગૌરવ લઈ શકે એવી આ કથા રતિભાઈએ કચછના નાનભંડારનાં જૈન શાસ્ત્રોમાંથી શોધી કાઢી છે. ઈતિહાસ અને ભૂગોળની નવી વ્યાખ્યા આપતાં તેઓ જણાવે છે કે, “ધરતીની કથા તે ભૂગોળ અને માનવીની કથા તે ઇતિહાસ.” એટલે “ભદ્રેશ્વર-વસહી મહાતીર્થ” માં ઈતિહાસ અને ભૂગોળ ઉભયને સમાવેશ થઈ જાય છે. જેમ્સ બર્જેસ અને લેફટનન્ટ પિસ્ટોન્સ જેવા મહાન અંગ્રેજ ઈતિહાસકારોએ પણ આ મહાતીર્થના સંશોધન પાછળ કેટલો પરિશ્રમ ઉઠાવ્યો છે, તે પણ આ પુસ્તક દ્વારા જાણી શકાય છે. આ પુસ્તકના પ્રકાશનથી કરછની ત્રિપુટી અને અમદાવાદની ત્રિપુટીના આતમા આજે પ્રસન્નતા અનુભવતા હશે. શ્રી રતિલાલજીએ અવિશ્રાંત શ્રમ ઉઠાવીને કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતને ભદ્રાવતી મહાતીર્થના ઇતિહાસની મહાન ભેટ આપી છે. મહાગુજરાતની જનતા એની કદર કરીને આ અમૂલ્ય ભેટને સહર્ષ વધાવી લેશે એ આશા અસ્થાને નથી. સુષુ કિ બહુના? ૯, દીનદયાલ સોસાયટી, અમદાવાદ-૯; -દુલેરાય કારાણી વસંત પંચમી. વિ. સં૨૦૩૩. Page #24 -------------------------------------------------------------------------- ________________ અ નુ ક્રમ ૨૯ આ પુસ્તક સંબંધી કેટલીક વાત (પ્રસ્તાવના) ગ્રંથ અને ગ્રંથકાર-મારી દષ્ટિએ (પૂજ્ય મુનિ શ્રી કીર્તિ ચંદ્રવિજયજી મહારાજ) પ્રવેશક શ્રી દુલેરાય કારાણી ) સંદર્ભગ્રંથસૂચિ શુદ્ધિપત્રક ૧. નમન કરછની ધરતીને ૩-૧૨ “કચ્છડો બારે માસ” ૩; શીલ, સમર્પણ અને સાહસની ધરતી ૪; ધર્મભાવના, ધર્મસ્થાનો અને ધાર્મિક સુમેળ ૭; નિભાવનાં સાધને ૭; કચ્છની સંસ્કારિતા ૮; સાહિત્ય, સંગીત અને કળાને વારસે ૯; બીજુ આગવાપણું ૧૧. ૨. કચ્છમાં જૈનધર્મ અને જૈન મહાજન ૧૩-૨૧ જેનધર્મનું દયેય ૧૩; કચ્છમાં જિનમંદિર અને તીર્થો ૧૪; જેન મહાજન ૧૫; કચછના વિકાસમાં જેને યતિઓને ફાળે ૧૮; વર્તમાન નિવૃત્ત મહારાઓશ્રી ૨૦; જગડૂશાહનું નામ અને કામ ૨૧. ૩. વર્તમાન ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ ૨૨-૪૮ ભદ્રેશ્વર નગરની જાહેરજલાલી અને સ્મૃતિ ૨૨; તીર્થને પુણ્યાગ ૨૩; શાંત, એકાંત, સોહામણું ધર્મસ્થાન ૨૩; ત્રણ ગઢ ૨૪, પરમાત્માનાં દર્શન ૨૬; બે શિલાલેખ ૨૭; રંગમંડપમાં પરમાત્માની સન્મુખ ૨૮; મૂળનાયકની પાછળનું અનોખું પુઠિયું ૨૯; મૂળનાયકની મૂતિ ઉપરનો લેખ ૩૦; ઘુમ્મટનું ચિત્રકામ અને બે શિલાલેખો ૩૨; દેવીની મૂર્તિ એ ૩૩; ભમતીની દેરીએ ૩૩; શ્રી કલ્યાણસાગરસૂરિ તથા મહાકાળી વગેરેની દેરી ૩૪; જૂના મૂળનાયક શ્રી શામળિયા પાર્શ્વનાથ ૩૪; ભોંયરાવાળી દેરી ૩૫; શ્રી સુધર્માસ્વામીની મૂતિ ૩૬; દેરીઓના જીર્ણોદ્ધાર કરાવનારાના લેખ ૩૭; વિશિષ્ટ પૂજામંડપ ૩૭; શ્રી આસુભાઈનું બસ્ટ ૩૭; શિલ્પકળાની સમૃદ્ધિ ૩૮; રંગરોગાન અને શિલ્પકામ ૩૯; ટાઈલ્સનો ઉપયોગ ૪૦; મંદિરના ઉંબરા ૪૦; વિપુલ ચિત્રકામ ૪૦; બહારની અદૂભુત કેરણી કર; ઉપરના ભાગનું શિપસૌંદર્ય ૪૩; વિશિષ્ટ શિલ્પાકૃતિઓ ૪૪; થોડાક ભગ્ન અવશેષો ૪૪; એક શિલાલેખઃ એની સાચવણીની જરૂર ૪૫; ઉપાશ્રયમાં એક છબી અને એક મૂર્તિ ૪૫; ચોઘડિયાં અને ભાવના ૪૬; પ્રતિમાઓ વગેરેની સંખ્યા ૪૬; ગચ્છોના સુમેળની ધર્મ ભૂમિ ૪૭; તપગચ્છનું ગુરુમંદિર ૪૭; ખરતરગચ્છનું ગુરુમંદિર ૪૭; પાયચંદગચ્છનું ગુરુમંદિર ૪૮; અંચળગર૭ની દેરી ૪૮. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૪. છેલ્લે જીર્ણોદ્ધાર ૪૯-૭૨ જીર્ણોદ્ધાર અને વ્યવસ્થા ૪૯; જીર્ણોદ્ધાર પહેલાંની કરછની પરિસ્થિતિ ૫૦; મહારાએ શ્રી દેશળજી બીજા પર; યતિ શ્રી ખાંતિવિજયજી પ૩; દેશળજી બાવાનું ભેશ્વરમાં આગમન પ૪; યતિથીને મહારાઓશ્રી સાથેનો સંબંધ ૫૪; મહારાઓશ્રીનું વચન અને જૈન સંઘમાં જાગૃતિ પ૬; જીર્ણોદ્ધારનું કામ ૫૯: આ ઉદ્ધારની નોંધ ૫૯; અંગ્રેજોના સંપર્કને લાભ; પુરાતત્ત્વનું રક્ષણ ૬૦; કર્નલ મેકમ અને બીજા અંગ્રેજોની ભદ્રેશ્વર પ્રત્યે લાગણી ૬૧; એક શંકા ૬૨; શંકાને ખુલાસા ૬૩; મૂળનાયકની ફેરબદલી ૬૩; તીર્થની છેલી બેહાલીને સંભવિત સમય ૬૪; જીર્ણોદ્ધારની જરૂર ૬૫; છેલ્લો જીર્ણોદ્ધાર કJ; એક ખુલાસો ૬ ૭; ત્રણ ગચ્છોનો ત્રિવેણી સંગમ ૬૮; યાત્રા-મેળે ૬૮; શેઠ શ્રી નગીનદાસ કરમચંદને મહાન સંધ ૭૦. ૫. ભદ્રાવતી નગરી ૭૩-૮૮ ઇતિહાસની ઝાંખી કેડીઓ ૭૩; નગરીની વાત ૭૪; નગરીની પ્રાચીનતા ૭૪; કનક ચાવડાને કબજે ૭૭; ભદ્રાવતીમાંથી ભદ્રેશ્વર ૭૭; સોલંકી અને વાઘેલા શાસન ૭૭; જાડેજાઓનું શાસન ૭૯; ભદ્રેશ્વરને કિલો ૭૯; કેટલાક શિલાલેખ ૭૯; ગ્રંથસ્થ ઉ૯લેખો ૮૧; શ્રી જગડુચરિત ૮૧; શ્રી વર્ધમાન-પદ્મસિંહઠિચરિત્રમ ૮૨; પ્રશસ્તિઓમાં ભદ્રેશ્વરનો ઉલ્લેખ ૮૬; થોડાક નોંધપાત્ર ઉલ્લેખ ૮૭; ખેદકામની જરૂર ૮૮. ૬, તીર્થની સ્થાપના ૮૮-૧૫ તામ્રપત્ર અંગે વિચારણા ૯૦; તામ્રપત્ર સાંપડયા પહેલાંની વાત ૯૫: માંડવીની પ્રત ૯૭; ભદ્ર શ્વરની પ્રત ૯૯; છે. જેમ્સ બજેસ ૯૯; શ્રી વ્રજલાલ ભગવાનલાલ છાયા ૧૦૦; યતિ શ્રી ખાંતિવિજયજીએ એકત્ર કરેલી માહિતી ૧૦૧; સંપ્રતિ રાજાએ તીર્થ સ્થાપ્યાની નવી વાત ૧૦૩; આ તીર્થ વસઈ કયારથી કહેવાયું ૧૦૩; તીર્થના ઉપદેશક–પ્રતિષ્ઠાપક કેણ ૧૦૪. ૭, આપત્તિઓ અને દ્વારો ૧૦૬-૧૪૯ કેટલીક આપત્તિકારક ઘટનાઓ ૧૦૬; સમયસરની સહાયો તથા જીર્ણોદ્ધારો ૧૧ સ્થળ નિર્દેશ અને વિશેષ વિચારણા ૧૧૧; (૧) સંપ્રતિ રાજાએ કરાવેલ જીર્ણોદ્ધાર ૧૧૧; (૨) કાલકસૂરિના ભાણેજને ઉદ્ધાર ૧૧૩; (૩) વનરાજનો જીર્ણોદ્ધાર ૧૧૩; (૪) કનક ચાવડાનો ઉદ્ધાર ૧૧૩; (૫) શ્રીમાલીઓને ઉદ્ધાર ૧૧૭; ) મહારાજા કુમારપાળને ઉદ્ધાર ૧૧૮; (૭) શ્રી જગતચંદ્રસૂરિજીના ઉપદેશથી થયેલ ઉદ્ધાર ૧૧૯: (૮) વસ્તુપાળ-તેજપાળને ઉદ્ધાર ૧૧૯; (૯) જગડૂ શાને ઉદ્ધાર ૧૨૧; જગડ઼શાના જીર્ણોદ્ધારને સમય ૧૩૦; (૧૦) વાઘેલા સારંગદેવને ઉદ્ધાર ૧૩૧; (૧૧) જામ રાવલને જીર્ણોદ્ધાર ૧૩૩; (૧૨) વિસં. ૧૬૨૨ને શ્રીસંઘના ઉદ્ધાર ૧૩૬; (૧૩) મહારાઓ શ્રી ભારમલજીને ઉદ્ધાર ૧૪૦; (૧૪) વર્ધમાન શાહ તથા પદ્મસિંહ શાહને ઉદ્ધાર ૧૪૪; (૧૫) કર્નલ મેકમન્ડે વગેરે અંગ્રેજ અમલદારોના સહકારથી જેની સાથે કરેલે ઉદ્ધાર ૧૪૭. ૮. શિલાલેખ ૧૫૦-૧૬૩ [૧] તીર્થમાંના શિલાલેખ ૧૫૦; [અ] વિદ્યમાન શિલાલેખ ૧૫૦; (૧) વિ. સં. ૧૯૩૯ને સંસ્કૃત શિલાલેખ ૧૫૧; આ શિલાલેખનો ભાવાર્થ ૧૫૩; (૨) વિસં. ૧૯૩૮ને ગુજરાતી શિલાલેખ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩; (૩) વિ. સં. ૧૬૫૯નો શિલાલેખ ૧૫૪; ભાવાર્થ ૧૫૪; (૪) વિ. સં. ૧૫૯૪ને શિલાલેખ ૧૫૫; ભાવાર્થ ૧૫૫, (૫) વિ. સં. ૧૩૦૪ને પ્રતિમાલેખ ૧૫૬; અર્થ ૧પ૬; થોડીક વિચારણા ૧૫૬; (૬) બિલકુલ નહીં ઊકલતો શિલાલેખ ૧૫૭; [આ મંદિરમાંથી લુપ્ત થયેલા (દબાઈ ગયેલા) શિલાલેખો ૧૫૭; (૧) ૧૫૭, (૨) ૧૫૭; (૩) ૧૫૮; (૪) ૧૫૯; [૨] ભદ્રેશ્વરના ઉલ્લેખવાળો શિલાલેખ ૧૫૯; [3] ભદ્રેશ્વરની પ્રાચીનતાનું સૂચન કરતા અન્ય લેખો ૧૬૦; પ્રતિમાલેખ ૧૬૦; એક લેખ અંગે મહત્વને ખુલાસો ૧૬૦. ૯. વહીવટ અને સગવડે ૧૬૪–૧૮૪ શેઠ વર્ધમાન કલ્યાણજીની સંસ્થા ૧૬૪; બંધારણની કેટલીક જાણવા જેવી બાબતો ૧૬૬; ટ્રસ્ટના ઉદ્દેશે ૧૬૭; બંધારણમાં ફેરફાર અંગે ૧૬૭; ટ્રસ્ટીઓ, પ્રમુખ અને મેનેજીંગ ટ્રસ્ટી ૧૬૮; પ્રતિનિધિ ૧૬૮; પેઢીની સ્થાપનાથી તે અત્યાર સુધીના ટ્રસ્ટીઓની યાદી ૧૬૮; માછી (નિવૃત્ત થયેલા) ટ્રસ્ટીઓ ૧૬૯; પેઢીની સેવા કરનાર વિદ્યમાન ટ્રસ્ટીઓ (વિ. સં. ૨૦૦૯) ૧૬૯; વિ. સં. ૨૦૩૦ના વર્તમાન ટ્રસ્ટીઓ ૧૭૦; ધર્મશાળાઓ વગેરેની સગવડો ૧૭૨; જુદાં જુદાં ગામોના સંઘની તથા વ્યક્તિગત માલિકીની ધર્મશાળાઓ ૧૭૨; તીર્થની પેઢી હસ્તકની ધર્મશાળાઓ ૧૭૩; ઉપાશ્રયો ૧૭૩; બીજી ઇમારતો ૧૭૪: બીજી સગવડે ૧૭૪; (૧) ચોવીસે કલાક પાણી ૧૭૪; (૨) વીજળી ૧૭૪; (૩) સેપ્ટીક ટેકવાળાં જાજરૂ ૧૭૪; (૪) સ્પેશિયલ બ્લેક ૧૭૪; (૫) રમતનું મેદાન ૧૭૫; વધમાન નિવાસ ૧૭૫; પેઢી હસ્તકની ધર્મશાળાઓ ૧૭૫; વ્યકિતગત ઇમારત ૧૭૫; ફૂલવાડી ૧૫ ઓળી તથા ઉપધાનની સગવડ ૧૭૫; બહારગામનાં જિનમંદિર વગેરેની સાચવણ ૧૭૬; શ્રી મહાવીર જૈન વાચનાલય ૧૭૬; પેઢીના અત્યારના મુખ્ય મહેતાજી ૧૭૬; શ્રી વર્ધમાન જૈન ભેજનાલય ૧૭૭; પહેલી કાર્યવાહક સમિતિ ૧૭૮; વિ. સં. ૨૦૦૮ની કાર્યવાહક કમીટી ૧૮૦; વિ. સં. ૨૦૨૧ ની કાર્યવાહક કમીટી ૧૮૦; વિ. સં. ૨૦૨૪માં રચાયેલ કાર્યવાહક સમિતિ ૧૮૧; અત્યારે વહીવટ સંભાળી રહેલ કાર્યવાહક સમિતિ ૧૮૧; શરૂઆતનાં મકાને ૧૮૨, ભેજનાલયનું સ્વતંત્ર અને સુંદર મકાન ૧૮૨; ભોજનાલયની સફળતા ૧૮૩; લેકચાહના ૧૮૪. ૧. ભધિરનાં જોવાલાયક સ્થળો ૧૮૫–૧૯૭ ચાર ભાઈબધાનાં સ્મારક ૧૮૫; ગÇશાની ત્રણ મહેલાતો ૧૮૬; ચોખંડા મહાદેવ ૧૮૭; એક કંડનો ઉલ્લેખ ૧૮૮; મહેલ કે મસ્જિદ? ૧૮૮; ખીમલી મસ્જિદ ૧૮૯; લાલશા બાઝ પીરનો ફો ૧૯૦; પંજોરા પીર ૧૯૦; ખંડિત દેરી ૧૯૧, તળાવ અને એની આસપાસ ૧૯૧; ગામની અંદરનાં કેટલાંક સ્થાન ૧૯૧; ભરૂડિયા ગામ ૧૯૨; ભૂતેશ્વરનું મંદિર ૧૯૨; ઢેઢાણ તળાવ અને વાવ ૧૯૩; દુદા હરિજનની વાવ ૧૯૩; એક પ્રશ્ન ૧૯૪; જૂની છત્રી : જગડૂશાની બેઠક ૧૯૪; મોતીનું ખેતર ૧૯૪; હનુમાનની દેરી ૧૯૬; ચકો પીરની દરગાહ ૧૯૬; આ બે ઇમારતો ક્યાં? ૧૯૬; નોંધ ૧૯૭. ૧૧. કચ્છની મોટી તથા નાની પંચતીથી ૧૯૮–૨૨૪ મોટી પંચતીથી ૧૯૮; અબડાસા તાલુકાની વિશિષ્ટતા ૧૯૯; મોટી પંચતીથી ૨૦૧; સાંધાણ ૨૦૧; સુથરી ૨૦૨; કોઠારા ૨૦૭; એક જાણવા જેવી વાત ૨૧૦; મુખ્ય શિલ્પી ૨૧૦; પ્રતિષ્ઠામહોત્સવ ૨૧૧; ખર્ચ અને એની વહેચણી ૨૧૧; માહિતી પૂર્ણ શિલાલેખ ૨૧૨; વિશાળ Page #27 -------------------------------------------------------------------------- ________________ ઘટ ૨૧૩; જખૌ ૨૧૩; નલીઆ ૨૧૫; તેરા ૨૧૮; શ્રી જીરાવલા પાર્શ્વનાથનુ 'દિ ૨૧૮; શ્રી શામળીઆ પાર્શ્વનાથનુ` મદિર ૨૧૯; કચ્છની નાની પચતીથી ૨૨૧; મુદ્રા ૨૨૧; ભુજપુર ૨૨૨; મેાટી ખાખર ૨૨૨; નાની ખાખર ૨૨૨; ખીડા ૨૨૨; માંડવી ૨૨૩; ખીજા કેટલાંક સ્થાન ૨૨૩; પાટનગર ભુજ ૨૨૩; બીજા સ્થાને ર૨૩; કથકાટ ૨૨૪. પુરવણી [ કેટલાક ઉમેરા, સુધારા તથા ખુલાસા] ૨૨૫-૨૩૨ યતિ શ્રી સુમતિસાગરવિરચિત શ્રી ભદ્રેશ્વર તીથ તું ચાઢાળિયુ* રર૫; તૈધ ૨૩૦; શ્રી પાર્શ્વચંદ્રસૂરિજીનુ* ગુરુમ ́દિર ૨૩૦; “મહાવીરનગર” નામકરણુ ૨૩૧; મૂળનાયકના લાંછન અંગે અગત્યને ખુલાસા ૨૩૧; સ્થાપના નહીં પણ ક૫ ૨૩૨; એ વર્ધમાન શેઠ ખીજા છે ૨૩૨; પચીસ નહીં પણ ૫દર વર્ષ ૨૩૨; અચળગચ્છના હતા ૨૩૨; જેમ્સ બર્જેસ ૨૩૨, વિશેષનામેાની સૂચી ૨૪૧ Page #28 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભગ્રંથસૂચી ગુજરાતી અચલગચ્છીય પ્રતિષ્ઠા લેખ : સં૫. અને સંશે. શ્રી પાર્શ્વ; પ્રકા. શ્રી અખિલ ભારત અચલ ગ૭ (વિધિપક્ષ) કવેતામ્બર જૈન સંઘ, મુંબઈ, સને ૧૯૭૧. અંચલગચ્છ દિગ્દર્શન લે. શ્રી “પાર્થ”; પ્રકા. શ્રી મુલુંડ અંચલગચ્છ જૈન સમાજ (ખીમજી ઘેલાભાઈ ખાના); મુલુંડ મુંબઈ, સને ૧૯૬૮, ઉપદેશપ્રાસાદ ભાષાંતર (ભાગ બીજો) : કર્તા આ. શ્રી વિજયલક્ષ્મસૂરિ મહારાજ; પ્રકા. શ્રી જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર; આવૃત્તિ બીજી; વિ. સં. ૧૯૭૮. કચ્છકલાધર (પૂર્વાધ તથા ઉત્તરાર્ધ) લે. દુલેરાય કારાણી; પ્રકા. યતિ શ્રી કેસરીચંદ્રજી, સોનગઢ આવૃત્તિ ત્રીજી; વિ. સં. ૨૦૨૪, કચ્છ ગિરનારની મહાયાત્રા : લે. મોહનલાલ ચુનીલાલ ધામી; પ્રકા. શ્રી જૈન સસ્તી વાંચનમાળા, ભાવનગર; આશરે વિ. સં. ૧૯૮૫. કચ્છ દેશનો ઇતિહાસ : લે. શ્રી આત્મારામ કેશવજી દ્વિવેદી; સને ૧૮૭૬. . કચ્છની ભૂગોળવિદ્યા : લે. દલપતરામ પ્રાણજીવન ખખર; આવૃત્તિ પહેલી; સને ૧૮૭૫ અને આવૃત્તિ ત્રીજી સને ૧૮૮૭. કરછની લેકકથાઓ (ભા. ૧) : લે અને પ્રકા. શ્રી લાલજી મૂળજીભાઈ જોષી (કોટડી-કચ્છ); સને ૧૯૨૯. કચ્છનું વેપારતંત્ર લે. અને પ્રકા. શ્રી ડુંગરશી ધરમશી સંપટ; વિ. સં. ૧૯૯૧. કચ્છનું સંસ્કૃતિદર્શન : લે. રામસિંહજી કા. રાઠોડ; પ્રકા. રાયસિંહ કે. રાઠોડ, કુમાર કાર્યાલય, અમદાવાદ; સને ૧૯૫૯. કચ્છ-ભદ્રેશ્વર વસહી તીર્થને સંક્ષિપ્ત પરિચય : પ્રકા. શ્રી ભદ્રેશ્વર તીર્થની પેઢી; સને ૧૯૬૫. કારા ડુંગર કચ્છજા અથવા ઇતિહાસ અને લેકકથામાં કચ્છ : લે. શ્રી એલ. એફ. રબ્રિક વિલિયમ્સ કૃત “ The Black Hills"ને અનુવાદ, અનુવાદક કચ્છના નિવૃત્ત વિદ્યાધિકારી શ્રી પટણી; પ્રક. એલ. એમ. રાષ્ટ્રક વિલિયમ્સ, ઈગ્લાંડ; સને ૧૯૬૩. ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ : લે. રા. બા. ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ; પ્રકા. ગુજરાત વર્નાકયુલર સોસાઈટી અમદાવાદ આવૃત્તિ ચોથી, સને ૧૯૨૧. ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ : (ગ્રંથ પહેલો: ઈતિહાસની પૂર્વભૂમિકા, સને ૧૯૭૨; ગ્રંથ બીજો : મૌર્યકાલથી ગુપ્તકાલ, સને ૧૯૭૨; ગ્રંથ ત્રીજો : મૈિત્રકકાલ અને અનુમૈત્રક કાલ, સને ૧૮૭૪) સંપા. રસિકલાલ છો. પરીખ અને ડો. હરિપ્રસાદ ગ. શાસ્ત્રી; પ્રકા. શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ. ચિત્રદર્શન : કર્તા તથા પ્રકા. મહાકવિ નાનાલાલ દલપતરામ, અમદાવાદ; સને ૧૯૨૧. જગડુશાહ અથવા જગતનો પાલનહાર : લે. મણિલાલ ન્યાલચંદ શાહ; પ્રકા. જેને સસ્તી વાંચનમાળા, ભાવનગર; વિ. સં. ૧૮૮૨. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૬ જગતશાહ : લે. ગુણુવતરાય આચાય†; પ્રા. શ્રી જીવનમણિ સાચનમાળા ટ્રસ્ટ, અમદાવાદ; આવૃત્તિ બીજી; સને ૧૯૬૧ જૈન તી સ`સગ્રહ (ભા. ૧લે) : પ્રકા. શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી, અમદાવાદ; સતે ૧૯૫૩, (વિશેષ તેાંધ તૈયાર કરનાર પડિત શ્રી અ’બાલાલ પ્રેમચંદ શાહ, અમદાવાદ.) જૈન તીર્થીના ઇતિહાસ : લે. મુનિ શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી); પ્રકા. દેશી વ્રજલાલ ફૂલચંદ પટવા, મહેસાણા; સને ૧૯૪૯. જૈન પર પરાના ઇતિહાસ ભા. ૧ (સને ૧૯૫૨) અને ૨ (સને ૧૯૬૦) : કર્તા મુનિશ્રી દનવિજયજી, મુનિ શ્રી જ્ઞાનવિજયજી, મુનિ શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી); પ્રકા· મંત્રી, શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાલા, અમદાવાદ. તૌ માલા : (પુસ્તકના લેખક-પ્રકાશકનાં નામ તથા સવત મળી શકેલ નથી.) દાન–તેમ-કલ્યાણમાળા : સપા, સાધ્વીજી શ્રી કમલશ્રીજી મહારાજ; પ્રકા, શ્રી કચ્છ-સુથરી (અબડાસા) જૈન સ“ઘના પ્રમ`ધથી શા. દામજી જે. લધા, શા. ભવાનજી ન. ભાજરાજ, સુથરી-ક; સને ૧૯૬૮. દેવા ધાધલ : લે. શ્રી સુકાની”; પ્રકા. કુમાર કાર્યાલય, અમકાવાદ; આવૃત્તિ બીજી, સને ૧૯૭૪. પાલીતાણા જૈન પ્રકરણ : પ્રકા. શેઠ આણુંજી કલ્યાણજીની પેઢી, સને ૧૯૨૬, પૌરાણિક કથાકાશ : દેરાસરી ડાહ્યાભાઈ પી., ગુજરાત વર્નાકયુલર સેાસાયટી, અમદાવાદ; સને ૧૯૩૨. પ્રશ્નોત્તર પુષ્પમાળા : કર્ત્ય મુનિરાજ શ્રી હંસવિજયજી; પ્રકા. શ્રી આત્માન૬ જૈન સભા, ભાવનગર; વિ॰ સં૦ ૧૯૬૭. ભદ્રેશ્વર તી નુ ચેાઢાળિયુ* (હસ્તલિખિત), કર્તા તિ શ્રી સુમતિસાગરજી, માંડવીના જૈન ભંડારની પેથી ન. ૬૨, ક્રમાંક ૩૮૮. : ભદ્રેશ્વરની જીણુ પ્રત (હસ્તલિખિત) : એની પડિત શ્રી આણુંદજીભાઈએ કરાવેલ નકલ. ભારતનાં જૈન તીર્થા : લે, મુનિ શ્રી કનકવિજયજી ગણિ, પ્રકા. પેાપટલાલ વનમાળી શાહ; સને ૧૯૫૩. ભોગાલિક કાષ : દેરાસરી ડાહ્યાભાઈ પીતાંબરદાસ, ગુજરાત વર્નાકયુલર સેાસાયટી, અમદાવાદ; સને ૧૯૩૫. મારી કયાત્રા : લે, મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી; પ્રકા. શ્રી વિજયધમ સૂરિ જૈન ગ્રંથમાળા, ઉજજૈન (માળવા); સને ૧૯૪ર. માંડવીની (હસ્તલિખિત) પ્રત : એની મુનિ શ્રી પુનમચ દજીએ કરેલ નકલ, રાસમાળા : કર્તા એ. કે. ફ્રા સ, ગુજરાત વર્નાકયુલર સેાસાઈટી, અમદાવાદ; આવૃત્તિ ૩; સને ૧૯૨૭. વિધિપક્ષ (અ'ચલ) ગઝ્રીય મહેાટી પટ્ટાવલી (ગુજરાતી ભાષાંતર): કર્તા જુદા જુદા આચાયે); પ્રકા. શ્રી આય રક્ષિત પુસ્તકે હાર ખાતુ, અંજાર; વિ॰ સ’૦ ૧૯૮૫. વિમલ પ્રાધ-અધ્યયન : લે. ૐ. ધીરજલાલ ધનજીભાઈ શાહ; પ્રકા. ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ; સને ૧૯૬૪, શત્રુજય પ્રકાશ : સ’પા. તથા પ્રકા. દેવચંદ દામજી શેઠ, ભાવનગર; સને ૧૯૨૯. શેાધ અને સ્વાધ્યાય : લે. હરિવલ્લભ ચૂ. ભાયાણી; પ્રકા. આર. આર. શેઠની કુ, મુબઈ; સને ૧૯૬૫, Page #30 -------------------------------------------------------------------------- ________________ अज्ञानतिमिरभास्कर : ले. आ. श्री विजयानंदसूरि प्रकाशक : श्री जैन आत्मानंद सभा, भावनगर; आवृत्ति दूसरी; वि. सं. १९६२. वीर निर्वाण संवत् और जैन कालगणना : ले. मुनि श्री कल्याणविजयजी, प्रकाशक : क. वि. शास्त्रसमिति, जालोर; वि. सं. १९८७. संस्कृत -प्राकृत जगडू-चरित महाकाव्यम् : कर्ता श्री सर्वानन्दसूरि; सम्पा. अनु. तथा संशोधक श्री मदनलाल दलपतराम खख्खर; प्रकाशक : पंडित ज्येष्ठाराम मुकंदजी मेसर्स एन. एम. नी कंपनी, मुंबई; सन १८६६. जगडूचरित महाकाव्यम् : कर्ता श्री सर्वानन्दसूरि; संशो. पं. उमंगविजयजी गणि; प्रकाशक : श्री आत्मानंद जैन सभा, अंबाला सीटी; सन १९२५ (प्रताकार). जगशडूशाह चरित्रम् (गद्य संस्कृतभाषात्मक) : कर्ता उपाध्याय श्री यतीन्द्रविजयजी, प्रकाशक : श्री राजेन्द्रप्रवचन कार्यालय, खुडाला; सन १६३२. दशवकालिक सूत्रम् : कर्ता शय्यं भवसूरि, प्रकाशक : देवचंद लालभाई सूरत; इ. स. १६१८. पञ्चशती प्रबोष (प्रबन्ध) सम्बन्ध (प्रबन्ध-पञ्चशति) : कर्ता श्री शुभशील गणि, संपा. मुनि श्री ___ मृगेन्द्र मुनिजी; प्रकाशक : सुवासित साहित्य प्रकाशन, सूरत; इ. स. १९६८ पट्टावली समुच्चय भाग-१ : सम्पा. मुनिराज श्री दशनविजयजी, प्रकाशक : श्री चारित्र स्मारक ग्रंथमाला, विरमगाम; सन १६३३. पुरातन प्रबन्ध संग्रह : सम्पा. जिनविजय मुनि, प्रकाशक सिंधी जैन ज्ञानपीठ, कलकत्सा; इ.स. १९३६. बीकानेर जैन लेखसंग्रह : सम्मा. अगरवन्द नाहटा, भंवरमल नाहटा; प्रकाशक : नाहटा धर्स, कलकत्ता; वी. नि. सं. २४८२. मत्स्यपुराण : सम्पा. नंदलाल भोर, कलकत्ता; गुरमंडल ग्रंथमाला-१३; सन १६ मोगशाक : कर्ता हेमचंद्राचार्य; सम्पा. आ. विजयघमसूरि; प्रकाशक : अशियाटिक सोसायटी, __ कलकत्ता; सन १९०६. वर्धमानपसिंहश्रेष्ठिचरित्रम् (गुजराती भाषांतर युक्त) : कर्ता श्री अमरसागरसूरि; संपा., अनु. तथा प्रकाशक : पण्डित हीरालाल हंसराज, जामनगर; बि. सं. १९८०. विविध गच्छीय पट्टावलीसंग्रह (प्रथम भाग) : संपा. श्री जिनविजयनी मुनि, प्रकाशक : सिंघी जैन ग्रंथमाला; वि. सं. २०१७ ( Yस्त प्रथित क्यु नथी, पर अनी छयायेबी जी મને સંપાદકશ્રીજી પાસેથી જોવા મળી હતી.) विविध तीर्थकल्प (प्रथम भाग) : कर्ता श्री जिनप्रभसूरि; सम्पा. जिनविजय मुनि; प्रकाशक : सिंघी जैन ज्ञानपीठ, शान्तिनिकेतन; सन १६३४. संबाहसत्तरी (संबोहसप्तति) : कर्ता रत्नशेखरसूरि, प्रकाशक : जैनधर्म प्रसारक सभा, भावनगर; आवृत्ति २, सन १९२३. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૮ ENGLISH Antiquities of Kathiwar and Kutch ( એન્ટીકવીટીસ ઐફ કાઠીવાર એન્ડ કચ્છ) (Archaeological survey of Western India): By James Burgess, Pub, Indological Book house Varanasi, Reprient, A. D. 1971. Asiatic Research : Vol. IX (એસીયાટીક રીસર્ચ. વાયુમ ૯). Descriptive Cateloge of Manuscript in the Jain Bhandars of Patan, Part I (ડીસ્ક્રીપ્ટીવ કેટલેગ ઓફ મેન્યુઝીટ ઈન ધ જૈન ભંડાર્સ એટ પાટણ ભાગ-૧) : Edi, by Muni Punyavijayaji, Pub, Hemachandracharya Jaina Jnana Mandir, Patan; A. D. 1972. Gazetter of India (ગેઝેટિયર એફ ઈન્ડીયા) (Gujarat state, Kutch District) : Pub. Gujarat State, Chief Edi. G. D. Patel, Ahmedabad; A. D. 1971. Gazetter of the Bombay Presidency(volume V) (ગેઝેટિયર ઓફ ધી બોમ્બે પ્રેસીડેન્સી) (Cutch, Palanpur and Mahi Kantha); Edi. by James M. Campbell; A. D. 1880. Geographical Dictionary of Ancient and Mediaeval India : Day, Nundalal; Luzac and co., London, 1927. Historical Inscription of Gujarat, Part 1 to 3 (હિસ્ટોરીકલ ઈસ્ક્રીપ્શન ઓફ " ગુજરાત ભાગ ૧ થી ૩): Acharya G. V. પ્રકા, ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ, સને ૧૯૩૩. Jainas in History of Indian Literature (જેનાઝ ઈન હિસ્ટરી ઓફ ઈન્ડીયન લિટરેચર): Winternitz M.; Jaina Sahitya Samshodhaka Pratishtan, Ahmedabad; A. D. 1946. Mscrindle's Ancient India as described by Ptolemy (7381-340 212 Hl), Ed. by R. C. Majumdar; C. chatterjee & co., Calcutta, A. D. 1927. The Imperial Gazetters ( 74121461 31331431) Vol. VIII, W. W. Hunter; Truber & co., London, 1886. The structural Temples of Gujarat (ધ ચરલ ટેમ્પલ્સ ઓફ ગુજરાત) : by Dr. Kantilal F. Sompura; Pub. Gujarat university, Ahmedabad; A. D. 1968. Uvasagadasao (6912016211221) : Ed. A. E. Rudolf Hoernle; Bibliotheca Indica, Culcutta; A. D. 1890. સામયિકે કચ્છમિત્ર' દૈનિકને રજતજયંતી વિશેષાંક : ઈ. સ. ૧૯૭૨; સંપા, શ્રી ઈન્દુલાલ ગાંધી, તંત્રી શ્રી નવીન અંજારિયા, ભુજ. સમયધર્મ પાક્ષિક : સોનગઢ તા. ૧-૪-૧૮૫૯ને અંક, સ્વદેશ” ના સંવત ૧૯૮૦ થી ૧૯૮૫ સુધીના દીપોત્સવી અંકોની કાઈલ (તેમાંથી ૧૯૮૦ અને ૧૯૮૩ના અંકાને ઉપયોગ કર્યો છે), તંત્રી બી. એન. મહીશેરી, મુંબઈ. Indian Antiquary (-s1411 31-19:1) : Ed. by Burgess Jas. Index 1872| 1921. Journal of the Asiatic Society of Bengal (જર્નલ એક ધ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ), (1) Vol. VII, A. D. 1838. (2) A. D. 1847 ના વોલ્યુમમાં કનિંગહામને ભીલસાના સૂપ’ નામે લેખ અને (3) Vol, LVII, A. D. 1889. Page #32 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક ૧૮ લીંટી અશુદ્ધ નકસાની નકશાની ૨૭ ઘટના ધટનાઓ અપમેળે આપમેળે છેલેથી ચોથી કારશી કારથી ૧૫ સ્વદેશી” સ્વદેશ” ફણધારી ફણધારી ૧૯૬૯ છેલેથી ચોથી કળની કળાની ૨૫ જાવડ ચાંપચી જવડ ચાંપસી ૨૫ વર્ષ ૧૫ વર્ષ સં૦ ૧૩૩૯ સં૦ ૧૩૧૯ ૨૬ દેવ ધાંધલ’ ધાધલ' છેલેથી બીજી ચુલનચંગ યુલનચ‘ગ પ્રશ્નોત્તરચિંતામણિ” “પ્રશ્નોત્તરપુપમાલા આકોલેજિકલ આકલોજિકલ એન્ડ કછ કર્યો એન્ડ ક૭” સંપતિ રાજાએ સંપ્રતિ રાજાએ કપિલ છેલ્લેથી બીજી સફરરાજે સરફરાજે થઈ નથી પઈનય કછ એન્ડ કાઠિયાવાડ કાઠિયાવાડ એન્ડ કચ્છ કચછ એન્ડ કાઠિયાવાડ કાઠિયાવાડ એન્ડ કચ્છ છેલેથી ત્રીજી “સાહિત્ય અને વિવેચના' “સાહિત્ય અને વિવેચન' છેલેથી સાતમી કતકાવતી કનકાવતી છેલેથી ત્રીજી ભસર ભદ્રેસર Jafns Jains જેન જેન કચ્છભૂપાલ કરછભૂપાલ તેજપલની તેજપાલની જેન પરંપરાને જેન પરંપરાને ઇતિહાસ ઇતિહાસ ભાગ બીજો ૧૮૮૨ ૧૬૮૨ કપિલ ૧૦૫ ૧૦૮ ૧૧૨ ૧૧૩ ૧૧૫ ૧૧૬ ૧૨૧ ૧૨૪ ૧૨૯ ૧૪૪ ૧૪૬ ૧૪૬ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૦. પૃષ્ઠ લીંટી છેલેથી ચોથી છેલેથી બીજી ૨૦ ૧૧ ૧૪૭, ૧પ૯ ૧૬૮ ૧૬૯ ૧૭૪ ૧૯૧ ૧૯૩ ૧૯૯ ૧૯૯ છેલ્લી છેલ્લી ૨૦૦ ૨૭ ૨૦૧ ૨૦૨ ૨૦૫ ૨૦૭' ૨૦૮ ૨૦૯ વિદ્યત અશુદ્ધ પૃ. ૨૨ પૃ૦ ૨૨૨ સાગળકિનારો સાગરકિનારે આસુભાઈ વાઘજી આસુભાઈ વાગજી આસુભાઈ વાઘજી. આસુભાઈ વાગજી (૫) શિલ બ્લેક (૪) સ્પેશિયલ કલાક નવેશર નવેસર “સ્વદેશીને “સ્વદેશ”ને વર દ. વરસાદ મારી સિંધ યાત્રા” “મારી કચ્છ યાત્રા” ૫. ૧૨૮ મૃ. ૧૨૯ જન જ્ઞાતિમાંથી જન જ્ઞાતિમાંથી લખમશીયે લખમશીએ પષાણની પાષાણુની વિદ્યુત શ્રેષ્ઠીએ શ્રેષ્ઠીઓ કોઠારમાં કોઠારામાં બિબ બિંબ " શ્રી રત્નસાગસુરિજી શ્રી રત્નસાગરસૂરિજી ઉપદેશથી ઉપદેશથી પિતના પિતાના પાલીતાણામાં પાલીતાણામાં મેમાય ગાત્ર મેમાઈયા ગોત્ર જિનપ્રાસદની જિનપ્રાસાદની “શ્રી કચ્છ ગિરનારથી “શ્રી કચ્છ ગિરનારની શ્રી જીરાવાલા શ્રી જીરાવલા કરછની - કચ્છની દેવો દાંધલ' દેવ ધામ.લ' છે જે 9 * * * * ૨૧૧ ૨૧૪ ૨૧૪ ૨૧૪ ૨૧૪. ૨૧૬ ૨૩ છેલેથી પાંચમી છેલેથી બીજી ૨૧૭ રy ૨૧૮ ૨૧ ૧૦ ૨૨૧ ૨૩૨ ૧૩ Page #34 -------------------------------------------------------------------------- ________________ ભ ટૅ ૧ ૨– વ સ ઈ મ હા તીર્થ Page #35 -------------------------------------------------------------------------- ________________ - ॥ पार्श्वनाथः श्रियेऽस्तु वः॥ ॥ सिरसा वंदे महावीरं ॥ - Page #36 -------------------------------------------------------------------------- ________________ નમન કચ્છની ધરતીને “કચ્છડો બારે માસ”૧ –કચ્છ દેશમાં અને એનાં સીધાં-સાદા-સરળ માનવીઓનાં હૈયાંમાં ઘરવાસ કરીને રહેલી ભલાઈ, જાણે અમરપણુનું અમૃતપાન કરીને અવતરી હોય એવી, સદાજીવી છે; અને સમયની અસરના ઘસારા એને ભાગ્યે જ સ્પશી શકે છે. આ ભાવની કવિની આર્ષ વાણી સમી આ નાની સરખી પંકિત કચ્છની ધરતીની અને કચ્છમાં વસતી પ્રજાની પ્રકૃતિની કેવી મનમોહક અને સાચી પ્રશસ્તિ સંભળાવી જાય છે! દુનિયાના વિશાળ નકશા ઉપર નાનકડા કચ્છને નિહાળીએ અને જાણે અફાટ સિંધુનું એકાદ બિંદુ સાંભરી આવે. પણ એ બિંદુ તેજભર્યું બિંદુ છે, એવો ખ્યાલ, એને નજીકથી નીરખવાને પ્રયત્ન કરતાં, આવ્યા વગર ન રહે. કચ્છના ક્ષેત્રફળને ખ્યાલ “ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ” ભાગ ૧, પૃ. ૪માં રજૂ કરવામાં આવેલ આ આંકડાઓ ઉપરથી આવી શકે છે? કચ્છને કુલ વિસ્તાર લગભગ ૪૪,૧૮૫૪. કિ. મી. (૧૭,૦૬૦ ચો. મા.) હતો, તેમાં મુખ્ય ભૂમિને વિસ્તાર ૨૦,૮૭૫-૪ ચો. કિ. મી. (૮,૦૬૦ ચો. મા.) છે, જ્યારે રણનો વિસ્તાર લગભગ ૨૩,૩૧૦ ચો. કિ. મી. (૯,૦૦૦ ચો. મા.) હતો.” આ રીતે જે ભૂમિ-પ્રદેશને અરધા ઉપરાંતનો ભાગ અફાટ રણથી રોકાયેલો હોય એની પ્રજાની રહેણીકરણી મહેનતકશ, ખડતલ અને આળસમુક્ત હોય એમાં શી નવાઈ? હિંદુસ્તાનના નકશામાં કચ્છનાં દર્શન કરીએ છીએ અને જાણે અસંખ્ય તારાઓથી મઢેલા વિશાળ આકાશને એકાદ નાનું સરખે ખૂણે ઝગમગતા તારાઓના ઝૂમખાથી શોભી રહ્યો હોય એ આભાસ થાય છે. અને એ નકસાની વધારે નજીક જઈને કચ્છના પિતાના કલેવરને જોવા-જાણવાની કોશિશ કરીએ તો તો કોઈ અનેરુ દશ્ય નજર સામે ખડું થાય છે. જાણે કેઈ નારી પોતાનો એક બાજુને પાલવ પ્રસારીને ખડી હોય, કંઈક આવી આકૃતિને મળતા આવતા હિંદુસ્તાનના નકશામાં, એ માતાની નજર સામે, કેઈ તંદુરસ્ત અને ભરાવદાર શરીરવાળું બાળક, ૨મતે ચડીને અને ખુશ ૧. જુદાં જુદાં સ્થાનેની જુદી જુદી ઋતુઓની સારપને ખ્યાલ આપતો આ દુહ ખૂબ પ્રચલિત છે; એ દુહે આ પ્રમાણે છે: શિયાળે સોરઠ ભલે, ઉનાળે ગુજરાત; ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ. જાણે આ દુહાના છેલ્લા પાદમાં કચ્છની ધરતીની પ્રકૃતિની અને કચ્છની માનવજાતિની પ્રકૃતિની ભલમનસાઈ અને મધુરતા કવિએ છલકાવી દીધી છે ! Page #37 -------------------------------------------------------------------------- ________________ ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ ખુશાલ બનીને, પિતાના હાથ અને પગને ઉછાળવાની મસ્તીભરી મોજ માણી રહ્યું હોય અને બીજાઓને પિતાના આનંદના સહભાગી બનાવતું હોય એવું કંઈક આહલાદકારી ચિત્ર જોતાં હેઈએ એમ લાગે છે. | નાના સરખા કચ્છના વિભાગમાં હજી પણ એવી કેટલીય આગવી વિશેષતાઓ સચવાઈ રહી છે કે જે એને એક સ્વતંત્ર એકમ જેવું ગૌરવ અને બળ સહેજે અપાવી શકે. અને છતાં એણે આપણા દેશના અવિભાજ્ય અંગ બની રહેવાનું પસંદ કર્યું, એમાં બનેનાં ગૌરવ અને શોભા રહેલાં છે; અને સમયનાં એધાણને પારખીને, એમ કરવામાં કચ્છનાં શાસકો અને પ્રજાજનોએ દીર્ધદષ્ટિ અને શાણપણ દાખવ્યાં છે. શીલ, સમર્પણ અને સાહસની ધરતી કચ્છની ધરતીને ઈતિહાસ અને તેના અસ્તિત્વની કથા છેક પુરાણકાળ સુધી વિસ્તરેલાં છે. અને અનેક સંતો-મહાત્માઓ, સતીઓ-સન્નારીએ, શૂરવીરો અને સાહસિક, સાગરખેડૂઓ ૨. કનફદાઓના સંપ્રદાયના આદિ પુરુષ મનાતા સંત ઘરમનાથ; એમના શિષ્ય ગરીબનાથ; કંથોટના વિખ્યાત કિલ્લા સાથે જેમનું નામ એકરૂપ થઈ ગયું છે તેની કાંથડનાથ; કચ્છના જાડેજા રાજવંશની (મહારાઓ શ્રી ખેંગારજી બાવાની) ગાદીની સ્થાપનાના પાયામાં જેમની સેવાઓ અને શક્તિ પડેલી છે, તે ગોરજી (યતિ) શ્રી માણેકમેરજી; અંચળ ગરછના પ્રભાવક આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિ, શૌર્ય, શૃંગાર અને સંયમ-વૈરાગ્યના ત્રિવેણુસંગમ સમાં અમર નર નાર જેસલ-તોરલ ( જેસર-તુરી ) કચ્છની ધરતીની જ વિભૂતિઓ છે. અને જેમના સેવાવ્રત, સંયમવ્રત અને સર્વ પ્રાણીવાત્સલ્યના અને અંતરમાંથી સહજભાવે વહી નીકળેલી ધર્મવાણીના સંસ્કારની અમિટ છાપ આજે પણ કરછની પ્રજાના માનસ ઉપર પડેલી જોવા મળે છે, તે મેંકણ દાદાની તો શી વાત કરવી ! યમરાજાના જડબા સમાં કરછના અફાટ અને કરાળ રણુમાં ભૂલા પડેલા માનવીઓને માર્ગ બતાવીને એમને મતના મેમાંથી ઉગારી લેવાની કેળવણી પિતાના બે પશુ-સાથીઓને-કૂતરા મોતિયાને તથા ગધેડા લાલિયાને-આપ જાણનાર એ સંત પુરુષની કુશળતા અને કરુણપરાયણતાની જોડ મળવી મુશ્કેલ છે. એમની સીધી-સાદી અને હૈયાને સ્પર્શી જાય એવી વાણુની અમૃતસરિતાનું થોડુંક આચમન કરીએધનની તૃષ્ણા કેરિયું કેરિયું કુરે કરે, કરીયેં મેં અય ; મરી વેંધા માડુઓ ! મેં મેં પોંધી ધૂડ, (હે માનવીઓ ! પૈસા પૈસા શું કરે છે? પૈસામાં તે ફૂડ-કપટને વાસ હોય છે અને અંતકાળે તે મેંમાં ધૂળ જ પડવાની છે. ) મને પ્રિય કેં કે વલિયું કેરિયું, મેં કે વલા વેઢ; વહેંકના વલા મુંકે, ઢાઢી ખ્યા દે. (ઈને પૈસા વહાલા છે, કોઈને કપડાં-ઘરેણું વહાલાં છે; પણ મને તો ઢાઢી અને ઢેઢ જેવા અછૂત જને વહાલા કરતાંય વહાલા છે.) (ઢાઢી એટલે શરણાઈ વગાડનાર.) ભલાઈઃ ભલે કરીધે ભલે, ભુછ કરીધે ભુછે; પધરી-પરગટ ગાલ ઈ, મુંકે કુલા પુછો? (નં. ૩, ૪ની પદને પાંચમા પાનામાં આપી છે.) Page #38 -------------------------------------------------------------------------- ________________ નમન કચ્છની ધરતીને તથા શાહસાદાગરાએપ કચ્છની ધરતીને શીલ અને સમર્પણની ભાવના, ઠંડી તાકાત અને સ`૫ત્તિથી તેજસ્વી અને ગૌરવવતી અનાવી છે, એ વાતની ઇતિહાસ સાક્ષી પૂરે છે. ઉલ્કાપાત, જળપ્રલય કે ધરતીક`પ જેવા કુદરતના કોપથી કચ્છની ભૌગેાલિક સ્થિતિમાં ઘણા માટા ફેરફારો થયા, તે પહેલાંની સ્થિતિની વાત જવા દઈ એ, અને અત્યારની સ્થિતિને જ ધ્યાનમાં લઈ એ તાપણુ એમ માનવુ' પડે કે કચ્છની પ્રજાના ભાગ્યચાગ જ કંઈક એવા વિલક્ષણ છે કે એને કુદરતવેર્યાં સકટાની સામે સતત ઝઝૂમતાં રહેવા માટે સદા સજ્જ રહેવું પડે છે; કચ્છની પ્રજાના શૌય અને સાહસને આ પણ પાયેા છે. ( ભલું કરશે। તા ભલું થવાનું અને ખૂ રુ' કરશેા તેા ખૂ રું થવાનું: આ વાત સાવ ખુલ્લી અને સીધી-સાદી છે; એમાં પછી મને શા માટે પૂછે છે ? ) અહંકાર ઃ ત ંબૂરે તે" ત ધ ચડાઈયે, ઝિઝયું ડીયે'તા ધાંઉ; રાજી રામ તડે થીએ, જડે' છડાને · આં. (તંબૂરા ઉપર તાર ચઢાવીને માટા મેાટા સાદ પાડે છે. પણ રામ તેા ત્યારે જ રાજી થાય છે, જ્યારે હુંપણું – અહંકાર દૂર થાય છે. ) વનસ્પતિમાં જીવ : પિપરમે... પણુ પાણુ, નાંય ખાવર મેં ખ્યા; નીમમેં ઉ નારાણુ, ત કઢમેં કયેા ? ( પીપળામાં પણ આપણે છીએ-આપણા જેવા જીવ હાય છે, (તા) ખાવળમાં કાઈ ખીજો નથી. લીમડામાં પણુ એ જ નારાયણુ છે, તે ખીજડામાં બીજો કાણુ છે? ) સચમ : પીર પીર કુરા કર્યો? પીરેજી નોંય ખાણુ; પુજ ઇંદ્રિયુ વસ કર્યો, ત પાર થિયેાં પાણુ. (પીર પીર શું કરેા છે ? પીરાની કંઈ ખાણુ નથી હેાતી. પાંચે ઇંદ્રિયોને વશ કરીએ તો આપણે પેાતે જ પીર બની જઈએ. ) હૈયાસાંસરા ઊતરી જાય એવા આવા આવા તેા કાંઈક દુહા રચ્યા છે કચ્છના આ સંત દાદા મેકણે. ૩. વિજયા શેઠાણી, સતી તારાદે-તારલ, દેવીસ્વરૂપ ગુ તરી, હાથલ પદમણી, જન્મે ખત્રી પણ કમે` ક્ષત્રિયાણી જેડીબાઈ, પેાતાના પુત્રના ભાગે રાજકુંવર ફૂલના જાન બચાવનાર દેશભક્ત દાસી છડી ક્રાક, બે રાજકુ ંવરાતે બચાવવા પેાતાના છ-છ પુત્રાના વધ નજર સામે જોનાર બહાદુર નારી મલણી (અને એને પતિ ભિયા કક્કલ) વગેરે શૂરી-સતી નારીએ કચ્છની નારીશક્તિને ખ્યાલ આપે છે. ૪. દેશભક્ત છજીર બુટ્ટો, ભિયા કક્કલ, જમાદાર ફતેતુ મહમ્મદ, પરદેશ ખેડી દેશમાં હુન્નરી સ્થાપનાર રામસિંહ માલમ, માલમ વીરજી, યવનાને રાતાં જાન આપનાર અજપાળ, લાખા ફુલાણી, મહારાએ ખેંગારજી ખાવા પહેલા, દેશરા પરમેસરા'નું બિરુદ મેળવનાર મહારા દેશળજી ખાવા પહેલા, મહાન વનસ્પતિશાસ્ત્રી શ્રી જયકૃષ્ણ ઇંદ્રજી, રાષ્ટ્રમુક્તિની ક્રાંતિના મહાન મશાલધારી શ્યામજી કૃષ્ણવર્મા અને સાહિત્યના શહીદ શ્રી હાજી મહમદ અલારખી શિવજીએ કચ્છની ધરતીનાં ખમીરનાં દર્શન કરાવ્યાં છે. પ. જગડૂશા, વમાનશા, પદ્મસિંહશા, ડેાસત્રવેણુ, મેઘજી શેઠ, સુંદર સેાદાગર, નરશી કેશવજી નાયક વગેરે કઈક શાહસાદાગરા અને વેપારીએ કચ્છની ધરતીમાં થઈ ગયા. ૬. કચ્છ ઉપર આવેલ મહામારી, મરકી, દુષ્કાળ, ધરતીક'પ, જલપ્રલય અને યુદ્ધો જેવી અનેક આપત્તિઓની વિગતે માટે જુઓ આ ગ્રંથના “ આપત્તિએ અને છાંદ્વારા '' નામે સાતમા પ્રકરણમાંની શરૂઆતની વિગત Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીથ કચ્છનું નામ લઈ એ અને અમાપ રણ અને વિશાળ સાગરનું સ્મરણ થઈ આવે એવી એકરૂપતા અને સગાઈ એ બે સાથે એની બંધાઈ ગઈ છે. એનો ઉત્તર અને પૂર્વ દિશાને આખે ભાગ અને દક્ષિણ તથા પશ્ચિમ દિશામાં પણ એને અમુક અમુક ભાગ રણથી ઘેરાયેલા છે તે એની દક્ષિણ અને પશ્ચિમ દિશામાં રત્નાકર સાગરનાં ઘૂઘવતાં જળ એના ચરણ પખાળતાં રહે છે. એની દક્ષિણમાં કચ્છના અખાતની રખેવાળી છે, તે દક્ષિણ અને પશ્ચિમનો ભાગ અરબી સમુદ્રથી સુરક્ષિત અને શોભાયમાન બન્યો છે. અને ઉત્તરમાં, લખપતના બંદરમાં, કેરીનાળનાં પાણીની ભરતી-ઓટ વહ્યા જ કરે છે. વળી, કચ્છની ધરતી જાણે વરુણ દેવની અણમાનીતી રાણી હોય એમ, ત્યાં વરસાદ પણ બહુ જ ઓછો અને અનિયમિત પડતા રહેવાથી આ ભૂમિ જાણે દુષ્કાળની કીડાભૂમિ બની ગઈ છે ! કાળા, પથરિલા, સૂકા ડુંગરાઓ અને રેતાળ મેદાન જેવી જળ વગરની સરિતાઓ પણ કચ્છમાં જ્યાં ત્યાં જોવા મળે છે. આને લીધે પ્રજાને રણના ઝંઝાવાતોનો સામનો કરવા માટે, દરિયાને ખેડવાનાં સાહસે કેળવવા માટે અને દુષ્કાળ કે બીજાં ગમે તેવાં સંકટોની સામે ટકી રહેવા માટે હમેશાં પોતાનાં તન અને મનને ખડતલ અને દઢ બનાવવાં પડે છે. આને લીધે કચ્છની પ્રજા મહેનતકશ, બહાદુર, સાહસિક અને સાથે સાથે નિખાલસ, ભલી-ભેળી અને સરળ પ્રકૃતિની જોવા મળે છે. ઓસવાળ જેવી વણિક કોમ પણ, કેઈપણ જાતના અણગમા, થાક કે સંકોચ વગર, ખેડૂત તરીકેની કામગીરી સાવ સ્વાભાવિક રીતે કરે છે, તે આ કારણે જ. કચ્છની પ્રજા માટે, અતિશયોક્તિ વગર, એમ જરૂર કહી શકાય કે એ બુદ્ધિ અને તર્કના બળે ભલે વાતો વધુ ન કરી શકતી હોય અથવા આવી ઠાલી વાતો કરવા એ ભલે ટેવાયેલી ન હોય, પણ એ હૈયાઉકલત, કાર્યદક્ષતા અને ગમે તે ભેગે લીધેલ કાર્યમાં સફળ થવા માટેની હિંમત તથા સાહસિક્તા તે પૂરેપૂરી ધરાવે છે. એણે દેશ-વિદેશમાં મેળવેલી નામના અને સફળતાની આ જ ચાવી છે. વળી, કચ્છના નારીવર્ગના પરિચયમાં આવનાર સહુદય વિચારકના અંતરમાં મોટે ભાગે એવી છાપ પડ્યા વગર નહીં રહેવાની કે એને દેહની નમણાશ, બુદ્ધિની ચતુરાઈ અને હૈયાની હામનું વરદાન સાવ સહજપણે મળેલું હોય છે. અને આવી બધી બાબતોના પ્રાચીન સમયના, ઇતિહાસકાળના અને આપણું જ નજર સામે ઘડાઈ રહેલ વર્તમાન સમયના પણ સંખ્યાબંધ દાખલાઓ મળી શકે એમ છે. કચ્છના પ્રજાજીવનની કે ઇતિહાસની આછી-પાતળી વિગતે પણ જ્યારથી મળે છે, ત્યારથી રાજકારણી કાવાદાવા, લડાઈ-ઝઘડા, છળ-પ્રપંચ, આક્રમણ-પ્રતિઆક્રમણ તથા ખૂન-દગાબાજી જેવી ઘટનાઓ, બીજા સ્થાનો કે રાજ્યની જેમ જ, બનતી રહી છે. વળી, સિંધ જેવા પડોશના ૭, કરછના વતનીઓના સંસાર-વ્યવહારમાં નજર કરીએ તો તરત જ ખ્યાલ આવે કે ત્યાં મહિલાઓનું કેટલું ચલણ અને વર્ચસ્વ છે; અને ક્યારેક તે વહેવારની તથા વેપારની ગૂંચ ઉકેલવામાં પણ એમની હૈયાઉકલત ખૂબ ઉપયોગી થઈ પડે છે. અને સ્વતંત્રતાની અહિંસક લડાઈના સમયમાં એમણે જે હિંમત અને સાહસ દાખવ્યાં હતાં એ તો કરછના નારીસમાજની શ્રદ્ધા, ભક્તિ અને બુદ્ધિની કીતિકથા બની રહે એવાં છે. કોઈ કે આ કથાઓ એકત્ર કરીને લખવા જેવી છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ નમન કચ્છની ધરતીને પરદેશી રાજ્યમાંથી પણ, ક્યારેક ક્યારેક આક્રમણ થતાં રહ્યાં છે, અને તેથી આવાં આક્રમણોની જ્યાંથી શક્યતા હોય એવા સ્થાનના ત્રિભેટે ડુંગરાળ તેમ જ ધરતીના કિલાઓ સમયે સમયે રચાતા તથા જીર્ણોદ્ધાર પામતા રહ્યા છે. અને છતાં, બધા નહીં તે મોટા ભાગના કચ્છના વતનીએમાં એક પ્રજા તરીકેની ખુમારી, ભાવના અને એકસૂત્રતા જળવાતી રહી છે. ધર્મભાવના, ધર્મસ્થાને અને ધાર્મિક સુમેળ આમ થવામાં, બીજા બીજા કારણેની સાથે, કચ્છની પ્રજામાં પ્રવર્તતી ધર્મની ભાવના, ધાર્મિક એખલાસ તથા હિંદુ અને મુસ્લિમ ધર્મો વચ્ચે પણ સચવાયેલી સહિષ્ણુતાની લાગણીઓ અગત્યનો ભાગ ભજવ્યો છે. તેથી જુદા જુદા ધર્મોનાં નાનાં-મોટાં દેવમંદિરે, ધર્મસ્થાનો તેમ જ યાત્રાધામોની બાબતમાં કચ્છ ભારતનાં અન્ય સમૃદ્ધ અને જાજરમાન સ્થાનોની હરોળમાં બેસી શકે એવી એની સ્થાપત્ય-સંપત્તિ છે, એટલું જ નહીં, એનાં કેટલાંક પ્રાચીન ધર્મસ્થાપત્ય તો ઘણું પ્રાચીન તેમ જ શિલ્પ-સ્થાપત્ય-કળાના શ્રેષ્ઠ નમૂના લેખાય એવાં છે. કચ્છમાં જુદા જુદા ધર્મો વચ્ચે તેમ જ. એક જ ધર્મના જુદા જુદા ફિરકાઓ, સંપ્રદાય કે ગચ્છો-પક્ષે વચ્ચે પ્રવર્તતો એખલાસને ગુણ આજે પણ, એકંદરે, દાખલારૂપ બની રહે એ છે. નિભાવનાં સાધનો કચ્છને, કુદરતના કાયમી કેપની જેમ, વીંટળાઈને પડેલે અમાપ રણને પ્રદેશ તે કંઈ રોજીરોટી આપી શકે એવું છે નહીં અને અંદરની વિશાળ ધરતી પણ, વરસાદના રુસણને લીધે, ધાન્ય અને જીવન માટે ઉપયોગી એવી ખેતી-પેદાશની ચીજો બહુ જ મર્યાદિત પ્રમાણમાં પેદા કરી શકે છે. એટલે પછી ત્યાંની મોટા ભાગની વસતીને, પિતાના વ્યવસાય અને નિભાવ માટે, એક યા બીજા રૂપમાં, સાગરદેવતાનું જ શરણ સ્વીકારવું પડે છે. પોતપોતાની સૂઝ, સગવડ અને સંસ્કાર-પરંપરાને લીધે કેઈકે દરિયાની મીઠા જેવી જુદી જુદી પેદાશોને વેપાર ખેડીને પિતાને ગુજારો કરવા માંડયો; કેઈકે વહાણે મારફત માલ-સામાનની આયાત-નિકાસ કરીને કચ્છને બંદરી વિકાસ કરવાની સાથે સાથે પિતાનો અને કચ્છની પ્રજાના ભાગ્યને પલટ કરવાનો પુરુ ૮. કેરાકોટા, ટાય, કંથકોટ, ભદ્રેશ્વરનાં બધા ધર્મોનાં સ્થાપત્ય, ચાખડા, બંગગામ, ધીણોધર, અંજારમાં ભડેશ્વર તથા જુદા જુદા ધર્મોનાં સ્થાને, નારાયણસર, કેટેશ્વર, ભુજની છતેડીઓ, ભૂઅડ, પુંઅરાને ગઢ, ભુજી કિલ્લે, અબડાસા તાલુકાની જૈન પંચતીર્થી, રવ ગામનું રવેચી માતાનું મંદિર, માતાને મઢ જેવાં અનેક દેવસ્થાને શિલ્પકળાના ઉત્તમ નમૂના દાખવે છે ૯. કરછનાં કેટલાંક દેવસ્થાને જુદા જુદા ધર્મોના મિલનસ્થાન જેવું ગૌરવ તે ધરાવે છે જ, પણુ કરછની લોકભાષામાં પણ આ ભાવનાનો સંગમ થયેલો જોવા મળે છે, દા.તહિંદુ ધર્મના સંતો માટે પણ પીર” શબ્દને પ્રયોગ થયેલું જોવા મળે છે. ધરમનાથ અને એમના શિષ્ય ગરીબનાથ પીર તરીકે જ જાણીતા છે. એ જ રીતે જૈન સંધના જુદા જુદા વર્ષો વચ્ચે પણ અહીં દાખલારૂપ એખલાસ અને એકતા પ્રવર્તે છે. કચ્છની આ વિરલ વિશેષતા કદાચ એના અભ્યાસને પછાતપણાને પણ આભારી હોય, Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહેશ્વર-વસઈ મહાતીર્થ ષાર્થ આદર્યો, અને કેઈકે સાગરની સફરે કરવાનું સાહસ ખેડીને ભારતના મુંબઈ જેવાં બંદરે માં તેમ જ ભારત બહાર આફ્રિકા, બર્મા જેવા દેશોમાં જઈને વસવાટ કર્યો અને ત્યાં વેપાર-ઉદ્યોગો ખીલવવામાં, પિતાની હૈયાઉકલત અને હિંમતના બળે, સફળતા મેળવી. પછી તે નોકરી માટે પણ કરછની બહાર જવાની પરંપરા શરૂ થઈ. પણ આની સાથે સાથે, કચ્છની કલાકુશળતાને ન્યાય આપવા ખાતર, એ સ્વીકારવું જોઈએ કે “ કચ્છની આબાદીને પાયે જૂના સમયથી તેના પરદેશ સાથેના વેપાર-રોજગાર ઉપર રહે છે. પણ સાથેસાથ હસ્તકલાની કારીગરીને વિકસાવવા માટે પણ તેટલા જ પ્રયાસો ચાલુ છે. ક૭ પોતાની કલાત્મક કારીગરી માટે પ્રખ્યાત છે. રેશમ, કાપડ, ઝવેરાત, મીનાકામ, ભરતકામ, હાથીદાંત ઉપરનું તરકામ, છરી,ચપુ, જંબી, સૂડીએ, ઢાલ, તલવાર અને એવી બીજી હસ્તકલાની બનાવટો માટે કરછ લાંબા વખતથી જાણીતું છે.” (કારા ડુંગર કછજ, પૃ૦ ૩૪) કચ્છની સંસ્કારિતા કચ્છને શિક્ષણ અને સંસ્કૃતિની દષ્ટિએ આજે પણ પછાત પ્રદેશ કહેવામાં આવે છે ત્યારે, એને સીધેસીધો ઈનકાર કરવાને બદલે, કચ્છની પ્રજાના જીવન સાથે સાવ સહજપણે વણાઈ ગયેલી, અને જેનું એને પિતાને પણ વિશેષ ભાન કે ખોટું ગુમાન નથી એવી, કેટલીક બાબતે ધ્યાનમાં લેવાથી આ માન્યતા કેટલી ઉપરછલ્લી છે અને એમાં કેટલું ઓછું તથ્ય છે, એને ખ્યાલ આવી શકે. - શિક્ષણને અર્થ વાંચી-લખી શકાય એવું અક્ષરજ્ઞાન, એ સંકુચિત કરીએ તે એવા શિક્ષણમાં ભલે કચ્છ પછાત હોય; અને સંસ્કૃતિ કે સંસ્કારિતાનો અર્થ ઉત્તરોત્તર વધતી જતી જીવનની જરૂરિયાતો અને એને લીધે ફેશનપરસ્ત રહેણીકરણી એ સામાન્ય કરવામાં આવે છે, એવા સંસ્કાર પણ ભલે કચ્છમાં આછા કે ઓછા હોય; પણ સરળતા, સાદગી, આતિથ્યભાવના, એાછી જરૂરિયાતો અને આછેરી ફેશનેથી જીવન-વ્યવહાર ચલાવવાની આવડત, પરગજુ વૃત્તિ, ઈશ્વરપરાયણતા જેવા સામાણસાઈના અંદરના સદગુણોની દષ્ટિએ કચ્છ ન તો અભણ છે, ન સંસ્કારિતામાં કેઈથી ઊતરતો કે પછાત છે. બાકી તે, ચિત્તની અંદર રહેતી કષાયોની વૃત્તિને કારણે કલહકંકાસ, સ્વાર્થ પરાયણતા, અહંકાર-અભિમાન જેવા અવગુણે તે શિક્ષિત અને સંસ્કારિ ગણાતા દેશ-પ્રદેશે કે માનવીઓમાં પણ ક્યાં ઓછા હોય છે? કદાચ આધુનિક સંસ્કારિતા અને શિક્ષણમાં ઊછરતા દેશે અને માનવસમૂહમાં સાચી માનવતાને રૂંધી નાખે એવા અવગુણેની માત્રા વધારે પ્રમાણમાં હેચ, એવું માનવાની ફરજ પાડે એવી જ વસ્તુસ્થિતિ હોય ! આને લીધે જીવનની જરૂરિયાત, ફેશનપરસ્તી અને અસંતુષ્ટ વૃત્તિ એવી તે બેમર્યાદા વધી જાય છે કે એને પૂરી કરવા માટે ન માલુમ કેટકેટલાં છેટાં-નકામાં કામ કરવાં પડે છે! અત્યારની સુધારેલી ગણાતી દુનિયાની દષ્ટિએ પછાત, અશિક્ષિત અને અસંસ્કારી લેખાતા કચ્છ કે એના જેવા પ્રદેશો સુખશાંતિથી રહેવા-જીવવા માટે તેમ જ જીવનસ્પશી ધાર્મિકતા અને માનવતાને ખીલવવા તથા Page #42 -------------------------------------------------------------------------- ________________ નમન કચ્છની ધરતીને ફેલાવવા માટે કદાચ વધારે ફળદ્રુપ ધરતી જેવા હોય.૧૦ સાહિત્ય, સંગીત અને કળાને વાર કોઈ પણ સ્થાન કે દેશની શિક્ષિતતા અને સંસ્કારિતાને માપવાને એક બીજે અને સાચા ગજ હોય છે; અને એ દષ્ટિએ પણ કચ્છનું મૂલ્યાંકન કરવા જેવું છે. એ ગજ છે સાહિત્ય, સંગીત અને કળારૂપ સંસ્કારત્રિવેણુના વારસાને. માનવીની પ્રતિભા-સર્જનશક્તિ આ સંસ્કારત્રિવેણુમાંથી કઈ પણ રૂપે પ્રગટે છે અને વિકસિત થઈ શકે છે. કચ્છી ભાષામાં જૂના વખતથી રચાતું અને મોટે ભાગે લોકમુખે સચવાતું આવેલું કચ્છનું લોકસાહિત્ય રુચિ, ભાવવાહિતા, વિષયની વિવિધતા, હદયસ્પર્શિતા અને મધુરતાની કસોટીએ બીજા પ્રદેશના સાહિત્યની હરોળમાં બેસી શકે એવું અને કચ્છની પ્રજાની પ્રશાંત અને પ્રચ્છન્ન સંસ્કારિતાને જોબ અપાવે એવું છે.૧૧ ૧૦. અત્યારે પણ શિક્ષણમાં અને આધુનિક ભૌતિક સંસ્કારિતામાં પછાત લેખાતા પ્રદેશની ધરતીમાં મહેકતી માનવતાની ફોરમ હજી પણ ત્યાં ટકી રહેલી આતિથ્યભાવના, પરગજુ વૃત્તિ, સરળતા વગેરે ગુણસંપત્તિની સાક્ષી પૂરે છે. સારાણસાઈનાં દર્શન આવાં સ્થાનમાં સાવ સહજપણે થાય છે. ૧૧. કચ્છની ધરતીનાં ખમીર અને ખુશબને એની મુખે મુખે રમતી રહેલી લોકકથાઓ અને લોકગીતોની સરવાણીઓએ અત્યાર સુધી સાચવી રાખી છે. વળી, કચ્છની સંતવાણીની પ્રસાદી તો એવી વિપુલ, હૃદયસ્પર્શી અને વિવિધતાથી ભરેલી છે કે એનું તો મૂલ્ય જ ન આંકી શકાય ! અને માનવીના અંતરમાં વસતી સ્નેહ-પ્રેમની સુંવાળી લાગણીઓને લેકજીવનમાં પ્રસરાવતી પ્રણય-કથાઓ પણ કચ્છના સાહિત્યને જાણે પ્રણયની ઊર્મિલતાના રંગે રંગી નાખે છે. કારાયલ અને કપૂરી, નાગવાળા અને નાગમતી અને લીલા અને ચનેસરની પ્રણયકથાઓ કવિની બાનીમાં યાદગાર બની ગઈ છે. અને આ કથાઓમાં શિરમોર સમી શોભી રહે છે જેસલ-તોરલની અમર કહાની અને વ્રજવાણીમાં સમપિત થયેલી આહિરિયાણીઓની રાસદીડાની કથા. - કરછની આગવી વિશેષતાનું વર્ણન કરીને તેમ જ કરછના સાહિત્યની મહત્તા દર્શાવીને એની સાચવણું કરવાને અનુરોધ કરતાં એલ. એફ. રણછુક વિલિયમ્સ યોગ્ય જ કહ્યું છે કે – કરકને પ્રદેશ સદીઓ સુધી હિંદુસ્તાનના અન્ય વિસ્તારથી કંઈક અલગ રહેલ હતો, એ હકીકત છે. પરંતુ તેને અર્થ એમ નથી, કે કરછને દુનિયાના બીજા ભાગે સાથે કાંઈ સંબંધ નહોતી અસ્મિતા સઈ હતી......સમગ્ર હિંદમાં જે ઐતિહાસિક ઘટનાઓ બનો છે, તેવી જ ઘટનાઓ, અલબત્ત, નાના સ્વરૂપે, કચ્છના ઈતિહાસમાં પણ બનવા પામી છે. વારંવાર થતાં વિદેશી આક્રમણે, જુદી જુદી સંસ્કૃતિઓનું મિશ્રણ, રાષ્ટ્રીય ભાવનાને ઉદ્દભવ વગેરે હકીકતવાળો કચ્છને ઇતિહાસ, રોમાંચક કહાણીએ તથા ઉપકથાઓથી ભરપૂર છે. કંઠસ્થ જળવાયેલું કચ્છનું સમૃદ્ધ કસાહિત્ય વિપુલ પ્રમાણમાં હસ્તી ધરાવે છે. પરંતુ તેમને બહુ જ થોડો ભાગ લિખિત સ્વરૂપમાં ઉપલબ્ધ છે....... કદાચ એક-બે વરસમાં જે ગણ્યાગાંઠયા લેકે કચ્છના મહામૂલા ઈતિહાસ અને લેક-સાહિત્યને પોતાના સ્મૃતિ-પ્રદેશોમાં જાળવતા આવ્યા છે, તેઓ પણ હમેશને માટે ચાલ્યા જાય અને તેમનું સ્થાન લેનાર કોઈ રહે નહીં. જે આ પ્રકારના અનેરા કંઠસ્થ લોક-સાહિત્યને સદંતર નાશ થવા પામે, તો કરછને માટે જ નહીં, પણ ભારત માટે પણ, તે એક ગંભીર નુકસાન ગણશે. આ લોકસાહિત્ય ખૂબ રસિક છે, એટલું જ નહીં પણ તે એમ પણ બનાવે છે, કે ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં તેમ જ સંપત્તિ વધારવાના મહાન કાર્યમાં કચ્છ પણ પોતાને સારો ફાળે આપતું થયું છે.” (કાર ડુંગર કચ્છજા, આમુખ, પૃ૦ -૬.) . રશધ્રુફ વિલિયમ્સની કચ્છી સાહિત્યની સાચવ શું કરવાની આ વાત કરછના આગેવાન અને સાહિત્યકારોએ ધ્યાનમાં લેવા જેવી છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ * શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ કચ્છી ભાષા એક સ્વતંત્ર અને ખળકટ તેમ જ અસરકાર આગવી મેલી હોવા છતાં એની પેાતાની કેાઈ લિપી નથી, અને છતાં એને સાહિત્યવારસા-માટા ભાગના પદ્યમય ગેય સાહિત્યના વારસા -લેાકમુખે જે રીતે સચવાઈ રહ્યો છે, તે હેરત પમાડે એવા છે. આ સાહિત્યવારસે જેમ પ્રણયકથાઓથી સમૃદ્ધ છે, તેમ શૌય કથાઓ, સાહસકથાઓ, અલિદાનકથાએ, શૃંગાર–વૈરાગ્યની ફૂલગૂંથણી દર્શાવતી અથવા શ`ગારમાંથી વૈરાગ્ય તરફ દોરી જતી સંસ્કારકથાઓ અને ધ કથાએથી પણ સમૃદ્ધ બનેલા છે. અને એનું કારણ કચ્છની પ્રજામાં જેમ પેાતાના પ્રેમ કે પ્રણયને માટે કુરબાની કરનારાં નર-નારી થઈ ગયાં, તેમ પોતાના વતનને કાજે, રાજભક્તિને માટે, સાગરના સાહસ ખેડવા કાજે, પેાતાના ધર્મ અને શીલની રક્ષા અર્થે અને પરમપિતા પરમેશ્વરની ખેાજ સારુ પણ જાનિશાની કરનારી અનેક વ્યક્તિએ થઈ ગઈ, એ છે.૧૨ જે પ્રજા આવી ચેતનવંતી, ખમીરદાર અને સ્વમાની હાય એનુ સાહિત્ય નબળુ` કે નગણ્ય કેવી રીતે હાઈ શકે ? જીવનના જીવંત રસમાંથી રચાયેલ આ સાહિત્યની તાકાત તા આયલાને બેઠા કરે અને મડાંને ઝૂઝતાં કરી શકે એવી છે. વળી, ભારતની કંઈક અંશે ઉત્તર દિશાએ અને કંઈક અંશે પશ્ચિમ દિશાએ આવેલ પંજાબ, સિંધ અને કચ્છ-એ ત્રણ પ્રદેશેાની ભાષાએ કે એલીએમાં ધ્વનિ અને ઉચ્ચારનું કંઈક એવુ* સામ્ય છે કે, અજાણ્યાને તે, પહેલે પરિચયે, એ ત્રણે ભાષા જાણે એક જ હાય એવા આભાસ થાય છે.૧૩ ભારતના સીમાપ્રાંતના આ ત્રણે પ્રદેશાને પડેાશી રાજ્યમાંથી આવી પડનારા આક્રમણુની સામે હમેશાં સજાગ રહેવુ પડે છે, એ જાણીતુ છે. આથી પણ કચ્છની પ્રજામાં તેમ જ એની ખેલીમાં તેજસ્વિતાના વાસ થયા હાય એ બનવા જોગ છે. એ જાણીને આનંદ સાથે આશ્ચય થયા વગર નથી રહેતું કે વ્રજભાષા અને કવિતાકળા શીખવાની અભિનવ કહી શકાય એવી પાઠશાળા શિક્ષણમાં પછાત ગણાતા કચ્છદેશમાં જ સ્થપાઈ હતી ! ( આની વિશેષ માહિતી આગળના “ કચ્છમાં જૈનધર્મ અને જૈન મહાજન ” નામે ખીજા પ્રકરણમાં આપી છે. ) કચ્છનું સંગીત કચ્છનું પેાતાનુ જ છે. એની રાગ-રાગિણીઓ, ગાવાની તજો અને હલકેા, નૃત્ય-ગાનની રીતરસમા, સ‘ગીતને સાચવી બેઠેલી ખાવા, અતીત, ફકીરાની જમાત—આ બધું જ આગવુ અને અભ્યાસના ઉત્તમ વિષય ખની શકે એવું છે. અને એવી જ આગવી અને વિશિષ્ઠ છે કચ્છની કળાસપત્તિ. સાદા અને કઠણ પથ્થરમાં ક’ડારેલાં મુલાયમ અને ભાવવાહી શિલ્પા કચ્છનાં અનેક દેવધામેા, સ્મૃતિમા અને અન્ય સ્થાપત્યેાનાં ગૌરવરૂપ બની રહ્યાં છે, એ જ રીતે કચ્છની ચિત્રકળાના ભંડાર પણ દાદ માગી લે એવા વિપુલ અને વિવિધ વિષયને આવરી લે એવા છે. શું એનુ ચિત્રકામ કે શું એનું ભરતકામ, અને શું છાણ-માટી જેવી સાદી સામગ્રીથી ૧૨. આ વાતની સાક્ષી ઠેર ઠેર ઊભા કરેલા સતી અને શૂરાઓના પાળિયાએ, સતાનાં સ્મારકા, દેવસ્થાના, ધર્મનાં ધામા, તીર્થભૂમિ અને સેવા તથા સદાવ્રત માટે ઊભાં કરેલાં સ્થાને પૂરે છે. આમાંનાં કેટલાંક સ્થાના તા માનવજીવન સાથે વણુાઈને વિકાસ પામેલી શિલ્પકળા અને ચિત્રકળાના ઉત્તમ નમૂનાનાં સંગ્રહસ્થાને સમાં બની ગયાં છે. ૧૩, ભાષાશાસ્ત્ર અને ધ્વનિશાસ્ત્રના કોઈક અભ્યાસીએ આ ત્રણે ભાષાના શબ્દો અને એની ઉચ્ચારણ-પ૬તિના અભ્યાસ કરીને કચારેક એના ઉપર પ્રકાશ પાડવા જેવા છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ નમન કચ્છની ધરતીને ઘરને શણગારવાની એની આવડત, જ્યાં જુઓ ત્યાં ચિત્રકામરૂપે પ્રગટ થતી સરસ્વતીની કામણગારી અને ચેતનવંતી સૌંદર્યશ્રીનાં જ દર્શન થાય છે. કચ્છની આ કળા-સંપત્તિ ત્યાંની પ્રજાના ગરીબ છતાં નિરાંતવાળા સંસ્કારી જીવનની સાખ પૂરે છે. સાહિત્ય, સંગીત અને કળા-માતા શારદાના વરદાન સમી-એ ત્રણે સર્જનશક્તિમાં આવો ઉત્તમ વારસો ધરાવનાર કચ્છની ધરતીને અને એની પ્રજાને શિક્ષણ અને સંસ્કૃતિમાં પછાત કહીએ તે સમજવું રહ્યું કે આ માટેનાં આપણાં તોલમાપ કંઈક પાંગળાં અને અધૂરાં છે અથવા આપણી સમજણમાં કંઈક ખામી છે. અને હવે તો અક્ષરજ્ઞાન-શાળા, મહાશાળા અને વિશ્વવિદ્યાલયના જ્ઞાન –ની બાબતમાં પણ કચ્છમાં વસતી કે ભારતમાં તેમ જ ભારત બહાર વસતી કચ્છની પ્રજા ઝડપથી આગળ વધી રહી છે અને કચ્છના શાહસોદાગરે, ઉદ્યોગપતિઓ અને સાહસિક પ્રજાજનના પ્રતાપે કચ્છની સમૃદ્ધિમાં પણ વધારે થવા લાગ્યો છે. આ રીતે કચ્છની ધરતી સરસ્વતી, લક્ષમી અને સંસ્કારિતા એ ત્રણે બાબતમાં વિશેષ ગૌરવંતી બનવા લાગી છે, એમ કહેવું જોઈએ. બીજુ આગવાપણું વળી, કચ્છની પ્રજાના પહેરવેશ અને ઘરેણાંમાં પણ એમની અનોખી રુચિ અને પ્રથા જેવા મળે છે. ઉપરાંત, કચ્છની ધરતીમાં અને એના ડુંગરાઓમાં વિજ્ઞાન અને વેપાર-ઉદ્યોગમાં કામ લાગે એવી વિપુલ ખનીજ સંપત્તિ છુપાયેલી પડી છે. કચ્છનાં પશુઓ અને ખાસ કરીને પંખીઓમાં કેટલીક એવી જાતે મળે છે કે જે બીજે ભાગ્યે જ જોવામાં આવે છે.૧૪ ઇતિહાસ કહે છે કે, એક કાળે કચ્છ મીઠાપાણી અને ખેતીની સારી પેદાશથી સમૃદ્ધ અને સુખી પ્રદેશ હતા, પણ સને ૧૮૧૯ (વિ. સં. ૧૮૭૫) ના મહાધરતીકંપે કચ્છની સુખસમૃદ્ધિને છીનવી લેવાનું અકાર્ય કર્યું અને ત્યારથી કચ્છની સુખ-શાંતિ-સમૃદ્ધિને કાયમને એવો ઘસારો પહોંચ્યો કે જેને અંત હજી સુધી આવ્યો નથી.૧૫ વળી, ભારત સ્વતંત્ર થયું અને કચ્છ, ભારત સાથે જોડાઈ ગયું ત્યાં સુધી કચ્છના રાજ્યશાસનને પિતાનું આગવું ચલણી નાણું પણ ૧૪. પશુઓમાં ઘૂડખર નામનું પ્રાણી, જેને જંગલી ગધેડા તરીકે ઓળખવામાં આવે છે તે અને પક્ષીઓમાં સુરખાબ (ફલેમીંગો) નામનું પંખી એ કેવળ કચ્છની ધરતીની જ વિશેષતા છે. જ્યારે પ્રસવકાળ આવે છે ત્યારે સુરખાબનું તે એક ટાપુમાં નગર જ વસી જાય છે. (કચ્છનું સંસ્કૃતિદર્શન, પૃ. ૨૩૯, ૨૪૩, ૨૫૭) ૨ના દરબારી લેખક શેખ અબુલ ફઝલે, એના “ આયને અકબરી' નામે ગ્રંથમાં, કરછની બાહ્ય સ્થિતિનું વર્ણન આ પ્રમાણે કર્યું છે : “ કરછ એક વિશાળ અલગ પ્રદેશ છે. ઝાડ-પાન વગરને અને રેતાળ છે. ત્યાં ઉત્તમ ઓલાદના ઘેડા, સારા ઊંટ અને બકરાં-ઘેટાં ઉછેરાય છે. ત્યાંના રાજા યદુવંશી એટલે ચંદ્રવંશી કહેવાય છે. ભાયાતો જાડેજા લેકો દેખાવડા છે અને કદાવર છે, તથા દાઢી રાખે છે. તેમનું લડાયક બળ ૧૦,૦૦૦ ઘોડેસવારે અને ૫૦,૦૦૦ પાયદળ લશ્કરનું બનેલું છે. રાજા પોતે ભુજ શહેરમાં રહે છે. અને પશ્ચિમે ઝારા અને પૂર્વમાં કંથકેટ એમ બે સ્થળે મજબૂત કિલ્લાએ બાંધેલા છે.”( કારા ડુંગર કચ્છજા, પૃ. ૧૧૪) (આ વર્ણન આશરે ૪૦૦ વર્ષ પહેલાંનું છે.) ૧૫. આ માટે “ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ,” ગ્રંથ ૧માં નોંધ્યું છે કે “ સિંધુ અને બીજી કેટલીક નદીએ કચ્છની ઉત્તરે સમદ્રસંગમ કરતી. એમાંની કઈ નદીઓ અધવચ લુપ્ત થઈ ગઈ, તો કેઈ નદીઓ વહેણ બદલી સિંધુમાં ભળી ગઈ. સિંધુના મુખ પણ સમય જતાં વધુ ને વધુ પશ્ચિમ તરફ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીથ હતું, જે કારીના નામે$ જાણીતું હતું. અને ભારતને વિદેશીઓની ગુલામીમાંથી સ્વતંત્ર બનાવવાના એકાદ સકા જેટલા લાંખા ધર્મયુદ્ધમાં તન-મન-ધનથી પેાતાના સાથ પુરાવવામાં પણ કચ્છ જરાય પાછળ નહાતુ' રહ્યું, એની પણ આપણી નજીકના સમયમાં રચાયેલ ઇતિહાસ સાક્ષી પૂરે છે. કચ્છમાં ઉપરાઉપરી આ વર્ષે (વિ॰ સ૦ ૨૦૩૦ની સાલમાં ) ત્રીજી વાર પડેલા દુષ્કાળના સામના કરીને માનવરાહત અને પશુરક્ષા માટે, કચ્છમાં અને કચ્છ બહાર રહેતી કચ્છની પ્રજાએ જે ખમીર, હિ'મત અને કર્તવ્યપરાયણતા દાખવ્યાં છે, તે તે કચ્છની પ્રજાની શ્રીમંતાઈ, ઉદારતા અને સેવાપરાયણતાની જીવંત કીર્તિ ગાથા બની રહે એવાં છે.૧૭ આવી ખમીરવ ́તી છે કચ્છની ભૂમિ. આવી ગૌરવશાળી કચ્છની પ્રજા એ ભૂમિને અને એ પ્રજાને નમન. ખસતાં ગયાં. છેવટે એને ‘ પૂરણુ ’ નામે એક ક્ાંટા જ કચ્છમાં રહ્યો, જે કચ્છના પશ્ચિમ ભાગમાં થઈ અરબી સમુદ્રને મળતા. સિ’ધુ નદીના મુખની એ પૂ` શાખાનું વહેણુ પણ ઈ. સ. ૧૭૬૪માં ઝારાના યુદ્ધ પછી સિંધના અમીર ગુલામ શાહે મારામાં બંધ બાંધીને કચ્છમાં આવતું અટકાવી દીધુ.. પરિણામે લખપતની ઉત્તરે આવેલા છઈ પ્રદેશનાં ડાંગરનાં ખેતરાની ફળદ્રુપતા ચાલી ગઈ. સિ ંધના અમીરાનું રહ્યું સહ્યું કામ ૧૮૧૯માં ધરતીકં પના કુદરતી ઉપદ્રવ વડે પૂ રું થયું. કારીનાળની પશ્ચિમે આવેલ મેાટા વિસ્તારની જમીન નીચે નમી જતાં ત્યાં એકાએક ખારું પાણી ફરી વળ્યું; તે સાથે સાથે મેટા રણમાં ૫૫ મીટર (૧૮ ફૂટ) ઊ ંચા, ૮૦ કિ. મી. (૫૦ માઈલ) લાંખા અને ૧૬ થી ૨૪ કિ. મી. (૧૦ થી ૧૫ માઈલ) પહેાળા જમીનના વિસ્તાર ઊંચા ઊપસી આવતાં, સિ ંધુના વહેણુ આડે, એવે। કુદરતી બંધ બધાઈ ગયા કે સિંધુનાં પાણી હંમેશને માટે કચ્છમાં આવતાં બંધ થઈ ગયાં.” (પૃ. ૪-૫) . “સિંધુની એક શાખાનેા કચ્છ બાજુના પ્રવાહ છેક ૧૮૧૯ના ધરતીકંપમાં ખસી ગયા ત્યાં સુધી એ કચ્છના તળ પ્રદેશના પેટાળમાં મીઠુ` પાણી ભરતા હતા, અને એ જ કારણે “ કચ્છડો બારે માસ ” લીલેા હેાવાની કહેતી થઈ પડેલી, એવા સદા લીલા પ્રદેશના આજે માત્ર દક્ષિણના પ્રદેશ ફળદ્રુપતા સાચવી રહ્યો છે એ પણ કાળની બલિહારી છે. '' (પૃ. ૨૭૨) ( આ હકીકત કચ્છનું સંસ્કૃતિન, ” પૃ. ૨૪૬ના આધારે નાંધવામાં આવી છે. ) * ૧૬. કચ્છમાં કાવીના ચાંદીના સિક્કાની શરૂઆત રાએ શ્રી ભારમલજી પહેલાના સમયમાં (વિ. સ. ૧૬૭૩ની સાલથી) થઈ હતી. એક વાર એમણે મોગલ બાદશાહ જહાંગીરની અમદાવાદમાં મુલાકાત લીધી ત્યારે એમને રાજી કરીને આ માટે પરવાનગી મેળવી હતી. ( કચ્છ કલાધર, ભાગ ૨, પૃ૦ ૩૪૪-૩૪૫ ) ‘કારી ' શબ્દ એ ‘કુંવરી ’ શબ્દનું દૂંકું રૂપ છે. જીએ, “ કચ્છમિત્રના રજત જયંતી વિશેષાંકમાં (પૃ૦ ૯૫) છપાયેલ “ કચ્છની કુંવરી (કારી ) ” નામે શ્રી કેશવલાલ ઝવેરીના લેખ. t * ,, ૧૭. કચ્છ સંબંધી વિશેષ, વિસ્તૃત અને વિવિધ વિષયેને લગતી માહિતી મેળવવા માટે ખીન્ન' પુસ્તકા ઉપરાંત આ ત્રણ પુસ્તકો ખાસ ઉપયાગી સામગ્રી પૂરી પાડે એવાં છે : (૧) કચ્છની સ ંસ્કૃતિના વિશેષજ્ઞ શ્રી રામસિંહજી રાઠેડકૃત “ કચ્છનું સંસ્કૃતિદર્શીન,” સને ૧૯૫૯; (૧) એલ. એફ. રશજીક વિલિયમ્સકૃત “ The Black Hills: Kutch in history and legends: A Study in Indian Local Loyalties. અને એને “ કારા ડુંગર કચ્છજા અથવા ઇતિહાસ અને લેાકકથામાં કચ્છ [ હિંદી રાજભક્તિનું એક અધ્યયન ] ’ નામે ગુજરાતી અનુવાદ; સને ૧૯૬૩; અને (૩) જાણીતા સાક્ષરા શ્રી રસિકલાલ છેટાલાલ પરીખ તથા ડૉ. હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી સ`પાદિત “ ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ ” નામે પુસ્તકના ત્રણ પ્રથા, સને ૧૯૭૨, ૧૯૭૨ અને ૧૯૭૪. (આમાં પણ પ્રથમ ભાગ વિશેષ ઉલ્લેખનીય છે.) Page #46 -------------------------------------------------------------------------- ________________ કચ્છમાં જૈનધર્મ અને જૈન મહાજન કરછમાં જૈનધર્મ કયારથી હશે, એ જિજ્ઞાસાને થોડાક જવાબ તે કચ્છનું સુપ્રસિદ્ધ ભદ્રેશ્વર-વસઈ જૈન તીર્થ પોતે જ આપે છે. આ તીર્થની સ્થાપનાની, પરંપરાથી કહેવાતી-સચવાતી રહેલી અનુકૃતિને એટલે કે કથાને સમય છે, ભગવાન મહાવીરના નિર્વાણ પછીની પહેલી પચીશી જેટલો પ્રાચીન ગણાય છે; એટલે, એ કથાને આધારે, એમ કહી શકાય કે, શ્રમણ ભગવાન મહાવીરના સમયથી જૈનધર્મને પ્રભાવ કરછમાં પહોંચી ગયો હશે. સ્વનામધન્ય વિજય શેઠ અને વિજયા શેઠાણીની ધર્મકથાની સાથે શ્રી ભદ્રાવતી નગરીને સંબંધ વર્ણવવામાં આવ્યો છે, અને તેઓ પણ ભગવાન મહાવીરના સમયમાં થઈ ગયાનું કહેવામાં આવે છે, તે ઉપરથી પણ જૈનધર્મ કચ્છમાં કેટલા પ્રાચીન સમયથી હશે એને કંઈક ખ્યાલ આવી શકે છે. ઉત્તરોત્તર સચવાઈ રહેલ કથાનક પ્રમાણે તો તેવીસમા તીર્થકર ભગવાન પાર્શ્વનાથના જે જિનમંદિરને લીધે ભદ્રેશ્વર નગરની તીર્થભૂમિ તરીકે ખ્યાતિ થઈ છે, તેની પ્રતિષ્ઠા પરમાત્મા મહાવીરદેવના નિર્વાણ પછીની પહેલી પચીશીમાં, અને એમના જ સમકાલીન લેખાતા શ્રી કપિલ કેવલી અથવા શ્રી વિમલ કેવલીના શુભ હાથે થઈ હોવાની વાત પણ જાણવા મળે છે. આ બનાવ પણ આ વાતનું જ સમર્થન કરે છે. જૈનધર્મનું ધ્યેય જૈનધર્મનું મુખ્ય ધ્યેય જન્મ-મરણના અવિરત ફેરારૂપ સંસારચક્રથી જીવની સર્વથા મુક્તિ, એ જ રહ્યું છે. એટલે એની બધી ક્રિયાઓ અને સાધનાઓ આ ધ્યેયને અનુલક્ષીને જ યોજવામાં આવેલ છે. જેનધર્મમાં સંસારભ્રમણના મુખ્ય કારણરૂપ કષા તથા રાગ અને દ્વેષની વૃત્તિઓ ઉપર સર્વથા જય મેળનાર જિન કે ભગવાન તીર્થકરને ઈષ્ટદેવ તરીકે માનવા અને પૂજવામાં આવે છે. ભગવાન તીર્થકર સમભાવને મુક્તિને અંતિમ ઉપાય જણાવેલ છે, અને એ માટે વિશ્વના નાના-મોટા તમામ જીને પોતાના મિત્ર માનવાને અને કોઈના પ્રત્યે વૈર-વિરોધનો ભાવ નહીં કેળવવાનો આદેશ આપ્યો છે. આ આદેશની જીવનમાં ત્યારે જ પ્રતિષ્ઠા થઈ શકે કે જ્યારે મન-વચન-કાયાને આંતરબાહ્ય બધે વ્યવહાર અહિંસા અને કરુણાની સર્વ १ सर्वज्ञो जितरागादिदोषखेलोक्यपूजितः । શારિતાર્થવવી જ રેણંમેશ્વરઃ . –ગશાસ્ત્ર, પ્ર. ૨, લે૪. २. सेयंबरा व आसंबरा व बुद्धो य अहव अन्नो वा। समभावभाविअप्पा लहए मुक्खं न संदेहे ॥ –સંહસત્તરી. ३. मित्ती मे सव्वभूएसु वेरं मज्झ न केणइ। –વંદિતુ સુત્ર, ગા૦ ૪. Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ મંગલકારી ભાવનાથી સુરભિત થાય. અને આવી જીવનસાધના અથવા આત્મસાધનાના માર્ગે ત્યારે જ ચાલી શકાય કે જ્યારે સંયમ અને તપની ભાવનાને જીવન સાથે એકરૂપ બનાવી લેવાનો પુરુષાર્થ કરવામાં આવે. ત્યાગ, વૈરાગ્ય અને તિતિક્ષાનો આવી સાધનામાં આપમેળે જ સમાવેશ થઈ જાય છે. જૈન ધર્મશાસ્ત્રોમાં અહિંસા, સંયમ અને તપમય ધર્મને ઉત્કૃષ્ટ મંગલ તરીકે બિરદાવવામાં આવેલ છે, તે આટલા જ માટે;” અને ધર્મનો યથાર્થ મહિમા પણ એમાં જ સમાઈ જાય છે. એટલે જ્યાં જ્યાં જૈનધર્મ અને જૈન સંસ્કૃતિને પ્રભાવ વિસ્તરે છે, ત્યાં ત્યાં એના અનુયાયીરૂપ ચતુર્વિધ ધર્મસંઘ અહિંસા, સંયમ અને તપની ભાવનાના પાલન અને પ્રચાર કરવાનો નિરંતર પ્રયત્ન કરતો રહે છે. જૈન ધર્મનાં તીર્થધામે, પર્વદિવસો, ઉત્સ-મહત્સ, વ્રતો, નિયમ અને વિધિ-વિધાને હંમેશાં આ સંદેશને જ પ્રોત્સાહન આપતાં રહે છે, કારણ કે એથી જ દુનિયાનું સાચું ભલું થઈ શકવાનું છે, એવી એની દઢ આસ્થા અને માન્યતા છે. ધર્મની સાચી પ્રભાવના પણ આ રીતે જ થઈ શકે છે. કચ્છમાં જિનમંદિર અને તીર્થો કચ્છમાં પણ જૈનધર્મો અને જૈન સંઘે ભગવાન તીર્થંકરના આ ધર્મસંદેશને જ ફેલાવવાને સપ્રયત્ન કર્યો છે. ભગવાન તીર્થકરોએ સમવસરણમાં બેસીને સર્વ જીવોને આ ધમ નો મર્મ સમજાવવા ધર્મદેશના આપી હતી. સમભાવના પ્રતીક સમા સમવસરણની અને તીર્થકર ભગવાનના વીતરાગપણની ભાવનાની સ્મૃતિને જનસમૂહમાં જીવંત રાખવા માટે, જેમ ભારતના અન્ય ભાગોમાં જિનમંદિર અને તીર્થસ્થાનોની સ્થાપના કરવામાં આવી તેમ, કચ્છની ધરતી પણ જિનેશ્વર ભગવાનનાં મંદિર અને તીર્થોથી સુશોભિત અને ગૌરવશાળી બની છે. કચ્છ જેવા પાંચ-છ લાખની વસતી ધરાવતા નાના સરખા પ્રદેશમાં રચાયેલ શ્રી ભદ્રેશ્વર-વસઈ જૈન તીર્થ, નાની પંચતીર્થીનાં ... ४. धम्मो मंगलमुकिट्ठ अहिंसा संजमा तवा। સેવા વિ તં નમંતિ ગત ઘમે સથા મળે છે દશવૈકાલિક સત્ર, અ. ૧, ગા. ૧૦ ૫. જિનચોજિનમંદિરની સ્થાપનાને લગતી પ્રાચીન પરંપરા અને ઈતિહાસમાન્ય હકીકતને આધારે એની વિકાસકથા ટૂંકમાં કંઈક આ રીતે આલેખી શકાય : આની મોટા ભાગની શરૂઆત પર્વતો અને ટેકરીઓમાં કેતરવામાં આવેલ ગકા મદિરાથી થઈ હશે. તે પછી ગિરિમંદિરો અને ઉદ્યાન-મંદિરોને સમય આવ્યો હશે. તે પછી નગર-મદિરા અને ગૃહમંદિર સ્થપાવા લાગ્યાં હશે. આ વાતને અકાટ વિધાનરૂપે નહીં પણ ક્રમિક વિકાસની સામાન્ય રૂપરેખા રૂપે જ સમજવાની છે. સમય જતાં ગુફા-મંદિરો રચવાની પરંપરા આપણું સંઘમાંથી સાવ લુપ્ત થઈ ગઈ અને ગિરિમંદિરોની રચના કરવાની પ્રવૃત્તિ વેગ પકડતી ગઈ, જે અત્યારે પણ ચાલુ છે. આજે પણ કેટલાંક ગુફામંદિર તો ધર્મભાવના અને કળારૂચિ બનેની ગૌરવકથા સંભળાવે એવાં ભવ્ય છે, પણ એના તરફ આપણે ઠીક ઠીક ઉદાસીન બની ગયા છીએ. આ ઉપેક્ષાભાવ દૂર થાય એ જરૂરી છે. ૬. કચ્છની નાની પંચતીથીનાં ગામે આ પ્રમાણે છેઃ મુંદ્રા, ભુજપુર, નાની તથા મોટી ખાખર, બીદડાઆશ્રમ અને માંડવી આશ્રમ (વૃદ્ધાશ્રમ), Page #48 -------------------------------------------------------------------------- ________________ કચ્છમાં જૈનધર્મ અને જૈન મહાજન જિનમંદિર, મોટી પંચતીર્થીનાં આલિશાન જિનપ્રાસાદ, કટારિયા તીર્થ સહિત બીજા કેટલાંક તીર્થો તેમ જ કચ્છનાં મોટા શહેરો તથા નાનાં ગામોમાં બંધાયેલ નાનાં-મોટાં દેઢ જેટલાં જિનમંદિરે; અને શહેર તથા ગામોમાં બનેલ પોશાળા, ધર્મસ્થાનકો, ઉપાશ્રયે, જ્ઞાનશાળાઓ અને જ્ઞાનભંડારો આ વાતની સાક્ષી પૂરવા સાથે કચ્છની ધર્મપરાયણતાનું સુભગ દર્શન કરાવે છે. આ બધું જોઈને એમ જરૂર કહી શકાય કે કચ્છમાં આડંબરવાળા મોટા મોટા ધર્મોત્સવ ભલે ઓછા થતા હોય, પણ એ ભૂમિની ધર્મશ્રદ્ધા આપણા દેશના બીજા પ્રદેશોની ધર્મશ્રદ્ધા કરતાં જરાય ઓછી કે ઊતરતી નથી; અને કદાચ, પિતાને વારસામાં મળેલ ભલા ભેળા-સરળપણાને લીધે, એની ધર્મશ્રદ્ધા વધારે જીવંત અને જીવનસ્પશી હશે. જૈન મહાજન વળી, કરછના જૈન મહાજનની નામના, પ્રતિષ્ઠા, દીન-દુખિયાના બેલી બનવાની ભાવના, કાર્યશક્તિ અને પ્રભાવશીલતા પણ અન્ય સ્થાનેના જૈન મહાજનોની હરોળમાં બેસી શકે એવી છે. કોઈના ઉપર અન્યાય થતો હોય તો તેનું નિવારણ કરવા હમેશાં તૈયાર રહેવું, દીન-દુઃખી જનને સહાય કરવી, અબોલ, નિર્દોષ પશુ-પંખીઓને પીડાતાં અને મરતાં બચાવવાં, કુદરતસર્જિત કે માનવસર્જિત સંકટ સમયે, કઈ પણ જાતના ભેદભાવ વગર, સૌને સહાય અને આશ્રય આપવાં અને ધર્મભાવનાને પ્રજાજીવનમાં વહેતી રાખવા ધર્મનાં કાર્યો કરવાં, એ છે મહાજનનું કર્તવ્ય. જે ધર્મ અહિંસા. કરુણા અને દયાની ભાવના ઉપર આધારિત હોય એનો અનુયાયી આવી કર્તવ્યભાવનાને આવકારે એમાં જ એના ધર્મની ચરિતાર્થતા રહેલી છે. તેથી જ, જેમ આપણું દેશના રાજાઓને ગો-બ્રાહાણ-પ્રતિપાળ તરીકે બિરદાવવામાં આવતા હતા તેમ, જન મહાજનને જીવદયા-પ્રતિપાળ તરીકે ઓળખાવવામાં આવે છે. બને ત્યાં સુધી પ્રજાની જેમ રાજસત્તાની સાથે પણ સારાસારી રાખીને, એની સહાયથી, જીવદયાનાં, ધર્મનાં અને લોકકલ્યાણનાં સારાં સારાં કાર્યો કરાવી લેવાં એવી મહાજનની સત્તાની સામાન્ય પ્રકૃતિ હોય છે; સત્તાને સત્તારૂપે એટલે કે ભયપ્રેરક પગલાંરૂપે ઉપયોગ એ ભાગ્યે જ કરે છે; પણ જરૂર લાગતાં, રાજસત્તાની સામે અણનમ ખડા રહીને એને પ્રતિકાર કરો અને ભલાઈનું કામ કરાવવા માટે ગમે તેવું જોખમ વહોરવા ૭. કચ્છની મેટી પંચતીથી આ પ્રમાણે છેઃ સુથરી, કોઠારા, નલિયા, જખૌ અને તેરા. આ બધાંય જિનમંદિરો અદ્ભુત, આલિશાન અને ભવ્ય છે, અને એ બધાં અબડાસા તાલુકામાં જ વસેલાં છે. માંડવીથી આ પંચતીથામાં જતાં સાંધાણ ગામ આવે છે. ત્યાંનું જિનમંદિર પણ ખૂબ વિશાળ અને મનહર છે, એટલે એને આ મહાન પંચતીર્થીનું મહાન પ્રવેશદ્વાર જ લેખવું જોઈએ. ૮. માંડવીમાં કેટલાક હસ્તલિખિત ભંડારો વિદ્યમાન છે. કોડાયને હસ્તલિખિત ભંડાર તો એની તાડપત્રીય અને બીજી પ્રતો માટે ખૂબ જાણીતું છે. કચ્છના ભુજ વગેરે શહેરોમાં પણ નાના-મેટા હસ્તલિખિત ભંડાર હોવાની શક્યતા છે. આ બધા ભંડારોને સુરક્ષિત બનાવવાની અને વિદ્વાને એને ઉપગ સહેલાઈથી કરી શકે એવી ગોઠવણું કરછના જૈન સંઘે કરવાની ખાસ જરૂર છે. બિદડાના આશ્રમમાંનાં છાપેલાં પુસ્તકોને સંગ્રહ ૫ણું ઘણું મહત્ત્વને છે અને સદ્ભાગ્યે એ સારી રીતે સચવાયેલે પણ છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ * તૈયાર રહેવુ' એ મહાજનની વિરલ વિશેષતા હાય છે. ફકત ૬૪ વર્ષ પહેલાં, વિ॰ સ’૦ ૧૯૬૭ની સાલમાં ખનેલા આવા જ એક કિસ્સા જાણવા જેવા છે. ત્યારે કચ્છમાં મહારાઓશ્રી ખે`ગારજી ખાવા ત્રીજાનું શાસન ચાલતું હતું. એક વાર બ્રિટિશ સરકારના કહેવાથી, કતલ કરવા માટે, કચ્છમાંથી ૭૦૦ ઘેટાં ખરીદ્વીને કસાઈ એ એમને બ્રિટિશ હકૂમતની હદમાં લઈ જતા હતા. રસ્તામાં અંજાર વગેરે ગામાના મહાજનાને આ વાત જાણીને દુઃખ તે બહુ થયું, પણ સામે કચ્છની રાજસત્તા અને ભારતની બ્રિટિશ સલ્તનત હતી, તેથી કાઈ એ એમને રાકવાની હિ`મત ન કરી અને આંખ આડા કાન કરવામાં શાણપણ માન્યું ! છેવટે રાપર તાલુકાના દેશલપુર ગામના બે સ્થાનકમાગી જૈન મહાજનાને આ વાતની ખખર પડી, એટલે એ આની સામે થયા અને, બ્રિટિશ સલ્તનત તથા કચ્છની રાજસત્તાના રાષની પરવા કર્યા વગર, ભારે જોખમ ખેડીને, એમણે એ સાતસાય ઘેટાંને અંજારની પાંજરાપાળમાં પહેાંચતાં કરીને એમના જીવ મચાવ્યા, ત્યારે જ એમને નિરાંત થઈ. એ એ સ્વનામધન્ય ભાઈ એ તે ધનજી મેારખિયા અને જગશી ભાલેરા.૯ વળી જૈન સંઘમાં થઈ ગયેલા અનેક પ્રભાવક આચાર્યો અને ધર્મગુરુએ પણ રાજસત્તા ઉપર પેાતાના પ્રભાવ પાડીને એની પાસે, સમયે સમયે, અહિંસા, અમારિ અને પ્રાણીરક્ષાનાં તેમ જ લેાકેાની ભલાઈનાં અનેક કામેા કરાવતા રહ્યા છે. જૈન શ્રમણસમુદાયે તથા જૈન મહાજને એ, આ રીતે પેાતાની શક્તિ અને તેજસ્વિતાના મળે, રાજસત્તા પાસે સત્કાર્ય કરાવ્યાના સખ્યાબંધ દાખલા જૈન પર‘પરામાં તથા એના ઇતિહાસમાં સચવાઈ રહ્યા છે;૧૦ અને આવા પ્રસગે આજે શ્રી ભદ્રેશ્વર-થસઈ મહાતીથ ૯. આ પ્રસંગને મે" મારા “ સુવર્ણાં કંકણુ '' નામે વાર્તાસંગ્રહમાં (પૃ૦ ૭૯) “ સલ્તનતની સામે ” નામની કથામાં વિગતે આલેખ્યા છે. ૧૦. અહિંસા, અમારિ અને કરુણાના પ્રસાર દ્વારા ધર્માંતીની પ્રભાવના કરવાના જગતઉપકારક મહાન કાર્યાંના પુરસ્કર્તા તા સ્વયં તીર્થંકર ભગવંતા પેાતે જ હતા; એટલે પછી, એમના પુનિત પગલે પગલે, એમના અનુયાયીઓ એ ધર્મ-અમૃતની લહાણી કરવા માટે પેાતાના મન-વચન-કાયાના પૂર્ણ યાગથી પ્રયત્નશીલ થાય એમાં શી નવાઈ ? આ રીતે છેક પ્રાચીન સમયથી શરૂ કરીને તે વર્તમાન સમય લગો ધ શાસનની પ્રભાવના દ્વારા લેાકાપકારના ધ્યેયને વરેલા શ્રમણવર્માંની એક અખંડ પરંપરા ચાલી આવી છે અને એ રીતે ચતુર્વિધ સંધના તેમ જ ભાવનાશીલ, શક્તિશાળી અને વગદાર શ્રાવકસંધને મહિમા શાસકવ માં તથા પ્રજાવમાં સમાન રીતે વિસ્તરતા રહ્યો છે. લોકજીવનમાં મહાજનપદ વિશેષ પ્રભાવશાળી લેખાય છે તે પણ આ કારણે જ. આ પરંપરામાં જેમ મહાન શ્રમણશ્રેષ્ઠોની તેમ શ્રાવકરત્નાની નામાવલી પણ શેાભતી રહી છે અને જૈન શાસનને વિશેષ ગૌરવશાળી બનાવતી રહી છે. આ રક્ષિતસૂરિ, કાલકર, પાદલિપ્તસૂરિ, સિદ્ધસેન દિવાકરસૂરિ, હરિભદ્રસૂરિ, બપ્પભટ્ટસૂર, અભયદેવસૂરિ, કલિકાલસઈજ્ઞ હેમચ ંદ્રસૂરિ, જિનદત્તસૂરિ, જિનચ ંદ્રસૂરિ, કલ્યાણુસાગરસૂરિ, હીરવિજયસૂરિ વગેરેની ઉજજવળ પર‘પરામાંથી કાનું નામસ્મરણ કરીએ અને કાને ભૂલી શકીએ ? તેમાંય કલિકાલસર્વજ્ઞ હેમચ`દ્રાચાર્ય' એકબીજાના વિરાધી એવા બે ગૂજ`રપતિ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળદેવ ઉપર દાયકા સુધી પેાતાના ધમ પ્રભાવ વિસ્તારીને એમની પાસે ધમપ્રભાવના અને લેાકકલ્યાણનાં જે અનેક સત્કાર્યોં કરાવ્યાં, ગુજરાતના સમગ્ર પ્રજાજીવનનું જે સંસ્કારઘડતર કર્યું" અને સાહિત્યક્ષેત્રે જે અસાધારણ સર્જન કર્યું એ તા વિશ્વના ઇતિહાસમાં પણ અજોડ કહી શકાય એવું છે, Page #50 -------------------------------------------------------------------------- ________________ કયાં જૈનધર્મ અને જૈન મહાજન પણ જૈનસંઘને ગૌરવશાળી બનાવી રહ્યા છે. કમાણીનાં ઓછાં સાધન, ઓછી અને અનિયમિત વૃષ્ટિ, દુષ્કાળની આપત્તિને સતત ભય અને ધરતીકંપ આદિ કુદરતી કોપ જેવાં કારણોએ કચ્છની પ્રજાનું સાહસી, સહનશીલ, પ્રાણવાન, હિંમતબાજ અને દૂરના અને નજીકના દેશો સાથે દરિયાઈ સંબંધ બાંધી જાણનાર દરિયાખેડૂ જૂથ તરીકે સર્જન કર્યું છે. અને આ જૂથમાં કંઈ એક કોમ કે એક જ્ઞાતિને નહીં પણ જન વણિક કોમ સહિત અઢારે આલમને સમાવેશ થાય છે.૧૧ આમાં કચ્છના સાહસી, શક્તિશાળી અને ભાગ્યવંત અનેક જન સંગ્રહસ્થાએ કરછમાં રહીને કે કચછ બહાર જઈને પુષ્કળ સંપત્તિ રળીને તથા શાહસોદાગર જેવું મોટું બિરુદ મેળવીને કરછની શાન વધારી છે, એટલું જ નહીં, એમણે પોતાના વતનમાં જૈનધર્મનાં અનેક સત્કાર્યો કરવાની સાથે સાથે, સામાન્ય પ્રજાજનોની સેવા માટેનાં કાર્યો કર્યા છે, અને કચ્છ બહારના પ્રદેશોમાં પણ ધર્મ અને લોકસેવાનાં કાર્યો કરીને પોતાની સંપત્તિને ધન્ય બનાવી છે. આમ કરીને તેઓએ પોતાની દાનશીલતાને લાભ સૌને આપ્યો છે અને જૈનધર્મની દાનની ભાવનાને જીવી બતાવી છે.૧૨ મુંબઈ બંદરને વિશ્વવિખ્યાત બનાવવામાં કચ્છના જૈન સાહસવીરે અને સાદાગરને ૧૧. આ અંગે “ કારા ડુંગર કચ્છજા”માં (પૃ. ૬) સૂચવ્યું છે કે “ કરછીઓનું દરિયા પ્રત્યેનું આકર્ષણ જન્મજાત છે. તે નાવિકેપૂરતું જ મર્યાદિત નથી. હિંદુ કે મુસલમાન વેપારીઓ અને શાહદાગર, બધા માટે દરિયાઈ સફરો ખેડવી સહજ છે. સદીઓથી તેઓ પૂર્વ આફ્રિકા, અરબસ્તાન, ઈરાની અખાતના દેશ વગેરે દૂરદૂરના મુલ તરફ દરિયાઈ મુસાફરી કરતા આવ્યા છે. જંગબાર અને ટાંગાનિકામાં તો તેઓએ લાંબા સમયથી બહુ સારી જમાવટ કરી છે. કચ્છીઓની લાક્ષણિક હિંમત, અને સાહસ, હિન્દુસ્તાનના અન્ય પ્રદેશના વ્યાપારી વર્ગમાં અનેરી ભાત પાડે છે.” વળી, આ જ ગ્રંથમાં (પૃ૦૧૯-૨૦) કચ્છની પ્રજાના વિદેશના વસવાટ માટે કહેવામાં આવ્યું છે કે “કચ્છી કે કચ્છમાં કામધંધો કરી આજીવિકા મેળવે છે તેમ બહાર પણ વસે છે અને ત્યાં જ રોજી મેળવે છે. મુંબઈ, કલકત્તા, ઈસ્ટ આફ્રિકા, એડન, ઈરાની અખાત, યુરેપ કે અમેરિકા જ્યાં જશે ત્યાં સારા પ્રમાણમાં કચ્છીઓને વસવાટ જોવામાં આવશે.” અને દેશ-વિદેશમાં કચ્છ દેશનું નામ રોશન કરનાર શાહસવગરે અને આગેવાનોની ડીક નામાવલી યાદ કરીએ છીએ તો એમાં બધી જાત અને કામના નરવીરોનાં નામ નોંધાયેલાં જોવા મળે છે: શેઠશ્રી ખેતસીભાઈ ખીંયસી જે. પી., શેઠ જેતશી જીવરાજ, શેડ કમ્મુ સુલેમાન, સમર્થ વેદવિદ પંડિત પીતાંબરદાસ, શેઠશ્રી વેલજી માલુ, શેઠ ગોકુલદાસ તેજપાલ, શેઠ ખટાઉ મકનજી, સર કરીમભાઈ ઈબ્રાહીમ બેરોનેટ, શેઠ શાંતિદાસ આસકરણ જે. પી. શેઠ નરશી નાથા, શેઠ મથુરાદાસ ગોકળદાસ, સર વસનજી ત્રિકમજી નાઈટ, શેઠ નરશી કેશવજી, ભક્તકવિ શિવજી દેવશી, શેઠ રહેમતુલા મહેરઅલી ચિનાઈ જે. પી, શેઠ સેજપાળ કાયા, શેઠ સુરજીભાઈ વલભદાસ, શેઠ tીજલભાઈ એમ. ચીનાઈ, શેઠ ભવાનજી અરજણ ખીમજી, શેઠ મેઘજી સેજપાળ, શેઠ કારશી વીજપાળ, શેઠ રવજી સાજપાળ, શેઠ લક્ષ્મીદાસ રવજી તેરશી, પ્રજ્ઞાચક્ષુ પંડિત શ્રી આણંદજી દેવશી, દેશભક્ત શ્રી યુસુફ મહેરઅલી, શેઠ કાજલભાઈ કરીમભાઈ વગેરે કેટલીય વગદાર અને રાજ્યમાન્ય વ્યક્તિઓનાં નામ યાદ આવી જાય છે. ૧૨. કચ્છના જૈન મહાજનની દાનવૃત્તિ અને સેવાભાવનાથી કચ્છમાં માંડવીમાં આદર્શ અને બેનમૂન કહી Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર વસઈ મહાતીય ફાળા કઈ નાનેાસૂના નથી. મુંબઈ ખ'દરની અનેક વિકાસકથાઓ કચ્છના જૈન મહાજનાની સાહસિકતા અને દાનવીરતાની કીર્તિ ગાથા ખની રહે એવી છે.૧૩ અને આટલુ' જ શા માટે, તીર્થોધિરાજ શ્રી શત્રુ જય અને ખીજા પણ અનેક તીર્થસ્થાના કચ્છનાં દાનપ્રિય અને ધર્માનુરાગી ભાઈ એ-બહેનેાની ધર્મભાવના અને ઉદારતાની ગૌરવગાથા સંભળાવે છે.૧૪ ક કચ્છના વિકાસમાં જૈન યતિઓના ફાળા આમ જોઈ એ તે જૈનધર્મના પ્રચાર કચ્છમાં પ્રાચીન કાળથી હાવાના,શ્રી ભદ્રેશ્વર તીના સ્થાપના સિવાયના, બીજા પણ કેટલાક ઉલ્લેખા મળે છે.૧૫ પણ એની વિશેષ વાત ન કરીએ અને કચ્છ દેશના વિકાસની જ વાત કરીએ તે, ત્યાંની રાજ્યસત્તાને જૈન ગારજીએ તથા શ્રમણેાએ અણીને વખતે સહાય કર્યાના અનેક દાખલા મળી આવે છે. શકાય એવા જૈન વૃદ્ધાશ્રમ, કટારિયા તીર્થ માંની જૈન ખાડિગ, તીર્થં ભૂમિએમાં ભોજનશાળાએ, કેટલીક કેળવણીની સ ંસ્થાએ તથા ઇસ્પિતાલે ચાલે છે; તેમ જ કાઈ કાઈ સ્થાનનાં અશક્ત સામિક ભાઈ-બહેનને રાહતરૂપ કે પૂરક સહાય મળતી રહે છે; અને આમાં કચ્છની ભાવન!શીલ બહેનેા પશુ પેાતાના ફાળા આપતી રહે છે. આવી બધી જૈન મહાજન સંચાલિત સ ́સ્થાની વિગતે કે,ઈ કે એકત્ર કરીને પ્રકાશિત કરવા જેવી છે. ૧૩. મુંબઈ શહેરના વિકાસના ઇતિહાસ આલેખવામાં આવે તે એમાં કચ્છની પ્રજાના ફાળા માટે વિશિષ્ટ નોંધ લેવી પડે, એટલે સેાનેરી, ગૌરવભર્યાં અને વિશાળ એ કાળા છે. મુંબઈના અનાજ-કરિયાણાના વેપારથી લઈને તે મુંબઈના વહાણવટાના વિકાસ સુધી આ ફાળાનાં પગલાં વિસ્તરેલાં છે. મુંબઈ જ્યારે એક નાના સરખા, અણુવિકસિત ટાપુ કે બેટ હતા, તે કાળે જે લેાકાએ મુંબઈમાં વસવાટ કરવાનું સાહસ કર્યું.” હતું, એમાં કચ્છની જૈન અને અન્ય કામેાની વ્યક્તિઓને સમાવેશ થતા હતા. મુંબઈના વિકાસમાં કચ્છના જૈન અને અન્ય સાહસવીરાના ફાળાની દાસ્તાન લખવા બેસીએ તેા એથી પાનાંનાં પાનાં ભરાય એમ છે. “ કારા ડુંગર કચ્છજા ’’માં ( પૃ૦ ૧૩ ) આ અંગે સાચું જ કહ્યું છે કે “ મુંબઈના વિકાસમાં સાહસિક કચ્છી વેપારીઓ અને ઉદ્યોગપતિઓને ભૂતકાળમાં સારા ફાળા હતા. ’ ૧૪. પ્રાચીન સમયની વાત બાજુએ રાખીને છેલ્લા સાતેક સૈકાઓની ઇતિહાસકાળની વાતા કરીએ તાપણુ જગડૂશા, વર્ધમાનશાહ, પદ્મસિ ંહશાહ, શેઠે નરશી કેશવજી, શેઠ નરશી નાથા, શેઠ કેશવજી નાયક વગેરે કચ્છના અનેક દાનશૂર અગ્રણીઓએ ગિરિરાજ શત્રુંજય તીર્થી, ગિરનાર તીર્થં, જામનગર, ભદ્રેશ્વર, ઢાંક ગિરિથી લઈને પૂર્વ દેશની "કેટલીક કલ્યાણક ભૂમિએમાં નવાં જિનમદિર ચણાવીને, જૂનાં જિનમંદિરાના દ્બિારા કરાવીને, કચ્છની વિખ્યાત પચતીર્થના દિવ્ય, ભવ્ય અને આલીશાન મક્રિશ બંધાવીને તેમ જ ઠેરઠેર ધ શાળાઓ ઊભી કરીને પેાતાની ભક્તિ અને સંપત્તિને ચરિતાર્થી કરવાની સાથે કચ્છની ભૂમિની ધર્મપરાયણતાનુ ગૌરવ વધાર્યું છે * ૧૫. “ જૈન અનુશ્રુતિ પ્રમાણે ભરત ચક્રવર્તી એ કરેલા દિગ્વિજયમાં કચ્છ ઉપર વિજય કર્યાનું નોંધાયું છે. (જદ્દીપપ્રજ્ઞપ્તિ, પૃ૦ ૧૨૮). આચારાંગસૂત્રની ચૂર્ણિ પ્રમાણે કચ્છમાં આભીરા જૈનધર્મીનુયાયી હતા; આનંદપુરના એક દિવ્ર બ્રાહ્મણુ કચ્છમાં ગયા હતો તેને એવા આભીરાએ પ્રતિબાધ આપ્યા હતા. (આવશ્યક ચૂર્ણિ, ઉત્તર ભાગ, પૃ૦ ર૯૧). બૃહત્કલ્પસૂત્ર ( વિશેષચૂર્ણિ )માં નાંધ્યુ` છે કે કચ્છમાં સાધુએ ગૃહસ્થાના ઘરમાં વાસેા રડે તે દોષરૂપ ખનતું નથી. (બૃહત્કલ્પસૂત્ર, ૨-૩૮૪ fz). ’' —ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ ૧, પૃ. ૨૭૧. Page #52 -------------------------------------------------------------------------- ________________ કચ્છમાં જૈનધર્મ અને જૈન મહાજન ખૂનામરકી અને વૈર-વિરોધની ઉગ્ર ભાવનાથી ડહોળાયેલું કચ્છનું રાજકારણ જ્યારે કંઈક સ્થિરતા અને સ્વસ્થતા તરફ પડખું ફેરવવા લાગ્યું તે જાડેજા રાજવંશીઓના સમયમાં, રાઓશ્રી ખેંગારજી બાવા પહેલાના રાજ્યશાસનમાં. સાડાચાર-પાંચ વર્ષ પહેલાંના એ કટોકટીના સમયમાં કચ્છના સીમાડે, ધ્રાંગધ્રા પાસે ચરાડવા ગામમાં રહેતા ગોરજી શ્રી માણેકમેરજીએ રાવ ખેંગારજીને, પોતાના જ્ઞાનને બળે એમનું ઉજજવળ ભવિષ્ય ભાખીને, જે સાથ અને સાંગ (મેટો તેલદાર ભાલો) આપ્યાં હતાં, એણે કચ્છના લોહી નીંગળતા ઈતિહાસને સુખ-શાંતિ જનક ન વળાંક આપ્યો હતો. જેના પતિ શ્રી માણેકરજીની આ રાજયસેવા આચાર્ય શ્રી શીલગુણસૂરિજીએ કરેલ વનરાજ ચાવડાની કેળવણીનું અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યું કરાવેલ કુમારપાળની રક્ષાનું સ્મરણ કરાવે એવી છે. આને લીધે જેમ કચ્છનું રાજકારણ સ્થિર બન્યું, તેમ ગોરજી માણેકમેરજીનું નામ કચ્છની રાજસત્તાનો તેમ જ પ્રજાના હૃદયમાં હંમેશ માટે જડાઈ ગયું. યતિ શ્રી માણેકમેરજીની આ રાજસેવાની નોંધ કચ્છના ઇતિહાસને લગતાં સંખ્યાબંધ પુસ્તકમાં લેવામાં આવી છે, એટલું જ નહીં, મહારાઓશ્રી ખેંગારજી બાવા પહેલાએ એમને છમાં-ભુજનગરમાં બોલાવીને એમને માટે ખાસ પોસાળ બંધાવી આપીને અને રાજ્યમાં એમને વંશપરંપરાગત વિશિષ્ટ દરજજો આપીને પોતાની ઊંડી કૃતજ્ઞાની લાગણી દર્શાવી હતી. અત્યારે એમની ગાદીએ ગોરજી શ્રી ભદ્રમરજી આ દરજજો સંભાળે છે. એમને રૂબરૂ મળવાનું અને એ એતિહાસિક સાંગને નજરે નજર જેવાને મેં તા. ૨૨-૩-૭૫ના રોજ ભુજ શહેરમાં લાભ લીધો હતો. વિક્રમના સત્તરમા સૈકામાં રાઓશ્રી પ્રાગમલજીએ તપગચ્છના શ્રી વિવેકહર્ષ ગણિની અને અંચળગછના શ્રી કલ્યાણસાગરસૂરિજીની પ્રેરણાથી ધર્મના અને લોકકલ્યાણનાં અનેક કાર્યો કર્યા હતાં અને રાજ્યમાં કેટલાક દિવસો માટે અમારિનું-જીવરક્ષાનું પ્રવર્તન પણ કર્યું હતું, અને ગોવધ હમેશને માટે બંધ કરાવ્યો હતો. પ્રજાકલ્યાણનાં કામો અને ગુણિયલ રહેણીકરણીને કારણે વિક્રમની અઢારમી સદીમાં કચ્છની . પ્રજાએ મહારાઓશ્રી દેશળજી બાવા પહેલાને “દેશરા પરમેસરા” કહીને પરમેશ્વરના જેવું આદર ણીય સ્થાન પોતાના હૈયામાં આપ્યું હતું. એ જ રીતે વિક્રમની ઓગણીસમી સદીના અંતમાં અને વીસમી સદીની શરૂઆતમાં થઈ ગયેલ દેશળજી બાવા બીજાને પણ પ્રજાએ એમની ઉઢાર અને ઉમદા પ્રકૃતિ અને પ્રવૃત્તિઓને કારણે એ જ બિરુદથી નવાજ્યા હતા. દેશળજી બાવા બીજા શ્રી ભદ્રેશ્વરના-વસઈ જૈન તીર્થ પ્રત્યે ઘણું લાગણી ધરાવતા હતા અને એના વિકાસમાં એમણે ઘણે રસ લીધા હત–આ તીર્થ તે કચ્છનું ભૂષણ અને ગૌરવ છે, એમ સમજીને. ઉપરાંત, ભદ્રેશ્વર તીર્થની બિસ્માર હાલત જોઈને જેમનું રોમ રેમ ભારે વેદના અનુભવતું હતું અને જેઓ આ તીર્થને વહેલામાં વહેલો ઉદ્ધાર થાય એવી ઉત્કટ ઝંખનાને પૂરી થયેલી જોવા માટે જ જાણે પિતાના જીવનને ટકાવી રહ્યા હતા, તે તપગચ્છના યતિ શ્રી ખાંતિવિજયજીને રાઓશ્રી દેશળજી બાવાએ આ તીર્થનો ઉદ્ધાર કરાવી આપવાનું વચન આપ્યું હતું અને આ મહાન તીર્થની આવી Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીય ઉપેક્ષા કરવા બદલ કચ્છના જૈન સંઘના અગ્રેસરને ઠપકો આપીને છેવટે એનું સમારકામ સારી રીત થાય એવી ગોઠવણ એમણે કરી હતી. તેઓની હયાતીમાં આ કામ પૂરું ન થયું તેથી એમના ઉત્તરાધિકારી મહારાઓશ્રી પ્રાગમલજી બીજાએ એ પૂરું કરાવ્યું હતું. પણ એને ખરો યશ તે ગોરજ ખાંતિવિજયજી તથા દેશળજી બાવા બીજાને ફાળે જાય છે એમાં શક નથી. રાઓશ્રી લખપતજી વિદ્યા પ્રત્યે ખૂબ પ્રીતિ ધરાવતા હતા, અને પોતે કવિ પણ હતા. એમણે જેન ભટ્ટા૨ક શ્રી કનકકુશળજીની પ્રેરણુથી ભુજમાં વ્રજ ભાષા અને કવિતાકળા શીખવવાની એક ખાસ પાઠશાળા સ્થાપી હતી. આ પાઠશાળાએ દેશભરમાં ઘણી નામના મેળવી હતી. વર્તમાન નિવૃત્ત મહારાઓશ્રી અત્યારના નિવૃત્ત મહારાઓ શ્રી મદનસિંહજીના પિતા સદ્ગત મહારાઓ શ્રી વિજયરાજજીએ જ્યારે ભદ્રેશ્વર તીર્થની મુલાકાત લીધી હતી અને જૈન સંઘે એમનું ઉમળકાથી સ્વાગત અને બહુમાન કર્યું હતું, એ વખતે તેઓએ, પિતાની આ તીર્થની યાત્રાના કાયમી સ્મરણરૂપે, કચ્છભરમાં ધમને નામે થતો જીવવધ બંધ કરવાની જાહેરાત કરી અમારિ-પ્રર્વતનમાં પોતાને અનુકરણીય અને પ્રશંસાપાત્ર ફાળો આપ્યો હતો.૧૦ ૧૬. આ પાઠશાળાનું મહત્ત્વ સમજાવતાં “કચ્છનું સંસ્કૃતિદર્શન”માં (પૃ. ૫૩-૫૪) લખ્યું છે કે – તેમણે (મહારાવ શ્રી લખપતજીએ) પોતે ભટ્ટાર્ક કનકકુશળજી પાસેથી વ્રજ ભાષાને અભ્યાસ કર્યો અને * લખપતપિંગળ' નામનો ગ્રંથ રચાયો. પરિણામે જગતની અદ્વિતીય એવી કાવ્યકળા શીખવાની પાઠશાળાની ભૂજમાં સ્થાપના થઈ. કવીશ્વર દલપતરામ કવિઓની શાળાના કાવ્યતીર્થનાં દર્શન કરી ત્યાં કાવ્યપ્રસાદી મેળવી અને કવિતા-દીક્ષા લઈ ભુજની યાત્રાને કાવ્યયાત્રા માનેલી. કવિશ્રી ન્હાનાલાલ વ્રજ ભાષાની એ પાઠશાળાને અર્થ આપતાં લખે છેઃ “ કાવ્યકલા શીખવાની કછ ભુજમાં પોશાળ હતી–આજે પણ છે. કવિઓ સૂજવાની એ પાઠશાળા કદાચ દુનિયામાં અદિતીય હશે, ઘણું કાવ્યરસિકે ત્યાં ભણી રાજદરબારોના કવિરાજે થયા છે. એ કાવ્યશાળામાં કાવ્યશાસ્ત્રો શિખવાય છે, ને રસપાસકેને જીવનરસની વાડીઓમાં ઘુમાવી, ઋતુઓ ને તડકી છાંયડી પ્રીછાવી, અભિસિંચન, ઉછેર, ફાલવીણણ, ગૂંથન, બગીચાશાસ્ત્રને શાસ્ત્રી ઊછરતાં બાગવાનેને ભણાવે એમ, ત્યાં ભણાવાય છે. કરછના મહારાવનું ભૂજિયે સિંહાસન છે, પણ ભૂજની પિશાળ તે કરછના મહારાવને કીર્તિમુગટ છે.” કવિવર નાનાલાલની આ કાવ્યમય વાણી આ પાઠશાળાનું કેવું સુખ અને સુંદર શબ્દચિત્ર આલેખે છે! ૧૭. સ્વર્ગસ્થ પ્રજ્ઞાચક્ષુ પંડિતવર્ય શ્રી આણંદજીભાઈએ ભદ્રેશ્વરની જીણું પ્રતને ઉતારો કરાવી લેવાની સાથે આ તીર્થને જે પરિચય વીસેક વર્ષ પહેલાં (સને ૧૯૫૫ની સાલમાં) લખાવી રાખે છે, એમાં (પૃ. ૧૨) સદૂગત મહારાએ શ્રી વિજયરાજજીની મુલાકાતને ઉલ્લેખ કરવાની સાથે એમણે એ વખતે વ્યક્ત કરેલી લાગણીની નોંધ પણ આ પ્રમાણે કરાવેલી છે: “સદ્દગત મહારાઓ શ્રી વિજયરાજજી સાહેબ બહાદુર અહીં (ભદ્રેશ્વર તીર્થમાં) પધારેલા ત્યારે તીર્થના કચ્છભરના જૈન આગેવાનોએ કરેલ એમના શાનદાર સ્વાગત પછી પ્રમુખસ્થાનેથી તેઓએ કહ્યું હતું કે “મારા જીવનકાળમાં આ તીર્થમાં આવીને મને જે આત્માનંદ અને પરમસંતોષ પ્રાપ્ત થયા છે, તે આનંદ અને સંતોષ મારા સમગ્ર જીવનકાળમાં મેં અનુભવ્યું નથી. આ તીર્થના વિકાસમાં મારા વડીલ દાદાના પિતા પુન્યશ્લેક Page #54 -------------------------------------------------------------------------- ________________ કચ્છમાં જૈન ધર્મ અને જૈન મહાજન અને કચ્છના ભૂતપૂર્વ મહારાઓશ્રી મદનસિંહજી તો અત્યારે પણ જૈન સંઘ સાથે મીઠા સંબંધ રાખે છે અને, અવસર મળ્યું, જેન સંઘનાં ધર્મકાર્યોમાં ઉલ્લાસથી ભાગ લે છે અને પિતાને ફાળ પણ આપે છે. ૧૮ જગડુશાહનું નામ અને કામ અને કચ્છના જૈનધર્મનાં અને કચ્છના જૈન મહાજનનાં બધાં સત્કાર્યો અને પ્રભાવ ઉપર કીર્તિ કળશરૂપે શોભી રહે છે દાનેશ્વરી, પરમ પરોપકારી અને ધમની મૂતિ સમા શ્રેષ્ઠીવર્ય જગડુ શાહનાં નામ અને કામ. શ્રી ભદ્રેશ્વર તીર્થનું નામ લઈએ કે તરત જ સ્વનામધન્ય જગqશાહનું સ્મરણ થઈ આવે; જગડૂશાહને યાદ કરીએ અને ભદ્રેશ્વર તીર્થ નજર સામે ખડું થાયઃ એ બે વચ્ચે આવી અભિન્નતા યા એકરૂપતા સધાઈ ગઈ છે અને જાણે એકબીજાના પર્યાયરૂપ બની ગયા હાય એમ જ લાગે છે—જાણે કાયાની છાયા જ જોઈ લ્યો ! એમણે અથવા એમના વડવાઓએ, વડવાઓની જન્મભૂમિ કંથકોટના કિલ્લામાં ચણવેલ અને કેટલાય સૈકાથી સાવ જીર્ણશીર્ણ હાલતમાં મુકાઈ ગયેલ ભગવાન મહાવીર સ્વામીનું મંદિર કદાચ કચ્છમાંના જૈન સ્થાપત્યને જૂનામાં જૂના અવશેષમાંને એક હશે. એ જ રીતે જગડૂશાહ પછી બેએક સૈકા પછી થયેલ શ્રેષ્ઠી વર્ધમાનશાહ તથા પદ્ધસિંહશાહ પણ ભદ્રેશ્વરમાં જ આવીને વસ્યા હતા અને એમણે પણ આ તીર્થને જીર્ણોદ્ધાર તથા બીજા અનેક સુકૃતો કર્યા હતાં. સદ્ભાગ્યે, અનેક નાના-મોટા કુદરતના કેપ અને માનવસર્જિત ઝંઝાવાતેનો સામનો કરીને, શ્રી ભદ્રેશ્વર-વસઈનું ભગવાન પાર્શ્વનાથનું તથા શ્રમણ ભગવાન મહાવીરસ્વામીનું ભવ્ય મહાતીર્થે, અત્યારે પણ પૂરી જાહોજલાલીપૂર્વક ટકી રહ્યું છે અને દાનશૂર જગફૂશાહ અને એમની તેમ જ વર્ધમાનશાહ તથા પદ્ધસિંહશાહ જેવા કચ્છના અનેક ધર્માત્મા દાતાઓની કીર્તિકણા સંભળાવીને ધર્મભાવનાની પ્રભાવના કરી રહ્યું છે. - ત્યારે હવે શ્રી ભદ્રેશ્વર-વસઈના જૈન મહાતીર્થનું દર્શન અને એના મહિમાનું થોડું કીર્તન કરીને પાવન થઈ એ. દેશળજી બાવાએ જે રસ બતાવ્યું છે અને જે સાથ અને સહકાર આપ્યો છે ને એના વિકાસ માટે લક્ષ્મી ખર્ચવા સહિત ઉત્તેજન આપ્યું છે, તે રીતે, જે દેશમાં પરમ પવિત્ર, અલૌકિક તીર્થ છે તે કરછ દેશના રાજા તરીકે અમે પણ આ તીર્થના વિકાસમાં ઊંડો રસ લઈશું ને તન-મન-ધનથી અમારાથી જે પણ બનશે તે બધું કરી છૂટછું, આ તીર્થના કેઈ પણ અમારા જેવા કામ માટે અમે હમેશાં તૈયાર રહેશે એવી આથી ખાતરી આપીએ છીએ ને અમારા રાજ્યમાં ધાર્મિક ખ્યાલ નીચે અત્યાર સુધી અમારા રાજકુટુંબ અને બીજાએ તરફ થી જે પશુ વધે થાય છે, તે આ તીર્થમાં અમારા આવવાની યાદગીરી તરીકે બંધ કરાવવાને હકૂમતી પ્રબંધ કરીશું.” અભયદાન અને અમારિ-પ્રવર્તનના આ કાર્યનું મૂલ્ય કેટલું બધું છેઆટલા માટે જ ધર્મશાસનમાં રાજાને રીઝવવાની વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ૧૮. આ વર્ષે ભુજનગરમાં ભગવાન મહાવીરના પચીસસમાં નિર્વાણ મહત્સવને મેટ સમારોહ થયો હતો, એમાં વર્તમાન મહારાજ શ્રી મદનસિંહજીએ ઉલ્લાસથી ભાગ લીધો હતો અને આર્થિક ભેટ પણ ધરી હતી. Page #55 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ સજાવ્યા જેને રસશણગાર, લતામંડપ સમ ધર્માચાર –મહાકવિ ન્હાનાલાલ (ચિત્રદર્શનો, કાવ્ય પહેલું. કડી ૧૦, સને ૧૯૨૧) કચ્છની સાહસિકતાનો પ્રેરક અને સમૃદ્ધિનો જનક કચ્છનો દરિયાકિનારે ઘણે વિશાળ છે, અને એમાં કચ્છના અખાતન અને અરબી સમુદ્રને સંગમ થાય છે. ભદ્રેશ્વર નગરની જાહેજલાલી અને સ્મૃતિ કરછના અખાતના જ કિનારે આવેલું ભદ્રેશ્વર નગર અને બંદર બને, પ્રાચીન સમયમાં, સાડાત્રણસો વર્ષ પહેલાં, ખૂબ સમૃદ્ધિશાળી અને ધીકતા વેપાર તથા આયાત-નિકાસનાં મથક હતાં. સમય જતાં એ સાગરકિનારે ત્રણેક માઈલ દૂર જતો રહ્યો, નગરની સ્થિતિ “પટ્ટણ સો દટ્ટણ’ના જેવી વેરાન અને બિમાર થઈ ગઈ અને બંદર મોટી હેડી કે નાના વહાણને પણ આવવા અને લાંગરવાની ભાગ્યે જ સગવડ આપી શકે એવું છીછરું અને નબળું બની ગયું. પરિણામે ભદ્રેશ્વર બંદર અને નગરીની જાહોજલાલી કેવળ ભૂતકાળની વાતો બની ગઈ! અને છતાં ભદ્રેશ્વર નગર અને બંદરને લોકસ્મૃતિમાંથી સાવ વીસરાઈ જતાં રોકીને, આજે પણું જનહૃદયમાં એમનું આદર અને ગૌરવભર્યું સ્થાન ટકાવી રાખ્યું છે, આશરે પચીસ વર્ષ જેટલા પુરાતન મનાતા એક જિનમંદિરે, તથા સખાવતીદિલ, સાહસિકતા અને ત્રણ ત્રણ દુષ્કાળના સામનાને લીધે જગલ્પિતા જેવા ગૌરવને મેળવીને જનમાનસમાં સદાસ્મરણીય અને અમર બની રહેલા શાહદાગર જગડૂશાહના પુણ્ય નામે. ભદ્રેશ્વર-પ્રાચીન ભદ્રાવતી નગરી-નું નામ લઈએ અને જગડૂશાહનો જાજરમાન અને ભવ્ય ભૂતકાળ જાણે નજર સામે ખડો થાય છે. ભદ્રાવતી નગરી જગડૂશાહના વખતમાં અને તે પછી વર્ધમાન-પદ્ધસિંહશાહના સમય સુધી પણ ખૂબ સમૃદ્ધિ ૧. આ અંગે અંચલગચ્છના આચાર્ય શ્રી અમરસાગરસૂરિએ વિ. સં. ૧૬૯૧ માં રચેલ “શ્રીવર્ધમાન -પસિંહ શ્રેષ્ઠિચરિત્ર'માં સર્ગ ૯, ક ૨૬ અને ૨૭માં જણાવ્યું છે કે भद्रावल्यामयान्येधु-महामारो प्रवर्तिता । मरणं बहुलोकानां तेन जातं भयप्रदम् ॥ २६ ॥ शनैः शनैस्ततश्चैवं पुरी सोद्वसिता ततः । पौढि माऽपि हहा तस्या जग्रसे कालरक्षसा ॥ २७ ॥ અર્થાત્ તે પછી (વર્ધમાનશાહના સ્વર્ગવાસ પછી) ભદ્રાવતી નગરીમાં મોટો મરકીને ઉપદ્રવ થયે, તેમાં ઘણા લોકોનાં મરણ થયાં અને ત્યાર પછી એ નગરી ધીમે ધીમે વેરાન થઈ ગઈ અને એની જાહેરજલાલીને કાળરૂપી રાક્ષસ ભરખી ગયે. (તથા જુઓ, અંચલગચ્છદિગ્દર્શન, પૃ. ૩૯૫ તથા ૪૩૯) Page #56 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ શાળી અને વિખ્યાત નગરી હતી, એ તો જાણીતું છે. ભદ્રેશ્વર નગરીનું ભાગ્ય તો તે પછી, પ્રકાશ અને અંધકારને વેરતા કાળચક્રનો ભોગ બનીને, ક્રમે ક્રમે આથમતું ગયું અને અત્યારે એક સામાન્ય કસબારૂપે એનું નામ સચવાઈ રહ્યું છે. પણું શ્રી ભદ્રેશ્વર-વસઈ તીર્થ તરીકે વિખ્યાત બનેલ જૈન યાત્રાધામની વાત કંઈક જુદી છે. તીર્થને પુણ્યયોગ શરૂઆતમાં ઘણા સૈકા સુધી તેવીસમા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથના તીર્થ તરીકે અને છેલ્લા કેટલાક સમયથી ચાવીસમા તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીરના તીર્થ તરીકે વિખ્યાત બનેલ ભદ્રેશ્વર-વસઈ તીર્થે પણ ચડતી-પડતીના અનેક યુગોને અનુભવ કર્યો હતો. આમ છતાં આ તીર્થભૂમિને કેઈએ અજબ પુણ્યયોગ સમયે સમયે જાગતો રહ્યો છે કે જેથી એ કાળના ગોઝારા પંજામાંથી નામશેષ થતાં બચી જઈને ફરી પાછી પ્રભાવશાળી બનતી રહી છે. તડકાછાયાના આવા તો અનેક તબક્કા આ તીર્થભૂમિ ઉપર આવી ગયા; પણ એકંદર એ બધાને એ સુખરૂપ પાર કરી ગઈ છે. અને, વિશેષ આનંદ અને આશ્ચર્ય પમાડે એવી બીના તો એ છે કે, છેલાં સોએક વર્ષ દરમ્યાન એનો મહિમાં ઉત્તરોત્તર વિસ્તરતો જ રહ્યો છે અને હજી પણ એમાં વધારે થતો જ જાય છે. શ્રી ભદ્રેશ્વર તીર્થનું નામ ભારતના દૂર દૂરના ખૂણામાં ગુંજતું થયું છે અને જૈન સંઘના હૃદયમંદિરના અણુ અણુમાં આ તીર્થ તરફનું આકર્ષણ, જાણે શુકલપક્ષના ચંદ્રની કળાની જેમ, ક્રમે ક્રમે વધતું જતું હોય એમ જ લાગે છે. શાંત, એકાંત, સેહામણું ધર્મસ્થાન આ સ્થાન પૃથ્વીના પૂર્વ ગોળાર્ધમાં ૨૩ અક્ષાંશ અને ૭૦ રેખાંશ ઉપર આવેલું છે, અને અત્યારે એ સાગરકિનારાથી ત્રણેક માઈલ જેટલું દૂર છે. તનના તાપ હરે એવું સુંદર અને તાજગી આપે એવું તંદુરસ્ત એનું હવામાન છે. ઉનાળામાં પણ શીતળ પવનની લહરીઓ ત્યાં હમેશાં વહ્યા જ કરે છે; અને એ પવનની લહરીઓ એવી નિર્મળ હોય છે કે એમાં ધૂળ અને ધુમાડાની કે દુધની ખરાબીનું નામ પણ નથી હોતું. - મનના સર્વ સંતાપ અને ઉગને દૂર કરીને પરમેશ્વરના સાંનિધ્યનું અંતરમાં સંવેદન જગાડે, પરમાત્માનું નામસ્મરણ કરવાની પ્રેરણા આપે અને ત્રિલોકના નાથને મહિમા સમજવામાં સહાય કરે, એવું શાંત, એકાંત અને મધુર ભદ્રેશ્વરનું વાતાવરણ છે. અને, આ બધાથીય આગળ વધીને, એાછી જરૂરિયાતોથી જીવન જીવી જાણવાની કળાના આનંદને નમૂને અનુભવવાનું અને એને થોડોક પણ બોધપાઠ સમજવાનું જાણે આ કઈ વિશિષ્ટ ધમધામ હોય એમ, ન અહીં હોટલોની લંગાર છે, ન સિનેમા-નાટકોની જંજાળ છે કે ન ભાગવાનને ભૂલી જવાય એવાં ભેગ-વિલાસનાં સાધનો છે. જરાક પણ ભાવનાશીલતા ધરાવનાર સહુદય યાત્રિકને ભક્તિ, તપ, ત્યાગ, સંયમ અને વૈરાગ્યને મહિમા સમજાય એવી પુણ્યપ્રેરક આ ધરતી છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીથી વળી, આને લીધે કહે કે ગમે તે કારણે કહે, આ તીર્થની યાત્રાએ આવનારા મેટાભાગનાં યાત્રિકો, ભગવાનનાં દર્શન-પૂજન કરીને તરત જ પાછા ફરી જવાને બદલે, છેવટે બે-ચાર દિવસની સ્થિરતા કરીને અહીં રહેવાની ભાવના ધરાવતાં હોય છે. આમ થવામાં ભેજનશાળા અને ધર્મશાળાઓની સંતેષકારક અને ઉત્તમ સગવડ, તીર્થને વહીવટ સંભાળનાર સંચાલક-મંડળ ટ્રસ્ટ મંડળ)ની જાગતી દેખરેખ, અને તીર્થના કર્મચારીવર્ગને હાર્દિક અને વિવેકભર્યો વર્તાવ પણ નિમિત્તરૂપ છે, એમ કહેવું જોઈએ. આ તીર્થધામની યાત્રાએ આવતા યાત્રિકની નજર, કેટલીક દરી ઉપરથી, ગગનમંડળમાં નક્ષત્રમાળાની જેમ શોભી રહેલ, ધવલ શિખરમાળા ઉપર સ્થિર થઈને, અંતરને આલાદકારી લાગણીથી ભરી દે છે. યાત્રિકને એ સમયે એમ જ લાગે છે કે જાણે હિમગિરિના હિમjજમાંથી અથવા દૂધ સમા શ્વેત સંગેમરમરની નાની સરખી ટેકરીમાંથી કંડારી કાઢેલ કેઈ અદ્દભુત પ્રાસાદ સામે ખડે છે—જાણે કેઈ નયનમનહર અને દિવ્ય દેવવિમાન, પોતાના સૌંદર્ય વૈભવ સાથે, ધરતી ઉપર ઊતર્યું ન હોય ! પુણ્ય યાત્રિક વધુ નજીક પહોંચે છે અને હવામાં લહેરાઈને ધર્મભાવનાની સુવાસ પ્રસરાવતી નાનાં-મોટાં શિખરો ઉપરની વેત અને લાલ રંગની દવજાઓને જોઈને અને કર્ણમધુર રણકાર કરીને ધર્મને સંદેશ સંભળાવતી ઘંટડીઓને સાદ સાંભળીને તે યાત્રિકનું અંતર ગદગદ અને લાગણીભીનું બનીને જાણે મૂકવાણું બેલી ઊઠે છે: ધન્ય પ્રભુ! ધન્ય આપનું ધામ ! અને ધન્ય આપને ધર્મ ! આપના ચરણે આવી અમે પણ આજે ધન્ય બનવાનાં! ત્રણ ગઢ જાણે અહિંસા, મહાકણું, સમતા અને વિશ્વમત્રીના અવતાર શ્રી તીર્થકર ભગવાનના સમવસરણની યાદ આપતાં હોય એમ, મેટાં-નાનાં ત્રણ પટાંગણ(મેદાન-કંપાઉંડ)ને ફરતા ત્રણ ગઢની વચ્ચે શ્રી ભદ્રેશ્વર-વસઈ તીર્થનું ભવ્ય, કળામય અને સહામણું જિનમંદિર આવેલું છે. તીર્થનું સૌથી પહેલું પ્રવેશદ્વાર, તીર્થની ૪,૫૯,૧૦૦ ચોરસ ફૂટ જેટલા વિસ્તારની સમસ્ત ધરતીને સમાવતા વિશાળ મેદાનની આસપાસ ચણી લેવામાં આવેલ ગઢની વચ્ચે મૂકવામાં આવ્યું છે—જાણે ભગવાન તીર્થંકરના ધર્મરાજ્યની નાની સરખી રાજધાની જ જેઈ ! એ પ્રવેશદ્વાર ઉપર અંકિત થયેલા “સુસ્વાગતમ. શ્રી કચ્છ ભદ્રેશ્વર વસઈ મહાન જનતીર્થ” એ અક્ષરો યાત્રિકને પ્રભુની ઘર્મનગરીમાં આવકાર આપે છે. આ પહેલું પ્રવેશદ્વાર મુખ્ય ગઢની પશ્ચિમ દિશામાં છે. આ ઉપરાંત આ ગઢની ઉત્તર દિશામાં પણ બીજે માટે દરવાજે મૂકેલ છે. [ચિત્ર નં. ૧૪, ૧બ ] મંદિરની જમીનને ફરતો ગઢ બને એની સામે ભદ્રેશ્વર ગામના શાસકે અને બીજા ગરાશિયા-રજપૂત વગેરેને જબરો વિરોધ હતા અને તેઓ એ કામ કોઈ રીતે થવા દેતા ન હતા. અને આ કામ થાય એની સામે એમણે ભયનું એવું વાતાવરણ ખડું કરી મૂકયું હતું કે એ માટે કેઈની હિંમત જ ચાલતી ન હતી. પણ છેવટે આ તીર્થના અનન્ય ભક્ત પ્રજ્ઞાચક્ષુ પડિતવર્ષ શ્રી આણંદજી ભાઈએ એ કામ ગમે તે ભેગે પૂરું કરવાનો નિશ્ચય કરીને અને જીવના જોખમ Page #58 -------------------------------------------------------------------------- ________________ વત માન ભદ્રેશ્વર-વસઈ મહાતીથ જેવુ સાહસ કરીને, રાતેારાત કહી શકાય એવા ટૂંકા સમયમાં, આ ગઢ ચણાવવાનું કામ પૂરુ’ કરાવીને તીને સુરક્ષતિ અનાવ્યું હતું. આ ક‘પાઉન્ડમાં પ્રવેશ કરીને આશરે ૪૦૦ ફૂટ આગળ વધીએ એટલે આપણા જમણા હાથે મોટાં તાતી'ગ દ્વારવાળી, દરખારગઢની મેાટી ડેલી જેવી, દાદાના દરબારની ડેલી આવે છે.ર આ છે નાની-માટી સખ્યાખ’ધ ધર્મશાળાઓ, ઉપાશ્રયા, પુસ્તકાલય અને માટા જિનમદિરને સમાવતા ખીજા ગઢનુ પ્રવેશદ્વાર. [ચિત્ર ન. ૨ ] આ ડેલી અને બીજા ગઢમાં ૧,૦૬,૮૦૦ ચારસ ફૂટ જેટલી (૪૦૦'×૨૬૭ ફૂટ લાંખી-પહેાળી) જમીનને આવરી લેવામાં આવી છે. આ તીર્થના વહીવટ સભાળતી શ્રી વમાન કલ્યાણુજીની પેઢીનું કાર્યાલય પણ આ ડેલીમાં જ બેસે છે. આ ડેલી અને જિનમદિર એવી સમરેખાથી રચવામાં આવેલ છે કે ડેલીની વચ્ચે ઊભા ઊભા આખા - મંદિરના બહારના ભાગનાં દન થઈ શકે છે. [ ચિત્ર નં. ૩, ૪ ] છું છું. આ ડેલીને મૂકીને આશરે ૮૫ ફૂટ ખાગળ વધીએ એટલે દેવાધિદેવના દેરાસરને સમાવતા ૧૬,૮૦૦ ચારસ ફૂટના (૧૬૦’×૧૦૫' ફૂટ લાંબા-પહેાળા) નાના સરખા ગઢ (કંપાઉન્ડ)નુ' પ્રવેશદ્વાર આવે છે. એ પ્રવેશદ્વારની બન્ને બાજુ એવા જ કદ અને આકારનું એક એક પ્રવેશદ્વાર છે. આ ત્રણે દ્વાર ઉપર કમાનેા કરેલી છે; અને એના ઉપર અંગ્રેજી સ`સ્કૃતિની અસરની ચાદ આપે એવાં બેઠેલાં ચાર પૂતળાં છૂટાંછૂટાં મૂકવામાં આવ્યાં છે. [ ચિત્ર નં. ૫] આ પૂતળાંઓના સંબંધમાં કંઈક એવી વાત સાંભળવામાં આવે છે કલ મેક માઁ વગેરે અંગ્રેજોએ આ તીની મુલાકાત લીધેલી અને એના વિકાસ-રક્ષણમાં રસ લીધા હતા, તેની યાદમાં આ પૂતળાં મૂકવામાં આવ્યાં છે, એમાનાં એ પૂતળાં તા કનલ મેક મર્ઝા અને તેમની પત્નીનાં છે. ( કચ્છનુ` સૌંસ્કૃતિદર્શન, પૃ૦ ૯૧) ભારતીય સ્થાપત્ય વિદ્યાના જાણકારાએ તે આ પૂતળાં હવે અહીંથી દૂર કરવાં જોઈ એ એવુ સૂચન પણ કર્યું છે. મદિરની આસપાસનાં ચાગાનમાં પથ્થરની લાઢી બિછાવી દેવામાં આવી ૨. દાદાના દરબારના મુખ્ય પ્રવેશદ્વાર તરીકે શાભતી આ મોટી ડેલીના તાતીગ અને તાલદાર દરવાજા કેવી રીતે ચડાવવામાં આવ્યા હતા, એની રમૂજ ઉપજાવે એવી વાત પેઢીના અત્યારના મુનીમ શ્રી નેમચંદભાઈ કસ્તુરચંદ વારાએ કહી સંભળાવી હતી, તે જાણવા જેવી છે. વિ॰ સ’૦ ૧૯૩૯ની સાલમાં આ તીના છેલ્લા છષ્ણેાદ્વાર થયા તે પછી વિ॰ સં૦ ૧૯૪૯ની સાલમાં આ વિશાળ ડેલી પણ તૈયાર થઈ ગઈ હતી અને સુતારાએ એના મેટા અને ભારે વજનદાર દરવાજા પણુ બનાવી દીધા હતા. જ્યારે આવા ભારખેાજવાળા મોટા દરવાજા ડેલીમાં ચડાવી દેવાની વાત આવી ત્યારે, આ કામમાં લાગેલા મજૂર પુરુષો અને મજૂરણ-બહેન વચ્ચે એક જાતની હરીફાઈ જાગી ઊડી. મજૂર-પુરુષોએ મજૂરણ-બહેનેાની મશ્કરી કરતાં કહ્યું: આવુ" મેટું વજનદાર બારણું ચડાવવાનુ બહેનાનું શું ગજું ? એ કામ તા પુરુષ જ કરી શકે ! વાત સાંભળીને મજૂરી કરતી ખહેનેાને ચાનક ચડી અને એમણે પુરુષોના આ પડકાર ઝીલી લઈને કહ્યું કે ખારણ ચડાવવામાં અમે કાઈ રીતે તમારાથી પાછા પડવાનાં નથી; અત્યારે જ આ વાતનું પારખું કરી લઈએ. જમણી ખાજીનું બારણું તમે પુરુષો ચડાવા અને ડાખી બાજુનું બારણું અમે બહેના ભેગી થઈને ચડાવી દઈશું', અને સાચે જ, આ રમૂજભરી હરીફાઈમાં, મજૂરણુ-બહેનેાએ ડાબુ બારણું પેાતાના બળથી ચડાવી દઈને, પુરુષ-મજુરાને ચૂપ કરી દીધા ॥ Page #59 -------------------------------------------------------------------------- ________________ રે શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ છે. આ કંપાઉન્ડમાં આશરે ૧૪૫'૮૮૧’ ફૂટ લાંબી-પહોળી જમીનમાં દેવમંદિર વસેલું છે. આ જિનમંદિરની ઊંચાઈ પાયાના થર સહિત ૪૪ ફૂટ ૨ ઇંચ છે. એટલે એમાંથી પાયાને ૬ ફૂટ ૫ ઈંચ જેટલો ભાગ બાદ કરતાં મંદિર જમીનથી ઉપરના ભાગમાં ૩૭ ફૂટ અને ૯ ઇંચ ઊંચું છે. પરમાત્માનાં દર્શન આ દરવાજામાંથી ૨૦ ફૂટ આગળ વધીએ અને આપણે ઉત્તરાભિમુખ જિનમંદિરના મુખ્ય પ્રવેશદ્વારમાં પહોંચી જઈએ છીએ. [ચિત્ર નં. ૬] અને સામે જ મૂળ ગભારામાં બિરાજતા મૂળનાયક પરમાત્મા મહાવીર દેવનાં મનભર દર્શન કરીને આપણું ચિત્ત આલાદિત થઈ જાય છે, [ ચિત્ર નં. ૭] અને આપણે જીવનની કંઈક કૃતાર્થતા અનુભવીએ છીએ. શ્રી રાણકપુરના વિખ્યાત મંદિર કરતાં આ મંદિર ઘણું નાનું હોવા છતાં પ્રથમ પ્રવેશદ્વારમાં ખડા ખડા મૂળનાયક પ્રભુનાં દર્શન થઈ શકે એવી રચના અને અંદરનાં વિશાળ અને ઉન્નત સ્તંભની પંક્તિશ્રી રાણકપુર તીર્થના નયનમનોહર જિનમંદિરનું સહજપણે સ્મરણ કરાવે છે. આમાંના કેટલાક . ૩. આ દેરાસર ઉત્તરાભિમુખ છે, એ અંગે ટીકા કરતાં. જે બજેસે એમના “ રિપોર્ટ ઓન ધી એન્ટીકવીટીઝ ઑફ કાઠિયાવાડ એન્ડ ક૭” નામે પુસ્તકમાં (પૃ. ૨૦૮) લખ્યું છે કે “The temple faces the north-an unusual position for a Jaina shrine" ( 241 22122 @aaluyu xa girl દેરાસરને માટે ઉત્તરાભિમુખ હોવું એ અસામાન્ય સ્થિતિ ગણાય છે; અર્થાત જૈન દેરાસર ઉત્તરાભિમુખ નથી હતાં.) છે. બર્જ સના આ વિધાનને અનુસરીને શ્રી જગચરિત'ના સંપાદક શ્રી મગનલાલ દલપતરામ ખખ્ખરે પોતાના પુસ્તકમાં (પૃ. ૧૧૦) અને “કચછનું સંસ્કૃતિદર્શન”ના લેખકશ્રીએ પણ એમના પુસ્તકમાં (પૃ. ૯૩) જૈન દેરાસર ઘણુ ખરુ ઉત્તરાભિમુખ નથી હોતાં એ વાતનું સમર્થન કર્યું છે. પણ આ વાત બરાબર નથી અને હિંદુસ્તાનમાં સંખ્યાબંધ જિનમંદિરે ઉત્તર દિશાનાં મુખવાળાં બનેલાં છે, અને હજી પણ બને છે. કારણ કે, જૈન શિલ્પશાસ્ત્રમાં દેરાસર ઉત્તરાભિમુખ બનાવવાની સામે કોઈ દોષ બતાવવામાં આવ્યો નથી, એમ લાગે છે કે જ્યારે ડે. બજેસે આ તીર્થની મુલાકાત લીધી ત્યારે એમની સાથે રાવસાહેબ શ્રી દલપતરામ પ્રાણજીવનદાસ ખખર હતા, એમણે અથવા આ તીર્થ સંબંધી ડે. બજે સને માહિતી આપનાર બીજી કોઈ વ્યક્તિએ એમને જૈન દેરાસર મોટે ભાગે ઉત્તરાભિમુખ નહીં હોવાની વાત કહી હશે; અને એને આધારે એમણે પિતાના પુસ્તકમાં ઉપર મુજબ નેધ કરી હશે. ૪. “શ્રી કચ્છ ગિરનારની મહાયાત્રા”માં (પૃ. ૧૨૧) આ જિનમંદિરમાં ૨૧૮ થાંભલા હેવાનું નેધ્યું છે. અને તે પછી, એ ઉલ્લેખને અનુસરીને, (૧) “મારી કચ્છ યાત્રા”માં (પૃ. ૧૪૩), (૨) “જૈન તીર્થોને ઈતિહાસમાં (પૃ. ૧૪૨), (૩) “જૈન તીર્થ સર્વસંગ્રહમાં (પૃ. ૧૪૦) અને (૪) “ભારતનાં જૈન તીર્થો” માં (પૃ. ૪૯) –એ ચારે જૈન પુસ્તકમાં આ મંદિરમાં ૨૧૮ થાંભલા હેવાનું નેધ્યું છે. આ પુસ્તકમાં “શ્રી ક૭ ગિરનારની મહાયાત્રા” પુસ્તક વિસં. ૧૯૮૫ (સને ૧૯૨૯)માં પ્રગટ થયેલું હોઈ સૌથી જૂનું છે. આ પુસ્તક કરતાં બીજ કઈ વધુ પ્રાચીન પુસ્તકમાં આ દેરાસરમાં ૨૧૮ થાંભલા હોવાની વાત નોંધી હોય તે તે મારા જોવામાં આવી નથી, તેમ જ આ પુસ્તકનાં ૨૧૮ થાંભલાને ઉલેખ શાના આધારે કર્યો છે, તે પણ જાણી શકાયું નથી. . આ પુસ્તક કરતાં પ્રાચીન પુસ્તક ડે જેમ્સ બજેસનું “રિપોર્ટ ઓન ધી એન્ટીકવીઝ ઑફ કાઠિયાવાડ Page #60 -------------------------------------------------------------------------- ________________ વત માન ભદ્રેશ્વર-વસઈ મહાતીથ રહે સ્તંભ વિશાળ છતાં સાવ એછી કાતરણીવાળા છે, તેા ખીજા કેટલાક સ્ત ́ા સુંદર કાંતરણીના અલંકારથી સુÀાભિત છે. [ચિત્ર નં. ૮, ૯ ] મદિરનાં પ્રવેશદ્વારથી આગળ વધીએ અને ૯ પગથિયાં ચડીએ એટલે વિશાળ અને ઊંચા થાંભલાવાળા મ`દિરના ભાગમાં આપણે પહોંચીએ છીએ. આ ભાગમાં આવા સ્તંભાએ સારા પ્રમાણમાં જગ્યા રાકેલી હાવાથી રંગમંડપ તરીકે એનેા બહુ આછેા ઉપયાગ થઈ શકે છે. કદાચ આને પ્રવેશમંડપ કે એવુ* કઈક નામ આપી શકાય. શિલ્પશાસ્ત્રમાં આને શાલાવીથિ કહે છે, [ચિત્ર નં. ૧૦ અ, ૧૦ ]અને બે બાજુની સ્ત’ભાવલીની મને ખાજુ, વિશાળ ઘુમ્મટ ધરાવતા એ રાસમ`ડપ છે, જે આ મદિરની રચનાની, ખીજે ભાગ્યે જ જોવામાં આવતી, એક વિશેષતારૂપ છે. એ શિલાલેખા આ સ્થાનમાં દેરાસરનાં જમણી તરફના એક થાંભલા ઉપર અને તે પછી ડાબી તરફના એક થાંભલા ઉપર એક-એક જૂના શિલાલેખ કોતરેલ છે. આમાં જમણી તરફના થાંભલા ઉપરને એક જ શિલાલેખ ઉપર અને નીચેના ભાગની વચ્ચે થાડીક ખાલી જગ્યા મૂકીને કતરેલ હેાવાથી, જોનારને, પહેલી દૃષ્ટિએ, એ જુદા જુદા, એ શિલાલેખ જેવું લાગે, પણ એ એક જ શિલાલેખનું સળગ લખાણ છે. આ શિલાલેખ વિ૰ સ૦ ૧૬૫૯ના છે અને એમાં શ્રીવિવેક ગણિતુ', ભદ્રે એન્ડ કચ્છ ’’ નામે પુસ્તકમાં, તથા “ ગેઝેટિયર ઓફ ધી બેામ્બે પ્રેસિડેન્સી ”ના પાંચમા વોલ્યુમમાં કે “ સ્વદેશી ’ પુત્રના વિ॰ સં૦ ૧૯૮૦ના દીપેાત્સવી અંકમાં પ્રગટ થયેલ શ્રી વ્રજલાલ ભગત્રાનલાલ છાયાના શ્રી ભદ્રેશ્વર તીર્થ ના પરિચય આપતા લેખમાં તેમ જ સને ૧૯૫૯માં પ્રગટ થયેલ “ કચ્છનું સંસ્કૃતિદર્શન ' નામે પુસ્તકમાં પણ ૨૧૮ થાંભલાના ઉલ્લેખ નથી. ઉપરાંત લેફ્ટનેન્ટ પેસ્ટાન્સ નામના અંગ્રેજ અમલદારે એક સને ૧૮૩૭ની સાલમાં, ડા. ખજે સથી પશુ ૩૭ વર્ષ પહેલાં, આ તીની મુલાકાત લીધી હતી ત્યારે એમણે આ મંદિરના આગળના ભાગમાં ૪૫ થાંભલા હોવાના ઉલ્લેખ આ પ્રમાણે કર્યો હતાઃ "The inside of the building may be considered as divided into two parts, that nearest the entrance, which may be styled the uestibule, is covered in and supported by 45 pillars with two domes. '' ( અર્થાત્ ઈમારતને અંદરના ભાગ બે વિભાગમાં વહે ચાયેલા લેખી શકાય; એમાંના પ્રવેશદ્વારની એકદમ નજીકના ભાગ, કે જેને ખલાનક ( પ્રવેશમંડપ ) તરીકે ઓળખાવી શકાય તે બે ઘુમ્મટા ધરાવે છે અને ૪૫ થાંભલાથી આધારિત અને ભરેલા છે. ) શ્રી પાસ્ટાન્સના આ ઉલ્લેખને અ એવા થઈ શકે કે મંદિરના પાછળના તથા ખાજીના ભાગમાં ખીજા થાંભલા હેઈ શકે. આમ છતાં ૨૧૮ ના અંકને પહેાંચી શકાતું નથી, એમ સ્પષ્ટ લાગે છે. આ બાબતને નક્કી કરવા માટે અમે ભમતીની દેરીઆની પાછલી દીવાલામાં પણ થાંભલા હેાવાનું માનીને ગણતરી કરવા પ્રયત્ન કર્યા હતા, પણ અમે ૨૧૮ ની ગણુતરી કરી શકયા ન હતા. તે પછી આ આંકડાને પ્રચાર કેવી રીતે થયા એ સવાલ સહજપણે થાય છે. પણ એને ચાક્કસ ખુલાસા મળી શકતા નથી. એ ગમે તેમ હેાય, પણ એટલું સાચું છે કે, આ દેરાસરમાં પેસતાં જ એના થાંભલા એવા ઊંચા અને વધારે પરીઘવાળા ( જાડા ) જોવા મળે છે કે એ દર્શી કનુ ધ્યાન ખેંચ્યા વગર રહેતા નથી. Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ શ્વરનું, મહારાઓ શ્રી ભારમલજી બીજાનું અને કુદરડી ગામનું નામ આપવામાં આવ્યું છે, અને મોટાભાગને આ શિલાલેખ ઉકેલી શકાય એ રીતે સચવાઈ રહ્યો છે. [ચિત્ર નં. ૧૧] પણ ડાબા હાથના સ્તંભ ઉપરના, પ્રમાણમાં કંઈક નાના, શિલાલેખના અક્ષરો કોતરણીમાં ઠીક ઠીક સાફ દેખાવા છતાં એને મરોડ કંઈક એવો ખામીવાળો કે વિચિત્ર છે કે જેથી એ ઉકેલી શકાતા નથી." [ચિત્ર નં. ૧૨] જમણી બાજુના શિલાલેખની શરૂઆતની પાંચ લીટીઓમાં અને ડાબી બાજુના પાંચ લીટી એના આખા શિલાલેખમાં, ચીરુડીના પ્લાસ્ટરને લીધે, વચ્ચે ભંગ પડી જતો દેખાવાથી, એ પ્લાસ્ટરની નીચે કંઈ લખાણ હોય તો તે તપાસવા માટે, એટલા ભાગમાંથી ચીરુનું પ્લાસ્ટર દૂર કરાવીને જોયું તે એ ભાગમાંથી કંઈ દબાઈ ગયેલું લખાણ તો ન મળ્યું, પણ સાદા પથ્થરના શંકુ આકારના આ ભાગમાં કેટલુંક શિલ્પકામ જોવામાં આવ્યું. આ ઉપરથી એમ લાગે છે કે, આ બધા થાંભલા પહેલાં સાદા પથ્થરના અને કેતરણીવાળા હશે, પણ,તા. ૨૭-૪-૧૯૨૯ના ટ્રસ્ટીમંડળના ઠરાવ મુજબ, જયારે મંદિરમાં બધે ચીરુડીનું પ્લાસ્ટર કરાવવામાં આવ્યું હશે ત્યારે, આ થાંભલાઓ ઉપર પણ પ્લાસ્ટર કરવામાં આવ્યું હશે અને તેને લીધે, અથવા તે પહેલાં કરવામાં આવેલ કેઈક સમારકામ વખતે, થાંભલા ઉપરનું (તથા બીજી જગાઓ ઉપરનું પણ) કેતરકામ ઢંકાઈ ગયું હશે. અને આમ કરવા જતાં કેઈક સ્થાન ઉપર લગાડવામાં આવેલ કેઈક જૂના શિલાલેખો દબાઈ ગયા હોય એવું પણ બન્યું હોય. પણ જેમ આ બે શિલાલેખે ખુલ્લા રાખેલા મળી આવ્યા છે તે જોતાં, છેલ્લે છેલે ચીરુડીનું પ્લાસ્ટર કરવામાં આવ્યું એ વખતે, આવું ન પણ બનવા પામ્યું હોય અને પ્લાસ્ટર કરનાર કારીગરોએ શિલાલેખેને બચાવી લેવાની-ખુલ્લા રાખવાની-ચીવટ રાખી હોય. મતલબ કે આ દેરાસરમાંના કેટલાક શિલાલેખે દબાઈ ગયા છે એ હકીકત છે; સવાલ ફક્ત એમ ક્યારે બન્યું એટલો જ છે. રંગમંડપમાં પરમાત્માની સન્મુખ મોટા અને ઊંચા સ્તંભેથી ભરેલા આ પ્રવેશ મંડપમાં (શાલાવીથિમાં) મૂકેલાં સાત પગથિયાં ચડીએ એટલે રંગમંડપની બહારને ઓશરી કે પરસાળ જે થોડોક ભાગ આવે અને ત્યાંથી આગળ વધીએ એટલે આપણે રંગમંડપના પ્રવેશદ્વારમાં પહોંચી જઈને પરમાત્મા મહાવીર દેવની પ્રતિમાને ભક્તિસભર નયને નિહાળી શકીએ છીએ. અને રંગમંડપમાં પ્રવેશ કરીને પંદરેક ફૂટ આગળ વધીએ અને આપણે ગર્ભગૃહ (ગભારા)ના કોતરણીવાળા પ્રવેશદ્વારમાં પહોંચીને પરમ ૫. આ બન્ને શિલાલેખેની વિચારણા આ પુસ્તકના “આપત્તિઓ અને જીર્ણોદ્ધાર” નામે સાતમા પ્રકરણમાં તથા “કેટલાક શિલાલે” નામે આઠમા પ્રકરણમાં કરવામાં આવી છે; એમાંની વિગતે પણ ત્યાં જ આપવામાં આવી છે. ક“કેટલાક શિલાલેખા” નામે આ પુસ્તકના આઠમા પ્રકરણમાં ભદ્રેશ્વરના દેરાસરમાં પહેલાં કેટલાક શિલાલેખ હોવાની જે ને મળી આવે છે, તે આપવામાં આવી છે. અને અત્યારે એ શિલાલેખે જોવામાં આવતા નથી, એ ઉપરથી એમ માનવું પડે છે કે કયારેક આ શિલાલેખો, આપણી કે કારીગરોની બેદરકારીથી, નષ્ટ થઈ ગયા કે દબાઈ ગયા હોવા જોઈએ. Page #62 -------------------------------------------------------------------------- ________________ વિશાળ જાહેશ્વર-વસઈ મહાતીર્થ કરુણાસાગર પરમાત્મા મહાવીરસ્વામીની સન્મુખ ખડા થઈએ છીએ. [ ચિત્ર નં. ૧૩, ૧૪] વેત સંગેમરમરમાંથી ઘડેલી ૨૫ ઈંચની ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમા એવી તો ગંભીર, ચિત્તને આહલાદક ઉપજાવે એવી અને સપ્રમાણ છે કે એને મન ભરીને નીરખ્યા જ કરીએ એવી પાવનકારી ઊર્મિ આપણા અંતરમાં વહેવા લાગે છે અને “ચિત્ત પ્રસને રે પૂજન ફળ કહ્યું ?” એ ભાવવાહી કવિપક્તિની યથાર્થતાની આપણને પ્રતીતિ થાય છે. [ચિત્ર નં. ૧૫] મૂળનાયક શ્રી મહાવીર સ્વામીની પ્રતિમાની જમણી બાજુ ૨૧ ઈંચની ભગવાન અજિતનાથજી અને ડાબી બાજુ ૨૧ ઈંચની ભગવાન વિમલનાથની પ્રતિમા છે. અને આ બંને પ્રતિમાઓ ઉપર વિ. સં. ૧૯૨૧ની સાલના શિલાલેખે છે. આ રીતે ગભારામાં કુલ ત્રણ જ પાષાણ-પ્રતિમાઓ બિરાજમાન કરવામાં આવેલ હોવાથી ભાવિક જન એમની ભક્તિ-પૂજા બહુ જ શાંતિથી કરી શકે છે. આ ગભારાની જમણી બાજુના એક ઉજાસવાળા ઊંડા ગોખલામાં કેટલીક ચાંદીની અને બીજી મૂતિઓ તથા સિદ્ધચક્રના યંત્રે મૂકવામાં આવેલ છે. આ ગોખલાને તાળું વાસીને અંદરની વસ્તુઓને વધુ સુરક્ષિત કરવામાં આવી છે. મૂળનાયકની પાછળનું અનોખું પૂકિયું ભગવાન મહાવીરની પ્રતિમાનાં દર્શન કરતી વખતે એની પાછળ મૂકવામાં આવેલ એક પૂકિયું ખાસ ધ્યાન ખેંચે છે. સોનેરી રૂપેરી તાર અને ટીપકીઓના ભરતકામનું, ઝીણી ઝીણી ટીપકીઓની છાંટવાળું કથ્થઈ રંગનું આ મખમલી પૂઠિયું આમ તે સાવ સાદું છે અને કિંમતમાં અને ભરતકામની ઝીણવટ તથા વિપુલતામાં આ પૂઠિયાને ચડી જાય એવાં પૂઠિયાં ઠેર ઠેર જોવામાં આવે છે. પણ આ પૂઠિયામાં જે અનાખી અને ચિત્તને વશ કરી લે તથા પ્રભુપ્રતિમાની શોભામાં વધારો કરે એવી વિશેષતા છે, તે બીજે ભાગ્યે જ જોવા મળે છે. આ વિશેષતા તે આ પંકિયામાં ગૂંથવામાં આવેલ રૂપેરી ભરતકામનું ભામંડળ. જાણે વેત સંગેમરમરની પ્રભુ-પ્રતિમાનું પ્રમાણ અંગ જ હોય એ રીતે આ ભામંડળ જે કારીગર-મિત્રે બનાવ્યું હશે તેને માટે અંતરમાંથી સહજપણે શાબાશીને ઉદ્દગાર નીકળી જાય છે. (જુઓ મૂળનાયક મહાવીરસ્વામીના નં. ૧૫માં ચિત્રને પાછળ ભાગ) જાણે સ્વયં પરમાત્માના આંતર તેજનું દર્શન કરાવતું હોય એવા આ ભામંડળ સાથે ભગવાનની પ્રતિમાનાં દર્શન કરતાં જાણે અંતર ધરાતું જ નથી. એ પૂઠિયાના બનાવનાર કારીગરે પ્રભુની પ્રતિમા સાથે બરાબર બંધ બેસે અને શોભી ઊઠે એવું આ ભામંડળ સમજપૂર્વક માપ લઈને બનાવ્યું હોય કે સાવ સ્વાભાવિક રીતે, અનાયાસે, એના હાથે આવી ધ્યેયલક્ષી અને પ્રમાણે પેત રચના થઈ ગઈ હોય, એ જે હોય તે, પણ એના હાથે એક આફરીન કહેવરાવે એવી રચના થઈ છે, એમાં શક નથી. (આ સ્થાને એમ કહેવાનું મન થઈ આવે છે કે, જ્યારે પણ ઘસાઈ જવાને કારણે આ પૂડિયું બદલવાનો વખત આવે ત્યારે, આ પૂઠિયાની કલાત્મક વિશેષતાને ધ્યાનમાં રાખીને જ નવું પૂઠિયું બનાવવામાં આવે. આ પૂઠિયાથી આ સપ્રમાણ અને સુંદર પ્રભુ-પ્રતિમા કેવી વિશેષ શોભાયમાન બની જાય છે અને તે, શબ્દોના વર્ણનથી નહીં પણ, જાતે દર્શન કરવાથી જ ખ્યાલ આવી શકે.) Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીય મૂળનાયકની મૂર્તિ ઉપરને લેખ અને જ્યારે મૂળનાયક પ્રભુની પ્રતિમાનાં મન ભરીને દર્શન-સ્તવન કરી લઈએ તે પછી એની પૂજા કરતી વખતે પ્રભુની બેઠક ઉપર–પ્રતિમાજીના પબાસન ઉપર-કતરેલ ડાક અક્ષરોને નાનું સરખે લેખ પણ જોઈ-વાંચી લેવું જોઈએ. લગભગ આધુનિક લિપિને મળતા અક્ષરોમાં કોતરેલા આ લેખનું સાવ ટૂંકું લખાણ કેવળ આટલું જ છેઃ “સ દરર ના વર્ષે.” અને આ લખાણમાં ના અને વર્ષ” એ બે શબ્દો વચ્ચે કેતરવામાં આવેલા સિંહનું લાંછન ચાલુ સિંહના આકારનું નહીં પણ સૂઢ અને પાંખવાળા કેસરીસિંહની ઊભી નહીં પણ બેઠેલી આકૃતિને મળતું છે. [ ચિત્ર નં. ૧૬] (તીર્થકર ભગવાનની માતાને આવતાં ૧૪ સ્વપ્નમાં સિંહના સ્વપ્નની આકૃતિ મોટે ભાગે સૂઢ અને પાંખેવાળા કેસરીસિંહના જેવી જેવામાં આવે છે.) ૭. ડે. જે બજેસે સને ૧૮૭૪ની આસપાસ આ તીર્થની મુલાકાત લઈને એનું વર્ણન “રિપેટ એન ધી એન્ટીવીટીઝ ઓફ કાઠિયાવાડ અને કચ્છ” નામે પુસ્તકમાં લખ્યું ત્યારે ગભારામાંની મૂર્તિઓ અંગે એમણે (પૃ. ૨૦૮) જે નોંધ કરી હતી તે આ પ્રમાણે છે : "In the Shrine are three images of white marble, the central one, not at all large, is. Ajithanatha, the second of the Tirthankars, and has carved upon it the figures r? probably for S. 1622-(A. D. 1565). On bis right is Parsvanatha with the snake hood, marked S. 1232, and on his left Santinatha, the 16th Tirthankara also marked S. 1232 or A. D. 1175-the date of the restoration by Jagade vasah. On the back wall, round the central figure, are Kausagiyas, indicative from their position that the shrine was once occupied by a larger image. On the extreme right is an image of the black or Samla Parsvanatha.” (ગભારામાં સફેદ આરસની ત્રણ પ્રતિમાઓ છે. એમાં મૂળનાયકની મૂર્તિ, જે વિશાળ નથી, તે બીજા તીર્થકર અજિતનાથની છે અને એના ઉપર ૬૨૨ અંક કતરેલો છે, જે બનતાં સુધી સં૦ ૧૬૨૨ (ઈ. સ. ૧૫૬૫)ના બદલે હોવો જોઈએ. મૂળનાયકની જમણી બાજુ ફણાધારી પાર્શ્વનાથની પ્રતિમા છે; એના ઉપર સં૦ ૧૨૩૨ કેરેલા છે; અને ડાબી બાજુ સેળમાં તીર્થકર શાંતિનાથની પ્રતિમા છે; અને એના ઉપર પણ સં. ૧૨૩૨ (ઈ. સ. ૧૧૭૫) કોતરેલ છે–આ સાલ જગદેવ શાહે આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો એની છે. ગભારાની પાછલી દીવાલમાં, મૂળ નાયકની આસપાસ કાઉસગિયા છે. આ કાઉસગ્ગિયાની આકૃતિ ઉપરથી એવું જાણી શકાય છે કે એક કાળે ગભારામાં (મૂળનાયકની) વધારે મોટી પ્રતિમા હતી. જમણી બાજુ એક ખૂણામાં કાળા અથવા શામળા પાર્શ્વનાથની પ્રતિમા છે.) ડે. બજેસના આ લખાણ અંગે જે વિચારણા અને ખુલાસા કરવા જેવાં છે તે આ પ્રમાણે છેઃ (૧) ડે. બજેસે મૂળનાયક તરીકે સફેદ આરસની, સં. ૬૨૨ના અંકવાળી મૂર્તિને અજિતનાથની મૂર્તિ તરીકે ઓળખાવી છે. આ પ્રતિમા ઉપર સં. દરરને અંક કોતરેલો છે એ ઉપરથી એટલું તે નિશ્ચિત છે કે એમણે આ તીર્થની મુલાકાત લીધી ત્યારે પણ મૂળનાયક તરીકે અત્યારે છે તે સં૦ ૬૨૨ના અંકવાળી વેત આરસની પ્રતિમા જ બિરાજમાન કરેલી હતી. તે પછી એમણે એ પ્રતિમાને મહાવીરસ્વામીના બદલે અજિતનાથની પ્રતિમા તરીકે કેમ ઉલ્લેખ કર્યો હશે? આને ખુલાસે એ છે કે આ પ્રતિમાની બેઠક ઉપર ચાલુ ઊભા કે સન્મુખ મુખવાળા સિંહના બદલે પાંખો અને સુંઢવાળે કેસરીસિંહ બેઠેલી સ્થિતિમાં બતાવ્યો છે, જેથી બહુ ઝીણવટથી નહીં જોનારાને Page #64 -------------------------------------------------------------------------- ________________ પતમાન ભશ્વર-વસઈ મહાતીર્થ એ બેઠેલો હાથી જ લાગે; અને હાથી એ તે બીજા તીર્થકર અજિતનાથનું લાંછન છે; એટલે એ ઉપરથી આ તીર્થ સંબંધી માહિતી આપનાર વ્યક્તિએ એમને આ મૂળનાયકની પ્રતિમા અજિતનાથની હેવાનું કહ્યું હેવું જોઈએ. પણ ખરી રીતે એ મહાવીરસ્વામીની પ્રતિમા છે. આ મૂર્તિ ઉપરનું લાંછન ઝીણવટથી જોનાર જોઈ શકશે કે એમાં હાથીના દંકૂશળ નથી દેખાતા. (જુઓ, ચિત્ર નં- ૧૬). (૨) વિસં. ૧૨૩૨ની સાલની સફેદ આરસની, ફણધારી પાર્શ્વનાથની અને શ્રી શાંતિનાથની–એ બેમાંથી પણ પ્રતિમા અત્યારે આ મંદિરના ગભારામાં નથી; તેમ જ દેરાસરની ભરતીમાં તપાસ કરાવતાં ત્યાં પણ કયાંય ' આ બંને પ્રતિમાઓ મળી નથી. તે પછી આઠ વર્ષ જેટલી પ્રાચીન આ પ્રતિમાઓનું શું થયું હશે એવા સવાલ સહેજે થાય છે. આને ચોકકસ જવાબ તો આપી શકાય એમ નથી, છતાં એને ખુલાસે કંઈક આ પ્રમાણે આપી શકાય: ડે. બજેસે વિ. સં. ૧૯૩૪-૧૯૩૯ વચ્ચે થયેલ આ તીર્થના છેલ્લા જીર્ણોદ્ધાર પહેલાં આ તીર્થની મુલાકાત લીધી ત્યારે આ બે પ્રતિમાઓ ગભારામાં બિરાજમાન હતી. પણ છેલા જીર્ણોદ્ધાર પછી આ દેરાસરની વિ. સં. ૧૯૩૯માં પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે આ બે મૂર્તિઓને સ્થાને વિસં. ૧૯૨૧ના ઉલ્લેખવાળી જમણી બાજુ શ્રી અજિતનાથની અને ડાબી બાજુ શ્રી વિમળનાથની પ્રતિમા પધરાવવામાં આવી હતી. તો પછી વિ. સં. ૧૨૩રની બે પ્રતિમાઓનું શું થયું હશે ? યા તો જર્ણોદ્ધાર વખતે એ ખંડિત થઈ હશે અથવા તો બીજા કોઈ સ્થાનના જિનમંદિરમાં બિરાજમાન કરવા શ્રીસંઘે આપી હશે. એવું અનુમાન કરી શકાય. (૩) ગભારામાં છેક જમણી બાજુના ખૂણામાં શામળિયા પાર્શ્વનાથની પ્રતિમા હોવાનું લખ્યું છે તે આ તીર્થના મૂળ-જાના મૂળનાયક પાર્શ્વનાથ ભગવાનની શ્યામવર્ણની પ્રતિમા જ છે એ નક્કી છે. અને જે બે મોટા કદના કાઉસગિયા મૂળનાયકની આજુબાજુ હોવાનું ડે. બજેસે લખ્યું છે. તે જૂના મૂળનાયક પાર્શ્વનાથની પ્રતિમાની આસપાસના હોવા જોઈએ. અને, સંભવ છે કે, આ છેલા જીર્ણોદ્ધાર વખતે જૂના મૂળનાયક શામળિયા પાર્શ્વનાથની પ્રતિમાને ભમતીની વચ્ચેની ૨૫મા નંબરની મોટી દેરીમાં પધરાવવામાં આવી ત્યારે, આ બને કાઉસગિયા પણ ત્યાં બિરાજમાન કરવામાં આવ્યા હોય. જોકે અત્યારે આ દેરીમાં શામળિયા પાર્શ્વનાથની બન્ને બાજા જે કાઉસગિયા પધરાવવામાં આવેલ છે, તે ડે. બજેસે ઉલ્લેખેલ કાઉસગ્ગિયા જ છે, એમ નિશ્ચિત રૂપે કહેવું મુશ્કેલ છે; છતાં આવી સંભાવના સાવ નકારી શકાય એવી પણ નથી. (૪) ડે. બજેસે વિસં. ૧૨૩રની સાલને જગડુશાના જીર્ણોદ્ધારની સાલ તરીકે ઓળખાવી છે તે ખોટી છે, કારણ કે જગડુશા વિક્રમની ૧૩ મી સદીના ઉત્તરાર્ધમાં અને ૧૪મી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયા એ નિશ્ચિત છે. કરછના ઇતિહાસ અને પુરાતત્તના જાણીતા વિદ્વાન શ્રી વ્રજલાલ ભગવાનલાલ છાયાએ “ સ્વદેશ” પત્રના વિ. સં. ૧૯૮૦ ના દીપોત્સવી અંકમાંના એમના ભદ્રેશ્વર તીર્થ સંબંધી લેખમાં, આ તીર્થના મૂળનાયક તરીકે મહાવીરસ્વામી બિરાજમાન હોવાને ઉલ્લેખ કરવાની સાથે સાથે, ડે. બજેસની જેમ, એની આસપાસ ફણુધારી પાર્શ્વનાથ અને શાંતિનાથની મૂતિઓ હોવાનું લખ્યું છે; પણ, ખરી રીતે, એ વખતે આ બે મૂર્તિ એને સ્થાને અજિતનાથ અને વિમળનાથની મૂતિઓ બિરાજમાન થયેલી હતી. તેથી શ્રી છીયાએ ડો. બજેસને અનુસરીને આમ લખ્યું હોય એ સમજી શકાય એવું છે. પણ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી-અમદાવાદ તરફથી પ્રગટ કરવામાં આવેલ “જૈન તીર્થ સર્વસંગ્રહ” માં (પૃ. ૧૪૦ ) આ બાબતમાં, ડે, બસ અને શ્રી છાયાની જેમ જ લખવામાં આવ્યું છે કે “પરિકરમાં બે કાઉસગ્ગિયા મૂર્તિઓ છે. મૂળનાયકની જમણી બાજુએ ફણાવાળી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પદ્માસનસ્થ મૂર્તિ છે અને ડાબી બાજુએ શ્રી શાંતિનાથ ભગવાન બિરાજે છે. આ બંને મૂર્તિઓ ઉપર સં, ૧૨૩૨ની સાલના લેખો છે.” Page #65 -------------------------------------------------------------------------- ________________ શી ભાઇશ્વર-વસઈ બહાલી ગભારામાં મૂળનાયક ભગવાનના પબાસણ ઉપર એક આરસની છત્રી ગોઠવવામાં આવી છે. વિ. સં. ૧૦૬૯માં શા ગેલાભાઈ દેવરાજ તથા શા ગણશીભાઈ ધરમશી નવાવાસવાળાએ આ છત્રી બંધાવ્યાનું એના ઉપર લખ્યું છે. ઘુમ્મટનું ચિત્રકામ અને બે શિલાલેખ ભગવાનની પ્રતિમાનાં દર્શન કરીને રંગમંડપનું નિરીક્ષણ કરતી વખતે બે વસ્તુઓ યાત્રિકોનું ધ્યાન ખેંચે છે. એક છે રંગમંડપના ઘુમ્મટમાં દોરેલું ચિત્રકામ. બાવીસમા તીર્થંકર ભગવાન નેમિનાથના લગ્નના વરઘોડાનું અને એમના અંતરમાં પ્રગટેલ કરુણા પ્રેરિત વૈરાગ્યભાવનું તેમ જ દીક્ષાકલ્યાણકનું સુંદર આલેખન આખા ઘુમ્મટમાં કરવામાં આવ્યું છે, જે અમુક પ્રમાણમાં ઝાંખું થઈ ગયું છે. [ ચિત્ર નં. ૧૮] અને પછી ગભારાની બહાર, જમણી બાજુ, એકની ઉપર બીજે એમ, બે લાંબા અને મોટા શિલાલેખે ચડેલા છે, એ બંને લેખ દરેક યાત્રિકે સમય લઈને, સ્થિરતાપૂર્વક, ખાસ વાંચવા જેવા છે. એમાંના ઉપરના લાંબી લાંબી ૪૧ લીટીઓના સંસ્કૃત ભાષાના મુખ્ય શિલાલેખમાં તો આશરે પચીસસો વર્ષ પહેલાં આ તીર્થની સ્થાપના થઈ ત્યારથી તે, સોએક વર્ષ પહેલાં, વિ.સં. ૧૯૩૪૧૯૯ની સાલ દરમ્યાન, આ તીર્થનાં જીર્ણોદ્ધાર-પ્રતિષ્ઠા થયાં ત્યાં સુધીની આ તીર્થ સંબંધી જાણવા જેવી મોટા ભાગની માહિતી ટૂંકમાં સમાવી લેવામાં આવી છે. [ ચિત્ર નં. ૧૯] તીર્થ આ દિલ્લેખ ઉપરથી જોઈ શકાય છે કે, ફક્ત ૨૨ વર્ષ પહેલાં, સને ૧૯૫૩ની સાલમાં જ, પ્રગટ થયેલા આ મંયમાં બે કાઉસગિયા મૂતિઓ અને વિસં. ૧૨૩૨ના લેખવાળી પાર્શ્વનાથ અને શાંતિનાથની મૂર્તિઓ હોવાનું જે નેપ્યું છે તે, જાતમાહિતી કે જાતતપાસના આધારે નહીં પણ, ડે. બજેસની નોંધના અડધારે જ નોંધ્યું છે, જે વસ્તુરિથતિથી સાવ જુદું છે, તે ઉપર આપેલી વિગતે ઉપરથી જોઈ શકાય છે. ડે. બજેસ પહેલાં ૩૭ વર્ષ અગાઉ, સને ૧૮૩૭ની સાલમાં, લેફટનન્ટ પોસ્ટાન્સે આ તીર્થની મુલાકાત લીધા પછી,ભદ્રેશ્વરના જૈન મંદિર અને ભદ્રાનગરી સંબંધી જે લેખ લખ્યો છે, તેમાં વળી આ તીર્થના મૂળનાયકની પ્રતિમા સંબંધી તદ્દન જુદી જ વાત લખી છે અને એની સાથે મૂળનાયકની પ્રતિમાનું હાથે દોરેલું ચિત્ર પણ આપ્યું છે. એમણે લખ્યું છે કે figures of Parasnatb, and his attendants, as represented in the accompanyiog sketch, are of white marble.” (સાથેના રેખાચિત્રમાં દર્શાવવામાં આવેલ પાર્શ્વનાથની પ્રતિમા અને એમના પરિચાર સફેદ આરસના બનાવેલા છે.) વધારામાં એમણે એમ પણ નેપ્યું છે કે કચ્છમાં આરસપહાણ મળતું ન હોવાથી આ પ્રતિમાઓ ગુજરાતમાંથી લાવવામાં આવી હોવાનું કહેવામાં આવે છે. આમાં શ્રી પોસ્ટન્સ સફેદ આરસની પ્રતિમા પાર્શ્વનાથની હેવાનું લખ્યું છે તે એમને માહિતી આપનારે કરેલી ભૂલનું જ પરિણામ છે એ સ્પષ્ટ છે. એણે, પરંપરાથી આ તીર્થ પાર્શ્વનાથનું હોવાની માન્યતાના આધારે, એ વખતમાં મૂળનાયક મહાવીર હોવા છતાં, પાર્શ્વનાથ હોવાનું કહ્યું હોય એમ લાગે છે. શ્રી પિસ્ટાર્સે પોતે દોરેલો કે બીજા કોઈની પણ પાસે દોરવેલ પાથર્વનાથની મૂર્તિ અને એમના પરિચારકોને હેચ કે વિચિત્ર છે તે સાથેના ચિત્ર નં. ૧૭ ઉપરથી જોઈ શકાય છે. એની આસપાસનો દેખાવ જાણે કેઈ પશ્ચિમની પદ્ધતિની ચિત્રરેખાઓને રજૂ કરતે હોય એમ જ લાગે છે! Page #66 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન ભદ્રેશ્વર વસઈ મહાતીથ સબંધી સકાવાર ઘટનાઓની માહિતીના સગ્રહ કરતા આવેા શિલાલેખ બીજા કાઈ સ્થાનમાં હશે કે કેમ તે વિચારણીય છે; અન્યત્ર આવા શિલાલેખ હૈાવાને સ’ભવ નહીં જેવા છે. આ મેાટા શિલાલેખની લગેાલગ, એની નીચે, ચેાડવામાં આવેલ ૮ લીટીના, મોટા ગુજરાતી અક્ષરાવાળા ખીજા શિલાલેખમાં તા કેવલ વિ॰સ’૦ ૧૯૩૯માં જીર્ણોદ્ધાર થયા તેની માહિતી–પ્રતિષ્ઠા કરાવનાર અને એ માટે ઉપદેશ આપનાર સબધી માહિતી-જ આપવામાં આવી છે. સામાન્ય અક્ષરજ્ઞાન ધરાવનાર વ્યક્તિ પણ ઉકેલી શકે એવા મેાટા અક્ષરો અને સરળ ભાષા આ શિલાલેખમાં છે, [ચિત્ર ન. ૨૦ ] ગભારાની મહાર, ગભારાની જમણી બાજુ,ઉપર સૂચવેલ ખંને શિલાલેખાની ઉપર ભગવાન મહાવીરના અધિષ્ઠાયક માતરંગ યક્ષની અને ડાબી બાજુ સિદ્ધાયિકા દેવીની મૂર્તિ એ છે.. દેવીની મૂર્તિ આ 33 ગભારામાંની ત્રણે જિનપ્રતિમાજીનાં દન-સ્તવન કરીને, અને રંગમડપનુ. ચારે બાજુ અવલેાકન કરીને, રંગમ'ડપના પ્રવેશદ્વારમાંથી બહાર આવીને પ્રભુજીની સન્મુખ થેાડીવાર ખડા રહીને રંગમ`ડપના દ્વારની જમણી અને ડાબી બાજુના બે ગેાખલામાં બિરાજમાન કરેલ દેવીમૂર્તિ એનાં દશન કરીએ. તેમાં જમણી ખાજુના ગેાખલામાં બિરાજમાન કરેલ મૂર્તિને વાઘેશ્વરી દેવીની મૂર્તિ તરીકે અને ડાખી બાજુના ગાખલામાંની બે મૂતિ એમાંની મુખ્ય મૂર્તિને ચક્કસરી દેવીની મૂર્તિ તરીકે ઓળખાવવામાં આવે છે. પરંતુ, એ મૂર્તિઓના શિલ્પ તથા વાહન આદિ જોતાં, એ મૂર્તિ આ ખરેખર કાની છે, તે ખામત ફરી વિચાર કરવા જેવું લાગે છે. ભમતીની દેરીએ અને હવે સાત પગથિયાં ઊતરીને ઊંચી અને માટી સ્તબાવલીથી શાભતા અને ભર્યા ભર્યાં લાગતા, પ્રવેશમ’ડપમાં ( શાલાવીથિમાં) થઈ ને મૂળમંદિરની ચાતરફ રચવામાં આવેલ ભ્રમતીમાંની દેવકુલિકાઓ(દેરીઓ)માં બિરાજમાન કરેલ જિનપ્રતિમાજી વગેરેનાં દશન કરીએ. ભ્રમતીમાં ક્રમવાર નંબરવાળી કુલ પર દેરીઓ છે, અને એક દેરીને નબર આપવામાં આવેલ નથી; એટલે કુલ ૫૩ દેરીઓ છે. આ નંબર વગરની દેરીને બાદ કરતાં શ્રી ભદ્રેશ્વર-વસઈ તીનું મદિર ખાવન જિનાલયવાળુ ગણાય છે. આ બધી દેરીએ એક જ સરખા માપની છે, એવું નથી; જગ્યાની સગવડના પ્રમાણમાં ઘેાડીક નાની-મોટી પશુ છે [ ચિત્ર નં. ૨૧, ૨૨, ૨૩ ]. પહેલા નબરની દેરી પૂજામંડપ(સ્નાત્રપૂજાના મડપ)માં હાવાથી ત્યાંથી દેરીઆની શરૂઆત થાય છે. આ દેરીમાં વિ॰ સં૦ ૧૫૧૦ની એક ધાતુપ્રતિમા છે. પછી પૂજામ ́ડપમાંથી મહાર નીકળીએ એટલે એ ન'ખરથી ક્રમવાર દેરીએ શરૂ થાય છે, અને છેલ્લી-ખાવનમા નખરની -ઘેરી પણ પૂજામંડપમાં જ છે. એટલે ભમતીની દેરીઆની શરૂઆત જેમ પૂજામંડપમાંથી થાય છે, તેમ એના અંત પણ પૂજામ’ડપમાં જ આવે છે. બધી દેરીઓમાંબિરાજમાન કરેલ જિનપ્રતિમાએની સંખ્યા એકસરખી નહી. હાવા છતાં મોટા ભાગની દેરીમાં પાષણની પ્રતિમાઓનું ત્રિગડું ૩ Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીય (ત્રણ પ્રતિમાઓ ) પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે. વળી, બધી પ્રતિમાએ એક જ સંવતનાં છે, એવું પણ નથી; પણ આમાં મધ્યપ્રદેશમાં આવેલ ખુરાનપુર નગરના ઉલ્લેખવાળી પ્રતિમાઓની સખ્યા સારા પ્રમાણમાં જોવા મળે છે, અને એના સંવત પણ જુદા જુદા છે. આમ કેમ બન્યું હશે તે તપાસ કરવા જેવી મામત છે. આ પ્રદેશમાં પણ કચ્છના વતનીઓની વસતી સારા પ્રમાણમાં હેાવાથી, ભદ્રેશ્વર-વસઈ તીના છેલ્લા (વિ॰ સ૦ ૧૯૩૯ના ) જીણેશ્વાર્ વખતે ત્યાંથી કઈ એ અંજનશલાકા કરેલ આ પ્રતિમાઓ અહીં માકલી હાય એવુ ખનવા જોગ છે. ભમતીની કોઈ કેાઈ દેરીમાં ધાતુપ્રતિમા, સિદ્ધચક્રના ગટ્ટાજી કે એવી બીજી પૂજનીય સામગ્રી પણ પધરાવેલ છે. પાંચ તથા છ નંબરની જોડિયા દેરીમાં વિક્રમની ૧૩મી તથા ૧૪મી સદી જેટલી પ્રાચીન એ ધાતુપ્રતિમાઓ છે. LEX શ્રી કલ્યાણસાગરસૂરિ તથા મહાકાળી વગેરેની દેરી ,, જે દેરી ઉપર નબર નથી લખવામાં આવ્યા તે દેરી સેાળમા અને સત્તરમા નખરની દેરી વચ્ચે આવેલી છે. એ દેરીમાં મહાકાળી માતાની સ્થાપના ભીંત ઉપર સિ‘ક્રૂર લગાડીને કરવામાં આવેલ છે. મહાકાળી માતા એ અ’ચળગચ્છનાં અધિષ્ઠાયિકા દેવી ગણાય છે. વળી, વિક્રમની સત્તરમી સદીના જૈન સંઘના મહાપ્રભાવક આચાય અચળગચ્છના શ્રી કલ્યાણસાગરસૂરિજી મહારાજની વિ૦ સ’૦ ૧૯૫૦માં પ્રતિષ્ઠિત કરેલ ચરણપાદુકા છે. [ ચિત્ર ન` ૨૪ ] ઉપરાંત, આ ચરણપાદુકાની જમણી તરફ હૃષીકેશના અને એની ડાખી બાજુ સરસ્વતીના નામેાલ્લેખવાળી, શ્વેત સ`ગેમરમરની, આશરે ૧૮ ઈંચની સુદર મૂર્તિ છે. “ હૃષીકેશ' શબ્દમાંના હૈ અક્ષર ૬.૧ ના મથાળે માત્રા (“...” ) મૂકીને નહીં કાતરતાં ૬ ની પાછળ પડીમાત્રા (1) મૂકીને બનાવ્યા છે, એ ઉપરથી આ મૂર્તિ, જે સદીમાં પડીમાત્રા લખવાનો રિવાજ હતા તે સમયની એટલે કે વિક્રમના ચૌદમા કે પંદરમા સૈકાની, હાવાનુ અનુમાન થઈ શકે છે. આ બંને મૂર્તિ આ એક જ કાળે અને એક જ શિલ્પીના હાથે અથવા શિલ્પના એકસરખા નમૂનારૂપે ખનેલી છે, અને એ બીજા કાઈ સ્થાનેથી લાવીને અહીં સુરક્ષિતપણે મૂકવામાં આવી હશે એમ લાગે છે [ ચિત્ર ન.. ૨૫, ૨૯ ]. આ એ મૂર્તિ એ ઉપરાંત સિદ્ધચક્રનું તાંબાનુ... વિશાળ યંત્ર પશુ આ દેરીમાં મૂકવામાં આવેલ છે, જેની પ્રતિષ્ઠા વિસ્′૦ ૨૦૦૬ ની સાલમાં શાસનસમ્રાટ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર આચાયૅ શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના હાથે થયેલ છે. જૂના મૂળનાયક શ્રી શામળિયા પાર્શ્વનાથ ૨૫મા નંબરની દેરીમાં, આ તીર્થની સ્થાપના સબ'ધી પ્રચલિત કથા પ્રમાણે, આ તીની પ્રાચીનતાની સાક્ષી પૂરતા, આશરે પચીસસેા વર્ષ જેટલા પ્રાચીન પુરાવારૂપ, જૂના મૂળનાયક તેવીસમા તી કર ભગવાન પાર્શ્વનાથની ( જે અત્યારે શામળિયા પાર્શ્વનાથ તરીકે ઓળખાય છે, એમની ) મૂર્તિ બિરાજમાન કરવામાં આવેલ છે. શ્યામ રંગની, ર૭ ઈંચની આ પ્રતિમા Page #68 -------------------------------------------------------------------------- ________________ મૃત માન ભદ્રેશ્વર વસઈ મહાતીથ નયનમનેાહેર અને ધ્યાન ધરવાની પ્રેરણા જાગે એવી પ્રભાવશાળી છે [ ચિત્ર નં. ૨૭ ]. એના ચમત્કારની પણ કાઈ કાઈ વાતા લાકમુખે સાંભળવા મળે છે. આ પ્રતિમા ભગવાન પાર્શ્વનાથની હાવા છતાં એના ઉપર નાગઙ્ગાનુ` છત્ર નથી, અને પ્રતિમાના લાંછન તરીકે મૂકવામાં આવેલ નાગનું ચિહ્ન, પમાસણમાં કાતરી કાઢવાને બદલે, તરવરાટથી ચાલ્યા જતા અને સજીવન જેવા લાગતા નાગના જેવુ' ઉપસાવીને બતાવવામાં આવેલ છે, અને એને સાનેરી રંગે રસી લેવામાં આવ્યું છે, એ આ જિનપ્રતિમાની ધ્યાન ખેંચે એવી વિશેષતા છે. આ દેરીમાં કાર્વાંત્સગ મુદ્રામાં શ્વેત આરસની, ૩૧ ઈંચની, એ પ્રતિમા, ભગવાન પાર્શ્વનાથની બંને બાજુ બિરાજમાન કરવામાં આવેલ છે; અને આ જૂના મૂળનાયકજીની આગળ સફેદ આરસની છત્રી ગેાઠવવામાં આવી છે. આ દેરીમાં ધાતુની બે ચાવીશી છે, એમાં એક ઉપર વિસ’૦ ૧૫૧૬ના અને ખીજી ઉપર વિસ॰૧૯૨૧ના લેખ છે. (વિસ’૦ ૧૯૨૧ના લેખવાળી બીજી પણ અનેક પ્રતિમાએ આ તીમાં છે. મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની અંને બાજુની મૂર્તિ એ પણ વિસ’૦ ૧૯૨૧ની જ છે.) આ પચીસમી દેરીની ખહાર, દેરીની જમણી તથા ડાખી માજુ તરફ, અનુક્રમે શ્રી પાર્શ્વનાથના અધિષ્ઠાયક દેવ પાર્શ્વ ચક્ષની અને અધિષ્ઠાયિકા દેવી પદ્માવતી દેવીની મૂર્તિ એ ગેાખલામાં મૂકવામાં આવેલ છે. લાંચરાવાળી દેરી ૩૫ અહીંથી આગળ વધીને, કાટખૂણેા વટાવીને, દેરીઓની નવી રાળ શરૂ થાય છે, તેની શરૂઆતમાં ૩૦, ૩૧, ૩૨ એ ત્રણ ન‘અરની દેરીએ એકસાથે અને એક જ દ્વારવાળી આવે છે. આ દેરીઓમાં પહેલાં ભેાંયરું હતું અને આશરે પાણેાસેા વર્ષ પહેલાં એનુ માં ઊઘાડું પણ હેતુ, એમ કાઈ કાઈ વૃદ્ધ વ્યક્તિ પાસેથી જાણવા મળે છે. આ ભેાંયરા સ`બધી કેટલીક લેાકવાયકા કે ૮. આ પ્રતિમાના ચમત્કારની એક કથા શ્રી ભદ્રેશ્વર તીમાં મને સાંભળવા મળી તે આ પ્રમાણે છે— સને ૧૯૭૪ના જૂનમહિનાની પાંચમી તારીખયી વીસમી તારીખ સુધી પૌંદર દિવસ માટે મારે ભદ્રેશ્વર તીમાં રહેવાનું થયું, ત્યારે ભુજના સંગીતપ્રેમી શ્રી માણેકલાલ ઉત્તમચંદ શાહ, એમનાં વાવૃદ્ધ માતુશ્રી સાથે ત્યાં આરામ માટે આવ્યા હતા. તા. ૧૧-૬-૭૪ના રાજ આ વાત કરતાં શ્રી મણિબહેને કહ્યું કે પચાસેક વર્ષોં પહેલાં અમે ભદ્રેશ્વરમાં આવીને રહેલાં. એક ક્વિસ રાતના ભાવના અને આરતી પૂરી થયા પછી દેરાસર માંગલિક થયું હતું અને અમે ધર્મશાળાના એટલા ઉપર વાતા કરતાં બેઠાં હતાં. ચારેકાર શાંતિ અને અંધારું ફેલાયેલાં હતાં. એવામાં અમારી સામેથી કાઈ પ્રકાશ ચાલ્યા આવતા હાય એવું અજવાળું દેખાયુ' અને સાથે સાથે સૂ-જૂ કરતા અવાજ પણ સંભળાયેા. ઘેાડીક વારમાં એ પ્રકાશ અને અવાજ બેય નજીક આવ્યા હાય એમ લાગ્યુ. પળવાર તા એ માટા પ્રકાશને લીધે આંખે। અંજાઈ જતી હોય એમ લાગ્યું. પણ પછી આંખેા સ્થિર કરીને જોયું તા ભગવાન પાર્શ્વનાથના અધિષ્ઠાયક ધરણેન્દ્ર તેજસ્વી મણિધારી નાગરાજનુ રૂપ ધારણ કરીને ચારેકાર પ્રકાશ-પ્રકાશ ફેલાવતા સુરસુરાટ કરતા આવી રહ્યા હતા, અને એમની પાછળ પાછળ પાર્શ્વનાથ ભગવાનની અધિષ્ઠાયિકા પદ્માવતી દેવી નાગણીના રૂપમાં ચાલ્યાં આવતાં હતાં. અમે એ જોઈને સ્તબ્ધ થઈ ગયાં, અને જોતજોતાંમાં તે એ નાગનાગણી દ્વાર બિડેલ દેરાસરમાં દાખલ થઈ અદૃશ્ય થઈ ગયાં. તે પછી કેટલીક વાર સુધી દેરાસરમાંથી ગીત,વાજિંત્રો અને નાટાર'ભના અવાજ સંભળાયા; અને પછી બધુ શાંત થઈ ગયું. આ અમે નજરાનજર જોયેલ પ્રસંગ છે, Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભવર-સઈ મહાતીય દંતકથા જેવી વાતા પ્રચલિત થયેલી છે. આ ભેાંયરાના મુખ્ય હેતુ, જ્યારે કાઈ રાજકીય કે એવા કાઈ આક્રમણને કારણે, આ તી ભયમાં મુકાઈ જાય ત્યારે, જૈનસ'ધ, ધર્મ અને આ તીના પ્રાણરૂપ જિનપ્રતિમાઓને સુરક્ષિત કરવા આ ભેાંયરામાં ભંડારી–સંતાડી દેવાના હતા. પણ પાછળથી આ ભેાંયરું સાવ અંધ કરી દેવામાં આવ્યુ છે. શ્રી સુધર્માંસ્વામીની મૂતિ 35 આ અંધ કરી દેવામાં આવેલ લેયરાવાળી દેરીથી આગળ વધીએ એટલે એની સામેના ખૂણામાં ૪૭ તથા ૪૮ એમ એ નંબરવાળી એક ોડિયા દેરી આવે છે, તેમાં ભગવાન મહાવીરના પાંચમા ગણધર અને વર્તમાન શ્રમણુ પરંપરાના આદિ ધ પુરુષ શ્રી સુધર્માસ્વામીની, શ્વેત સ ંગેમરમરની, ૩૧ ઈંચ ઊંચી, સુંદર પરિકરથી શૈાલતી મૂર્તિ છેક ખૂણામાં પધરાવેલી છે. એ મૂર્તિ વિક્રમની વીસમી સદીના જૈનસઘના મહાન પ્રભાવક આચાર્ય,તપગચ્છના શ્રી વિજયાનંદસૂરીશ્વરજી ( આત્મારામજી) મહારાજની પર'પરાના મુનિરાજ શ્રી હુ‘સર્વિજયજી મહારાજના સદુપદેશથી વિ॰ સ’૦ ૧૯૬૨ની સાલમાં અહી' પધરાવવામાં આવી હતી. એને શિલાલેખ પણ એના ઉપર કાતરેલા છે [ ચિત્ર નં. ૨૮]. આ દેરીમાં શ્રી મલ્લિનાથ ભગવાનની ઘણા ડાઘવાળા સફેદ જેવા આરસપહાણમાંથી ઘડેલી પ્રતિમા યાત્રિકનું ધ્યાન ખેંચે છે. એને જોઈ ને સહજપણે મનમાં સવાલ થાય છે કે મૂર્તિ કારે આવા દોષવાળા પાષાણુ કેમ પસંદ કર્યાં હશે ? અહી થી આગળ વધીએ એટલે પૂજામ`ડપમાંની છેલ્લી ખાવનમી દેરી સન્મુખ આપણે ઊભા ૯. આ ભોંયરું બંધ શા માટે અને કયારે કરી દેવામાં આવ્યુ. તેની એક કથા આ મણુિબહેને જ મને કહેલી, તે આ પ્રમાણે છે આશરે ૫ંચાંતેર વર્ષાં પહેલાં, ફ્રાગણુ સુદિ પાંચમના યાત્રામેળા વખતે, માણેકલાલના પિતાના માટા ભાઈ કાનજીભાઈ પણ ભદ્રેશ્વર ગયા હતા. એ વખતે કાનજીભાઈની ઉંમર પાંચેક વર્ષીની હતી. એ વખતે દેરાસરનું ભોંયરું ઉધાડુ રહેતું હતું. કેટલાક છેકરા દેરાસરમાં રમતાં રમતાં એ ભોંયરામાં ઊતરી ગયા; એમાં કાનજીમાઈ પણ સામેલ હતા અને એમના ગળામાં સેાનાની હાંસડી હતી. એક ઢિયા આ જોઈ ગયા; અને ભોંયરામાં ઊતરીને એણે કાનજીને પકડીને એના ગળામાંથી હાંસડી કાઢી લીધી. એનું બિહામણું રૂપ જોઈને ખીજા છેાકરાએ નાસી ગયા અને ભેયરામાં રહ્યા રહ્યા કાનજીભાઇએ બૂમાબૂમ કરી મૂકી. લાગ જોઈને પેલા ગિઠયા પશુ ત્યાંથી બહાર નીકળી ગયા અને મેળામાં ભળી ગયા. પછી કાનજીભાઈ જેમ તેમ કરીને બહાર આવ્યા. અને મેળાના માણસાની મદદથી, કાનજીભાઈએ લાલ પાઘડીના એંધાણુ પરથી પેલા ગિયાને ઓળખી કાઢવ્યો. ત્યારથી, કરી આવા બનાવ ન બને એટલા માટે, એ ભોંયરુ' હમેશને માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આ વાત મણિ બહેનને એમની સાસુ કિસનબાઈએ કહી હતી. આ ભોંયરા બાબત શ્રી મણિહેને વિશેષમાં એવી વાત પપ્પુ કરી કે—આ ભોંયરુ છેક જામનગર સુધી પહેાંચતું હતું, અને એમાં થઈને જામનગરમાં રહેતા ( અંચળગચ્છના) એક ગારજી રાજ ભદ્રેશ્વરમાં એમના ગચ્છનાં અધિષ્ઠાયિકા મહાકાલી માતાનાં દન કરવા આવતા હતા. એ ભોંયરુ` બાર ગાઉ લાંબું હતુ. અને એમાં થઈને જામનગરથી બકાલું–શાકપાંદડું પણ ભદ્રેશ્વર લાવવામાં આવતું. પાઠિયા ઉપર બેસીને માણસ આવી શકે એટલું. ઊંચું. આ ભેાંયરું હતું, એમ લેાકેા વાત કરતા હતા. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૩૭ વર્તમાન ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ રહીએ છીએ. આ દેરીમાં, એની જમણી બાજુની ભીંત ઉપર, એક મોટા કદના કોતરણીવાળા પરિકરને ભાગ ચડીને સાચવી રાખવામાં આવ્યો છે. દેવીઓના જીર્ણોદ્ધાર કરાવનારાના લેખ ભમતીની બધી દેરીઓ ઉપર દેરીના જીર્ણોદ્ધાર કરાવી આપનારનું (ખરી રીતે દેરીના જીર્ણોદ્ધાર થયા પછી એ માટે ૩૦૦] કેરીની સહાય આપનારનું) નામ તથા વિ. સં. ૧૯૫૦ના વિશાખ વદિ ૨ સોમવારની તિથિ દર્શાવતા ગુજરાતી ભાષાના લેખની તખતીઓ ચડવામાં આવી છે. આ દેરાસરને છેલ્લે જીર્ણોદ્ધાર તે વિ. સં. ૧૯૩માં થયો હતો, તો પછી આ દેરીઓને જીર્ણોદ્ધાર અગિયાર વર્ષ પછી થયાનું લખ્યું તે શા કારણે? એનો ખુલાસે પેઢીના અત્યારના મુનીમ શ્રી નેમચંદભાઈ કસ્તુરચંદ વોરાએ એ કર્યો કે આ બધી દેરીઓનો જીર્ણોદ્ધાર તો વિ. સં. ૧૯૩૯માં થઈ ગયો હતો અને એની પ્રતિષ્ઠા પણ, મુખ્ય મંદિરની સાથે, એ વર્ષમાં જ થઈ હતી. પણ, વિ. સ. ૧૯૪૯ના ફાગણમેળા વખતે, એક દેરીના જીર્ણોદ્ધારના ખર્ચ માટે જે જે સહધમી ભાઈ કે બહેન, ત્રણસે કેરીની સહાય આપે એમનું નામ જે તે દેરીની બાજુમાં મૂકવાનું નક્કી થયું હતું. એ રીતે, આ દેરીઓ માટે મદદ મેળવવામાં એક વર્ષ વીતી ગયું, એટલે બધી દેરીઓ ઉપર જીર્ણોદ્ધારની સાલ એકસરખી વિસં. ૧૫૦ની મૂકવામાં આવી છે.૧૦ વિશિષ્ટ પૂજામડ૫ આ રીતે આખી ભમતીની બધી દેરીઓમાં બિરાજમાન કરેલ તીર્થકર ભગવતેની પ્રતિમા એનાં દર્શન કરતાં કરતાં આપણે પૂજામંડપમાં આવી પહોંચ્યા. આ મંડપની વચમાં ખડા રહીને મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની પ્રતિમાનાં દર્શન સારી રીતે થઈ શકે છે. આ મંડપ ખાસ સ્નાત્રપૂજા અને પૂજાઓ ભણાવવા માટે જ બનાવવામાં આવ્યો છે. બીજા કેઈ મંદિરમાં આવી વિશિષ્ટ ગોઠવણ કરવામાં આવી હોય એવું જોવામાં આવતું નથી. એ દષ્ટિએ આ મંદિર આવી અને ખી વિશેષતા ધરાવે છે, એમ કહેવું જોઈએ. આ પૂજામંડપમાં બહારથી પણ આવી શકાય એ માટે મંદિરના પ્રવેશદ્વારની પહેલાંના ચોકમાં, બનને બાજુ, પથ્થરની પાકી અને પહોળી સીડીઓ બનાવવામાં આવી છે. અને આ રસ્તે પૂજામંડપમાં દાખલ થઈ શકાય એ માટે બને તરફ બારણું મૂકવામાં આવ્યાં છે (જુઓ ચિત્ર નં. ૩ અને ૪). પૂજામંડપમાં સ્નાત્ર પૂજા તથા પૂજા માટે, હમેશને માટે, ધાતુની પંચતીર્થીની નાની મૂર્તિ વિગડામાં મૂકી રાખવામાં આવે છે, તેના ઉપર વિ. સં. ૧૫૨૦ની સાલને લેખ કેતલે છે. શ્રી આસુભાઈનું બસ્ટ આ પૂજામંડપના પાછળના ભાગમાં, વચ્ચેવચ્ચ, મૂળનાયક મહાવીરસ્વામીની મૂર્તિની ૧૦. દાખલા તરીકે ૩મી દેરીની બહાર એક બાજુ આ પ્રમાણે તક્તી મૂકવામાં આવી છે: “ગામ શ્રી માંધી. મેતા શામજી પદમશીની દેરી છે. સં. ૧૯૫૦ ના વૈશાખ વદ બીજ ને વાર સામે જીર્ણોદ્ધાર કર્યો.” Page #71 -------------------------------------------------------------------------- ________________ ત શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીથ સામાસામ, આ તીર્થ ભૂમિની ખૂખ ભાવના અને નિષ્ઠાથી સેવા કરી પેાતાની સુવાસ મૂકી જનાર (દુર્ગાપુર ) નવાવાસવાલા શ્રી આસુભાઈ વાગજીની, આરસની મેાટી અરધી પ્રતિમા ( અસ્ટ ) કાચની માટી પેટીમાં એવી રીતે મૂકવામાં આવેલ છે કે એના તરફ સાવ સહજપણે દરેકનું ધ્યાન ખેંચાય છે [ચિત્ર નં. ૨૯]. શ્રી આસુભાઈ ના જન્મ વિ॰ સં૦ ૧૮૯૩માં અને સ્વર્ગવાસ વિ॰ સ’૦ ૧૯૭૫માં, ૮૨ વર્ષની ઉ’મરે, થયા હતા.૧૧ આ જિનમદિર વાસ્તુવિદ્યાના તા એક સુંદર નમૂનેા છે જ; એ જ રીતે એમાં શિલ્પકળા અને આધુનિક ચિત્રકળાનાં પણ દન થઈ શકે છે. શિલ્પ-સ્થાપત્ય અને પુરાતત્ત્વ વિદ્યાના અભ્યાસીએ તે આ મંદિરનું કર્યુ` સ્થાપત્ય કેટલું પ્રાચીન હેાઈ શકે અને એના કયા સ્તર આછે પ્રાચીન કે પાછળથી બન્યા હશે એ મ`ડાવર, શિખર વગેરેનુ શિલ્પકામ જોઈ ને નક્કી કરી શકે છે, પણ મારા એ વિષયના મુદ્દલ અભ્યાસ નહીં હૈાવાથી એની મીમાંસા મારાથી ન થઈ શકે, પણ એક કળાના ચાહક તરીકે આ મદિરનાં કળામય શિલ્પા અને ચિત્રો મન ઉપર કેવા ભાવ અંકિત કરે છે, એવી કેટલીક રજૂઆત જરૂર થઈ શકે, શિલ્પકળાની સમૃદ્ધિ પહેલાં દેરાસરમાંની શિલ્પકળા જોઈ એ. માટા અને વિશાળ સ્ત'ભવાળા પ્રવેશમ ડપમાંના સામસામા થાંભલાઓની વચ્ચે કમાના રચી દેવામાં આવી છે, તેને લીધે એક અનેાખું દૃશ્ય ખડુ' થાય છે, એ વાત સાચી, પણ એ બધા ઉપર ચીરુડીનુ` પ્લાસ્ટર કરી દેવામાં આવ્યુ હેાવાથી, ત્યાં કાઈ પ્રકારનું શિલ્પ જોવા મળતુ નથી, એથી મનમાં કંઈક ગ્લાનિ થાય છે. પ્રવેશમ’ડપનાં પગથિયાં ચડીએ એટલે બહારના અને રંગમંડપમાંના થાંભલા અને રગમંડપનુ અને વિશેષે કરીને ગગૃહનું પ્રવેશદ્વાર આકષ ક કારણીથી કડારેલાં જોવા મળે છે. અને દેરાસરના જમણા અને ડાખા પડખામાં તથા પાછળના ભાગમાં (મ`ડાવરમાં) છેક નીચેથી તે શિખરની ટોચ સુધીના બધા ભાગ તા શિલ્પીએ ઝીણવટ, હૈયાસૂઝ અને કળાની નિપુણતાથી કંડારેલ ઉત્તમ કોટીનાં શિલ્પાથી એવા ભર્યા ભર્યા અને સમૃદ્ધ કરેલા છે કે એ જોઈ ને અંતર તૃપ્ત થઇ જાય છે, અને આવી કળાના સર્જનહાર સ્થપતિને માટે હૃદયમાંથી શાખાશીના ઉદ્ગાર આપમેળે નીકળી જાય છે. આ શિલ્પા માં હાથી વગેરેના જુદા જુદા થરા તા સુંદર છે જ, પણ દેવ-દેવીએ અને માનવીઓની કેટલીક આકૃતિઓ તે એવી આબેહૂબ અને ચેતનવતી બનેલ છે કે જાણે હમણાં જ એ સજીવન થઈ ને બેાલવા અને હલનચલન કરવા લાગશે એવા જ આભાસ થાય છે [ચિત્ર ન. ૩૦, ૩૧, ૩૧, ૧૧. આ બસ્ટ મૂકવાનુ` તા. ૨-૧૦-૧૯૨૦ ની જનરલ સભામાં નક્કી થયું હતું, પણુ અનેા અમલ થયા નહીં તેથી એ માટે તા. ૧૬-૪-૧૯૩૩ ના રાજ ફરી ઠરાવ કરવામાં આવ્યા હતા. અને દેરાસરમાં બસ્ટ મૂકવાની જગ્યા તા. ૩-૪-૧૯૩૮ ના દિવસે પસંદ કરવામાં આવી હતી. “ "ચલગચ્છ દિગ્દર્શન''માં (પૃ૦ ૫૮૭) લખ્યું છે કે “નવાવાસના આસુ વાઘજીએ સ. ૧૯૪૦માં રંગુનમાં સૌપ્રથમ ચેાખાને વ્યાપાર જમાવ્યા. ’ Page #72 -------------------------------------------------------------------------- ________________ થત માન ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ ૩૧૪, ૩૧ઈ, ૩૧૭]. આની સાથે સાથે ખીજી બધી કારીગરી પણ ચિત્તને આવ્લાદિત કરે એવી છે. આવી શિલ્પસમૃદ્ધિને જેમ જેમ ધ્યાનપૂર્વક, ધીરજથી અને ઝીણવટથી જોઈએ છીએ, તેમ તેમ એની વિશેષતા વધુ ને વધુ સમજાય છે અને ચિત્તને જાણે વશ કરી લઈ ને કાઈ અવનવી દુનિયામાં વિહાર કરાવે છે. મંદિરના રક્ષણ માટે મદિરની આજુબાજુના અને પાછળના મ`ડાવરથી ઉપરના ભાગમાં મજબૂત જાડી જાળી મૂકવામાં આવી છે. જો આ જાળી ન હોય, અને આજીમાજીના તથા શિખરના નખશિખ આખેઆખા ભાગ એકીસાથે નિહાળવાના અવસર મળે, તા શિલ્પસમૃદ્ધિનું કાઈ અર્દભુત દૃશ્ય જોવા મળે. આ તરફના કોઈ ભાગ કે કાઈ ખૂણા એવા ખાલી નથી કે જયાં ભક્તિશીલ શિલ્પીનાં સુકુમાર ટાંકણાંએ કળાના કોઈ સુંદર નમૂના કંડાર્યો ન હેાય. આ શિલ્પામાં, ચાલી આવતી પર’પરા પ્રમાણે, કેટલાંક દેવસ્થાનામાં હોય છે તેમ, કેટલીક ભાગાસનાની આકૃતિએ પણ જોવા મળે છે. મદિરના બહારના અને ઉપરના ભાગમાં પણુ શિલ્પસમૃદ્ધિ વિપુલ પ્રમાણમાં છે. પણ એની વાત આગળ ઉપર કરીશું', ર્ગરાગાન અને શિલ્પકામ મદિરની અંદર કેટલાક કારણીવાળા થાંભલાઓ ઉપર, શિલ્પકામથી શે।ભતી ખારશાખા ઉપર અને બીજે કેટલેક સ્થાને જુદી જુદી જાતના ઘેરા, ભભકદાર, પાકા રંગ લગાડવામાં આવેલ છે, વળી, મ`ડાવર અને મુખ્ય શિખર ઉપર પાકે રૂપેરી રગ ચડાવવામાં આવ્યેા છે; તેને એક પ્રકારની, જે તે સમયની, લેાકરુચિના નમૂના જ સમજવા જોઈ એ. પણ શિલ્પકામ ઉપર કાઈ પણ જાતના રંગરાગાન ચડાવ્યા વગર એને એના કુદરતી રંગમાં જ રહેવા દેવામાં આવે, અને જ્યારે પણ એને ધેાળાવવાની જરૂર ઊભી થાય ત્યારે પણુ ખીજા-ત્રીજા ગેાના બદલે મૂળ પથ્થરને મળતા રંગના જ ઉપયાગ કરવામાં આવે તેા શિલ્પનુ* રૂપ કામ વધારે દીપી નીકળે છે અને વિશેષ સુંદર, સજીવ અને આકર્ષક લાગે છે, તે વાત હવે સમજાતી જાય છે. એટલે હવે પછી, ભવિષ્યમાં જ્યારે પણ ધેાળાવવાની કે ર`ગરોગાન કરાવવાની જરૂર જણાય ત્યારે, આ વાતનો ખ્યાલ રાખવામાં આવશે તે મદિર વિશેષ મનેાહર લાગશે. વળી, જ્યારે પણ ધેાળવાનુ` કે ર'ગવાનું કામ કરાવવું હોય ત્યારે એ વાતના પણ ખ્યાલ રાખવા જોઈ એ કે આ રંગે. જાડા નહી પણુ અને તેટલા પાતળા હોય અને જૂના રંગાને શિલ્પકામ ઉપરથી અને તેટલા પ્રમાણમાં ઉખાડી નાખવામાં આવે, જેથી ર'ગ કે ધેાળવાના કામના થરાને લીધે શિલ્પની સુકુમાર અને ઝીણી કારણી બુરાઈ કે ઢંકાઈ જવા ન પામે. જો આ વાતની ઉપેક્ષા થાય તા, જતે દિવસે, રંગના એક એક ઉપર થર ચડી જવાને લીધે, ઝીણું શિલ્પકામ એવુ દબાઈ જાય કે છેવટે ત્યાં સામાન્ય કે કંઈક ખરખચડી ભીંત જેવું જ દેખાવા લાગે અને ત્યાં કાઈ શિલ્પકામ હશે એના દકને ખ્યાલ પણ ન આવે. ( શ્રી તારંગા તીર્થં ના છેલ્લા જીર્ણોદ્ધાર થયા તે પહેલાં શિલ્પ-સ્થાપત્યકળાના શ્રેષ્ઠ નમૂના સમા આ તીના આઠસે વર્ષાં જેટલા પ્રાચીન ઉત્તુ ંગ જિનમ`દિરના સમુદ્ધ રૂપકામની સ્થિતિ આવી જ થઈ ગઈ હતી. ) ૩૯ Page #73 -------------------------------------------------------------------------- ________________ ટાઇલ્સના ઉપયાગ વળી, આ મંદિરમાં કાઈ કાઈ ઠેકાણે, છતમાં રંગબેરંગી ટાઈલ્સને ઉપયાગ કરવામાં આવ્યો છે, આ પણ જેમ તે પ્રકારની લેાકરુચિનું સૂચન કરે છે, તેમ એક કાળે જુદા જુદા રંગના અને ફૂલપત્તી, વેલબુટ્ટા તેમ જ બીજી અનેક પ્રકારની આકૃતિ ધરાવતા ટાઈલ્સે લેાકેામાં કેટલુ બધું આકર્ષણ ઊભું કર્યું' હતું તેનેા પણ ખ્યાલ આપે છે. ટાઈલ્સનુ આ આકષણ એક સમયે એટલું બધુ વ્યાપક અની ગયુ` હતુ` કે છેક દેવસ્થાનના ગર્ભગૃહ સુધી પણ એના ઉપયાગ કરવામાં આવતા હતા, એટલે પછી દેવમ"દિરના ખીજા ભાગેામાં એને છૂટથી ઉપયાગ કરવામાં આવે એમાં શી નવાઈ ? પણ હવે ટાઈલ્સના આવા ઉપચાગ કરવા ખરાખર નથી એમ માટા ભાગે સમજાતું જાય છે, એટલું જ નહીં, જયાં પણ ધર્મસ્થાનામાં આ પ્રકારની વપરાશ થયેલી દેખાય છે, ત્યાં એ હવે ખટકવા પણ લાગી છે. ભદ્રેશ્વર તીર્થાંના જિનમંદિરની અમુક તે'માં ટાઈલ્સના ઉપયાગ મર્યાદિત પ્રમાણમાં જ કરવામાં આવેલ હોવાથી એ ન તા મહુ ખટકે છે કે ન તા સુરુચિના વિશેષ ભંગ કરે છે. આમ છતાં, જ્યારે પણ અવસર કે અનુકૂળતા મળે ત્યારે, એ કાઢી નાખવામાં આવે એ જરૂર ઇચ્છવા જેવુ છે. શ્રી ભદ્રેશ્વર વસઈ મહાતીથ મદિરના બરા હવે મ’દ્વિરમાંનાં ચિત્રાનુ વર્ણન-નિરીક્ષણ કરતાં પહેલાં, મદિરનાં જુદાં જુદાં દ્વારામાં મૂકવામાં આવેલ પાષાણુના ઉંબરાને જોઈ લઈ એ. મદિરના પ્રથમ કે મુખ્ય પ્રવેશદ્વારના ઉંબરે કાળા આરસ ઉપર પીળા આરસના; મૂળ ગભારાના ખરા નીચે પીળા રંગના આરસ ઉપર કાળા રંગના આરસના અને જૂના મૂળનાયક શ્રી શામળિયા પાર્શ્વનાથની માટી અને મુખ્ય દેવકુલિકા (દેરી)નેા ઉંબરા નીચે કાળા આરસ ઉપર પીળા રંગના આરસના અને બાકીની બધી દેરીઓના ઉંબરા કાળા રંગના આરસના મનાવેલા છે. એક જ સીધમાં આવેલ ત્રણ દ્વારામાંથી પહેલા અને ત્રીજા દ્વારના ખરા કાળા ઉપર પીળા ર`ગના આરસના અને વચ્ચેના ગર્ભગૃહના દ્વારના ઉંબરા પીળા ઉપર કાળા રંગના આરસના અને બાકીના બધા ઉખરા કાળા આરસના સ્થપતિએ કાઈ ખાસ સમજણથી કે પર’પરા પ્રમાણે ખનાવ્યા હશે કે સહજપણે એમ બની ગયુ. હશે, એ જાણવાનું સહજ કુતૂહલ થયા વિના રહેતું નથી. આ શ્યામ આરસ એવા ચાખ્ખા અને ચકચિકત કરેલા છે કે એથી જાણે કસેાટીના ઊ'ચી જાતના શ્યામ પાષાણુ વાપરવામાં આવ્યે હાય એવા જ આભાસ થાય છે. વિપુલ ચિત્રકામ મદિરના મુખ્ય પ્રવેશદ્વાર પછીની ઘેાડીક જગ્યાની બંને બાજુની દીવાલા ઉપર, ર’ગમ‘ડપની ભીંતા ઉપર તથા છત-ઘુમ્મટમાં, દેરાસરની ચારે ખાજુના પ્રદક્ષિણા-માગ જેવા ચાકની બંને માજુએ ઉપર તથા પૂજામ`ડપમાં ચારે તરફે તીર્થંકર ભગવાનના જીવન-પ્રસંગાનાં તથા તી - સ્થાનાનાં ચિત્રો અંકિત કરવામાં આવ્યાં છે. આ ચિત્રોમાં કેટલાંક પથ્થરમાં કારીને એમાં રંગ Page #74 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન ભદ્રધર-વસઈ મહાતીર્થ ભરીને તયાર કરેલાં છે, તો કેટલાંક કેવળ રંગ-રેખાથી તયાર કરેલ ચિત્રકામના નમૂના છે. આ ચિત્ર જાણે આ વિશાળ દેરાસરના એક મહત્ત્વના ભાગરૂપે હેય એટલા વિપુલ પ્રમાણમાં છે. મંદિરના મુખ્ય પ્રવેશદ્વારમાં દાખલ થઈએ એટલે મંદિરની જમણી બાજુની દીવાલ ઉપર બે વિભાગમાં જુદા જુદા પ્રસંગનાં ચિત્રો દોરવામાં આવ્યાં છે. એમાં પહેલા વિભાગમાં-(૧) ભગવાન મહાવીરના અભિગ્રહને, (૨) કોસાંબી નગરીમાં નિષ્ફળ ભિક્ષા માટેના એમના ભ્રમણને, (૩) ભગવાન ચંદનબાળાના આંગણે પધાર્યા તે ઘટનાને, (૪) ભગવાન મહાવીરે ચંદનબાળાના હાથે ભિક્ષા વહોરી તેને અને (૫) ચંદનબાળા રાજકુમારી તરીકે જાણીતી થઈ એ ઘટનાને-એમ પાંચ પ્રસંગોનાં સુંદર ચિત્રો દોરવામાં આવ્યાં છે. આની લગોલગ બીજા વિભાગમાં–(૧) કમઠ તાપસના પંચાગ્નિ તપ પ્રસંગે એની અને પાર્શ્વકુમારની વચ્ચે થયેલી વાતચીતને, (૨) ભગવાન પાર્શ્વનાથને મેઘમાળીએ કરેલ ઉપસર્ગને, (૩) ભગવાન મહાવીરે જાનના જોખમે ચંડકૌશિક નાગને પ્રતિબંધ પમાડવો તે, (૪) ભગવાન મહાવીરને શૂલપાણિ યક્ષે કરેલ ઉપસર્ગોને, (૫) વાળિયાએ ભગવાનના કાનમાં શુળ નાખી કરેલ ઉપસર્ગનો અને (૬) સુદષ્ટ દેવે ભગવાનને કરેલા ઉપસર્ગને–એમ છ પ્રસંગો આલેખવામાં આવ્યા છે. આની સામેની – મંદિરની ડાબી બાજુની – દીવાલ ઉપર પણ બે વિભાગમાં ચિત્રો દોરવામાં આવ્યાં છે. તેમાંના પહેલા વિભાગમાં-(૧) વીર-વર્ધમાનની નીડરતાને આમલકી કીડાને, (૨) દત્યદમનને, (૩) નિશાળે બેસવાન, (૪) લગ્નોત્સવને, (૫) લોકાંતિક સુરની દીક્ષા માટેની વિનંતિને અને (૬) વષીદાનને—એમ છ પ્રસંગે દોરવામાં આવ્યા છે. અને આની જોડેના બીજા વિભાગમાં પ્રભુના (૧) ચ્યવનકલ્યાણક (માતાના સ્વપ્નદર્શન), (૨) જન્મકલ્યાણક (જન્મત્સવ), (૩) દીક્ષાકલ્યાણકનો અને (૪) કેવળજ્ઞાનકલ્યાણક (સમવસરણમાં બિરાજી ધર્મદેશના આપવા)ને–એમ ચાર કલ્યાણકનાં ચિત્રો આપવામાં આવ્યાં છે. આ રીતે જાણે યાત્રિકનું ચિત્ત, ધર્મમય જીવન જીવી જનારા મહાન ધર્મ પુરુષોના જીવનપ્રસંગોનાં હદયસ્પશી દર્શનથી, અંતર્મુખ બનવા પ્રેરાય એવું પવિત્ર વાતાવરણ આ જિનમંદિરના પ્રવેશદ્વારમાંથી જ એને અનુભવવા મળે છે. આવા ચિત્રમય પ્રવેશદ્વારમાંથી આગળ વધીને આપણે, મૂળનાયક ભગવાનની સામે, રંગમંડપમાં પહોંચીએ છીએ ત્યારે ત્યાં પણ સોહામણી ચિત્રમાળા જોવા મળે છે. ગભારાની જમણું બાજુની દીવાલ ઉપર-(૧) અચલગઢ, (૨) ક્ષત્રિયકુંડ, (૩) તાલધવજ ગિરિ (તળાજા), (૪) રાણકપુર અને (૫) આબુ-દેલવાડા-એ પાંચ તીર્થોનાં ચિત્રો દોરેલાં છે. અને ગભારાની ડાબી બાજુની દીવાલ ઉપર (૧) કેસરિયાજી તથા (૨) તારંગા તીર્થનાં ચિત્રો અંક્તિ કરવામાં આવ્યાં છે. આ રંગમંડપના મેટા ઘુમ્મટમાં કરેલ શ્રી નેમિનાથ ભગવાનના જીવનપ્રસંગોને આલેખતા ચિત્રકામનું વર્ણન તો પહેલાં, રંગમંડપના વર્ણન સાથે, કરી દેવામાં આવ્યું છે (જુઓ ૫૦ ૩૨) Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ રંગમંડપમાંથી બહાર આવીને જાળીવાળા ચોકમાંથી મંદિરની પ્રદક્ષિણા કરીએ તે, આપણું ડાબા અને જમણી બને હાથ ઉપર, પરમાત્મા મહાવીર દેવના છવ્વીસ પૂર્વભવના તથા તીર્થકર તરીકેના ૨૭મા-છેલા ભવના ચવનકલ્યાણકથી તે નિર્વાણ કલ્યાણક સુધીના જીવન પ્રસંગે આલેખતાં સફેદ સંગેમરમરના ફલક ઉપર કતરણું કરીને રંગભરેલા ચિત્રોનાં બધાં મળીને કુલ ૩૯ શિ૯૫-ચિત્રો, યાત્રિકના અંતરને આહુલાદિત કરીને, જીવન અને સાધનાના કઠિન માર્ગને તેમ જ સિદ્ધિને મૂક બેધપાઠ આપે છે. આ રીતે સમય જતાં, ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીરસ્વામીને અર્પણ થયેલ આ જિનમંદિર ભગવાન મહાવીરના છત્રીસ પૂર્વભવના અને સત્તાવીસમા- છેલ્લા ભવની સાધનાના અનેક પ્રસંગેનાં સુંદર આલેખન દ્વારા યાત્રિકને ભગવાનના સમગ્ર જીવનનાં દર્શન કરવાની તક આપે છે. ઓ પ્રમાણે ચેકમાં ફરીને ત્યાં ગોઠવવામાં આવેલ ચિત્રોનું અવલોકન કરતાં કરતાં આપણે, આ પ્રદક્ષિણા પૂરી કરીને, પૂજામંડપમાં પહોંચીએ છીએ, તે એની બધી દીવાલે જુદી જુદી તીર્થ ભૂમિઓનાં ચિત્રોથી ભરી ભરી જોવા મળે છે. અહીં ઉપરના ભાગમાં (૧) ચૌદ સ્વપ્ન, (૨) ચંપાપુરી, (૩) રાજગૃહ ગિરિ, (૪) હસ્તિનાપુર અને (૫) પાવાપુરીનાં શિલ્પમય ચિત્રો દોરેલાં છે; અને નીચેના ભાગમાં (૧) નંદીશ્વર દ્વીપ (૨) ગિરનાર, (૩) સમેતશિખર, (૪) શત્રુંજય અને (૫) અષ્ટાપદજી–આદિદેવ ઋષભદેવ ભગવાનની નિર્વાણભૂમિ-નાં શિલ્પમય આલેખન જેવા મળે છે. ૧૨ અને, આ શિલ્પ-ચિત્રોનાં દર્શન સાથે, આ જિનમંદિરના અંદરના ભાગનું આપણું દર્શન-અવલોકન પૂરું થાય છે; અને આપણે બહાર નીકળીએ છીએ ત્યારે મંદિરના પ્રથમ પ્રવેશદ્વારની જમણી બાજુના એક ગોખલામાં બિરાજમાન કરેલા તપગચ્છના રક્ષક શ્રી માણિભદ્ર વીરનાં દર્શન કરવાનાં બાકી રહે છે. એમનાં દર્શન કરીએ એટલે આ મંદિરનું અંદરથી અવલોકન કરવાનું આપણું એક કામ પૂરું થાય છે [ ચિત્ર નં. ૩૨]. પણ મંદિરના કળાવૈભવનું પૂરેપૂરું મૂલ્યાંકન કરવું હોય કે એનું મહત્વ બરાબર સમજવું હોય તે, મંદિરની બન્ને બાજુની કરણીનું તથા મંદિરના ઉપરના ભાગમાં શેભી રહેલાં શિખરે, ઘુમ્મટે વગેરેનું નિરીક્ષણ કરવું જોઈએ. ત્યારે હવે એ જ કરીએ. બહારની અદભુત કેરણી મંદિરની બહારના ચોગાનમાં ડીવાર ઊભા રહીને પરમાત્મા મહાવીરદેવનાં દર્શન કરી લઈએ અને પછી બાવન જિનાલયવાળા મંદિરની ડાબી અને જમણી બાજુની દીવાલોનું મન દઈને ઝીણવટથી નિરીક્ષણ કરીએ. જુઓ તે ખરા, ત્યાં સાદા પથ્થરના એક એક ખંડ અને એક ૧૨. આ જિનમંદિરમાંની આ ચિત્રસમૃદ્ધિને જનતા સુધી પહોંચતી કરવી હોય તે, એ માટે પાંચ-સાત ચિત્રો છપાવવાથી કામ ન ચાલે; એ માટે તો, બધાં ય ચિત્રોને એના મૂળ રંગમાં અને એમ બની ન શકે તે છેવટે એક રંગમાં, છપાવીને, દરેકના ટૂંક પરિચય સાથે, એક ચિત્રસંગ્રહ જ પ્રકાશિત કરે પડે. Page #76 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ એક અંશ ઉપર, જાણે સાક્ષાત્ કળાદેવીની લાગણીઓને વાચા આપવાનો પ્રયત્ન કર્યો હોય એમ, શિપીના ટાંકણાએ કેવી સુકુમાર, સજીવ અને ઝીણવટભરી કરણીનું સર્જન કર્યું છે ! નીચેથી ઉપર સુધી અને એક બાજુથી બીજી બાજુ તરફ, જ્યાં જુઓ ત્યાં, કેરણું જ કરણીનાં સુભગ દર્શન થાય છે [ ચિત્ર નં. ૩૩, ૩૪]. અને તે પણ સંગેમરમર જેવા મુલાયમ પાષાણમાં નહીં પણ સાદી જાતના કઠણ પથ્થરમાં ! આત્મસાધક યોગીની જેમ કળાના ઉપાસક શિલ્પીએ કેટલી ધીરજ, ભક્તિ અને એકાગ્રતાથી આ સર્જન કર્યું હશે! ધન્ય રે શિલ્પી ! ધન્ય તારી કળાની સાધના અને ધન્ય તારી કળા ! જિનમંદિરની આગળની બને બાજુના નીચેથી તે છેક ઉપર સુધી રૂપકામથી ભર્યાભર્યા લાગતા શિલ્પકામનાં મન ભરીને દર્શન કરીને, જમણી બાજુએ આવેલ નિસરણી ઉપર થઈને, હવે મંદિરના ઉપરના ભાગમાં રચવામાં આવેલ શિલ્પ-સૌન્દર્યશ્રીનાં દર્શન કરવા જઈ એ. ઉપરના ભાગનું શિલ્પસૌંદર્ય એક તો, આ જિનમંદિર જ ઊંચાણવાળી ધરતી ઉપર બનેલું છે. અને પછી બે નિસરણી ચડીને આપણે શિખરવાળા ભાગમાં પહોંચીએ, એટલે આપણે નજર જાણે દૂર દૂર સુધી મુક્ત વિહાર કરે છે. દક્ષિણ દિશામાં જોઈએ તે, ત્રણેક માઈલ છેટે રહેલા સાગરદેવનાં દર્શન થાય છે. અને એની પારની ક્ષિતિજમાં આભ અને ધરતી સાગરની સપાટી ઉપર એકરૂપ બની જાય છે, એટલે આભ, ધરતી અને જળનો ત્રિવેણી સંગમ રચાયેલ નજરે પડે છે. અને, જે આકાશ સ્વચ્છ હેય તે, મોટું વહાણ કે નાની સ્ટીમર દરિયામાં નાંગરેલ હોય તો તે પણ નજરે પડે છે. અને, આ દક્ષિણ દિશામાં જ બીજી તરફ દષ્ટિ નાખીએ તે, બેએક માઈલની દૂરી પર, નાની સરખી ટેકરી ઉપર ગોઠવાયેલ ચોખંડા મહાદેવના એકલસંગી જેવા મંદિરના શિખર અને ધજાનાં દર્શન થાય છે. અને પછી, ચારે તરફ નજર નાખીએ તે, આ સ્થાનની પ્રાચીનતાની સાક્ષી પૂરતા નાની-મોટી પ્રાચીન ઈમારતના સંખ્યાબંધ અવશે તેમ જ ભદ્રેશ્વર ગામ દેખાય છે. આ સાગરકિનારે અને આ બધા અવશેષોને વિગતે પરિચય કરવા જેવો છે–એથી અનેક રોમાંચક, ઐતિહાસિક, પ્રેરક અને સંસ્કાર પોષક પ્રસંગોની યાદ તાજી થાય છે. પણ એનું વર્ણન આ પ્રકરણમાં કરવાને બદલે એ માટે એક સ્વતંત્ર (૧૦મું) પ્રકરણ લખવું જ ઉચિત છે, એટલે એ આપણે આગળ ઉપર જઈશું. અત્યારે તો આપણી દષ્ટિને ચારે બાજુ ફરતી રોકીને, હવે આ મંદિરના ઉપરના ભાગમાં જે કળા-કારીગરીને ભંડાર ભરેલો છે તેનું ઝીણવટથી નિરીક્ષણ કરવા તરફ જ વાળીએ. સૌથી પહેલાં ભગવાન તીર્થંકરના અહિંસા, સંયમ અને તમય ધર્મની ધજાને ઊ એ ઊંચે આભમાં ફરકતી રાખતા મંદિરના શિખરનાં દર્શન કરીએ. નાનાં-મોટાં ઉપશિખરો અને કોરણવાળી સંખ્યાબંધ આકૃતિઓથી આખું શિખર ભર્યું ભર્યું લાગે છે [ ચિત્ર નં. ૩૫, ૩૬]. મુખ્ય શિખરના સજીવ અંગરૂપ લાગતાં ઉપશિખરોમાં પણ કરણીને વૈભવ નજરે પડે છે [ ચિત્ર નં. ૩૭]. આ શિખરનું કોઈ અંગ એવું નથી કે જેને શિલ્પીએ શણગારવામાં ખામી રાખી હોય, Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ શિખરની ટોચ ઉપર કાચની ફ્રેઈમમાં સાચવી રાખેલા સાનેરી કળશ શે।ભી રહ્યો છે અને એના ઉપરના પાદડ હવામાં મદિરની ધજાને સતત લહેરાતી રાખે છે. જેવુ... વૈભવશાળી મદિરનું શિખર છે, એવું જ આકર્ષીક છે શિખરની છત્રછાયામાં શે।ભતુ મુખ્ય વિશાળ સામરણ; અને અહીં ખીજા` પણ ર૯ જેટલાં નાનાં-નાનાં સામરણુ રચવામાં આવ્યાં છે. મુખ્ય શિખર ઉપરાંત મધ્યમ કદનાં ૩ શિખરો, એનાથી કઈક નાનાં ૨ શિખા અને સૌથી નાનાં ૪૪ શિખા એમ કુલ ૫૦ શિખરા; એક માટેા ઘુમ્મટ, એનાથી નાના રાસમડપ ઉપરના એ ઘુમ્મટ અને સૌથી નાના ૩ ઘુમ્મટ, તેમ જ સપાટ ચણી લીધેલા ચારસ ઘાટના અનેક ચારસાએથી (જેને શિલ્પશાસ્ત્રમાં ફ્રાંસના કહેવામાં આવે છે, એનાથી ) મદિરના ઉપરને ભાગ ભર્યાં ભગ્ન લાગવાની સાથે દકની સામે વાસ્તુવિદ્યાની કોઈ નવી જ ષ્ટિ ખડી કરે છે. વિશિષ્ટ શિલ્પાકૃતિઓ અને આ સૃષ્ટિ ઉપર જાણે કીર્તિના કળશ ચડાવે છે મ`દિરની નીચેની ધરતીની દેરીએની સમરેખાએ, નાનાં-માટાં શિખરાના મૂળમાં, તથા જ્યાં અનુકૂળતા જણાઈ એવા સ્થાનમાં મૂકવામાં આવેલ લંબચેારસ ઘાટની શિલ્પાકૃતિઓવાળી અનેક શિલાએ. આમ તેા આ બધી જ આકૃતિ સજીવ અને શિલ્પના ઉત્તમ નમૂનારૂપ લાગે એવી સુંદર છે, પણ એમાંની કેટલીક તા દકના ચિત્તને ચારી લે અને નેત્રાને સ્થિર કરી મૂકે એવી અદ્ભુત છે. આ શિપશિલાએ તે એકને જોઈ એ અને એકને ભૂલીએ એવી સુંદર છે [ચિત્ર ન. ૩૮,૩૯,૪૦]. મદિરના ચાકમાં જાળી ભરવામાં ન આવી હાય, અને મંદિરના શિખર વગેરેના શિલ્પકામની સાથે સાથે જ આ આકૃતિઓનાં દર્શન થઈ શકતાં હોય, તા તા વળી એની શેાભા કેાઈ ઔર ખીલી નીકળે ! મદિરના ઉપરના ભાગમાં સચવાયેલી આ ૨૬ જેટલી શિપશિલાઓમાં શિલ્પીની અજબ કળાનાં તાદેશ દર્શન થાય છે. એટલે આ તીના જે યાત્રિક, મદિરના ઉપરના ભાગમાં સચવાયેલી આ કળાસમૃદ્ધિનાં દર્શન કરવાનું ચૂકશે, એમણે મંદિરની ફ્ળાનુ· અધૂરુ*દન કર્યા જેવું અને એક સુઅવસર ગુમાવ્યા જેવું થયુ* લેખાશે. થોડાક ભગ્ન અવશેષા ચાલે! ત્યારે આ કળાિિષ્ટના દનના મધુર ભાવને વાગેાળતાં વાગેાળતાં, એક નિસરણી નીચે ઊતરીને, પહેલી અગાસીમાં આવેલ એક અવાવરુ એરડામાં જઈએ. ત્યાં આસપાસના ભાગમાંથી મળી આવેલા શિલ્પાકૃતિઓના કેટલાક ભગ્નાવશેષ રાખવામાં આવ્યા છે, જે જોવા જેવા અને પુરાતત્ત્વવિદોને રસ પડે એવા છે, આ અવશેષામાં વિ॰ સ’૦ ૧૩૦૪ ની સાલનુ` ભગવાન મહાવીરની પ્રતિમાનું પખાસન છે, તેમાં ધર્મચક્ર તથા બીજું કાતરકામ ધ્યાન આપવા જેવું છે [ચિત્ર નં. ૪૧]. આ ખધા અવશેષો દેશ કે અને અભ્યાસીએ સહેલાઈથી જોઈ શકે એટલા માટે એને એક સ્થાનમાં સરખી રીતે ગેાઠવવાનુ` સંસ્થાએ નક્કી કર્યું" છે, તે બહુ સારુ' થયું છે. ભદ્રેશ્વર વસઈ તીથના જિનમદ્વિરનાં અંદરથી અને બહારથી દર્શન કરવાના આપણા વિધિ Page #78 -------------------------------------------------------------------------- ________________ થત માન ભદ્રેશ્વર-લસઈ મહાતીથ પૂરા થયા, એટલે હવે આપણે નીચે ઊતરી જિનેશ્વરદેવનાં દન કરીને આગળ વધીએ. એક શિલાલેખ, એની સાચવણીની જરૂર દેરાસરની બહાર ડાબી બાજી ઉપાશ્રય આવેલ છે, જે થાંભલાવાળા ઉપાશ્રય તરીકે ઓળખાય છે. આ ઉપાશ્રયની જમણી બાજુની ભીત અને દેરાસરની ડાખી માંજીની દીવાલ એ એની વચ્ચે ત્રણેક ફૂટ પહેાળી નવેળી છે, એમાં જરાક આગળ જઈ એ એટલેજિનમંદિરની ભી’તમાં ચાડેલા પાંચ લી’ટીના એકશિલાલેખ છે[ચિત્ર ન. ૪૨ ]. આ શિલાલેખ પહેલાંથી જ અહીં આવા સ્થાને ચાડવામાં આવ્યેા હોય એ બનવાજોગ નથી લાગતું; બીજા કોઈ સ્થાનમાંથી લઈને એ અહી· મૂકવામાં આળ્યેા હાવે! જોઈ એ. એ ગમે તે હોય, પણ અહીં મુકાવાથી એ સાવ નષ્ટ થતાં લુપ્ત થતા ખચી ગયા છે, એ સારુ` થયુ` છે. પણ સાદા પથ્થર ઉપર કારેલા આ શિલાલેખને આવા ખુલ્લા સ્થાનમાં વરસાદ, પવન અને બીજા ઘસારા સારા પ્રમાણમાં લાગી ગયા છે, એ તા શિલાલેખને જોતાં જ સમજાઈ જાય છે; એના અક્ષરે એટલા બધા ઘસાઈ ગયા છે કે ઘણી ઘણી મથામણુ કરવા છતાં એ ભાગ્યે જ વાંચી શકાય છે. આ શિલાલેખ વિ૰ સ’૦ ૧૫૯૪ના છે. અને એમાં આચાર્ય શ્રી આનંદવિમલસૂરિજીના ઉપદેશથી જામ રાવલેજુદાં જુદાં દેવસ્થાનાના નિભાવ માટે ગામા ભેટ આપ્યાની વિગત આપી છે; એમાં જિનમદિર ( ભદ્રેશ્વરના જિનમદિર ) માટે ખાર ગામ આપ્યાનું પણ લખ્યુ છે. આ ષ્ટિએ આ શિલાલેખ મહત્ત્વના છે; અને તેથી એને મને તા ત્યાંથી કાઢીને ખીજે ાગ્ય સ્થાને મૂકીને અને નહી તેા છેવટે અત્યારે છે એ જ જગ્યામાં શિલાલેખની આસપાસ કાચવાળી પકી સિમેટની કે એવી ફ્રેમ કરીને એનું બરાબર જતન થાય એવી ગેાઠવણ કરવી જોઈ એ; અને સાથે સાથે આ લેખનેા અને તેટલા શુદ્ધ ઉતારા કરાવીને પણ લેખની ખાજીમાં અથવા દેરાસરમાં કયાંક મૂકવા જોઈ એ. કેણુ જાણે કેવી રીતે, પણ સદ્ભાગ્યે, મુખ્યત્વે ચાર અનુપ લેાક જેટલા આ શિલાલેખના લગભગ અક્ષરશઃ કહી શકાય એવા ઉતારા માંડવીના સ્થાનકમાગી સંઘના કોઈ ભડારમાંથી મળી આવેલ હસ્તલિખિત પ્રતમાં કરી લેવામાં આવ્યા છે. આ પ્રતમાં ભદ્રેશ્વર તીર્થની જગડૂશા સુધીની કેટલીક વાત નેાંધવામાં આવી છે. વળી, શ્રી ભદ્રેશ્વરતી, એ તીથની વ્યવસ્થા તેમ જ એ તીર્થની ખ્યાતિ જેમને પ્રાણ સમી પ્રિય હતી તે સ્વસ્થ, સ્વનામધન્ય, પ્રજ્ઞાચક્ષુ, પંડિતરત્ન શ્રી આણુદજીભાઈ એ આ તીથ સખ`ધી જે હકીકત લખાવી રાખી છે તેમાં પણુ, કેટલીક અશુદ્ધિ સાથે, આ લેખની નકલ આપવામાં આવી છે. ઉપાશ્રયમાં એક છબી અને એક સ્મૃતિ A આની માજુમાં જ થાંભલાવાળા ઉપાશ્રય છે. એમાં, વ્યાખ્યાનની પાટની ઉપરના ભાગમાં ખરતરગચ્છના યુગપ્રધાન દાદાસાહેબ શ્રી જિનદત્તસૂરીશ્વરજી મહારાજની છબી છે. આ છબી માંડવીના રહીશ શા. લાલચંદ રામજીએ ભદ્રેશ્વર તી માં ભેટ આપ્યાનું એ છબી ઉપર લખ્યુ છે. ઉપાશ્રયમાં, વ્યાખ્યાનની પાટની જમણી બાજુ એક ગાખલામાં, વિક્રમની વીસમી સદીના જૈન સના મહાન પ્રભાવક સધનાયક તપગચ્છના આચાર્ય શ્રી વિજયાન દસૂરીશ્વરજી (પ્રસિદ્ધનામ Page #79 -------------------------------------------------------------------------- ________________ ** શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીથ શ્રી આત્મારામજી) મહારાજની ૩૧ ઈંચ માપની સફેદ આરસની પ્રતિમા છે. આ મૂર્તિની વિશેષતા એ છે કે એમાં આચાર્ય મહારાજનાં ચરણ પાસે પંડિત શ્રી લક્ષ્મીવિજયજી, આચાર્ય શ્રી વિજયકમલસૂરિજી, મુનિ શ્રી હંસવિજયજી તથા પન્યાસ શ્રી સંપવિજયજી ગણિ - એ ચાર સાધુમુનિરાજોની નાની નાની મૂર્તિઓ મૂકવામાં આવી છે [ચિત્ર નં. ૪૩]. મુનિરાજ શ્રી હ‘સવિજયજી મહારાજના સદુપદેશથી માંડવીનિવાસી શ્રીલક્ષ્મીચંદ રાજ્યપાળે આ મૂર્તિ ભરાવી હતી, એના એના ઉપર શિલાલેખ પણ છે. શ્રી ભદ્રેશ્વર-વસઈ તીથ સાથે અને વિશેષે કરીને એના ઇતિહાસ સાથે આચાર્ય શ્રી વિજયાન દસૂરિજી ( શ્રી આત્મારામજી) મહારાજના સંબધ એ રીતે જોડાયેા હતેા કે જ્યારે આ તીર્થના છેલ્લા જીર્ણોદ્વાર વિક્રમની વીસમી સદીના પૂર્વાધમાં (વિ॰ સ′૦ ૧૯૩૪-૧૯૩૯ના વચ્ચે ) કરાવવામાં આવ્યા ત્યારે, વીરનિર્વાણ પછી ૨૩ મે વર્ષે, દેવચંદ્ર નામના શ્રાવકે શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભરાવીને આ તીર્થની સ્થાપના કર્યાની માહિતી જેના આધારે જાણી શકાઈ છે અને પ્રચલિત થઈ છે, તેવું એક તામ્રપત્ર આ દેરાસરની ભીંતમાંથી મળી આવ્યું હતું. આ તામ્રપત્ર ઉકેલી શકાયુ' નહીં એટલે એની નકલ આચાર્ય શ્રી આત્મારામજી મહારાજને કલકત્તા તથા બેંગાલ રાયલ એશિયાટિક સાસાયટીના મંત્રી ડૉ. એ.એફ. રૂડોલ્ફ હાનલને મેાકલવામાં આવી હતી. શ્રી હેાન લે એ તામ્રપત્રના થાડાક ભાગ ઉકેલી આપ્યા હતા, અને એના આધારે શ્રી ભદ્રેશ્વર તી આશરે પચીસ સે વર્ષ પહેલાં સ્થપાયું હતુ', એ વાત જાણી શકાઈ હતી અને પ્રચલિત ખની હતી. આ રીતે, આ તામ્રપત્રને લીધે, આ તીર્થના ઇતિહાસ સાથે આચાર્ય શ્રી આત્મારામજી મહારાજનું નામ સ’કળાયેલું છે, એટલે એમની મૂર્તિ આ સ્થાનમાં હેાય એ ઉચિત છે; અને એને કારણે જિજ્ઞાસુ યાત્રિકને આ તીર્થની પુરાતન વાતાનું સ્મરણ કરવાને તથા એની વિશેષ માહિતી મેળવવાને અવસર મળે છે. ચાઘડિયાં અને ભાવના ભગવાનના દરખારમાં ત્રણ વાર ચાઘડિયાં વાગે છે, અને રાત્રે ભાવના એસે છે. ભાવનામાં ભાવિક યાત્રિક ભક્તિરસ રેલાવે છે, અને તીથની પેઢી તરફથી પણ સંગીતના કુશળ જાણકારને રાકવામાં આવેલ છે, એટલે રાત્રે ભાવનામાં ખૂબ ઉલ્લાસ પ્રવર્તે છે. પ્રતિમાઓ વગેરેની સંખ્યા 2 ૧૪૯ પાષાણનાં નાનાંમોટાં કુલ જિનબિ‘એ. ૨ પ્રાસાદ દેવીની પ્રતિમાએ. ૨ વાઘેશ્વરી તથા ચક્રેશ્વરજી દેવીની પ્રતિમાએ. ૪ યક્ષ તથા યક્ષિણીની પ્રતિમાએ. ૨ મહાકાળીની દેરીમાંની હૃષીકેશ અને સરસ્વતીની પ્રતિમાએ, Page #80 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ ૧ માણિભદ્ર વીરની પ્રતિમા. એ રીતે કુલ ૧૬૦ પાષાણની પ્રતિમાઓ આ જિનમંદિરમાં છે.૧૩ આ ઉપરાંત જુદી જુદી દેરીઓમાં ધાતુની પંચતીર્થીઓ, ચાંદીનાં પ્રતિમાજી, સિદ્ધચક્રના ગટાઓ, ધાતુના અષ્ટમંગલ, ચાંદીનાં પગલાંની પાટલી, મહાસિદ્ધચક્ર યંત્ર, ચાવીય વટા વગેરે જુદી જુદી વસ્તુઓ ૩૦ની સંખ્યામાં છે; આમાંની કઈ કઈ ઘસાઈ ગયેલ કે ખંડિત થયેલ છે. [ તા. ૧૬-૩-૧૯૭૫ની નેંધ મુજબ] ગછના સુમેળની ધર્મભૂમિ આ તીર્થમાં આપણે અનેક ગચ્છોને સુમેળ સધાય છે, એ આ ધર્મભૂમિની નોંધપાત્ર અને વિરલ વિશેષતા છે. હવે આની કેટલીક વિગતો જોઈએ. તપગચ્છનું ગુરુમંદિર દાદાના દેરાસરનું ભક્તિ અને ઝીણવટથી નિરીક્ષણ કરીને એમના ધર્મદરબારની ડેલીમાંથી બહાર આવીએ એટલે સામે જ (આપણું જમણી બાજુએ) એક ગુરુમંદિર નજરે પડે છે. એ છે કચ્છના મહાન ઉપકારી અને વિશેષ કરીને વાગડદેશના ઉદ્ધારક તરીકેનું બિરુદ પામેલ શ્રી જીતવિજયજી દાદાનું ગુરુમંદિર [ ચિત્ર નં. ૪૪]. એમાં મધ્ય ભાગમાં શ્રી જીતવિજયજી દાદાની પાષાણુની પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવી છે [ ચિત્ર નં. ૪૫ ]. આ પ્રતિમાની જમણી બાજુ મુનિ શ્રી હીરવિજયજી મહારાજની અને ડાબી બાજુ વાગડદેશદ્ધારક આચાર્ય શ્રી વિજયકનકસૂરિજી મહારાજની ચરણપાદુકાઓ પધરાવવામાં આવી છે. આ ગુરુમંદિરની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૧૩માં આચાર્ય મહારાજ શ્રી વિજયકનકસૂરિજી મહારાજે કરી હતી. આ ગુરુમંદિરને વ્યાખ્યાનમંડપ (ખંડ) ઘણો વિશાળ છે. ખરતરગચ્છનું ગુરુમંદિર આ ગુરુમંદિરનાં દર્શન કરીને, ભેજનશાળાથી આગળ જઈએ એટલે આપણે એક બીજા ગુરુ મંદિરના દ્વારે પહોંચીએ છીએ. આ ગુરુમંદિર ખરતરગચ્છના મહાન પ્રભાવક ધર્મ પુરુષ આચાર્ય શ્રી જિનદત્તસૂરિજીનું છે [ચિત્ર નં. ૪૬]. એમાં વચ્ચે આચાર્ય શ્રી જિનદત્તસૂરિજીની, એની જમણી બાજુ મણિધારી આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજીની અને ડાબી બાજુ આચાર્ય શ્રી જિનકુશલસૂરિજીની મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. અને નીચેના ભાગમાં આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજીની મૂર્તિ પધરાવવામાં આવી છે [ ચિત્ર નં. ૪૭]. તે પછી તેની નીચે જમણી તરફ મુનિરત્ન શ્રી મોહનલાલજી મહારાજની અને એની બાજુમાં અનુક્રમે આચાર્ય શ્રી જિરત્નસૂરિજીની, ઉપાધ્યાય શ્રી લબ્ધિમુનિજની અને મુનિરાજ શ્રી બુદ્ધિમુનિજીની પાદુકાઓ ૧૩. “શ્રી કરછ ગિરનારની મહાયાત્રામાં (પૃ ૧૨૨) જણાવ્યા પ્રમાણે વિસં. ૧૯૮૩ ની સાલમાં એ સંધ ભદ્રેશ્વરની યાત્રાએ ગયો હતો ત્યારે ત્યાંના જિનમંદિરમાં કુલ ૧૬૨ પ્રતિમાઓ હતી, Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર વસઈ મહાતીથ પધરાવવામાં આવી છે. આ ગુરુમંદિરમાં ચારે તરફ આચાર્ય શ્રી જિનદત્તસૂરિજી તથા મણિધારી આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજીના ચમત્કારિક જીવનપ્રસંગે દર્શાવતાં અનેક ચિત્રો મૂકવામાં આવ્યાં છે. આની પ્રતિષ્ઠા, વિસ૦ ૨૦૨૫માં, મુનિરાજ શ્રી જયાનંદમુનિજીની નિશ્રામાં, કરવામાં આવી હતી. re પાયચ`દગચ્છનુ' ગુરુમ`દિર આ ગુરુમંદિરની ખાજુમાં, લગભગ તીથ ના પહેલા પ્રવેશદ્વારની નજીકમાં ત્રીજી' ગુરુમંદિર પાંચ ઇંગચ્છના આચાર્ય શ્રી પાર્શ્વચંદ્રસરિજીનું તૈયાર થઈ રહ્યુ છે. એનુ... ખાતમુહૂત વિ॰ સ॰ ૨૦૩૦ના આસા સુદિ ૧૩ના રાજ અને એનેા શિલારાપણ વિધિ વિ॰ સ૦ ૨૦૩૧ના જ્ઞાનપ ́ચમી (લાભપંચમી)ના પદિને શ્રી મારારજી જેઠાભાઈ કોડાયવાળાના શુભ હસ્તે થયા હતા. અ‘ચળગચ્છની દેરી આ રીતે આ તીના દેરાસરની બહારના વિશાળ ચાગાનમાં પ્રવેશ કરીએ ત્યારથી, પહેલા પાયચંદગચ્છનું, પછી ખરતરગચ્છનું, અને તે પછી તપગચ્છનું ગુરુમંદિર આવે છે. અને અચળગચ્છના પ્રભાવક આચાય શ્રી કલ્યાણસાગરસૂરિજીની પાદુકાની તથા એ ગચ્છનાં અધિષ્ઠાયિકા દેવી શ્રી મહાકાળીની સ્થાપના તા આ તીર્થના જિનમદિરમાં સેાળમી અને સત્તરમી દેરીની વચ્ચે, નંબર વગરની એક ખાસ દેરીમાં જ કરવામાં આવ્યાની વાત પહેલાં કહેવાઈ ગઈ છે. આ ઉપરથી જોઈ શકાય છે કે આપણા જૈન શ્વેતાંખર મૂર્તિ પૂજક શ્રીસંઘના જુદા જુદા (મુખ્ય મુખ્ય બધા જ) ગણેશના આ તીમાં કેવા સુમેળ સધાયેા છે! Page #82 -------------------------------------------------------------------------- ________________ મ GR તમાં સાવલા નાની ને નં. ૧] મહાવીરનગરનું મુખ્ય પ્રવેશદ્વાર [ પૃ. ૨૪ ૧૫] ઉત્તર તરફનું પ્રવેશદ્વાર [પૃ. ૨૪ ( બ ) 4 - ; દાદાના ધર્મદરબારની ઊંચી ડેલી [૫. ૨૫ Page #83 -------------------------------------------------------------------------- ________________ નં. ૩] મનેાહર માંડણી, કારણી અને શિખરમાળાથી શાભતા ધર્મના દરબાર સમે। જિનપ્રાસાદ []. ૨૫ Page #84 -------------------------------------------------------------------------- ________________ જિ . જી નં. ૪] જિનપ્રાસાદની શિલ્પસમૃદ્ધિ દર્શાવતું દૃશ્ય [પૃ. ૨૫ સા ' કે ' ' 1 1 Jain Educacion 2 ]national જિનાલયના, પૂતળાંથી ભતા ત્રણ દરવાજા | પૃ. ૨૫ Www.jainelibrary.org Page #85 -------------------------------------------------------------------------- ________________ નં. ૬] - સ્કેલ (ફૂટમાં) - R રાસમંડપ PETETET --] રણું દક્ષિણ જીવામુળ નાયક - - મહાવીર સ્વામી ગુ રંગ મંડપ પૂજા મંડપ ૨૦ ૫ ૧૦ ૧ ચોકી ઉત્તર મુખ્ય ઘ્વાર ૨૬ ૨૩ રાસમંડપ ભદ્રેશ્વના દેરાસરનો પ્લાન બનાવનારી ઔવિજી ામજી ૧૦ [5]..૧..5 રણું n ૨૦ વ.સ. ૨૦૩૧ [પૃ. ૨૬ પશ્ચિમ Page #86 -------------------------------------------------------------------------- ________________ *. ૮ ] -. ૭] સ્તંભાવલીનું એક દૃશ્ય જિનાલયનું પ્રવેશદ્રાર નં. ૯] [પુ. ૨૭ [પૃ. ૨૬ કારણીથી શે।ભતા ભા [પુ, ૨૭ Page #87 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૦૫ ] નં. ૧૦૪ ] શાલાવીથિ : અંદરનું એક દૃશ્ય ક્યાનોની કળાનાં બે દૃશ્યો [પૃ. ૨૭ [પૃ. ૨૭ Page #88 -------------------------------------------------------------------------- ________________ Prem यासारशारना अधेर माया छ चायमचा। सायन शा रामहायजानी । anापरात आबाजारमा Jiहिने श्रीनयम मिनर कातिनपसन्म रिअनवानयों भिवर राममियम करवाया PAGAIमालविलवायापनाचकारपाक्कन Ravणधावा RTHERNमनाए सनाताह पत्रावविवाति माह लालताऊरयामरजकबाजाकावन्दपाल નં. ૧૧] વિ. સં. ૧૬૫૯ના શિલાલેખન ઉપર તથા નીચેનો ભાગ | પૃ. ૨૮ १५००R TRAI3. 99 ranibur राधावा N i. १२] દેરાસરમાંને નહી ઊકલ શિલાલેખ [पृ. २८ Page #89 -------------------------------------------------------------------------- ________________ શકાય તેમના I | | | | I T IT T કામ કારણ Ph : 131 " : આ કા . જે નં. ૧૩] ગભારાનું સુંદર બારણું [પૃ. ૨૯ નં. ૧૪] ગભારામાં બિરાજમાન જિનેશ્વર [પૃ. ૨૯ Page #90 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૫] (): મૂળનાયક શ્રી મહાવીરસ્વામી [પૃ. ૨૯ Page #91 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૬ ] મૂળનાયકની લેખ તથા લાંછનવાળી ગાદી [પૃ. ૩૦ જ કોઈ નં. ૧૭] શ્રી પેસ્ટાસે દોરેલું મૂળનાયકનું રેખાંકન [પૃ. ૧૭ Page #92 -------------------------------------------------------------------------- ________________ नं. १८ ] i. २० ] નેમિનાથની જાન વગેરે ચિત્રકામથી શે।ભતા ઘુમ્મટ [૧૯મું ચિત્ર આની પાછળ આપ્યું છે. ] श्रीमाध्वीनारपाशीस पाताल रशानीदारा हा शामीएससीतन श्रीभारन्नमीगजानामु उदेशशरनपो९राकर सोध पुरानामाहासुध १-वार श्रीजुल पुरना यासामु शुमतारा गया नैशागरल नाव पट्टेरा था [ ५. ३२ છેલ્લા જીર્ણોદ્ધારના ગુજરાતી શિલાલેખ [4.33 Page #93 -------------------------------------------------------------------------- ________________ मदिरानननन कमः। मालदारानामरिच मानससारसारक रोजगुरु सागर स्त्री १६६श्वसेन नृपयोः स त्रायकः श्रीमानुसंनजय नावनीनामनगरी-सादितिजस कायमानश्रीमना निध ४४० दिरविक्रमजात: जीर (माधाजिना दागार ena না त्रिमुहार मेवाह राशिविहाने नरः) उ.दि हिसारः नीयते दिले ज्योतिविक्रमसंवत १३१५ व सां क्रमवर्ण १३६नि: निम. निलामीसंजान मही मौसम लिनदे सहप्रमिजनमले न्यनवर मादिनः समानन्य साक्षारयुगांन कीर्त्तिना उदार चंडल की र्निनास व देश नानुयमसानप आमक मौलिनासानदायमानेन भीगतानी साम्रा शिरोमनिविक्रम उत्पस्वला जिज्ञावतीन मेहमानास (विलयानन नईपुर सिननिशानकालीनोयमितिहास रहा राशिनक स्पायरि श्रीदेशनजीमहाराज्य श्री देशलजी महाराज प्रवर साहाय्यतः श्र २००१:२०६२ विजयेनैतपकिदिए प्रतिमामूल नाम कानून निमार कुते काली नायमितिहासः प्रसं लगता काले देन सोमियामिय तदनु DARK wa मागित मनतिलघ (साती महिरात तीन मातर: कता नाथप STARRA सर साहा प्रशा यासर्वसंघ २२८२० तस -विजेत बीयः साशनिराश्रेष्टितापी विएतनावर तत्सुतर नट्जा यासीन सामोलसीनायमी जीवानामा भाविक याजिनाविक या ५०००० दानसमयेन राजराज्य एनस्पश्रीमहावीर जिनप्रसाद स्पजी द्वार काली नोयमितिहासः। श्रई लिने नमासमधिकमहिमा सतिं नमखिलैः संमा. संघाने दिने सागर जी रेस નં. ૧૯ ] તીર્થની સ્થાપનાથી લઈને છેલ્લા જીજ્ઞેÍદ્ધાર સુધીની માહિતીને સમાવતા મેટો શિલાલેખ [ પૃ. ૩૨ [ २० नंमरनुं चित्र मानी पाछ छे. ] Page #94 -------------------------------------------------------------------------- ________________ નાતન નગર' ના નામ છે. T દરજી - કરી ગયા હતા જ કર . ર રિણા તથા ' હા નં. ૨૧] નં. ૨૨] જમણી બાજુની ભમતી ડાબી બાજુની ભમતી [પૃ. ૩૩ [પૃ. ૩૩> પૃ. ૩૩ મિત્રો દિકરા પાછળની ભમતી જે . હરના નં. ૨૩] o Private Personal Page #95 -------------------------------------------------------------------------- ________________ કડક t . Thતી હોટાશ 25 . ધ તૈયારી જી હારી વારતા જાય છે, 4િ 75'. જે. રોજ તે 1 + વ , tat, tet, I !ો ? આ વિ 3 નં. ૨૪] આચાર્યશ્રી કલ્યાણસાગરસૂરિજીની ચરણપાદુકા [ પૃ. ૩૪ નં. ૨૫ ] હૃષિકેશ નં. ૨૬ ] સરસ્વતી | [ પૃ. ૭૪ Page #96 -------------------------------------------------------------------------- ________________ નં. ૨૭] જાનામૂળનાયક જૂના મૂળનાયક શ્રી શામળિયા પાર્શ્વનાથ [ પૃ. ૩૪ Page #97 -------------------------------------------------------------------------- ________________ છે." માવાણીમદ જેમને IE છે મા ી ના આ પાનામાં છે |ગીતન યા બી ! IT અજમ એપી છે ! - રોમા ! II પનીરજવાનને એI I નો પ્રિય નં. ૨૮] શ્રીસુધર્માસ્વામી [પ્ર. ૩૬ નં. ૨૯ થી આસુભાઇ વાગજી [પૃ. ૩૮ ) F પાક ૪ છે i (In ' ! ક Relay was 'છે જ કારણ છw૭૨છાપક હક લાગઇ કરn Yર નં. ૩૦] શિખરનું ઝીણવટભર્યું અદ્ભુત રૂપકામ; વચ્ચે ચક્ક સરી માતા છે. [પૃ. ૩૮ Page #98 -------------------------------------------------------------------------- ________________ - નં. - - ૩૧ અ ૩૧ આ ૩૧ ઇ. ૩૧ ઈ ૩૧ ઉ પૃ. ૩૮-૩૯ #iskc: કણપીઠ તથા મંડોવરમાં હસ્તીસ્તર તથા બીજુ રૂપકામ રાજા નાગપાશનું દૃશ્ય - - TWEL [ LIT . દરબારહ : " રાધા-કૃષ્ણ માતા અને બાળક | [નર અને નારી Page #99 -------------------------------------------------------------------------- ________________ આ જ મારા પાર કરી કા નં. ૩૨ ] માણિભદ્રવીર [પૃ. ૨ નં. ૩૩] બહારની ડાબી બાજુની કરણી [પ. ૪૩ Tી છે Bરી : રાહ પારો :1; હોય છે Jain Eddati 38 ) national બહારની જમણી બાજુની શિલ્પકળાની સમૃદ્ધિ [ પૃ. ૪૩ Page #100 -------------------------------------------------------------------------- ________________ નં. ૩૫ ] Jain Education en૩૬] શિખર, ઘુમ્મટ અને સામરણની શે।ભાના ત્રિવેણાંગમ ફાસના, ઘુમ્મટ તથા શિખરનું બીજુ દૃશ્ય [ પૃ. ૪૩ [ ] ૪૩helibrary.org Page #101 -------------------------------------------------------------------------- ________________ શકે છે. કીક છે / ન નં. ૩૭] નાનાંમોટાં શિખરોની શોભાને શિલ૫વૈભવ [ પૃ. ૪૩ EL 1 / M TO 1, 12, DIRECT ST.THOM Detail શી પર મારા પunછ--- w wાશા થઇ પછાપmar Jain Educitio 3 C ational સજાવ કરણીને એક નમૂનો mbel8y.org Page #102 -------------------------------------------------------------------------- ________________ નં.૩૯ ] નં. ૪૦] BIRLASE નં. ૪૧ ] સજીવ કારણીનું બીજુ દૃશ્ય ரி પરમાત્માને જોયા જ કરીએ એવી અદ્ભુત કારણી વિ. સં. ૧૩૦૪ના લેખ સાથેનું પબાસન નવી શકે [ પૃ. ૪૪ [ પૃ. ૪૪ [ પૃ. ૪૪ Page #103 -------------------------------------------------------------------------- ________________ હાથ = TEટી E K નં. ૪૨] વિ. સં. ૧૫૯૪ના શિલાલેખ [ પૃ. ૪૫ Yકા જ છે . નવમા ઇન કમર; જ અને તે પ્રમાણે તેના 1 ના - કે, આ કાર જ કર નં. ૪૩] શ્રી વિજયાનંદસૂરિજી (આત્મારામજી) મહારાજ | પૃ. ૪૬ Page #104 -------------------------------------------------------------------------- ________________ par *** A [ પૃ. ૪૭ 1313 sk]P l]€ [h ** []. ૪૭ 3]]±É1િ9139b]\ l]& [ ^ '* Page #105 -------------------------------------------------------------------------- ________________ 1 2 જ A . Rી T Fી છે.' If a નં. ૪૬] શ્રી જિનદત્તસૂરિજીનું ગુરુમંદિર [ પૃ. ૪૭ - ૪ ' જી હા , ન જ રી , TA, કદ 14 ટકા કામ મા + = + ૬ ક. ઇન દ વ . જો કે આ Sજ 8 ની ૧ | રાજ , આ હાસ પર કામ કરી છે. કારણ કે તે કોઈ એક ન , - ? I !' નાવા પીવા ' છે કર. It છે કે એક મ is a ઈ માં કામ ! TITી કે રાજી થવા . રે ન જાવ જ જ ર કરો મન This થઈ / જ છે IT દે છે કોઈ ડર . ( જતી હતી સ કિ ન ન દ | ) , પર મણિધારી શ્રી જિનચંદ્રસૂરિજી Jain c.cax 9]ternational શ્રી જિનદરસૂરિજી For Pી વુિરાંદ્રસૂરિજી)nly શ્રી જિનકુશલસૂરિજી ww[ Jvery.org Page #106 -------------------------------------------------------------------------- ________________ છેલ્લો જીર્ણોદ્ધાર કચ્છના શણગાર અને ગૌરવરૂપ શ્રી ભદ્રેશ્વર-વસઈ જૈન તીર્થના, અત્યારે વિદ્યમાન, જે જિનમંદિરને સવિસ્તર પરિચય ગયા પ્રકરણમાં આપવામાં આવ્યું, તેને અત્યારે દેખાતે આકાર-પ્રકાર, મુખ્યત્વે આશરે એકાદ સૈકા પહેલાં થયેલ જીર્ણોદ્ધાર મુજબને છે. આનો અર્થ એવો નથી કે અત્યારે આ મંદિરનાં જે રૂ૫ અને આકાર છે, તે સોએ સો ટકા આ જીર્ણોદ્ધાર પછીના જિનમંદિર મુજબનાં જ છે. આમ કહેવાને ભાવ મુખ્યત્વે એવો છે કે આ એક વર્ષના ગાળામાં, મંદિરની સાચવણીને માટે તેમ જ મંદિરને વિશેષ સુંદર બનાવવા માટે, મંદિરના બાંધકામ અને રંગ-રોગાનમાં કેટલાક જરૂરી ફેરફાર થવા છતાં, તેમ જ ૪૦-૪૫ વર્ષ પહેલાં મંદિરમાં ઘણે ઠેકાણે ચિરુડીનું (જયપુરી ઢબનું) પ્લાસ્ટર કરાવવા છતાં, મંદિરને ટકાવી રાખવા માટે, એના બાંધકામમાં એ કઈ માટે કે ધરમૂળનો ફેરફાર કરવામાં નથી આવ્યો કે જેને મંદિરનો જીર્ણોદ્ધાર કહેવું પડે. છેલ્લા સૈકા દરમ્યાન, આ મંદિરમાં, જરૂર પ્રમાણે, આવા જે કંઈ ફેરફાર કરવામાં આવ્યા તે સામાન્ય પ્રકારના જ હતા. જીર્ણોદ્ધાર અને વ્યવસ્થા મંદિરની મુખ્ય માંડીને બાદ કરતાં, અત્યારે જે રૂપમાં આ જિનમંદિર જોવા મળે છે તે, મોટે ભાગે, વિ. સં. ૧૯૩૪-૧૯૩૯ વચ્ચે થયેલ જીર્ણોદ્ધારને આભારી છે. આ જીર્ણોદ્ધાર એવો સારો અને મજબૂતીવાળો થયો અને પછી મંદિરની સારસંભાળની વ્યવસ્થા પણ એવી સંતોષકારક થઈ તેમ જ એ વ્યવસ્થા મુજબ આ તીર્થની શ્રી વર્ધમાન કલ્યાણજીની પેઢીએ અને એના ધર્માનુરાગી સંચાલક મહાનુભાવોએ (ટ્રસ્ટીઓએ) એવી ખંત, ધીરજ અને ચીવટથી પોતાની ફરજ બજાવી, અને અત્યારે પણ બજાવી રહેલ છે કે, જેથી આ તીર્થ અને જિનમંદિરની બરાબર સાચવણી થઈ એટલું જ નહીં, એની ખ્યાતિમાં પણ ઉત્તરોત્તર વધારો થતો રહ્યો. ૧. ભદ્રેશ્વરના દેરાસરમાં ચિડીનું પ્લાસ્ટર લગાવીને એનું સમારકામ કરાવવાનો ઠરાવ, તીર્થના ટ્રસ્ટી મંડળ, તા. ૨૭-૪-૧૯૨૮ ના રોજ, કર્યો હતે. - ૨. આશરે સવાસો વર્ષ પહેલાં આ તીર્થની હાલત બિસ્માર જેવી થઈ ગઈ હતી; અને, રાજદ્વારી અસ્થિ૨તા અને અરાજકતાને કારણે ભાગ્યે જ કોઈ યાત્રાળ આ તીર્થની યાત્રાએ આપવાની હિંમત કરતા હતા. અને જેઓ, તીર્થભક્તિની ભાવનાથી પ્રેરાઈને અને સાહસ ખેડીને યાત્રાએ આવતા તેઓ ઘણે મોટે ભાગે તો કચ્છના જ વતનીઓ રહેતા. પણ આ છેલ્લે જીર્ણોદ્ધાર એવો શુકનવંતો થયો કે ત્યાર પછી આ તીર્થની સંભાળ માટે શ્રી વર્ધમાન કલ્યાણજીની પેઢીની સ્થાપના થઈ, એની કામગીરી ખૂબ વ્યવસ્થિત અને સંતોષકારક થતી ગઈ, ધર્મશાળાઓની સંખ્યામાં વધારો થતો ગયો, અને, સમય જતાં, ઉત્તમ પ્રકારની ભેજનશાળ ૫ણું શરૂ થઈ. ( આ તીર્થની પેઢી, ધર્મશાળાઓ તથા ભોજનશાળા સંબંધી સવિસ્તર માહિતી આ પુસ્તકના “વહીવટ અને સગવડ” Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીથ આ વિ॰ સં૰ ૧૯૩૪-૧૯૩૯ની સાલ વચ્ચે થયેલ જીર્ણોદ્ધાર તે માંડવીનિવાસી સ્વ. શેઠ શ્રી માણુશી તેજશીનાં ધર્મ પત્ની શ્રીમતી મીઠીબાઈ એ, પેાતાના સ્વ`સ્થ પતિની ભાવનાને પૂરી કરવા, ભુજપુરવાસી અંચળગચ્છના યતિ શ્રી સુમતિસાગરજી તથા યતિ શ્રી વિનયસાગરજીના ઉપદેશથી, પચાસ હજાર કારી જેવી સારી રકમની સખાવત આપીને, કરાવેલ જીર્ણોદ્ધાર. આ જીર્ણોદ્ધાર થયા પછી આ મન્દિરની પ્રતિષ્ઠા વિસ૰૧૯૩૯ના માહ સુદ ૧૦ ને શુક્રવારે કરવામાં આવી હતી. ૫૦ દ્દિાર પહેલાંની કચ્છની પરિસ્થિતિ આ મદિરના વિ૰સ૦ ૧૯૩૪-૧૯૩૯ વચ્ચે જીર્ણોદ્ધાર થયા તેની પૂર્વભૂમિકા, અને આ જીર્ણોદ્ધાર કરાવવાની જરૂર કેમ ઊભી થઈ એ વાત સમજવા માટે વિક્રમની ૧૯મી સદીના પાછળના ૩-૪ દાયકાની તેમ જ તે પહેલાંની કચ્છની પરિસ્થિતિનું થાડુક અવલેાકન કરવું જરૂરી છે. વિક્રમની અઢારમી સદીના ઉત્તરાર્ધની શરૂઆતમાં ભદ્રેશ્વર ઉપર મુસલમાને એ આક્રમણ કરીને અને એ નગરમાં લૂંટ ચલાવીને જૈન તીથ માંની તીથ‘કરાની ઘણી મૂર્તિ એ ખડિત કરીહતી. વિક્રમની ૧૯મી સદીની શરૂઆતમાં (વિસ′૦૧૮૧૯ના અરસામાં ) ભદ્રેશ્વરના જગડુશાએ ક્રી ખંધાવેલા કિલ્લે બીજી વાર તેાડી પાડવામાં આવ્યેા હતા. અને એના તથા જિનમદ્વિરના પથ્થર સુધ્ધાં જમીનને ખાદી ખાદીને મુદ્રા નગર અને બંદરના બાંધકામ માટે ઉપાડી જવામાં આવ્યા હતા. ભદ્રેશ્વર ગામના વતનીઓ પણ પેાતાનાં મકાનાના ખાંધકામ માટે પથ્થરો ઉપાડી ગયા નામના નવમા પ્રકરણમાં આપવામાં આવી છે.) આ ઉપરાંત વીજળીની, પાણીની અને સંપૂર્ણ સગવડવાળા સ્વતંત્ર બ્લોકાની પણ સુ“દર વ્યવસ્થા કરવામાં આવી. અને આ ભૂમિનું હવામાન તા તંદુરસ્તી અને તાજગી આપે એવું પહેલાંથી જ હતું. આ બધાંને લીધે જ્યાં, સાત-આઠ દાયકા પહેલાં, કચ્છ બહારના યાત્રિકા ભાગ્યે જ યાત્રા કરવા આવતા હતા, તે તીર્થંભૂમિની યાત્રાએ દેશભરનાં દૂરનાં અને નજીકનાં શહેરા-ગામામાંથી યાત્રિકા સે...કડાની સંખ્યામાં, બારે માસ, આવવા લાગ્યાં છે—જાણે આ ધરતીના દેવ જાગી ઊઠવા હાય, એમ જ લાગે છે ! ૩. ડૉ. જેમ્સ જે સે એમના રિપોર્ટ આન ધી એન્ટીકવીટીઝ આ કાઠિયાવાડ એન્ડ કચ્છ” નામે પુસ્તકમાં (પૃ૦ ૨૦૮) આ વાતના ઉલ્લેખ કરતાં લખ્યું છે : “In 1763 the walls of the old fort began to be pulled down, and the stones used for building, and about 1810 even the old temples were razed to supply stones to build the new seaport town of Munra or Mundra." (ઈ૦૨૦ ૧૭૬૩માં જૂના કિલ્લાની દીવાલાને તેાડી પાડવાની શરૂઆત કરવામાં આવી અને એના પથ્થરાના ઉપયાગ બાંધકામમાં કરવામાં આવ્યેા. અને આશરે ઈ સં૰ ૧૮૧૦ માં મુન્ના કે મુંદ્રાના નવા બંદરીનગરના બાંધકામમાં પથ્થરા પૂરા પાડવા માટે જૂનાં મદિરા સુધ્ધાંને જમીનદોસ્ત કરવામાં આવ્યાં હતાં. ) ભદ્રેશ્વરના કિલ્લા અને નગરના નાશને લગતા ડૉ. બન્નેસના આ વનને અનુસરીને એમની પછીના અનેક પ્રથામાં આ બાબતના લગભગ આ પ્રમાણે જ ઉલ્લેખ કરવામાં આવ્યા છે. દા. ત., “ સ્વદેશ ’'નાવિસ’૦ ૧૯૮૦ના દીપેાત્સવી અંકમાંના શ્રી વ્રજલાલ ભગવાનલાલ છાયાના લેખમાં (પૃ૦૭૮ ); · જૈન તીર્થ સ સંગ્રડ ”માં (પૃ૦૧૪૧ ); “ કચ્છનુ’ સંસ્કૃતિદર્શીન ’’માં ( પૃ૦ ૮૯ ); અને “ કારા ડુંગર કચ્છજા'માં (પૃ૦ ૪૭ ) r . Page #108 -------------------------------------------------------------------------- ________________ છેલ્લા છોદ્ધાર ૫૧ હતા. વિક્રમની ૧૯મી સદીના પૂર્વાધ પૂરો થયા પછી તેા કચ્છ જાણે આક્તાના વાસ જેવું ખની ગયુ' હાય એમ લાગે છે. વિ॰સ૦૧૮૬૮ (સને ૧૮૧૨)માં કચ્છમાં પહેલવહેલાં પ્લેગે પ્રવેશ કર્યાં. આ જીવલેણુ રાગ એવું વિકરાળ રૂપ લઈને આબ્યા હતા કે કચ્છની પ્રજાને લગભગ અડધા ભાગ એના શિકાર બની ગયા ! કચ્છના રાજકારણના એક સમર્થ અને બહાદુર રાજપુરુષ જમાદાર ફતેમામદ′′ આ રોગને ભાગ ખનીને વિસ૦૧૮૬૯ (સને ૧૮૧૩)માં ગુજરી ગયા ! ૫ આ કારમા ઘા જાણે છે. હાય એમ, ત્યાર પછી તરત જ, વિસ′૦૧૮૬૯માં, આખા કચ્છ વ્યાપક દુષ્કાળના પજામાં સપડાઈ ગયેા. અને આ સ`કટની કળ વળી-ન વળી અને વિસ૰૧૮૭૫માં કચ્છની મેાટાભાગની ધરતીને ઘેરી લેતા ભયંકર ધરતીકંપ થયા. આ ધરતીકંપને લીધે માનવીએ અને મકાનેાની મેાટી તારાજી થઈ; તે ઉપરાંત કાયમી નુકસાન તે। એ થયુ· કે એથી સિંધુ નદીના પ્રવાહ એવા બદલાઈ ગયા કે જેથી એનું પાણી કચ્છ સુધી પહેાંચતુ` હતુ` તે સદંતર બંધ થઈ ગયુ. અને વધારામાં અત્યારના રણના પશ્ચિમના ભાગ નવા રચાઈ ગયા. આ ધરતીક'પથી ભુજનગરને એટલી બધી અસર પહેાંચી કે જેથી આ ધરતીકંપ ‘ભુજ-ભૂકપ” તરીકે ગવાઈ ગયા !F એકંદર જોઈ એ તા, આ સમય કુદરતી આફ્તાના અને રાજકીય અસ્થિરતાના હતા. આ અ‘ધાધૂ ધીના લાભ લઈને ભદ્રેશ્વર ગામના ઠાકારે વસઈ તીર્થના જિનમદિર ઉપર પેાતાને કમજો ૪. કચ્છના વિખવાદભર્યા અને ડહેાળાયેલા રાજકારણને સ્થિરતા આપી હતી પ્રજાની ચાહના મેળવાર બહાદુર વિચક્ષણુ નર જમાદાર ફતેહ મહંમદે. એણે છેક મૈસુર જેટલે દૂર વસનાર અને ઉદીયમાન અંગ્રેજી રાજસત્તાને આંખના કણાની માફક ખટકતા, કાળપુરુષ સમા ટીપુ સુલતાન સાથે દાસ્તીના નાતા ખાંધ્યા હતા, તે જ બતાવે છે કે એ પુરુષમાં કેટલી ઊંડી રાજકારણી વિચક્ષણતા, કા*સૂઝ અને શક્તિ હતી. જુએ : ‘ ફત્તેહ મહમદે પેાતાની તથા કચ્છની પ્રતિષ્ઠા દૂર દેશામાં ફેલાવી હતો. હૈસૂરના ટીપુ સુલતાન સાથે તેને મિત્રાચારીભર્યા ગાઢ સંબંધ હતા. તેમની વચ્ચે પત્રવ્યવહાર હતા અને અવારનવાર તે પરસ્પર ભેટ-સેગાદાની આપલે કરતા. ફત્તેહ મહમદને શેરેદીન સુલતાન ટીપુએ એ રીતે પુરસ્કાર તરીકે શ્રીરંગ પટ્ટમની બનાવટની એક તાપ અંજાર મેાકલી હતી. ” ' (કચ્છનું સંસ્કૃતિદર્શન, પૃ૦ ૧૮૩) ૫. “ જમાદાર ≠તેડુ મહમ્મદ આ પત્રના ( અ ંગ્રેજ ક ́પની સરકારના તા. ૧૩-૮-૧૮૧૩ના પત્રને) જવાબ વાળી શકે તે પહેલાં જ ઈ॰ સ૦ ૧૮૧૩ના (વિ॰ સં૦ ૧૮૬૯ના) એકટાબરની તારીખ પાંચમીના રાજ તે પ્લેગની ગાંઠ નીકળવાને કારણે, જિન્નતનશીન થયા.’” ( કારા ડુંગર કચ્છજા, પૃ૦ ૧૮૪) ૬. જુએ, પહેલા પ્રકરણુની ૧૫મી પાદનોંધ; તથા “ આપત્તિ શરૂઆતમાં આપવામાં આવેલી માહિતી. અને જીર્ણોદ્વારા ’’ નામે સાતમા પ્રકરણુની કચ્છના રણુની ઉત્પત્તિને લગતી એક લાકવાયકા “ કચ્છનું સૌંસ્કૃતિદર્શન ’’માં (પૃ॰ ૨૪૩) આપવામાં આવી છે, તે આ પ્રમાણે છે : “ ધીણાધરના ઉચ્ચ શિખર પર બાર બાર વર્ષથી તપ કરતા દાદા ધારમનાથની તપશ્ચર્યાંમાં વિક્ષેપ પડે છે. દાદાની નજર ઉત્તર તરફ વિસ્તરેલા જળપ્રદેશ તરફ દોરાય છે. ત્યાંનું બધું પાણી ખળખળાટ કરતુ સમુદ્રમાં ઠલવાઈ જાય છે. ધીણાધરના પહાડ પર નજર નાખતાં પહાડ ફાટે છે. પૃથ્વીના પાપભાર હળવેા થાય છે અને કચ્છ પર શાપ વરસાવતા એ પ્રદેશ કચ્છનું રણુ બની જાય છે, "" Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતી કરી લીધું હતું. આમ કરવામાં એને આશય યાત્રાએ આવતા જેનો પાસેથી તથા જૈન કેમ પાસેથી પિસા પડાવવાને હતો એ દેખીતું જ છે. દેશભરમાં કેટલાંક તીર્થધામો એવાં છે કે જેનો જે તે સ્થાનના શાસકોએ પોતાની કમાણીના એક સાધન તરીકે ઉપગ કરવામાં જરાય આંચકો અનુભો ન હતો !વિક્રમની ૧૯મી સદીના અંત અને વીસમી સદીના આરંભ વખતે ભદ્રેશ્વર-વસઈ તીર્થ જૈનેના હાથમાંથી એ ગામના ઠાકોરના હાથમાં ચાલ્યું ગયું. પછી તે એની નિયમિત પૂજાભક્તિ થવી તો દૂર રહી, એની સારસંભાળ લેવાની ચિંતા કરનાર પણ કોઈ ન રહ્યું ! પરિણામે જિનમંદિરની હાલત વધુ ને વધુ શોચનીય અને બિસ્માર બનતી ગઈ તે એટલે સુધી કે દેરાસરમાં અને એની દેરીઓમાં બકરાં-ઘેટાં પેસવા અને બેસવા તેમ જ મંદિરની આસપાસની જમીનમાં ચરવા લાગ્યાં, અને તીર્થની આશાતનાની કઈઅવધિ ન રહી. એક સમયના આ જાહેજલાલ તીર્થની આસપાસ નધણિયાતાપણુના અંધકારની કાલિમાં પ્રસરી રહી. અને જાણે આ તીર્થ જૈન સંઘની સ્મૃતિમાંથી ભૂંસાઈ જવા પામશે એવી અતિચિંતાકારક બેહાલી ઊભી થઈ. કચ્છના જૈન સંઘને પોતાના આ તીર્થની આવી બેહાલી માટે કંઈ વેદના નહીં હોય, એમ તો કેવી રીતે કહી શકાય ? પણ તે સમયની રાજકીય સ્થિતિએ એવી લાચારી ઊભી કરી દીધી હશે કે જેથી આ માટે શું કરવું એની કઈ દિશા એને સૂઝતી નહીં હોય. મહારાઓ શ્રી દેશળજી બીજા આ અંધકાર અને આવી કારમી બેહાલી વચ્ચે પણ આશાના પ્રકાશની તેજરેખાઓ સમી બે વ્યક્તિઓ દેખાતી હતી. આમાંના એક હતા કચ્છના તે વખતના પ્રજાકલ્યાણના હામી રાજવી અને બીજા હતા જૈન સંઘના આત્મસાધનાના ભેખધારી એક સંતપુરુષ. તે વખતના કચ્છના રાજવી તે મહારાઓ શ્રી દેશળજી બાવા બીજા. એમના પિતા મહારાઓ શ્રી ભારમલજી બીજા રાજની લગામ બરાબર સાચવી ન શકયા, એટલે અંગ્રેજ રેસીડેન્ટે એમને કેદ કરાવીને કચ્છની ગાદી ઉપર માત્ર અઢી વરસની ઉંમરના રાજકુમાર દેશળજી બીજાને રાજ્યાભિષેક કરાવ્યો અને રાજ્યનો કારોબાર છ સભ્યોની બનેલી રજન્સી કાઉન્સીલને સુપરત કરવામાં આવ્યો. આ સમય હતો વિ.સં.૧૮૭૫ને, જ્યારે કચ્છમાં મોટા ધરતીકંપની હોનારત સરજાઈ હતી. (કારા ડુંગર કછજા, પૃ. ૧૯૭,૧૯૮,૨૦૬; કચ્છ કલાધર, ભાગ બીજે, પૃ. ૫૫૫.) બાળરાજા દેશળજીનાં ઉછેર અને કેળવણી બે અંગ્રેજ ટયૂટોની દેખરેખ મુજબ થયાં હતાં. અને એમના પિતામાં પણ એક કુશળ અને લોકપ્રિય રાજવી બનવા માટેનાં બુદ્ધિ, તેજ અને ભલાઈની લાગણી હતાં, એટલે તેઓને કાબેલિયત મેળવતાં વાર ન લાગી; પરિણામે અંગ્રેજ સત્તાએ, ૭, “ શરૂઆતથી જ તેમની (મહારાઓ શ્રી દેશળજી બીજાની ) કેળવણીની વ્યવસ્થા સંભાળપૂર્વક રોબર્ટ બન્સના એક મિત્ર અને ભુજમાં રહેતા લશ્કરના પાદરી મિ. ની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. મિ. એના મૃત્યુ બાદ,કેપ્ટન કોફટન-કિડ્ઝ સર્વિસના લશ્કરી અમલદારની દેખરેખ હેઠળ મહારાઓશ્રીની કેળવણીની વ્યવસ્થા ચાલુ રહી હતી. આ કેપ્ટન ક્રોટિનની પસંદગી પણ બહુ સારી નીવડી. ” ( કારા ડુંગર કરછજા, ૫૦ ૨૧૮ ) Page #110 -------------------------------------------------------------------------- ________________ છેલે જીર્ણોદ્ધાર એમની લાયકાત જોઈને, તેઓ ૨૦ વર્ષની પુખ્ત ઉંમરના થાય તે પહેલાં, ૧૮ વર્ષની વયે જ, રાજ્યસંચાલનની લગામ એમના હાથમાં સોંપી દીધી. એમણે શાણપણ, દૂરંદેશી અને હિંમતથી કામ લઈને જાડેજા તથા બીજા રાજપૂતો વગેરેમાં દીકરીને દૂધપીતી કરવાને, પતિ પાછળ સતી થવાનો અને ગુલામોનો વેપાર કરવાનો–એવા એવા જે ઘાતકી અને અમાનુષી રિવાજે પ્રચલિત હતા તે બંધ કરાવ્યા અને કચ્છમાં સ્કૂલ તથા ઈસ્પિતાલની સ્થાપના કરાવી. (કચ્છ કલાધર, ભાગ બીજે, પૃ૦૫૫૭) મહારાઓશ્રી દેશળજી બાવા બીજાનો રાજકારેબાર એ પરોપકારી અને લોકપ્રિય નીવડ્યો કે જેથી એમણે એમના પૂર્વજ દેશળજી બાવા પહેલાને પ્રજાએ વહાલ અને આદરથી આપેલ “દેશરા પરમેસરા'ના બિરુદને પોતાના માટે પણ સાચું પાડીને એનું અને પોતાનું ગૌરવ વધાર્યું હતું. આ મહારાઓશ્રીને જન સંઘ સાથે પણ ખૂબ નિકટને અને મીઠો સંબંધ હતો. અતિ શ્રી ખાંતિવિજયજી ભદ્રેશ્વર-વસઈ જૈન તીર્થના ઉદ્ધારની આશા સમી–મુખ્ય આશા સમી-બીજી પ્રકાશરેખા હતા તપગચ્છ સંઘના માંડવીના ગોરજી(યતિ)શ્રી ખાંતિવિજયજી મહારાજ, તેઓને ખંતવિજયના નામથી પણ ઓળખવામાં આવતા હતા. કેઈસાધનાનો પ્રયોગ કરતાં કરતાં એની કંઈક એવી અવળી અસર થઈ કે જેથી તેઓની સાંભળવાની શક્તિ કુંઠિત થઈ ગઈ, અને તે એ લોકોમાં “બેડા ગોરજી” તરીકે ઓળખાતા થયા હતા. તેઓ જમીન જાગીર ધરાવતા ગોરજી હતા, પણ એમનો જીવનવ્યવહાર એક સંતના જે સાદ, સરળ અને ધર્મમય હતો. એક વાર તેઓ ફરતા ફરતા આ તીર્થની યાત્રાએ જઈ ચડ્યા. તીર્થની બિસ્માર હાલત જોઈને એમના અંતઃસંતાપ અને દુઃખને પાર ન રહ્યો. એમને પોતાની જાતની તો કશી ખેવના જ નહતી; એમનું જીવન તે એક અવધૂત અને અલગારી સાધકના જેવું હતું અને લીધું કામ પૂરું કરવાનું સંકલ્પબળ પણ એમના અંતરમાં હતું. એમણે આ પ્રાણપ્યારા તીર્થને ગમે તે ભેગે ઉદ્ધાર કરાવવાનો નિશ્ચય કર્યો, અને તેઓ આ માટે, જાણે ધૂણી ધખાવીને, ત્યાં ધામા નાખીને બેઠા–એમના રોમ રોમમાંથી એ વખતે તીર્થની ભક્તિ અને તીર્થની રક્ષાને જ સાદ ઊઠતો હતો, એ સાદ એમને નતે સુખે સૂવા દેતે હતું કે ન તો નિરાંતે રહેવા દેતે હત–જાણે ઉજજવળ ભાવીને કેાઈ સંકેત જ એક સંતના અંતરમાં આવી અખંડ ચિંતા અને જાગૃતિનાં અમીછાંટણાં કર્યા કરતો હતો. પણ આ કામ યતિવર્ય શ્રી ખાંતિવિજયજીને માટે, મીણના દાંતે લોઢાના ચણા ચાવવા જેવું, અતિ મુશ્કેલ નીવડયું. આ પહેલાં જ કચ્છમાં બ્રિટીશ રાજસત્તાનો પગપેસારો થઈ ચૂક્યો હત; અને કચ્છના મહારાઓ રાયધણજી અને અંગ્રેજ હકુમત વચ્ચે સને ૧૮૦૯ (વિ.સં. ૧૮૬૫)માં કરાર પણ થયા હતા, જે (કર્નલ) વોકર સેટલમેન્ટ તરીકે જાણીતા છે; અને એમાં, કચ્છ ઉપરાંત, કાઠિયાવાડનો પણ સમાવેશ થઈ જતો હતો. એટલે તેઓ રાજ્યના કર્મચારીઓ અને અંગ્રેજ ૮. તિવર્ય મુનિ શ્રી કલ્યાણચંદ્રજી બાપા સેનગઢવાળા, “સમયધર્મ,” તા. ૧-૪-૧૯૫૯, પૃ. ૧૫૪, Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીથ સલ્તનતના અમલદારાને—જે કાઈ ભદ્રેશ્વરમાં આવી પહોંચતા એમને—તીની બેહાલીનાં પ્રત્યક્ષ દન કરાવીને પેાતાની વેદના વ્યક્ત કરતા અને, જાણે આજીજી કરતા હાય એ રીતે, આ દુર્દશાનું જલદી નિવારણ કરવાની માગણી કરતા. મેાઢાના મીઠા રાજકારણી અમલદારા ખાટું તેા શાને મનાવે? એ તેા તીની રક્ષાનું કામ કરાવી આપવાની મીઠી મીઠી વાતા કરીને રવાના થતા; પણુ એ બધી વાતા, સ્વપ્નાની સુખડીના જેવી, નરી છેતરામણી નીવડતી અને તીથની હાલતમાં ન કોઈ ફેરફાર થતા કે એના માટે ન કોઈના અંતરમાં રજ કે ચિંતાની ખીજરેખાના ઉદય થતા; એટલે પછી તીના ઉદ્ધારની પૂર્ણિમાના ઉદયની તે। આશા જ કથાં રાખવી? ૪ વળી, આ સમય સન ૧૮૫૭ (વિસ’૦ ૧૯૧૩)ના વિખ્યાત ખળવાના દેશવ્યાપી બેચેનીના સમય હતેા; અને એની કેટલીક અસર કચ્છ ઉપર પણ પડી હતી, એટલે પ્રજાની વાત કે ફરિયાદ બહુ ઓછી કાને ધરાતી, તેથી આ સરકારી અમલદારાના હિસાબ માગવાનું કામ વિશેષ કપરું ખની ગયું હતું, પણ્ યતિજી આથી નિરાશ ન થયા; એ ભદ્રેશ્વરમાં હેાય કે આસપાસના કેાઈ સ્થાનમાં વિચારતા કે રહેતા હેાય, એમનુ ચિત્ત તે! આઠે પહેાર અને સાઠે ઘડી આ તીર્થ ના ઉદ્ધારની જ માળા રટવા કરતું હતું—તી ની પુનઃ પ્રતિષ્ઠા કરાવીને જ એમના આત્મા જપવાના હતા. પિરણામે આ કાની વધુ નિરાશા એમના માટે વિશેષ પુરુષાર્થનું પ્રેરક નિમિત્ત બની જતી. અને કાળની ઘડીમાંથી સમયની આગે સૂચની રેતી, એમ ને એમ, સર્યા જ કરતી હતી! દેશળજી ભાવાનુ ભદ્રેશ્વરમાં આગમન આ કામ કેવી રીતે પાર પડશે, એનાં કાઈ એ ધાણુ કળાતાં ન હતાં, અને છતાં કરુણાનિધિ કુદરત આ બાબતમાં કઈ સાવ નિષ્ક્રિય ન હતી; એ પેાતાની રીતે ભાવીના સ`કેતને આકરઆપી રહી હતી. બનવા કાળ તે, એક વાર, ખુદ કચ્છના ધણી દેશળજી ખાવા ખીજા, રાજકાજ માટે ફરતા ફરતા, ભદ્રેશ્વર ગામમાં આવી પડેાંચ્યા. ગારજી શ્રી ખાંતિવિજયજી આ વખતે ભદ્રેશ્વર-વસઈ તીથ માં જ હતા. મહારાઓશ્રીના ભદ્રેશ્વર આવવાના સમાચાર જાણીને એમના મનના મારલા આનદથી નાચી ઊઠવો; એમના અતરે સાક્ષી આપી કે હવે તીની રક્ષાનુ` ભગવાનનું આ કામ થયું જ સમજો! અને એ સંતપુરુષના અંતરમાં આવી આશાની ઊર્મિ જાગી ઊઠે એવું એક સબળ કારણુ પણ હતુ : તિજીને આ મહારાઓશ્રી સાથે ગાઢ પરિચય હતા, એટલું જ નહી', દેશળજી ખાવા એમના પ્રત્યે આદર અને બહુમાનની લાગણી પણ ધરાવતા હતા. આની વિગત આ પ્રમાણે છે— ચતિશ્રીના મહારાઓશ્રી સાથેના સંબધ કચ્છના જાણીતા સાહિત્યકાર શ્રી દુલેરાયભાઈ કારાણીએ “ કચ્છ કલાધર ”નામે કચ્છની તવારીખ અને સંસ્કૃતિને લગતું માહિતીસભર અને દળદાર પુસ્તક બે ભાગમાં લખ્યુ છે. એમાં બીજા ભાગમાં “મહારાએ શ્રી દેશળજી ખીજા” નામે ૨૯મા પ્રકરમાં (પૃ૦ ૫૭૧) તેઓએ લખ્યુ છે કે— "" રા' દેશળને દેશનાં નરરત્ને ચૂંટી ચૂંટીને તેમને પેાતાના દરબારમાં સ્થાન આપવાને ભારે શાખ હતા. જેમ ધારા નગરીના ભાજ રાજાના દરબારમાં ચૌદ રત્ના શાભતાં હતાં તેમ રા ' દેશળના દરબારમાં ચૌદ રત્નાની Page #112 -------------------------------------------------------------------------- ________________ છેલે જીર્ણોદ્ધાર ગણતરી થાય છે.” ૯ આ ચૌદ નરરત્નોમાં ત્રીજા હતા માંડવીના ગારજી શ્રી ખાંતિવિજયછે. જ્યારે એમનું સ્થાન રા' દેશળજીનાં નરરત્નોમાં હોય, ત્યારે જૈન સંઘના આ યતિશ્રી અને કચ્છના આ રાજવી વચ્ચે કે સારે અને નિકટને સંબંધ હશે તે સહેલાઈથી ખ્યાલમાં આવી શકે છે. આ યતિજનો ટૂંકો પરિચય આ પુસ્તકમાં (પૃ. ૫૭૩) આ પ્રમાણે આપવામાં આવ્યો છે– “ગોરજી ખાંતિવિજયજી કછ-માંડવીના. એનું બીજું નામ બડે ગોરજી". આખા કચ્છમાં એ બેડા ગોરજના નામે પ્રખ્યાત હતો. કહેવાય છે કે કોઈ પ્રયોગની સાધના કરવામાં એના કાનની શક્તિ એણે ગુમાવી દીધી હતી; વૈદક શાસ્ત્રમાં પણ એ પ્રવીણ હતો. “બેડા ગોરજીની ગોળીઓ ” માંડવી અને માંડવીની આજુબાજુનાં ગામડાંમાં પ્રખ્યાત હતી. “ ખાંતિવિજયજી રાજદરબારમાં પણ માનકારી ગણાતા. દેશળજી બાવા અને કાકા કહીને બોલાવતા. દેશળજી બાવાને પણ એની વૈદકની કળામાં પૂર્ણ શ્રદ્ધા હતી. જ્યારે જ્યારે એને બોલાવવાની જરૂર પડતી ત્યારે એને માટે ખાસ વેલ મોકલવામાં આવતી. ખાંતિવિજયજીએ દરેક વરસનું ભવિષ્ય ભાખતા દોહરાઓને એક મોટો ચોપડો તૈયાર કર્યો હતો. એના એક-બે નમૂના આ નીચે આપવામાં આવે છે સંવત ઓગણીસ તેપને, મકડ મોલને ખાય; ખાંતિવિજય કહે રા” દેશળને, દુનિયા સબ મર જાય. સવંત ૧૯૫૩ની સાલમાં, ઉપરના દેહરા પ્રમાણે, કચ્છમાં મbડાએ ખૂબ ત્રાસ મચાવી દીધા હતા અને મુંબઈ તથા માંડવીમાં પ્લેગની શરૂઆત થઈ હતી. સવંત ઓગણીસ પચાવને, નદીએ ખળકે નીર; ખાંતિવિજ્ય કહે રા” દેશળને, ધેનુએ ઝાઝાં ખીર. ૯. આ ચૌદ રત્નનાં નામ સૂચવતો એક છપય કરછ કલાધર ભાગ બીજામાં આપવામાં આવ્યો છે, તે આ પ્રમાણે છે મતી મેરુ ૨ અરૂ ખંત, ફg૪ એર અકબર અલી, ૨૮૬ ચંદ્ર ગોવિંદ, ઉન્નડ કવિ કેશવ કલી; કહાન વીર ખેંગાર,૧૨ વાલી ૩ અરૂ લાલા છલ્લી, ૧૪ જુગ મયંક (૧૪) સમ અંક, રત્ન નર મહા પ્રબલ્લી; જો ભોજ ભૂપ ધારાપતિ, સિત બસત બલ બુદ્ધિયુત, ઈત રાજ રાજેન્દ્ર, રાઓ દેશલ ક૭૫ત. ” (પૃ. ૫૭૧). અર્થાત (૧) કરછ-અંજારના ગરજી મોતીચંદજી, (૨) ભુજની મેટી પિશાળના યતિ માણેક મેરજી (બીજા), (૩) કછ-માંડવીના ગોરજી અંતવિજયજી, (૪) ફતુ મલેક, (૫) અકબર અલી (ડુમરાને અલી ચોર), (૬) ગુંદિયાળાના હરજી ઉર્ફે રુદ્ર પંડ્યા, (૭) નાગ્રેચાના જાડેજા ચાંદાજી, (૮) કછ-ગોધરાને ગોવિંદ જોશી, (૯) ખાખરાના જાડેજા કવિ ઉનડજી, (૧૦) ભિટારાના રાજગર કવિ કેશવ, (૧૧) કાનમેરના કાના બારોટ, (૧૨) રોહાના જાડેજા ખેંગારજી, (૧૩) વાલે ખવાસ, અને (૧૪) અંજારને લાલે છલ્લી. આ ચૌદ નરરતમાં પહેલાં ત્રણ તો અનુક્રમે અંજાર, ભુજ અને માંડવી–એ કચ્છનાં ત્રણ મુખ્ય શહેરના જન ગોરજીઓ- તિઓ હતા, એ ઉપરથી પણ રા' દેશળજી બાવા બીજા સાથે જૈન સંઘને કેવો ઘનિષ્ઠ સંબંધ હતા, તે સમજી શકાય છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ “એવી રીતના અનેક દેહરા બેડા ગરજીએ રચેલા હતા. પરંતું આજ તે એ તમામ સાહિત્ય કાળના પ્રભાવે અને કચ્છી પ્રજાની બેદરકારીને લીધે લુપ્ત થઈ ગયું છે.” મહારાઓશ્રીનું વચન અને જૈન સંઘમાં જાગૃતિ યતિ શ્રી ખાંતિવિજયજી અને રા'દેશળજી ખાવાનું ભદ્રેશ્વરમાં મિલન થયું ત્યારે યતિજીએ વસઈ તીર્થ ઉપર વરસી રહેલી બેહાલી અંગે પિતાની વેદના વ્યક્ત કરી અને તીર્થના ઉદ્ધાર માટેની કામગીરી જલદી શરૂ કરવામાં આવે એવી હદયસ્પર્શી માગણી રજૂ કરી. રાદેશળજી બાવા સ્વયં એક શાણ અને સંસ્કારી પુરુષ હતા, સામે ગોરજી શ્રી ખાંતિવિજયજી પિતાના ચિરપરિચિત, વિશ્વાસુ અને આદરણીય વ્યક્તિ હતા અને કામ તીર્થભૂમિના ઉદ્ધાર જેવું ધર્મનું પવિત્ર અને ઉત્તમ હતું. એમણે તરત જ આ કામ કરાવી આપવાનું વચન આપ્યું અને તેઓ રવાના થયા. યતિજીએ પિતાની લાંબા વખતની ઝંખના અને તપસ્યા સફળ થયાને આનંદ અને સંતોષ અનુભવ્યું. આ ઘટના કયારે બની એનો ચોક્કસ સમય તે જાણી શકાયો નથી, પણ એ વિ.સં. ૧૯૧૦થી ૧૯૧૫ની આસપાસ ક્યારેક બની હશે એમ લાગે છે, કારણ કે કચ્છના આ પ્રજાવત્સલ રાજવી વિ. સં. ૧૯૧૭માં તો દેવગત થઈ ગયા હતા! ૧૦. યતિવર્ય શ્રી ખાંતિવિજ્યજીએ શ્રી ભદ્રેશ્વર તીર્થના રક્ષણ માટે જે વેદના અનુભવી હતી, જે તપ કર્યું હતું અને જે કામગીરી કરી-કરાવી હતી, એ વાતની નોંધ ઘણા લેખકે એ લીધી હતી. એમાંની કેટલીક વિગતે જાણીએ તો આ તીર્થ રક્ષક યતિવર્યને ન્યાય આપે ગણાય. લેસ્ટાન્સ–આવી ને ધમાં, મને જોવા મળેલ સામગ્રીમાં, સૌથી પ્રાચીન નોંધ લેફટનન્ટ ડબલ્યુ. પિસ્ટાન્સ ભદ્રાનગરી અને ભદ્રેશ્વરના જૈન દેરાસરની સને ૧૮૩૭ની સાલમાં મુલાકાત લઈને એને પરિચય આપતો જે લેખ અંજારમાં રહીને તા. ૨૦-૮-૧૮૩૭ના રોજ લખ્યો હતો એમાં ( પૃ૦ ૪૩૨-૩૩) આ શબ્દોમાં લીધી હતી : “Until some 15 years since, this beautiful building was allowed to remain in a state of ruin and decay, but Gorji ( for Guruji) Kantwajeh, a wealthy Jain, with praise. worthy zeal, has caused it to be extensively repaired : the portico which had suffered from the earthquake has been re-placed, and the whole is now in good order...... Gorji Kantwajeh, before mentioned, is the greatest man of the class in the province, and very wealthy." (અત્યારથી પંદર વર્ષ પહેલાં આ સુંદર ઇમારત ભગ્ન અને જીર્ણ હાલતમાં પડી હતી. પણ ગોરજી (અર્થાત્ ગુરુજી) કંતવજેહ ( ખંતવિજય), જે સંપત્તિશાળી જૈન હતા, એમણે પ્રશંસાપાત્ર ઉત્સાહથી એનું સમારકામ મોટા પાયા ઉપર કરાવ્યું હતું; પ્રવેશદ્વાર ઉપરનો ભાગ, જેને ધરતીકંપના લીધે નુકસાન પહેર્યું હતું, એને સ્થાને બીજું બાંધકામ કરી લેવામાં આવ્યું છે, અને આખું મંદિર અત્યારે સારી સ્થિતિમાં છે......અગાઉ જેમને ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ગોરજી કંતવજેહ (ખંતવિજય) આ પરગણામાં આ વર્ગના સૌથી મોટા માણસ છે, અને ઘણું સંપત્તિવાન છે.) . લેફટનન્ટ પિસ્યાન્સે આ તીર્થની મુલાકાત સને ૧૮૩૭માં એટલે કે વિસં. ૧૮૯૩માં લીધી હતી, અને એના પંદર વર્ષ પહેલાં એટલે વિ. સં. ૧૮૭૮ના અરસામાં ગોરજી શ્રી ખાંતિવિજયજીની મહેતથી આ તીર્થનું' Page #114 -------------------------------------------------------------------------- ________________ છેલ્લે જીર્ણોદ્ધાર દેશળજી બાવાએ ભુજ પહોંચીને કચ્છનાં મુખ્ય શહેરના જૈન મોવડીઓને ભેગા કરી ભદ્રેશ્વર તીર્થની શોચનીય દશાની અને ગરજી શ્રી ખાંતિવિજયજીની વેદનાની વાત કરી અને આવા સમારકામ કરવામાં આવ્યું હતું; આને અર્થ તે એ થયો કે આ યતિજીએ, મહારાઓ શ્રી દેશળજી બાવા બીજાના રાજ્યશાસનની શરૂઆતમાં અને એમની સહાય વગર જ, આ તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને વિ.સં. ૧૮૭૫ના મહાધરતીકંપથી આ દેરાસરના પ્રવેશદ્વારના ઉપરના ભાગને જે નુકસાન થયું હતું તેની જગ્યાએ નવું બાંધકામ કરાવી લીધું હતું. રાઓ શ્રી દેશળજી બીજના પિતા મહારાઓ શ્રી ભારમલજી બીજાને બ્રિટિશ હકૂમતે કરછની રાજગાદી પરથી પદભ્રષ્ટ કરીને, એમના સ્થાને માત્ર અઢી વર્ષની જ ઉંમરના એમના કુંવર દેશળજી બીજાને ગચ્છના મહારાઓ તરીકે જાહેર કર્યા હતા. અને રાજ્યને વહીવટ ચલાવવા માટે, અંગ્રેજ રેસિડેન્ટના પ્રમુખપદે, છ સભ્યોની રિજન્સી કાઉન્સિલ નીમવામાં આવી હતી. આ પછી, રાઓ શ્રી દેશળજી બાવા બીજાની કાબેલિયત અને કુશળતા જોઈને, બ્રિટિશ હકુમતે એમને ૨૦ના બદલે ૧૮ વર્ષની ઉંમરે–વિસં. ૧૮૯૧ની સાલમાં–જ રાજસત્તાના બધા અધિકાર સંપી દીધા હતા. તે પછી વિસં. ૧૮૭૮ની આસપાસ, યતિ શ્રી ખાંતિવિજયજીની પ્રેરણાથી આ તીર્થનું જે સમારકામ કરવામાં આવ્યાનું શ્રી પિસ્ટાન્સે લખ્યું છે, એમાં મહારાઓ શ્રી દેશળજી બાવા બીજાની સહાય મળવાની વાતને અવકાશ જ ક્યાં રહે છે ? લેફટનન્ટ પિસ્ટાસે જે કંઈ લખ્યું છે તે ભદ્રેશ્વરની મુલાકાત વખતે એમને મળેલ માહિતીના આધારે જ લખ્યું છે, અને એમના વખતમાં યતિ શ્રી ખાંતિવિજયજી હયાત પણ હતા; એટલે પછી એમના લખાણ અંગે અવિશ્વાસ કરી શકાય એમ છે જ નહીં; અને જે એમના લખાણને આધારભૂત માનીએ તો યતિ શ્રી ખાંતિવિજયના પ્રયત્ન અને દેશળજી બાવા બીજાના સક્રિય સહકારથી આ તીર્થનું સમારકામ થવા પામ્યું હતું, એ વાતને, સમયની ગણતરી સાથે, મેળ બેસારવાનું કામ મુશ્કેલ બની જાય છે. વળી, લેફટનન્ટ પોસ્ટન્સે આ તીર્થ ની મુલાકાત લીધી તે વખતે,ઉપર સૂચવ્યા મુજબ, આ તીર્થ સારી હાલતમાં હોવાનું લખવા છતાં દેરાસરની ભમતીની દેરીઓ માટે તે એમણે એમ પણ લખ્યું હતું કે “ ......... beyond this are 52 niches for the reception of figures oí Parasnath, only one of which is at present occupied " (...આની પછી પાશ્વનાથની પ્રતિમાના બહુમાન માટે બાવન દેરીઓ આવેલી છે; અને એમાંની ફક્ત એક જ ભરેલી ( પ્રતિભાવાળી ) છે. અર્થાત બાકીની દેરીઓ ખાલી છે. ) શ્રી પોસ્ટાન્સના આ ઉલ્લેખને અર્થ એ થાય છે કે યતિ શ્રી ખાંતિવિજયજીના પ્રયાસથી આ તીર્થની હાલતમાં સુધારો થવા છતાં, ભમતીના ઉદ્ધાર વગેરેની દૃષ્ટિએ, આ મંદિરને સુરક્ષિત કરવા માટે વિશેષ સમારકામની જરૂર ઊભી હતી અને એ મહારાઓ શ્રી દેશળજી બાવા બીજાની સહાનુભૂતિભરી દરમ્યાનગીરીથી પૂરી થઈ હોવી જોઈએ. આ રીતે આ ઘટનાના આગળ-પાછળના સમયની વચ્ચે મેળ બેસી શકે છે. ડૉ.બજેસલેફનન્ટ પોસ્ટન્સ પછી ૩૭ વર્ષ બાદ, સને ૧૮૭૪માં, ડો. જેમ્સ બજેસે આ તીર્થની મુલાકાત લીધા પછી “રિપોર્ટ ઓન ધી એન્ટીકવીટીઝ ઑફ કાઠિયાવાડ એન્ડ ક૭” નામે પુસ્તકમાં (પૃ. ૨૦૬ ) યતિ શ્રી ખાંતિવિજયજીની આ તીર્થની સાચવણી અંગેની કામગીરીની નોંધ આ પ્રમાણે લીધી છે "Connected with its history there are a series of traditions, collected early in the century by a Jaine Gura Khantvijaya, who seems to have used every endeavour to recover the old inams of royal gifts of land to the temple, " Page #115 -------------------------------------------------------------------------- ________________ પટે શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ માટા તીથ ધામની આટલી હદે ઉપેક્ષા કરવા બદલ એમને મીઠા ઠપકા આપીને, જરૂર હાય તા, તીના ઉદ્ધાર માટે રાજ્યની તિજોરીમાંથી પૈસા આપવાની પણ વાત કરી. સ`ઘના અગ્રણીએ મહારાએની આગળ ખૂબ શરમિ`દા થઈ ગયા અને એમણે તીથ ને ઉદ્ધાર કરવાની ખાતરી આપી. આ સમય નળિયાનિવાસી મુંબઈના શાહ સાદાગર શ્રી નરશી નાથાના સમય હતા, તે જેમ ખૂખ સપત્તિશાળી હતા, તેમ એમની નામના અને લાગવગ પણ ઘણી હતી અને ધર્મનાં કાર્યો માટે તેઓ ખૂબ ઉદારતાથી ધન ખરચતા હતા. વળી, કચ્છના જૈન મહાજના પણ કંઈ નખળા ન હતા. આમ છતાં કેટલાય દાયકા સુધી શ્રી ભદ્રેશ્વર-વસઈ જેવા મેાટા જૈન તીર્થંની આવી શેાચનીય દશા કેમ થવા પામી હશે, એવા સવાલ સહેજે થઈ આવે છે. આમ થવાનું કારણ કંઈક એવું હાવાનેા સભવ છે કે વચ્ચેના કુદરતી આફતે અને રાજકીય અંધાધૂંધીના સમયના લાભ લઈ ને ભદ્રેશ્વર ગામના જે ઠાકારે તીના કબજો લઈ લીધેા હતેા તે( અને તેના અનુગામી), એવેા માથા ( એના ઇતિહાસની સાથે પરપરાગત કથાઓની હારમાળા જોડાયેલો છે; અને આ સદીના શરૂઆતના ભાગમાં ખંતવિજય નામે જૈન ગુરુએ એ એકત્ર કરી હતી; અને એમણે આ દેરાસરને જમીન વગેરેની જે સરકારી ભેટા ઇનામ તરીકે મળી હતી તે વસૂલ કરવા માટે દરેક જાતના પ્રયત્ન કર્યાં હતા) ડૉ. બન્ને સે આ તીની મુલાકાત લીધી ત્યારે યતિ શ્રી ખાંતિવિજયજી હયાત ન હતા; અને એમની આ નોંધમાંની માહિતીને ઉપયોગ બીજા ગ્ર ંથકારાએ પણ કર્યાં હતા. ડૉ. બન્ને સે આ તીર્થની મુલાકાત લીધી ત્યારે એના આગળના–પ્રવેશદ્વારના દેખાવ કુંભારિયાના મદિરના આગળના દેખાવને મળતેા હતા અને તે વખતે ત્યાં ન તા . પૂજામ`ડપ હતા કે ન એમાં જવા માટે બહારની બન્ને બાજુ બે નિસરણીઓ હતી. વળી, મદિરને પૂર્વ તરફના ભાગ પણું કંઈક જુદે હતા [ ચિત્ર નં. ૪૯, ૫૦ ], (નં. ૪૯ના ચિત્રને નં. ૪ અને ૫નાં ચિત્રો સાથે સરખાવે.) શિલાલેખશ્રી ભદ્રેશ્વર તીની રક્ષા માટે યતિ શ્રી ખાંતિવિજયજીએ જે કામગીરી બજાવી હતી, તેના મહારાએ શ્રી દેશળજી ખાવા ખીજાના નામેાલ્લેખ સાથે, ભદ્રેશ્વરના જિનમદિરના રંગમડપમાંના વિ॰ સ ૧૯૩૯ના સ`સ્કૃત ભાષાના માટા શિલાલેખમાં આ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યા છે : “ રૂરૂ તિ વિમત્રો () () कानविंशतिशत कस्या (स्या, परिष्ठप्रथम द्वितीयदशके સં १६०१तः १६१७ यावत् श्री. देशलजी महाराज्ये श्रीदेशलजीमहाराजप्रदत्तपचूर सहाय्यं (य्य) तः श्रीक्षांतिविजयेनैतस्य किंचित् जीर्णઐયસ્ય સમાર્ચના વૃતા કૃતિ । ( અહીં વિક્રમની આગણીસમી સદી પછીના પહેલા બે દાયકા દરમ્યાન-સં ૧૯૦૧ થી ૧૯૧૭ સુધીમાં--શ્રી દેશલજીના મહારાજ્યમાં, શ્રી દેશલજી મહારાજે આપેલ ધણી મથી, શ્રી ખાંતિવિજયજીએ આ જ દેરાસરનુ કેટલું ક સમારકામ કરાવ્યું હતું. ) આ શિલાલેખમાંનું આ લખાણુ યતિ શ્રી ખાંતિવિજયજી તથા મહારા શ્રી દેશળજી બાવા ખીજાના પ્રયાસથી, વિક્રમની ઓગણીસમી સદી પૂરી થયા પછીના પહેલા દાયકા દરમ્યાન, આ મદિરનું સમારકામ થયાની પરંપરાગત વાતનુ", સમયની દૃષ્ટિએ પણ, સમન કરે છે, એ સ્પષ્ટ જોઈ શકાય છે. આ બધા ઉલ્લેખાના ભાવ એ છે કે છેલ્લે છેલ્લે યતિ શ્રી ખાંતિવિજયજીનાં ચિંતા અને ભક્તિભર્યા પ્રયત્નાથી આ તીનું સમારકામ અને રક્ષણુ થઈ શકયું હતું. Page #116 -------------------------------------------------------------------------- ________________ પ૯ છેલે જીર્ણોદ્ધાર ભારે હશે કે જેથી જૈન સંઘ આ તીર્થની સાચવણીની બાબતમાં અકિચિત્કર બની ગયો હશે. એ તે જે હોય તે, પણ આ રીતે કેટલાક દાયકા સુધી આ તીર્થ વેરાન થઈ ગયું હતું અને એક રાજવી અને એક સંતની ભાવનાના સંગમના પ્રતાપે આ તીર્થનો ફરી ઉદય થવાને વખત પાકી ગયો હતો. જીર્ણોદ્ધારનું કામ દેશળજી બાવાની ચીમકી પછી કચ્છના જૈન સંઘે તીર્થના ઉદ્ધારનું કામ તરત જ હાથ ધર્યું.એના માટે તરત જ ફાળો ઉઘરાવવામાં આવ્યો અને હવે તે ખુદ કચ્છના ધણીએ આ કામને પોતાનું કામ ગયું હતું એટલે ભદ્રેશ્વર ગામના ઠાકર કે બીજા કોઈ પણ તીર્થના ઉદ્ધારના તેમજ જૈન સંઘના વહીવટમાં જરાય દખલગીરી કરી શકે એમ ન હતું; ઉપરાંત, મહારાવ શ્રી દેશળજી બાવાએ કહ્યા પ્રમાણે, તીર્થના ઉદ્ધારના કામમાં રાજ્ય તરફથી પણ પૈસાની સારી સહાય આપવામાં આવી હતી, એટલે તીર્થના ઉદ્ધારનું કામ તરત જ શરૂ થયું અને ઝડપથી આગળ વધવા લાગ્યું. દેશળજી બાવા ખુદતે આ કામને પૂરું થયેલું પોતાની નજરે જોઈ ન શક્યા; આ કામ શરૂ થાય એના શુભ નિમિત્તરૂપ બનીને, એ માટે અનુકૂળ સંચાગો ઊભા કરીને અને એની શુભ શરૂઆત કરાવીને વિ.સં. ૧૯૧૭ની સાલમાં તેઓ સ્વર્ગવાસી થયા! પણ આ તીર્થને ઉદ્ધાર કરાવી આપવાની એમની ભાવનાની પાછળ સચ્ચાઈ, કર્તવ્યનિષ્ઠા અને ઉદારતાનું ખમીરદાર બીજ હતું, એટલે તેઓના સ્વર્ગવાસ પછી એમની ગાદીના વારસદાર મહારાઓશ્રી પ્રાગમલજી બાવાએ આ કામ બરાબર થતું રહે અને પિતાના શિરછત્રની તથા યતિ શ્રી ખાંતિવિજયજીની ભાવના વેલાસર પૂરી થાય એની તપાસ રાખી. પરિણામે બે-ત્રણ વર્ષના ગાળામાં જ તીર્થનું સમારકામ પૂરું થયું અને જૈન સંઘને માટે એની યાત્રાનો માર્ગ મોકળો થયો. યતિ શ્રી ખાંતિવિજયજીની લાંબા વખતની ચિંતા દૂર થઈ, અને કચ્છના સંઘમાં આનંદ-આનંદ પ્રવર્તી રહ્યો. આ ઉદ્ધારની નોંધ શ્રી ભદ્રેશ્વર-વસઈ તીર્થના અનન્ય ભક્ત, ભુજપુરનિવાસી, પ્રજ્ઞાચક્ષુ, પંડિતવર્ય શ્રી આણંદજીભાઈ એ વિસં. ૨૦૧૧ના અરસામાં આ તીર્થ સંબંધી ઘણીખરી જાણવા જેવી માહિતી લખાવી રાખી હતી, તે તીર્થની પેઢીમાં છે. એમાં યતિવર્ય શ્રી ખાંતિવિજયજીના પ્રયાસથી થયેલ આ તીર્થના ઉદ્ધાર સંબંધી જે વિગત (પૃ. ૨૬-૨૭) નોંધવામાં આવી છે, તે આ પ્રમાણે છે– “ આ તીર્થમાં તપગચ્છના એક ભલા, ભેળા અને કાને બહેરા ખાંતિવિજય કરીને યતિ ધામા નાખીને અને પિતાની કચ્છના મુખ્ય શહેર માંડવીની ધીકતી જાગીર છોડીને, તીર્થભક્તિથી, આ તીર્થમાં અવધૂત યોગીની જેમ પડયા રહેતા. ને વીસમી સદીની શરૂઆતમાં, સંવત ૧૯૦૧થી ૨૦ લગીનાં ૨૦ વર્ષો લગી, આ તીર્થની ઘણી બિસ્માર હાલત થઈ ગઈ હતી. તીર્થના મંદિરની આસપાસ ઘેટાં-બકરાંઓનાં જૂથ (વગ) બેસતા અને એક તભવ્ય, મહાન, દિવ્ય પરમ આકર્ષક આ તો જાણે કોઈ ભૂતિયાખાનું હોય એવી ભયભરી બિસ્માર દશા તરફ જઈ રહ્યું હતું. કેઈ રડયાખડ્યા જૈન-જૈનેતર, અધિકારીઓ અને રાજ્યમાન્ય પુરુષે અહીંતહીંના પ્રવાસમાં અહીંથી પાસ થતા, તેને યતિ શ્રી ખાંતિવિજયજી, રડતા હૃદયે, આ તીર્થ માટે કંઈક કરી છૂટવા કાકલૂદી Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ કરતા અને કહેતા કે હું હવે મરવા બેઠો છું. કેણ જાણે મારું ક્યારે શું થશે, તે કહેવાય નહીં. મારા જીવતાં આવતાં આ તીર્થનું કંઈક થઈ જાય એવી મરતાં પહેલાં મારી જિંદગીની છેલી મુરાદ છે. “ભલે, કંઈક કરશું” એમ કહી બધા ચાલ્યા જતા, પણ તીર્થનું કાંઈ થતું નહીં. “એટલામાં ભગવાન શ્રી પાર્શ્વનાથ દેવના અતિશય અને એના શાસનદેવની પ્રેરણાથી દેશરા પરમેશ્વરા "નું મહાન બિરુદ ધરાવનાર, પરમ ન્યાયી, પ્રજાવત્સલ મહારાઓ શ્રી દેશલજી બાવા સંવત ૧૯૨૧માં ક્યાંક જતાં આ તીથે આવી ચડવા. યતિ શ્રી ખાંતિવિજયજીના દિલમાં, અવાજમાં, તીર્થંનિષ્ઠામાં, દેશના ધણીને આ તીર્થમાં જોઈ, બળ પુરાયું ને આ ભલા યતિએ પુણ્યક દેશલજી બાવા સમક્ષ તીર્થવિકાસની જૂની તવારીખ રજૂ કરી, બાવાની ધમનિષ્ઠાની તારીફ કરી ને આ તીર્થના ઉદ્ધાર માટે આરજૂ કરી. બાવાએ બનતું કરવાનું અમોઘ વચન આપીને આ અવધૂત યતિના આશીર્વાદ લીધા. “કર૭ ભૂપાલ દેશલજી બાવાએ, ભુજ જવાની સાથે, કચ્છભરના જૈન આગેવાનોને બોલાવી આ તીર્થની બિસ્માર હાલત સમજાવી અને આ દિશામાં કોઈ જૈને કાંઈ નથી કરતા એ માટે બધાને ઠપકે આપ્યો અને એના ઉદ્ધાર ને વિકાસ માટે મેટી રકમ કાઢી આપી. હાજર જૈન શરમાયા, ઝંખવાયા અને બનતું કરવા બાવાને વચન આપ્યું. બધાએ યથાશક્તિ ફાળો આપ્યો અને સદ્દગત દેશળજી બાવાના મેટા કાળા અને અન્ય સહાયથી તીર્થની મરામત શરૂ થઈ અને યતિ અંતવિજયને ( એમને કયાંક ક્યાંક આ નામથી પણ ઉલ્લેખ મળે છે. ) આત્માનંદને સંતોષ હીંડોળે ચડ્યો.” ઉપરની માહિતીમાં દેશળજી બાવા વિસં. ૧૯૨૧માં ભદ્રેશ્વર તીર્થમાં ગયાનું નોંધવામાં આવ્યું છે, તે સમય વિસં. ૧૯૧૭ પહેલાંને હવે જોઈએ, કારણ કે દેશળજી બાવા વિ.સં. ૧૯૧૭માં વિદેહ થયા હતા. આ માહિતી કયા આધારે રજૂ કરવામાં આવી છે તે અંગે એની શરૂઆતમાં આ પ્રમાણે નોંધ મૂકવામાં આવી છેઃ “હવે આપણે આપણા નજીકના પૂર્વજોના શ્રીમુખે જે સાંભળ્યું છે, તેમાં થોડા આગળ વધીએ.” અર્થાત્ આ માહિતી કર્ણોપકર્ણ સચવાયેલી અનુકૃતિઓને આધારે નોંધવામાં આવી છે. અને એમાં મુખ્યત્વે દેશળજી બાવાની ભદ્રેશ્વરની મુલાકાતની સંવત સિવાયની માહિતી આગળ ઉપર આપવામાં આવેલી માહિતીને મળતી આવે છે. અંગ્રેજોના સંપર્કને લાભઃ પુરાતત્ત્વનું રક્ષણ આગળ સૂચવ્યું તેમ,વિ.સં.૧૮૬૫થી કચ્છના રાજ્યસંચાલનમાં અંગ્રેજ સરકારની દખલગીરી શરૂ થઈ ચૂકી હતી. આની અસર કચ્છના રાજ્યકારેબાર ઉપર ગમે તેવી સારી કે માઠી પડી હોય, તે વાત જુદી છે, પણ ઇતિહાસના સંશોધન અને પુરાતત્ત્વના-પ્રાચીન શિલ્પ-સ્થાપત્યનાસંરક્ષણની બાબતમાં તો એ અવશ્ય લાભકારક થઈ પડી હતી, એટલું સ્વીકારવું જોઈએ. એમણે સમજાવેલ ઇતિહાસ અને પુરાતત્ત્વની સામગ્રીના મહત્વને લીધે, આખા હિંદુસ્તાનની જેમ, કચ્છમાં પણ એક નવીન દષ્ટિ ખૂલી હતી અને એને લીધે અનેક પ્રાચીન, ઐતિહાસિક અને કળ ના ઉત્તમ નમૂનારૂપ ઈમારતોની રક્ષા અને શોધ કરવાની અભિનવ પ્રવૃત્તિ શરૂ થઈ હતી. આને લીધે, ભદ્રેશ્વરના જમીનદોસ્ત થયેલા કિલ્લાના અને જિનમંદિરના પણ કેટલાક પુરાતન અવશેષો કેવળ નષ્ટ થયા હતા, એટલું જ નહીં, એના પથ્થર સુધ્ધાં મુંદ્રા શહેર અને બંદરના બાંધકામને માટે ઉપાડી Page #118 -------------------------------------------------------------------------- ________________ એને છોદ્ધાર જવામાં આવ્યા હતા, એવી ઘટનાઓનું પુનરાવત ન થતું અટકી ગયુ હતું અને આવી પ્રાચીન ઇમારતા માનવીના પેાતાના હાથે અથવા માનવીની ઉપેક્ષાવૃત્તિથી કાળના કાળિયા બનીને નામશેષ થતી ખચી જાય એવી આવકારદાયક સ્થિતિ સર્જાઈ હતી. કુલ મેકમાં અને બીજા અંગ્રેજોની ભદ્રેશ્વર પ્રત્યે લાગણી પુરાતત્ત્વીય સામગ્રીના સશેાધનની અને રક્ષણની આ નવી દ્રષ્ટિના કેટલાક લાભ ભદ્રેશ્વરના વસઈ તીને પણ મળ્યા હતા, અને એમાં કચ્છના કેટલાક અંગ્રેજ અમલદારાના પણુ નાંધપાત્ર ફાળા હતા. આવા લાભ આપનાર અંગ્રેજ મહાનુભાવામાં પહેલુ' નામ આવે છે લેફ્ટનન્ટ કર્નલ મેકમાવું, લેફ્ટનન્ટ મેકમાઁ ( વિ॰સ૦ ૧૮૬૮માં ) અગ્રેજ સરકારના રાજદૂત તરીકે કચ્છમાં વસી ગયા હતા. જાણે પૂર્વના કોઈ અદુદ્ભુત ઋણાનુબંધ અદા કરવા જ આવ્યા હોય તેમ, આ અંગ્રેજ અમલદાર કચ્છની પ્રજા, કચ્છની ધરતી અને કચ્છની સસ્કૃતિ સાથે એકરસ અને બધાના સુખદુઃખના સાથી બનીને રહ્યો. અને છેલ્લી પથારી પણ એણે, તા. ૨૮-૪-૧૮૨૦ના રાજ, કચ્છની ભામકા ઉપર જ કરી હતી ! મેકમૉના જીવનની કેટલીય વાતા હજી પણ લેાકજીભે રમી રહી છે અને સાહિત્યમાં પણ સગ્રહાઈ છે. એ જાણે કચ્છના ઇતિહાસના એક ઊજળા પ્રકરણના ઘડવૈચા જ બની ગયા હતા ! ખરે વખતે શ્રી ભદ્રેશ્વર તીથની સાચવણીને થાડાક યશ એને ફાળે પણ જાય છે. કચ્છને દોસ્ત ખની ગયેલા આ અંગ્રેજ અમલદાર સને ૧૯૧૨થી ૧૯૨૦ સુધી, આઠ વર્ષ લગી, કચ્છ તથા કાઠિયાવાડમાં ભારે યશસ્વી કામગીરી ખાવી અને ઘણી ચાહના મેળવી, માત્ર ૩૩ વષઁની ભરયુવાનવયે, સને ૧૯૨૦માં, કચ્છમાં, વરણુ ગામમાં, કોલેરાની બીમારીથી સ્વર્ગવાસ પામ્યા હતા!૧૧ ૧૧. કલ મેકમડૅના વસવાટના અંજારમાંના અને મહેલ અને વરણુ ગામે એની કબર ઉપર ચણુવામાં આવેલી છત્રી આજે પણ એની યાદને સાચવી રહ્યાં છે અને “ભૂરિયા ખાવા”ના છૂપા નામથી સને ૧૯૧૨ની સાલમાં અજારમાં રહીને એણે કચ્છની ધરતીની, પ્રજાની અને ભાષાની મેળવેલ માહિતીની તા કચ્છમાં દંતકથાએ રચાઈ છે! આ અંગ્રેજ અમલદારના જે પરિચય મુંબઈથી પ્રગટ થતા · સ્વદેશ’ પત્રના વિ॰ સં૦ ૧૯૮૩ના દીપોત્સવી અંકમાં, પૃ૦ ૫ થી ૧૪માં, એ પત્રના કાર્યાલય તરફથી, પ્રગટ થયા છે, તે ખૂબ માહિતીવાળા અને વિસ્તૃત છે. એ જ રીતે કચ્છનું સંસ્કૃતિદર્શન’’માં (પૃ૦ ૧૮૪-૧૮૮) પણ એના જીવનની ઘણી માહિતી આપવામાં આવી છે. વળી, “કારા ડુ ંગર કચ્છજા’માં પણ આ અમલદારની મર્દાનગીભરી અને યશનામી કામગીરીની છૂટક છૂટક ઘણી વિગતા આપવામાં આવી છે. એમ લાગે છે કે મેકમર્ઝાનાં ઉછેર અને ઘડતર એક લશ્કરી યોદ્ધા અને અમલદાર તરીકે થયેલ હેાવા છતાં સંસ્કારિતા, સારમાણુસાઈ, હમદર્દી, પરગજી વૃત્તિ, આનંદી અને મિલનસાર પ્રકૃતિ જેવા ગુણી સહજરૂપે એના જીવન સાથે વણાઈ ગયા હતા. એણે પોતાના ૩૩ વર્ષ જેટલા ટૂંકા જીવનમાં જે સફળતા અને લેાકચાહના મેળવી હતી, એમાં આ સદ્ગુણેના પણુફાળા મેાટા હતા એમ કહેવુ ોઈએ. ‘સ્વદેશ’ના ઉપયુક્ત અંકમાં અ`તિમ વખતની એના મનની સ્થિતિનું જે વર્ણન કરવામાં આવ્યું છે, તે એની જીવનજાગૃતિ માટે એના પ્રત્યે વિશેષ માન ઉત્પન્ન કરે એવું છે. એ વર્ણનમાં સૂચવવામાં આવ્યું છે કે— “ મેકમઽને પાતાને તે ના આરંભથી જ એવું લાગી આવ્યું હતું કે આમાંથી બચી શકાશે નહી”, Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર વસઈ મહાતીથ એ જ રીતે કચ્છના આસિસ્ટન્ટ રેસિડેન્ટ ચાર્લ્સ વોલ્ટરે પણ વિસ’૦ ૧૮૮૬માં આ મ`દિરની સાચવણી માટે સહાય કરી હતી. ( કચ્છનું સંસ્કૃતિદર્શન, પૃ૦ ૨૬૭) ઉપર સૂચવ્યા મુજબ આ તીર્થની માહિતી સબંધી જે વિગતા પડિત શ્રી આણુદજીભાઈ એ નોંધાવી રાખી છે, તેમાં કેાઈ જૈન યતિજીએ લખેલ એક પ્રાચીન જીણું હસ્તલિખિત પાનાના ઉતારા પણ આપવામાં આવ્યા છે. આ ઉતારામાં ભદ્રેશ્વર તીના રક્ષણ માટેની અંગ્રેજ અમલદારાની કામગીરીની પણ ( પૃ૦૨૫-૨૬) કેટલીક વિગતા આપવામાં આવી છે, જે આ પ્રમાણે છે— १२ ** ‘ આ પછી ( યવનેાના આક્રમણ પછી ) આ કચ્છ દેશમાં ઇંગ્લેંડ કંપની રાજ્યના પદસચાર થયા અને એજન્સીનું થાણુ... આવ્યું. એના પેાલિટિકલ એજન્ટ કેપ્ટન મેકમને તે વખતના કચ્છી સધાના આગેવાનાએ આ તીની ઘણા લાંબા વખતથી રાજા-મહારાજાએ તરફથી થતી મરામત અને મળતી સહાયની લાંખી તવારીખ રજૂ કરી સહાય કરવા જોરદાર અનુરાધ કર્યા. કેપ્ટન મેકમડે તે વખતના કચ્છનૃપતિથી વિચાર-વિનિમય કરી સંધને જણાવ્યું કે તમે આ ભદ્રેસર તીર્થની સુધારણા અને જીર્ણોદ્ધાર કરા; તમારા આ દેશમાં આ તીર્થના કચ્છી પ્રજા પર અને શ્રીસધા પર જે તીના અસલથી દસ્તૂરી લાગા ચાલ્યે। આવે છે, અને તે ઈસ્લામી ભાંગફેાડના પરિણામે પૂરા મળતા નથી, તે મળશે—એમ કહી ખેતીની જમીન ઉપર પા ( ? ) ટકા લાગે કરી આપ્યા અને સંવત ૧૮૭૮માં જમીન પરના પા ( ) ટકાના લાગ ના લેખ કરી આપ્યા. આ રીતે કૅપ્ટન મેકમની સહાનુભૂતિ, સહાય અને દસ્તૂરી લાગાના લેખપત્રથી આ તીના શ્રીસંધે નવમા જીર્ણોદ્ધાર કરાવ્યા. “ તે વખતના એજન્ટ ટુ ધી ગવર્નર સાહેબે પણુ સવંત ૧૮૭૯ના લેખપત્ર કરી આપી તીની ઘણી દેખભાળ કરી અને માટી સહાય આપી. “ એ રીતે સંવત ૧૮૮૬માં સર ચાર્લ્સ વોલ્ટર સાહેબે પણ, પેાતાના પુરાગામી અધિકારીઓને પગલે ચાલી, આ તીને ઘણી સડાય કરીને સહાનુભૂતિ બતાવી. પરિણામે તીના વિકાસમાં સારા ફાળા આપ્યા અને ઉત્તમ ભાગ ભજવ્યો. 33 એક શંકા ચતિજીએ લખેલ આ પાનામાં નાંધવામાં આવેલ હકીકત પ્રમાણે તે, કચ્છમાં અંગ્રેજી એટલે એણે તા પેાતાનું દુન્યવી કામકાજ સમેટવા માંડયું; વીલ–વસિયતનામું લખાવવા માંડયું. આ વસિયતનામું લખાવતી વેળા કેમ જાણે કાઈ અગત્યની સરકારી દરબારી બાબત સબંધી પેાતાના અભ્યાસપૂ` ખુલાસા લખાવતા હાય તેવી શાંતિ અને ઝીણુવટથી વિચારી વિચારીને સ્વસ્થતાપૂર્વક એ કામ પૂરું કર્યું. પછી પેાતાના શબ્દની વ્યવસ્થા માટે સૂચના કરી કે જે ગામે મારું મૃત્યુ થાય ત્યાંથી મારું શત્ર બીજે કાઈ ગામે લઈ જવાનું નથી, અ ંજારમાં પણ નહીં. અને કયે ચેાક્કસ સ્થળે શબને દફનાવવું તે તળાવને કાંઠે આવેલુ. અનુ. લિપસંદ સ્થળ પણુ આંગળી ચીંધીને બતાવી દીધુ.......પછી તેણે શાંતિપૂર્વક પડી રહેવા દેવાને સૌને વિનંતી કરી, કરતારની ધ્યા માગી માં ઉપર કપડું આઢી લીધું અને થાડા કલાક બાદ એના દેહ પડ્યો ત્યાં સુધી એ જ સ્થિતિમાં શાંતિ અને સ્વસ્થતાપૂર્વક પ્રભુસ્મરણ કરતા પડી રહ્યો,” (પૃ૦ ૧૩) આવા સ`સ્કારી પુરુષને શ્રી ભદ્રેશ્વર-વસઈ તીર્થ જેવા પ્રભુના ધામ પ્રત્યે કૂણી લાગણી અને અને સહાય કરવાની વૃત્તિ હાય એ સ્વાભાવિક છે, Page #120 -------------------------------------------------------------------------- ________________ છેલ્લા છદ્ધાર રાજસત્તા દાખલ થઈ લગભગ તે અરસાથી તે વિસં. ૧૮૮૬ સુધી અંગ્રેજ અમલદારો આ તીર્થનું ધ્યાન રાખતા હતા, તો પછી સવાલ એ થાય છે કે, આ તીર્થની સાચવણી અને મરામત બાબતમાં આવી સારી અને રાજ્યાશ્રયવાળી વ્યવસ્થા હોવા છતાં, આ તીર્થ ભદ્રેશ્વરના ઠાકોરના હાથમાં કેવી રીતે ગયું અને એની હાલત પંદરેક વર્ષ જેવા ટૂંકા ગાળામાં-વિ.સં. ૧૯૦૧ની આસપાસમાં –એટલી બધી બિસ્માર કેવી રીતે થઈ ગઈ કે જેથી એના ઉદ્ધાર માટે યતિ શ્રી ખાંતિવિજયજીને આટલી બધી ચિંતા સેવવી પડી અને તપસ્યા જેવી જહેમત ઉઠાવવી પડી? જે વિ. સં. ૧૮૮૬ સુધી અંગ્રેજ સત્તાધીશો એની ચિંતા રાખતા હતા, તે ત્યાર પછીના સમયમાં એવી ચિંતા કરવાનું એમણે સાવ બંધ કરી દીધું હોય એમ કેમ માની શકાય ? વળી, કેપ્ટન મેકમન્ડે, સર ચાર્સ વૅટર વગેરેએ આ તીર્થ પ્રત્યે સક્રિય સહાનુભૂતિ બતાવીને એની સાચવણી માટે સહાય આપ્યાની વાતનું સમર્થન બીજા આધારેથી પણ થાય છે, એટલે એની ઉપેક્ષા પણ થઈ શકે એમ નથી. તે પછી યતિ શ્રી ખાંતિવિજયજીએ નજરે જાયેલી આ તીર્થની શોચનીય સ્થિતિ અને પેલા કોઈ અજ્ઞાત યતિજીના પત્રમાં નેધવામાં આવેલ આ તીર્થ પ્રત્યેની અંગ્રેજ અમલદારોની સહાનુભૂતિ અને સહાય એ બે વચ્ચે મેળ કેવી રીતે બેસારો? શંકાને ખુલાસે આ સવાલને આધારભૂત કહી શકાય એ બીજો ખુલાસે ભલે ન આપી શકાય, પણ એને એક ખુલાસે તે એવો છે કે જે આપણને કંઈક સંતોષ આપી શકે છે. આ ખુલાસો તે યતિ શ્રી ખાંતિવિજયજીને આ તીર્થના ઉદ્ધાર માટે વર્ષો સુધી સતત સેવવી પડેલી ચિંતા અને ઉઠાવવી પડેલી જહેમત. વિક્રમની વીસમી સદીની શરૂઆતના વખતમાં જ આ તીર્થની સ્થિતિ એવી વેરવિખેર થઈ ગઈ હતી કે જે જોઈને યતિ શ્રી ખાંતિવિજયજી ખૂબ દુઃખિત અને એના ઉદ્ધાર માટે ખૂબ ચિંતિત થઈ ગયા હતા, એ એક હકીકત છે. આ ધમ તીર્થની આવી શોચનીય સ્થિતિ માટે માત્ર આંસુ સારીને નિષ્ક્રિય બેસી રહે એવા એ જીવ ન હતા. એટલે તેઓ તે, પોતાની શક્તિ અને સૂઝ પ્રમાણે, એ માટે અખંડ પુરુષાર્થની ધૂણી ધખાવીને બેસી ગયા. છેવટે એનું એવું સારું પરિણામ આવ્યું કે જેથી આ તીર્થ સંબંધી પ્રાચીન-અર્વાચીન માહિતીનું તથા છેલ્લા જીર્ણોદ્ધારની વિગતોનું આલેખન કરતા દેરાસરના રંગમંડપમાં ચોડવામાં આવેલ સંસ્કૃત ભાષાના સવિસ્તર શિલાલેખમાં તેમ જ જૂના-જીર્ણ પત્રમાં પણ યતિ શ્રી ખાંતિવિજયજીની કામગીરીની નોંધ લેવામાં આવી છે. મૂળનાયકની ફેરબદલી આ શિલાલેખમાં (પંક્તિ ૨૩-૨૪) જણાવ્યા પ્રમાણે આ તીર્થને આ રીતે વિ. સં. ૧૯૨૦માં ઉદ્ધાર થયે ત્યાં સુધી તો એમાં મૂળનાયક તરીકે શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા જ બિરાજમાન હતી; અને વિ. સં. ૧૯૨૦માં આ ઉદ્ધાર વખતે શ્રી પાર્શ્વનાથ ભગવાનના Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ બદલે શ્રી મહાવીરસ્વામીની પ્રતિમાને મૂળનાયક તરીકે બિરાજમાન કરીને શ્રી પાર્શ્વનાથની પ્રતિમાને પાછળની દેરીમાં પધરાવવામાં આવી હતી.૧૨ મૂળનાયકની ફેરબદલીની બાબતમાં બીજે મત એ છે કે આ ફેરફાર વિસં. ૧૯૨૨માં કરવામાં આવ્યું હતું. આ બને અભિપ્રાયની વિચારણા-મીમાંસા કરી શકાય એવી કેટલીક સામગ્રી ઉપલબ્ધ છે.૧૩ તીર્થની છેલ્લી બેહાલીને સંભવિત સમય ભદ્રેશ્વરના ઠાકોરે આ તીર્થને કબજે ક્યારે લીધો અને કેટલા વખત સુધી ચાલુ રાખ્યું એની ચોક્કસ માહિતી નથી મળતી, પણ કેટલાંક વર્ષ માટે આ તીર્થ જૈનોના હાથમાંથી આ ઠાકરના હાથમાં ગયું હતું એટલું તો લાગે જ છે. વળી, વિ. સં. ૧૮૮૬માં સર ચાર્લ્સ લિટરે ૧૨. આ શિલાલેખમાંનું આ બાબતને લગતું લખાણ આ પ્રમાણે છેઃ “તવૈવ પૂર્વ બીર્ષ નાથstતમા મૂત્રनायकत्वेनाभूत् तां च पावें संस्थाप्य मूलनायकपदे श्रीमहावीरजिनप्रतिमा रक्षते इत्थं इतः परमिदं ત્યે શ્રીમઠ્ઠાવીરગિસર સકાતમિત્કર્વાચીનતારીને [] નિતિઢTH: 1 ” (તેમ જ પહેલાં મૂળનાયક તરીકે શ્રી પાર્શ્વનાથની પ્રતિમા હતી; અને તેને પાછળ પધરાવીને મૂળનાયકપદે શ્રી મહાવીર જિનની પ્રતિમા રક્ષણ કરે છે.આ રીતે આ પછી ચૈત્ય શ્રી મહાવીર જિનનું થયું. આ (આ તીર્થને) અર્વાચીન સમયને ઈતિહાસ છે.) આ શિલાલેખમાં જણાવ્યા મુજબ, યતિ શ્રી ખાંતિવિજયજી તથા રાઓ શ્રી દેશળજી બાવા બીજાના સહકારથી આ તીર્થનું જે કંઈ સમારકામ થયું તે શ્રી દેશળજી બાવા બીજાના વિ. સં૧૯૧૭માં થયેલ સ્વર્ગવાસ પછીના થોડાંક (૨-૩) વર્ષમાં જ એટલે કે વિ. સં. ૧૯૨૦ આસપાસ થયું હોવું જોઈએ; એટલે નવા મૂળનાયક તરીકે શ્રી મહાવીર સ્વામીની ગભારામાં પ્રતિષ્ઠા અને જૂના મૂળનાયક શ્રી શામળિયા પાર્શ્વનાથની પાછળની દેરીમાં પધરામણું પણ આ જ અરસામાં થઇ હતી. પણ આ મંદિરનું આવું સમારકામ થયા પછી તેમ જ યતિ શ્રી ખાંતિવિજયજીના સ્વર્ગવાસ પછી, વિ. સં. ૧૯૩૦ની સાલમાં (સને ૧૮૭૪માં) જ્યારે ડે, જેમ્સ બજેસે આ તીર્થની મુલાકાત લીધી હતી ત્યારે શામળિયા પાર્શ્વનાથની શ્યામ મૂર્તિ એમણે ગમારાના જમણી બાજુના ખૂણામાં જોઈ હતી, એમ એમની નોંધ ઉપરથી સ્પષ્ટ જાણી શકાય છે. આનો અર્થ એ થાય છે કે શ્રી શામળિયા પાશ્વનાથની પ્રતિમા છેલા જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા વખતે-વિ. સં. ૧૯૩૯ની સાલમાં–મંદિરની ભમતીની પાછળની ૨૫મા નંબરની મધ્યવતી મોટી દેરીમાં પધરાવવામાં આવી હોવી જોઈએ. વળી, “સ્વદેશ”ના વિ. સં. ૧૯૮૦ દીપોત્સવી અંકમાં છપાયેલ શ્રી ભદ્રેશ્વર તીર્થ સંબંધી લેખમાં (પૃ. ૭૮) શ્રી વ્રજલાલભાઈ છાયાએ આ બાબતમાં લખ્યું છે કે “ સૌથી છેલ્લી શામળા પાર્શ્વનાથની મૂતિ હતી; પણ સંવત ૧૯૫૦ના વૈશાખ માસમાં જ્યારે બાવન દેરીઓની સ્થાપના થઈ ત્યારે આ મૂર્તિને મૂળ સ્થાનથી ઉત્થાપન કરી, પાછળની વચલી દહેરીઓમાંની એકમાં સ્થાપવામાં આવી.” આ પ્રમાણે શ્રી પાર્શ્વનાથની પ્રતિમા વિ. સં. ૧૯૨૦ પછીના ગમે તે સમયે દેરાસરના પાછળના ભાગમાં પધરાવવામાં આવી હોય તો પણ, તે પહેલાંના સમયથી આ તીર્થ ભગવાન મહાવીરસ્વામીના તીર્થ તરીકે ઓળખાવા લાગ્યું હતું એ હકીકતમાં કશે બાધ નથી આવતો. ૧૩, જૂના મૂળનાયક શ્રી શામળિયા પાર્શ્વનાથ અને નવા મૂળનાયક શ્રી મહાવીર સ્વામીની વિ. સં. ૧૬૨૨. ની સાલમાં ફેરબદલી થઈ હતી એ બાબતની ચર્ચા “આપત્તિઓ અને જીર્ણોદ્ધાર” નામના સાતમાં પ્રકરણમાં “વિત્ર સં. ૧૬૨૨ને શ્રીસંઘને ઉદ્ધાર” એ મથાળે નીચે આપવામાં આવેલી વિગતોમાં કરવામાં આવી છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ છેલ છદ્ધાર આ તીર્થને સહાય કરી તે પછીનાં ૧૫-૨૦ વર્ષના અરસામાં કંઈક એવી પરિસ્થિતિ ઊભી થઈ હોવી જોઈએ કે જેને લીધે વિક્રમની વીસમી સદીના આરંભમાં આ તીર્થની બેહાલી ચિંતા અને દુખ ઊપજે એટલી વધી ગઈ. જીર્ણોદ્ધારની જરૂર એમ લાગે છે કે અંગ્રેજ સત્તાધીશોએ આ તીર્થની જે દેખભાળ કરી અને યતિ શ્રી ખાંતિવિજયજીના પ્રયત્નથી અને મહારાઓશ્રી દેશળજી બાવા બીજાની પ્રેરણા અને સહાયથી જન સંઘે આ તીર્થની સાચવણી માટે જે કામગીરી બજાવી તે જીર્ણોદ્ધાર કહી શકાય એવી મોટી નહીં પણ તાત્કાલિક જરૂરેપૂરતા સમારકામ જેવી હોવી જોઈએ. આ દેરાસરના રંગમંડપમાંના મોટા સંસ્કૃત શિલાલેખમાંના “fkત નીરાહ્ય સમાર૪ના તા” એ શબ્દો પણ આ ભાવનું જ સૂચન કરે છે. એટલે આ તીર્થને લાંબા સમય માટે સુરક્ષિત કરવા માટે એને માટે જીર્ણોદ્ધાર કરાવવાની જરૂર તે ઊભી જ હતી. અને યતિ શ્રી ખાંતિવિજયજી એ માટે શું કરવું એને માર્ગ પણ શોધતા રહેતા હતા. ઝંખના, નિષ્ઠા અને પ્રયત્નમાં સચ્ચાઈનું આંતરિક બળ હોય છે, તે કુદરત કહો તે કુદરત, પરમેશ્વર કહે તે પરમેશ્વર અથવા ભવિતવ્યતા કહે તે ભવિતવ્યતા, એના તરફથી અજ્ઞાતપણે, છતાં માનવી મારફત જ, સહાય મળી રહે છે, અને તે પણ સમયસર જ. આ તીર્થના જીર્ણોદ્ધારની બાબતમાં પણ આવું જ બન્યું અને છેવટે યતિ શ્રી ખાંતિવિજયજીનાં ઇચ્છા અને પ્રયતન સફળ થયાં. છેલ્લા જીર્ણોદ્ધારનું આવું મોટું કાર્ય કેવી રીતે પાર પડયું એની વિગતો પંડિતવર્ય શ્રી આણંદજીભાઈ એ લખાવેલ આ તીર્થના પરિચયમાં (પૃ૦ ૨૭-૨૮) નાંધવામાં આવી છે, જે આ પ્રમાણે છે – છેલ્લો જીર્ણોદ્ધાર “અચળગચ્છના (અંચળગચ્છને અચળગચ્છ તરીકે પણ ઓળખવામાં આવે છે –) તે વખતના ભારતભરમાં પ્રખ્યાત વૈદ્ય અને અસાધારણ મભો ધરાવનાર ભુજપુરના યતિ મહિમાસાગરજી અને એમના ગુરુભાઈ યતિ શ્રી સુમતિસાગરજી મુંબઈથી ભુજપુર આવ્યાનું જાણી, ખાસ ખેપિયે મેકલી, (યતિ શ્રીખાંતિવિજયજીએ ) તીર્થમાં બોલાવ્યા ને ( કહ્યું કે, આપના જેવા મોટા માણસોને તીર્થના ઉદ્ધારને યશ લેવા જેવો છે. શહેરના આગેવાનો અને ગામના ભુજપુરના શેઠવજપાલ ઉકેડા, પટેલ જાવડ ચાંપચી, નવાવાસના પાસુભાઈ અને આસુભાઈ વાગજી વગેરેને ઉત્તેજિત કર્યા ને બધાને તીર્થોદ્ધાર પાછળ લગાડ્યા.” પંડિત શ્રી આણંદજીભાઈની આ નોંધ ઉપરથી પણ લાગે છે કે વિ. સં. ૧૯૨૦ ના અરસામાં આ તીર્થના ઉદ્ધાર માટે જે કામ થયું હતું તે તાત્કાલિક અને કામચલાઉ સમારકામ જેવું હતું, અને તેથી તીર્થને સંપૂર્ણ જીર્ણોદ્ધાર કરવાની જરૂરતો ઊભી જ હતી. વળી, આ માટે તપગચ્છના યતિ શ્રી ખાંતિવિજયજી, કેઈ પણ જાતના ગચ્છવાદની ખેંચતાણમાં અટવાયા વગર, અંચળગચ્છના યતિ શ્રી મહિમાસાગરજી તથા સુમતિસાગરજીને સામેથી ખેપિયા દ્વારા આમંત્રણ Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભોયર-વસઈ મહાતી મેકલીને ભદ્રેશ્વરમાં તેડાવે અને તીર્થને ઉદ્ધાર કરવાની વિનંતિ કરે, એ હકીકત ઉપરથી પણ સમજી શકાય છે કે એમને આત્મા કેટલે હળુકી હતો, અને ગમે તે ઉપાયે તીર્થનો ઉદ્ધાર કરવાની વાત એમને પ્રેમ માં કેવી વસી ગઈ હતી. લાગે છે કે તેઓ સાચા ધર્માત્મા પુરુષ હતા. આ જીર્ણોદ્ધારની ધર્મકથા જેવી પ્રેરક વાતને આગળ ચલાવતાં પંડિત શ્રી આણંદજીભાઈ પિતાની નોંધમાં કહે છે કે– “એટલામાં લેખમાં (રંગમંડપમાંનાં મોટા સંસ્કૃત શિલાલેખમાં તથા તેની નીચેના ગુજરાતી શિલાલેખમાં પણ) જેમને ઐતિહાસિક ઉલ્લેખ છે, તે માંડવીના ખરતરગર છીય પીતાંબર શાંતિદાસવાળા મેણસીભાઈનાં વિધવા ગંગાસ્વરૂપ મીડીબાઈને જીવલેણું માંદગી લાગુ પડી. બધા વૈદ્યોએ હાથ ખંખેરી નાખ્યા ને મીડીબાઈ ભુજપુરમાં યતિ શ્રી સુમતિસાગરજી રાજવૈદ્યની સારવાર નીચે આવ્યાં ને ચમત્કારી રીતે સારાં થઈ ગયાં. બદલામાં મોટી રકમ આપવાની બાઈએ એફર કરી. પરોપકારી યતિએ તે નકારી, ફરી ફરી નકારી, એટલે ભાગ્યશાળી મીઠા બહેને ધર્મકામ ચીંધવા નમ્ર અરજ કરી. રાયવેદ્ય યતિ શ્રી સુમતિસાગરના કાને, ભદ્રેસરથી બોલતા હોય અને અહીં સંભળાતું હોય તેમ, યતિ ખંતિવિજયજીને ગેબી અવાજ કાને પડયો : “ મહારાજ ! ભદ્રેસર તીર્થનું કંઈક કરશે.” રાજ્યવઘ યતિએ બાઈને આ તીર્થની બિસ્માર હાલત, એના જીર્ણોદ્ધારની તાત્કાલિક અગત્ય ને એનું મહાપુણ્ય સમજાવ્યાં. મીઠીબહેને, પળની ઢીલ કર્યા વિના, તીર્થના જીર્ણોદ્ધાર માટે, પચાસ હજાર કેરીની નાદર રકમ કાઢી આપી. ” ૧૪ (જુઓ, ચિત્ર નં. ૧૮, ૨૦) આ લખાણ ઉપરથી જોઈ શકાય છે કે અંચળગચ્છના યતિ શ્રી મહિમાસાગરજી તથા યતિ શ્રી સુમતિસાગરજી પણ યતિ શ્રી ખાંતિવિજયજીની જેમ, ગચ્છવાદના આગ્રહથી મુક્ત અને ૧૪. આ જીર્ણોદ્ધારને ઉલેખ રંગમંડપમાંના સંસ્કૃત તેમ જ ગુજરાતી એ બને શિલાલેખમાં કરવામાં આવ્યો છે, તે આ પ્રમાણે છે – સંરકૃત શિલાલેખમાં લખ્યું છે કે : “ઇતર પતિપુરાતનકારત્વેન સાશ્વતમતી વનીf. विलोक्य श्रीमांडवीबंदरनिवासि-श्रीओसवंशावतंस-श्री वृध (ख) शाखीय सां ( सा ) शांतिदासश्रेष्ठिसुत सा पीतांबर तं। जीवण सं । लधाभिधानां मध्ये सां (सा) जीवण तद्भार्या वीरबाई तत्सुत सा तेजसी तद्भार्या सेानबाई तत्सुत सा मेोणसी तद्भार्या मीठीबाइ नाम्न्या श्राविकया जिनधर्मप्रभाविकया स्वभ: संकेतमनुसरंस्था कारो ५०००० पंचाशत् सहस्रव्ययेन सांप्रतं संवत् १९३६ वर्षे श्रीखेगारजी महाराजराज्ये एतस्य श्रीमहावीरजिन प्र(प्रा)सादस्य जीर्णोद्धारमकारीति साम्प्रतकालीने।[5]यमितिहासः। .......... શ્રીમુનપુરવાતણું ( ) Y (મુ) સુમતી(તિ સાર વિને(વિનય)ષાનગી વરેલા (ર) તા થી સુ (સુ) મં મા પ્રમાણે છે : “શ્રી માંડવીના રેવાશી શા પીતામ્બર શાતીદાસ હાં શા માણશી તેજશી ભારજા મીઠીબાઈએ આ મુલ દેરાશર ન કરાવી છરણોધાર કરાવ્ય શાં ૧૯૩૯ના મહા સુદ ૧૦ વાર શુકરે શ્રી ભુજપુરના રેવાશી મુ સુમતીસાગર વીનસાગરજીના ઊપદેશથી.” આ બને શિલાલેખોને ભાવ સહેલાઈની સમજી શકાય એ અને એકસરખે છે. ગુજરાતી શિલાલેખમાં પ્રતિષ્ઠાના વર્ષની સાથે પ્રતિષ્ઠાની તિથિ પણ આપવામાં આવી છે, ગુજરાતી શિલાલેખ આ પ્રમાણે છે : ૮ શ્રી માંડવીમાં કેવા પી Page #124 -------------------------------------------------------------------------- ________________ 'છેલ્લે જીણોદ્ધાર: ધર્મ ભક્તિપરાયણુ હતા; અને એમણે પણુ, યતિ શ્રી ખાંતિવિજયજીની જેમ, ભદ્રેશ્વર તીના જીર્ણોદ્ધારને પેાતાનુ` કામ માની લીધું હતુ', એટલુ જ નહી', એ માટે હજારો કેરી જતી કરીને, સાવ નિઃસ્વાથ અને નિમમ ભાવે, મીઠીબહેનને આ તીના ઉદ્ધાર માટે દાન આપવાની પ્રેરણા આપી હતી.અને ખરતરગચ્છનાં મીઠીખહેન પણ કેવાં ધમપ્રિય અને ઉદાર, કે એમણે, સાવ સહજભાવે, પચાસ હજાર કેરી જેવી મેાટી રકમની ભેટ પ્રભુના તીના ઉદ્ધાર માટે અર્પણ કરી દીધી ! આ પછી આ જીર્ણોદ્ધારની હૃદયસ્પશી કથા પૂરી કરતાં (પૃ૦ ૨૮) પડિત શ્રી આણુ દજીભાઈ નાંધે છે કે— kr સુમતિસાગરજીએ ભુજપુરમાં સધાની સભા મેલાવી. જેણે જેટલું આપ્યું તેના પાસેથી તેટલુ" લીધું. તે તીર્થ ના ધમધેાકાર જીર્ણોદ્વાર શરૂ થયા પછી તા રાજ્યવૈદ્ય યતિો, શહેરી આગેવાન—શે વીજપાલ ઉકેડા, પાસુભાઈ અને આસુભાઈ વાગજી વિગેરે આગેવાન—તીના ઉદ્ઘાર માટે કમર કસી, દેશભરમાં ઘૂમી વળ્યા ને લાખા દ્રવ્ય એકઠું કર્યું. આ થતાં સંવત ૧૯૩૪ના અરસા આવ્યા. બધા તીમાં ભેળા થયા ને ફ્રાગણુ સુમાં કચ્છના શ્રીસંધાના આ તીમાં ધ્વજ-મડાત્સવના મેળા શરૂ કર્યા અને પછી પ્રતિ વર્ષે ફાગણુ સુદમાં દેશભરમાંથી હજારા યાત્રાળુઓ ઊલટવા લાગ્યા. લગભગ ૨૫ વષઁ લગી જીર્ણોદ્વારનુ કામ ચાલ્યુ' ને પૂરું થતું આવતું હતું ત્યારે પરમ પ્રભાવક તપગચ્છીય તિ ખાંતિવિજયજી પરમ સ ંતાપ અને આત્માનંદ સાથે, તીર્થોદ્વાર નિહાળતા દેહ છેાડી ગયા. પણ રાજ્યવૈદ્ય યતિ શ્રી સુમતિસાગરજીએ આગેવાની લીધી ને તીર્થં વિકાસનું કામ ચાલુ જ રહ્યું. સંવત ૧૯૫૦ ફાગણુ માસમાં, લગભગ અર્ધા લાખ જનસંખ્યાની હાજરીમાં, ભારે દમામથી એની પ્રતિષ્ઠા થઈ. સંવત ૧૯૩૯માં સદ્ગત ત્રીજા ખેંગારજી ખાવાની સદર પચાયતે અને રીજન્સી કાઉન્સીલે, કાંઈ પશુ લીધા વગર, તીર્થ ને ફરતી બે લાખ ચેારસ ફૂટ જમીન આપી. ’ એક ખુલાસા પડિતવય શ્રી આણુંદજીભાઈની નોંધ અહી· પૂરી થાય છે. એમાં આ તીર્થના જીર્ણોદ્ધાર પછી એની પ્રતિષ્ઠા વિસ૦ ૧૯૫૦ના ફાગણ માસમાં થયાનું લખ્યુ છે, પણુ જિનમદિરના રંગમંડપમાં લગાવવામાં આવેલ મોટા સંસ્કૃત શિલાલેખમાં આ જીર્ણોદ્ધાર વિસ′૦ ૧૯૩૯માં થયાનું નેાંધ્યું છે; અને એની નીચેના આ જીર્ણોદ્ધારને લગતા ગુજરાતી શિલાલેખમાં પણ જીર્ણોદ્ધાર વિસ’૦ ૧૯૩૯ના માહ સુદિ ૧૦ને શુક્રવારે થયાનું સ્પષ્ટ નોંધ્યુ છે. તે પછી પડિત શ્રી આણંદજીભાઈની નોંધમાં પ્રતિષ્ઠા વિસ′૦ ૧૯૫૦ના ફાગણુમાં થયાનુ લખ્યુ છે તેને મેળ કેવી રીતે બેસારવા ? ^$' આના ખુલાસા કંઈક આ પ્રમાણે કરી શકાય : વિક્રમ સવંત ૧૯૪૯ની સાલમાં ફાગણુ માસમાં આ તી માં મેળેા ભરાયા તે વખતે તીની પેઢીનું નામ “ વધમાન કલ્યાણુજી ” એવું નક્કી કરવામાં આવ્યુ હતુ. સાથે સાથે એમ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે મુખ્ય જિનમંદિરને ફરતી આવન દેરીઓ છે, તેમાં એક દેરી માટે જેમના તરફથી ત્રણ સેા કારીની મદદ મળે એમના નામની તકતી એ દેરી ઉપર મૂકવી. આ પછી એકાદ વર્ષ માં શ્રી વમાન કલ્યાજીના નામની Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભાવેશ્વર-વસઈ મહાતી તીર્થની પેઢીનું બંધારણ તૈયાર કરીને વિ.સં. ૧૫૦ના વૈશાખ વદિ બીજને સોમવારના રોજ૧૫ એને મંજૂર કરીને પેઢીની રીતસર સ્થાપના કરવા માટે તેમજ દેરીઓ ઉપર તકતીઓ મૂકવા માટે કચ્છના ગામેગામના સંઘે ભદ્રેશ્વરમાં મળ્યા હતા અને એમાં હજારે માણસ તીર્થની યાત્રાએ આવ્યા હતા. આ ઉપરથી પંડિતશ્રી આણંદજીભાઈએ જીર્ણોદ્ધાર પામેલ દેરાસરની પ્રતિષ્ઠા વિ.સં. ૧૯૫૦ના ફાગણ માસમાં થયાનું નોંધ્યું હોવું જોઈએ, એમ લાગે છે. ત્રણ ગચ્છોને ત્રિવેણી સંગમ પણ આ હકીકતફેર વિશેષ મહત્ત્વનું નથી. આમાં ખરું મહત્વ તે આ જીર્ણોદ્ધારની પાછળની ભાવનાનું અને એ માટે બધાએ દાખવેલી અંતરની ઉદારતાનું છે. તપગચ્છના એક યતિશ્રીના અંતરમાં આ તીર્થને જીર્ણોદ્ધાર કરાવવાની તીવ્ર ઝંખના જાગે; અંચળગચ્છના એક યતિજી એ ભાવનાને ઝીલીને એ કામને પોતાનું માનીને એમાં પિતાને પૂરો પેગ પરોવી દે, અને ખરતરગચ્છનાં એક ધર્મપ્રેમી બહેન એ માટે મુખ્ય સહાય આપે; અને એ રીતે, ત્રણે ગોની શુભનિષ્ઠાને લીધે સધાયેલા ભાવનાત્મક ત્રિવેણી સંગમને લીધે, આ તીર્થને જીર્ણોદ્ધાર થવા પામે–આ પ્રકારના જુદા જુદા ગાના સક્રિય અને હાર્દિક એખલાસના દાખલાઓ બીજે મળવા મુશ્કેલ છે; વિરલ-અતિવિરલ કહી શકાય એવી આ બાબત છે. આ તીર્થ જેમ જુદા જુદા ગચ્છોનાં ધર્મસ્થાપત્યોથી ગૌરવશાળી, શાંતિનું ધામ અને મૈત્રીભાવના ભગવાન તીર્થકરના ધર્મસંદેશનું નિમિત્ત બન્યું છે, તેમજુદા જુદા ગચ્છોના સુમેળથી કરવામાં આવેલ આ તીર્થને છેલ્લો જીર્ણોદ્ધાર પણ વિશેષ ગૌરવશાળી બનવાની સાથે સહધમી ભાવનાને કંઈક અનોખો બેધપાઠ આપી જાય છે. અને, જાણે આ જીર્ણોદ્ધારમાં ગચ્છ-ગછ વચ્ચેની સભાવના, મૈત્રી અને શુભ નિષ્ઠાનું ખમીર સિંચાયું હોય એમ, આ જીર્ણોદ્ધાર એવો મજબૂત બન્યું કે ત્યાર પછી, અત્યાર સુધીના નવેક દાયકા જેટલા લાંબા સમય પછી પણ, એમાં જીર્ણોદ્ધાર કહેવો પડે એવું મેટું સમારકામ કરાવવાની જરૂર નથી પડી; પણ સામાન્ય સમારકામ તથા પ્લાસ્ટર અને રંગરોગાન જેવાં ચાલુ કામોથી તીર્થની સાચવણીનું કાર્ય સારી રીતે ચાલ્યું છે અને આ તીર્થની લોકપ્રિયતામાં અને એના પ્રત્યેની શ્રીસંઘની ભક્તિમાં પણ ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે. આ તીર્થનો મહિમા વધારવામાં જે બેબાબાએ મહત્ત્વનો ફાળો આપ્યો છે, એની કેટલીક વિગતો પણ આ પ્રકરણમાં જ આપવી ઉચિત છે. આ બે બાબતોમાં પહેલી બાબત છે, અહીં દર વષે ભરવામાં આવતો યાત્રા-મેળે; અને બીજી છે, પાટણનિવાસી (મુંબઈમાં વસેલા) શ્રેષ્ઠીવર્ય શ્રી નગીનદાસ કરમચંદ સંઘવીએ કાઢેલ શ્રી કરછ-ભદ્રેશ્વર અને ગિરનાર તીર્થને મેટ સંઘ, યાત્રા–મેળો દેરાસરના રંગમંડપમાંના મોટા શિલાલેખમાં (પંક્તિ ૨૮, ૨૯, ૩૦) વિ.સં. ૧૯૩૪માં ૧૫. પેઢીની જનરલ સભાની કાર્યવાહીની નેંધના ચોપડામાં પેઢીનું બંધારણ આ તિથિએ મંજૂર કર્યાની અને એને અમલ પણ આ તિથિથી જ શરૂ કરવા નિર્ણય કર્યાની નેધ કરવામાં આવે છે, WWW.jainelibrary.org Page #126 -------------------------------------------------------------------------- ________________ છેલ્લા જીણોદ્ધાર સંઘના મનમાં દર વર્ષે ફાગણ સુદિ આઠમના દિવસે ચાત્રા-મેળા ભરવાના વિચાર આબ્યા એમ લખ્યું છે, ૧ ૬ k પંડિત શ્રી આણુ દજીભાઈ એ પેાતાની નેાંધમાં “ આ થતાં સ’વત ૧૯૩૪ના અરસા આબ્યા. બધા તીથમાં ભેળા થયા ને ફાગણ સુદમાં કચ્છના શ્રીસરૂંધાને આ તીમાં ધ્વજ-મહાત્સવને મેળે શરૂ કર્યો” એમ લખ્યુ છે. આ રીતે તેઓએ આ નાંધમાં મેળેા ફાગણ માસમાં ભરવાનુ` અને એને ધ્વજ-મહે।ત્સવ તરીકે એળખવાનુ લખ્યુ હાવા છતાં એમાં મેળાની તિથિ લખી નથી. મુનિરાજ શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી) મહારાજે એમના “જૈન તીર્થાના ઇતિહાસ” પુસ્તક (પૃ૦૧૪૨)માં આ યાત્રા-મેળા અંગે “અહીં દરવર્ષે` મહાવિદ ૧૦ના રાજ માટેા મેળેા ભરાય છે” એમ લખ્યુ છે, પણ આનું સમર્થાન બીજા કાઈ ગ્રંથ કે પુરાવાથી થતું હાય એમ જાણી શકાયું નથી. અને છેલ્લા છૌદ્ધાર પછી આ જિનમદિરની પ્રતિષ્ઠા વિસ૦ ૧૯૩૯ના માહ સુદ ૧૦ને શુક્રવારે થયાનું રંગમંડપમાંના ગુજરાતી શિલાલેખમાં સ્પષ્ટ લખ્યુ છે, એટલે જે માહ મહિનામાં જ મેળા ભરવાના નિણુંય કરવામાં આવ્યા હાય તા તે માટે માહ વિદ ૧૦ના ખદલે માહ સુદ ૧૦ ની તિથિજ નક્કી કરવામાં આવી હોત. પણ, બીજા ઉલ્લેખાની જેમ, ખુદ આ ગ્રંથમાં (પૃ૦૧૪૮) જ “ભદ્રેશ્વરમાં ફા॰ સુ॰ ૩-૪-૫ના મેળા ભરાય છે. પાંચમે ઉત્સવપૂર્વક ધ્વજા ચઢાવવામાં આવે છે. આ વખતે હજારા માણસાની હાજરી હોય છે” એમ લખવામાં આવ્યુ` છે, તે ઉપરથી પણ આ યાત્રામેળા માહ વિદે૧૦ના ભરાતા હૈાવાની આ ગ્રંથમાં અગાઉનાંધેલી વાત બિનપાયાદાર ઠરે છે વળી,રંગમ’ડપમાંના મેાટા શિલાલેખમાં મેળાની તિથિ ફાગણ સુદિ ૮ની નેાંધેલી હાવા છતાં મુનિરાજ શ્રી હૈ'સવિજયજી મહારાજે, એમણે રચેલ “પ્રશ્નોત્તર પુષ્પમાલા” પુસ્તકમાં (પૃ૦૨૬૯૨૭૩) આ આખા શિલાલેખને અનુવાદ–સારાંશ આપ્યા છે, તેમાં (પૃ૦૨૭૨-૨૭૩)આ યાત્રામેળાને લગતા ભાગના અનુવાદ આ પ્રમાણે આપ્યા છે “ શ્રીસંધના ચિત્તમાં પરમ હિતકર પ્રશંસનીય લાગણીવાલા અભિપ્રાય ઉત્પન્ન થયા કે ઈહાં પ્રતિ વર્ષે ફાગણુ માસમાં સર્વ સંધના માટા મેળા ભરી આ તીર્થની મેટા આડ ંબરથી યાત્રા પ્રવર્તાવીએ તે ઠીક. તે જિજ્ઞાસાને અમલમાં મૂકવા દૃઢ નિશ્ચય થતાં સંવત ૧૯૩૪ના વર્ષથી મેલાવડાની શરૂઆત થઈ. ત્યારથી વર્ષોવ હજારા માણસાના મેલા ફાગણુ સુદ ૫ ઉપર ભરાય છે, અને જલયાત્રાના વરધોડા કાઢવાપૂર્વક શિખરા ઉપર ધ્વજા ચઢાવવામાં આવે છે. મુનિરાજ શ્રી હ‘સવિજયજી મહારાજે કરેલ આ ભાગના આ અનુવાદ ઉપરથી જોઈ શકાય છે કે મૂળ સંસ્કૃત શિલાલેખમાં ફાગણ સુદે ૮ લખેલ હાવા છતાં એમણે પોતાના અનુવાદમાં ‘ફાગણ સુદ પાંચમ” એવા સુધારા કર્યા છે. ૧૬. આ મેળા ભરવાના શ્રીસંધના નિર્ણય અંગે આ શિલાલેખમાં લખ્યું છે કે “ શ્રી સંઘસ્ય પૂરવુયप्राग्भार महिम्नाऽद्यावधि विजयमानमवलोक्य श्रीसंघचि ते भाविपरम हितकारक ऽतिशय सुप्र सस्ते । sयमभिप्राय समजनि, यदुतात्र चेत्ये प्रतिवर्षं फाल्गुन शुकाष्टम्यां सर्वसंघं मिलयित्वा महताऽऽडम्बरेण યાત્રા પ્રવર્તવિતવ્યેતિ' Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતી એમણે આમ શા માટે કયુ· હશે, એના ખુલાસા એ છે કે આ મેળા ભરવાની શરૂઆત વિ॰ સં૰ ૧૯૩૪થી થઈ હતી, અને એમણે આ પુસ્તક, ૩૩ વર્ષ પછી, વિ॰ સ`૦ ૧૯૬૭માં પ્રગટ કર્યું હતુ'; એટલે એમણે મેળા જે તિથિએ ભરાતા હતા તે પ્રત્યક્ષ જાણીને તથા જોઈ ને જ અનુવાદમાં આવા વાસ્તવિક ફેરફાર કરવાનુ` મુનાસિર્ફ માન્યુ હશે.૧૭ . આ તા આ મેળાની તિથિની મામતમાં નેાંધાયેલ ફેરફારની કેટલીક સામાન્ય વાત થઈ. મુખ્ય વાત આ યાત્રા-મેળાનેા કચ્છના સઘમાં ઘણા મહિમા છે અને તે ફાગણ સુદ ૩-૪-૫ એ ત્રણ દિવસે સુધી ભરાય છે, અને પાંચમના દિવસે મ'દિરનાં શિખરા ઉપર ધજાએ ચડાવવામાં આવે છે એ છે. એટલે પડિત શ્રી આણંદજીભાઈ એ આ ઉત્સવને ધ્વજ-મહેાત્સવ” તરીકે બિરદાવેલ છે તે ખિલકુલ ચથા છે.૧૮ શેઠ શ્રી નગીનદાસ કરમચંદના મહાન સંઘ ધર્મ ૫ર્વાંની જેમ યાત્રાધામા પણ ધમ સ`સ્કૃતિનું વિશિષ્ટ અંગ લેખાય છે; અને તેથી તીથ યાત્રા અને સમૂહયાત્રાના સ`ઘેાના મહિમા ખૂબ વવવામાં આવ્યો છે. જીવનમાં ધર્મભાવનાની પ્રતિષ્ઠા કરવાના અને જનસમૂહમાં ધર્મશાસનની પ્રભાવના કરવાના આ પણ એક ઉત્તમ ઉપાય છે. જૈન ધમ માં તે ઠેર ઠેર તીથ યાત્રાના મહત્ત્વનાં ગુણગાન કરવામાં આવ્યાં છે, અને છેક પ્રાચીન સમયથી તી યાત્રાના નાના-માટા અસખ્ય સંદ્યા નીકળતા રહ્યા છે. કચ્છનુ' શ્રી ભદ્રેશ્વર-વસઈ જૈન તીથ એક પ્રાચીન અને મહિમાવતું તીથ છે. અને તેથી પ્રાચીન સમયથી એના નાનાં-માટા સખ્યાબંધ યાત્રાસ`ઘા, સમર્ચ સમયે, ભાવિક ભાઈઓબહેનેા દ્વારા, નીકળતા જ રહ્યા છે. આ મહાતીર્થના જે સંઘા છેલ્લા સૈકા દરમ્યાન નીકળ્યા છે, એમાં પાંચેક દાયકા પહેલાં(વિસ’૦ ૧૯૮૩ની સાલમાં)પાટણના મુંબઈ નિવાસી સુપ્રસિદ્ધ શ્રેષ્ઠીવ શ્રી નગીનદાસ કરમચંદ સંઘવીએ કાઢેલે શ્રી કચ્છ-ભદ્રેશ્વર-ગિરનારની ચાત્રાનેા સંઘ સુવર્ણ કળશ સમેા શાભી રહે એવા અને ખૂખ ગૌરવશાળી મહાસંઘ હતા. આ મહાસ ઘે જાણે જૈન સંઘમાં ભદ્રેશ્વરતી ની યાત્રાના ઉદ્ધાર કર્યો હેાય, એ યાત્રાના માર્ગ વિશેષ મેાકળા બનાન્યેા હાય અને શ્રીસંધના અંતરમાં આ તીની યાત્રા માટે વિશેષ તમન્ના જગાવી હાય, એમ જ લાગે છે. શ્રી શત્રુ*જય ગિરિરાજના રખાપાની વાર્ષિક રૂા.૧૫૦૦૦)ની રકમનેા શ્રી પાલીતાણા રાજ્યના કરાર સને ૧૯૨૫માં પૂરેા થયા હતા, એટલે પાલીતાણાના દરખારશ્રીએ એ રકમમાં અસાધારણ ૧૭. “ સ્વદેશ ”ના વિ॰ સં૦ ૧૯૮૦ના અંકમાં (`પૃ॰ ૭૮ ) શ્રી વ્રજલાલભાઈ છાયાએ આ મેળા અંગે લખ્યુ` છે કે : “ અહીં દર વર્ષે ફાગણ સુદમાં ચાર દિવસ સુધી મે ભરાય છે, જેમાં પાંચથી છ હજાર સુધી માણુસાં એકઠા થાય છે. ’’ ૧૮. તા. ૨૭-૪-૧૯૨૯ના રાજ મળેલ ટ્રસ્ટીમંડળની સભાએ આ મેળાની કાતરીમાં “ મેળા ' શબ્દના ખુદલે “ યાત્રા શબ્દ મૂકવાનું નક્કી કર્યું" હતું, ત્યારથી આ મેળાને “ યાત્રા ’’ કહેવામાં આવે છે. મેં આ બન્ને શબ્દોના મેળ કરીને “ યાત્રા-મેળા ” એવા શબ્દપ્રયાગ અહી કર્યાં છે, ,, ... Page #128 -------------------------------------------------------------------------- ________________ છેલ્લા જીણાંદ્ધાર ૧ વધારા કરીને નવા કરાર કરી આપવાની માગણી કરી હતી. આને લીધે પાલીતાણા રાજય અને જૈન સંઘ વચ્ચે કલેશ ઊભેા થવા પામ્યા હતા, અને અ ંગ્રેજ સરકારના પ્રતિનિધિ શ્રી વેાટસને આ રકમ વધારીને એક લાખની કરી આપવાના અન્યાયી ફે'સલા આપ્યા, એની સામે જૈન સ`ઘે, પેાતાના અણગમા જાહેર કરીને, શ્રી શત્રુજય તીર્થની યાત્રાનેા જ અહિષ્કાર કર્યાં હતા. આ બહિષ્કારના આ સમય હતેા. આ અરસામાં શેઠશ્રી નગીનદાસ કરમચંદ સ'ઘવીની ઇચ્છા તીથ યાત્રાના સ’ધ કાઢવાની થઈ. એમણે પેાતાની આ ઇચ્છા આચાર્ય મહારાજ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય પન્યાસજી મહારાજ શ્રી ભક્તિવિજયજી રાધનપુરવાળા (વત માન એકસેા વર્ષની ઉંમરના વાદ્ધ અને ચારિત્રવૃદ્ધ આચાર્ય મહારાજ શ્રી વિજયભદ્ર સૂરીશ્વરજી) આગળ રજૂ કરી. તેઓએ કચ્છ-ભદ્રેશ્વર તીના સંઘ કાઢવા પ્રેરણા આપી. અને શાસનસમ્રાટ આચાય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી પાસે શેઠ શ્રી નગીનદાસભાઈ એ પેાતાની આ ભાવના વ્યક્ત કરતાં તેઓએ અત્યારે તીર્થાધિરાજ શત્રુ ંજયની યાત્રા ખ'ધ હોવાથી આ યાત્રાસંઘમાં શ્રી ગિરનાર તીથની યાત્રાના સમાવેશ કરવાની ભલામણુ કરીને એમની ભાવનાને વિશેષ પ્રાત્સાહન આપ્યું. છેવટે શેઠશ્રી નગીનદાસ કરમચ ́દે શ્રીભદ્રેશ્વર -ગિરનારની યાત્રાના મહાસંઘ કાઢવાને! અનુમેદનીય નિર્ણય કર્યો; અને એ માટે ગામેાગામ આમ ત્રણે। માકલીને સંઘ માટેની જંગી તૈયારીઓ ઝડપથી કરવા-કરાવવા માંડી. ગુજરાતના પ્રાચીન પાટનગર પાટણથી વિ॰ સ૦ ૧૯૮૩ના માગશર વિષે ૧૩, તા.૧-૧૧૯૨૭ના રાજ, મ’ગળ ચાઘર્ડિયે, શ્રીસ`ઘે શુભ પ્રયાણ કર્યું”. શાસનસમ્રાટ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી, તીથ પ્રભાવક સરળપરિણામી આચાય શ્રી વિજયનીતિસૂરીશ્ર્વરજી, પંન્યાસ શ્રી ભક્તિવિજયજી(રાધનપુરવાળા)અને પન્યાસ શ્રીભક્તિવિજયજી (સમીવાળા),પં.અનુયાગાચાય શ્રી ખાંતિવિજયજી ગણિ આદિ અનેક સાધુ-મુનિરાજે, સખ્યાખધ સાધ્વીજી મહારાજે તેમ જ સે’કડા સહધમી ભાઈ એ બહેનેા આ સંધમાં જોડાયાં હતાં. ચતુર્વિધ સંઘથી શૈાભતા આ સઘ જ્યાં પડાવ કરતા ત્યાં સુઉંદર નગર જ વસી જતું હતું. આ સંઘ શ્રી શંખેશ્વર મહાતી, પંચાસર, માંડળ, ઉપરિયાળા થઈ ને ધ્રાંગધ્રા ગયા અને ત્યાંથી હળવદ,વેણાસર થઈ ને કચ્છનાં નાનાં-માઢાં સ્થાનામાં થઈ ને માહ સુદ ૧૦ના રોજ ( આ તીના છેલ્લા છÎદ્વાર પછી જે તિથિએ પ્રતિષ્ઠા કરવામાં આવી એ તિથિએ જ ) ભદ્રેશ્વર પહેાંચ્યા. ત્યાં સુદિ ૧૪ સુધી પાંચ દિવસની સ્થિરતા કરી બધાંએ મન ભરીને એ તીથની ભક્તિ કરી અને યાત્રાને ખૂબ લાભ લીધેા. અહી સંધવીઓને તીથમાળા પહેરાવવામાં આવી હતી, પછી સંઘે વેણાસર પાછા આવીને સૌરાષ્ટ્રમાં પ્રવેશ કર્યાં. સૌરાષ્ટ્રનાં અનેક ગામેાની યાત્રા કરતા કરતા સંઘ ચૈત્ર વિદ્ધ પાંચમના રાજકોટ પહેાંચ્યા, અને ત્યાં બે દિવસ સુધી સ ંઘે સ્થિરતા કરી; અને અડ્ડી' એક ભાઈ-બહેનનીજોડલીએ અનુયાગાચાય ૧૯૫ ન્યાસ શ્રી ખાંતિવિજયજી મહારાજ પાસે દીક્ષા લીધી. આ સંધ કેટલેા મેટ હતા તે “શ્રી કચ્છ ગિરનારની મહાયાત્રા” પુસ્તકમાં પરમ પૂજ્ય પિતાશ્રી દીપચંદ હિમચંદ દેસાઈ અને અમારાં નમાયાં ભાળકાનાં હેતાળ માતાશ્રી લહેરી બહેન. મારા પૂજ્ય ૧૯. આ ભાઈ–બહેનની જોડી તે મારા પૂછ્યું બાળ વિધવા ફ્રાઈ અને અમારા કુટુંબનાં Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ (પૃ. ૧૮૪-૧૮૫) આપવામાં આવેલી આ સંઘને લગતી નીચેની માહિતી ઉપરથી પણ જાણી શકાય છે– “ લગભગ ૩૨૫ સાધુ-સાદવી, ૫૮૫ ગાડીવાળા, ૪૨૮ નેકર-ચાકરો, ૨૦ ૫ખાલી તથા હજામ, ૮૦ ચોકિયાત, ૨૫૦ છરી પાળતું માણસ, ૨૬૦૦ યાત્રાળુઓ, ૪૮૦ ગાડીઓ [ ૫ સીગરામ, ૨ ઘોડાગાડી, ૧ ડોકિયાત, ૨ મેટર ૨ મેટરલેરી–આ બધાંને સમાવેશ ૪૮૦માં થતો હતો; આ ૪૮૦ ગાડાંઓમાં સીધા-સામાન તેમ જ પરચૂરણ માલ ઉપાડનારાં હતાં અને બાકીનાં ગાડાંઓ યાત્રાળુઓનાં હતાં. ], યાત્રાળુઓના પાલ ૨૧૭, સાધુ-સાધવીના ૩૯, જેમાં ૩ મોટા તબેલા હતા કે જેની અંદર ૪૦-૪૦ ઠાણુઓને સમાવેશ થઈ શકે, ૬ પાલ કચેરી સાથેના, ૧૨ રાવટી કંતાનની રજસ્વલા બહેને માટે, આ પ્રમાણે તંબુ-પાલ હતા. આ સિવાય સંઘવી-મંદિર તેમ જ દેરાસરની સામગ્રી પુષ્કળ હતી.” રાજકોટથી આ સંઘ જામનગર થઈને યાત્રાના અંતિમ તીર્થક્ષેત્ર શ્રી ગિરનાર તીર્થ માં ચૈત્ર વદ ૧૩ના રોજ પહોંચ્યો અને ત્યાં અક્ષયતૃતીયા (વૈશાખ સુદિ ૩) સુધી છ દિવસની સ્થિરતા કરીને સંઘે ભાવ-ભક્તિથી તીર્થની યાત્રા કરી; તેમ જ વણથલી, વેરાવળ અને પ્રભાસપાટણની યાત્રાને પણ લાભ લીધે. ગિરનાર તીર્થમાં આનંદ ઉલ્લાસ અને મહોત્સવપૂર્વક સંઘપતિઓને સંઘપતિની માળા પહેરાવવામાં આવી. આ રીતે સુખરૂપ યાત્રા કરીને અને સ્થાન સ્થાનમાં શાસનપ્રભાવના કરીને અને બહુમાન મેળવીને, સવાચાર મહિને (આશરે ૧૨૫ દિવસે), જૂનાગઢથી સ્પેશિયલ રેલવે ટ્રેનમાં રવાના થઈને સંઘ શિાખ સુદિ પાંચમના રેજ, સુખરૂપ, પાટણ પાછો આવી ગયો. આખા નગરે સંઘનું અને સંઘપતિઓનું હાર્દિક સ્વાગત કર્યું. ૨૦ આ મહાસંઘ કચ્છ-ભદ્રેશ્વરની યાત્રાના ઈતિહાસમાં, યાત્રા-ઉદ્ધારક સંઘરૂપે, ચિરસ્મરણીય બની ગયો. પિતાશ્રીનું નામ મુનિરાજ શ્રી દીપવિજયજી રાખવામાં આવ્યું હતું અને તેઓને પંન્યાસજી શ્રી ખાંતિવિજયજી મહારાજના શિષ્ય બનાવવામાં આવ્યા હતા. અમારાં પૂજ્ય લહેરી ફઈબાનું નામ સાધ્વીજી શ્રી લબ્ધિશ્રીજી રાખીને તેઓને મહુવાવાળાં સાધ્વીજી શ્રી આણંદશ્રીજીના શિષ્યા સાધ્વીજી શ્રી કમળપ્રભાશ્રીનાં શિષ્યા બનાવવામાં આવ્યાં. પૂ. મુનિ શ્રી દીપવિજયજી મહારાજ શેઠ જીવતલાલ પરતાપસિંહના સંધમાં પાલીતાણું ગયા અને ત્યાં, બે વર્ષ કરતાં પણ ઓછા સમયમાં, વિ.સં. ૧૯૮૫ના ફાગણ સુદિ બીજના રોજ, કાળધર્મ પામ્યા. અને પૂ. સાધ્વીજી શ્રી લબ્ધિશ્રીજી વિસં. ૨૦૧૭ ના વૈશાખ સુદિ ૫ના રોજ ખંભાતમાં કાળધર્મ પામ્યાં. આ દીક્ષાઉત્સવની નોંધ “શ્રી કરછ ગિરનારની મહાયાત્રા” નામે વૈદ્યરાજ શ્રી મોહનલાલ ચુનીલાલ ધામીએ લખેલ પુસ્તક (પૃ. ૧૬૭)માં આ પ્રમાણે કરવામાં આવી છે: “આ સિવાય સંઘમાંથી એક ભાઈ બહેનના ડલાએ ૫, ખાંતિવિજયજી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. અને દીક્ષા મહોત્સવને પ્રસંગ ઘણુ જ આનંદથી ઉજવાય હતે. હજારો માણસ ભેગું થયું હતું અને સંઘરીશ્રી તરફથી નાળિયેરની પ્રભાવના થઈ હતી.” ૨૦. આ મહાન યાત્રાસંધની વિગતવાર અને સચિત્ર માહિતી સુપ્રસિદ્ધ નવલકથાકાર અને લેખક વૈદ્યરાજ શ્રી મેહનલાલ ચુનીલાલ ધામીએ લખેલ અને ભાવનગરની શ્રી જૈન સસ્તી વાચનમાળાએ પ્રગટ કરેલ “શ્રી કરછ ગિરનારની મહાયાત્રા " નામે પુસ્તકમાં આપવામાં આવેલ છે. આ યાત્રાસંઘની અહીં જે કંઈ થોડી માહિ આપવામાં આવી છે, તે આ પુસ્તકને આધારે, આભાર સાથે, આપવામાં આવી છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ભદ્રાવતી નગરી ભદ્રાવતી નગરી કેટલી પ્રાચીન છે, એની સ્થાપના ક્યારે થઈ હતી અને એની ચડતી-પડતી ક્યારે અને કયાં કારણોસર થઈ તેમ જ એના નામનું પણ પરિવર્તન ક્યારે થયું વગેરે બાબતને વિચાર કરવા માટે એ સ્થાનના ઇતિહાસ તથા એની ભૂગોળ એ બન્ને બાબતોને લગતી હકીકતો કે સામગ્રી તપાસવાની રહે છે; કારણ કે સમગ્ર ધરતી અને એના ઉત્થાન-પતન સાથે ભૂગોળ અને ઇતિહાસ એ બંને સંકળાયેલાં જ હોય છે. સામાન્ય રીતે વિચારીએ તે, એમ કહી શકાય કે, ધરતીની પિતાની કથા તે ભૂગોળ અને માનવીની પિતાની કથા, એનું નામ ઇતિહાસ. આ બેમાંથી ગમે તેનો વિચાર કરવો હોય તે એમાં ધરતીને સંબંધ તો રહેવાને જ. ધરતીને છોડીને માનવી ન તો જીવી શકે છે કે ન પિતાની સત્તા કે સંપત્તિની લાલસાને અથવા તો પિતાના અહંકારને પોષી શકે છે; અને જીવનસાધના કરીને આત્માનું અને વિશ્વનું શ્રેય કરવાનો પુરુષાર્થ કરવો હોય તો, ત્યાં પણ, પહેલો આધાર ધરતીનો જ જોઈએ. એટલા માટે ધરતીને, સારાં-નરસાં બધાં સંતાન ઉપર વહાલ વરસાવનાર હેતાળ, સહનશીલ અને ક્ષમાશીલ માતાની ઉપમા આપવામાં આવી છે, ક્ષમા એ તે ધરતીનું જ બીજુ નામ છે. પણ ઉપર જેની સમજૂતી આપવામાં આવી છે, તે ઈતિહાસ અને ભૂગોળના વિભાગો, લોખંડી ચોકઠા જેવી પાકી કાબંધીવાળા, એકબીજાથી સાવ જુદાં અને સ્વતંત્ર ક્ષેત્રો જેવા નથી. માનવીની કથા અને ધરતીની કથા એ ખરી રીતે, એકબીજીની પૂરક કથાઓ છે; અને આ કથાઓના સંગમને કિનારે સંસ્કૃતિઓ જન્મ ધારણ કરે છે, વિકાસ કરે છે અને, સમય જતાં, ક્યારેક પતન અને વિનાશને પણ પામે છે. ટૂંકમાં, જેમ સુખ-દુઃખની ફૂલગૂંથણીનું નામ સંસાર, તેમ ભૂગોળ અને ઇતિહાસની ફૂલગૂંથણી એટલે દુનિયા. ઈતિહાસ” શબ્દનો પૂરેપૂરે અર્થ સમજવામાં આવે તે ઈતિહાસ જાણવાનું અને લખવાનું કામ સીધાં ચઢાણ ચઢવા કરતાંય વધારે અઘરું લાગ્યા વગર ન રહે. ઇતિહાસને અર્થ છે ભૂતકાળની ઘટનાઓનું યથાર્થ અને નિર્વિવાદ જ્ઞાન અને વર્ણન. ઇતિહાસની ઝાંખી કેડીઓ ભદ્રાવતી નગરીને તેમ જ એ નગરીમાં સ્થપાયેલ વસઈ જૈન તીર્થને ઈતિહાસ ૧. તિદાસ શબ્દ સંસ્કૃત ભાષાને છે, અને તે આ રીતે બને છે ત+હુક્કાસ. તિ એટલે એ પ્રમાણે; હૃએટલે “ખરેખર '; સ એટલે “હતું '. અર્થાત અમુક ઘટના કે વાત “ આ પ્રમાણે જ હતી. ” આ ઉપરથી જોઈ શકાય છે કે કોઈ પણ ઘટનાના નિર્વિવાદ સત્ય જ્ઞાન અથવા કથનને જ ઈતિહાસ કહી શકાય. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ અને લખ હોય તે, અનેક પ્રકારની આધારભૂત સામગ્રીની જરૂર પડે. આવી સામગ્રીમાં સૌથી વધારે પ્રમાણભૂત અને નિર્વિવાદ સામગ્રી પુરાતત્વીય યાને શીલાલેખી અને બીજી સાહિત્યિક ઉલ્લેખ કે આધારો ગણાય. શીલાલેખી સામગ્રીમાં પાષાણ ઉપરના લેખે, પાષણની કે ધાતુની મૂર્તિઓ ઉપરના લેખે તેમ જ તામ્રપત્રોનો સમાવેશ થાય છે. ગ્રંથસ્થ તો અને હકીકત તે ઈતિહાસના આલેખનને પાયે જ બની રહે છે, અને તે પછી કંઈક ઓછા આધારરૂપ કહી શકાય એવી અને ઈતિહાસના આલેખનમાં વિવેક અને ઝીણવટપૂર્વક ઉપયોગ કરવા જેવી સામગ્રી તે પુરાણકથાઓ, લોકકથાઓ, દંતકથાઓ તેમ જ અનુશ્રુતિઓ લખી શકાય. આમ જોઈએ તો, ભદ્રાવતી નગરી અને ભદ્રેશ્વર-વસઈ જૈન તીર્થની બાબતમાં આવી દરેક પ્રકારની સામગ્રી અધિક કે ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ તો થાય જ છે; અને છતાં, આ બધી સામગ્રીનું યથાશય અધ્યયન-અવલોકન કરતાં, આ નગરીનો અને આ તીર્થનો શુદ્ધ અને નિઃશંક કહી શકાય એવો ઈતિહાસ લખવામાં યથાર્થ માર્ગદર્શન કરાવી શકે એવી વિશેષ આધારરૂપ અન્ય સામગ્રીની અપેક્ષા રહે જ છે. અત્યાર સુધીમાં આ બંને બાબતોમાં (તેમ જ આ તીર્થના ઉદય અને અસ્તને ખ્યાલ આપતી ઘટનાઓની બાબતમાં પણ), જે સામગ્રી ઉપલબ્ધ થઈ છે, તેને ઇતિહાસની આછી-પાતળી અને ઝાંખી કેડીઓ જ કહી શકાય એવી છે. એટલે એને આધારે આ બન્નેના ઇતિહાસને શોધી કાઢવાનું કામ, ડગલે ને પગલે, મુસીબત અને મૂંઝવણથી ભરેલું લાગ્યા કરે છે. પણ આ નગરી અને આ તીર્થના ઈતિહાસની શોધની બાબતમાં જ આવી સ્થિતિ પ્રવર્તે છે, એવું નથી; ભૂતકાળની બધી ઘટનાઓ ઉપર ચડી ગયેલાં સમયનાં પડ–પોપડાને ઉખેળીને એની અંદર છુપાઈ રહેલ એના સાચા સ્વરૂપને પામવાનું કામ હમેશાં આવું જ કપરું હોય છે. એટલે આ બન્ને બાબતમાં જે કંઈ સામગ્રી ઉપલબ્ધ છે, એનો વિવેકપૂર્વક ઉપયોગ કરીને એના ઈતિહાસનું નિરૂપણ કરવાનો યથાશક્ય પ્રયત્ન કરે એ જ મુખ્ય વાત છે. નગરીની વાત નગરીની પ્રાચીનતા–આ નગરી કેટલી પ્રાચીન છે એ બાબતમાં નિશ્ચિત જવાબ આપી શકાય એવી સામગ્રી હજી ઉપલબ્ધ થવી બાકી છે. નામના સરખાપણને લીધે, એકાદ સિકા પહેલાં, આ નગરીને હિંદુ ધર્મની માન્યતા મુજબના મહાભારતયુગમાં મૂકીને એ ચાર-પાંચ હજાર વર્ષ કરતાં પણ વધુ પ્રાચીન હોવાનું સૂચન શ્રી આત્મારામ કેશવજી દ્વિવેદીએ સને ૧૮૭૬માં રચેલ એમના “કચ્છ દેશનો ઇતિહાસ” નામે પુસ્તકમાં (પૃ. ૨-૩) કર્યું છે, જે આ પ્રમાણે છે – “ભદ્રાવતી નગરી જેનાં હાલ ભદ્રેશ્વર પાસે ખંડેર છે તે ભારતમાં લખેલા યુવનાશ્વ રાજાની નગરી હતી, . ૨. જેન કાળગણના પ્રમાણે મહાભારતનો સમય ૮૪-૮૫ હજાર વર્ષ જેટલો જૂને છે. ૩. જે મંથ સમય જતાં “મહાભારત” નામે ઓળખાતે થયે, તે શરૂઆતમાં “ભારત” તરીકે જાણીતા હતા અને એ એક લાખ લેક જેટલો મોટે નહીં પણ આશરે દશ હજાર કલાક જેટલો જ હતો. પછી, સમયના વહેવા સાથે, એને વિસ્તાર વધતો ગયો અને છેવટે એ ગ્રંથ એક લાખ શ્લેકપ્રમાણુ બની ગયે. Page #132 -------------------------------------------------------------------------- ________________ છે ભદ્રાવતી નગરી જેમાંથી પાંડવોને અશ્વમેધ યજ્ઞ વાસ્તે પંચકલ્યાણ ઘેડ મળ્યો હતો. એ જગ્યાએ વસઈનાં જૂનાં મંદિર જોવા લાયક છે.” કચ્છની ભદ્રાવતી નગરી એ જ મહાભારત યુગની યુવનાશ્વ રાજાની ભદ્રાવતી નગરી, એ વાતનું પ્રતિપાદન કરતો ઉપરનો ઉલ્લેખ જૂનામાં જૂને (એકસો વર્ષ જેટલો જૂનો) છે; અને એ ઉલ્લેખ પ્રમાણભૂત છે, એમ માનીને એ વાતનો સારા પ્રમાણમાં પ્રચાર તથા સ્વીકાર પણ કરવામાં આવ્યો છે. “મારી કચ્છ યાત્રા” (પૃ. ૭૦), “જૈન તીર્થોનો ઈતિહાસ” (પૃ. ૧૪૧) અને જૈન તીર્થ સર્વ સંગ્રહ” (પૃ. ૧૩૮) એ ત્રણે જૈન ગ્રંથમાં આ વાત નોંધવામાં આવી છે. આ ઉપરાંત “શ્રી જગડૂચરિત”ની પ્રસ્તાવનામાં (પૃ. ૧૧) તથા “કચ્છનું સંસકૃતિદર્શન”માં (પૃ ૮૬) પણ આ વાતનો ઉલ્લેખ થયેલો છે. મહાભારત યુગની યુવનાશ્વ રાજાની ભદ્રાવતી નગરી એ જ કચ્છની ભદ્રાવતી નગરી, એ મતલબનો ઉપરનો ઉલ્લેખ જોઈને મને થયું કે મહાભારત, શ્રીમદ ભાગવત કે બીજા કઈક પુરાણમાંથી આ વાતનું સમર્થન કરતા લેકો મળી આવે તો એ અહીં નોંધવા જેઈ એ; અને એમ સમજીને એને શોધવાનો પ્રયત્ન કર્યો તો જુદા જ પ્રકારની હકીકત જાણવા મળી, અને એ ઉપરથી ઊલટું એવું નિશ્ચિત તારણ નીકળ્યું કે મહાભારતયુગની ભદ્રાવતી નગરી અને કચ્છમાંની ભદ્રાવતી નગરી એ એક જ નહીં પણ બે જુદી જુદી નગરીઓ છે! આની વિગતો આ પ્રમાણે છે – - શ્રી ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરીકૃત “પૌરાણિક કથાકષમાં (પૃ. ૪૩૪) આ નામની નગરી પરિચય આ પ્રમાણે મળે છે – યૌવનાશ્વ (૩)–હસ્તિનાપુરના પૂર્વ ભાગમાં આવેલ ભદ્રાવતીને રાજા–તેની રાણીનું નામ પ્રભાવતી-તેની પાસે શ્યામકર્ણ નામે અશ્વ-તે યુધિષ્ઠિરને અશ્વમેધને માટે જરૂરી હોવાથી ભીમસેને જઈ તેની પાસેથી હાથ કર્યો.” (જૈમિનિ અશ્વમેધ, અ૦ ૧-૭). આ ઉપરાંત શ્રી નંદલાલ ડેએ Geographical Dictionary of Ancient and Mediaeval India નામે ગ્રંથ લખ્યો છે, તેનો અનુવાદ શ્રી ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી એ “ભૌગોલિક કોષ” નામે કર્યો છે, તેમાં (પૃ. ૧૬૦) ભદ્રાવતી નગરીનું જે વર્ણન આપવામાં આવ્યું છે તે પણ મહાભારત યુગની ભદ્રાવતી નગરી અને કચ્છની ભદ્રાવતી નગરી જુદી હોવાનું જ સમર્થન કરે છે, જે આ પ્રમાણે છે – ભદ્રાવતી–મધ્ય પ્રાંતમાં ચાંદા જિલ્લામાં આવેલા વોરાથી ઉત્તરે દસ માઈલ ઉપર આવેલું ભટલ તે જ. એ જ જિલ્લામાં ચાંદા કચ્છની વાયવ્યમાં ૧૮ માઈલ ઉપર આવેલ ભંડકને પણ લેક્તિમાં પ્રાચીન ભદ્રાવતી ૪. મધ્યપ્રદેશમાં હીંગઘાટ, વર્ધા અને ચાંદાની નજીકમાં આવેલું ભાંદક નામે જૈન તીર્થ તે જ આ ભંડક છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્યામ, અર્ધ પદ્માસન, મોટી નાગફણાવાળી, વિશાળ, મનહર અને પ્રભાવશાળી પ્રતિમા જમીનમાં અડધી દટાયેલી હતી. તે સ્થાનનો કબજો લઈને જૈન સંઘે વિ.સં. ૧૯૬૯માં એને ઉદ્ધાર કરાવીને એને મહાન પ્રભાવશાળી તીર્થ બનાવ્યું. (જૈન તીર્થ સર્ય સંગ્રહ, પૃ. ૪૭-૪૮). Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ કહે છે. જૈમિનિ ભારતમાં એ યુવનાશ્વની રાજધાની હતું એમ કહ્યું છે. હાલનું ભીલસા તે ભદ્રાવતી એમ કનીંગહામ કહે છે (ભીલસાના સ્તૂપ, પાનું ૩૬૪; જ. એ. સેબેં૦, ૧૮૪૭, પા. ૭૪૫). પંજાબમાં ઝેલમ જિલ્લામાં પિંડદાદનખાનની પાસે આવેલી બુઆરી નામની એક જૂની જગા તે પ્રાચીન ભદ્રાવતી છે એમ કેટલાક કહે છે. એ જગાએ ઘણું ખંડિએરો આવેલાં છે ( જ એ સો બેં, પા. ૫૩૭). ભદ્રાવતી સરસ્વતીને કિનારે આવ્યાનું પદ્મપુરાણના ઉત્તરાખંડના ૩૦મા અધ્યાયમાં કહ્યું છે. ભદ્રાવતી હસ્તિનાપુરથી ૨૦ જોજન દૂર છે એવું જૈમિનિએ ભારતના છઠ્ઠા અધ્યાયમાં કહ્યું છે. ટોલેમીએ ઉલેખ કરેલી બારદાતીસ તે ભદ્રાવતી–એ ભદ્રાવતી વિંધ્ય પર્વતમાળાની પૂર્વે આવ્યાનું કહે છે (મેકકન્ડલનું ટોલેમી, પા. ૧૬૨ ). એણે ભારહુતને ભદ્રાવતી એમ ઓળખાવ્યું છે. (આ૦િ સ૦ રીપોર્ટ ૨૧, પા૦ ૯૨).” ભદ્રાવતી નામની નગરી ક્યાં ક્યાં આવેલી છે, એને લગતાં અનેક સ્થાનોને નિર્દેશ ઉપર કરવામાં આવ્યા છે, પણ એમાં કચ્છમાં આવેલી ભદ્રાવતી નગરીનો અને એ નગરી મહાભારતયુગની હોવાને કઈ ઉલ્લેખ કરવામાં આવ્યું નથી, એ સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે. કચ્છના ઇતિહાસવિદ અને કેળવણીખાતાના અધિકારી રાવ સાહેબ શ્રી દલપતરામ પ્રાણજીવન ખખરને કચ્છની ભદ્રાવતી નગરી એ જ મહાભારતકાળની યુવનાશ્વ રાજાની ભદ્રાવતી નગરી, એવી ખાતરી નહીં હોવાથી એમણે, સને ૧૮૭૫માં રચેલ “કચ્છની ભૂગોળ વિદ્યા” નામે પુસ્તકમાં (આવૃત્તિ પહેલી, પૃ. ૪૬) આ અંગે લખ્યું છે કે – અહીંના લેકે એવું કહે છે કે મહાભારતમાં કહેલી યુવનાશ્વ રાજાની ભદ્રાવતી નગરી તે આ ભદ્રેસર છે, અને પાંડવોએ અશ્વમેધને ઘોડો આ ઠેકાણે બાંધ્યો હતો, પરંતુ મહાભારતમાં જોતાં એવું માલુમ પડે છે કે અશ્વમેધ સારુ ઘડો ભદ્રાવતી નગરીમાંથી લાવ્યા હતા અને તે એ ભદ્રેસર કે નહીં તે નક્કી થઈ શકતું નથી.” કચ્છની ભદ્રાવતી એ જ મહાભારતના સમયની ભદ્રાવતી એવું “કચ્છદેશને ઈતિહાસ” નામે પુસ્તકમાં વિધાન કરનાર શ્રી આત્મારામ કેશવજી દ્વિવેદીનું પુસ્તક પ્રગટ થયું તેની એક વર્ષ પહેલાં શ્રી દલપતરામ અખરનું પુસ્તક પ્રગટ થયું હતું. આ રીતે લગભગ એક જ સમયમાં પ્રગટ થયેલાં બે પુસ્તકમાં આ અંગે જુદે જુદે મત દર્શાવવામાં આવ્યો છે, પણ ઉપર આપેલાં પૌરાણિક કથાકોષ” અને “ભૌગોલિક કષ” નાં ઉદાહરણો ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે શ્રી દલપતરામ ખખરને મત સાચે છે." આ બધી ચર્ચાનો સાર એ થયો કે કચ્છની ભદ્રાવતી નગરી અને મહાભારતમાં વર્ણવેલી ભદ્રાવતી નગરી એક જ નહીં પણ બે જુદી જુદી નગરીઓ છે. તો પછી સવાલ થાય છે કે કચ્છની ભદ્રાવતી નગરી કેટલી પ્રાચીન હશે ? ૫. કરછની ભદ્રાવતી નગરી મહાભારતની ભદ્રાવતી નગરી કરતાં જુદી હોવાને શ્રી દલપતરામ ખખરને મત આવો સ્પષ્ટ હોવા છતાં એમના વિદ્વાન પુત્ર શ્રી મગનલાલ ખખ્ખરે સને ૧૮૯૬માં સંપાદિત કરેલ “શ્રી જગદ્ગુચરિત”ની પ્રસ્તાવનામાં (પૃ. ૧૧) એ બને નગરી એક હોવા અંગે “મહાભારતમાં કહેલી યુવનાશ્વ રાજાની ભદ્રાવતી નગરી તે આ ભદ્રેશ્વર છે; અને પાંડવોએ અશ્વમેધને ઘેડો આ ઠેકાણે બાંધે હતો એમ કેટલાક માને છે.” એમ શા ઉપરથી લખ્યું હશે ? શું, એમણે એમના પિતાશ્રીનું વજૂદવાળું લખાણ નહીં જોયું હોય ?–એવો સવાલ થયા વગર રહેતો નથી. Page #134 -------------------------------------------------------------------------- ________________ બતાવતી નગરી આ સવાલનો નિશ્ચિત જવાબ આપી શકાય એવી બીજી વિશ્વસ્ત સામગ્રી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી, આ નગરીની પ્રાચીનતાને આ તીર્થની સ્થાપનાની જે કથા પ્રચલિત છે તેની સાથે સાંકળી લઈને, એમ કહી શકાય કે, આ કથામાં સૂચવ્યા પ્રમાણે, આ તીર્થની સ્થાપના મહાવીર નિર્વાણની પહેલી પચીસીમાં (વીર નિર્વાણુ સંવત ૨૩માં) થઈ, તે પહેલાંના ગમે તે સમયથી કચ્છની ભદ્રાવતી નગરીનું અસ્તિત્વ હોવું જોઈએ. આ નગરીની પ્રાચીનતાની બાબતમાં અત્યારે તે આથી વિશેષ કંઈ કહી શકાય એમ નથી. કનક ચાવડાને કબજે –લોકપ્રચલિત અનુકૃતિઓમાંની એક અનુશ્રુતિ એ છે કે વિ. સં. ૬૧૮માં પાટણના કનક ચાવડાએ ભદ્રાવતી નગરી અને એની આસપાસના પ્રદેશ ઉપર કબજે કરી લીધો હતો. કનક ચાવડો ઐતિહાસિક વ્યક્તિ હતા એના પુરાવા મળવા હજી બાકી છે, એટલે, આવા પુરાવા મળી આવે ત્યાં સુધી, એને એના નામે લોકોમાં પ્રચલિત બનેલી કથાઓને નાયક જ સમજ જોઈએ; એટલે પછી એણે ભદ્રાવતી નગરી અને એની સાથેના પ્રદેશ ઉપર કેટલાં વર્ષ સુધી શાસન કર્યું હતું તે નિશ્ચિત ન જ થઈ શકે. ભદ્રાવતીમાંથી ભદ્રેશ્વર-કનક ચાવડાએ કે તેના અનુગામી બીજા ચાવડાઓએ ગમે તેટલા વખત સુધી ભદ્રાવતી નગરીમાં રાજ્ય કર્યું હોય, પણ પછીની જે કંઈ માહિતી મળે છે, તે ઉપરથી એમ જાણી શકાય છે કે વિક્રમના આઠમા સિકાના અંત ભાગમાં ભાણગઢના સોલંકી વંશના રજપૂતોએ ભદ્રાવતી પિતાના તાબામાં લઈ લીધું હતું. આ સોલંકીએ જેનધર્મના અનુયાયી હતા. એમણે ભદ્રાવતીનું નામ બદલીને ભદ્રેશ્વર રાખ્યું. તેઓએ આ નગરીના નામમાં ફેરફાર શા માટે કર્યો હતો, તે જાણી શકાતું નથી. સોલંકી અને વાઘેલા શાસન આ પ્રમાણે સોલંકી વંશના શાસકેએ ભદ્રેશ્વર અને એની આસપાસના પ્રદેશને કબજે લીધા પછી, વચ્ચેના સમયમાં કઈ કઈ વાર એમાં કઈ વિક્ષેપ આવ્યા હોય તો એને બાદ કરતાં, કમે ક્રમે કચ્છની મોટા ભાગની ધરતી ઉપર ગૂર્જર ધરિત્રાનું સમ્રાટપદ અથવા રાજાપદ ધરાવતા સોલંકી વંશના શાસકોનું અને તે પછી વાઘેલા S. ŠI. 42: “ Kanak Chavada of Pattan then subjugated the country (in Samvat 618 ), rebuilt the temple and installed an image in S. 622.” ( 4S5h 41204641 કનક ચાવડાએ એ પ્રદેશ ઉપર કબજે કરી લીધે, દેરાસરને ફરી બંધાવ્યું અને એ ૦ ૬રમાં એક મૂર્તિ પધરાવી.) ( રિપોર્ટ ઓન ધી એન્ટીકવીટીઝ ઑફ કાઠિયાવાડ ઍન્ડ ક૭, પૃ૦ ૨૦૦) ૭ એજન પૃ. ૨૦૬-૨૦૭ : “ The Solanki Rajputs of Bhāngadh next conquered the country and changed the name of the city to Bhadresyar (S.798). The Solanki was also a Jain.” (ભાણગઢના સોલંકી રજપુતોએ એ પ્રદેશ જીતી લીધો અને શહેરનું નામ બદલીને ભદ્રેશ્વર રાખ્યું. (સં૦૭૯૮) આ સોલંકી પણ જૈન હતો.) તથા વ્રજલાલ ભગવાનજી છાયા : “ ત્યાર પછી (કનક ચાવડાના શાસન પછી) તેના પૌત્રના વખતમાં એ દેશ જૈન સોલંકી રજપૂતોએ જીતી લીધા અને સંવત ૭૯૮માં શહેરનું નામ ભદ્રાવતી હતું તે ફેરવીને ભદ્રેશ્વર રાખ્યું.” (“સ્વદેશ” દીપોત્સવી અંક, વિ.સં. ૧૯૮૦, પૃ. ૭૮) Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીથ વંશના શાસકેાનું... શાસન ચાલતું રહ્યું હતુ, તે છેક છેલ્લા રાજા કરણ વાઘેલા ( સુપ્રસિદ્ધ નામ કરણ ઘેલા ) ના વિક્રમની ચૌદમી સદ્ગીના ઉત્તરાર્ધના સમય સુધી. he ગુજરાતના ઇતિહાસના સુવર્ણયુગ સમા સેાલ'કી યુગનેા મૂળ પુરુષ મૂળરાજ સોલકી વિ॰ સ૦ ૧૦૧૭માં ગૂર્જરપતિ બન્યા. તે પછી અજમેરના તથા દક્ષિણના એમ અન્ને દેશના રાજાઓએ ગુજરાત ઉપર એકસાથે ચડાઈ કરી તે વખતે, પેાતાના રાજનીતિનિપુણ્, વિચક્ષણ પ્રધાનેાની સલાહથી, મૂળરાજ કચ્છમાં કંથકોટના કિલ્લામાં છુપઈ ગયા હતા. ૯ એ વખતે કે ખીજા કોઈ વખતે એણે ભદ્રેશ્વરમાં તળાવ બંધાવ્યુ` હતુ` અને આગળ જતાં મહારાજા કુમારપાળે પણ ત્યાં તળાવ બધાવ્યું હતું. આ જ વાતના નિર્દેશ “ ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ’· ભાગ ૧, પૃ॰ ૩૬૫માં આ પ્રમાણે કર્યાં છે— “ ‘ ભદ્રેશ્વર વેલાકુલ ' માં ભીમસિંહ નામના પ્રતિહાર હતા તે કાઈની આણુ માનતે નહીં'; એને રાણુા વીરધવલ સાથે અથડામણુ થઈ, જેમાં અંતે સંધિ કરી અને એમાં ભીમસિ'ને માટે ભદ્રેશ્વરના વહીવટ જ કરવાનું રહ્યું,” (પ્રબંધકાશ, પૃ૦ ૧૦૪૧૦૬ માંના વનને આધારે.) આ પ્રસ ંગના સાર આ પ્રમાણે છે પ્રબંધકાશમાં આ પ્રસંગનુ' જે વિસ્તૃત વર્ણન આપવામાં આવ્યુ છે તે રસપ્રદ અને રામાંચકારી છે. અને સાર એ છે કે ભદ્રેશ્વર વેલાકુલમાં પ્રતિહાર વંશના ભીમસિંહ નામના માથાભારે શાસક રાજ્ય કરતા હતા. તે ગૂજરપતિની આજ્ઞાની પશુ ઉપેક્ષા કરતા હતા. ગૂજરપતિ ધાળકાના વીરધવલે એને પેાતાની આજ્ઞા માનવાનું કહેવરાવ્યું તા સામેથી ભીમસ હું એને પડકાર આપ્યા કે તમારે મારી આજ્ઞા ઉઠાવવા તૈયાર રહેવું ! પરિણામે બન્ને વચ્ચે યુદ્ધના પ્રસ`ગ ઊભા થયા. એ પક્ષમાંથી એક પણ પક્ષ પાછા પડવા તૈયાર ન હતા. આ અરસામાં જ જાવાલિપુરના ચાહમાન વંશના રાજા ઉદયસિંહના ત્રણ ભાયાતા—સામંતપાલ, અનંતપાલ અને ત્રિલેાકસિંહ નામના—એ રાજાથી અસંતુષ્ટ થઈને નાકરીની શોધમાં ચાલી નીકળ્યા. ત્રણે સગા ભાઈ હતા અને એકે હજારા જેવા શૂરવીર મહાયાહ્યા હતા. એમણે ધેાળકામાં રાણા વીરધવલ પાસે જઈને કરીની માગણી કરી; અને એક એક જણને એક એક લાખ ક્રમ્સ જેટલા પગાર આપવાની વાત કરી. વીરધવલે એમની આ માગણી નકારી કાઢતાં કહ્યું કે એટલા ધનથી તો સે'કડા સુમટા રાખી શકાય. પછી રાણાએ ત્રણેને પાનનાં બીડાં આપીને વિદાય ક દીધા. એ વખતે વસ્તુપાલ-તેજપાલે રાણાને કહ્યું : આ ત્રણ પુરુષોને જવા ન દેશે. આવા પુરુષોને રાખવા કરતાં ધનને વધારે મહત્ત્વનું ગણવું ઉચિત નથી. પણ રાણાએ એમની આ સલાહ ન માની. પેલા ત્રણે યાહાએ ભદ્રેશ્વરમાં જઈને ભીમસિંહને મળ્યા. ભીમસિંહે એમને લાખ લાખ દ્રમના પગારથી રાખી લીધા. એક તા ભીમસિ'હું પેાતે જ મિજાજના ફાટેલા હતા, એમાં, અધૂરામાં પૂરું, આ ત્રણ મોટા સમરવીર યાહાએનું ખળ ઉમેરાયું. પછી તો પૂછવું જ શું ? પછી વીરધવલ અને ભીમસિ ંહનાં સૈન્ય વચ્ચે ભદ્રેશ્વરના રણમેદાનમાં યુદ્ધ શરૂ થયું. પેલા ત્રણ મહાયાહા વીરધવલના સૈન્યને વીંધતા વીંધતા છેક વીરધવલ પાસે પહેાંચી ગયા. અને પેાતાના ઉપરવટ નામના ધાડા પર બેઠેલા ૮. રા. ગાવિંદભાઈ હાથીભાઈ દેસાઈ, ગુજરાતને પ્રાચીન ઇતિહાસ, પૃ૦ ૧૪૫. ૯. શ્રી જગડૂર્િત, સ ૬, શ્લાક ૪૭, Page #136 -------------------------------------------------------------------------- ________________ ભદ્રાવતી નગરી : વિરધવલના કપાળ સામે ત્રણે યોદ્ધાઓએ ત્રણ ભાલા ઉગામીને કહ્યું : તને હણતાં કેટલી વાર ? પણ તારા હાથનું એક એક બીડું અમે ખાધું છે એટલે તને જીવતો જવા દઈએ છીએ. અને એમ કહીને, એમણે રાણુની સાથેના સૈનિકેને પાડી દીધા અને રાણા વીરધવલને પણ એના ઘોડા પરથી પાડી દીધે. આમ કરતાં એ ત્રણે દ્ધાઓ પણ ખૂબ ઘાયલ થઈ ગયા. પણ પિતાના વિજયની એંધાણી તરીકે ઉપરવટ નામના રાણાના ઘોડાને લઈને તેઓ ચાલતા થયા. એ ઘોડાને જોઈને ભીમસિંહને એમને મહાપરાક્રમની ખાતરી થઈ અને એ ખૂબ રાજી થયો. પણ સવાર થતાં ઘાયલ થયેલ વરધવલ સાબદો થઈ ગયો. ભીમસિંહને આ સમાચાર મળતાં એ હિંમત હારી ગયો; અને એને ખાતરી થઈ કે ગૂર્જરપતિના વિશાળ સૈન્ય સામે હવે ટકી શકાય એમ નથી; એટલે છેવટે એણે પોતાના મંત્રીઓની સલાહ માનીને, રાણું વિરધવલ સાથે સંધિ કરી. આ સંધિની મુખ્ય શરત “મોમસન મદ્રેશ્વરમાં છૂતર્ધરોઇr”– ભીમસિંહે હવે કેવળ ભદ્રેશ્વરથી જ સંતોષ માનવો– એ હતી. આ રીતે અંતે ગૂર્જરપતિ રાણું વિરધવલનું ગૌરવ સચવાઈ રહ્યું. જાડેજાઓનું શાસન–સેલંકીઓ અને વાઘેલાઓના શાસન પછી, કેટલાક સમય વીત્યા બાદ, કચ્છમાં જાડેજા વંશનું શાસન સ્થિર થયું; અને મહારાઓ શ્રી ખેંગારજી બાવા પહેલા (વિ. સં. ૧૫૬ ૬-૧૬૪૨) એને દઢ પાયો નાખનાર આદિ પુરુષ લેખાયા. ભદ્રેશ્વરને કિલ્લો— વિક્રમની અગિયારમી સદીની છેલી પચ્ચીશીમાં (વિ. સં. ૧૦૮૦ એટલે સને ૧૦૨૪માં) મહમદ ગિઝનીએ ગુજરાત ઉપર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતમાં ભીમદેવ પહેલે, જે એનાં પરાક્રમોને લીધે ભીમ બાણાવલી તરીકે વિખ્યાત હતો, એનું રાજ્ય ચાલતું હતું. ગિઝનીના આક્રમણ સામે ટકી શકાય એમ ન લાગ્યું, એટલે એણે, પિતાના પૂર્વજ મૂળરાજ સોલંકીની જેમ, કચ્છના જાણીતા કથકેટના કિલ્લામાં આશ્રય લીધા હતા અને રાજકીય પરિસ્થિતિ થાળે પડતી લાગી ત્યારે, ગુજરાત પાછા ફરતાં, એણે ભદ્રેશ્વરમાં કિલ્લો બંધાવ્યો હતો.૧૦ કેટલાક શિલાલેખે–જે સ્થાનને કુદરતસર્જિત અને માનવસર્જિત અનેક આપત્તિઓના અવારનવાર ભંગ થતાં રહેવું પડ્યું હોય એના શિલાલેખ પૂરતી સંખ્યામાં સચવાઈ રહે એવું ભાગ્યે જ બને છે. ભદ્રેશ્વરના ઇતિહાસ ઉપર પ્રકાશ પાડી શકે એવા શિલાલેખોની બાબતમાં આવું જ બન્યું છે, અને તેથી આવા ગણ્યાગાંડ્યા જ શિલાલેખે ઉપલબ્ધ થાય છે. આમાંના કેટલાક શિલાલેખો ભદ્રેશ્વરના દેરાસર સિવાયનાં અન્ય સ્થાનોનાં છે અને કેટલાક ભદ્રેશ્વરના દેરાસરમાંના છે. અન્ય સ્થાનના શિલાલેખમાં સૌથી જૂનો શિલાલેખ વર્તમાન ભદ્રેશ્વર ગામમાંના આશાપુરી માતાને જીર્ણ મંદિરના એક થાંભલા ઉપર વિ. સં. ૧૧૫૮ની સાલને છે. એમાં સાલના અંક સિવાય બીજું કશું દેખાતું નથી. બીજે લગભગ અખંડ સચવાયેલો અને મહત્તવને चौलुकयवंशैकविभूषणेन श्रीभीमदेवेन नरेश्वरेण । स कारित भद्रपुरस्य दुर्गमपातयकातरितारिवर्गः:॥ શ્રી જગડૂચરિત, સર્ગ પ, લેક , તથા સર્ગ ૫, શ્લોક ૨૮; તથા કરછનું સંસ્કૃતિદર્શન, પૃ૪૫, ૧૦, Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીથ શિલાલેખ ભદ્રેશ્વર ગામથી દરિયા તરફ, દોઢેક માઈલની દૂરી પર આવેલ, ચાખડા (નાળેશ્વર ) મહાદેવ નામના સ્થાનમાં સચવાઈ રહ્યો છે તે છે. આ શિલાલેખ આ સ્થાનને નથી પણ બીજા કાઈ સ્થાનના છે.૧૧ ૭ લીટીના આ શિલાલેખ મહારાજા સિદ્ધરાજ જયસિહના વિ॰ સં ૧૧૯૫ના છે. એમાં મહારાજા સિદ્ધરાજનાં ત્રિભુવનગ’ડ, ખબરકજિષ્ણુ, અવ‘તિનાથ, ધારાવિડખક અને ત્રૈલોકયમલ્લ જેવાં૨ ખધાં વિશેષણા ઉપરાંત ભદ્રેશ્વર ( ભદ્રેશ્વરવેલાકુલ=ભદ્રેશ્વરના દરિયાકિનારા )નું નામ બે વાર મળે છે. એ જ રીતે વાઘેલા સારંગદેવના વિ॰ સ૦ ૧૩૩૨ના ભદ્રેશ્વરમાંથી મળેલા શિલાલેખ અત્યારે ખાખરા ગામમાં સચવાઈ રહ્યો છે. અને ભદ્રેશ્વરના ફૂલસર તળાવની પાળે આવેલા વિ॰ સ૦ ૧૩૩૯ની સાલના ઉલ્લેખવાળા સખ્યાખધ પાળિયા પણ કાઈ લડાઈ કે ધીંગાણાની સાક્ષી આપતા ખડા છે. ભદ્રેશ્વરના દેરાસરની અંદરના શિલાલેખામાંના કેટલાકનું અસ્તિત્વ હાવાના પુરાવા મળે છે, પણ એ શિલાલેખા અત્યારે દેખાતા નથી. આવા શિલાલેખામાં સૌથી જૂના કહી શકાય એવા વિ॰ સ’૦ ૧૧૩૪ના વૈશાખ સુદ ૧૫ના હતા. અને એમાં કોઈ શ્રીમાળી જૈને મન્દિરને કંઈક ભેટ આપ્યાના કે કઈક સમારકામ કરાવ્યાના ઉલ્લેખ હતા આ ઉપરાંત દેરાસરની ભમતીમાંના કેટલાય થાંભલાઓ ઉપર વિ॰ સં૦ ૧૨૨૩ અને ૧૨૩૫ની સાલના લેખા હતા, પણ એ એવા ઘસાઈ ગયા હતા કે એમાંનુ' લખાણ ઉકેલી શકાયું ન હતું. પણ, એમ લાગે છે કે, એ લેખા ભક્તાએ દેરાસરને કઈક ભેટ આપી હાય એ સંબધી હતા. ૧૩ ૧૧. આવા ઐતિહાસિક મહત્ત્વના શિલાલેખ એક આટલા ઉપર ચડેલા સાવ ખુલ્લા પડયો છે, તેથી એને વધારે ધસારા લાગ્યા વગર નહી રહે. આમ ન બને એટલા માટે એ સુરક્ષિત બને એવા પગલાં તરત લેવાની ખાસ જરૂર છે. શ્રી જગડૂચરિતના સંપાદક શ્રી મગનલાલ દલપતરામ ખખ્ખરે એ પુસ્તકની પુરવણીમાં આ શિલાલેખના મૂળ સ્થાન અંગે (પૃ૦૧૧૪) સૂચવ્યું છે કે “ આ લેખનેા પથ્થર દુદીઆવાળા દહેરામાંથી અહીં લાવી બેસાડવામાં આવ્યા છે. ” ૧૨. અહી’ એ જાણવુ` રસપ્રદ થઈ પડશે કે, ગુજરાતના વિખ્યાત નવલકથાકાર સ્વ. શ્રી ધૂમકેતુએ ચૌલુકય નવલકથાવલી લખી છે, તેમાં સિદ્ધરાજ જયસિંહનાં ખબ કજિષ્ણુ, ત્રિભુવનગંડ અને અવંતીનાથ એ ત્રણ વિશેષણાના આધારે ત્રણ નવલકથાઓ લખી છે. ૧૩. વિસ’૦ ૧૧૩૪, ૧૨૨૩ અને ૧૨૩૫ના શિલાલેખાની માહિતી સૌથી પહેલી ડૅ, બર્જેસના “ રિપોર્ટ ન ધી એન્ટીકવીટીઝ એક્ફ કાઠિયાવાડ એન્ડ કચ્છ’’માં (પૃ૦ ૨૦૭) મળે છે. શ્રી મગનલાલ દલપતરામ ખખ્ખરે, એમણે સંપાદિત કરેલ “ શ્રી જગદૂરચિત ''ની પુરવણીમાં (પૃ૦ ૧૧૦), ભદ્રેશ્વવ જૈન તીર્થના જુદા જુદા થાંભલા ઉપર વિસ’૦ ૧૧૩૪,૧૨૨૩,૧૨૩૨, ૧૨૩૫, ૧૩૨૩ની અને ૧૩૫૮ સાલના લેખા હેાવાનુ' લખ્યું છે. તેમાંય વિસ ૧૩૨૩ અને ૧૩૫૮ના લેખા સંબંધમાં તા એમણે એમ લખ્યુ છે. કે “ એક સ્તંભ ઉપર સં૦૧૩૨૩ અને એક ઉપર ૧૩૫૮ બર્જેસ તથા મારા પિતાએ જઈ જોયા હતા.'' પણ ડૉ.બજે`સના પુસ્તકમાં સ૦૧૩૨૩ અને સ’૦ ૧૩૫૮ના લેખા અંગે કાઈ નિર્દેશ મળતા નથી. તેા પછી શ્રી મગનલાલ ખખ્ખરે આ પ્રમાણે શાને આધારે નોંધ્યું હશે, તે શોધવાનું રહે છે, કારણ કે આધાર વગર કંઈ પણ ન લખવાની એમની ઇતિહાસકારની દૃષ્ટિ હતી, Page #138 -------------------------------------------------------------------------- ________________ ભદ્રાવતી નગરી આ જિનમંદિરના છેલ્લા જીર્ણોદ્ધારની માહિતી આપતા, રંગમંડપમાંના વિ. સં. ૧૯૩૯ની સાલના એક સંસ્કૃત અને બીજા ગુજરાતી શિલાલેખોને બાદ કરતાં અત્યારે તો આ મંદિર સંબંધી ફક્ત ત્રણ જ જૂના શિલાલેખો કાળના મેમાંથી બચી જવા પામ્યા હોય એમ દેખાય છે. આ બેમાંનો એક વિસં. ૧૫૯૪ને છે, બીજો વિસં. ૧૬૫૯ને છે, અને ત્રીજા શિલાલેખમાં સ. ૧૧૦૦ જેવું કંઈક દેખાતું હોવા છતાં, ઘણો પ્રયત્ન કર્યા પછી પણ, એનું લખાણ ઉકેલી. શકાયું નથી. પહેલે શિલાલેખ દેરાસરની બહાર, દેરાસરની ડાબી બાજુની દીવાલ અને થાંભલાવાળા ઉપાશ્રય વચ્ચેની નળીમાં, દેરાસરની દીવાલ ઉપર ચડેલો છે [ ચિત્ર નં. ૫૧]. એમાં જામ રાવળે (ભદ્રેશ્વરના) જિનમંદિરને બાર ગામ ભેટ આપ્યાનું લખ્યું છે. બીજો શિલાલેખ દેરાસરમાં પેસતાં આપણું ડાબા હાથે એક જ થાંભલા ઉપર બે ટુકડે કોતરવામાં આવેલ છે. અને એમાં શ્રી વિવેકહર્ષ ગણિના ઉપદેશથી ભદ્રેશ્વરની બાબતમાં રાઓ શ્રી ભારમલજી સાથે, હાલા ડુંગરજીએ, કંઈક સમાધાન કર્યાનું લખ્યું છે, અને એમાં કુદરડી ગામનું નામ પણ નોંધ્યું છે. ત્રીજો શિલાલેખ આપણા જમણા હાથ ઉપરના એક થાંભલા ઉપર કોરેલ છે, જે, ઉપર સૂચવ્યું તેમ, ઉકેલી શકાતો નથી. (જુઓ ચિત્ર નં. ૧૧ અને ૧૨) ( આ શિલાલેખો સંબંધી વિશેષ વિચારણા આ પુસ્તકનાં માં અને ૮મા પ્રકરણમાં કરવામાં આવી છે.) ગ્રંથસ્થ ઉલ્લેખ–શ્રી રાજશેખરસૂરિજીએ વિ. સં. ૧૪૦૫ માં રચેલ પ્રબંધકોશ અપરના ચતુર્વિશતિપ્રબંધમાં વસ્તુપાલપ્રબંધમાં, અગાઉ સૂચવ્યું તેમ, તવા મજરાજે મમલિટ્ટો નામ વરતારતિતિ (પૃ૦ ૧૦૪) અને માનસિક મદ્રાસમાળ ઘતિર્ધરળીયા (પૃ. ૧૦૬) એ રીતે ભદ્રેશ્વરને ઉલ્લેખ મળે છે. શ્રી શુભશીલ ગણિકૃત પંચશતી પ્રબોધ (પ્રબંધ) સંબંધ ઊકે પ્રબંધપંચશતીમાં જગડૂસંબંધમાં મધરપુરે વેતા (૦૫) અને મદ્રશ્વરપુર માત્રામે રાષ્પ વ(પૃ)એ રીતે ભદ્રેશ્વરનું નામ મળે છે. અને પુરાતન પ્રબંધસંગ્રહમાં (પૃ૦ ૮૦) વીસલદેવવૃત્તમાં अथ भद्र श्वरे वसाहजगडूनामा वसति। भने अन्यदा स०१३१५ वर्षे दुर्भिक्षकाले श्रीवोसलेन चणक त्रुटी મ શ્વાધ્યાપારિો નારાણય લઃ તિ: એ રીતે ભદ્રેશ્વરને નામોલ્લેખ થયેલો છે. શ્રી જગડુચરિત–સંસ્કૃત ભાષાની આ કૃતિના રચયિતા પૂર્ણિમ ગચ્છના ૧૪ શ્રી ધનપ્રભસૂરિના શિષ્ય શ્રી સર્વાનંદસૂરિ છે. કર્તાએ એને મહાકાવ્ય કહ્યું છે. એમાં સાત સર્ગ છે, અને જુદા જુદા છંદના કુલ ૩૮૭૧૫ લોકો છે. આ ચરિતમાં કર્તાએ દરેક સને અંતે પોતાના ગુરુનું તથા ૧૪. રામ રવિપક્ષવિરાગમાનક સર્ગ ૧, લેક ૩. રાWITH એટલે પૂર્ણિમા પક્ષ. શ્રી મગનલાલ ખખરને આ ગચ્છને ખ્યાલ નહીં હોય, તેથી એમણે આ પંક્તિનો અર્થ “રાકા (એટલે પૂર્ણિમાના) શુકલ પક્ષના જેવા શોભાયમાન” એવો કર્યો છે. ૧૫. શ્રી મગનલાલ દલપતરામ સંપાદિત આ કાવ્યના છઠ્ઠા સર્ગના શાર્દૂલવિક્રીડિત છંદના ૨૬મા એક જ શ્લોકને સરતચૂકથી ૨૬, ૨૭ એમ બે નંબર નાંધાઈ ગયા છે. એટલે છઠ્ઠા સર્ગના ૧૩૭ના બદલે ૧૩૬ લોક મુજબ શ્લોકેની આ ગણતરી મૂકી છે, Page #139 -------------------------------------------------------------------------- ________________ આ ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ પિતાનું નામ આપ્યું છે તેમ જ જે તે સમાં વર્ણવેલ વિષયને ઉલેખ કર્યો છે; પણ મહાકાવ્યને અંતે પ્રશસ્તિ આપી નથી, તેથી એમણે આની રચના ક્યાં અને ક્યારે કરી તે જાણી શકાતું નથી. પણ પૂર્ણિમા ગચ્છના સર્વાનંદસૂરિજીને લેખે વિસં. ૧૪૬૫થી ૧૫૧૧ સુધીના મળે છે, તે ઉપરથી એમ કહી શકાય કે વિક્રમની પંદરમી સદીના ઉત્તરાર્ધ અને સેળમી સદીના પ્રારંભની વચ્ચેના કેઈક સમયે આ કાવ્યની રચના થઈ હોવી જોઈએ. આ કૃતિ મહાકાવ્યના પ્રકારની હેવાથી એમાં ઘટનાઓ પ્રમાણમાં ઓછી અને વર્ણન વધારે છે. આ કાવ્યમાં ભદ્રેશ્વરમાં વિક્રમની તેરમી સદીની અને ચૌદમી સદીની પહેલી પચીશીમાં થઈ ગયેલ અને પોતાના દુષ્કાળ-નિવારણના લોકપકારક કાર્યને લીધે જગપિતા,જગદેવ અને જગદાતાર તરીકે વિખ્યાત થયેલ શ્રીમાલ વંશના શ્રેડી જગડુશાના ચરિત્રનું વર્ણન કરેલ છે, એટલે એમાં ઠેર ઠેર ભદ્રેશ્વરનો ઉલ્લેખ હોય એ સ્વાભાવિક છે. આ કાવ્યમાં ભદ્રેશ્વરના કિલ્લાનું તથા સાગરનું વર્ણન પણ મળે છે. જગડુશાના પિતા સોલ શ્રેષ્ઠી પોતાના મૂળ વતન કંથકોટમાંથી ભદ્રેશ્વરમાં આવીને રહ્યા હતા (જુઓ, સગ૨, લોક ૨,૪,૨૮). પાંચમા સગમાં પારકર દેશના રાજા પીઠદેવે બાણાવલી ભીમે બંધાવેલો ભદ્રેશ્વરનો કિલ્લો તોડી પાડ્યો (શ્લોક ૧, ૪) અને જગડુશાએ ગૂર્જરપતિ લવણુપ્રસાદ પાસેથી લશ્કરી સહાય મેળવીને એ ફરી બંધાવ્યો અને એ કિલ્લો જોઈને પીઠદેવને એવો આઘાત લાગ્યો કે એ ત્યાં જ મરી ગયો (શ્લેક, ૭, ૧૬-૪૨ ), એ ઘટનાઓ વર્ણવી છે. અને છઠ્ઠા સગમાં જગડૂશાએ ભદ્રેશ્વરમાં શું શું કરાવ્યું તેની નોંધ આપી છે (લેક ૪૨-૪૮). આ કાવ્યને સમગ્ર રીતે જોતાં એમ સ્પષ્ટ લાગે છે કે જગડુશાના વખતમાં ભદ્રેશ્વરનું બંદર ધીકતું હતું. આ પુસ્તકમાં ભદ્રાવતી નહીં પણ બધે ભદ્રેશ્વર નામ જ મળે છે. શ્રી વર્ધમાન-પસિંહ શ્રેષ્ઠિચરિત્રમ-આ પણ સંસ્કૃત કાવ્યમય કૃતિ છે. આ કૃતિની પ્રશસ્તિ ૩૭ કલેક જેટલી લાંબી છે. એથી જાણી શકાય છે કે એની રચના વિ. સં. ૧૬૯૧માં, શ્રાવણ સુદિ સાતમના રોજ, અંચલગચ્છના મહાન પ્રતાપી આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિના પટ્ટશિષ્ય આચાર્ય શ્રી અમરસાગરસૂરિએ વર્ધમાનશાના પુત્ર જગડુની વિનતિથી (કચ્છની રાજધાની ૧૬. શ્રી સર્વાનંદસૂરિના સમયના નિદેશ માટે જુઓ, શ્રી અગરચંદ નાહટા સંપાદિત બિકાનેર જૈન લેખ સંગ્રહ, લેખાંક ૬૨૪, ૯૪૫; તથા ૬૫૯, ૬૭૫, ૭૦૪, ૭૭૦ વગેરે અંકના લેખો. શ્રી જગચરિત” ને રચનાસમય આ રીતે વિક્રમની ૧૪મી-૧૫મી સદી વચ્ચેને નિશ્ચિત હોવા છતાં “ ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ” ભાગ ૨, પૃ. ૨૪માં આ ચરિતની રચનાની બાબતમાં લખ્યું છે કે “દરમ્યાન સર્વાનંદ સૂરિએ કરછના દાનવીર જગડુશાહ વિષે વરિત (ઈ.સ. ૧૨૬૦ના અરસામાં) નામે સંસ્કૃત પ્રબંધ રો”. આ લખાણમાં આ ચરિતને રચનાસમય ઈ.સ. ૧૨૬૦ એટલે કે વિ.સં. ૧૩૧૬ હોવાનું લખ્યું છે, તે બરાબર નથી. કારણ કે આ ચરિતના કર્તા શ્રી સર્વાનંદસૂરિએ પોતે જ (સર્ગ ૭, શ્લોક ૩૫) લખ્યું છે કે જગડુશાના સ્વર્ગવાસનો (ગૂજરપતિ) અર્જુનદેવ વાઘેલાએ પણ શોક પાળ્યો હતો. અને અર્જુનદેવ વાઘેલાને શાસનકાળ તો વિસં૦ ૧૩૧૮ થી ૧૩૪૧નો નિશ્ચિત જ છે, Page #140 -------------------------------------------------------------------------- ________________ ભદ્રાવતી નગરી ભુજ નગરમાં) કરી હતી (સગ ૯, શ્લાક ૩૩-૩૬).૧૭ આ ચરિત્રના કર્તા આ બન્ને ભાઈ એના સમકાલીન તેમ જ એમણે કરેલ સંખ્યાબ`ધ ધમ કૃત્ચાના સાક્ષી હતા; અને આ કૃતિની રચના થઈ તેની ત્રણ વર્ષ પહેલાં જ વષૅમાન શાહના સ્વર્ગવાસ થયા હતા; અને પસિંહ શાહના સ્વર્ગવાસ આ ચરિત્રની રચના થઈ તે પછી ત્રણ વર્ષ થયા હતા, એટલે એમણે તે આ ચિરત્ર સાંભળ્યું પણ હતુ .૧૮ તેથી આ ચરિત્રમાં વધુ વવામાં આવેલી ઘટનાએની યથાર્થતામાં શકા કરવાને અવકાશ રહેતા નથી. આ ચિરત્ર નવ સ`માં વહે ચાયેલુ છે; અને એમાં જુટ્ઠા જુદા છઢના બધા મળીને પ૯૩ શ્લેાકેા છે. શ્રી વર્ધમાન અને પદ્મસિંહ એ ખાંધવ-એલડીનુ' મૂળ વતન કચ્છમાં સુથરી ગામ પાસે આરીખાણા ગામ હતું. વમાન શાહના સમય વિ॰સ૦ ૧૬૦૬થી ૧૬૮૮ સુધીના અને પદ્મસિંહ શાહના સમય વિ૰ સ૦ ૧૬૧૭થી ૧૬૯૪ સુધીના હતા; અને, દાનેશ્વરી જગડૂશાના પિતા સાલ શ્રેષ્ડીની જેમ, આ બન્ને ભાઈ એ પેાતાનુ' ભાગ્ય અજમાવવા આરીખાણાથી ભદ્રાવતીમાં આવીને વસ્યા હતા ( સ ૨, શ્લાક ૪૫). અને દરિયામાગે વેપાર ખેડીને એમણે અઢળક સ...પત્તિની કમાણી કરી હતી. આ બન્ને ભાઈ એની કાર્ય ભૂમિ ભદ્રાવતી નગરી હતી, એટલે આ ચિરત્રમાં એનુ' વન સારા પ્રમાણમાં હોય એમાં શી નવાઈ ? આ ચરિત્રની વિગતા ઉપરથી સ્પષ્ટ લાગે છે કે દુષ્કાળભંજક જગડૂશા પછી અઢીસેા વર્ષ' પણ ભદ્રાવતીનુ ખંદર ખૂબ જાહેાજલાલ અને દરિયાઈ આયાતનિકાસનુ તેમ જ કરિયાણા વગેરેના વેપારનુ` માટુ' મથક હતું. ( સ ૨, શ્લાક ૪૬-૪૮ ), <3 ભદ્રાવતીના વેપારીઓના ચીન સાથે પણ વેપાર ચાલતા હતા, અને એથી એમને તથા કચ્છ દેશને પણ ઘણી કમાણી થતી હતી, એ જોઈ ને એક વાર પદ્મસિંહ શાહને પણ ચીન જવાના ૧૭. વમાન શાહને વીરપાલ, વિજપાલ, ભારમલ અને જગડુ નામે ચાર પુત્રો હતા. (સ ૯, શ્લોક ૭), એમાં સૌથી નાના પુત્ર જગડુ એટલેા બધા ઉદાર હતા કે એની ઉદારતાને જોઈને દુકાળભ’જક જગડુશાનું સ્મરણુ થઈ આવતું હતું (સ ૯, શ્લાક ૩૮). આ જગડુશાનાં લગ્નમાં વમાન શાહે ત્રણ લાખ મુદ્રાઓનુ ખર્ચ કર્યું હતું અને ચાર હજાર ચારણાને દરેકને એક એક ઊંટ ભેટ આપ્યા હા. (સ ૮, શ્લોક ૬-૭). આ ચાર હજાર ઊટા લગ્નપ્રસંગે ભેટ આપ્યાની રમૂજભરી કથા “ શ્રી વિધિપક્ષ (અંચળ) ગચ્છીય મહેાટી પટ્ટાલિ ” માં (પૃ૦ ૩૩૬ ) આ પ્રમાણે નોંધી છે : “ જગડુ શાહના વિવાહમાં કન્યાદાન આપતી વેળાએ તેની વિધિ કરાવવા માટે વધમાન શાહના મુનીમ ગારને (કુલગુરુને) બાલાવવા માટે જ્યારે તેને ઘેર ગયા, ત્યારે તે ગારે હાંસી કરી તે મુનીમને કહ્યું કે, શું તારા શેઠ અમાને ઉંટટ્યુટનુ દાન આપવાના છે? કે જેથી તું આટલી ઉતાવળ કરે છે ? તે હકીકત મુનીમે આવીને વધુ માન શાહ શેઠને કહેવાથી પાતાની કીતિ વધારવા માટે તેમણે તે પ્રસંગે એકડા થયેલા ચાર હજાર ગારાને (ભાજકાને–કુલગરુઓને) દરેકને એ કૈક ઉંટની કિ ંમત આપી ખુશી કર્યા. એવી દંતકથા પ્રસિદ્ધ છે.” ૧૮. જુએ ; અંચળગ૭ દિગ્દર્શીન. પૃ૦૩૯૬, ફકરા ૧૬૩૯ : “ સ૦૧૬૯૪માં પદ્મસિહ શાહની વિનંતિથી આચાર્ય' (કલ્યાણસાગરસૂરિ) માંડવીમાં ચાર્તુમાસ રહ્યા. પં. સુંદરસાગરજીએ શ્રેષ્ઠીને અમસાગરસૂરિવિરચિત એમનું ચરિત્ર ભાષાંતર સહિત સમજાવ્યું, જે સાંભળી પદ્મસિંહ શાહ પ્રસન્ન થયા. ’’ Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહેશ્વર-વસઈ મહાતીથર વિચાર આવ્યો અને એ માટે એમણે પિતાના વડીલ ભાઈ વર્ધમાન શાહને પિતાને ચીન જવાની અનુમતિ આપવાની વિનતિ કરતાં કહ્યું કે अथ चेन्मे तवादेश-स्तदा लाभसमुत्सुकः। વાક્ય વાનપત્ર- શ્રીનલેશે પ્રવિંa: I –સર્ગ ૨, શ્લોક ૫૪. (એટલે જો આ૫ આજ્ઞા આપે તે, લાભ મેળવવા માટે ઉત્સુક એ હું ઉલ્લાસથી વહાણમાં બેસીને ચીન દેશમાં જાઉં.) આ પદ્ધસિંહ શાહનો દઢ નિશ્ચય જાણીને વર્ધમાન શાહ એની માગણને વધાવી લેતાં કહે अथ तन्निश्चयं ज्ञात्वा वर्धमानोऽपि तं जगौ। । વર્ષમાનઃ સવા વરઘો ! પwથા ૩ સમેઘર || -સર્ગ ૨, શ્લોક ૬૦. (હવે તેને નિશ્ચય જાણીને વર્ધમાન શાહે પણ એને કહ્યું કે હે ભાઈ લક્ષમીને વધારે કરીને, તું વહેલે વહેલો પાછો આવજે !) આ રીતે મોટા ભાઈની રજા લઈને ચીન દેશ માટે રવાના થયેલ શ્રેષ્ઠી પદ્ધસિંહ શાહ એ દેશના કયા બંદરે પહોંચ્યા એને ઉલ્લેખ પણ આ ચરિત્રમાંથી મળે છે, જે આ પ્રમાણે છે – मासत्रयमतिक्रम्य पाप्तं कन्तानबंदिरे । પ્રેરિત ઘwfહ્ય માનવઇટવ . -સર્ગ ૨, શ્લોક ૬૫. (જાણે પદ્ધસિંહ શાહની મનોકામના (મનની ઉત્કંઠા)થી પ્રેરાયું ન હોય એમ તે (વહાણ) ત્રણ મહિના પૂરા થયા એટલે (ચીન દેશના) કંતાન નામના બંદરે પહોંચી ગયું.) ચીનથી પાછા ફરતાં પદ્ધસિંહ શાહ ચીનમાં થયેલ પોતાના યુલનચંગ નામના મિત્રને પણ પિતાની સાથે ભારતમાં લેતા આવ્યા હતા, એવી મહત્વની વાતની નોંધ પણ આ ચરિત્રના કર્તાએ લીધી છે, જે જોઈને આનંદ થાય છે. એ નોંધ પ્રમાણે છે – सुहृदमेकमथो धनिन निज-ममृततुल्यवचःस्ववशीकृतम् । युलनचंग सुनामयुत वरं विविधदेशनिरीक्षणसोत्सुकम् ॥ __स स्वसाधं समादाय समागान्निजपोतके । હોવા સવને મૂરિ, વાણિ મધુર વરણ છે –સગ ૩, લેક ૪, ૫. (પછી પિતાની અમૃત જેવી વાણીથી પિતાને વશ કરેલા (અને) જુદા જુદા દેશે જેવાને ઉત્સુક એવા પિતાના યુલનચંગ નામના એક ઉત્તમ ઘનવાન મિત્રને પોતાની સાથે લઈને (તથા) ઘણી ખાધાખોરાકી અને ઉત્તમ મીઠું પાણું લઈને તે (પદ્ધસિંહ શાહ) પિતાના વહાણ પર આવ્યા.) - પછી તો એ યુલનચંગ કચ્છમાં ભદ્રાવતી નગરીમાં વર્ધમાન શાહને મહેમાન બને છે, બને ભાઈઓની પ્રામાણિક્તા અને ધર્મપરાયણતાને જોઈને ખૂબ રાજી થાય છે, એક મહિના સુધી એમની મહેમાનગતી માણે છે અને છેવટે એમને પિતાના આડતિયા (એજન્ટ) બનાવીને Page #142 -------------------------------------------------------------------------- ________________ ભદ્રાવતી નગરી ચીન પાછે। જાય છે (સગ ૩, શ્લાક ૩૨-૪૮),૧૯ આપણા અત્યારના વખતથી ફક્ત ૩૬૦-૩૭૦ વર્ષ પહેલાં ખનેલી આ ઐતિહાસિક ઘટના જેમ જૈન સ ́ધનુ' તેમ જ આ એ ધર્મનિષ્ઠ ભાઈ આનું ગૌરવ વધારનારી છે, તેમ તે કાળે ભદ્રાવતી નગરી કેવી ઉન્નતિના શિખરે હતી એનુ' પણ સૂચન કરે એવી છે.૨૦ ૧૯ કચ્છના બંદરી વેપાર ભદ્રાવતી મારફત પણ જૂના વખતથી ચાલતા હતા. એ માટે શ્રી ડુંગરશી ધરમશી સંપર્ટ, એમના “કચ્છનું વેપારત ત્ર” નામે પુસ્તકમાં (પૃ૦૬) લખ્યું છે કે “ કચ્છના વેપાર વિષે સી કદર પાદશાહથી તે પછીના ત્રીકા ઇસારા લખે છે. પરતુ કચ્છતી પ્રાચીન ભદ્રાવતી એક સરસ બંદર હતું. અને ત્યાંના વેપાર અને ત્યાંનું વહાણવટું અતિવિકાસને પામ્યાં હતાં, તેરમા સૈકામાં એ ભદ્રાવતીમાં જગડુશાહ નામે મોટા વેપારી થઈ ગયા છે. એ અહુ ધનવાન હતા. તેની અનેક પેઢીએ દૂર દેશાવરોમાં હતી. તેનાં વહાણા જગતનાં બંદરામાં કિંમતિ માલ લઈ આવા કરતાં હતાં.” t ગુજરાતના ઈતિહાસ અને સાહિત્યના મેટા વિદ્વાન અને પુરસ્કર્તા, સ્વનામધન્ય અગ્રેજ અમલદાર શ્રી એલેકઝાન્ડર કિન્લાક ફ્રાસે રચેલ “ રાસમાળા ’’ના ભાગ ખીજામાં (ગુજરાતી અનુવાદ,ત્રીજી આવૃત્તિ,સને ૧૯૨૭; પૃ૦ ૪૬૭-૪૭૨ તથા પૃ૦ ૫૧૨-૫૧૬માં) જગડુશા, ભદ્રેશ્વર અને પનરાતરાના નામે પ્રસિદ્ધ થયેલ ત્રિવાષિક દુષ્કાળ સંબધી કેટલીક માહિતી આપવામાં આવી છે. તેમાં (પૃ૦ ૪૭૦-૪૭૧) ભદ્રેશ્વર કચ્છનું મેાટું બંદર હેાવા અંગે લખ્યું છે કે “ આ સમયે (જગડુશાના વખતમાં) ભદ્રેશ્વર એ કચ્છનુ` માટુ' બંદર હતું; ત્યાંના વ્યાપારિયા ઘણા છેટેના દેશા સાથે વેપાર ચલાવતા હતા. ત્યાંનાં વ્હાણુ સમુદ્ર કિનારાના દેશા ભણી જતાં હતાં અને તે દેશનાં વ્હાણુ કચ્છ ભણી આવતાં હતાં. જગડૂશાહ એક મેટેડ વેપારી હતા. તેનાં વ્હાણુ પરદેશ જતાં હતાં, અને પ્લેચ્છાની સાથે વેપાર કરીને તેમની પાસેથી પણ એણે ધન પ્રાપ્ત કર્યું" હતું.'' પ ભદ્રેશ્વર તીથ સબધી કઈ માહિતી કે સામગ્રી મળી શકે એમ ાય તા તે માટે હુ· તા. ૨૧-૩-૭૫ના રાજ ભુજના જાણીતા વકોલ અને પુરાતત્ત્વ અને ઇતિહાસના અભ્યાસી શ્રી કંચનપ્રસાદભાઈ છાયાને ભુજમાં મળ્યા ત્યારે તેઓએ ભદ્રાવતી નગરીના ઉત્ક કાળમાં એને વિસ્તાર એટલા હેાવાનુ અનુમાન કર્યું` હતુ` કે વ`માન ભદ્રેશ્વર ગામથી થોડાક માઈલની દૂરી પર આવેલ હટડી ગામ એ નગરીને જ એક ભાગ હશે અને ત્યાં ભદ્રેશ્વરનું હાટ એટલે કે બજાર હેાવાથી એનુ' નામ હટડી પડયું હેાવુ જોઈએ. "" ૨૦. કચ્છના વતની, દરિયાઈ વિદ્યાના નિષ્ણાત અભ્યાસી અને દાયકાઓ સુધી ખાનગી તથા સરકારી ખાતામાં કુશળતાપૂર્વક દરિયાઈ કામગીરી બજાવી યશનામી બનેલા સ્વ, ચંદ્રશંકર અમૃતલાલ બુચ ફે^ “ સુકાની એ “ દેવા ધાંધલ ’” નામે દરિયાઈ નવલકથા લખી છે. એ પુસ્તકમાં (આવૃત્તિ ખીઝ, સને ૧૯૭૪, પરિશિષ્ટ છૅ, પૃ૦ ૩૦૪) આ અંગે નોંધ્યું છે કે— આપણી પ્રાચીન કહેવત છે કે “ જે જાય જાવે, તે પાછે। કદી ન આવે; પણુ જો આવે તે (એટલું' ધન લાવે કે ) એનાં પરિયાં તે પરિયાં ખાલે'. આ માહાત્મ્ય વમાન શેઠ જેવા વહાવટીએ અને દેવરાજ જેવા દરિયાસારંગાનુ` હતુ` ને ઠેઠ વેકકાળથી માંડી લગભગ ગઈકાલ સુધી મેાજુદ હતું.” આ ઉલ્લેખ પણ વમાન શાહ અને પદ્મસિંહ શાહને ચીન વગેરે દેશો સાથે વેપાર-વ્યવહાર હેાવાની વાતનું સમર્થન કરે છે. આ નવલકથાના પહેલા ભાગમાં “ વ માનશેઢ ” નામનું એક ૨૦મું પ્રકરણ પણુ આપવામાં આવ્યું છે. આ ઉપરાત, પદ્મસિંહ શાહ વેપાર માટે ચીન દેશમાં ગયા, ત્યાં એમને ચુલનચંગ નામે વેપારી સાથે મિત્રતા જેવા સંબધ થયા અને ચુલનચંગ પદ્મસિંહ શાહ સાથે ભદ્રાવતી નગરીમાં આભ્યા વગેરે પ્રસંગાનુ‘વણુંન “ શ્રી વિધિપક્ષ (અંચળ) ગચ્છીય મહેાટી પટ્ટાવલી ”માં (પૃ૦ ૨૭૮–૨૮૦) પણુ આપ્યુ છે. ܕܙ Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ વળી, આ ચરિત્રમાં આ બન્ને ભાઈ એએ ભદ્રાવતીના શ્રી પાર્શ્વ નાથ મંદિરના દોઢ લાખની ૨કમ ખરચીને જીર્ણોદ્ધાર કરાવ્યાનુ નેાંધવામાં આવ્યુ છે (સગ ૮, શ્લાક ૧૧-૧૩); તે ઉપરાંત એમાંથી ભદ્રાવતી નગરી પહેલાંના વખતમાં “ કૌશાંખી ”ના નામથી જાણીતી હતી, એવી સાવ નવતર વાત પણ જાણવા મળે છે, જે આ પ્રમાણે છે—— " कौशाम्बीति पुरा यस्याः ख्यातं नाम महितले । સામ્પ્રત વિતે મદ્રા-વતીતિ વિશ્રુતા-હિંસા ॥ –સ (પહેલાં પૃથ્વીમાં જે કૌશાંખીના નામથી જાણીતી હતી, તે અત્યારે વિખ્યાત છે.) આ ચરિત્રમાંથી એક બીજી વાત એ પણ જાણવા મળે છે કે વમાન શાહના વિ॰ સં ૧૬૮૮ની સાલમાં સ્વર્ગવાસ થયા ત્યારે એમના નાના ભાઈ પદ્મસિ'હું શાહે પેાતાના માટા ભાઈના અગ્નિસ સ્કારની ભૂમિ પર, ત્રણ લાખની રકમ ખરચીને, સુંદર શિલ્પથી શેાભાયમાન અને જેમાંથી મીઠું પાણી નીકળ્યુ હતુ એવી વાવ આ નગરીની પાસે કરાવી હતી અને એની નજીકમાં, પેાતાના ભાઈના કલ્યાણ માટે, શ્રી શાંતિનાથ ભગવાનની દેરી કરાવી હતી (સગ ૯, શ્લાક ૫,૬). જોતજોતામાં આ બધુ' જ કેવુ* કાળચક્રના ઝપાટામાં આવીને નામશેષ થઈ ગયુ` ! ભદ્રાવતી જેવી વૈભવશાળી નગરીને પણ વિનાશ કેવી રીતે થયા, એનું કારણુ લખવાનુ` દુઃખદ કાર્ય પણુ આ ચરિત્રના સર્જકને જ કરવુ' પડયુ, એ પણ કાળની કેવી કરુણતા લેખાય ! આચાય શ્રી અમરસાગરસૂરિજીએ લખ્યુ છે કે— ૮, શ્લાક ૧૧. ભદ્રાવતીના નામથી “ પછી એક વખતે ભદ્રાવતીમાં મહામારી-મરકીના મોટા રોગાચાળા ફાટી નીકળ્યે. એમાં ઘણાં લેકા મરી ગયાં અને તેથી ધીમે ધીમે એ નગરી ઉજ્જડ થઈ ગઈ ૨૧ અને એની જાહેાજલાલી કાળના ભાગ બની ગઈ. એટલે પછી એ નગરના રહેવાવાળા પણ એને ત્યાગ કરીને નજીકનાં અને દૂરનાં જુદાં જુદાં ગામ-નગરામાં જઈ વસ્યા. ( સ ૯; લેાક ૨૬-૨૮) આ ચરિત્રમાં ભદ્રેશ્વરના ઉલ્લેખ ભદ્રાવતી તરીકે જ કરવામાં આવ્યેા છે. વધુ માન-પદ્મસિંહ શાહના સમયમાં આ નગરીની આ રીતે પડતી શરૂ થઈ તે થઈ; પછી એ નગર કચારેય પેાતાના પુરાતન વૈભાવને ફરી મેળવી ન શક્યુ', એટલું જ નહીં, એ વધુ ને વધુ વેરાન થતુ ગયું, અને એની લક્ષ્મીના મુખ્ય નિમિત્તરૂપ રત્નાકર-સાગર પણુ, જાણેરિસાઈ ને, દૂર ખસી ગયા અને એને ખંદરી વ્યવહાર અને વેપાર પણ સદાને માટે ભાંગી પડયા. ૨૧. ‘ શ્રી વિધિપક્ષ (અંચળ) ગચ્છીય મહેાટી પટ્ટાવલી ’ માં (પૃ૦ ૩૪ર) આ બાદ વિક્રમસ‘વત ૧૬૮૯ની સાલમાં તે ભદ્રાવતી નગરી પણ મરકી, વાયુ (ઝંઝાવાત કે આર્દિક દૈવિક કાપથી ઉજ્જડ થઈ ગઈ. ’' તથા જુએ, “ અચલગચ્છદિગ્દર્શન, ”, પૃ. પ્રશસ્તિઓમાં ભદ્રેશ્વરના ઉલ્લેખ—જેમ શિલાલેખામાં અને પુસ્તકામાં ભદ્રેશ્વરને ઉલ્લેખ મળે છે, તેમ પ્રાચીન પુસ્તકાની પ્રશસ્તિઓ-પુષ્પિકાઓમાંથી પણ એનેા ઉલ્લેખ મળી અંગે લખ્યુ` છે કે ત્યાર વાવાઝોડુ') તથા જલપ્રવાહ ૩૯૫, ફકરા ૧૬૩૩. ,, Page #144 -------------------------------------------------------------------------- ________________ ભદ્રાવતી નગરી આવવા જોઈ એ. જૈન સાહિત્યના વિશાળ ભ‘ડારમાંના થાડાક પણ ગ્રંથા તા આ નગરીમાં રચાયા હાય એવુ' બને. આ દૃષ્ટિએ—આવા ઉલ્લેખ શેાધવા માટે--પ્રશસ્તિસ‘ગ્રહ તથા હસ્તલિખિત ગ્ર‘થભ’ડારાની કેટલીક છપાયેલી ચાદીએ જોઈ, પણ એમાંથી ફક્ત એક જ કેટલાગમાંની પ્રશસ્તિમાંથી ભદ્રેશ્વરના ઉલ્લેખ મળ્યો છે. પાટણના હસ્તલિખિત ભંડારામાંની હસ્તપ્રતાની સવિસ્તર યાદી આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે તૈયાર કરી છે; એના પહેલેા ભાગ “ડિસ્કીપ્ટિવ કેટલેાગ એફ મેન્યુસ્ક્રિપ્ટ્સ ઇન ધી જૈન ભંડાસ એટ પાટન,” પાર્ટ ૧ના નામથી પ્રગટ થયા છે. એમાં (પૃ૦ ૪૦) પાટણના સંઘવીના પાડાની શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની એક તાડપત્રીય પ્રત ભદ્રેશ્વરમાં લખાઈ હતી, એની પ્રશસ્તિ આપવામાં આવી છે, જે આ પ્રમાણે છે— १३०९ आषाढ वदि ....से मे श्री भद्रेश्वरे वोरतिलकेन भुवनसुन्दरि ( री) येाग्या पुस्तिका લિવિતા । વિ॰ સ૦ ૧૩૦૯ ના સમય એ તા જગરૂશાના સમય હતા. એટલે આ પ્રત જગડ્રેશોના સમયમાં ભદ્રેશ્વરમાં લખાઈ હતી. જો બીજા ગ્રંથભડારામાંની હસ્તપ્રતાની પ્રશસ્તિએ (પુષ્પિકાએ) તપાસવાના અવસર મળે તે કદાચ એમાંની કોઈક પ્રતમાંથી પણ ભદ્રેશ્વરના ઉલ્લેખ મળી આવવાની સ'ભાવના ખરી. દ થાડાક નોંધપાત્ર ઉલ્લેખા— “ તીર્થં માળા ’’માં (૪૦૫૮) નેાંધ્યું છે કે (વિક્રમના) તેરમા સૈકામાં ભદ્રેસર કચ્છ દેશની રાજધાનીનું શહેર હતુ, વીરધવળ રાજાએ કચ્છપતિ ભીમસ'ને જીત્યા હતા. ” ડા.મજેસે રિપાટ એન ધી એન્ટીકથીટીઝ એફ કાઠિયાવાડ એન્ડ કચ્છ ”માં (પૃ. ૨૦૬-૨૦૭) નાંખ્યુ છે કે ભદ્રેશ્વરના રાજાએ, પેાતાના લશ્કરને સહાય કરવા માટે, વિ॰ સ’૦ ૧૧૪૯માં ભદ્રેશ્વર એક વાણિયાને ગિરા તરીકે લખી આપ્યુ હતુ અને વિ॰ સ૰ ૧૧૮૨માં ( ખરી રીતે ૧૨૮૨માં ) જગદેવ શાહને ભદ્રેશ્ર્વર ભેટ મળ્યું હતુ. વિ॰ સં ૧૫૯૨માં જામ રાવળે ભદ્રેશ્વર ઉપર કબજો કરીને છેવટે, આચાય આનંદવિમળસૂરિના ઉપદેશથી, એ વર્ષાં પછી ભદ્રેશ્વરના દેરાસરને ખાર ગામ ભેટ આપીને એ સૌરાષ્ટ્રમાં ચાલ્યેા ગયા હતા. સત્તરમી સદીના ઉત્તરા માં હાલા ડુંગરજીએ ભદ્રેશ્વર પડાવી લીધું હતુ, પણ શ્રીવિવેકહાઁ ગિણના સમજાવવાથી વિ॰ સ૦ ૧૬૫૯માં એને છૂટુ કર્યુ હતુ.. વિ॰ સં૰ ૧૭૪૯ (સને ૧૬૯૩)માં મહેાસમ મેગે ભદ્રેશ્વર ઉપર હલ્લા કરીને મંદિર અને મૂર્તિ એનું ખડન કર્યુ. અને વિ॰ સ' ૧૮૧૯ અને ૧૮૬૬ના સમય દરમ્યાન ભદ્રેશ્વરના કિલ્લા જમીનદાસ્ત થયા અને એની મેાટી માટી શિલાઓ તથા મંદિરના પથ્થરોને લેાકેા મુડદ્રા ખંદર, મુદ્રા શહેર તથા પેાતાનાં ઘરાના બાંધકામ માટે ઉપાડી ગયા. આ સમય દરમ્યાન કચ્છમાં જાડેજા રાજવ’શનુ' શાસન એકદર સ્થિર થવા છતાં આ નગર ઉત્તરાત્તર વધુ ને વધુ ઉપેક્ષિત અને વેરાન થતુ ગયું; અને છતાં ભદ્રેસર-વસઈ તીર્થનું મંદિર, સમયનાં અને કુદરતનાં અનેક આક્રમણા આવવા છતાં, એક આ બીજા રૂપમાં ટકી રહ્યું. જૂની ભદ્રાવતી નગરી-વર્તમાન ભદ્રેશ્વર ગામ-ના વૈભવશાળી અને ગૌરવભર્યો ભૂતકાળનાં Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ અને એની ચડતી-પડતીનાં દર્શન જેમ ઉપર આપેલી સવિસ્તર માહિતીમાંથી મળી રહે છે, તેમ આ ગામની અત્યારની સ્થિતિ પણ એને ભૂતકાળ ભવ્ય હોવાની સાક્ષી પૂરે છે. ખોદકામની જરૂર જે સ્થાન ઉપર આ તીર્થ અને વર્તમાન ભદ્રેશ્વર ગામ વસેલું છે, તેને ફરતી એકાદ માઈલના ઘેરાવાની ધરતી જોઈએ તો, પ્રથમ નજરે જ એમ લાગે છે કે, એ ધરતી ઊંચાણમાં આસપાસની બીજી ધરતી કરતાં કંઈક જુદી પડે છે. ભવર-વસઈ તીર્થ ડાક ઊંચાણવાળી ટેકરી ઉપર વસેલું છે [ચિત્ર નં. પ ], એ જોઈને કોઈ પણ પુરાતત્તવના અભ્યાસીને એમ લાગ્યા વગર ન રહે કે આ ધરતીમાં કુદરતે સજેલ પરિવર્તનો અને માનવીએ સજોલ ઉથાન-પતન–એમ ભૂગોળ અને ઈતિહાસને આરે બનેલી માનવસંસ્કૃતિના આરોહ-અવરોહને સૂચવતી કેટલીયે ઘટનાઓ છુપાયેલી –દટાયેલી પડી હોવી જોઈએ. આ ટેકરાળ ભૂમિનું સામાન્ય ખોદકામ કરતાં પણ, અવારનવાર, કેટલીક એવી સામગ્રી મળી આવે છે કે જેથી એમ ચોક્કસ લાગે છે કે પુરાતત્વીય શેખેળ અને ખાસ કરીને ખોદકામ માટે આ સ્થાન ફળદ્રુપ જમીન જેવું છે; અને, આવો પ્રયાસ કરવામાં આવે તે, એમાંથી આ ભૂમિનાં (તેમ જ કચ્છ પ્રદેશના પણ) ઈતિહાસ અને પુરાતત્ત્વ ઉપર તેમ જ એની પ્રાચીન ભૌગોલિક સ્થિતિ ઉપર પણ પ્રકાશ પાડે એવી સામગ્રી સારા પ્રમાણમાં મળી આવવાની ઘણી સંભાવના છે. વળી, વસઈ જૈન તીર્થના દેરાસરની ઊંચાણવાળી જમીનની આસપાસ નજર કરીએ તો, દૂરના તથા નજીકના ભાગમાં, જમીનદોસ્ત થયેલી કે જર્જરિત હાલતમાં અત્યારે પણ ટકી રહેલી બ્રાહ્મણ, ઈસ્લામ અને જૈન એમ જુદા જુદા ધર્મો સાથે સંબંધ ધરાવતી તેમ જ બીજા પ્રકારની પણ નાની-મોટી સંખ્યાબંધ ઈમારતો એવી ઊભી છે કે જે આ સ્થાનની એક સમયની ઉનત સ્થિતિની તથા પ્રાચીનતાની ગવાહી પૂરે છે. ભદ્રેશ્વર નગરીના પતનની સાથે સાથે, નગરીથી દૂર ખસી ગયેલે દરિયાકિનારે, વર્તમાન ભદ્રેશ્વર ગામથી દોઢેક માઈલની દૂરી પર આવેલ ચોખંડા મહાદેવના નામથી ઓળખાતું એકલસંગી મંદિર જેવું શાંત-સુંદર સ્થાન, અને દેરાસરથી બેએક ફર્લાગ જેટલે જ દૂર વસેલ નવા ભદ્રેસર ગામમાંની કેટલીય નાની-મોટી ઈમારતો, તથા તળાવ અને પાળિયા વગેરેનાં શિલ્પ ઉપરથી પણ આ સ્થાનની પ્રાચીનતાનો ખ્યાલ આવે છે. આ છે ભદ્રાવતી નગરીની થોડીક કહાની. હવે આ નગરીના વસઈ જૈન તીર્થની સ્થાપનાની કથા જોઈએ. Page #146 -------------------------------------------------------------------------- ________________ તીર્થની સ્થાપના વિશાળ સાગરકિનારાથી શોભતા કચ્છ દેશને એક ભાગ અત્યારે મુંદ્રા તાલુકાના નામે ઓળખાય છે. આ તાલુકામાં ભદ્રેશ્વર નામે નાનું ગામ આવેલું છે; જૂના વખતમાં એ ભદ્રાવતી નામે માટી નગરી હતી. એ વેપારનું મોટું મથક હતું, એનું બંદર ધીકતું હતું, અને દૂર દૂરના દેશે સાથે એને ઘણો વેપાર ચાલતો હતો. ઇતિહાસપ્રસિદ્ધ આ પ્રાચીન નગરીની ચડતી-પડતીની કથા ગયા પ્રકરણમાં આપવામાં આવી છે. અને આ નગરી ઉપર અવારનવાર આવતી રહેલી જાત જાતની આપત્તિઓની વિશેષ વિગતે સાતમા પ્રકરણમાં નોંધવામાં આવી છે. આ ભદ્રાવતી જેમાં એક કાળે ખૂબ સમૃદ્ધિશાળી નગર હતું, તેમ એ ભૂતકાળમાં જૈન ધર્મનું મોટું તીર્થધામ હતું, અને અત્યારે પણ એક જાજરમાન જૈન તીર્થ તરીકે એની ગણના થાય છે. આ તીર્થની સ્થાપનાની કથા-વાર્તાનો છેડો તો છેક પચીસ વર્ષ જેટલો જૂના વખત સુધી પહોંચે છે. શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણ પછીના તરતના જ સમયથી આ વાત શરૂ થાય છે. પચીસસો વર્ષ પહેલાં ભદ્રાવતી નગરીમાં હરિવંશના રાજા સિદ્ધસેન રાજ્ય કરતા હતા. દેવચંદ્ર નામના ધર્માનુરાગી જૈન શ્રેષ્ઠી એ નગરમાં રહેતા હતા. વળી, જીવનભર નિષ્ઠાપૂર્વક સંપૂર્ણ બહ્મચર્યનું પાલન કરીને જેઓ આદર્શ અને પવિત્ર ધર્માત્મા દંપતી તરીકેનું ગૌરવ પામ્યાં હતાં અને જેમને ગૃહસ્થાશ્રમ સંયમ અને તપની આરાધનાથી ખૂબ પ્રશંસાપાત્ર બન્યો હતો, તે વિજય શેઠ અને વિજયા શેઠાણ પણ આ નગરનાં જ નિવાસી હતાં. એક વાર ગુરુ મહારાજના મુખેથી તીર્થંકરદેવની પૂજા ભક્તિનો મહિમા સાંભળીને શ્રેષ્ઠી દેવચંદ્રના અંતરમાં જિનમંદિર બનાવીને એમાં ત્રેવીસમા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવવાની ભાવના જાગી ઊઠી. એમણે તરત જ પોતાની ભાવનાનો અમલ કર્યો અને ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૨૩મા વર્ષે એક ભવ્ય જિનમંદિર ચણાવીને એમાં ભગવાન પાર્શ્વનાથની પ્રતિમાની કપિલ કેવલીના હાથે પ્રતિષ્ઠા કરાવી અને એ રીતે પોતાના મનોરથ સફળ કર્યા. ત્યારથી ભદ્રાવતી-ભદ્રેશ્વર કચ્છની ભૂમિનું એક પ્રસિદ્ધ જૈન તીર્થ બન્યું છે અને જૈન શાસનની પ્રભાવના કરીને અનેક આત્માઓના ઉદ્ધારનું નિમિત્ત બનતું રહ્યું છે. પોતાની સ્થાપના પછી આ તીર્થધામે પણ, ભદ્રાવતી નગરીની જેમ, ઉદય-અસ્તના અનેક યુગો જોયા છે. એ બધું છતાં અત્યારે એના ઉદયને યુગ જાગી ઊઠયો હોય એમ એ વધુ ને વધુ પ્રભાવશાળી બનતું જાય છે, અને વધુ ને વધુ યાત્રિકે એને લાભ લેવા આવતા રહે છે. ભદ્રેશ્વર-વસઈ જૈન તીર્થની સ્થાપનાની આ ટૂંકી કથા છે. આ કથામાંની કેટલીક વાતે વિચારવા જેવી છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ તામ્રપત્ર અંગે વિચારણા ઉપર આ તીર્થની સ્થાપના વીર નિર્વાણ સંવત ૨૩માં શ્રેષ્ઠી દેવચંદ્ર કરીને એમાં ભગવાન પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કર્યાની જે વાત લખી છે, તે એક તામ્રપત્રમાંથી મળેલા એક ઉલલેખને આધારે લખી છે. આ પ્રસંગની વિગતો આ પ્રમાણે છે – શ્રી ભદ્રેશ્વર-વસઈ તીર્થને છેલ્લે જીર્ણોદ્ધાર, સોએક વર્ષ પહેલાં, વિ. સં. ૧૯૩૪માં શરૂ કરવામાં આવ્યો હતો, અને, પાંચેક વર્ષ બાદ, વિ. સં. ૧૯૩૯માં એ પૂરો થતાં, એ જ વર્ષના માહ શુદિ ૧૦ના રોજ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ જીર્ણોદ્ધાર દરમ્યાન દેરાસરના ગભારાની પાછળની ભીંતમાંથી એક નાનું તામ્રપત્ર મળી આવ્યું હતું. એ તામ્રપત્રમાંનું લખાણ કચ્છમાં કેઈથી ઉકેલી શકાયું નહીં તેથી, એમ લાગે છે કે, એ વખતના જૈન વેતાંબર મૂર્તિપૂજક સંઘના તપગચ્છના મહાન જ્ઞાની પ્રભાવક પુરુષ અને દેશ-વિદેશમાં જાણીતા આચાર્ય મહારાજ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી (શ્રી આત્મારામજી) મહારાજ ઉપર મેક્લવામાં આવ્યું હતું; અને, આ બાબતમાં જે કંઈ વાત નોંધાયેલી મળે છે તે ઉપરથી એવું જાણવા મળે છે કે, એમણે એ તામ્રપત્ર એમના ખૂબ સુપરિચિત અને એમના તરફ ઘણે આદરભાવ ધરાવનાર કલકત્તાની ધી એશિયાટિક સોસાયટી ઑફ બંગાલના માનદમંત્રી ડૉ. એ. એફ. રૂડોલ્ફ હોનલ (A. E. Rudolf Hoernale C. I. E.) ઉપર વાંચવા માટે મોકલ્યું હોવું જોઈએ.૧ ૧. આચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજને વિ.સં. ૧૯૪૩માં પાલીતાણામાં આચાર્ય પદવી મળી તે દરમ્યાન જૈનધર્મના એક મહાન વિદ્વાન તરીકે એમની નામના દેશ-વિદેશમાં પ્રસરી ગઈ હતી અને ડે, રૂડોફ હનલ સાથે એમને, જ્ઞાનયોગને કારણે, એવો નિકટને અને આત્મીયતાભર્યો સંબંધ થઈ ગયું હતું કે સને ૧૮૯૦ માં (વિ. સં. ૧૯૪૬માં) ડે. હોનલે પોતે સંપાદિત કરેલ ઉપાસકદશાંગ સૂત્ર એમને અર્પણ કર્યું હતું; અને એ અર્પણ માટે સંસ્કૃત ભાષાના આદરની લાગણુથી ઊભરાતા ચાર કે એમણે રચ્યા હતા; એને પહેલો અને ચોથે બ્લેક આ પ્રમાણે છે – दुराग्रहध्वान्तविभेदभाना ! हितोपदेशामृतसिन्धुचित्त!। सन्देहसन्दाहनिरासकारिन् ! जिनेक्तिधर्मस्य धुरन्धराऽसि ॥१॥ कृतज्ञताचिनमिद ग्रन्थसंस्करण कृतिन् ।। यत्नसम्पादितं तुभ्य श्रद्धयात्सृज्यते मया ॥ ४॥ ડે. હેનલના આ ઉદ્ગારો એ વાતની સાક્ષી આપે છે કે તેઓ આચાર્ય મહારાજ તરફ ભક્તિ અને કૃતજ્ઞતાની ઊંડી લાગણી ધરાવતા હતા. વળી, કલકત્તાની એસિયાટિક સોસાયટી ઓફ બેંગાલના “જર્નલ ઓફ ધી એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ ” ના સને ૧૮૮૯ના ૫૭મા વોલ્યુમમાં સંસ્થાની કાર્યવાહીના અહેવાલમાં (પૂ૦૧૩૧) છપાયેલ હકીકત ઉપરથી જાણી શકાય છે કે સોસાયટીના સભ્યોની એક સભામાં ડો. હર્બલે મુનિ શ્રી આત્મારામજી-આનંદ વિજયજીએ તૈયાર કરેલ જૈનધર્મની કાળગણના, તથા એના વિભાગો તથા પેટાવિભાગોની ( ગ છે અને પેટાગોની) સમજુતી Page #148 -------------------------------------------------------------------------- ________________ તથા સ્થાપના જે અંગ્રેજ વિદ્ધાન સાથે આચાર્ય શ્રી આત્મારામજી મહારાજને આ ગાઢ સંબંધ હોય એમને તેઓએ આ તામ્રપત્ર વાંચવા માટે મોકલ્યું હોય તે તદ્દન બનવા જેગ,અને મનમાં ઊતરી જાય એવી વાત છે. આમ છતાં શ્રી આત્મારામજી મહારાજ કે ડો. હર્બલ-એ બેમાંથી કેઈએ, આ બાબતમાં એમની વચ્ચે કઈ પત્રવ્યવહાર થયો હતો, એ વાતનો ક્યાંય નિર્દેશ કર્યો હોય એવું, સારા પ્રમાણમાં શોધ કરવા છતાં, જાણવા મળ્યું નથી, એ કંઈક નવાઈ ઉપજાવે એવી વાત છે. આ તામ્રપત્રનો જેટલે અંશ વાંચી શકાય છે, તે આચાર્ય શ્રી આત્મારામજી મહારાજે રચેલ અને ભાવનગરની શ્રી જૈનધર્મ હિતેચ્છુ સભા તરફથી વિ. સં. ૧૯૪૪ (સને ૧૮૮૮) માં પ્રગટ થયેલ “અજ્ઞાનતિમિરભાસ્કર”ની પહેલી આવૃત્તિમાં છપાયેલ છે. વિ. સં. ૧૯૪૪ની સાલ એટલે આ તામ્રપત્ર મળી આવ્યું, તે પછીનાં ૭-૮ વર્ષ જેટલો ટૂંક સમય. આ હકીકત પણ આ તામ્રપત્ર મળી આવ્યાની વાતને પ્રમાણભૂત માનવા પ્રેરે છે. આ તામ્રપત્રમાંનું જેટલું લખાણ ઉકેલી શકાયું હતું, તેટલું આ ગ્રંથમાં (આવૃત્તિ પહેલી, ખંડ ૨, પૃ૦૧૩; વિ.સં. ૧૯૬૨ ની આવૃત્તિ બીજી, પૃ. ૧૭૬) છપાયેલ છે, અને તે આ પ્રમાણે છે १०. देवचंद्रीय श्रीपार्श्वनाथदेवस्यतो .f । २३ । આપતું રંગીન વંશવૃક્ષ બતાવ્યું હતું. આ ઉપરથી પણ જોઈ શકાય છે કે એ બે વચ્ચે કેવો સારો સંબંધ પ્રવર્તતા હતા. વળી, સને ૧૮૯૩ (વિ.સં. ૧૯૪૯) માં અમેરિકાના ચિકાગે શહેરમાં વર્લ્ડઝ પાર્લામેન્ટ ઓફ રિલિજિયન્સ (વિશ્વ ધર્મ પરિષદ) નું અધિવેશન મળ્યું હતું, તેમાં જૈનધર્મના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેવાનું આમંત્રણ કેવળ આચાર્ય શ્રી આત્મારામજી મહારાજને જ મળ્યું હતું, તે એમની ડી વિદ્વત્તા તથા આવા વિદ્વાને સાથેના સંબંધના કારણે જ. પિતાના સાધુધર્મના આચારોને કારણે આચાર્ય મહારાજ પોતે તે અધિવેશનમાં રહેતા ગયા, પણ પોતાના પ્રતિનિધિ તરીકે, તે વખતના મુંબઈના જૈન એસોસીએશન ઓફ ઈન્ડીયાના મંત્રી, શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને મોકલ્યા હતા અને શ્રી વીરચંદભાઈએ ત્યાં કેવળ જૈનદર્શન ઉપર જ નહીં પણ ભારતનાં બધાં દર્શને ઉપર લોકભોગ્ય અને હૃદયંગમ ભાષણે આપીને ખૂબ નામના મેળવી હતી, તે સુવિદિત છે. શ્રી વીરચંદભાઈ ગાંધીનાં આ ભાષણો “Systems of Indian Philosophy" નામે પુસ્તકરૂપે શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ તરફથી પ્રગટ થયાં છે. આ હકીકત એ વાતનું સૂચન કરે છે; એક તે આચાર્ય મહારાજ શ્રી આત્મારામજી મહારાજની નામના સમર્થ જેન આચાર્ય તરીકે દેશ-વિદેશમાં ફેલાયેલી હતી; અને બીજું, ડે. હેનલ સાથે એમને નિકટને સંબંધ હતો. ૨. આ વર્ષો દરમ્યાન ડૉ. હેનલ કલકત્તાની એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલના માનદમંત્રી હતા, એટલે એ સંસ્થાનું “જર્નલ ઓફ ધી રોયલ એસિવાટિક સેસાયટી ઓફ બેંગાલ” નામે સામયિક એમના સંપાદકપણું નીચે જ પ્રકાશિત થતું હતું. આ જર્નલના સને ૧૮૭૮થી તે સને ૧૭૯ સુધીનાં-૪૭થી ૫૯ સુધીનાં–૧૩ વૉલ્યુમે અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠની લાયબ્રેરીમાં તપાસવા છતાં આ તામ્રપત્ર સંબંધી કશી માહિતી એમાંથી મળી નથી. આ ઉપરાંત “ઇન્ડિયન એન્ટીકરી” ત્રિમાસિકના સને ૧૮૭૨થી ૧૯૨૧ સુધીનાં ૫૦ વર્ષના અંકોની લેખકસચી તથા વિષયસચી અમદાવાદની ગુજરાત વિદ્યાસભામાં જોઈ, તે એમાંથી પણ આ સંબંધી કશી વિગત મળી નથી. Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ આ પંક્તિનો અર્થ એવો કરવામાં આવે છે કે “ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૨૩મા વર્ષે, દેવચંદ્ર નામના શ્રાવકે, ભદ્રેશ્વરમાં, શ્રી પાર્શ્વનાથના જિનમંદિરની સ્થાપના કરી હતી.” ઉપરની ટૂંકી સરખી પંક્તિમાંથી આ ભાવ તારવવાનું કામ અઘરું છે અને એ અર્થ કરવા માટે બીજુ પણ કેટલુંક લખાણ મળી આવવું અથવા એ તામ્રપત્રમાંથી ઉકેલાવું જોઈતું હતું. પણ જ્યારે ખુદ આચાર્ય શ્રી આત્મારામજી મહારાજે પોતે જ આ પંક્તિનો આવો અર્થ કરવાનું મુનાસિફ માન્યું છે, એટલે પછી આ અંગે બીજી રીતે વિશેષ વિચાર કરવાનો ભાગ્યે જ અવકાશ રહે છે. અને છતાં, વિશેષમાં, શ્રી આત્મારામજી મહારાજે પોતે જ આ લખાણના અર્થની બાબતમાં અજ્ઞાનતિમિરભાસ્કર”માં (બને આવૃત્તિઓ, અનુક્રમે પૃ૦ ૧૪, અને ૧૭૭) લખ્યું છે કે " इस चैत्यके ऐतिह्य रूप खरडेमें तथा कच्छ भूगोलमें लिखा हैं. श्रीवोरात् संवत २३ वर्षे यह जिन चैत्य जिन मदिर बनाया. इस वास्ते हमने ताम्रपत्रके लेखकी कल्पना भी इसके अनुसारही करी है. परंतु किसी गुरुगम्यतासे नहि करी है. इस वास्ते इसकी कल्पना कोई बुद्धि मान् यथार्थ अन्य तरें भी करके मेरेको लिखे तो बड़ा उपकार है " આચાર્ય શ્રી આત્મારામજી મહારાજના આ ઉદ્દગારો ઉપરથી તો એમ પણ લાગે છે કે આ પંક્તિને વધારે નિશ્ચિત અર્થ જાણવા મળે એમ તેઓ પોતે પણ ઇચ્છતા હતા. વળી, આ લખાણ કે તામ્રપત્રની ઉપરોક્ત પંક્તિ અંગે તેઓએ આ પુસ્તકમાં (પૃ. ૧૭૬-૧૭૭) ભાષા અને લિપિની દષ્ટિએ જે અર્થવિચારણા કરી છે, તે ઉપરથી એમણે આ બાબતમાં ડૉ. હેલને કંઈ પુછાવ્યું હોય અથવા ડૉ. હાલે તેઓશ્રીને કંઈ સૂચવ્યું હોય, એ કેઈ અણસાર સરખો પણ મળતો નથી. અને છતાં આ વાત સાથે ડૉ. હર્નલનું નામ સંકળાયેલું મળે છે તે પણ એક હકીકત છે. મેં તપાસેલ સામગ્રીમાં આ પ્રકારનો સૌથી જૂનો (આશરે વિ. સં. ૧૯૮૫ન) નિર્દેશ “શ્રી કચ્છ ગિરનારની મહાયાત્રા” માં (પૃ. ૧૧૯) મળે છે, તે આ પ્રમાણે છે સંવત ૧૯૩૯ની સાલમાં, જ્યારે આ મંદિરને જીર્ણોદ્ધાર થતો હતો ત્યારે, મંદિરની પાછલી દીવાલમાંથી એક તામ્રપત્ર મળ્યું હતું, અને જેની નકલ શ્રીમાન પૂ. પા. વિજયાનંદસૂરીશ્વરજી ત્થા રોયલ એશિયાટિક સોસાયટી કલકત્તાને ઍનરરી સેક્રેટરી એ. એફ. રૂડોલ્ફ હેનલ તરફ મોકલવામાં આવી હતી. અને તેઓએ શાસ્ત્રીય તપાસથી નિર્ણય કર્યો હતો કે-“ ભગવાન મહાવીર પછી ત્રેવીસ વર્ષે દેવચંદ્ર નામના વણકે પાર્શ્વનાથ પ્રભુનું આ મંદિર બંધાવેલ છે. ” આ પુસ્તકના લેખક શ્રી મોહનલાલ ચુનીલાલ ધામીએ આ વાત શાના આધારે લખી એનું મૂળ શોધવા મેં યથાશક્ય પ્રયત્ન અને કેટલાક પત્રવ્યવહાર પણ કર્યો, પણ એ જાણી શકાયું નથી. પણ, આ તામ્રપત્ર મળી આવ્યા પછી પાંચ-સાત વર્ષે જ-વિ. સં. ૧૯૪૪માં જ-પ્રગટ થયેલ “અજ્ઞાનતિમિરભાસ્કર” ગ્રંથની પહેલી આવૃત્તિમાં જ્યારે આચાર્ય શ્રી આત્મારામજી મહારાજે પોતે જ એની નોંધ લીધી છે અને એની એક લીંટી જેટલો પાઠ પણ આપે છે, Page #150 -------------------------------------------------------------------------- ________________ એટલે પછી આ તામ્રપત્ર મળ્યાની બાબતમાં અને એમાંનું થોડુંક લખાણ એમણે ઉકેલી આપ્યાની બાબતમાં લેશ પણ શંકાને અવકાશ રહેતું નથી; જે કંઈ સવાલ કે વિચારવા જેવું રહે છે તે એના અર્થની બાબતમાં; અને એ અર્થ કોણે કર્યો તે બાબતમાં. આચાર્ય શ્રી આત્મારામજી મહારાજે આ પંક્તિનો આવો અર્થ કેમ કર્યો એનો ખુલાસે આપી શકે એવી એક બાબત એ છે કે આ તામ્રપત્ર મળી આવ્યું તે પહેલાંના સમયથી જ લોકમાં, અનુશ્રુતિરૂપે, એક વાત સારી રીતે જાણતી હતી કે આ તીર્થની સ્થાપના ભગવાન મહાવીરના નિર્વાણ પછી તરત જ-બે-પાંચ દાયકામાં જ-થઈ હતી. એટલે આ અનુશ્રુતિના આધારે, એટલું તે લાગે જ છે કે, આ તામ્રપત્રનું લખાણ ઉકેલી આપવા માટે એ ડો. હેલને મોકલવામાં આવ્યું હોય તે એ વખતે એમને આ તીર્થની સ્થાપનાને લગતી આ અનુશ્રુતિની જાણ પણ જરૂર કરવામાં આવી હશે. અથવા આચાર્ય શ્રી આત્મારામજી મહારાજે પોતે એ લખાણ વાંચ્યું હશે તો એનો અર્થ કરતી વખતે એમણે પોતે આ અનુશ્રુતિને ધ્યાનમાં લીધી હશે. આમાંથી ચોક્કસ શું બન્યું હશે, એ તો નિશ્ચિત રૂપે કહી શકાય એવી સ્થિતિ છે નહીં; પણ, એટલું તો જરૂર લાગે છે કે, જ્યારે આ બાબત સાથે ડૉ હોર્નલનું નામ સારી રીતે સંકળાયેલું હોવાની વાત, “શ્રી કચ્છ ગિરનારની મહાયાત્રા”માં, તેમ જ, એની જેમ અથવા એના આધારે, બીજા ગ્રંથમાં પણ, કહેવામાં આવી છે, ત્યારે એ વાતને સાવ નિરાધાર માનવી એ પણ ઉચિત નથી લાગતું. આ તામ્રપત્ર મળી આવ્યું તે સમયે, ઉપર સૂચવ્યું તેમ, વિ. સં. ૧૯૩૪-૩૯ દરમ્યાન, આ તીર્થના છેલ્લા જીર્ણોદ્ધારનું કામ ચાલતું હતું. આ જીર્ણોદ્ધારનું કામ પૂરું થયું એટલે વિ. સં. ૧૯૩૯ના માહ શુદિ ૧૦ના રોજ આ દેરાસરની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી. આ જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠાને લગતે સંસ્કૃત ભાષાને લાંબી લાંબી ૪૧ લીટી જેટલે મોટે શિલાલેખ દેરાસરના ૩જુઓ, “જૈન તીર્થોને ઈતિહાસ” પૃ૦૧૪૦; તથા “ જૈન તીર્થ સર્વ સંગ્રહ,” પૃ૦૧૩૮. વળી, “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં તામ્રપત્રમાંની પંકિતનું લખાણ “૧ વદીય શ્રી Tiદ્ઘનાથવસ્થતા ૨૩ ” એ પ્રમાણે ટાંકીને વિશેષમાં, એનો અર્થ સમજાવવા માટે ઉમેર્યું છે કે, આ મંદિરની જૂની નંધમાં અને કરછની ભૂગોળમાં પણ “વીરા ૨૩ વર્ષે ચૂટં વેરાં સંગાતમિતિએવું લખાણ છે. “જૈન પરંપરાને ઇતિહાસ ભાગ ૧, પૃ. ૭૩માં આ તામ્રપત્ર . તેનલ પાસે કેવી રીતે પહોંચ્યું એ અંગે જે નેંધ કરવામાં આવી છે તે આ પ્રમાણે છે: “આ૦ શ્રી જંબુસ્વામીના સમયમાં ભદ્રેશ્વર તીર્થ બન્યું છે; કર૭ ભદ્રેશ્વરમાં આજે બાવન જિનાલયનું ભવ્ય અને વિશાળ મંદિર છે. સં. ૧૯૩૯માં તેને જીર્ણોદ્ધાર થયો ત્યારે ત્યાંથી એક તામ્રપત્ર મળ્યું હતું, જે કચ્છ રાજ્ય દ્વારા છે, એ. એફ. રૂડેફ હેવલ પર મોકલ્યું હતું, અને પછી ભૂજપુરના યતિને સેપ્યું હતું.” " અંચલગચ્છદિગ્દર્શન ” માં (પૃ૦૬૧૦) પણ આ તામ્રપત્ર કચ્છ રાજ્ય મારફત ડહોનલ પાસે મોકલવામાં આવ્યાનું અને ભુજપુરના યતિ સુંદરજી પાસે હોવાનું લખ્યું છે. આ બે પુસ્તકમાં આ તામ્રપત્ર કચ્છ રાજ્ય મારફત ડે. હર્બલને પહોંચતું કર્યાની જે વાત લખી છે તે આ અંગેની બીજી બધી વાત કરતાં જુદી પડે છે એ દેખીતું છે. કચ્છના જૈન સંઘે આ અંગે ખાસ તપાસ કરવી જોઈએ, Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહેશ્વર-વસઈ મહાતીર્થ રંગમંડપમાં જમણી બાજુએ લગાડવામાં આવ્યા છે. આ શિલાલેખમાં આ તીર્થની સ્થાપનાને લગતી છેક પ્રાચીન સમયની વાત, વચમાં તીર્થની કેવી સ્થિતિ થઈ તે વાત તથા છેલા જીર્ણોદ્ધારની વાતને સમાવી લેવામાં આવી છે–એમ કહેવું જોઈએ કે “એકે હજાર” જેવા આ એક જ શિલાલેખમાંથી (પંક્તિ ૯૯૧૩) આ તીર્થ સંબંધી પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક સમયની મહત્વની માહિતી કે વાતે જાણવા મળે છે. આ શિલાલેખમાં આ તામ્રપત્રનો નિર્દેશ આ રીતે કરવામાં આવ્યું છે – " तथैव च साम्प्रतमेव च प्रतिमापृष्ठगर्भगुहभितौ समुद्धारर्थमुत्खनितुमारवायां विनिर्गतमे कमतिलघुकं ताम्रपत्रं, तत्र अमुन्येवाक्षराणि विद्यन्ते, तथा हि-ठ० देवचन्द्रिय प्रार्श्वनाथदेवसाता २३ इति । एतल्लेखानुसारतः प्रतीयते किलेदं चैत्य श्रीवीरात् २३ वर्षे श्रीदेव चन्द्रवेष्ठिना कारितमस्तीति ।" મુનિરાજ શ્રી હંસવિજયજી મહારાજે “ પ્રશ્નોત્તરચિંતામણિ” નામે એક પુસ્તક લખ્યું છે; અને તે વિ. સં. ૧૯૬૭માં ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભા તરફથી પ્રકાશિત થયું છે. તેમાં (પૃ. ૨૬૮-૨૭૩) “કચ્છ દેશમાં કેઈ અતિ પ્રાચીન જિનપ્રાસાદ હયાતીમાં છે કે નહીં?” એવા ૧૭૧ નંબરના પ્રશ્નના જવાબમાં વિ.સં. ૧૯૩૯ના જીર્ણોદ્ધાર વખતે દેરાસરના રંગમંડપમાં ચેડવામાં આવેલ ઉપર સૂચવેલ મેટા શિલાલેખનો ભાવાર્થ આપવા સાથે એમાં “અજ્ઞાનતિમિરભાસ્કર” માં આ તામ્રપત્રની જે ચર્ચા કરી છે, તેને ઉલલેખ પણ આ પ્રમાણે કર્યો છે: “તેના ઉપર કોતરેલા અક્ષરેનો તજુ શ્રીયુત વિજયાનંદસૂરીશ્વર ઉર્ફે મહુમ મુનિરાજ શ્રી આત્મારામજી મહારાજકૃત “અજ્ઞાનતિમિર ભાસકર ” ગ્રંથના પૃષ્ઠ ૧૭૬માં છપાયેલે છે.” આ બધી વિગતો ઉપરથી જોઈ શકાય છે કે આ તામ્રપત્ર મળી આવ્યાની વાત અનેક જૈન ગ્રંથમાં નોંધાયેલી મળી આવે છે તે ઉપરાંત કરછની ભૂગોળમાં પણ એને ઉલ્લેખ અને એનું અર્થઘટન કરવામાં આવેલ છે. પણ આચાર્ય શ્રી આત્મારામજી મહારાજ અથવા ડો. હર્નલ એ બેમાંથી જે કેઈએ આ તામ્રપત્રનું આટલું લખાણ ઉકેલી આપ્યું હતું, તેમણે એ મૂળ તામ્રપત્ર જોઈને ઉકેલ્યું હતું કે એના રબીંગ (મૂળ વસ્તુ ઉપર કાગળ મૂકીને અને એના ઉપર પેન્સીલ વગેરે ઘસીને લેવામાં આવતી છા૫) ઉપરથી ઉકેલ્યું હતું એ જાણી શકાયું નથી. પણ આપણી ઉપેક્ષાવૃત્તિ અંગે સૌથી વધુ ખેદ ઉપજાવે એવી વાત તો એ છે કે, અત્યારે આ તામ્રપત્ર કે એની છબી કે છાપ સુધ્ધાંની કશી જ ભાળ મળતી નથી; અને એકસો વર્ષ કરતાં પણ ઓછા વખત પહેલાં મળી આવેલી આવી અમૂલ્ય અને મહત્વની વસ્તુ, કેવળ આપણી પોતાની જ બેદરકારીને કારણે, હમેશને માટે, કાળના પ્રવાહમાં લુપ્ત થઈ ગઈ છે ! ૪. આ દેરાસરના જીર્ણોદ્ધાર વખતે આ તામ્રપત્ર મળી આવ્યા સંબંધી સૌથી જૂને ઉલેખ તો વિ.સં. ૧૯૩૯ના શિલાલેખમાં જ મળે છે, જે ઉપર નોંધવામાં આવ્યો છે. વળી, “જૈન તીર્થોનો ઈતિહાસ” અને “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં એને નિર્દેશ મળે છે તે આગળની પાદનોંધ ઉપરથી જાણી શકાય છે. આ ઉપરાંત “મારી કચ્છ યાત્રા”માં (પૃ. ૭૧) માં પણ આ વાત નોંધવામાં આવી છે, Page #152 -------------------------------------------------------------------------- ________________ તોથના સ્થાપના આચાર્ય શ્રી આત્મારામજી મહારાજે તો પિતાના “અજ્ઞાનતિમિરભાસ્કર” પુસ્તકમાં (પૃ. ૧૭૬ ) આ અંગે સ્પષ્ટ લખ્યું છે કે “સે તાત્ર મદ્રેશ્વરગી મંડાર વિદ્યમાન હૈં जोसको शंका हे।वे सेा ताम्रपत्र देख ले."५ આ રીતે આચાર્ય શ્રી આત્મારામજી મહારાજે તો આ તામ્રપત્ર ભદ્રેશ્વરજીના ભંડારમાં હોવાની વાત ભારપૂર્વક લખી છે, પણ આ તીર્થની પેઢીમાં તપાસ કરતાં મૂળ તામ્રપત્ર,એની છાપ કે એ બીજે ક્યાંય હોવાની કોઈ પ્રકારની આછી-પાતળી માહિતી પણ મળી શકી નથી! તામ્રપત્ર સાંપડ્યા પહેલાંની વાત આ પ્રકરણમાં અગાઉ સૂચવવામાં આવ્યું છે કે આ તીર્થના છેલા (વિ. સં. ૧૯૩૯ના) જીર્ણોદ્ધાર વખતે આ તામ્રપત્ર મળી આવ્યું તે પહેલાંના સમયમાં પણ આ તીર્થની સ્થાપના ભગવાન મહાવીરના નિર્વાણ પછી થોડાંક વર્ષ વીત્યા બાદ જ થઈ હોવાની કથા-અનુશ્રુતિ પ્રચલિત હતી. તે હવે એ અનુશ્રુતિ કેવી હતી, એની કેટલીક વિગતો જોઈએ, આ તામ્રપત્ર મળ્યા પહેલાં આ તીર્થ સંબંધી જે કંઈ આછી-પાતળી અને કથા-અનુશ્રુતિરૂપ માહિતી એકત્ર થઈ હતી, તેનો યશ તે વખતના માંડવીના તપગચ્છના ગોરજી (યતિ) શ્રી ખાંતિવિજ્યજીને ઘટે છે–તેઓ ખંતવિજયજીના નામે પણ ઓળખાતા હતા. લેફટનન્ટ પિટાસ ( Postans) નામના કચ્છના એક અંગ્રેજ અમલદારે ઈ. સ૧૮૩૭ની - સાલમાં ભદ્રેશ્વર-વસઈ તીર્થની મુલાકાત લીધી હતી. એમણે અંજારમાં તા. ૨૦ મી ઓગસ્ટ, ૧૮૩૭ના રોજ આ તીર્થનું વર્ણન લખ્યું હતું, અને તે જર્નલ ઓફ ધી એસિયાટીક સોસાયટી ઍફ બંગાલન વૉલ્યુમ છમાના સને ૧૮૩૮ના મે માસના અંકમાં (પૃ.૪૩૧-૪૩૪) છપાયું હતું. આ લેખમાં ગરજી અંતવિજયજીની આ તીર્થની સાચવણીને લગતી કામગીરીને પ્રશંસાભરી વાણીમાં આ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે – અત્યારથી પંદર વર્ષ પહેલાં, આ સુંદર ઇમારત ખંડેર અને ભગ્ન હાલતમાં પડી હતી; પણ ગોરજી (ગુરુજી) ખંતવિજય, જેઓ એક ધનવાન જૈન હતા એમણે, પ્રશંસાપાત્ર ઉત્સાહથી, એનું મોટા પાયા ઉપર સમારકામ કરાવરાવ્યું હતું; ધરતીકંપના લીધે જેને નુકસાન પહોંચ્યું હતું તે પ્રવેશદ્વાર નવેસરથી ચણું લેવામાં આવ્યું હતું, અને અત્યારે આખી ઈમારત સારી સ્થિતિમાં છે. ૫, “મારી કચ્છ યાત્રા”(પૃ૦૭૧) અને “જૈન તીર્થોને ઈતિહાસ” (પૃ ૧૪૯)માં આ તામ્રપત્ર ભુજમાં કઈ યતિ પાસે હોવાનું નોંધ્યું છે. અને “અંચળગછદિગ્દર્શન'માં (પૃ.૬૧૦) લખ્યું છે કે “ ઉક્ત પ્રાચીન તામ્રપત્ર હાલ કયાં છે તે સમજાતું નથી. એ વખતે ભુજપુરના યતિ સુંદરજી પાસે હતું.” બની શકે તે આ માટે ઝીણવટથી તપાસ કરવી-કરાવવી જોઈએ. $. Uutil some 15 years since, this beautiful building was allowed to remain in a state of ruins and decay, but Gorji (for Guruji) Kantwajeh, a wealthy Jain, with praise worthy zeal has caused it to be intensively repaired; the portico Page #153 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભચર-વસઈ મહાતી લેફટન્ટ પોસ્ટન્સ પછી આશરે ૩૭ વર્ષ બાદ, સને ૧૮૭૪માં, ડો. જેમ્સ બજેસે ભદ્રેશ્વરવસઈ જૈન તીર્થની મુલાકાત લીધી હતી. ડે. બજેસ ભારતીય પુરાતત્વ સંશોધનના એક સમર્થ અને દેશ-વિદેશમાં જાણીતા વિદ્વાન હતા. એમણે પણ “આક્યોલોજિકલ સર્વે ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા-રિપોર્ટ એ ન ધી એન્ટીકવીટીઝ ઍફકાઠિયાવાડ ઍન્ડ કચ્છ ક” નામે પુસ્તકમાં(પૃ૦૨૦૬) છાપેલ પોતાના અહેવાલમાં જૈન ગુરુ અંતવિજ્યજીએ આ તીર્થની રક્ષા માટે તેમ જ તીર્થ સંબંધી માહિતી એકત્ર કરવા માટે બજાવેલ કામગીરીને ઉલલેખ આ પ્રમાણે કર્યો છે – “એના (ભદ્રેશ્વરના જૈન મંદિરના) ઈતિહાસ સાથે સંખ્યાબંધ પરંપરાગત વાતે-દંતકથાઓ સંકળાયેલી છે. અને તે આ સદીના પૂર્વના ભાગમાં એક ખંતવિજય નામના જૈન ગુરુએ એકત્ર કરી હતી. આ ગુરુએ આ મંદિરને રાજ્ય તરફથી જૂના વખતમાં ઈનામ તરીકે ભેટ મળેલ જમીન વગેરેની વસૂલાત કરવાને દરેક પ્રકારને પ્રયત્ન કર્યો હતો.”૭ ગોરજી શ્રી ખંતવિજયજીની કામગીરીની આ પ્રમાણે નોંધ લેવાની સાથે સાથે ડૉ. બજેસે એવી ટકોર પણ કરી હતી કે “કમનસીબે આ ગુરુએ, પોતે એકત્ર કરેલ (આ તીર્થ સંબંધી માહિતી આપતી) સામગ્રી સાથે પોતે નકકી કરેલી કાળગણના સાથે મેળ બેસારવા પ્રયત્ન કર્યો હતો, એમ સ્પષ્ટ જોઈ શકાય છે. ” ડે. બજેસની આ ટકરનો ભાવ કંઈક એ છે કે આ તીર્થના જીર્ણોદ્ધારને લગતી તથા બીજી ઘટનાઓને, જુદા જુદા રાજવીઓ તેમ જ બીજી વ્યક્તિઓ સાથે, સમયની દષ્ટિએ, મેળ બેસારવાને યતિ શ્રી ખાંતિવિજયજીએ જે પ્રયત્ન કર્યો હતો, તે ઇતિહાસમાન્ય બની શકે એવો નથી. ઉપર આપેલા લેફટનન્ટ પિસ્ટાન્સલ તથા ડૉ. જેમ્સ બજેસના ઉલ્લેખો ઉપરથી જોઈ શકાય છે કે યતિ શ્રી ખાંતિવિજયજીએ, વિક્રમની ૧૯મી સદીના અંત ભાગમાં અને વીસમી સદીની પહેલી પચ્ચીશી દરમ્યાન, આ તીર્થની સાચવણી કરવા માટે, એ તીર્થ સંબંધી પરંપરાગત માહિતી એકત્ર કરવા માટે અને એ તીર્થને ઈનામરૂપે મળેલ રાજકીય ભેટોને ચાલુ કરાવવા માટે ઘણી જહેમત ઉઠાવી હતી. વળી, જ્યારે સને ૧૮૩૭માં (વિસં. ૧૮૯૩માં ) લેફટનન્ટ which had suffered from the earthquake has been re-placed; and the whole is now in good order. 1. Connected with its history there are series of traditions collected early in the t century by a Jain Guru Khantvijaya, who seems to have used every endeavour to recover the old inams or royal gifts of land to the temple. C. Unfortunately the Guru has apparently tried to square his meterials with chronology. ૯. લેફટનન્ટ પોસ્ટાન્સનાં પત્ની એક ચિત્રકાર હતાં, અને એમણે કચ્છની પ્રજાના અમુક વર્ગનાં ચિત્રો દોર્યા હતાં. (જુઓ, કચ્છનું સંસ્કૃતિદર્શન, પૃ. ૧૭,૧૮) Page #154 -------------------------------------------------------------------------- ________________ તીની સ્થાપના પિસ્ટાર્સે આ તીર્થની મુલાકાત લીધી હતી ત્યારે યતિ શ્રી ખાંતિવિજયજી હયાત હતા અને સને ૧૮૭૪માં (વિ. સં. ૧૯૩૦માં) ડ એસ બજેસે ભદ્રેશ્વરને પ્રવાસ કર્યો ત્યારે તેઓ સ્વર્ગવાસ પામ્યા હતા. અર્થાત્ વિ. સં. ૧૯૩૪-૩૯ વચ્ચે થયેલ ભદ્રેશ્વરના મોટા અને છેલા જીર્ણોદ્ધાર દરમ્યાન, ઉપર્યુક્ત તામ્રપત્ર મળી આવ્યું તે વખતે, યતિ શ્રી ખાંતિવિજયજી હયાત ન હતા. એટલે એમણે આ તીર્થ સંબંધી જે માહિતી એકત્ર કરી હતી તે, આ તામ્રપત્ર મળી આવ્યું તે પહેલાની હતી, અને તેથી એ કેટલાક પ્રમાણમાં તામ્રપત્રમાંથી મળી આવતી માહિતીથી જુદી પડતી હતી; ખાસ કરીને એમાં આ તીર્થની સ્થાપના કરનાર શ્રેષ્ઠી દેવચંદ્રના નામનો કોઈ ઉલ્લેખ મળતો ન હતો; અને છતાં આ તીર્થની સ્થાપનાના સમય સાથે લગભગ પૂરેપૂરા કહી શકાય એટલા પ્રમાણમાં એ મળતી આવતી હતી. અર્થાત્ યતિ શ્રી ખાંતિવિજયજીએ એકત્ર કરેલ માહિતી પ્રમાણે પણ આ તીર્થની સ્થાપના વીર નિર્વાણ સંવતની પહેલી સદીના પૂર્વાર્ધમાં જ થઈ હતી. આ વાત નીચેની વિગતથી વિશેષ સ્પષ્ટતાથી જાણી શકાશે– માંડવીની પ્રત–આ પ્રતમાંથી આ તીર્થની સ્થાપનાને લગતી નીચે મુજબ માહિતી - મળે છે “શ્રી વસઈ જૈન ધર્મની જગ્યા અસલ દેવળ છે, તેની વિગત છે. સંવત ૨૨ સમે રાજા ઈક્ષાવંશી સિદ્ધસેન રાજા થયે. શ્રી ભદ્રાવતી બંદર મણે રાજ્ય કરે છે. તે સમયે ધર્મ ઘોષસૂરિ આચાર આવ્યા. તેણે ધર્મઉપદેશ દીધે, ગુરુદેવની ભક્તિ કરવી. તે વારે રાજાએ દેવસેવાને વર્ણવ સાંભળે, જે દેવતામાં પણ ભગવંતની સેવા કહી છે, દેવતા ઘણી ભક્તિ કરે છે, તો મારે પણ જૈન પ્રાસાદ કરી શ્રી વીતરાગની મૂર્તિનું પૂજન કરવું અવશ્ય. તે વારે રૂડાં મુરત જોઈ, શ્રી ભદ્રાવતી મધ્યે પ્રાસાદ કરાવ્ય, શ્રી જિનબિંબની સ્થાપના કરી તેની વિધિ આમાં બતાવી તેની વિગત છે.” આ પછી આ પ્રતમાં જિનબિંબની સ્થાપના કેટલાક વિધિ બતાવીને એમાં ભદ્રેશ્વર નગરના રહેવાસી કુમાર વિજય અને કુમારી વિજયાએ ભાગ લીધે, બ્રહ્મચર્યનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી અને છેવટે એ બનેનાં લગ્ન થયાં—એ બધી વાત (પૃ. ૧) આ પ્રમાણે આપવામાં આવી છે– રૂપવંત પુરુષ જણ ૬૪, તેહનાં શરીર અખંડ, ગડગુમડના દાગ નહીં, ડાંભ દીધેલ નહીં, પાંચે ઈદ્રી નીરોગી કાય, કુંવારા તે દેવકુમાર, તેહને ઇદ્રની સ્થાપનાને ઠેકાણે થાપે. હિમ જ છપન કુમારી અપછરા સરખી રૂપવંત, તેહને છપન કુમારિકાને ઠેકાણે થાય. ચોસઠ કુમાર, છપન કુમારી, તેહને શીલનાં વ્રત ઉચરાવે. કેણે ૮ દિનનાં, કેણે માસ ૧નાં, કોણે વધુ પણ જથાયોગ્ય ધારણા પ્રમાણે કરી છે. તેને વિષે વિજે કમરે અંધાર પખવાડામાં શીલ પાલ જાવજીવ લગે, એહવું મન નિશ્ચ કીધુ છે. અને એક વિજયા કુમારી, તેણે ઉજલા પખવાડામાં શીલનાં પરચકખાણ કર્યા, જાવજીવ લગે. તિહાં આઠ દિવસ છવ થયો-ભક્તિમુક્તિદાયક, પછે દેવના જોગથી વિજે કુમાર-વિજયા કુમારી પરસ્પર માંહમાંહે વિવાહ માંડચો, તેહને વરણવ ઘણું છે.' માંડવીની પ્રતિમાંની આ માહિતી ઉપરથી જાણી શકાય છે કે ભદ્રેશ્વરના જિનમંદિરની સ્થાપના સંવત ૨૨મા થઈ હતી અને બીજા ઉલેખેને અનુસરીને, આ ૨૨મું વર્ષ વીર નિર્વાણ Page #155 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતી સંવતનું માનવામાં આવ્યું છે. આ પ્રતિષ્ઠામાં ભદ્રાવતીનાં કુમાર વિજયે અને કુમારી વિજયાએ ભાગ લીધો હતો અને એ બને એ અનુક્રમે કૃષ્ણ પક્ષમાં અને શુકલ પક્ષમાં જીવનભર બ્રહ્મચર્યનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી, અને પછી જોગાનુજોગ એવો બન્યો કે એ બન્નેનાં લગ્ન થયાં.૧૦ ૧૦. કુમાર વિજય શ્રેષ્ઠી અહદાસ અને અર્હદાસીને પુત્ર હતા. કુમારી વિજયા શ્રેષ્ઠી ધનાવહ અને ધનશ્રીની પુત્રી હતી. આ બંને કુટુંબો કચ્છના એક શહેરના રહેવાસી હતાં. કુમાર વિજય અને કુમારી વિજયા એ બંનેએ મહિનામાં અજવાળિયા પક્ષ અને અંધારિયા પક્ષમાં બ્રહ્મચર્યનું પાલન કરવાને નિયમ લીધે હતો. અને ભાગ્યયોગે એ બંને લગ્નગ્રંથિથી જોડાવાનું બન્યું. વિજયકુમાર અને વિજયાકુમારીનાં લગ્ન થયા પછીની કથા આ પ્રમાણે છે – લગ્નની પ્રથમ મિલનની રાત્રી હતી. યૌવનથો તરવરત વિજ્ય અને સોળે શણગાર સજેલી વિજયા એકબીજાને મળવા ઉત્સુક હતાં. અંતરમાં કંઈક ઊમિ અને અરમાને ઊભરાતાં હતાં – જાણે સાગર અને સરિતાને આજે સુભગ સંગમ થવાને હતો ! વાણી કરતાં જાણે અંતર વધારે વાત કરવા તલસી રહ્યાં હતાં. આજની આ ઘડી જાણે ભારે રળિયામણી અને યાદગાર બનવાની હતી–પણ કેવી અનોખી અને અજબ રીતે ! વાણી ઉપરને પડદે હટી ગયું અને પતિ-પત્નીનાં અંતર ઊઘડી ગયાં. બંનેએ એકબીજાની બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાની વાત જાણું–દિવસ, અઠવાડિયું, પક્ષ, મહિને કે એક-બે વર્ષ પૂરતી નહીં પણ જીવનભર પાળવાની પ્રતિજ્ઞાની ! ક્ષણભર તો બન્નેનાં અંતરમાં સ્તબ્ધતા છવાઈ ગઈઃ આવું લગ્નજીવન! આ ઘરસંસાર ! આવો ગૃહસ્થાશ્રમ ! પણ ડીક વારમાં જ ધર્મની ભાવના એમની સહાયે આવી પહોંચી; અને ધર્મનું શરણ સ્વીકારીને બંનેએ નક્કી કર્યું કે, દુનિયાની નજરે આપણે પતિ-પત્ની તરીકે રહેવું, પણ અંતરથી નિષ્ઠાપૂર્વક અણીશુદ્ધ બ્રહ્મચર્યવ્રતનું, અસિ-ધારાની જેમ, પાલન કરવું; અને જ્યારે પણ આપણા આ વ્રતની વાત બહાર પડી જાય અને લોકેના જાણવામાં આવે ત્યારે આપણે બન્નેએ સંસારનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરવી. આ રીતે કેટલાંક વર્ષ વીતી ગયાં. એક વખતની વાત છે. વિમળ નામના કેવળજ્ઞાની ધરતીને પાવન કરતા વિચરી રહ્યા છે. વિચરતાં વિચરતાં તેઓ ચંપાનગરીમાં પધાર્યા. એ નગરીમાં જિનદાસ નામે એક શ્રેષ્ઠી રહેતા હતા. એમણે એક નિયમ કર્યો હતોઃ મારે એક વાર ચોરાશી હજાર સાધુઓને પારણું કરાવવું. કામ ભારે મોટું હતું અને એ કેવી રીતે પાર પડે એની જિનદાસ શેઠને સમજ પડતી ન હતી અને હમેશાં ચિંતા રહ્યા કરતી હતી. એમણે કેવળજ્ઞાની મુનિને પિતાના નિયમની વાત કરી, અને એ પૂરો કરવાને ઉપાય બતાવવા વિનંતી કરી. વિમળ કેવળીએ કહ્યું : મહાનુભાવ ! મોક્ષના અભિલાષી હોય એવા આટલા બધા સાધુઓને યોગ થવો અતિ કરે છે. અને આ યોગ થાય તોપણ એમને વહોરાવી શકાય એટલો શુદ્ધ આહાર મળવો તે એથી પણ વધુ મુશ્કેલ છે. જ્ઞાની ભગવંતની વાત સાંભળી જિનદાસ શ્રેષ્ઠી વિમાસણમાં પડી ગયા. એની મૂંઝવણ દૂર કરવા કેવળી ભગવાને એની પ્રતિજ્ઞા પૂરી કરવાનો માર્ગ બતાવતાં કહ્યું : શ્રાદ્ધ રત્ન ! આમાં તમારે નિરાશ થવાની જરૂર નથી; કચ્છ દેશમાં વિજય શેઠ અને વિજયા શેઠાણી નામે દંપતી દેખાવે ઘરસંસારી છતાં સાધુઓની જેમ આજીવન બ્રહ્મચારી છે, અને તેઓ મન-વચન-કાયાની પૂર્ણ નિષ્ઠાથી, મહાન સંયમીની જેમ, બ્રહ્મચર્ય વ્રતનું અણીશુદ્ધ પાલન કરે છે. એ એક જ દંપતીની એક જ વાર આહારપાણીથી ભક્તિ કરો, એથી તમને ચોરાશી હજાર સાધુ-સંતોને પારણું કરાવ્યા જેટલો લાભ થશે. Page #156 -------------------------------------------------------------------------- ________________ તીર્થ સ્થાપના ભદ્રેશ્વરની પ્રત–આ પ્રતની નલમાંથી (પૃ. ૨૧-૨૨) આ તીર્થની સ્થાપનાને લગતી આ પ્રમાણે માહિતી સાંપડે છે– “ભગવાન શ્રી મહાવીરદેવના નિર્વાણ પછી ૪૫મા વર્ષે મહારાજ સિદ્ધસેન નામના રાજા ભદ્રાવતી નગરીમાં થયા. ભગવાન શ્રી વિમલ કેવલી નામના એક કેવલજ્ઞાની મુનિના ઉપદેશથી આ દેરાસર બંધાવવામાં આવ્યું....... જ્યારે આ તીર્થ શરૂ થયું અને પૂરું થયું તે કાળે પુણ્યશ્લોક વિજય શેઠ અને વિજયા શેઠાણુએ શીલવ્રતના આકરા નિયમ લીધા એટલે વિજય-વિજયા દંપતીને આજીવન બ્રહ્મચર્યસંકલ્પ અને આ તીર્થનું નિર્માણ એ બંને ઘટનાઓ સમકાલીન હેવાનું જીર્ણ લેખ કહી જાય છે. ” છે. જેમ્સ બજેસ–લેફટનન્ટ પિટાસે સને ૧૮૩૭માં ભદ્રાવતી નગરી અને ત્યાંના જૈન મંદિર સંબંધી કેટલીક માહિતી લખી હતી, તેને નિર્દેશ આગળ આવી ગયો છે. પણ આ તીર્થની સ્થાપના તથા એની ચડતી-પડતી સંબંધી કડીબદ્ધ કહી શકાય એવી વિગતો તો ડો. જેમ્સ બજેસે જે, એમણે સને ૧૮૭૪માં લખેલ, “રિપોર્ટ ઓન ધી એન્ટીકવીટીઝ ઓફ કાઠિયાવાડ ઍન્ડ કરછ” નામે ગ્રંથમાં (પૃ. ૨૦૫-૨૧૦) લખી છે તેમાંની કેટલીક યતિ શ્રી ખાંતિવિજયજીએ આ તીર્થ સંબંધી પ્રચલિત અનુકૃતિઓને આધારે એકત્ર કરેલ માહિતીને આધારે લખી છે, અને કેટલીક જાતમાહિતીના આધારે લખી છે. એમાં આ તીર્થની સ્થાપનાને લગતી વાત તેઓએ, યતિ શ્રી ખાંતિવિજયજીએ એકત્ર કરેલ માહિતીને આધારે, આ પ્રમાણે નેધી છે – જિનદાસ શેઠને તે ભૂખ્યાને ભાવતા ભોજન મળે એટલે હર્ષ થયો. એ તે તરત જ કરછ દેશમાં પહોંચી ગયા અને વિજય શેઠ અને વિજયા શેઠાણીનું રહેઠાણ ધી કાઢીને એમને કેવલીભગવંતે એમના શીલવતની કરેલી પ્રશંસાની વાત કરી અને પછી એમને મનના ઉલ્લાસપૂર્વક ભોજન કરાવીને એમની મન ભરીને ભક્તિ કરી. દૂર દેશાવરથી પોતાની ભક્તિ માટે આવેલા આ સહધમી અતિથિની વાત સાંભળીને એ દંપતી ખૂબ નવાઈ પામ્યાં અને વિચારમાં પડી ગયાં: આટલે દૂર સુધી આપણું વ્રત પાલનની વાત કેમ કરી જાણીતી થઈ ગઈ ? પણ પછી એમણે પોતાની મેળે જ એનું સમાધાન મેળવી લીધું: ત્રણ કાળ અને ત્રણ લોકના જાણકાર કેવળજ્ઞાનીને માટે અજાણ્યું શું હોય ? પણ આપણા વ્રતની વાત લેકમાં જાણીતી થઈ ગઈ, માટે આપણે, આપણું પ્રતિજ્ઞા પ્રમાણે સંયમ ગ્રહણ કરવો ઘટે.અને એમણે તરત જ દીક્ષા લીધી અને નિર્મળ સંયમની આરાધના કરીને તેઓ પંચમ ગતિ -મોક્ષના અનંત સુખના અધિકારી બન્યાં. આવા પાવન દંપતીથી ભદ્રાવતી નગરી પણ ધન્ય બની. ( શ્રી ઉપદેશ પ્રાસાદ ભાષાંતર, ભાગ બીજો, સ્તંભ ૬, પ્રબંધ ૮૯ને આધારે ) ( ૧૧. મંદિરમાં અત્યારે વિદ્યમાન છેલા જીર્ણોદ્ધાર સંબંધી લેખમાં, તામ્રપત્રમાંના લખાણને આધારે, શ્રમણ ભગવાન મહાવીર પછી ૨૩મે વર્ષે ભદ્રાવતીમાં આ તીર્થની સ્થાપના થયાનું લખ્યું છે અને આ કર્ણ પ્રતમાં ૪૫મે વર્ષે સ્થાપના થયાનું ખેંચ્યું છે આ બે વચ્ચે પંડિત શ્રી આણંદજી ભાઈએ, પોતે લખાવેલ આ તીર્થના પરિચયમાં એમ કહીને મેળ બેસારવાનો પ્રયત્ન કર્યો છે કે વિમલ કેવલીના ઉપદેશ અને રાજા સિદ્ધસેનના ઉત્તેજનથી શ્રેણી દેવચંદ્ર વીર નિર્વાણ સંવત ૨૩માં આ જિનમંદિર બંધાવવાની શરૂઆત કરી હશે અને વીર નિર્વાણુ સંવત ૪૫માં મંદિરનું કામ પૂરું થતાં એ વર્ષમાં એની પ્રતિષ્ઠા કરાવી હશે (પૃ૦ ૨૨), Page #157 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર વસઈ મહાતીથ “ એમ કહેવામાં આવે છે કે આ મંદિરની સ્થાપના, પહેલવહેલાં વૈરાટયુગના ૨૧મા વર્ષમાં, ૧૨ ભદ્રાવતી નગરીના હિરવંશના૧૭ રાજા સિદ્ધસેને કરી હતી; અને તે વસઈને અણુ કર્યું. હતું. ’૧ ૪ ૧૦૦ શ્રી વ્રજલાલ ભગવાનલાલ છાયા— મુંબઈથી પ્રગટ થતા “સ્વદેશ” પુત્રના વિસ’૦ ૧૯૮૦ના દીપોત્સવી અંકમાં કચ્છના ઇતિહાસ અને પુરાતત્ત્વના અભ્યાસી શ્રી વ્રજલાલ ભગવાનલાલ છાયાના “કચ્છની સ્થાપત્ય કળાના ઘેાડાએક અવશેષો ’નામે લેખ છપાયા છે; તેમાં (પૃ૦ ૭૭-૭૮) એમણે “વસહીનાં દેહેરાં” એ નામે શ્રી ભદ્રેશ્વર તીથ સંબંધી પણ કેટલીક માહિતી આપી છે. આ માહિતી એમણે માટે ભાગે ડૉ. બન્ને સના લખાણના આધારે જ લખી છે. એટલે એમણે પણ આ તીર્થની સ્થાપના અ`ગે લખ્યુ છે કે “આ દહેરાં વિરાટ યુગના ૨૧મા (વિક્રમ સવત પૂર્વે ૪૩૦-૫૦)૧૫ વરસમાં રિવશના ભદ્રાવતીવાળા સિદ્ધસેને અંધાવીને વસહીને અર્પણ કરેલાં.” "" વળી, શ્રી રામસિહભાઈ રાઠાડે પણ એમના “કચ્છનુ` સંસ્કૃતિદર્શન ” પુસ્તકમાં(પૃ૦ ૮૬), મુનિ શ્રી ખાંતિવિજયજીના ઉલ્લેખ કરીને, આ તીની સ્થાપનાને લગતી લગભગ આ પ્રમાણે જ માહિતી આપી છે. આ ઉપરથી સ્પષ્ટ લાગે છે કે આ બન્નેએ આ તીર્થની સ્થાપનાને લગતી વાત અક્ષરશઃ ડૉ. ખજે સ પ્રમાણે જ લખી છે. kr ૧૨. અહીં “ વૈરાયુગ ” ( Vairat era ) લખ્યું છે તે ખરી રીતે “ વીર સંવત ” હેાત્રા જોઈએ. મૂળ વીરાક્ 'ના બદલે ડૉ બર્જેસે પાતે વૈરાટ ’’ સમજી લીધું હશે, અથવા ખીજા કાઈએ એમને એ પ્રમાણે સમજાવ્યુ` હશે; તેથી એમણે એમ નોંધ્યું. “ વાત્ ’ના અર્થ “ ભગવાન મહાવીરના નિર્વાણ પછી ” એવા થાય છે એ સ્પષ્ટ છે. અર્થાત્ વીરનિર્વાણુ સંવત ૨૧માં આ તીર્થની સ્થાપના થઈ હતી, એમ સમજવાનું છે. આ તીર્થની સ્થાપનાને લગતા વર્ષ માટે ડા. બન્ને સે ૨૧ના, માંડવીની પ્રતે ૨૨, તામ્રપત્રે અને તે અનુસાર શિલાલેખે ૨૩ના અને ભદ્રેશ્વરની જ પ્રતે ૪૫ના અંકલખ્યો છે. આ ફેરફાર લખનાર, વાંચનાર કે સમજનાર-સમજાવનારની સુરતચૂકથી થયે. હાવા જોઈએ; અને એ મહત્ત્વના નહી પણુ મામૂલી છે; એટલે એનાથી આ તીર્થની સ્થાપનાની પ્રાચીનતાનુ` સૂચન કરતી જે કથા પ્રચલિત છે, એમાં કોઈ ફેર નથી પડતી, ૧૩. માંડવીની પ્રતમાં આ રાજાને ઈક્ષ્વાકુ વંશના કહ્યો છે. અને ભદ્રેશ્વરની પ્રતમાં એના વશના ઉલ્લેખ જ કરવામાં આવ્યા નથી. .. ૧૪. The temple, it is said, was first founded by Siddhasena of the race of Hari, whose capital was Bhadravati, in the twenty-first year of the Vairat era, and dedicated to Vasai. ૧૫, મહાવીર નિર્વાણુ સંવત અને વિક્રમ સંવત વચ્ચે ૪૭૦ વર્ષીનુ અંતર છે; અર્થાત્ મહાવીર નિર્વાણુ સંવત પછી ૪૭૦ વર્ષે વિક્રમ સ ́વત શરૂ થયા હતા; તે મુજબ અત્યારે વીરનિર્વાણુ સંવત ૨૫૦૨ અને વિક્રમ સંવત ૨૦૩૨ ચાલે છે. અહી' આ તીર્થની સ્થાપના વિરાટયુગ ( ખરી રીતે વીર નિર્વાણુ )ના ૨૧મા વર્ષીમાં થયાનું લખ્યું છે, એટલે વિક્રમ સંવત ૪૪૯ પૂર્વે આ તીની સ્થાપના થઈ હતી. તેથી આ અંક “ ૪૩૦-૫૦ ”ના બદલે “ ૪૪૯ ’’તે હૈાવા જોઈએ. “ કચ્છનુ` સંસ્કૃતીઈન ”માં ( પૃ૦ ૮૬ )તે સ્પષ્ટ લખ્યુ છે કે “ આ દહેરાં વીર સંવત ૨૧ (વિ સં૦ ૪૪૯)માં હરિવંશના ભદ્રાવતીવાળા સિદ્ધસેને બંધાવીને વહુને અણુ કર્યાં‘ હતાં. ’’ Page #158 -------------------------------------------------------------------------- ________________ તોથની સ્થાપના યતિ શ્રી ખાંતિવિજયજીએ એકત્ર કરેલી માહિતી લેફ્ટનન્ટ પાસ્ટાન્સે ગારજી શ્રી ખાંતિવિજયજીએ આ તીથની સાચવણી માટે ઘણી જહેમત ઉઠાવ્યાનુ પેાતાના લેખમાં લખ્યું છે, જેના ઉલ્લેખ આગળ થઈ ગયા છે. અને ડૉ. ખજે સે પણુ લખ્યુ છે કે આ યતિશ્રીએ ભદ્રેશ્વરના દેરાસર સંબંધી માહિતી એકત્ર કરવા માટે તેમ જ આ તીના નિભાવ માટે મળેલ રાજકીય હક્કોને ચાલુ કરવા માટે દરેક પ્રકારના પ્રયત્ન કર્યાં હતા. આ વાતના નિર્દેશ પણ આગળ આવી ગયા છે. આ ઉપરથી એટલુ' સ્પષ્ટ થાય છે કે વિ॰ સ′૦ ૧૯૩૪-૩૯ના આ તીના છેલ્લા જીર્ણોદ્ધાર દરમ્યાન મળી આવેલ તામ્રપત્ર પહેલાં, આ યતિજીએ આ તીથ સબધી બને તેટલી વધુ અને સળંગ માહિતી એકત્ર કરવાના પ્રયત્ન કર્યાં હતા. આ પ્રયત્નને પરિણામે એમણે જે માહિતી એકત્ર કરી હતી, તેનુ' મૂળ લખાણ ઉપલબ્ધ થઈ શકયુ` હાત તા, એમના પછીના સમયમાં મળી આવેલ ઐતિહાસિક કે આધારભૂત સામગ્રીના પ્રકાશમાં, એની ચકાસણી કરવાનું શકય ખનત, એમ લાગે છે કે આ પ્રયત્નમાં, એમને ઇતિહાસમાન્ય કહી શકાય એવાં સાધને નહીં જેવા પ્રમાણમાં ઉપલબ્ધ થવાથી, આ તીથૅ સંબધી પરપરાથી ચાલી આવતી અનુશ્રુતિએ કે વાતાને જ એમને આધાર લેવા પડયો હતા. આમ થવાને લીધે એમાં ઐતિહાસિક દૃષ્ટિએ કેટલીક ભૂલા રહી જવા પામી હાય એ સ્વાભાવિક છે. આવી એક માટી ભૂલ તે ભદ્રેશ્વરના નામાંકિત શ્રેષ્ઠી, દુષ્કાળભંજક જગસ્ફૂશાના સમયમાં એક સૈકા જેટલા ફરક નેાંધાયેલે એવા મળે છે, એ છે. શ્રી સર્વાનંદસૂરિરચિત “શ્રી જગઙૂચરિત” તથા બીજા કેટલાક અતિહાસિક ઉલ્લેખે। ઉપરથી એ નિશ્ચિત છે કે જગડૂંગા વિભ્રમના તેરમા સૈકાના ઉત્તરાધ અને ચૌદમા સૈકાની પહેલી ત્રીશી વચ્ચે થઈ ગયા. અને એમણે વિ॰ સ’૦ ૧૩૧૩-૧૪-૧૫ એ ત્રણ વર્ષના દુષ્કાળનું નિવારણ કર્યું” હતું.૧૬ આમ છતાં ચતિ શ્રી ખાંતિવિજયજીએ (અને એમને અનુસરીને ડૉ. ખજે સ, શ્રી વ્રજલાલ ૧૬. “ કચ્છનું સંસ્કૃતિદર્શન ”માં ( પૃ૦ ૫૮ ) આ દુષ્કાળ લાગલાગઢ પાંચ વર્ષાં ચાલ્યાનું આ પ્રમાણે લખ્યું છે : “ જગડૂતે તેના ગુરુ તરફથી હિ ંદુસ્તાનમાં પડનારા એક મહાભયંકર દુષ્કાળની આગાહી થઈ એટલે જગડુએ જુદાં જુદાં ગામાએ ધાન્યના અખૂટ ભંડાર ભેગા કરવા માંડવ્યા. સં૦ ૧૩૧૫ થી ૧૩૧૯ સુધી પડેલા આ ભયંકર પનરાતેરા કાળમાં જગડુએ કેટલાયે રાજાને મદદ આપી અને લેકાને ઉગાર્યાં. '' ગુરુએ કરેલી દુષ્કાળની આ આગાહી માટે આ ગ્રંથના અભ્યાસી લેખક શ્રી રામસિંહભાઈ રાઠેડે શ્રી સર્વાનંદસૂરિવિરચિત “ શ્રી જગસૂચિરત ” ના છઠ્ઠા સના ૬૮મા શ્ર્લાક જોવાનું સૂચન કર્યુ” છે. અહી નીચે આપવામાં આવેલ આ શ્લોક ઉપરથી જાણી શકાશે કે આચાર્ય શ્રી પરમદેવસૂરિએ જગડુશાને વિ॰ સ’૦ ૧૩૧૨ પછી ત્રણ વર્ષ માટે ( એટલે વિ॰ સ૦ ૧૩૧૩-૧૪-૧૫ માં ) બધા દેશમાં દુષ્કાળ પડવાનું સ્પષ્ટ કહ્યું હતું— द्वन्द्वग्निचन्द्रवर्षेषु व्यतीतेष्वथ विक्रमात् । दुभिक्ष सर्वदेशेषु भावि वर्ष त्रयावधि ॥ તા પછી શ્રી રામસિંહભાઈ રાઠોડે વિ॰ સ૰૧૩૧૫ થી ૧૩૧૯ સુધીને પાંચ વર્ષના દુષ્કાળ પડવાનુ કેમ નોંધ્યું હશે, એવા સહજ પ્રશ્ન થાય છે. ( આ પાદનોંધ ૧૦૨મા પાને ચાલુ છે. ) Page #159 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ છાયા વગેરેએ) જગડૂશા વિક્રમની બારમી સદીના ઉત્તરાર્ધ (વિ. સં. ૧૧૮૨ પહેલાં) અને તેરમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયાનું અને એમણે વિ. સં. ૧૨૧૫ના દુષ્કાળનું નિવારણ કર્યાનું લખ્યું છે. માંડવીની પ્રત યતિ શ્રી ખાંતિવિજયજીએ એકત્ર કરેલ ભદ્રેશ્વર તીર્થ સંબંધી માહિતીવાળા લખાણની લગભગ નકલ કહી શકાય એવી પ્રત છે. એ પ્રતમાં (પૃ. ૬) જગડૂશાના સમય સંબંધી તથા એમની દુષ્કાળ-નિવારણની કાર્યવાહીને લગતી નોંધ આ પ્રમાણે કરવામાં આવી છે– “તિવાર પછી સંવત ૧૧૮૨માં શા. જગડૂ થયો, ગામધણી થયો. તેણે સદાવ્રત બાંધે, જીરણુ ઉદ્ધાર કર્યું. સંઘપતિ થયે. દેશ-દેશાવર વેપાર ઘણું. ગુરુદેવની ભક્તિ કરે ઘણું. એક સમયે જિનદેવસૂરિ આવ્યા. શેઠજીને કહ્યું: સંવત ૧૨૧૫–સંવત બારપનરોતરો-કાળ પડશે. દેશ દેશ ભયંકર હશે લાભ લેવાય તો રૂડો છે. તિવારે કેવી રીતે કરવું ? ગર કહે : અન્નદાન સમાન અન્ય નથી. તિવારે સર્વે દેશ-દેશાવરે ધાન લેવરાવ્યાં. એમ કરતાં પનોતરે કાળ પડ્યો.” માંડવીની પ્રતિમાંના આ ઉતારા ઉપરથી જોઈ શકાય છે કે જગડુશાના સમયની બાબતમાં ડૉ.બજેસે જે લખ્યું છે તેમાં અને આ ઉતારામાં બિલકુલ સામ્ય છે. આમ છતાં જગડૂશાના વખતમાં લાગલાગટકેટલાં વર્ષને દુષ્કાળ પડ્યા હતા એ અંગે માંડવીની પ્રતમાં કશે નિર્દેશ મળતું નથી, ત્યારે ડો. બજેસે આ દુષ્કાળ વિ.સં. ૧૨૦૪થી તે વિ. સં. ૧૨૧૫ સુધી બાર વર્ષ પડયાનું અને એની આગાહી કરનાર આચાર્યનું નામ દેવસૂરિ હોવાનું નોંધ્યું છે.૧૭ આ માંડવીની પ્રત, ભદ્રેશ્વરની પ્રત તેમ જ ડો. બજેસ તથા શ્રી વ્રજલાલભાઈ છાયા વગેરેનાં લખાણ ઉપરથી કંઈક એવું અનુમાન કરી શકાય છે કે યતિ શ્રી ખાંતિવિજયજીએ (ગોરજી શ્રી ખંતવિજયજીએ) આ તીર્થ સંબંધી જે માહિતી એકત્ર કરી હતી, તેને આધારે જુદી જુદી વ્યક્તિઓના હાથે લખાયેલ હસ્તપ્રતોમાં એ વિગતોને સંગ્રહી-સાચવી લેવાનો પ્રયત્ન છેલ્લા એકાદ સિકા પહેલાંના અરસામાં, અર્થાત્ પેલું તામ્રપત્ર મળી આવ્યું તે પૂર્વેના વખતમાં, થયા જોઈએ. અલબત્ત, માંડવીની પ્રત અને ભદ્રેશ્વરની જીણું પ્રતમાંની માહિતી જોતાં એમાં કેટલીક વિગતેમાં ફેરફાર પણ મળે છે; છતાં, એકંદર જોઈએ તે, એમાં એકસરખાપણું પણ ઠીક ઠીક પ્રમાણમાં 1 શ્રી શભશીલ ગણિરચિત “પંચશતીપ્રબોધ( પ્રબંધ) સંબંધ ઉદ્દે પ્રબંધપંચશતી”માં (પૃ. ૬) “ જગડૂસાધુસંબંધ”માં આ દુષ્કાળ માટે “gi refમ: સંવત્ ૨૩૨૫ ૩૨૬ / ૨૩ ૨૭. વર્ષેત્ર માવ સુર્મા ગાતા ” એમ લખ્યું છે. અર્થાત આ દુ ૧ વિ. સં. ૧૩૧૫, ૧૩૧૬, ૧૩૧૭–એમ ત્રણ વર્ષ પડયો હતો. આ બધા જુદા જુદા ઉલ્લેખોમાં પણ ૧૩૧૫માં દુષ્કાળ પડ્યાની વાત તે નિશ્ચિત રૂપે નોંધાયેલી મળે છે. ૧૭. જુઓ, “રિપોર્ટ ઓન ધી એન્ટીકવીટીઝ ઓફ કાઠિયાવાડ એન્ડ કછ”, પૃ. ૨૦૭: “In his time a Jaina Guru arrived named Deva Suri, who warned him of an approching famine at the beginning of the new century, which was to last twelve years. Jagadeva-sah accordingly collected stores of grains, and when the predicted faminc began in S. 1204, he had abundance which lasted till 1215 (A.D. 11.58), the last year of dearth." Page #160 -------------------------------------------------------------------------- ________________ તોની સ્થાપના જોવા મળે છે અને સૌથી વિશેષ નેધપાત્ર બાબત તે, આ તીર્થની સ્થાપના ભગવાન મહાવીરના નિર્વાણ પછી થોડાક વખતમાં જ થઈ હતી, એ પરંપરાગત કથા કે અનુકૃતિની બાબતમાં એમાં એકમતિ પ્રત છે, એ છે. આ ઉપરથી તો એમ પણ લાગે છે કે, જે ઝીણવટથી તપાસ કરવામાં આવે તે, આ તીર્થની માહિતી ધરાવતી, માંડવીની પ્રત જેવી, ૨-૪ પાનાંની બીજી પ્રતે કે એવાં છૂટક પાનાં પણ કદાચ આપણા ભંડારોમાંથી મળી આવે. સંપ્રતિ રાજાએ તીર્થ સ્થાપ્યાની નવી વાત–આ તીર્થની સ્થાપનાને લગતી જે વિગત ઉપર નેધવામાં આવી છે, તેનાથી જુદી વાત અંચળગચ્છના આચાર્ય શ્રી અમરસાગરસૂરિએ રચેલ “વર્ધમાનપદ્મસિંહ શ્રેણિચરિત્ર”માં મળે છે. આ ચરિત્રમાં (સગ ૮, શ્લોક૧૧) ભદ્રાવતી નગરીનું બીજું નામ “કૌશાંબી” હોવાની વાત, એ મૂળ શ્લોકના અવતરણ સાથે, “ભદ્રાવતી નગરી” નામના આ પુસ્તકના પાંચમા પ્રકરણમાં (પૃ. ૮૬) નોંધવામાં આવી છે. આ પછી આ જ સર્ગના ૧૨મા લોકમાં આ તીર્થની સ્થાપના સુપ્રસિદ્ધ સંપ્રતિ રાજાએ કરી હોવાની સાવ નવી કહી શકાય એવી વાત આ પ્રમાણે લખી છે – पुरा संप्रतिभूपेन कारितं तत्र मंदिरम् । श्रीमत्पार्श्वजिनेशस्य भव्यं भव्योकारकम् ॥ (પહેલાં ત્યાં (ભદ્રાવતી નગરીમાં) સંપ્રતિ રાજાએ ભવ્ય છે ઉપર ઉપકાર કરનારું શ્રી પાર્શ્વ જિનેશ્વરનું ભવ્ય મંદિર કરાવ્યું હતું.) આ લોકમાં સંપતિ રાજાએ ભદ્રેશ્વરના જિન મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યાનું નહીં પણ શ્રી પાશ્વનાથનું જિનમંદિર કરાવ્યાનું અસંદિગ્ધ ભાષામાં લખ્યું છે. આનો અર્થ એ કે, આ તીર્થની સ્થાપના આર્ય હસ્તિગિરિથી ધમધ પામેલ રાજા સંપ્રતિએ, વીર નિર્વાણની ત્રીજી શતાબ્દી દરમ્યાન, કરી હતી. આ ગ્રંથમાંનો આ ઉલેખ વળી આ તીર્થની સ્થાપનાને લગતી નવી જ વિચારસામગ્રી રજૂ કરે છે. આ તીર્થ વસઈ ક્યારથી કહેવાયું–ભદ્રેશ્વર જવા માટે આપણે બસના કન્ડકટર પાસે ભવરની ટિકિટ માગીએ તો એ આપણને યાત્રિક સમજીને પૂછે છે કે તમારે ગામમાં જવું છે કે તીર્થમાં ? આપણે તીર્થમાં જવાનું કહીએ એટલે કન્ડકટર આપણને વસઈ તીર્થની ટિકિટ આપે છે.તીર્થ અને ગામની ટિકિટ વચ્ચે અમુક પિસાનો ફેર હોય છે. આ જાણ્યું ત્યારે સહજપણે સવાલ થયો કે આ તીર્થ વસઈ (વસહી) તરીકે ક્યારથી પ્રસિદ્ધ થયું હશે? પણ આ સવાલને ખુલાસે મળી શકે નથી. સામાન્ય રીતે “વસઈ-વસહી–વસતિ ”નો અર્થ મંદિર થાય છે અને જૈન મંદિર સિવાય એને પ્રયોગ ભાગ્યે જ કરવામાં આવે છે. પણ આ શબ્દ, “પ્રાસાદ” અને “વિહાર” શબ્દની જેમ, કેઈ પણ વિશેષનામની સાથે જોડાયેલે મળે છે, જેમ કે વિમલવસહી, લુણિગવસહી, ખરતરવસહી; અને એ જે તે વ્યક્તિના સ્મરણમાં બનાવવામાં આવેલ જિનમંદિરનું સૂચન કરે છે. પણ કઈ પણ વિશેષનામ વગર, માત્ર જિનમંદિરનું સૂચન કરવા માટે, “વસઈ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ વસહી” શબ્દનો પ્રયોગ થયે હેય તે તે ભદ્રેશ્વરના જૈન દેરાસર માટે જ થયેલો જોવા મળે છે આ ઉપરથી કંઈક એવી કલપના થઈ આવે છે કે કદાચ, કેઈક કાળે, અમુક વ્યક્તિના નામ સાથે “વસઈ” શબ્દ જોડીને (દાખલા તરીકે “જગÇવસઈ”) આ તીર્થની ઓળખ આપવામાં આવતી હશે અને સમય જતાં, સક્ષેપ માટે કે બીજા કોઈ કારણે, વિશેષનામ વગરનો “વસઈ” શબ્દ ભદ્રેશ્વરના જિનમંદિર માટે વપરાવા લાગ્યો હશે. અહીં એ જાણવું ઉપયોગી થઈ પડશે કે ઓખા મંડળમાં દ્વારકાની નજીકમાં આવેલ એક ગામ “વસઈ” કે “વસી”ના નામથી ઓળખાય છે; અને ત્યાંનાં દેરાં “વસીનાં દેરા” તરીકે ઓળખાય છે. પણ અહીં આ પ્રયોગ વસઈ નામના ગામને કારણે થયેલો છે, એ સ્પષ્ટ છે.૧૯ તીર્થના ઉપદેશક-પ્રતિષ્ઠાપક કેણ–આ તીર્થની સ્થાપના માટે ઉપદેશ આપનાર અને આ તીર્થની પ્રતિષ્ઠા કરાવનાર તરીકે જુદા જુદા ગુરુઓનાં નામ આપવામાં આવ્યાં છે. માંડવીની પ્રતમાં (પૃ. ૧) આચાર્ય ધર્મઘોષસૂરિનું નામ મળે છે. ભદ્રેશ્વરની પ્રતમાં (પૃ. ૨૧) વિમલ કેવલીનું નામ લખ્યું છે. ૧૯“શ્રી કચ્છ-ભદ્રેશ્વરવસહી તીર્થને સંક્ષિપ્ત પરિચયમાં(પૃ૦૧, ૫) કપિલ કેવલીનું નામ મળે છે. અને “કચ્છ ગિરનારની મહાયાત્રા”માં (પૃ. ૧૧૯) તથા “ભારતનાં જૈન તીર્થો ”માં (પૃ૦ ૪૮) સુધર્માસ્વામીનું નામ આપ્યું છે. ૧૮. “બસ્તિ” શબ્દને ભાવ સમજાવતાં ડૉ. એફ. બુશનને (Buchanan) કહ્યું છે કે – “ There are two kinds of temples among the Jains; one covered with a roof and called BASTI; and the other an open area surrounded by a wall and called BETTU, whieh signifies a hill." (જેમાં બે પ્રકારનાં મંદિરે હોય છે; એક પ્રકારનાં મંદિરે છાપરાંથી ઢંકાયેલાં હોય છે અને એ “વરિત” તરીકે ઓળખાય છે; અને બીજા પ્રકારનાં મંદિરે ઉઘાડાં અને ચારેકોર દીવાલોથી વીંટળાયેલાં હોય છે; એને “વૈદ્ર” કહે છે, અને એ ટેકરીનું સૂચન કરે છે.) –એશિયાટિક રિસર્ચ, વો૦ ૯, પૃ. ૨૮૫, સને ૧૮૦૯. ડો. બુશનને આ ખુલાસે દક્ષિણનાં જિનમંદિરને અનુલક્ષીને આપ્યો છે. દક્ષિણની કઈક ભાષામાં વેટ્ટા શબ્દને અર્થ “ટેકરી ” થાય છે. જ્યાં બાહુબળીજીની સૌથી મોટી મૂર્તિ બિરાજે છે, તે શ્રમણ બળગોળા ગામની મોટી ટેકરીને “ોટ વેટ્ટા” અને એની સામેની નાની ટેકરીને “વિ વેટ્ટા” કહેવામાં આવે છે. શ્રી ભદ્રેશ્વરના જિનમંદિર માટે આપણે અહીં એ વાત ધ્યાનમાં લેવાની છે કે દક્ષિણમાં ધરતી ઉપરના જૈન મંદિરને “afeત” કહેવામાં આવે છે. અને વસ્તિ-વસતિ- ટ્ટ--1લી એ રીતે આ શબ્દનું રૂપાંતર થતું રહ્યું છે. ૧૯. ભદ્રેશ્વરની જર્ણ પ્રતને ઉતારો જે બુકનાં પાછળનાં પાનાંઓમાં પંડિત શ્રી આણંદજીભાઈએ લખાવી રાખ્યો છે, તેમાં શરૂઆતનાં પાનાં માં ભદ્રેશ્વર તીર્થનું વર્ણન તથા એ તીર્થ ધામ સંબંધી કેટલીક માહિતી પણ એમણે લખાવેલી છે. એમાં (પૃ. ૧૧) આ તીર્થની સ્થાપના સંબંધમાં તથા મૂળનાયકની પ્રતિમાની ફેરબદલીની બાબતમાં, વધારામાં, એમ પણ લખાવ્યું છે કે આ તીર્થમાં વર્તમાન તીર્થપતિ ભગવાન મહાવીર દેવ મુખ્ય મંદિરે બિરાજે છે.અને અસલ-જના તીર્થપતિ, અસલ મૂળનાયક ભગવાન શ્રી પાર્શ્વનાથ દેવ આ તીર્થમંદિરને ફરતાં બાવન જિનાલયો પૈકી ૨૫મા Page #162 -------------------------------------------------------------------------- ________________ તીથની સ્થાપના આમાં આચાય ધમ ઘોષસૂરિજી, શ્રી વિમલ કેવલી કે શ્રી કાપિલ કેવલી અંગે તેા વિશેષ વિચાર કરવાના રહેતા નથી; એ બધાના મુખ્ય ભાવ એ સમજવાના છે કે આવા કોઈક પ્રભાવક સંઘનાયકની પ્રેરણાથી આ તીની સ્થાપના થઈ હતી. પણ આ તીર્થની સ્થાપના સાથે પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીના સંબંધ જોડવામાં એક ઐતિહાસિક તથ્ય ધ્યાનમાં લેવુ' ઘટે છે કે શ્રી સુધર્માસ્વામી તેા ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૨૦ વર્ષે, અન્ય ૧૦ ગણુધાની જેમ, ગુણશીલ ચૈત્યમાં૨૦ નિર્વાણુ પામ્યા હતા અને, પ્રચલિત અનુશ્રુતિ પ્રમાણે, શ્રી ભદ્રેશ્વર તીથની સ્થાપના વીર નિર્વાણુ સંવત ૨૦ પછી જ થઈ હતી. એટલે ભદ્રેશ્વર તીની પ્રતિષ્ઠા શ્રી સુધર્માસ્વામીના હાથે થયાનું માનવુ એ ઇતિહાસસંગત નથી. પર’પરા મુજબ પહેલાંથી ચાલી આવતી અનુશ્રુતિરૂપ કથા અને પાછળથી મળી આવેલ તામ્રપત્રમાંથી મળતી થાડીક માહિતી મુજબ, આ તીર્થની સ્થાપનાની ખાખતમાં, એમ માનવુ... જોઈ એ કે, શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૨૩મે વર્ષે, હરિવંશના રાજા સિદ્ધસેનના રાજ્યમાં, કપિલ કેવલી કે એમના જેવા સ્થવિર સંઘનાયકની પ્રેરણાથી, શ્રેષ્ઠી દેવચંદ્ર નામના ધર્માત્મા શ્રમણેાપાસકે, ભદ્રાવતી નગરીમાં, જિનમંદિર ખ ધાવીને એમાં તેવીસમા તીર્થંકર, સવિઘ્નહર ભગવાન પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. આ છે શ્રી ભદ્રેશ્વર તીર્થની સ્થાપનાની કથા. હવે જોઈ એ, આ તીર્થ ઉપર આવેલી આપત્તિએની અને ઝંઝાવાતા સમી એ આફતાની સામે આ તીર્થને અત્યાર સુધી ટકાવી રાખનાર જીર્ણોદ્ધારાની વિગતે. જિનાલયમાં બિરાજે છે. એ ભવ્ય અને દિવ્ય પ્રભુ શ્રી પાર્શ્વનાથ દેવની દર્શનીય દિવ્ય મૂર્તિની ભગવાન શ્રી મહાવીર દેવની વિદ્યમાનતામાં અને શાસનપતિના જીવનકાળમાં જ, એમના પુણ્યશ્લોક મુનિશિષ્ય પ. પૂજ્ય કપિલ કેવલીના વરદ હસ્તે આ પરમ પવિત્ર પ્રતિમાજીની પુનિત પ્રતિષ્ઠા થયેલી છે. અને હાલના તી પતિ વિદ્યમાન મૂળનાયક ભગવાન શ્રી મહાવીરદેવની પરમ પાવની પ્રતિમાજી, પરમશાસનપ્રભાવક મહારાજા સંપ્રતિ રાજાના ભરાવેલાં, જગમ યુગપ્રધાન સમા પરમપૂજ્ય આય સુહસ્તિસૂરિજીના વરદ હાથે પ્રતિષ્ઠા થયેલી છે. ’’ ઉપર નાંધેલ વિગતા, આ તીની સ્થાપનાને લગતી તથા જૂના મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનના સ્થાને નવા મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની પ્રતિષ્ઠા કચારે થઈ એ બાબતને લગતી પ્રચલિત અનુશ્રુતિથી બહુ જુદી પડે છે, એ દેખીતુ છે; અને તેથી એને આધાર જાણવાની જિજ્ઞાસા રહે એ સ્વાભાવિક છે. kr ' ૨૦. વર્તમાન શ્રમણુ પરંપરાના આદિ ગુરુ શ્રી સુધર્માસ્વામીનું નિર્વાણ ગુણુશીલ ચૈત્યમાં થયાની વાત નિશ્ચિત હેાવા છતાં “ વીર વંશાવલી અપરનામ તપાગચ્છ વૃદ્ધ પટ્ટાવલી ” માં લખ્યું છે કે “ માસ એક ચવિહાર અણુસણુ । પાંચમે આરે પશ્ચિમ દિશિ` શ્રી વીરને મુક્તિ હુઆ પછી વીસ વર્ષે શ્રીગિરનાર પ°તાપરિ શ્રીસુધર્મા નામે શ્રી વીરના પહેલા પટાધરને મુક્તિ હુઈ । ’” અર્થાત્ શ્રી સુધર્માસ્વામીનું નિર્વાણ ગિરનાર પર્વત પર થયું હતું. ઐતિહાસિક હકીકતથી સાવ જુદા પડતા આ કથન ઉપરથી પણ જોઈ શકાય છે કે એક જ ઘટનાના સંબંધમાં કેવી કેવી માન્યતા પ્રચલિત થઈ શકે છે. ( આ વીરવંશાવલી'' સુપ્રસિદ્ધ સિંઘી જૈન ગ્રંથમાળાના ૫૩મા ગ્રંથ તરીકે પ્રકાશિત થનાર “ વિવિધ ગીય પટ્ટાવલી સંગ્રહ ”ના પ્રથમ ભાગમાં (પૃ૦ ૧૬૦-૨૨૭ ) છપાયેલ છે. આ આખા ગ્રંથ વિ॰ સ૦ ૨૦૧૭ની સાલથી છપાયેલા તૈયાર હતો; પણુ કમનસીબે અત્યાર સુધી એ પ્રગટ થયા નથી ! વિખ્યાત પુરાતત્ત્વાચા` મુનિ શ્રી જિનવિજયજીએ એ સ’પાન્તિ કરેલા છે. અને તેઓશ્રીની પાસેની એની કાચી નકલ ઉપરથી ( પૃ૦ ૧૬૧ ) આ લખાણુ અહીં સાભાર ઉદ્યુત કર્યું છે. ) Page #163 -------------------------------------------------------------------------- ________________ આપત્તિઓ અને જીર્ણોદ્ધારે અન્ય સ્થાને અને તીર્થોની જેમ, ભદ્રાવતી નગરી અને ત્યાંનું ભગવાન પાર્શ્વનાથનું તીર્થ પણ, ક્યારેક કુદરતના તે ક્યારેક માનવીના, તો ક્યારેક વળી એ બન્નેના કેપનો ભંગ બનીને વેરવિખેર અને વિસ્ત થતાં રહ્યાં છે; પણ ભાગ્યે એને ઉદ્ધાર કરનારાં નરરત્નો પણ સમયે સમયે મળતાં રહ્યાં છે. આમ છતાં ભદ્રાવતી નગરીનું સમુચિત રક્ષણ કરનારા પૂરતા પ્રમાણમાં નથી જાગ્યા, એ વાતની સાક્ષી તે એક કાળની વિરાટ ભદ્રાવતી નગરી આજે નિસ્તેજ બની ગયેલા નાના સરખા ભદ્રેશ્વર ગામરૂપે હસ્તી ધરાવે છે, એ બીના જ પૂરે છે. આની સામે ભદ્રેશ્વર તીર્થ કંઈક જુદી જ વાત કહી જાય છે. છેક પ્રાચીન સમયથી અનેક આસમાની-સુલતાનીઓ વરસી જવા છતાં, આ તીર્થ અત્યાર સુધી ટકી રહ્યું છે, એટલું જ નહીં, વચ્ચે વચ્ચેના શાંતિના સમયમાં તેમ જ વિશેષ કરીને છેલ્લી અડધી સદી દરમ્યાન એ ઉત્તરોત્તર વધારે જાહોજલાલ, લોકપ્રિય અને પ્રભાવશાળી બન્યું છે, એ પણ એક હકીક્ત છે. અને તે એ તીર્થના સમયે સમયે થતા રહેલા જીર્ણોદ્ધારને, તીર્થસ્થાનના કે પ્રાચીન દેવમંદિરોના જીર્ણોદ્ધાર કરાવવામાં નવીન જિનમંદિર ચણાવવા જેટલા કે તેથી પણ વિશેષ ધર્મને લાભ થતો હોવાનું કથન કરતાં ધર્મશાસ્ત્રોને તથા શ્રીસંઘના . અંતરમાં વસેલી ધર્મરક્ષા, સંઘરક્ષા અને તીર્થરક્ષાની ભાવનાને આભારી છે. આ ભાવનાનો લાભ શ્રી ભદ્રેશ્વર-વસઈ જૈન તીર્થને કેટલા મોટા પ્રમાણમાં મળે છે તે પ્રત્યક્ષ જોઈ શકાય છે. લગભગ અઢી હજાર વર્ષ પહેલાં આ તીર્થની સ્થાપના થઈ, તે પછી એના ઉપર ક્યારે ક્યારે, કેવાં કેવાં સંકટો આવતાં રહ્યાં એની સળંગ કડીબદ્ધ માહિતી તો મળતી નથી, છતાં આ તીર્થ ઉપર જેનાથી થોડીઘણી પણ માઠી અસર થઈ હોવાનો સંભવ છે, એવી કચ્છમાં અને ક્યારેક કક્યારેક તે ખુદ ભદ્રેશ્વરમાં જ બનેલી ઘટનાઓની જે કઈ માહિતી મળે છે, તે આ પ્રમાણે છે – (૧) વિ. સં. ૭૪૧ પહેલાં કચ્છમાં ચવનધર્મને પ્રવેશ થઈ ગયો હતો, એની માઠી અસર બીજા ધર્મો અને એનાં ધર્મ સ્થાને તથા તીર્થધામોને પહોંચી હોય એ સ્વાભાવિક છે. આ યવનધર્મના પ્રસારને અટકાવવા માટે અજપાળે વિ. સં. ૭૪૧માં પોતાનું બલિદાન આપ્યું હતું (કચ્છનું સંસ્કૃતિદર્શન, પૃ. ૧૭૦). ૨) ભૂઅડ ચાવડાએ વિ. સં. ૯૭૧-૯૦ વચ્ચે ભદ્રેશ્વર ઉપર ચડાઈ કરી હતી. એના નામથી ભૂઅડ ગામ વસ્યું, જે ભદ્રેશ્વરથી છ માઈલ થાય છે (કરછનું સંસ્કૃતિદર્શન, પૃ૦ ૪૦). (૩) વિ. સં. ૧૦૦૬ (સને ૯૫૦) પછી કચ્છમાં એ માટે ધરતીકંપ થયો હતો કે જે મહાધરતીકંપ કહેવાય હતો (કચ્છનું સંસ્કૃતિદર્શન, પૃ. ૨૩૧). Page #164 -------------------------------------------------------------------------- ________________ 'આપત્તિઓ અને કર્ણોદ્ધારે (૪) મહમૂહગઝનવીએ સને ૧૯૨૪માં સોમનાથ ઉપર ચડાઈ કરી ત્યારે સોલંકી વંશનો રાજા ભીમદેવ પહેલો અણહિલવાડથી નાસીને કરછના કંથકોટના પહાડી કિલ્લામાં ભરાઈ ગયો હતો. મહમૂદે એ ગઢ ખાલી કરવાની દુશ્મનોને ફરજ પાડી; અને બે વર્ષ બાદ એ ગઝની પાછો ફર્યો. આ અરસામાં ભીમદેવે ભદ્રેશ્વરનો કિલે બંધાવી આપ્યું હતું. આ પછી, બેએક સિકા બાદ, જ્યારે શાહ સોદાગર જગડુને સમય આવ્યો ત્યારે, તેરમા સૈકાના પાછલા ભાગમાં, ભદ્રેશ્વર કચ્છની રાજધાની બન્યું હતું અને એના ઉપર પ્રતિહાર વંશના ભીમસિંહનું રાજ્ય ચાલતું હતું.ગૂર્જરપતિ વિરધવલે એને જીતીને ત્યાં પોતાનો પ્રતિનિધિ મૂક્યો; એનું નામ ભાડલ (કે ભાડલ ભૂપ)હતું. એ ભદ્રેશ્વર ઉપર ગૂજરપતિની વતી શાસન ચલાવતો હતો. વિરધવલ પછી, વિક્રમના તેરમા સૈકાના અંતમાં (વિ. સં. ૧૨૯૯માં), એને પુત્ર વિસલદેવ ગુજરાતના સિંહાસને બેઠો અને એણે ગુજરાતની રાજધાની ધોળકામાંથી અણહિલવાડ પાટણમાં ફેરવી. આ વખતે પણ ભદ્રેશ્વરનો કારોબાર ભાડલ ભૂપ સંભાળતે હતો.આ અરસામાં પારકરના રાજા પીઠદેવે ભદ્રેશ્વર ઉપર ચડાઈ કરીને એનો કિલ્લો તોડી પાડ્યો. પછી જ્યારે જગડુ શાહે એ કિલો ફરી ચણાવવાની પેરવી કરવા માંડી તે પીઠદેવે પોતાના દૂતને મેકલીને એને એમ કરતાં રોકવાનો પ્રયત્ન કર્યો. તે કહ્યું કે જે ગધેડાના માથા ઉપર સીંગડાં ઊગે તે તારા હાથે આ કિલ્લો બની શકે. જગડુ શાહે એ પડકાર ઝીલી લીધે; અણહિલવાડના રાજા લવણુપ્રસાદના સિન્યની સહાયથી ભદ્રેશ્વરમાં નવે કિલ્લો ઊભો કર્યો અને એમાં સોનાનાં શીંગડાંવાળો પથ્થરને એક ગધેડે પણ બનાવ્યો. પછી પીઠદેવ તે કિલો તોડી પાડવા ફરી ચડી આવ્યો, પણ જગડ઼ શાહ, ગૂર્જરપતિના સિન્યથી, એને પરાજિત કર્યો. બાપડા પીઠદેવને મજબૂત કિલ્લે અને સોનાનાં શીંગડાંવાળે ગધેડો જોઈને એ કારમે આઘાત લાગ્યો કે એ ત્યાં જ મરણ પામ્યો ! જ્યારે પીઠદેવે આ પ્રમાણે ભદ્રેશ્વર ઉપર બે-બેવાર ચડાઈ કરી હશે, ત્યારે એ તીર્થ પણ એની નુકસાનકારક અસરથી નહીં બચી શકયું હોય, એ સહેજે સમજી શકાય છે ( કચ્છનું સંસ્કૃતિદર્શન, પૃ. ૪૫ શ્રી જગડૂચરિત, સર્ગ ૫, શ્લોક ૪-૪૦; પ્રબંધકોશ, પૃ૦ ૧૦૪, ૧૦૬; પ્રબંધપંચશતી, જગડૂસાધુપ્રબંધ, પૃ. ૬). ' () “કચ્છની લોકકથાઓ” ભાગ ૧, પૃ. ૫૪-૫૫ ઉપરની નંધમાં, એના લેખક શ્રી લાલજી મૂળજી જોષી લખે છે કે “પઢિયાર રજપૂતની હકૂમત જતાં શહેરની (ભદ્રેશ્વરની) ઉન્નતિસમૃદ્ધિ પણ હટવા લાગ્યાં. ધરતીકંપથી થયેલ ફેરફારો અને ઉપરાઉપરી પડેલ દુષ્કાળના સબબસર તથા રાજના પરિવર્તનના લીધે આ સમૃદ્ધિશાળી શહેર દિન-પ્રતિદિન પતન તરફ ઘસડાવા લાગ્યું.” (૬) કચ્છમાં વિક્રમની ૧૧ કે ૧૨મી સદીમાં એ માટે કુદરતી ફેરફાર થયો કે એને લીધે જળ-થળમાં જબરા ફેરફાર થયા અને ઊંડા જળવાળા પ્રદેશ રણમાં ફેરવાઈ ગયા હતા.(કારા ડુંગર કચ્છજા, પૃ. ૯૬). (૭) જગદ્ગશાના સમયમાં વિ. સં. ૧૩૧૩-૧૪-૧૫ એ ત્રણ વર્ષ માટે કચ્છ સહિત, ગુંજરાત, સૌરાષ્ટ્ર વગેરે દેશના ઘણા ભાગમાં વ્યાપક દુષ્કાળ પડ્યો હતો, એ વાત જાણીતી છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૯ અને આ દુષ્કાળનિવારણના ભગીરથ કાય ને પહેોંચી વળવાને જગતશાહ કે જગતપિતા તરીકે સર્વત્ર વિખ્યાત બન્યા શ્ર્લાક ૬૭-૯૧) શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીથ હતા. કારણે જ જગડૂશાહ જગદેવશા, ( શ્રી જગદ્ગુચરિત, સગ ૬, (૮) વિ॰ સ૦ ૧૬૮૭માં ભય‘કર દુષ્કાળ પડચો. અને તે પછી એ વર્ષ બાદ જ, વિ॰ સં ૧૬૮૯માં, કચ્છ મરકી એટલે કે કાગળિયા-કોલેરાના રાગ તેમ જ વાયુ તથા જળપ્રલયના મહાન ઉપદ્રવનુ` ભાગ ખની ગયું હતું; અને એને લીધે ભદ્રેશ્વર વેરાન થઈ ગયુ હતુ. કુદરતના આ કાપની અસર ભદ્રેશ્વર તીર્થની જાહેાજલાલીને પણ થઈ હાય એ સ્વાભાવિક છે. આ વસઈ તીથની આસપાસની ધરતીનું નિરીક્ષણ કરતાં તરત જ લાગે છે કે આ ભૂમિ જળપ્રલય અને ધરતીકંપ જેવા કુદરતના વિનાશના ભાગ થઈ હાવી જોઈ એ ( અચલગચ્છટ્વિગ્દર્શન, પૃ૦ ૩૯૫ તથા ૫૩૯). (૯) કચ્છમાં વિ॰ સં૦ ૧૬૩૫, ૧૮૩૯ અને ૧૮૬૯માં વ્યાપક દુષ્કાળ પડથા હતા (કચ્છનું સ ંસ્કૃતિદર્શન, પૃ॰ ૧૯૯ની પાછળ ). (૧૦) ઇસ્વીસનની સત્તરમી સદીના અંતભાગમાં (સને ૧૬૯૩માં) મહેાસમ મેગની આગેવાની નીચે મુસ્લિમાએ ભદ્રેશ્વર પર હલ્લા કરીને ત્યાં લૂંટ ચલાવી હતી અને તીર્થંકરાની મૂર્તિઓ ખંડિત કરી હતી (ધી ઇમ્પીરિયલ ગેઝેટિયર, વાલ્યુમ ૮, ૪૦ ૨૩-૨૪ ). (૧૧) વિ૰ સ’૦ ૧૮૬૮માં કચ્છ પહેલવહેલાં પ્લેગના મહારોગમાં ઝડપાઈ ગયું હતું અને એની અસર લગભગ કચ્છની અડધા ભાગની પ્રજા ઉપર થઈ હતી; કચ્છને સમર્થ શાસક જમાદાર ક્રૂત્તેહ મહમ્મદ પણ આ જીવલેણ રાગના ભાગ બનીને ગુજરી ગર્ચા હતા (કારા ડુંગ૨ કચ્છજા, પૃ૦ ૧૮૪ ). (૧૨) કચ્છમાં વારંવાર થતા ધરતીકંપાથી કેરાના શિવમંદિરને ઘણું નુકસાન થયું હતું; તા એની અસર ભદ્રેશ્વર તીને પણ ચાડીઘણી પહેાંચી હેાય એ ખનવા જોગ છે (કારા ડુંગર કચ્છજા, પૃ॰ ૭૮), (૧૩) જગડૂશા પછી આ નગરીનું પતન થયું. અને તીથ ઉપર ખાવાનુ વર્ચસ્વ જામ્યું. તે મૂળનાયક પાર્શ્વનાથની પ્રતિમા ઉઠાવી ગયા અને તીર્થં વેરવિખેર બની ગયુ.. વિ॰ સં૰ ૧૫૯૨માં જામ રાવળે ભદ્રેશ્વર સર કર્યું' હતું, પણ પછી આચાય આણુ વિમળસૂરિની સલાહથી એ, ભદ્રેશ્વરના જિનમદિરના નિભાવ માટે ખર ગામ ભેટ આપીને, હાલારમાં રાજ્ય કરવા ચાલ્યું ગર્ચા હતા. પછી વિ॰ સ’૦ ૧૬૪૨માં હાલા ડુંગરજીને જામ રાવળે પેાતાના રાજ્યમાંથી હદપાર કર્યા, એટલે ડુ’ગરજીએ વિસ૦ ૧૬પરમાં લડાઈ કરીને ભદ્રેશ્વર પડાવી લીધું હતું. પણ વિવેકહષ ગણિના તથા મહારાએ શ્રી ભારમલજીના સમજાવવાથી એણે ભદ્રેશ્વર ઉપરથી પેાતાના મજો ઉઠાવી લીધા હતા. આને પરિણામે તીની સારસભાળ ઉપેક્ષિત થઈ હાય અને તી વેરાન થઈ ગયુ. હાય એ મનવા જોગ છે. વિ॰ સ’૦ ૧૮૩૧માં સિધના સરાજે કચ્છ ઉપર ચડાઈ કરી હતી. આ પહેલાં વિ૰ સ’૦૧૮૧૯માં ભદ્રેશ્વરના કિલ્લા ફરી જમીનદોસ્ત થઈ ગયા Page #166 -------------------------------------------------------------------------- ________________ આપત્તિઓ અને છણોદ્ધાર હતા અને એની માટી માટી શિલાએ તથા મંદિરના પણ પથ્થર, વિ॰ સં૦ ૧૮૧૯ અને ૧૮૬૬ના અરસામાં ત્યાંનાં ઘરાના,મુંદ્રા શહેરના અને મુડદ્રા બંદરના ખાંધકામ માટે ઉપાડી જવામાં આવ્યા હતા ! (મુંદ્રા વિસ’૦૧૮૩૬માં વસ્યું હતુ.) આ વિગતા ઉપરથી પણ જોઈ શકાય છે કે આ સમય દરમ્યાન ભદ્રેશ્વર તીની સ્થિતિ સારા પ્રમાણમાં શૈાચનીય અને બેહાલ બની ગઈ હાવી જોઈ એ ( કચ્છ ગિરનારની મહાયાત્રા, પૃ૦ ૧૧૯-૨૦; માંડવીની પ્રત, પૃ૦ ૪-૬; “ સ્વદેશ ”ના વિ॰ સ૦ ૧૮૮૦ના દ્વીપેાત્સવી અંક, પૃ૦ ૭૮; જૈન તીર્થાં સર્વ સ‘ગ્રહે, પૃ૦ ૧૪૧; કારા ડુંગર કચ્છજા, પૃ૦ ૧૫૭), (૧૪) વિક્રમની ઓગણીસમી સદીના છેલ્લા દસકા અને વીસમી સદીના પહેલા દસકાના અરસામાં, કેટલાંક વર્ષ માટે, ભદ્રેશ્વર ગામના ઠાકારે આ તીર્થ ઉપર કબજો કરી લીધેા હતા; પરિણામે એની યાત્રા લગભગ બંધ થઈ ગઈ હતી, એટલુ* જ નહી', મંદિરની સ્થિતિ બિસ્માર થઈ ગઈ હતી અને મંદિરનાં આંગણામાં, મદિરમાં અને મંદિરની દેરીઓમાં ઘેટાં-બકરાં એસવા અને ચરવા લાગ્યાં હતાં. આવી બેહાલીથી મંદિરને–તી ને જે કંઈ નુકસાન પહેાંચ્યું હતું, એના નિવારણ માટે માંડવીના તપગચ્છના યતિ શ્રી ખાંતિવિજયજીને ખૂબ કષ્ટ ઉઠાવવુ પડયુ હતું. છેવટે ક્ચ્છના મહારાએ શ્રીદેશળજી ખાવા બીજાની, જૈન સંઘના અગ્રણીઓની તથા ભુજપુરના અંચળગચ્છના પતિ શ્રી સુમતિસાગરજીની લાગણીભરી ઝહેમતથી અને માંડવીનાં ખરતગચ્છનાં ધર્માનુરાગી મીઠી બહેનની માટી સહાયથી તીના છેલ્લા જીર્ણોદ્ધાર થયા હતા, એ વાત આ પુસ્તકના ચેાથા પ્રકરણુમાં સવિસ્તર આપવામાં આવી છે. ૧૦૨ (૧૫) વિ॰ સ’૦ ૧૮૭૫માં આખા કચ્છ ઉપર કારમી તારાજી વેરતા ધરતીકંપ થયા હતા; તેથી પણ આ તીને કેટલુંક નુકસાન થયું હતું; પણ એ નુકસાન સામાન્ય પ્રકારનું હતું અને કેપ્ટન મેકમાઁ, સર ચાર્લ્સ વાલ્ટર વગેરે અગ્રેજોની ભલી લાગણીથી તીથ નુ રક્ષણ તરત જ થઈ શકર્યું હતું ( કચ્છનું સસ્કૃતિદર્શન, પૃ૦ ૨૬૭). (૧૬) મુંબઈથી તે સમયે પ્રગટ થતા “ સ્વદેશ ” પુત્રના વિ॰ સ૦ ૧૯૮૦ના દીપાત્સવી અંકમાં પ્રગટ થયેલ “ કચ્છની સ્થાપત્યકળાના ઘેાડાએક અવશેષો ’” નામે અભ્યાસપૂર્ણ લેખમાં, એના વિદ્વાન લેખક શ્રી વ્રજલાલ ભગવાનલાલ છાયાએ, “વસહીનાં દેહેરાં-ભદ્રેશ્વર”ના ટૂંક પરિચય આપતાં (પૃ૦ ૭૮) એ તીર્થં માં કયારે કયારે કેવી અરાજકતા ઊભી થવા પામી હતી, એ સ'અ'ધી કેટલીક માહિતી આપી છે, જે આ પ્રમાણે છે— “ આ (હરિ ) વંશના છેલ્લા રાજા દાનજી રાજ હતા. તેના વખતમાં ભારે લૂંટફાટ અને અંધાધુંધી ચાલી. ત્યાર પછી આ રાજ્ય સંવત ૨૧૩માં મુંજપુરના વાધેલા વનરાજે સર કર્યું. આ વંશના ચેાથા રાજા વિજયરાવ ઉફે વસિદ્ધના વખતમાં આજુબાજુના મુલકની ટાળીઓએ રાજ્યને લૂંટીને છિન્નભિન્ન કરી નાખ્યું અને પવારગઢના કાઠી ભદ્રાવતીના માલેક થયા અને તે ૧૪૭ વરસ સુધી રહ્યા. ત્યાર બાદ પાટણના કનક ચાવડાએ સંવત ૬૧૮માં એ દેશ જીત્યા અને સંવત ૬૨૨માં દેવલને ફરી બંધાવ્યું અને એમાં મૂર્તિની પ્રતિષ્ઠા કરી, ત્યાર પછી Page #167 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતી તેના પૌત્રના વખતમાં એ દેશ જૈન સોલંકી રજપૂતોએ જીતી લીધું અને સંવત ૭૯૮માં શહેરનું નામ ભદ્રાવતી હતું તે ફેરવીને ભદ્રેશ્વર રાખ્યું. આ વંશની સત્તા સંવત ૧૧૮૯ (સને ૧૧૩૨) સુધી રહી અને તેને છેલ્લો રાજા ભીમદેવને પુત્ર નવઘણ થયે, જેના વખતમાં દેશના ભાગલા પડી ગયા અને દેશ લુંટારાઓથી હેરાન થઈ ગયા. આ રાજાએ પોતાના લશ્કરને ખારાકી વગેરે પૂરું પાડવા બદલ એક વાણીઆને ભદ્રેશ્વર સંવત ૧૧૪માં ગીરાસમાં આપ્યું. સંવત ૧૧૮૨ (સને ૧૧૨૫) માં જગડુશા નામના એક ધનાઢય વેપારીને ભદ્રેશ્વર હમેશના હકક તરીકે ગ્રાન્ટમાં મળ્યું.” શ્રી વ્રજલાલભાઈ છાયાએ આ તીર્થ ઉપર થયેલ આક્રમણ કે આવેલ આફતોની જે વિગતે આપી છે, તેમાં સાલવારીમાં કે રાજાઓ વગેરેનાં નામોમાં ફેરફાર હોવાનો સંભવ છે. પણ અહીં તે માત્ર આ તીર્થ ઉપર કેવી કેવી આફત આવતી રહી એની વિગતો જ આપવાની હોવાથી અહીં એનું સમાલોચન-પર્યાલેચન કરવાની જરૂર નથી. ત્યારે હવે આ મંદિરના રક્ષણ માટે ખરે વખતે જે સહાય મળી, તથા જુદા જુદા સમયે, જુદી જુદી વ્યક્તિઓના હાથે જે જીર્ણોદ્ધાર થતા રહ્યા, તેની સવિસ્તર વિગતો જાણીએ. સમયસરની સહાય તથા જીર્ણોદ્ધારે અઢી હજાર વર્ષ જેટલા લાંબા વખત સુધી શ્રી ભદ્રેશ્વર-વસઈનું જૈન તીર્થ ટકી રહ્યું છે, સમયે સમયે આ તીર્થની સાચવણી માટે મળતી રહેલી સહાય તેમ જ આ તીર્થના થતા રહેલા નાના-મેટા જીર્ણોદ્ધારને કારણે જ–ભલે પછી આવી સહાયો અને જીર્ણોદ્ધાર સંબંધી માહિતી, પૂરેપૂરા અને આધારભૂત રૂપમાં સચવાઈ રહેવાને બદલે પરંપરાગત માન્યતાઓ, દંતકથાઓ કે અનુકૃતિઓના રૂપમાં અથવા તો ઓછી અને અધૂરી સચવાઈ રહેવા પામી હોય. આ તીર્થના જીર્ણોદ્ધારને લગતી માહિતી જુદાં જુદાં પુસ્તકમાં જુદી જુદી જાતની મળે છે, અને જેને પરિપૂર્ણ કહી શકાય એવી માહિતી તો, મેં તપાસેલાં પુસ્તકમાંથી એક પણ પુસ્તકમાંથી મને મળી નથી. આમ છતાં ભદ્રેશ્વર તીર્થની પેઢીમાં જે જીણું પ્રત સચવાઈ રહ્યાનું પ્રજ્ઞાચક્ષુ પંડિત શ્રી આણંદજીભાઈએ લખ્યું છે, અને જેની નકલ તથા જેને ઉતારે તેઓએ અત્યારની ગુજરાતી ભાષામાં કરાવી રાખ્યાં છે, તેમાં આ તીર્થના નવ જેટલા જીર્ણોદ્ધાર થયાની યાદી આપી છે; અને તે બીજાં બધાં પુસ્તકોમાંની યાદીથી વિસ્તૃત છે—અલબત્ત, આ નવે જીર્ણોદ્ધારને કાળગણના અને જે તે વ્યક્તિઓની વચ્ચે સુમેળ સાધીને, ઐતિહાસિક દષ્ટિએ નિર્વિવાદ પુરવાર કરવાનું કામ બહુ જ મુશ્કેલ છે. તેમ છતાં આ યાદી આ તીર્થને પ્રાચીન-અર્વાચીન પરિચય મેળવવામાં ઉપયોગી થઈ શકે એમ છે, એટલું તો લાગે જ છે. જુદા જુદા ગ્રંથમાં આ તીર્થના જીર્ણોદ્ધાર સંબંધી જે ન મળે છે, તેને આધારે જીર્ણોદ્ધારોની યાદી કંઈક આ પ્રમાણે તૈયાર કરી શકાય – ૧. સંપ્રતિ રાજાનો. ૩. વનરાજ વાઘેલાને. ૨. કાલકસૂરિના ભાણેજનો. ૪. કનક ચાવડાને. Page #168 -------------------------------------------------------------------------- ________________ આપત્તિઓ અને જીર્ણોદ્ધારે ૫. શ્રીમાલીઓને. ૧૧. જામ રાવળને. ૬. મહારાજા કુમારપાળને. ૧૨. શ્રીસંઘને વિ. સં. ૧૬૨ રને. ૭. શ્રી જગતચંદ્રસૂરિજીના ઉપદેશથી થયેલ. ૧૩. મહારાઓ શ્રી ભારમલજીને. ૮. વસ્તુપાળ-તેજપાળને. ૧૪. વર્ધમાનપદ્મસિંહ શાહને. ૯, જગશાને. ૧૫. મેકમ વગેરેના સહકારથી ૧૦. વાઘેલા સારંગદેવને. જૈન સંઘે કરેલો. સ્થળ-નિર્દેશ અને વિશેષ વિચારણા (૧) સંપ્રતિ રાજાએ કરાવેલ જીર્ણોદ્ધાર–આ તીર્થનો જીર્ણોદ્ધાર સંપ્રતિ રાજાએ કરાવ્યાની નેંધ જે સામગ્રીમાં મળે છે, તે આ પ્રમાણે છે : (૧) ભદ્રેશ્વરની જીર્ણ પ્રત, ૨૨; (૨) માંડવીની પ્રત ૧; (૩) ડે. જેમ્સ બજેસ સંપાદિત આ લેજિકલ સર્વે ઓફ વેસ્ટર્ન ઈન્ડીયા -રિપિટ ઓન ધી એન્ટીકવીટીઝ ઓફ કાઠિયાવાડ એન્ડ કચ્છ, ૨૦૬; અને (૪) શ્રી કરછ-ભદ્રેસર વસહી તીર્થને સંક્ષિપ્ત પરિચય, ૨. આ સંપ્રતિ રાજા મૌર્ય સમ્રાટ અશોકના પુત્ર કુણાલને પુત્ર હતું. કુણાલને બે પુત્રો હતાઃ એક દશરથ અને બીજો સંપ્રતિ. કુણાલને પૂર્વ ભારતનું અને સંપ્રતિને પશ્ચિમ ભારતનું રાજ્ય મળ્યું હતું, અને તે વખતે પશ્ચિમ ભારતની રાજધાની સુપ્રસિદ્ધ ઉજ્જયિની નગરી હતી. ભગવાન મહાવીરની એટલે કે પાંચમા ગણધર સુધર્માસ્વામીની આઠમી પાટે, વીરનિર્વાણની ત્રીજી સદીમાં, આર્ય મહાગિરિસૂરિ અને આર્ય સુહસ્તિસૂરિ એમ બે આચાર્યો થયા. એમાં આર્ય મહાગિરિ જિનકલ્પના આરાધક બનીને મોટે ભાગે જગલમાં એકાકી રહેવા લાગ્યા, એટલે સ્થવિરકલ્પની પરંપરાના રક્ષક તરીકેની જવાબદારી આર્ય સુહસ્તિસૂરિ ઉપર આવી પડી. આ આચાર્યો પશ્ચિમ ભારતના રાજા સંપ્રતિને પ્રતિબંધ પમાડીને એને જૈન ધર્મના અનુયાયી તરીકે દીક્ષા આપી હતી. રાજા સંપ્રતિ એક સમર્થ રાજવી હતો અને જૈન ધર્મના રંગે પૂરેપૂરે રંગાઈ ગયો હતો. એની ધર્મનું પાલન કરવાની તેમ જ જૈન શાસનની પ્રભાવના કરવાની ધગશ એટલી બધી તીવ્ર હતી કે એણે પોતાની બધી શક્તિ અને વિપુલ સંપત્તિને એ માટે ખૂબ ઉદારતાથી ઉપયોગ કર્યો હતો. રાજા સંપ્રતિએ જૈન શાસનની પ્રભાવના માટે એટલાં બધાં ધર્મકૃત્યો કર્યાં હતાં કે એની કંઈ કંઈ કથાઓ જૈન સંઘમાં પ્રચલિત બની છે. આ કથાઓ પ્રમાણે એણે સવા લાખ જિનમંદિરો, સવા કરોડ જિનબિંબ, છત્રીસ હજાર જીર્ણોદ્ધાર, સાત સો દાનશાળાઓ વગેરે, ગણ્યા ગણાય નહીં એટલાં બધાં, ધર્મકાર્યો કર્યાં-કરાવ્યાં હતાં, અને અનાર્ય દેશના લોકેને ધર્મને પ્રતિબંધ કરવા માટે ત્યાં જૈન ઉપદેશકોને મોકલ્યા હતા અને જિનમંદિરે પણ બનાવરાવ્યાં હતાં. આને સાર એ કે Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ સમ્રાટ સંપ્રતિ ભગવાન મહાવીરના નિવાણું પછી ત્રીજી સદીમાં અસાધારણ શાસન પ્રભાવક સમ્રાટ થઈ ગયો.૧ આવા જૈન શાસનના મહાન પ્રભાવક રાજવીનું નામ ભદ્રેશ્વર તીર્થને જીર્ણોદ્ધાર કરાવનાર ધર્મપુરુષ તરીકે ઉલ્લેખવામાં આવે એમાં શી નવાઈ? ભારતની ધર્મસંસ્કૃતિની તાસીર માટે ભાગે ત્યાગરાગ્યપ્રધાન છે અને તેથી, વિશિષ્ટ ગણાતી વ્યકિતઓની કીતિકથાની સાચવણું કરવાની દૃષ્ટિએ પણ, ઈતિહાસ લખવાની પ્રથા પ્રાચીન સમયમાં ઘણી ઓછી હતી. આ સ્થિતિમાં મહારાજા સંપ્રતિનાં સુકૃતોની સવિસ્તર વિગતો સચવાઈ રહેવાને બદલે એ માહિતી સમુચ્ચયરૂપે આછીપાતળી અને છૂટીછવાઈનોંધાઈ હેય એ સ્વાભાવિક છે. એટલે ભદ્રેશ્વરના નામે લેખ સાથે એના જીર્ણોદ્ધારની માહિતી એમાંથી કેવી રીતે મળી શકે ? - ભદ્રેશ્વરની જીર્ણ પ્રતમાં તથા માંડવીની પ્રતમાં સમ્રાટ સંપ્રતિએ વીર નિર્વાણ સંવત ૨૨૩માં ભદ્રેશ્વર તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યાનું નેધ્યું છે. આમાં જીર્ણોદ્ધારનું જે વર્ષ જણાવ્યું છે તેમાં કેટલાક ફેર છે એમ લાગે છે. પણ એ વાત ગૌણ છે; મુખ્ય વાત આ તીર્થના ઉદ્ધારકોની નામાવલીમાં સંપ્રતિ રાજાને સમાવેશ કરવામાં આવ્યો છે, એ છે. ડો. બસે પિતાના “રિપોર્ટ ઓન ધી એન્ટીવીટીઝ ઓફ કાઠિયાવાડ એન્ડ કચ્છ” ગ્રંથમાં નોંધ્યું છે કે (ભદ્રશ્વરતીર્થના સ્થાપક) સિદ્ધસેનના ઉત્તરાધિકારીઓ આ પ્રમાણે હતા અને પુત્ર મહાસેન; એને પૌત્ર નારસેન; અને એને પ્રપૌત્ર ભોજરાજ, ભેજરાજ મારવાડના સંપ્રીતિને સમકાલીન હતો સંપ્રીતિ જૈનધર્મને મહાન રક્ષક હતો. એણે પણ ભદ્રાવતીના મંદિરમાં એક પ્રતિમા પધરાવી હતી અને હાથીની એક આકૃતિ મૂકી હતી.” ૧. સમ્રાટ સંપ્રતિના જીવનની માહિતી જૈન, બૌદ્ધ અને બ્રાહ્મણ, એ ત્રણે પરંપરાના ગ્રંમાં મળે છે. જૈન ગ્રંથમાં બૃહત્કલ્પચૂર્ણિ, ભદ્રેશ્વરની કથાવલી, નિશીથચૂર્ણિ, પરિશિષ્ટપર્વ, વિવિધ તીર્થકલ્પ, વિચારશ્રેણ, કેટલીક પટ્ટાવલીઓ, તિસ્થાગાલી પઈનથ વગેરેને; બૌદ્ધ ગ્રંથમાં દિવ્યાવદાન, બોધિસત્તાવદાન કપલતાન અને બ્રાહ્મણ પરંપરાના ગ્રંથમાં મત્સ્યપુરાણનો સમાવેશ થાય છે. આ પ્રાચીન ગ્રંથે ઉપરાંત અર્વાચીન કેટલાક ગ્રંથોમાં પણ સમ્રાટ સંપ્રતિ સંબંધી ચર્ચા કરવામાં આવી છે અને માહિતી પણ આપવામાં આવી છે. આ ગ્રંથમાં સ્વ. પૂજય પંન્યાસ શ્રી કલ્યાણવિજયજી ગણિકત “વીર નિર્વાન સંવત્ ગૌર વંર વાતાળના વિશેષ નોંધપાત્ર છે. ૨. ભદ્રેશ્વરની પ્રત ૨: “આ ભદ્રેસર વસઈ તીર્થનું નિર્માણ થયા પછી પહેલો જીર્ણોદ્ધાર મહારાજા સંપ્રતિએ કરાવ્યો.” માંડવીની પ્રત, પાનું ૧ઃ “તિવાર પછી સંવત્સર બે સે ત્રેવીસે છરણુઉદ્ધાર કર્યો સંપ્રતિ રાજાએ. તિહને વરણાવ ઘણું છે. સવાલાખ દેવલ કરાવ્યાં. ” 3. yo 305: “Siddhasena's successors were-his son Mahasena; his grandson Narasema; and great-grandson Bhojaraja, the contemporary of Sampriti of Marvad, the great patron of the Jains, and who also installed an image and placed a figure of an elephant in the Bhadravati temple," Page #170 -------------------------------------------------------------------------- ________________ આપત્તિઓ અને કર્ણોદ્ધાર આ તીર્થની પેઢી તરફથી તીર્થના સંક્ષિપ્ત પરિચયની જે નાની સરખી પુસ્તિકા બહાર પાડવામાં આવી છે, એમાં તો માત્ર સમ્રાટ સંપ્રતિએ ઉદ્ધાર કરાવ્યાનું જ લખ્યું છે. (૨) કાલકરિના ભાણેજને ઉદ્ધાર–આ તીર્થનો જીર્ણોદ્ધાર કાલિકાચાર્યના ભાણેજે કરાવ્યાની વાત માત્ર ભદ્રેશ્વરની પ્રત (૨૨)માં જ નેધાયેલી છે;૪ એ સિવાય બીજા કોઈ સ્થળે આ વાતનો ઉલ્લેખ મળતો નથી. જે આ કાલકસૂરિ તે ગર્દભિલઉછેદક કાલિકાચાર્ય હોય તે એમના બે ભાણેજે બલમિત્ર-ભાનુમિત્રમાંથી કેઈ કે આ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હશે, એમ કહેવું જોઈએ. આ બલમિત્ર-ભાનુમિત્ર એ જ છે કે જે ગર્દભિલ્લની ગાદીએ બેસનાર શક રાજા (શક શાહી)ને પરાજિત કરીને ઉજજયિનીના શાસક બન્યા હતા. આ બાબતમાં આથી વિશેષ કશું નથી કે વિચારી શકાય એવી સામગ્રી મળતી નથી, એટલે ભદ્રેશ્વર-વસઈ તીર્થના આ બીજા જીર્ણોદ્ધાર અંગે મળતી આટલી નેંધથી જ સંતોષ માનવાને રહે છે. (૩) વનરાજને જીર્ણોદ્ધાર–આ જીર્ણોદ્ધારની નોંધ કેવળ ડે. બજેસના “રિપેર્ટન ધી એન્ટીવીટીઝ ઓફ કાઠિયાવાડ એન્ડ કચ્છ” નામે ગ્રંથમાં (૨૦૬)જ જોવા મળે છે.(સંપ્રતિના સમકાલીન) ભેજની ગાદીએ એના ભાઈનો પુત્ર વનરાજ બેઠો હતો; અને એણે આ મંદિરનું સમારકામ કરાવ્યું હતું. વનરાજનો પુત્ર સારંગદેવ હતો. વળી, આ ગ્રંથમાં આગળ જતાં લખ્યું છે કે–વનરાજ વાઘેલો મુંજપુરને હતે; એણે વિ. સં. ૨૧૩માં એ પ્રદેશ પડાવી લીધો હતો એ જેન હતો અને એની ગાદીએ એને પુત્ર ગરાજ આવ્યો હતો.' (૪) કનક ચાવડાનો ઉદ્ધાર–કનક ચાવડાએ કરાવેલઉદ્ધારની વાતનાઉલ્લેખ આ પ્રમાણે મળે છે: (૧) ભદ્રેશ્વરની જીણું પ્રત, પૃ. ૨૨; (૨) માંડવીની પ્રત, પૃ૦ ૧; (૩) રિપોર્ટ ઓન ધી એન્ટીવીટીઝ ઓફ કચ્છ એન્ડ કાઠિયાવાડ પૃ૦ ૨૦૬; (૪) “સ્વદેશ”ના વિ. સં. ૧૮૮૦ના ૪. પૃ. ૨૨: “ત્યાર પછી પૂર્વધર પરમપ્રભાવક આચાર્ય દેવ શ્રી કાલકાચાર્યસૂરિ મહારાજના ભાણેજ રાજાએ આ તીર્થને બીજો જીર્ણોદ્ધાર કરાવ્યું, ને ત્યાં આક્રમણ લઈ આવવાની તૈયારી કરતા તે વખતના કેઈક યવન રાજાને આ દેશમાં આવતાં જ રોકી રાખ્યો. ” 4.40 204 : “ Bhoja was succeeded by his brother's son Vanaraja, who repaired the temple.”......" Vanaraja Vagela of Munjpur then seized on the country (S. 213): he was a Jain, and was succeeded by his son Yogaraj." આ લખાણ ઉપરથી જોઈ શકાય છે કે આમાં વનરાજ વાઘેલા અને વનરાજ ચાવડા વચ્ચે ભેદ ભુલાઈ ગયો છે, અને સમયની ગણતરીમાં પણ ઘણે ફરક છે. યોગરાજ એ વનરાજ વાઘેલાને નહીં પણ વનરાજ ચાવડાને પુત્ર હતા; અને વનરાજ ચાવડાને સમય વિક્રમના આઠમા અને નવમા સૈકાને નિશ્ચિત છે, એટલે આ જીર્ણોદ્ધારની વાતનો ઇતિહાસમાન્ય વ્યક્તિઓ તેમ જ કાળગણના સાથે મેળ બેસારવાનું કામ અશક્ય છે–સિવાય કે ચાવડા વનરાજની જેમ જ વાઘેલા વનરાજ પણ ઐતિહાસિક વ્યક્તિ હોય અને એને પણ ગરાજ નામે પુત્ર હોવાનો કોઈ પુરાવા મળી આવે. ડે. બજેસે પણ આ બાબતની નોંધ લીધી છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર વસઈ મહાતીય દીપેાત્સવી અંકમાં (પૃ૦ ૭૭) શ્રી વ્રજલાલભગવાનલાલ છાયાના “ કચ્છની સ્થાપત્યકળાના ઘેાડાએક અવશેષા” નામે લેખ અને (૫) કચ્છનું સસ્કૃતિદર્શન, પૃ૦ ૮૬. ૧૪ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર્ધ્વ સંબધી ઇતિહાસ જેવી કથાઓ, દંતકથાઓ અને અનુશ્રુતિ ઉપરથી લાગે છે કે કનક ચાવડા અને કનકસેનને નામે કેટલીક વાતા પ્રચલિત થયેલી છે. કનક ચાવડા અને કનકસેન એક જ વ્યક્તિ છે કે કેમ તેમ જ એમના સમય નિશ્ચિત છે કે કેમ તે હજી પણ શેાધના વિષય છે. પણ એના સ’અધી જે કઈ વાતા લાકામાં પ્રચલિત છે અને કર્ણોપક સચવાઈ રહી છે, તે ઉપરથી એટલુ તા લાગે છે કે આ નામની વ્યક્તિએ લેાકમાનસમાં સારુ એવું સ્થાન લીધું હશે. ભદ્રેશ્વરની જીણુ પ્રતમાં કનક ચાવડાનું' નામ નથી આપ્યું, છતાં એમાં આ ઉદ્ધારની વાત નેાંધી છે, જે આ પ્રમાણે છે— . આ પછી વિક્રમ સ ́વત ૬૨૧માં એ જમાનાના ચાવડા રાજા કે જે પાટણુપતિ વનરાજ ચાવડાના પૂર્વજ હતા, તે ચાવડા રાજાએ ૬૨૧માં આ તીર્થના દ્ધાર કરાવ્યા હતા. '' (પૃ૦ ૨૨-૨૩ ) આ લખાણમાં આ ઉદ્ધાર વિ॰ સ૦ ૬૨૧માં થયાનું લખ્યુ છે, જ્યારે ખાકીના બધા ઉલ્લેખામાં વિ૦ સ’૦ ૬૨૨ માં આ જીર્ણોદ્ધાર થયાનુ' નાંખ્યું છે. એટલે સરતચૂકથી ૬૨૨ના બદલે ૬૨૧ લખાયુ' હાય એમ લાગે છે; અને આ ફેર મહત્ત્વને નહીં પણ સામાન્ય અને નજીવા છે. ૬. કારેક સરતચૂક થઇ જાય અને એને સુધારવાને બદલે એની ઉપેક્ષા કરવામાં આવે તેા ભૂલ ઉપર ભૂલ કેવી થતી જાય છે, તે આ સંવત બાબત ત્રણુ જુદા જુદા ગ્રંથામાં થયેલ ઉલ્લેખે ઉપરથી પણુ સમજી શકાય છે; તેની વિગત આ પ્રમાણે છે— (૧) ડૉ. બન્ને સે કનક ચાવડાએ એ દેશ ઉપર કબજો કરી લીધાની સાલ વિ૰ સં૰ ૬૧૮ની અને દેરાસરને સમું કરાવ્યાની સાલ ૬૨૨ની આપી છે. ડૉ. બન્ને સનું આ પુસ્તક ઈ॰ સ૦ ૧૮૭૪-૭૫માં પ્રગટ થયું હતું. (૨) આ પછી જેમ્સ એમ. કેમ્પબેલે તૈયાર કરેલ “ ગેઝેટિયર ઓફ ધી બામ્બે પ્રેસિડેન્સી 'તું પાંચમુ વાદ્યુમ ઈ॰ સ૦ ૧૮૮૦માં બહાર પડયું, તેમાં ભદ્રેશ્વરતી સંબધી માહિતી ડૉ. બન્ને સના લખાણ મુજબ (પૃ૦ ૨૧૪) આપવામાં આવી. એમાં પાદનોંધમાં કનક ચાવડાના વિજયની વિ॰ સ`૦ ૬૧૮ની સાલ સાથે ઈસ્વીસનનો ખ્યાલ આપવા માટે ૫૫૧ના અંક અને જીર્ણોદ્વારની વિ॰ સં૦ ૬૨૨ની સાલની સાથે ઈસ્વીસનનો અંક ૫૫૫ આપવામાં આવ્યા છે. વિક્રમ સંવત અને ઈસ્વીસન વચ્ચે ૫૭ (કચારેક પ૬) વર્ષીનો ફેર છે તે જોતાં આ ગ્રંથમાં આપવામાં આવેલ ઈસ્વીસનના આંકડામાં દસકા આપ્ટે લખવાની ભૂલ થઈ ગઈ, એટલે ખરી રીતે ૫૫૧ના બદલે ૫૬૧ અને ૫૫૫ના બદલે ૫૬૫ના આંકડા મુકાવા જોઈતા હતા. (૩) પાંચ વર્ષ પહેલાં (સને ૧૯૭૧માં) ગુજરાત રાજ્ય તરફથી ગુજરાત સ્ટેટ ગેઝેટિયર”નો “કચ્છ ડિસ્ટ્રીકટ’ નામે ગ્રંથ બહાર પડયો છે. એના મુખ્ય સંપાદક ડો. જી. ડી. પટેલ છે. આ ગ્રંથમાં (પૃ૦ ૫૮૬) કેમ્પબેલ તથા ડૉ. અને સના લખાણને આધારે ભદ્રેશ્વર તીર્થનો પરિચય ટૂંકમાં આપવામાં આવ્યા છે. એમાં મેટી ભૂલ એ થઈ છે કે કનક ચાવડાના વિજય અને ઉદ્દારની વિક્રમની સાલની સાથે કેમ્પબેલે ઈસ્વીસનના દસકાની ભૂલવાળા જે આંકડા પોતાના ગ્રંથમાં ઉમેર્યા હતા, એને સાચા માનીને તે મુજબ વિક્રમ સંવતમાં દસકાનો ઘટાડા કરીને કનક ચાવડાના Page #172 -------------------------------------------------------------------------- ________________ આપત્તિએ અને જીર્ણોદ્ધારા આ જીર્ણોદ્ધારના ઉલ્લેખ માંડવીની પ્રતમાં (પૃ૦ ૧) આ પ્રમાણે કરવામાં આવ્યા છે— તિ વાર પછી કનક ચાવડા થયા. સંવત ૬૨૨ વરસે ઉધાર કરાયા, ” ડા. ખજેસે પેાતાના “રિપાટ એન ધી એન્ટીકવીટીઝ ઓફ કચ્છ એન્ડ કાઠિયાવાડ” નામે પુસ્તકમાં આ વાત આ પ્રમાણે નાંધી છે— " “ પછી પાટણના કનક ચાવડાએ ( વિ॰ સ′૦ ૬૧૮ માં ) એ દેશ ઉપર કબજે કરી લીધા અને વિસ’૦ ૬૨૨માં એ મદિરને ફરી બંધાવીને એમાં એક પ્રતિમા પધરાવી, * શ્રી વ્રજલાલ ભગવાનલાલ છાયાએ પશુ, ડા. ખજે સના ઉલ્લેખને અનુસરીને,કનક ચાવડાના વિજય વિ॰ સ`૦ ૬૧૮માં અને જીર્ણોદ્ધાર વિસ૦ ૬૨૨માં થયાનું અને એ પાટણનેા હોવાનું લખ્યુ છે. “ કચ્છનુ` સંસ્કૃતિદર્શન ” માં કનક ચાવડાના વિજય અને ઉદ્ધારની વાત પણ ડા. ખજેસના લખાણને આધારે જ નાંધવામાં આવી છે. ડૉ. મજેસે તથા શ્રી વ્રજલાલભાઈ છાયાએ કનક ચાવડો પાટણના હોવાનું કહ્યું છે. પણ પાટણ તેા વનરાજ ચાવડાએ વિક્રમની નવમી સદીના પ્રારંભમાં (વિ॰ સ૦૮૦૨માં) વસાવ્યું હતુ' અને ઉપર નાંધેલી સાલે પ્રમાણે કનક ચાવડા વિક્રમના સાતમા સૈકામાં થઈ ગયા. એટલે પાટણની સ્થાપનાની ષ્ટિએ તેમ જ રાજાઓની સાલવારી પ્રમાણે કનક ચાવડા કયારે થયા એ નક્કી કરવાનું કામ બહુ મુશ્કેલ છે. આ અનુસ ́ધાનમાં એક બીજી ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે શ્રી ભદ્રેશ્વર વસઈના જિનમંદિરમાં મૂળનાયક તરીકે અત્યારે મહાવીરસ્વામીની જે પ્રતિમા બિરાજે છે, એની પલાંઠી (પમાસણ) ઉપર “સ, ૬૨૨ ના વર્ષે ’' એટલું સ’વતને લગતું લખાણ કોતરેલું સ્પષ્ટ વાંચી શકાય છે. એક તરફ કનક ચાવડાના જીર્ણોદ્ધારની સાલ વિ॰ સં૦ ૬૨૨ની જણાવવામાં આવી છે અને બીજી તરફ મૂળનાયક ભગવાન મહાવીરની પ્રતિમા ઉપર સં૦ ૬૨૨ની સાલ કાતરેલી મળે છે. આથી આ બાબતની વધારે વિચારણામાં ઊતર્યાં વગર, સામાન્ય રીતે વિચાર કરનારને, પહેલી દૃષ્ટિએ વિજય માટે વિ॰ સ૦ ૬૧૮ના બદલે ૬૦૮ અને ઉલ્હાર માટે વિ॰ સં૦ ૬૨૨ના સ્થાને ૬૧૨ના આંકડા મૂકી દેવામાં આવ્યા ! કેમ્પબેલે પાતાના ભદ્રેશ્વર તીર્થ સંબંધી લખાણમાં ડો.બન્ને `સના ગ્રંથનો ઉલ્લેખ કર્યાં જ છે. એટલે ગુજરાત સ્ટેટ ગેઝેટિયર-કચ્છ ડિસ્ટ્રીકટ”ના સંપાદકે પેાતાના મનથી સંવતના આંકડામાં ફેરફાર કરવાને બદલે ડૉ. બન્નેસનો ગ્રંથ જોયે। હ।ત તા આવી ભૂલ થતી અટકી જાત અને કેમ્પબેલે કરેલી ભૂલનું પણ નિવારણ થઈ જાત. ૭. પૃ. ૨૦૬: “Kanak Chavada of Pattan then subjugated the country (in Samrat 618), rebuilt the temple and installed an image in it in S. 622. ' ૮. આ લેખમાં વિજયની સાલવિ॰ સ૦ ૭૯૮ નાંધી છે તે કેવળ સરતચૂક અથવા પ્રેસની ભૂલ હેવી જોઈએ. કારણ કે એ જ લેખમાં એમણે જૈન સેલંકી રજપૂતાએ એ દેશ જીતી લઈને વિ॰ સં૦ ૭૯૮માં શહેરનું નામ ભદ્રાવતીને બદલીને ભદ્રેશ્વર રાખ્યાનું લખ્યું છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ આ ભચાર-વસઈ મહાતી તે, એમ જ લાગે કે આ પ્રતિમા કનક ચાવડાના જીર્ણોદ્ધાર વખતે પ્રતિષ્ઠિત થઈ હશે. પણ આમ માનવાની સામે બે મોટા અવરોધે છે: એક તે આ તીર્થના પ્રાચીન મૂળનાયક શામળિયા પાર્શ્વનાથ હતા; એમના સ્થાને ભગવાન મહાવીરની પ્રતિમા તો છેક સત્તરમી સદીમાં (વિ. સં. ૧૬૨૨માં) થયેલ જીર્ણોદ્ધાર વખતે (અથવા તે પછીના કેઈક સમયે) બિરાજમાન કરવામાં આવી હોવી જોઈએ. બીજો અવરોધ એ કે ૬૨૨ની સાલ દર્શાવતા અંકના અક્ષરોને મરોડ સાતમી સદીના અતિપ્રાચીન અક્ષરના મરોડ જેવું નહીં પણ સત્તરમી સદીની અને તે પછીના સમયની આધુનિક લિપિના જે છે અને છઠ્ઠી વિભકિતને સૂચક “ના” પ્રત્યય પણ પ્રાચીન નહીં પણ અર્વાચીન છે. એટલે કનક ચાવડાના જીર્ણોદ્ધારની ૬૨૨ની સાલ અને આ પ્રતિમા ઉપરની૬૨૨ની સાલને આકસ્મિક જોગાનુજોગ જ સમજવો જોઈએ. ડો. બજેસે આ સાલ દરરના બદલે ૧૬૨૨ હોવાનું સૂચવ્યું છે. અને શ્રીસંઘે આ તીર્થનો જીર્ણોદ્ધાર વિ. સં. ૧૯૨૨માં કરાવ્યો હતો, એ વાતને તેમ જ ભગવાન પાર્શ્વનાથના સ્થાને મૂળનાયક તરીકે ભગવાન મહાવીરને આ જીર્ણોદ્ધાર વખતે બિરાજમાન કરવામાં આવ્યા હતા એ માન્યતાને ખ્યાલ કરતાં ડો. બર્જેસનું સૂચન ધ્યાનમાં લેવા જેવું લાગે છે. કનક ચાવડે કેઈ કથાનો નાયક હોય એમ એને નામે કેટલીક કથાઓ લેકજીભે સચવાઈ રહી છે. આવા બે પ્રસંગે આ પ્રમાણે છે – (૧) “વસઈ (તા. ઓખામંડળ, જિ. જામનગર)નાં કનકસેન ચાવડાનાં મંદિરે નામે જાણીતાં થયેલાં જૂનાં મંદિરના શિખર પણ આ જ પ્રકારની રચના ધરાવે છે.” –ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ, ગ્રંથ ૩ મૈિત્રકકાલ અને અનુમૈત્રકકાલ. આ પુસ્તકમાં શ્રી જયેન્દ્રમુકુંદલાલ નાણાવટીને “સ્થાપત્યકીય સ્મારકે” નામે લેખ, પ્ર૦ ૧૫, ૫૦ ૩૩૪. સુપ્રસિદ્ધ પુરાતત્ત્વવિદ શ્રી મધુસૂદન ઢાંકીએ દ્વારકા પાસે આવેલ વસઈ ગામનાં આ મંદિરે જાતે જોયાં છે; એની છબીઓ પણ એમણે લેવરાવી છે. એમના કહેવા પ્રમાણે કનકસેન ચાવડાનાં આ મંદિરો જૈનધર્મનાં છે; અને એ વસી કે વસઈનાં મંદિર તરીકે ઓળખાય છે. (૨) “દંતકથા તો કહે છે કે મહુવા એ પ્રાચીન મધુમાવતી, અને મહુવાથી દેઢ કેશ પર દરિયા કાંઠે આવેલું ખારવાઓનું ગામડ' કતપર એ કતકાવતી હતી, કનકસેન ચાવડાની રાજધાની. હંસ ને વછની વાર્તામાં આવતી કનકાવતી ને કનકભ્રમ અને મનસાગરાની વાત ને કનકભ્રમ અને મનસાગરાની વાર્તામાંની કનકાવતી, દંતકથાના જગતમાં એ નામની નગરીની કીર્તિ કેટલી હશે તેને ખ્યાલ આપે છે. મૂળ કેસલ દેશના કનકસેને આનર્તના સ્થાનિક પરમાર રાજાને હરાવી, આનંદપુર વસાવી રાજધાની સ્થાપી, સૌરાષ્ટ્ર છત્યુ, વાળાના મૂળ પુરુષોને હરાવી વાળાક ક્ષેત્ર જીત્યું–આવી દંતકથા છે. (કે. હ. ધ્રુવ, સાહિત્ય અને વિવેચના, ૨, ૩૨૭૮ ). –શોધ અને સ્વાધ્યાય, પૃ. ૪૩૦-૩૧ (ડે. હરિવલ્લભ ભાયાણીકૃત) 6. 4. 20€ : "...and has carved uppo it the figures probably for $. 1622." Page #174 -------------------------------------------------------------------------- ________________ આપત્તિએ અને જીણોદ્ધારા ૧૧૭ કનક ચાવડા અથવા કનકસેન રાજા સંબંધી આવા અન્ય ઉલ્લેખા પણુ, તપાસ કરતાં, મળી આવવાના સંભવ છે. પણ અહી' કનક ચાવડાની ઐતિહાસિકતા પુરવાર કરવાના કેાઈ ઉદ્દેશ નથી; અહીં તેા કનક ચાવડા કે કનકસેન રાજાના જૈનધમ સાથે સંબંધ હતા અને તેથી એણે કથારેક કચારેક અને કયાંક કયાંક જિનમદિરો ચણાવ્યાં હતાં કે એના ઉદ્ધાર કરાવ્યા હતા એ જ બતાવવાના હેતુ છે. આ બધી વિગતાના આધારે એટલું જરૂર માની શકાય કે કનકસેન ચાવડાના હાથે ભદ્રેશ્વરના જિનમંદિરના ઉદ્ધાર થયા હૈાવા જોઈ એ. કનક ચાવડાના જર્ણોદ્ધાર પછી કેટલાક નાના નાના જીર્ણોદ્ધારા થયાનું ભદ્રેશ્વરની જીણુ પ્રતમાં (પૃ૦ ૨૩) લખ્યું છે; જ્યારે માંડવીની પ્રતમાં વિમળશાહ સ`ઘ સાથે આ તીથની યાત્રાએ આવ્યા અંગે લખ્યુ છે કે— વળી તે સમે ( એટલે કે જગડૂશા પછી ) વિમળશાહ થયે પાટજીવાડે. તે પણ સંધ લેઈ શ્રી વસઈએ જાત્રાએ આવ્યા હતા સંવત ખાર મધ્યે. તિવાર પછી વસ્તુપાલ-તેજપાલ થયા. '' આ ઉલ્લેખમાં જગડૂશા અને વસ્તુપાલ-તેજપાલની વચ્ચેના સમયમાં વિમળશાહ વસઈ આન્યાનુ નાંધ્યું છે તે ચૌલુકય ગૂર્જરપતિ ભીમદેવ પ્રથમના દંડનાયક વિમળના સમય સાથે બંધ બેસતુ... નથી; કારણ કે દંડનાયક વિમળ વિક્રમની અગિયારમી સદીના ઉતરાર્ધ માં ( વિ॰ સં૰ ૧૦૬૨થી ૧૦૮૯ દરમ્યાન ) થયાનુ નિશ્ચિત છે. ૧૦ આ વિમળશાહે . ડનાયક વિમળથી કેઈ જુદી વ્યક્તિ હાય એમ માનવું ઠીક લાગતુ નથી; કારણ કે એ નામની કોઈ સામાન્ય વ્યક્તિએ સંઘ સાથે આ તીર્થની યાત્રા કરી હેાય તે એ વાત લેાકમુખે કે કોઈ નાંધમાં ભાગ્યે જ સચવાઈ રહી હેાત. અહી' તેા મુખ્ય વાત, કાળગણનાને ધ્યાનમાં ન લઈ એ તા, વિમળશાહે સંઘ સાથે આ તીર્થની યાત્રા કરી હતી એ જ છે. આટલા ઉલ્લેખ સચવાઈ રહ્યો હાય તા, ભિવિષ્યમાં કાઈ સામગ્રી મળી આવે ત્યારે એ અંગે વિશેષ વિચાર થઈ શકે, એ દૃષ્ટિએ આ બાબતની અહી' નાંધ લેવામાં આવી છે. (૫)શ્રીમાલીઓના ઉલ્હાર—આ ઉદ્ધારના સૌથી જૂના ઉલ્લેખ ડૉ. જેમ્સ ખજે સના “રિપાટ આન ધી એન્ટીકવીટીઝ ઓફ કાઠિયાવાડ એન્ડ કચ્છ ’” નામે ગ્રંથમાં (પૃ૦ ૨૦૭) આ પ્રમાણે મળે છે : “ એક શિલાલેખ પાછળની ભમતીમાં છે. એની લખાઈ ચાલુ શિલાલેખા કરતાં વધારે છે. એ વિ॰ સ’૦ ૧૧૩૪, વૈશાખ સુદિ ૧૫ના છે. આ શિલાલેખ શ્રીમાળી ગચ્છના કાઈ જૈને મંદિરને કંઈક સહાય આપ્યા સંબંધી તેમ જ સમારકામની નોંધ સંબંધી હાય એમ લાગે છે. ૬ ૧૧ ૧૦, ડૉ. ધીરજલાલ ધનજીભાઈ શાહ : વિમલપ્રબંધ (અધ્યયન સાથે) ”, પૃ૦ ૧૦૨, ૧૧, પૃ. ૨૦૭ : “One in the back corridor, of more than usual length, appears to be dated 'Samvat 1134, Vaisakha, bright fortnight, 15th day · and to be a record of repairs and perhaps of a grant to the temple by a Jaina of the Srimali Gachha," Page #175 -------------------------------------------------------------------------- ________________ (૧૮ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ આને આધારે જ “સ્વદેશ”ના વિ. સં. ૧૯૮૦ના દીપોત્સવી અંકમાં શ્રી વ્રજલાલ ભગવાનલાલ છાયાએ એમના “કચ્છની સ્થાપત્યકળાના છેડાએક અવશેષો” નામે લેખમાં (પૃ. ૭૮), શ્રી રામસિંહ રાઠોડે એમના “કચ્છનું સંસ્કૃતિદર્શન”માં (પૃ૦ ૯૨) તથા “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં (પૃ. ૧૩૯) આ ઉદ્ધાર સંબંધી લગભગ આ શબ્દોમાં જ ઉલ્લેખ કર્યો છે. વળી, વિ. સં. ૧૯૮૯માં ઉપાધ્યાય શ્રી યતીન્દ્રવિજયજીએ રચેલ જાતમાપારમ શ્રોગાડૂarઢવરિત્રમ્ (પત્ર ૧૯)માં આ વાત લખી છે, તે ડે. બજેસના ઉલલેખને આધારે લખી હશે કે બીજા કેઈ આધારે, એ કહેવું મુશ્કેલ છે. આ ઉદ્ધારની વાતની આજે ચોકસાઈ થઈ શકે એવી સ્થિતિ રહેવા પામી નથી, કારણ કે, બીજા કેટલાક શિલાલેખોની જેમ, આ શિલાલેખ પણ ચિરુડના પ્લાસ્ટરની નીચે દબાઈ ગયો છે. એટલું સારું થયું કે ડૉ. બજે સે જ્યારે સને ૧૮૭૪ની સાલમાં (આજથી એક વર્ષ પહેલાં) આ તીર્થની મુલાકાત લીધી હતી ત્યારે એમણે, રા. સ. દલપતરામ પ્રાણજીવનદાસ ખખરના સહકારથી, એ શિલાલેખને જાતે જોઈને એની ઉપર પ્રમાણે નેધ લીધી હતી. “શ્રી જગડુચરિત”ની પુરવણીમાં (પૃ. ૧૧૦) પણ આ શિલાલેખની નેધ લેવામાં આવી છે. ભદ્રેશ્વરના જે કંઈ શિલાલેખે ઉપલબ્ધ છે અથવા જે શિલાલેખ એક કાળે મેજૂદ હવાની નેંધ સચવાઈ રહી છે, એમાં આ શિલાલેખ સૌથી પ્રાચીન છે.૧૨ (૬) મહારાજા કુમારપાળને ઉદ્ધાર–આ ઉદ્ધારનો ઉલ્લેખ (૧) શ્રી કચ્છ ગિરનારની મહાયાત્રા (પૃ. ૧૧૯); (૨) જૈન તીર્થોને ઈતિહાસ (પૃ. ૧૪૧); (૩) ભારતનાં જૈન તીર્થો (પૃ. ૪૮) અને (૪) મારી કચ્છ યાત્રા (પૃ.૧૪૩)માં મળે છે.અને “કચ્છ ગિરનારની મહાયાત્રા” માં તથા “મારી કચ્છ યાત્રા”માં તો આ જીર્ણોદ્ધારને લગતો શિલાલેખ હેવાનું પણ લખ્યું છે, પણ આ શિલાલેખ સંબંધી કે એના સ્થાન કે સંવતને લગતી કશી વિગત એમાં આપી નથી. અને “જૈન તીર્થોનો ઇતિહાસ”માં એમ લખ્યું છે કે “પરમાતોપાસક મહારાજા કુમારપાલે અહીં ના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યાનો ઉલ્લેખ મળે છે.” આની સાથે સાથે આ ઉલ્લેખ અથવા એના સ્થળની નોંધ કરવામાં આવી હતી તે આ વાત સુનિશ્ચિત રૂપે જાણી શકાઈ હોત. એટલે આનું મૂળ શું હશે તે શેધવાનું બાકી રહે છે. આમ છતાં, એક વાત સાચી છે કે, તે કાળે કચ્છ, મોટે ભાગે, પહેલાં પાટણના સોલંકી રાજાઓના અને પછીથી વાઘેલા રાજવીઓના આધિપત્યમાં હતું. વળી; કુમારપાળ તથા મૂળરાજે બંધાવેલ તળાવને જગડૂશાએ ખેદાવ્યાનું અને કર્ણ ૧૨. આ બાબતમાં કદાચ એક અપવાદ હોઈ શકે, તેની વિગત આ પ્રમાણે છે દેરાસરમાં પ્રવેશ કર્યા પછી વિશાળ અને ઊંચા થાંભલાવાળે જે પ્રવેશમંડપ આવે છે, તેમાં આપણું જમણે હાથ તરફના એક થાંભલા ઉપર લાલ રંગ ભરેલ એક શિલાલેખ છે. ઘણી ઘણી મહેનત કરવા છતાં, અને શિલાલેખ વાંચવામાં નિષ્ણુત ગણાય એવા વિદ્વાનોની સહાય લેવા છતાં, આ શિલાલેખમાંનું લખાણ ઉકેલી શકાયું નથી. આમ છતાં આની શરૂઆતમાં કંઈક ૧૧૦૦ના અંક જેવો જે અંક દેખાય છે, તે સાચે જ ૧૧૦૦ની સંવતનો હોય તો આ શિલાલેખ સૌથી પ્રાચીન ગણાય. પણ આ શિલાલેખમાંનું લખાણ એટલું બધું દુર્વાચ અને સંદિગ્ધ છે કે આ બાબતમાં નિશ્ચિત રૂપે કંઈ કહી શકાય એમ નથી. Page #176 -------------------------------------------------------------------------- ________________ આપત્તિઓ અને કર્ણોદ્ધારે રાજાએ બંધાવેલ વાવનો ઉદ્ધાર કરાવ્યાનું “શ્રી જગડૂચરિત”માં લખ્યું છે તે ઉપરથી પણ સોલંકી વંશને ભદ્રેશ્વર સાથે સંબંધ હતું, એ જોઈ શકાય છે. તેથી મહારાજા કુમારપાળને આ તીર્થ સાથે, એને ઉદ્ધારક તરીકે, સંબંધ લેખવામાં આવ્યું હશે એમ લાગે છે. (૭) શ્રી જગતચંદ્રસૂરિજીના ઉપદેશથી થયેલ ઉદ્ધાર–શ્રી જગતચંદ્રસૂરિજીના ઉપદેશથી આ તીર્થનો જીર્ણોદ્ધાર થયાનો ઉલ્લેખ માત્ર ભદ્રેશ્વરની જીર્ણ પ્રતમાં જ (પૃ.૨૩) મળે છે, જે આ પ્રમાણે છે – આ પછી ( ચાવડાના-કનક ચાવડાના - ઉદ્ધાર પછી ) વરચે કેટલાક નાના ઉદ્ધાર થયાં ને લગભગ ૭ સદીઓ પછી પોતાના આકરા તપથી ભારતભરને મંત્રમુગ્ધ કરી દેનાર અને અનેક ભારતીય રાજાઓને ધમનુકુળ બનાવનાર અને તે વખતના મહારાજે તરફથી તપાનું મહાબિરૂદ મેળવનાર તપગચ્છશિરોમણિ મહાન તપસ્વી આચાર્ય દેવ શ્રી જગતચંદ્રસૂરિજી મહારાજે શ્રીસંઘને ઉપદેશ કરી સંવત ૧૨૦૮માં મેટ ચોથે ઉદ્ધાર કરાવ્યો.” આ ઉપરાંત ભદ્રેશ્વર તીર્થની પેઢી તરફથી પ્રગટ થયેલ “શ્રી કચ્છ ભદ્રેશ્વર વસહી તીર્થને સંક્ષિપ્ત પરિચય”માં (પૃ. ૨) પણ આનો ઉલ્લેખ છે. આ સિવાય આ ઉદ્ધાર સંબંધી બીજે કઈ ઉલલેખ હોય તો તે શોધવાનો રહે છે. આમાં શ્રી જગતચંદ્રસૂરિજીના ઉપદેશથી વિ. સં. ૧૨૦૮માં આ તીર્થને જીર્ણોદ્ધાર થયાનું લખ્યું છે, તે સમયની દષ્ટિએ બંધ બેસે એવું નથી. આ આચાર્યને તપાનું બિરુદ વિ. સં. ૧૨૮૫ની સાલમાં મળ્યું હતું, અને એમને સ્વર્ગવાસ વિ. સં. ૧૨૯૭માં થયે હિતે.૧૪ એટલે આ જીર્ણોદ્ધારને સમય વિક્રમની તેરમી સદીના ઉત્તરાર્ધ હોઈ શકે. (૮) વસ્તુપાળ-તેજપાળનો ઉદ્ધાર–આ ઉદ્ધારની વાત (૧) ભદ્રેશ્વરની જીણું પ્રતમાં (પૃ૦ ૨૩); (૨) માંડવીની પ્રતમાં (પૃ. ૩, ૭) તેમ જ (૩) ડૉ. બજેસના “રિપોર્ટ ઓન ધી એન્ટીકવીટીઝ ઓફ કાઠિયાવાડ એન્ડ કચ્છ”માં(પૃ. ૨૦૭) એમ ત્રણ સ્થાનમાં સેંધાયેલી મળે છે. ભદ્રેશ્વરની જીર્ણ પ્રતમાં લખ્યું છે કે “તે પછી (જગતચંદ્રસૂરિના ઉપદેશથી વિ. સં. ૧૨૦૮માં થયેલ ઉદ્ધાર પછી) ૮૦ વર્ષ ગયા પછી વામનસ્થલી ( હાલ જુનાગઢ-વંથલી )ના મહારાજ વિરધવલ રાજના જૈન મંત્રીએ ખ્યાતનામ વસ્તુપાલ અને તેજપાલ મંત્રીઓએ સંવત ૧૨૮૮ ભદ્રેસર વસઈ તીર્થને પાંચમો ઉદ્ધાર કરાવ્યો.” ૧૩. તerઘત વાત કુમારભૂત ગયોઃ વારસામાસ બાપૂ વાવિવાર . –સર્ગ ૬, શ્લેક ૪૭. આ તળાવ ફૂલસર'ના નામે ઓળખાય છે. આ ઉલલેખના આધારે જૈન પરંપરાનો ઈતિહાસ,”ભાગ રમાં (પૃ. ૧૧૨)લખ્યું છે કે “રાજા કુમારપાળે કચ્છની ભદ્રાવતમાં મોટું તળાવ બંધાવ્યું હતું. જગડુશાહે ચૌદમી સદીના પ્રારંભમાં તેને સમજાવ્યું હતું.” ૧૪. પાવલી-સમુચ્ચય, પ્રથમ ભાગ, ૫૦ ૫૭; વીરવંશાવલી, ૫૦ ૨૦૬, ૨૦૧૭, Page #177 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ આ નેાંધમાં વસ્તુપાલ-તેજપાલના સમય તે સાચા લખ્યો છે, પણ વીરધવલને વંથલીના મહારાજા કહ્યા છે, તે ભૂલ છે; તેઓ તે વખતની ગુજરાતની રાજધાની ધેાળકાના રાજા હતા તે સુવિર્દિત છે. સરક માંડવીની પ્રતમાં આ વાત આ પ્રમાણે લખી છે— k • તિવાર પછી ( વિમળશાહે સંધ સાથે યાત્રા કરી તે પછી ) વસ્તુપાલ-તેજપાલ થયા. તે પશુ સંધ લાવ્યા શ્રી વસઈએ. મ’ડપ એ કીધા. ’’ ડૉ. મજેસે આ અંગે લખ્યુ છે કે— “ જગદેવ શાહના કારાબાર નવઘણ વાઘેલાના હાથમાં ગયા હતા. એના બે વકીલા અરામલ શાંતિદાસ અને નાગણુદાસ (નારણદાસ?) પાટણુની મુલાકાતે ગયા હતા અને વિ॰ સં૰૧૨૮૬માં દસા શ્રીમાલી વાણિયાભાઈઓ વસ્તુપાલ અને તેજપાલે કાઢેલ ભદ્રેશ્વરના સંઘ સાથે પા આવ્યા હતા. ૧૫ વસ્તુપાલ-તેજપાલ સબંધી સાહિત્યમાં તેમ જ એમનાં સુકૃતાની યાદીઓમાં તપાસ કરતાં એમણે ભદ્રેશ્વર-વસઈ તી ના જીર્ણોદ્ધાર કરાવ્યાની કે એમણે આ તીર્થની સંઘ સાથે યાત્રા કરીને ત્યાં એ મંડપ કરાવ્યાની વાતના ઉલ્લેખ નથી મળતા. પણુ, સમ્રાટ સંપ્રતિની જેમ, આ મંત્રીબધુઓએ પણ ચામેર એટલાં વિપુલ પ્રમાણમાં સત્કાર્યો કર્યાં હતાં કે જેથી એમણે કયાં કયું સત્કાર્ય કર્યુ” હતું એ નક્કી કરવુ' મુશ્કેલ છે. એટલે એમની ધર્મપ્રિયતા અને દાનશૂરતાના લાભ આ તીથ ને નહીં મળ્યા હાય એમ કેવી રીતે કહી શકાય ? વળી, ડૉ. ખરેસે તા એ એ ભાઈ આએ ભદ્રેશ્વરના સંઘ વિ॰ સ’૦ ૧૨૮૬માં કાથો હતા એમ ચાખ્ખું લખ્યું છે. એટલે પછી આમાં શકા કરવાને અવકાશ રહેતા નથી—ભલે પછી ડાઁ. મજેસે આ વાત શાના આધારે લખી હશે એ શેાધવાનું બાકી રહે. (સામાન્ય રીતે એમણે લખેલી ભદ્રેશ્વર તીને લગતી માટા ભાગની માહિતી યતિ શ્રી ખાંતિવિજયજીએ આ તી સંબધી જે માહિતી એકત્ર કરી હતી એના આધારે જ લખી છે.) મહામંત્રી વસ્તુપાલના સમય વિક્રમની તેરમી સદીના ઉત્તરાર્ધ હતા. એમના સ્વર્ગવાસ વિ॰ સં૦ ૧૨૯૬ (બીજા મતે ૧૨૯૮ )માં થયા હતા. આચાર્યં જગતચંદ્રસૂરિને તપાનુ બિરુદ વિ. સ. ૧૨૮૫માં મળ્યું હતું. અને જગતૢ શાહ વિક્રમની તેરમી સદીની છેલ્લી વીશી અને ચૌદમા સૈકાની પહેલી ત્રીશીદરમ્યાન થઈ ગયા; એ ઉપરથી એમ કહી શકાય કે આ ત્રણે વ્યક્તિએ અમુક સમય સુધી સમકાલીન હતી. વળી, જગતૢ શાહે ભદ્રેશ્વરના કિલ્લા પાટણપતિ લવણુપ્રસાદની લશ્કરી સહાયથી ખંધાવ્યો હતા, એટલે કોઈક કાળે વસ્તુપાલ તથા તેજપાલ સાથે જગડૂશાને સંબંધ થયા ૧૫, પૃ૦ ૨૦૭ : ૬ Jagadeva-sah's affairs fell into the hands of Naughana Vaghela and his Vakils Ajjaramal Santidasa and Nagandas Tejpal, the letter of whom visited Anhilavada Pattan, and returned, in S. 1286, with a Sangh or Pilgrimage to Bhadreswar, led by the great Desa Shrimali Vania brothers Vastupala and Tejapala. " આમાં વસ્તુપાલ-તેજપાલને દશાશ્રીમાલી વાણિયા કથા છે, પણ તે પારવાડ જ્ઞાતિના હતા. Page #178 -------------------------------------------------------------------------- ________________ આપત્તિઓ અને કર્ણોદ્ધાર ૧૨૧ હશે, એમ માની શકાય. આમ છતાં આ બે મંત્રીબંધુઓએ ભદ્રેશ્વરની યાત્રા તો જગડૂશા સાથે સંબંધ બંધાયા પહેલાં જ કરી દેવી જોઈએ, કારણ કે વિ. સં. ૧૨૮૬માં જગડૂશાની ઉંમર ચાર-છ વર્ષ જેટલી જ હશે. (જગડૂશાનો જન્મ વિ.સં. ૧૨૮૨ આસપાસ મૂકવામાં આવે છે.) હવે જ્યારે આચાર્ય જગતચંદ્રસૂરિ અને વસ્તુપાલ સમકાલીન હોવાનું ઈતિહાસથી પુરવાર થાય છે ત્યારે, એક જ સમયમાં અથવા ડાંક વર્ષોના અંતરે આ બે વ્યક્તિઓએ આ તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો એમ માનવું મુશકેલ બની જાય છે. આનું થોડુંક સમાધાન, કદાચ, આ રીતે કરી શકાય આચાર્ય જગતચંદ્રસૂરિજીના ઉપદેશથી શ્રાવકેએ આ તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને મંત્રીશ્વર વસ્તુપાલ અને તેજપાલે પોતે કરેલ સંઘયાત્રાના સ્મરણરૂપે આ તીર્થમાં બે મંડપ કરાવ્યા હતા. એક સમયે બનેલી આ બે ઘટનાઓ વચ્ચે મેળ બેસારવાનું આ પણ કેવળ એક અનુમાન જ છે. એટલે એને નિશ્ચિત રૂપે સ્થાપિત કરવા માટે બીજા આધારભૂત કે ઈતિહાસમાન્ય પુરાવાઓની અપેક્ષા રહે જ છે. (૯) જગડુશાને ઉદ્ધાર-જૂના વખતની કચ્છની ભદ્રાવતી નગરીને અને વિક્રમની ૮મી સદીના અંતભાગથી ભદ્રેશ્વર કે ભદ્રેસર નામે ઓળખાવા લાગેલી એ જ નગરીને યાદ કરીએ છીએ અને તરત જ જગડૂશાનું સ્મરણ થઈ આવે છે. એ જ રીતે આ નગરીના શ્રી વસઈ જૈન તીર્થને યાદ કરીએ છીએ ત્યારે પણ આ સ્વનામધન્ય શ્રેષ્ઠીનું મરણ થઈ આવ્યા વગર રહેતું નથી. શ્રી જગડૂશા આ નગરીના વતની હતા અને એમના સમયમાં આ નગરી ખૂબ સમૃદ્ધિશાળી અને વિખ્યાત હતી, અને એમાં આ શ્રેષ્ઠીને ફાળે ઘણે માટે હતો તે જાણીતું છે. આ નગરી તે ઘણી પ્રાચીન છે અને આ તીર્થની સ્થાપનાની કથા પ્રમાણે, આ તીર્થ પણ આશરે અઢી હજાર વર્ષ જેટલું જૂનું છે. એટલે આ નગરીમાં અનેક રાજવીએ, શ્રેષ્ઠીઓ કે લેકમાન્ય પુરુષે થઈ ગયા; તેમ જ આ તીર્થના રક્ષકે-ઉદ્ધારકે પણ અનેક થઈ ગયા. આમ છતાં શ્રેષ્ઠી જગડૂશાનું નામ આ નગરી અને આ તીર્થ સાથે સંબંધ ધરાવતી વ્યક્તિઓમાં સૌથી મોખરે તરી આવે છે, એ એક હકીકત છે. આમ થવાનું મુખ્ય કારણ, જગડૂશા પાસે અઢળક સંપત્તિ હતી, દેશ-વિદેશ સાથે એમને માટે વ્યાપાર ચાલતો હતો અને એમણે ધર્મનાં અને લોકપકારનાં અનેક સત્કાર્યો કર્યા હતાં એ તો ખરું જ, પણ એથીય વધારે મેટું કારણ તો એમણે વિ. સં. ૧૩૧૩-૧૪-૧૫ એમ લગાતાર ત્રણ વર્ષ સુધી દેશમાં પડેલા વ્યાપક અને કારમાં દુષ્કાળના સંકટ વખતે, કઈ પણ જાતના ભેદભાવ વગર, સમસ્ત પ્રજાને અન્ન અને જરૂર લાગી : ત્યાં વસ્ત્રો પણ પૂરાં પાડીને ગરીબ તથા સામાન્ય પ્રજાની અસાધારણ અને સદાસ્મરણીય સેવા કરી હતી અને રાજાઓ સુદધાંને, તેમની પ્રજાના રક્ષણ માટે, અન્ન આપ્યું હતું, એ છે. પિતાના આવા ઉપકારી મહાપુરુષને પ્રજા ક્યારેય કેવી રીતે વીસરી શકે? ભદ્રાવતી-ભદ્રેશ્વર-ભસર નગર સાથે જગડુશાનું નામ એકરૂપ થઈ ગયું છે એનું મુખ્ય કારણ આ જ છે. જુદા જુદા સમયે, જુદી જુદી વ્યક્તિઓ દ્વારા શ્રી ભદ્રેશ્વર-વસઈ તીર્થના જે ઉદ્ધાર થયા તેમાં Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧ર શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ શ્રી જગદ્ગશાએ કરાવેલ ઉદ્ધારની નોંધ સૌથી વધારે ગ્રંથમાં મળે છે, જે આ પ્રમાણે છેઃ (૧) શ્રી સર્વાનન્દસૂરિકત થીગડાQરતે મહાધ્યમ્, સગ ૬, શ્લોક ૪૨, ૪૩; (૨) ભદ્રેશ્વરની જીર્ણ પ્રત, પૃ. ૨૩ (૩) માંડવીની પ્રત, પૃ. ૨; (૪) રિપોર્ટ ઓન ધી એન્ટીકવીટીઝ ઓફ કાઠિયાવાડ એન્ડ ક૭, પૃ. ૨૦૬; (૫) શ્રી દલપતરામ પ્રાણજીવન ખખર કૃત કચ્છની ભૂગોળવિદ્યા, આવૃત્તિ ત્રીજી, પૃ. ૪૩-૪૫; (૬) “વદેશ”ના વિસં. ૧૯૮૦ના દીપોત્સવી અંકમાં શ્રી વ્રજલાલ ભગવાનલાલ છાયાને “કચ્છની સ્થાપત્યકળાના છેડાએક અવશેષો ” નામે લેખ, પૃ૦ ૭૭; (૭) ઉપાધ્યાય શ્રી ચેતીન્દ્રવિજયજીરચિત “નવસંતમાષFરમ કોનrફૂરણાહુરિત્રમ્ ” પત્ર ૧, ૩૨૮; (૮) શ્રી કચ્છ ગિરનારની મહાયાત્રા, પૃ. ૧૧૯; (૯) મારી કચ્છ યાત્રા, પૃ. ૧૪૩; (૧૦) જૈન તીર્થોને ઇતિહાસ, પૃ૦ ૧૪૧; (૧૧) ભારતનાં જૈન તીર્થો, પૃ. ૪૮; (૧૨) જેન તીર્થ સર્વસંગ્રહ, પૃ૦ ૧૪૧૬ (૧૩) કચ્છનું સંસ્કૃતિદર્શન, પૃ. ૯૫; અને (૧૪) શ્રી કચ્છ-ભદ્રેસર વસહી તીર્થને સંક્ષિપ્ત પરિચય, પૃ. ૨. આચાર્ય શ્રી સર્વાનન્દસૂરિસ્કૃત શોનrgવરિત મટ્ટાવાં એ જગડુશાના જીવન સંબંધી ઉપલબ્ધ આધારગ્રંથોમાં સૌથી પ્રાચીન કૃતિ છે. એમાં, પ્રાચીન કાવ્યોની ઢબે, પ્રસંગોના નિરૂપણ કરતાં વર્ણન વિશેષ હોવા છતાં, એમાંથી જગડૂશાના જીવનસંબંધી માહિતી ઠીક ઠીક પ્રમાણમાં મળે છે તેઓએ ભદ્રેશ્વરતીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યાની વાત આ કાવ્યમાં આ પ્રમાણે નોંધવામાં આવી છે— प्रासादे वीरनाथस्य श्रीकीरसूरिकारिते । जात्यस्फाटिककोटीरे भद्रेश्वरपुरश्रियः ॥ स्वर्णकुम्भमतिस्फार स्वर्ण दण्ड' च सेलिभूः । परितो जगति गुर्वी चक्रे वक्रेतरायशः ॥ (युग्मम्) –સર્ગ ૬, શ્લેક ૪૨, ૪૩. અર્થ–સરળપરિણામી સેલ શ્રેણીના પુત્રે (જગડુશાએ) શ્રી વીરસૂરિએ કરાવેલા ભદ્રેશ્વર નગરની લક્ષ્મીના ઉત્તમ સ્ફટિક રત્નના મુગટ સમાન વીરનાથના મંદિરમાં માટે સેનાને કળશ, સોનાનો દંડ અને ચારેકોર વિશાળ ભમતી કરાવી હતી. - શ્રી ભદ્રેશ્વર તીર્થના જિનમંદિરને આ રીતે જીર્ણોદ્ધાર કરાવવા ઉપરાંત જગડૂશાએ પોતાની પુત્રી(પ્રીતિમતી) અને પોતાની ભત્રીજી (પોતાના ભાઈ રાજની પુત્રી) હંસી (હાંસબાઈ)ના કલ્યાણ નિમિત્તે આ મંદિરમાં શું શું કરાવ્યું તે પણ “શ્રી જગડૂચરિત'ના છઠ્ઠા સર્ગના ૪૪, ૪૫ અને ૪૬ એ ત્રણ ગ્લૅકમાં સૂચવવામાં આવ્યું છે, જે આ પ્રમાણે છે तत्रैष देवकुलिकास्तिस्रचारासनाश्मभिः। स्वपुत्रीश्रेयसे चारुमष्टापदमचीकरत् ॥ ४४ ॥ जिनानां सप्ततिशत स तत्रारासनाश्मना । चक्रे स्वभ्रातृपुत्र्याश्च हस्याः श्रेयार्थमुच्चकैः ॥ ४५ ॥ तथा त्रिखण्डपाश्वस्य महातिशयशालिनः । मूत्तों सुवर्णपत्रं स स्वसुताश्रेयसेऽतनात् ॥ ४६ ॥ Page #180 -------------------------------------------------------------------------- ________________ આપત્તિઓ અને જીર્ણોદ્ધારે ૧ર૩ અર્થ-ત્યાં એણે પોતાની પુત્રીના કલ્યાણ માટે આરસપહાણની ત્રણ દેરીઓ તથા સુંદર અષ્ટાપદ કરાવ્યાં. (૪૪). પોતાના ભાઈની પુત્રી હાંસીબાઈના કલ્યાણ માટે એણે ત્યાં ૧૭૦ જિનેશ્વરોની આરસપહાણની મોટી મૂતિ કરાવી (૪૫), તેમ જ ત્રિખંડા પાર્શ્વનાથની મૂર્તિ ઉપર સેનાનું પતરું બનાવરાવ્યું (સેનાની આંગી બનાવરાવી) (૪૬).૧૬ આ ઉલ્લેખ ઉપરથી સ્પષ્ટ થાય છે કે જગદ્ગશાએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. આમાં ૪૩મા શ્લોકના પૂર્વાર્ધમાં “પ્રાણાયે વીરના શ્રી વીરસૂરિજારિતે” –શ્રી વીરસૂરિના ઉપદેશથી થયેલ મહાવીરસ્વામીના મંદિરમાં–એ જે ઉલ્લેખ છે તે વિચારણા માગી લે એવો ૧૬. શ્રી મગનલાલ દલપતરામ ખખ્ખરે “શ્રી જગડૂચરિત”ની પ્રસ્તાવનામાં (પૃ૦૪) લખ્યું છે કે “ભદ્રેશ્વરમાં વસઈનાં દેવળોમાં ઘણું લેખો છે, તેમાં જગડ્રનું નામ કયાંય જણાતું નથી, એટલે તે પણ જગડુએ બંધાવ્યાં હોય તે શક ભરેલું છે” તથા આ પુસ્તકની પુરવણમાં (પૃ. ૧૧૧).એમણે ફરી લખ્યું છે કે “એ દહેરૂં જગડુશાનું બંધાવ્યું નથી, એણે જે કરાવ્યું છે તે ચરિતમાં લખ્યું છે. ” પણુ શ્રી ભદ્રેશ્વર-વસઈ તીર્થનું જિનમંદિર ભલે જગડૂશાએ બંધાવ્યું ન હોય, પણ એમણે આ જિનમંદિરની સાચવણી કરવાની–એનો ઉદ્ધાર કરવાની–કામગીરી બજાવી હતી એ વાત તે આ શ્લોકમાંના ઉલ્લેખ ઉપરથી પશુ સ્પષ્ટપગે જાણવા મળે છે. તો પછી “શ્રી જગડુચરિત”નું સંપાદન તથા ભાષાંતર કરનાર ખુદ શ્રી મગનલાલ ખખરે આ પ્રમાણે કેમ લખ્યું હશે ? આને ડોક ખુલાસો એ છે કે છઠ્ઠા સર્ગના ૪૩માં શ્લોકના ઉત્તરાર્ધમાંના “નતી શબ્દને અર્થ “ભમતી' થતો હેવાનું એમને ખ્યાલબહાર ગયું લાગે છે. એટલે એમણે “ગત મુવી ને અર્થ વિશાળ ભમતી” કરવાને બદલે વિશાળ જગ્યામાં એ કર્યો છે. પરિણામે જગડુશાએ આ મંદિરમાં વિશાળ ભમતી ' બનાવી હતી એ મહત્ત્વનો મુદ્દો જ એમના ધ્યાનમાં ન આવી શકપછી એ ભમતી મહાવીરસ્વામીને મંદિરની હતી કે શ્રી પાર્શ્વનાથના મંદિરની, એ વાત જુદી અને ગૌણ છે. મુખ્ય વાત જગડ્ડશાએ ભદ્રેશ્વરના જિનમંદિરમાં કંઈક ને કંઈક પણ સમારકામ–બાંધકામ અવશ્ય કરાવ્યું હતું એ જ છે; અને એ મુદ્દો શ્રી મગનલાલ ખખરના ધ્યાન બહાર રહી જવા પામ્યો હતો. વળી, શ્રી મગનલાલ ખખ્ખરના પિતાશ્રી રાવસાહેબ શ્રી દલપતરામ ખખ્ખરે પોતે જ પોતાની “કચ્છની ભૂગોળવિદ્યા માં (આવૃત્તિ પહેલી, સને ૧૮૭૫, પૃ. ૫૭) તથા આવૃત્તિ ત્રીજમાં (સને ૧૮૮૭, પૃ. ૪૩-૪૫) જીર્ણોદ્ધારની વાત નોંધી છે; એમાં ત્રીજી આવૃત્તિમાં આ અંગે લખ્યું છે કે કંપનરોતર (૧૩૧૫)નામને મેટો દુકાળ પડ્યો હતો ત્યારે તેણે (જગડુશાએ)વાઘેલા પાસેથી વોરાવટને લીધે ભદ્રેસર પોતાના સ્વાધીનમાં લઈ રાજાને તથા આખા મુલકને અન્ન-વસ્ત્ર પૂરાં પાડી દેરાંનો જીર્ણોદ્ધાર કરાવ્યું તેથી જગડુશાનાં દેરાંને નામે ઓળખાય છે.” કચ્છની ભૂગોળવિદ્યા "ની પહેલી આવૃત્તિમાં શ્રી દલપતરામ ખખ્ખરે, ડૉ બજેસના મતને અનુસરીને, જગડુશા વિ.સં. ૧૧૮૨માં થયાનું અને દુષ્કાળ વિસં. ૧૨૧૫માં પડ્યાનું લખ્યું હતું, પણ ત્રીજી આવૃત્તિમાં એમણે આ ભૂલ સુધારી લઈને, દુષ્કાળ વિ. સં. ૧૩૧૫માં પડવાનું લખ્યું હતું. આમ છતાં “શ્રી જગડૂચરિત”માં શ્રી મગનલાલ ખખ્ખરે જગડુશાએ ભદ્રેશ્વરના દેરાસરમાં કંઈ નહીં કરાવ્યાનું લખ્યું એમાં એમનો કઈ ખોટે ઈરાદો છે એમ માનવાને બદલે સરતચૂકથી જ આમ બનવા પામ્યું છે એમ માનવું એ જ ઉચિત છે. કારણ કે, આ પિતા-પુત્ર બંનેની, ઇતિહાસકાર તરીકેની દૃષ્ટિ સ્વરછ હતી અને એમનો પ્રયત્ન સદા સત્યને શોધવાનો જ રહેતો હતો. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ છે. શ્રી ભદ્રેશ્વર-વસઈ તીનું મંદિર શ્રી વીરસૂરિના ઉપદેશથી બન્યું હતુ' એવા ઉલ્લેખ આ કાવ્ય સિવાય બીજે ક્યાંય જોવા મળતા નથી. અને, આથીય વિશેષ વિચારણીય વાત એ છે કે, જગડૂશાના સમયમાં એટલે કે વિક્રમની ચૌદમી સદ્ગીમાં તા આ તીના મૂળનાયક મહાવીરસ્વામી નહી પણુ ભગવાન પાર્શ્વનાથ હતા એવી વાત પણ પ્રચલિત છે; તેા પછી શ્રી સર્વાન'દસૂરિએ આ પ્રમાણે કેમ કહ્યુ' હશે, એવા પ્રશ્ન થાય છે. “શ્રી જગઙૂચરિત”ના કર્તાએ દરેક સગને અ‘તે પેાતાનું નામ આપવાની સાથે સાથે પેાતાના ગુરુ શ્રી ધનપ્રભસૂરિનું નામ પણ આપ્યુ છે, એટલે આ કૃતિના કર્તાની ખાખતમાં કશે જ સંદેહુ રહેતા નથી. પણ શ્રી સર્વાનંદસૂરિએ આ ગ્રંથ પેાતે કયા સ્થાનમાં અને કયારે રમ્યા એને કશે જ ઉલ્લેખ કરેલા નહી' હાવાથી એના રચનાસમય નિશ્ચિતરૂપે જાણી શકાતા નથી. આમ છતાં ડૉ. ખુલૢરે, ડૉ. મારિસ વિન્ટરનિટ્સે તથા શ્રી મગનલાલ દલપતરામ ખખ્ખરે૧૭આ ગ્રંથ વિક્રમની ૧૭, ડૅ. મેારીસ વિન્ટરનિલ્સ : “ Another Jain Poem, the Jagaducharita of Sarvanand (14th cent.), is of little poetical value, but has also some historical importance.” —The Jains in the History of Indian Literature, p. 18. આમાં ડૉ. વિન્ટરનિટ્સે ડૉ. જીલરનો મત પાદટીપમાં નાંખે છે. શ્રી મગનલાલ ખખ્ખર : “ ચરિતના ઐતિહાસિક વૃત્તાન્તા, વીસલદેવ ઇત્યાદિ રાજા, તથા દુષ્કાળની ચરિતમાં આપેલ સાલ સ’૦ ૧૩૧૨-૧૫ ઉપરથી એમ અનુમાન થઈ શકે છે કે એ સર્વાનંદસૂરિ વિ॰ સ૦ ૧૪મા સૈકાની અન્તુ અથવા ૧૫માની શરૂઆતમાં થઈ ગયા હોવા જોઈએ. પણ નક્કી સાલ કહી શકાતી નથી, તેમ જ તેના ગુરુ ધનપ્રભસૂરિ વિષે શાધ કરતાં કંઈ માલમ પડતું નથી. ” શ્રી જગડૂચરિત, પ્રસ્તાવના, પૃ૦ ર-૩ . આ રીતે “ શ્રી જગસૂરત ” વિક્રમની ૧૪મી-૧૫મી સદીના અરસામાં રચાયાનુ નિશ્ચિત છે; અને, આ ચરિતકારે પાતે જ સૂચવ્યા પ્રમાણે, પનરાતરા દુષ્કાળ વિ॰ સ૦ ૧૩૧૩-૧૪-૧૫ના ત્રણ વર્ષોં સુધી લાગલાગઢ પડયો હતા એ પણ નિઃશંક છે. એટલે જગડૂા વિક્રમના તેરમા સૈકાના ઉત્તરાર્ધમાં અને ચોકમા સૈકાના પૂર્વાધમાં થઈ ગયા, એમાં કાઈ શંકા નથી. આમ છતાં “ ધી સ્ટક્ચરલ ટેમ્પલ્સ ઓફ ગુજરાત ’'ના વિદ્વાન લેખક સ્વ॰ ડૉ. કાંતિલાલ ફૂલચંદ સામપુરાએ એમના પુસ્તકમાં (પૃ૦ ૧૬૨) લખ્યુ` છે કે— .. "The name of Jagadeva shah popularly known as Jagadusa a merchant prince is connected with the famous temple of Bhadresvara (Kachha). The temple is said to have been erected by the said Jagadasa during the reign of Ajayapala (1173-1175) or of Mulraja II ( 1175-1178 A. D). ” અર્થ (કચ્છના) ભદ્રેશ્વરના સુપ્રસિદ્ધ દેરાસર સાથે વેપારીઓના શિરામણ લેખાતા જગદેવ શાહ, જે જગડૂશાના નામથી લેાકેામાં જાણીતા હતા, એમનું નામ સંકળાયેલું છે. આ જગડૂશાએ આ દેરાસર અજયપાળ (સને ૧૧૭૩-૧૧૭૫) કે મૂલરાજ ખીજા (સને ૧૧૭૫–૧૧૭૮)ના સમયમાં ઊભું કર્યું હતું એમ કહેવાય છે “ શ્રી જગડુચરિત ’’માંથી મળતા જગડૂશાના સમયના નિર્દેશ ઉપરથી એટલુ` સ્પષ્ટ જોઈ શકાય છે કે શ્રી સામપુરાનું જગડુશાએ ભદ્રેશ્વરનું જિનમ ંદિર બંધાવ્યાના સમયનું સૂચન કરતું ઉપરનું વિધાન સાચું નથી, ; Page #182 -------------------------------------------------------------------------- ________________ આપત્તિઓ અને કર્ણોદ્ધાશે ૧૪મી સદીમાં રચાયાનું સૂચવ્યું છે. અર્થાત જગડુશાના સ્વર્ગવાસ પછી થોડાક દાયકા પછી જ આ ગ્રંથ રચાયે હતે. વળી, શિલાલેખ ઉલ્લેખ પણ પૂર્ણિમા પક્ષના સર્વાનંદસૂરિ વિક્રમની પંદરમી-સોળમી સદી દરમ્યાન થઈ ગયાની સાક્ષી આપે છે.૧૮ - આ તીર્થસંબધી કથા કે અનુશ્રુતિરૂપે જે કંઈ માહિતી મળે છે, તે ઉપરથી તે એમ જાણવા મળે છે કે જગદ્ગશાએ આ તીર્થનો ઉદ્ધાર કરાવ્યો તે પછીના અરાજક્તાના તેમ જ મુસલમાનોના આક્રમણના સમયમાં આ તીર્થમાં ઘણી ભાંગફોડ થઈ હતી; અને આવી નધણિયાત જેવી સ્થિતિનો લાભ લઈને કેાઈ બાવો આ તીર્થના મૂળ મૂળનાયક શ્રી પાર્શ્વનાથની પ્રતિમાને ઉઠાવી ગયે હત; આને પરિણામે વિસં. ૧૬૨૨માં શ્રીસંઘે આ તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યો તે વખતે ભગવાન પાર્શ્વનાથના સ્થાને ભગવાન મહાવીરસ્વામીને મૂળનાયક તરીકે બિરાજમાન કર્યા હતા.૧૯તો પછી, ઉપર સૂચવ્યું તેમ, શ્રી જગડૂચરિતના કર્તાએ “વીરસૂરિજીના ઉપદેશથી બનેલ આ બાબતમાં વિશેષ નોંધપાત્ર અને લેખકના પિતાના જ ઉપર સુચવેલ વિધાનની વિરુદ્ધ જતી વાત તે એ છે કે એમણે પોતે જ એમના આ પુસ્તકમાં એ જ પાનામાં, આ પ્રમાણે પાદાંધ મૂકી છે– “He was alive till the reign of Arjundeva Vaghela as Jagadusa's death was mourned by Arjundeva, i, e. he died before V.S. 1331 ( A. D.1274-75 ) the last year of Arjundeva's reign.” અર્થ –એ જગડા અનદેવ વાઘેલાના રાજ્યકાળ દરમ્યાન જીવતા હતા, કારણ કે એમનું અવસાન થયું ત્યારે અર્જુનદેવે શોક પાળ્યો હતો. અર્થાત એ અર્જુનદેવના રાજ્યકાળના છેલ્લા વર્ષ વિ. સં. ૧૩૩૧ (સને ૧૨૭૪-૭૫) પહેલાં ગુજરી ગયા હતા. આ ઉપરથી જોઈ શકાય છે કે શ્રી સોમપુરાના એક જ પુસ્તકમાં (અને એક જ પાનામાં) જગડુશા જુદા જુદા સમયે થઈ ગયાની બે વાત નોંધવામાં આવી છે, જે વિસંગત છે. આ બે વાતોમાંની અર્જુનદેવના રાજ્યકાળમાં જગડુશા સ્વર્ગવાસ પામ્યાની વાત ઇતિહાસમાન્ય છે, એ સ્પષ્ટ છે. ૧૮. જુઓ, આ ગ્રંથનું પ્રકરણ ૫, પાદ નેધ નં.૧૬ તથા જેના ઉપર એ પાદનેધ લખી છે, તે મૂળ લખાણ (પૃ૦ ૮૨). ૧૯. શ્રી પાર્શ્વનાથના સ્થાને મહાવીર સ્વામીને મૂળનાયક તરીકે કજ્યારે બિરાજમાન કરવામાં આવ્યા તે અંગે આ સમયને (વિ. સં. ૧૬૨૨ની સાલને) નિર્વિવાદ માની શકાય એવી સ્થિતિ નથી; કારણ કે આ સમય આથી દી હોવાના ઉલ્લેખ પણ મળે છે, જે આ પ્રમાણે છે આચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી(શ્રી આત્મારામજી) મહારાજે, શ્રી ભદ્રેશ્વરજી તીર્થમાંથી મળી આવેલ તામ્રપત્રસંબંધી વાત કરતાં, “અજ્ઞાનતિમિરભાસ્કર”માં (આવૃત્તિ બીજી, પૃ૦ ૧૭૬)માં લખ્યું છે કે “ઘાર્શ્વનાથ દેવહ્યું, ऐसा मूलनायकका नाम है, इस कालमें तो कितनेक वर्ष पहिला श्री महावीर भगवतका बिब क्षांतिविजय નામ પતિને થાઇન કરા હૈ” અર્થાત્ શ્રી પાર્શ્વનાથના સ્થાને શ્રી મહાવીર સ્વામીની પ્રતિમાની સ્થાપના વિકમના ૫૦મા સૈકાની શરૂઆતના જ ભાગમાં, યતિ શ્રી ખાંતિવિજયજીના અવિરત પ્રયત્નોથી થયેલ આ તીર્થના સમારકામ વખતે થઈ હોવી જોઈએ, Page #183 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહેશ્વર-વસઈ મહાતીર્થ મહાવીરસ્વામીના જિનમંદિરમાં” જગડૂશાએ ભમતી વગેરે કરાવ્યાનું લખ્યું તેને આ વાત સાથે મેળ કેવી રીતે બેસી શકે? આ સવાલને સુનિશ્ચિત જવાબ આપી શકાય એ કઈ આધાર અત્યારે તે ઉપલબ્ધ નથી. આના સમાધાનરૂપે એક કલ્પના એવી થઈ શકે કે જગડુશાના સમય પહેલાં કેાઈક સમયે ભદ્રેશ્વર નગરમાં વીરસૂરિના ઉપદેશથી ભગવાન મહાવીરનું બીજુ કઈ મદિર બન્યું હશે અને જગડૂશાએ એની ભમતી વગેરે કરાવેલ હશે. (જુઓ, પ્રકરણ ૩, પૃ. ૪૪ માં જેને ઉલેખ છે, તે ચિત્ર નં. ૪૧; તથા એ પ્રતિમાલેખ ઉપર આઠમા પ્રકરણમાં કરવામાં આવેલ વિવેચન.) પણ ભદ્રેશ્વર તીર્થની એ સમયની જાહોજલાલી તથા એ તીર્થના ઉદ્ધારક તરીકેની જગÇશાની ખ્યાતિ જોતાં આવી કલ્પના કરતાં પણ સંકેચ થાય છે, એટલે “શ્રી જગÇચરિત”માં જગડુશાએ ભદ્રેશ્વર તીર્થના જિનમંદિરમાં ભમતી વગેરે કરાવ્યાનું લખ્યું છે તે વર્તમાન જિનમંદિરને અનુલક્ષીને જ લખ્યું છે, એમ સમજવું ઠીક લાગે છે—અલબત્ત, એ મંદિર શ્રી વીરસૂરિના ઉપદેશથી બન્યું હતું અને એ વખતે એમાં મૂળનાયક મહાવીરસ્વામી હતા, એ બન્ને મુદ્દાઓ સંબંધી વિશેષ અને નિર્ણાયક આધારની શોધ કરવાની બાકી રહે છે. - ભદ્રેશ્વરની જીર્ણ પ્રત (પૃ. ૨૩)માં આ જીર્ણોદ્ધાર અંગે લખ્યું છે કે – કે “આ પછી પ્રખ્યાત દાનવીર દુષ્કાળભંજક શ્રી જગડુશા શેઠે તેરમી સદીમાં આ તીર્થને મહાન જીર્ણોદ્ધાર કરાવ્યું. આચાર્ય શ્રી પરમદેવસૂરિત સંસ્કૃત ભાષાના જગત શેઠ ચરિત્રમાં આ તીર્થના જીર્ણોદ્ધારની અનેક આકર્ષક, વિવિધ પ્રકાશ પાડતી અને લાખો દ્રવ્યનું ખર્ચ બતાવતી તપસીલો છે. જગડુશા શેઠનું ખ્યાત નામ એમની સખાવતો અને પરમાર્થથી વિશ્વવિખ્યાત છે. એવા શ્રી જગડુશા શેઠે, જેઓ આ ભદ્રાવતી નગરીના ભારતવિખ્યાત શેઠ હતા, એમણે છો જીર્ણોદ્ધાર કરાવ્યો ને આ તીર્થ નજીક બે ભારતભરના અતિથિઓ માટે મોટી દાનશાળા સદાવ્રત શરૂ કર્યું. ”(અહીં “પરમદેવસૂરિના બદલે “ સર્વાનંદસૂરિ’ જોઈએ.) માંડવીની પ્રતમાં (પૃ. ૨) શ્રી જગડુશાના જીર્ણોદ્ધાર બાબત આ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આ છે— કંઈક રમૂજ ઉપજાવે અથવા મૂંઝવણમાં મૂકે એવી વાત આ તીર્થના મૂળનાયકની બાબતમાં લેફટનન્ટ પેસ્ટાસે લખી છે. એમણે સન ૧૮૩૭માં આ તીર્થની મુલાકાત લીધા પછી ભદ્રાવતી નગરી અને ભદ્રેશ્વર તીર્થ સંબંધી જે લેખ લખ્યો એમાં મૂળનાયક તરીકે પાર્શ્વનાથની પ્રતિમાં હોવાનું લખ્યા ઉપરાંત એ પ્રતિમા સફેદ આરસપહાણની હેવાનું લખ્યું છે, જે સાવ નવી વાત છે–આ તીર્થમાં મૂળનાયક તરીકે શ્વેત પાર્શ્વનાથની પ્રતિમા હોવાની વાત બીજા કેઈએ લખી નથી. આ મૂર્તિને એના પરિકર સાથે કેચ પણ એમણે પિતાના લેખ સાથે આપ્યો છે, જે જોઈએ નથી, તેમ જ વર્તમાન મૂળનાયક મહાવીર સ્વામી અને જુના મૂળનાયક શામળિયા પાર્શ્વનાથ એ બેમાંથી એકેની પ્રતિમા સાથે મળતો આવતો નથી. પણ આ ખામી તો કદાચ સ્કેચ દોરનારની હોઈ શકે. અને શ્રી પિસ્ટાન્સને સમજૂતી આપનાર વ્યક્તિએ એમને, આ તીર્થ પાર્શ્વનાથનું છે એમ સમજીને, મૂળનાયક પાર્શ્વનાથ દેવાનું કહ્યું હોય એ પણ બનવા જેવું છે. એટલે ખરી રીતે શ્રી પોસ્ટાન્સની મુલાકાત વખતે મૂળનાયક શ્રી પાર્શ્વનાથ નડી પણ શ્રી મહાવીર સ્વામી જ હોવા જોઈએ. ( લેફટનન્ટ પિસ્ટાન્સે કરેલ વર્ણન સંબંધી સવિસ્તર વિચારણું આ ગ્રંથના ત્રીજા પ્રકરણમાં (પૃ૮ ૩૨) કરવામાં આવી છે. ) Page #184 -------------------------------------------------------------------------- ________________ આપત્તિઓ અને જીર્ણોદ્ધાર તિવાર પછી સંવત ૧૧૮૨માં શા જગડુ થયે, ગામધણી થયે. તેણે સદાવ્રત બાંધે, છરણુઉદ્ધાર કર્યું. સંધપતિ થયો. દેશદેશાવરમાં વેપાર ઘણ. ગુરૂદેવની ભક્તિ કરે ઘણું.” ડે. બજેસે પિતાના “રિપિટ ઓન ધી એન્ટીવીટીઝ ઓફ કાઠિયાવાડ એન્ડ કચ્છ” નામે પુસ્તકમાં (પૃ. ૨૦૭) આ જીર્ણોદ્ધારની નોંધ લેતાં લખ્યું છે કે વિ. સં. ૧૧૮૨ (ઈ. સ. ૧૧૨૫)માં જગદેવ શાહ નામે એક ધનવાન વેપારીએ ભદ્રેશ્વરના પૂરાપૂરા હક્ક હમેશને માટે મેળવી લીધા અને વસઈના દેરાસરને મોટા પાયા ઉપર જીર્ણોદ્ધાર કરાવ્ય; એને લીધે આ તીર્થની પ્રાચીનતા દર્શાવતાં બધાં સ્થાપત્યો નાબૂદ થઈ ગયાં. ” શ્રી વ્રજલાલ ભગવાનલાલ છાયાએ પણ, ડો. બજેસની જેમ જ, જગડુશા વિસં. ૧૧૮૨માં થયાનું અને એણે દેરાસરને મોટા પાયા ઉપર જીર્ણોદ્ધાર કરાવ્યાનું લખ્યું છે. આમાં પણ જગડુશાના સમયમાં એક સૈકાને ફેર છે, ઉપાધ્યાય શ્રી યતીન્દ્રવિજયજીએ સંસ્કૃતમાં રચેલ છargશાહૃતિમાં આને ઉલ્લેખ બે સ્થાને મળે છે, જે આ પ્રમાણે છે – (१) कच्छदेशीयपूर्व विभागे जगज्जेगीयमानकीर्तिकदम्बकं जगडूश्रेष्ठिकारित द्विपञ्चाशज्जिनालयविभूषितं सौधशिखरि जिनमन्दिरमधुनापि बरीभरीति चैतदबुदाचलीयदेलवाडास्यजिनमन्दिरસભ્યતામ (પત્ર ૧) અર્થ-કચ્છ દેશના પૂર્વ વિભાગમાં, જેની કીતિને સમૂહ જગતમાં ગવાય છે તેવું, શ્રેણી જગડૂએ કરાવેલું, બાવન જિનાલથી શેભાયમાન, ઊંચા શિખરવાળું જિનમંદિર અત્યારે પણ, આબૂમાં દેલવાડામાં આવેલ જિનમંદિરના જેવું, શોભી રહ્યું છે. (२) भद्राशयोऽसो जगडूशाहस्तत्र भद्रेश्वरनगरे श्रीवीरसूरिकारितवीरप्रभुचैत्योपरि महान्ती કવવાના સમારોથ મરિષ્ઠ સુષમાં ઉદિત 1 ” (પત્ર ૩૨) અર્થ-કલ્યાણબુદ્ધિવાળા જગડૂ શાહે ત્યાં ભદ્રેશ્વર નગરમાં શ્રી વીરસૂરિએ કરાવેલ વીરપ્રભુના મંદિર ઉપર સોનાના મોટા કળશ અને દંડ ચડાવીને એની શોભા વધારી.. આ ચરિત્ર મોટે ભાગે શ્રી સર્વાનંદસૂરિવિરચિત “શ્રી જગડુચરિતને અનુસરીને રચવામાં આવ્યું છે, એટલે એમાં પણ ભદ્રેશ્વરના જિનાલયને “શ્રી વીરસૂરિએ કરાવેલ શ્રી વીરપ્રભુના મંદિર” તરીકે ઓળખાવ્યું હોય, તે સ્વાભાવિક છે, પણ એમાં જગડૂશાએ માટીભમતી કરાવ્યાનું નેપ્યું નથી, એ એમ સૂચવે છે કે આ વાત આ ચરિત્રના લેખકે “શ્રી જગડૂચરિત”ના અનુવાદને આધારે, અને મૂળ શ્લોક જોયા વગર, લખી છે; મૂળ શ્લોક જોયો હોત તો આવું બનવા ન પામત,૨૦ ૨૦. ભાવનગરના “જૈન” સાપ્તાહિકના કાર્યાલય તરફથી પ્રગટ થયેલ “શ્રી શત્રુંજય પ્રકાશ' નામે પુસ્તકમાં (પૃ. ૭૯) પણ ભદ્રેશ્વરમાં વીરનાથનું મંદિર હોવાનું આ પ્રમાણે નેવું છેઃ “સંઘ ભદ્રેશ્વર આવ્યો એટલે ત્યાં પણ વીરનાથના મંદિરે જગડું શાહે સુવર્ણકળશ ચઢાવ્ય તથા અષ્ટાપદનું વિશાળ જિનાલય બંધાવી ત્રિખંડા પાર્શ્વનાથના બિંબને મુગટ કુંડલાદિ આભૂષણો ચઢાવ્યાં.” આમાં પણ જગડૂશાએ વિશાળ ભમતી કરાવ્યાની વાત નથી નાંધી, તેથી લાગે છે કે આમાં પણ “શ્રી જગડૂચરિત”ના અનુવાદને જ આશ્રય લેવામાં આવ્યો હશે. Page #185 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ શ્રી કચ્છ ગિરનારની મહાયાત્રા”માં (પૃ. ૧૧૯) જગડૂશાના ઉદ્ધારની વાત આ પ્રમાણે સેંધવામાં આવી છે– “ ત્યાર બાદ (મહારાજા કુમારપાળના જીર્ણોદ્ધાર બાદ) સંવત ૧૩૧૫માં ધનકુબેર જગડુશાહે જીર્ણોદ્ધાર કરાવેલો એવો એક લેખ આજ પણ એક થંભ પર મળે છે.” ( આમાં જીર્ણોદ્ધારની સાલ અને એ સંબંધી લેખ એક થાંભલા પર હોવાનું લખ્યું છે તે વાત વિચારવા જેવી છે, કારણ કે આ સાલનો કઈલેખ અત્યારે છે નહીં અને એ સાલનો લેખ હોવાની કેઈએ નેધ પણ લીધી નથી. પણ અહીં તો મુખ્ય વાત એ જ છે કે શ્રેષ્ઠી જગડૂશાએ ભદ્રેશ્વર-વસઈ તીર્થના જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.૨૧ - “મારી ક૭યાત્રા”માં (પૃ. ૧૪૩) પણ ઉપર મુજબ જ લખ્યું છે કે* “તે પછી (કુમારપાળના ઉદ્ધાર પછી) સં૦ ૧૩૧૫માં જગડુ શાહે જીર્ણોદ્ધાર કરાવ્યો, એ તે બિલકુલ ઈતિહાસપ્રસિદ્ધ વાત છે.” જૈન તીર્થને ઇતિહાસ”માં (પૃ૦ ૧૪૧) પણ, “શ્રી કચ્છ ગિરનારની મહાયાત્રા”ના ઉલ્લેખની જેમ, શ્રી જગડૂશાના ઉદ્ધારની બાબતમાં લખ્યું છે કે – “બાદ ( કુમારપાળના જીર્ણોદ્ધાર બાદ ) વિ.સં. ૧૩૧૫માં દાનવીર જગડુશાહે આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો હતે એવો એક લેખ ત્યાંના સ્થંભ ઉપર કોતરેલો વિદ્યમાન છે.” કે ૨૧. ભૂવડ ગામના મહાદેવના મંદિર અંગે આ “કચ્છ ગિરનારની મહાયાત્રા” પુસ્તકમાં (પૃ. ૧૧૨-૧૧૪) જે વાત લખવામાં આવી છે, તે જાણવા જેવી છે. એમાં લખ્યું છે કે “(ભુવડ) ગામ બહાર એક ભવ્ય દેવાલય છે. આ દેવાલય કુબેરભંડારી જગડુ શાહનું બંધાવેલ છે. આ દેરાસરને ભોગવટો એક બા ભેગવી રહેલ છે. આ ભવ્ય દેવાલય ઘણું જ વિશાળ છે. બાર બાર હાથ લાંબા વિશાળ પત્થરના ચોસલાંઓ તો થંભીઓ તરીકે વપરાયાં છે. આ મંદિરની રચના બાવન જિનાલયના આકારની છે. ગભારો, રંગમંડપ અને પ્રવેશદ્વાર જોતાં જ જૈન શિલ્પની પ્રતીતિ થયા વગર નથી રહેતી. એક વખતના આ ભવ્ય જિનાલયમાં આજે મહાદેવ અને નંદી પૂજાય છે....... લોકકથા એવી છે કે–જગડુશાહે મંદિર બંધાવ્યું.પ્રતિમાજી પધરાવવાં બાકી હતાં.પણ એ વખતે બ્રાહ્મણોનું ને બ્રાહ્મણોએ શિરજોરીથી મંદિરને કબજે લઈ લીધે. રાજ પાસે ફરિયાદ ગઈ. રાજ બ્રાહ્મણોથી દબાયેલા અને જગડુશાહની કીર્તિથી અંજાએલો હતો. તેથી કંઈ ન્યાય ન આપી શક્યો અને જગડુશાહને ભદ્રેશ્વરમાં પુષ્કળ જમીન આપી સંતોષ પમાડયો. જગડુશા ભદ્રેશ્વર ગયા અને ત્યાં એક મંદિરને જીર્ણોદ્ધાર કરી વિશાળ મંદિર બંધાવ્યું. પાછળથી ભુવડના ભવ્ય જિનપ્રાસાદ પર વીજળી પડી અને શિખર તથા ગભારાને ઘુમ્મટ પડી ગયો. (આજ પણ એ પડી ગયેલો ભાગ છે) આ પ્રમાણેની દંતકથા ચાલે છે.” આ દંતકથાને આધાર મળી શકે એ માટે શક્ય પ્રયત્ન કરવો જોઈએ. આ પુસ્તકના લેખકે ભુવડ ગામનું મહાદેવનું મંદિર મૂળ જગડુશાએ બંધાવેલ જૈન મંદિર હતું એ પુરવાર કરવા માટે આ મંદિરમાંના એક થાંભલા ઉપરને શિલાલેખ જગડુશાને હોવાનું પણ લખ્યું છે, પણ આ લેખ જગડુશાનો નહીં હોવાનું અન્ય પુરાવાઓથી જાણી શકાય છે. જુઓ, “ કચ્છનું સંસ્કૃતિદર્શન', પૃ. ૯૭ તથા ૨૬૭ અને “રિપોર્ટ ઓન ધી એન્ટીવીટીઝ ઑફ કાઠ્યિાવાડ એન્ડ કચ્છ”, પૃ૦ ૨૧૦. Page #186 -------------------------------------------------------------------------- ________________ આપત્તિઓ અને છહાર “ભારતનાં જૈન તીર્થો”માં (પૃ. ૪૮) પણ ઉપર મુજબ જ લખ્યું છે કે – “કુમારપાલ મહારાજાએ અહિંના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, અને વિ.સં. ૧૩૧૫માં દાનવીરે જગડુ શાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ હકીકતને લેખઆજે પણ ત્યાંના મંદિરના સ્તંભ પર કોતરે વિદ્યમાન છે.” છેલ્લાં ચારે પુસ્તકે (૧. “શ્રી કચ્છ ગિરનારની મહાયાત્રા,” ૨. “મારી કરછ યાત્રા,” ૩. “જેન તીર્થોનો ઇતિહાસ” અને ૪. “ભારતનાં જૈન તીર્થો”)માં શ્રી જગડૂશાના જીર્ણોદ્ધારની જે વિગત આપી છે, તે ઉપરથી જોઈ શકાય છે કે એ બિલકુલ એકસરખી છે, અને તેના મુદ્દા આ પ્રમાણે છેઃ (૧) મહારાજા કુમારપાળના ઉદ્ધાર પછી જગડૂશાએ જીર્ણોદ્ધાર કરાવ્યું હતું; (૨) જગડૂશાનો જીર્ણોદ્ધાર વિ.સં. ૧૩૧૫ની સાલમાં થયે હતે; અને (૩) વિ.સં. ૧૩૧૫ની સાલમાં જીર્ણોદ્ધાર થયાને લેખ મંદિરના એક થાંભલા ઉપર કેરેલે છે. આમાં આ જીર્ણોદ્ધાર વિ. સં. ૧૩૧૫માં થયાની અને એ સંબંધી લેખ મંદિરના એક થાંભલા ઉપર હોવાની વાત વિચારણીય છે. છેલ્લાં ત્રણે પુસ્તકના કર્તાઓ “શ્રી કચ્છ ગિરનારની મહાયાત્રા”માંના ઉલ્લેખને જ અનુસર્યા છે, એ સ્પષ્ટ છે. અને “કચ્છ ગિરનારની મહાયાત્રા” પુસ્તકમાં જગડૂશાને ઉદ્ધાર વિ. સં. ૧૩૧૫ની સાલમાં થયાની અને એ સાલને લેખ મંદિરના એક સ્તંભ પર હેવાની વાત શાને આધારે લખવામાં આવી હશે તે વિશેષ શોધ માગી લે છે. એ ગમે તેમ હોય, પણ આ બધામાં મુખ્ય વાત એ છે કે આ તીર્થને ઉદ્ધાર જગડુશાએ કરાવ્યું હતું. જન તીર્થ સર્વ સંગ્રહ”માં (પૃ. ૧૪૧) આ ઉદ્ધાર અંગે લખ્યું છે કે“ જગડૂશાહે આ મંદિરને ઉદ્ધાર સં. ૧૩૧૨માં કરાવ્યો હશે એમ લાગે છે.” કચ્છનું સંસ્કૃતિદર્શન”માં (પૃ. ૮૭, ૮૯) જગડુશાના જીર્ણોદ્ધાર સંબંધી ઉલ્લેખ આ પ્રમાણે કરવામાં આવ્યું છે– “પણ તે પછી મહાન પરાકારી સાહસોદાગર જગડુના સમયથી ભદ્રેશ્વરના વસતિના મંદિરને જે ઈતિહાસ ઉપલબ્ધ છે તેને માટે બે મત નથી. સં. ૧૩૧પને જે ભયંકર દુકાળ પડયો ત્યારે રાજા તથા તેના સારાયે મુલકને અન્નવસ્ત્ર પૂરાં પાડી વાઘેલાઓ પાસેથી જગડુશાહે વોરાવટને લીધે ભદ્રેશ્વર પોતાને કબજે રાખ્યું. એ સમયે એણે આ દેરાસરને જીર્ણોદ્ધાર કરાવ્ય કહેવાય છે અને તે સમયથી “જગડૂશાહનાં વસતિનાં દહેરાં” નામે જાણતાં થયાં. એ જીર્ણોદ્ધાર થવાથી મંદિરની ખાસ પ્રાચીનતાને એકેએક અવશેષ લુપ્ત થયો છે.” શ્રી કચ્છ-ભદ્રેશ્વરવસહી તીર્થને સંક્ષિપ્ત પરિચય”માં (પૃ. ૨) જગડૂશાના જીર્ણોદ્ધારને માત્ર નામે લેખ જ કરવામાં આવ્યો છે, જે આ પ્રમાણે છે– “નાના નાના અનેક ઉદ્ધાર થયા, પણ એમાં પરમશાસનપ્રભાવક સંપ્રતિ મહારાજા, મહાન દાનવીર અને કાળભજક શેઠ જગડશા અને પરમતપસ્વી જગતચંદ્રસૂરિ વગેરેના આજ લગી નવે મહાન જીર્ણોદ્ધારા થયા છે.” Page #187 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતી જગડુશાના જીર્ણોદ્ધારને સમય-જગડુશાએ આ જીર્ણોદ્ધાર ક્યારે કરાવ્યું હશે એને સમય નિશ્ચિત રીતે જાણવાનું કોઈ સાધન હજી સુધી ઉપલબ્ધ થયું નથી. વિ. સં. ૧૩૧૫ માં જીર્ણોદ્ધાર થયાનું કહેવામાં આવ્યું છે; પણ એ સાલ તો લાગલાગટ ત્રણ વર્ષ સુધી પડેલા વ્યાપક દુષ્કાળના છેલ્લા વર્ષનું સૂચન કરે છે. આ માટે કોઈ એવું અનુમાન કરી શકે ખરા કે આ દુષ્કાળનાં વર્ષો દરમ્યાન જ, લોકોને કામ આપવા માટે, જગડુશાએ આ મંદિરનો જીર્ણોદ્ધારનું કામ શરૂ કરાવ્યું હોય અને તે વિ. સં. ૧૩૧૫ની સાલમાં પૂરું થયું હોય. પણ આ માટે વિશેષ આધારની અપેક્ષા રહે છે. પણ શ્રી સર્વાનંદસૂરિકૃત “શ્રી જગડુચરિત”માં (સગ૬, શ્લોક ૨૩ થી ૪૧) ઘટનાઓને જે કમ આપવામાં આવ્યો છે તે આ પ્રમાણે છે: (૧) આચાર્ય શ્રી પરમદેવસૂરિના ઉપદેશથી જગÇશાએ શ્રી શંત્રુજય અને ગિરનાર તીર્થને સંઘ કાઢક્યો ; (૨) આ સંઘ સાથે ભદ્રેશ્વર પાછા આવ્યા પછી એમણે ભદ્રેશ્વર તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્ય (લોક ૪૨થી ૪૬), અને બીજા પણ લેકપકારનાં અને ધર્મનાં અનેક કાર્યો (લોક ૪૭થી૭૬) કરાવીને જગતમાં શાંતિ ફેલાવી; અને (૩) તે પછી આચાર્ય પરમદેવસૂરિ પાસેથી વિ. સં. ૧૩૧૩, ૧૩૧૪ અને ૧૩૧૫માં ત્રણ વર્ષ માટે પડનાર દુષ્કાળની વાત જાણીને એને સામનો કરવા માટે જગÇશાએ ઠેર ઠેર અન્નના કોઠારે ભરાવ્યા (શ્લોક ૬૭થી૭૨); અને દુષ્કાળના સંકટનું નિવારણ કરવામાં પ્રજાને તથા રાજાઓને પણ સહાય (શ્લોક ૭૩થી ૯૦ તથા ૧૨૫ થી ૧૩૨) કરી. શ્રી જગદ્ગતિ ”માં આપેલ આ ઘટનાક્રમ ઉપરથી તે એમ જ લાગે છે કે જગડુશાએ ભદ્રેશ્વરતીર્થને જીર્ણોદ્ધાર શ્રીશંત્રુજય-ગિરનાર તીર્થોની યાત્રા માટે કાઢેલ સંઘ પછી અને વિસંવે ૧૩૧૩-૧૫ના દુષ્કાળ પહેલાં કેઈ સમયે કરાવ્યો હોવો જોઈએ. આ દષ્ટિએ વિચારતાં “જૈન તીર્થ સર્વ સંગ્રહમાંનું “જગડુશાહે આ મંદિરને ઉદ્ધાર સં૦ ૧૩૧૨માં કરાવ્યો હશે એમ લાગે છે”—એ કથન વજૂદવાળું ગણી શકાય એવું લાગે છે. જે આ સ્થાને આનો આધાર ટાંકવામાં આવ્યું હોત તો આ વાત સાવ નિર્વિવાદ થઈ જાત. શ્રી દલપતરામ પ્રાણજીવન ખખ્ખરે “કચ્છની ભૂગોળવિદ્યા”ની ત્રીજી આવૃત્તિમાં (પૃ. '૪૩૪૫) લખ્યું છે કે તે દેરાંને ત્રણ ચાર વાર જીર્ણોદ્ધાર થયો લાગે છે. વચમાંનું દેવળ જૂનું છે અને તેની ઉપર તથા આસપાસ ત્રણ વાર જુદે જુદે વખતે ઉમેરો તથા મરામત થઈ. સંવતના લેખ નંખાયા છે. એ લેખ ખવાઈ ગયા છે, તે પણ એક બે થાંભલા ઉપર ૧૩૨૩ અને એક ઉપર ૧૩૫૮ જણાય છે. એ સંવત જગડુશા કરીને મોટો ધરમાત્મા વાણીએ. થઈ ગયો તેના વખતના લાગે છે. પનરોતરો (૧૩૧૫) નામને મોટો દુકાળ એ વખતે પડયો હતો. ત્યારે એણે વાઘેલા પાસેથી રાવટને લીધે ભદ્રેસર પોતાના સ્વાધીનમાં લઈ રાજાને તથા આખા મુલકને અન્ન વસ્ત્ર પૂરાં પાડી દેરાસરને જીર્ણોદ્ધાર કરાવ્યું. તેથી જગડુશાનાં દેરાને નામે પણ ઓળખાય છે.” આ લખાણુમાં જણાવ્યા પ્રમાણે વિ.સં. ૧૩૨૩નો લેખ તે જગડૂશન હેઈ શકે, પણ Page #188 -------------------------------------------------------------------------- ________________ આપત્તિએ અને છોદ્ધારા વિ॰સ’૦ ૧૩પ૮ના લેખ એમના ન જ કહેવાય; કારણ કે જગડૂંશા વિસ’૦ ૧૩૩૧ પહેલાં સ્વર્ગવાસી થયા હતા. આને પુરાવા “શ્રીજગડૂચરિત”માંથી જ (સ` ૭,લેાક ૩૫) મળે છે,તે એ કે જગપૂ. શાના સ્વવાસથી ગૂંજ રપતિ અજુ નદેવે ખૂબ રુદન ( ક્ષિત્તિયોનું નોઽવિ હોય વાઢ)કયુ· હતું. અને અજુ નદેવ વિ૦ સં૦ ૧૩૩૧માં સ્વર્ગ વાસી થયા હતા. એટલે જગડૂંશાનું અવસાન એની પહેલાં જ થયુ` હતુ` એ નિશ્ચિત છે. શ્રી દલપતરામ ખખ્ખરે દુષ્કાળના નિવારણ પછી ભદ્રેશ્વરના દેરાસરને જીર્ણોદ્ધાર કર્યાની વાત કાળક્રમને અનુસરીને લખી હશે એમ માનીએ તા ભદ્રેશ્વરના થાંભલા ઉપર વિ॰ સં૦ ૧૩૨૩ના જે લેખ હાવાનું એમણે નાંધ્યું છે, તે લેખ જગડૂશાએ કરાવેલ જીર્ણોદ્ધારને લગતા પણ કદાચ હાઈ શકે, વિ॰ સ’૦ ૧૩૨૩માં જગડૂશાએ ભદ્રેશ્વર તીર્થનો ઉદ્ધાર કરાવ્યેા હતા એ વાતની પુષ્ટિ, ભદ્રેશ્વરના જિનમ'દિરના રંગમંડપમાં મંદિરની જમણી બાજુ લગાડવામાં આવેલ અને ભદ્રેશ્વર તીની સ્થાપના અને એના જીર્ણોદ્ધાર વગેરે ખાખતા સંબધી સવિસ્તર માહિતી આપતા,સ‘સ્કૃત ભાષાના વિશાળ શિલાલેખમાંના ઉલ્લેખથી પણ થાય છે. એ શિલાલેખમાં જગડૂશાના ઉદ્ધારની વાત આ શબ્દોમાં લખવામાં આવી છેઃ “ .....મğિમોનિના સાક્ષાધનવાયમાનેન શ્રીમતા શ્રેષ્ઠિपुङ्गवेन श्रीजगडुशानाम्ना श्रावकशिरोमणिना विक्रम संवत् १३२३ वर्षे महता द्रव्यव्ययेनैतस्य चतस्य ગોળોદ્ધાર કૃતમિતિ ।’’ આ શિલાલેખ વિસ૦ ૧૯૩૯ની સાલના એટલે આધુનિક ગણાય, એટલે “ શ્રી જગદ્ગુચરિત ”માંના તથા આ શિલાલેખમાંના જીર્ણોદ્ધારના સમયમાં કોને વિશેષ વજૂદ આપવું તે નક્કી કરવાનું કામ મુશ્કેલ છે. આમ છતાં વિ॰ સ’૦ ૧૩૨૩ના આ શિલાલેખી ઉલ્લેખની ઉપેક્ષા થઈ શકે નહીં. ૧૩૧. (૧૦) વાઘેલા સારંગદેવના ઉદ્દાર—પાટણપતિ અજુ નદેવના સ્વર્ગવાસ વિ॰ સં ૧૩૩૧માં થયા, તે પછી તેના પુત્ર સારંગદેવ પાટણની ગાદીએ આન્યા અને જગડૂંશા વિ॰ સં ૧૩૩૧ પહેલાં સ્વર્ગવાસી થયા હતા, એ હિસાબે જગડૂશા સાર`ગદેવના આલ્યકાળમાં સમકાલીન હતા તે નિર્વિવાદ છે. અને જગડૂશાના વખતમાં ભદ્રેશ્વર નગર પૂર્ણ જાહેાજલાલીવાળુ અને પીઠદેવે પડાવી નાખેલ જૂના કિલ્લાના સ્થાને એમણે નવેસરથી ચણાવેલ કિલ્લાથી સુરક્ષિત હતું તેમ જ ભદ્રેશ્વર તી પણ એમણે કરાવેલ છÍદ્વારને લીધે ખરાખર સુરક્ષિત અને પૂરું ઉદ્યોતવ'ત અન્યું હતું. અને સારંગદેવના સ્વર્ગવાસ વિ॰ સ’૦ ૧૩૫૨માં થયા હતા, એ પણ નિશ્ચત છે. એમણે ભદ્રેશ્વરના જીર્ણોદ્ધાર વિ॰ સ′૦૧૩૩૫માં કરાવ્યાની જે નાંધ મળે છે. એને અથ એ થાય કે જગતૂશાના સ્વર્ગવાસ પછી દસેક વર્ષ જેટલા ટૂંકા ગાળામાં જભદ્રેશ્વર તીથ નેાફરી જીર્ણોદ્ધાર કરવાની જરૂર ઊભી થઈ હતી; પણ આ વાત માની શકાય એવી નથી. અને છતાં સારંગદેવના જીર્ણોદ્ધારના ઉલ્લેખ (૧) ભદ્રેશ્વરની જીણુ પ્રતમાં (પૃ૦ ૨૩) અને (૨) માંડવીની પ્રતમાં (પૃ॰ ૪) મળે જ છે. ભદ્રેશ્વરની જીણુ પ્રતમાં લખ્યું છે કે— “ સંવત ૧૩૩૫માં વાઘેલા રાજા સાર`ગદેવે પેાતાના ગુજરાત અને કચ્છ રાજ્યનાં બંદરા અને ગામાના કર અને જકાતરૂપે આવતા અઢારે હન્નુખના મોટા ફાળા આ તીર્થની સંભાળ અને વિકાસ માટે સમર્પણ કર્યો અને તેના Page #189 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ લેખપત્ર કરી આપ્યા ને એમ પણ એક નાને જીર્ણોદ્ધાર આ તીર્થમાં કરી જીવનને હા લીધે.” માંડવીની પ્રતમાં આ અંગે લખ્યું છે કે અરે અણગાર સંઘ લઈ આવ્યા વસઈએ. સંવત ૧૨ મળે. તિવાર પછી સંવત ૧૩૩૫ વાઘેલા સારંગ દે રાજ કીધુંતેણે સદાવ્રત બાંધ્યું.છત્રીસ હજારની પેદાશ દેવલમાં દીધી તેહના દસ્તક દેવલના થંભ મધ્યે લખ્યા છે.” ઉપરના બંને ઉલેમાંના પહેલામાં સારંગદેવે માત્ર નાનો જીર્ણોદ્ધાર કરાવ્યાનું છે, અને બીજામાં તે જીર્ણોદ્ધાર ઉલ્લેખ પણ કરવામાં નથી આવ્યું, પણ બન્નેમાં મંદિરના નિભાવ માટે અમુક રકમ ભેટ આપ્યાનું લખ્યું છે અને તે જ આ બને નેનો મુખ્ય મુદ્દા છે એ સ્પષ્ટ છે. પહેલા ઉલ્લેખમાં “અઢારે હબુબને માટે ફાળે ” આપ્યાનું લખ્યું છે, તેને અર્થ સમજવાનો રહે છે; જ્યારે બીજા ઉલેખમાં છત્રીસ હજારની આવક આપ્યાનું સ્પષ્ટ લખ્યું છે. એ વાત ઈતિહાસ-સિદ્ધ છે કે, અન્ય ગૂજરપતિઓ કે પાટણપતિઓની જેમ, કચ્છ ઉપર સારંગદેવની પણ આણ પ્રવર્તતી હતી. અને ભદ્રેશ્વરમાં સારંગદેવનો વિ. સં૧૩૩૨ની સાલને શિલાલેખ એક પાળિયા ઉપર કતરેલ હતો અને એમાં ચરતી ગાયને ધાવતા વાછરડાનું શિલ્પ કોતરેલું હતું. આ પાળિયે અત્યારે ખરા ગામમાં છે. (જુઓ, કચ્છનું સંસ્કૃતિદર્શન, પૃ૦ ૨૭૭) ભદ્રેશ્વર-વસઈ તીર્થના દેરાસરની ડાબી બાજુની દીવાલના બહારના ભાગમાં, ઉપાશ્રય અને આ દીવાલની વચ્ચે ચારેક ફૂટ પહોળા નવેલી છે એમાં, ઊંડાણના ભાગમાં, દેરાસરની દીવાલમાં એક શિલાલેખ છે. આ શિલાલેખમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શ્રી આણંદવિમલસૂરિના ઉપદેશથી, વિ. સં. ૧૫૯૪માં, જામ રાવળે ભદ્રેશ્વરના દેરાસરને ૧૨ ગામ ભેટ આપ્યાં હતાં. કચ્છના અંગ્રેજ અમલદારોના પ્રયાસોથી પણ આ તીર્થને મળતી બંધ થયેલ સરકારી સહાય ફરી ચાલુ થઈ હતી. આની વિગતે આગળ ઉપર આપવામાં આવશે. ડૉ. જેમ્સ બજેસે, સને ૧૮૭૪ની સાલમાં, આ તીર્થની મુલાકાત લીધી હતી. આ મુલાકાત પછી એમણે એમના પુસ્તક “રિપોર્ટ ઓન ધી એન્ટીકવીટીઝ ઓફ કાઠિયાવાડ એન્ડ કચ્છ” માં (પૃ૦ ૨૦૬) સ્પષ્ટ લખ્યું છે કે – આ સહિના અગાઉના (early) ભાગમાં ખંતવિજય નામના એક જૈન ગુરુએ આ મંદિરને રાજ્ય તરફથી જમીનની જે ભેટ મળી હતી અને જે જૂનાં ઇનામ (ઇનામદારીરૂપે સહાય) મળેલ હતાં, તેને વસૂલ કરવાને દરેક પ્રકારને પ્રયત્ન કર્યો હતો.”૨૨ 22. ...... Collected early in the present century by a Jaina Guru Khantavijaya, who seems to have used every endeavour to recover the old inams of royal gifts of land to the temple. Page #190 -------------------------------------------------------------------------- ________________ આપત્તિઓ અને છ દ્ધારા ૧૩૩ આ બધા ઉપરથી એટલુ તા સ્પષ્ટપણે જાણી શકાય છે કે, અન્ય દેવસ્થાનાની જેમ, શ્રી ભદ્રેશ્વર તીના જૈન દેવસ્થાનને પણુ, જે તે શાસકા તરફથી, કંઈક ને કંઈક પણ સહાય કે ભેટ મળતી રહેતી હતી. એટલે રાજા સાર`ગદેવે આવી ભેટ-સહાય આ તીને અર્પણ કરી હાય એમાં શંકા કરવાની જરૂર નથી; અને આવી ભેટને લીધે જ એનુ' નામ આ તીર્થના ઉદ્ધારક તરીકે નાંધવામાં આવ્યુ હશે એમ લાગે છે, (૧૧) જામ રાવળના જીર્ણોદ્ધાર~~~~આ માટે કચ્છના ઇતિહાસની ઘેાડીક વાત જાણવી જરૂરી છે. જામ રાવળના કચ્છ સાથેને સંબ`ધ કુટુંબ-કલેશ અને વેરઝેરની કઈક વાતાથી ભરેલા છે. રાજસત્તા હમેશાં સ્વાર્થ સાધવાની જ નીતિ-રીતિ શેાધતી હાય છે અને એની પ્રીતિને હેતુ પણ માટે ભાગે આવા જ હેાય છે. કચ્છ ઉપર પેાતાની એકછત્રી સત્તા સ્થાપવાની લાલસાથી પ્રેરાઈને જામ રાવળે પેાતાના પિત્રાઈ ભાઈ જામ હમીરનું વિ॰ સ૦ ૧૫૫૫માં દગાથી ખૂન કર્યું" અને એના વશવેલાને નાબૂદ કરવા એના બે પુત્રોનું–૧૧ વર્ષના પાટવી કુંવર ખે’ગારજી અને ૯ વર્ષના કુંવર સાહેબજીનુ−કાસળ કાઢવા પેરવી કરવા માંડી. આવી ખરેખરી કટોકટીને વખતે છચ્છર ભુટ્ટો નામના હમીરજીના વફાદાર અનુચરે આ એ કુવાના જાન બચાવવાનું જીવસટોસટનુ` સાહસ ખેડયુ અને એ બન્ને કુવાને લઈને કાઠિયાવાડ તરફ પ્રયાણ કર્યું". આ પ્રવાસમાં ઊંટ પર આગળ વધતા તેઓ સાયર ગામે પહેાંચ્યા ત્યારે, છચ્છર બુઢ્ઢાને માલૂમ પડયુ` કે, જામ રાવળના સિપાહીએ એમના સગડ લેતા લેતા નજીક આવી પહેાંચ્યા છે; અને એમના હાથમાં ઝડપાઈ જવાના ભય છે; અને એમ થાય તેા તેા હમીરજીના રાજબીજ રૂપ બન્ને કુંવરોના નાશ જ થઈ જાય ! આવા મહાસકટના વખતે મિયાણા જાતિના ભિયાં કકલ નામના સાયર ગામના ચાકીદારે, જાણે ઈશ્વરી સહાય મળતી હાય એમ, એમને આશરો આપ્યા અને બન્ને રાજકુવરેાને ગમે તે ભાગે મચાવવાનું નક્કી કર્યું. એણે છચ્છર બુઢ્ઢાને ડુ’ગરમાં કયાંક સંતાઈ જવા માકલી દ્વીધા અને બન્ને કુવાને ઘાસની ગજીમાં સંતાડી દ્વીધા. જામ રાવળના સિપાહીએએ આવીને આખા ગામમાં તપાસ કરી, પણ કુવરેાને કયાંય પત્તો ન લાગ્યા, એટલે ગુસ્સેા કરીને એમણે ભિયાં કકલને પૂછ્યું. પણ એણે તેા પાતે કુંવરાને જોયાની સાફ સાફ ના પાડી. લાહીતરસ્યા સિપાહીઓને આથી સતાષ ન થયા અને એમણે, ખૂની કરતાં પશુ વધુ અનૂની અનીને, કકલ પાસેથી કુવરેાની માહિતી મેળવવા, એના સાત દીકરામાંથી છનેા, ભિયાં કકલ અને એની પત્ની મલણીની નજર સામે, વધ કર્યાં ! પણ રાજભક્ત પતિ-પત્ની એકનાં એ ન થયાં અને પેાતાના દીકરાઓના પેાતાની નજર સામે થયેલ વધને, પેાતાનું રૂંવાડું'ય ક્રૂરકવા દીધા વિના,નિહાળી રહ્યાં ! છેવટે, જાણે પાતે વરસાવેલી આટલી બધી ક્રૂરતાથી પાતે જ થાકી ગયા હેય એમ, નાનામાં નાના સાતમા ઢીકરાને જીવતા રહેવા દઈ ને, એ સિપાહીએ ત્યાંથી ચાલતા થયા અને હમીરજીના વંશવેલાને ઉખાડી નાખવામાં એમના હાથ હેઠા પડવાજાણે ખેંગારજી અને સાહેબજીને રામનાં રખવાળાં મળ્યાં ! પણ હજીય કુવાને માથે જોખમ તા ઊભું જ હતું અને આ મુસીબતને આટલેથી અંત આવ્યા ન હતા. પશુ ર મુદ્દો હિંમત ન હાર્યાં, Page #191 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ છચ્છર બુટ્ટાની રાજભક્તિની આકરી અગ્નિપરીક્ષા જેવા આ પ્રસંગે,જેમ બાળ વનરાજ ચાવડાને જૈનધર્મના આચાર્ય શીલગુણસૂરિને આશ્રય મળી ગયો તેમ, ધ્રાંગધ્રા રાજ્યના ચરાડવા ગામે જૈન યાતિ(ગોરજી) શ્રી માણેકમેરજીને આશ્રય મળી ગયો. જ્યોતિષશાસ્ત્રના (સામુદ્રિક વિદ્યાના) જાણકાર આ ગરજીએ કુંવર ખેંગારજીનાં લક્ષણે જોઈને એ મોટો રાજા થશે, એવું ભવિષ્ય ભાખ્યું અને વધારામાં એને એક ચમત્કારિક સાંગ આપી અને એથી એ મહાન કાર્યો કરશે અને પિતાના કામમાં ફતેહ મેળવશે એમ કહ્યું. આ પછી તેઓ અમદાવાદ ગયા. અમદાવાદમાં (ગુજરાત ઉપર) તે વખતે સુલતાન મહમ્મદ બેગડાનું શાસન ચાલતું હતું. ત્યાં બને કુમારોએ લશ્કરી તાલીમ લીધી. અને કુંવર ખેંગારજીએ, ફક્ત ચૌદ વર્ષની જ ઉંમરે, એક શિકારના પ્રસંગે, પેલી સાંગની મદદથી, સિંહના જીવલેણ હુમલાથી સુલતાનને જીવ બચાવીને એની અપાર મહેરબાની સંપાદન કરી. પછી તો સુલતાને આપેલ લશ્કરી સહાયથી ખેંગારજીએ જામ રાવળને પરાજિત કરીને પિતાના પિતાનું રાજ્ય પાછું મેળવીને છેતેર વર્ષ સુધી કચ્છમાં રાજ્ય કર્યું અને ભુજ નગરની (વિ. સં. ૧૬૦૫માં) સ્થાપના કરી અને જાડેજા વંશની ગાદીને સ્થિર કરી. કચ્છની પ્રજામાં અને કચ્છના ઈતિહાસમાં મહારાઓ ખેંગારજી બાવા પહેલાંનું નામ પ્રાતઃસ્મરણીય અને અમર બની ગયું. પિતાના આવા પરાજય પછી પણ કેટલાંય વર્ષો સુધી જામ રાવળ શાંત ન થયો અને કંઈક ને કંઈક પણ ઉપદ્રવ અને રાજરમતની ખટપટ કરતા જ રહ્યો. પણ એની કઈ બાજી સફળ ન થઈ, અને, આમ કરતાં કરતાં, આવી અશાંતિ અને અસ્થિરતામાં બે-એક દાયકા કરતાં પણ વધુ સમય વીતી ગયો. આ સમય દરમ્યાન મહારાએ શ્રી ખેંગારજીનું રાજ્યશાસન ખૂબ લોકપ્રિય, સ્થિર અને મજબૂત બની ગયું હતું. છેવટે જામ રાવળને પણ એમ તો થયું કે હવે કચ્છમાં રાજ્યશાસન ચલાવવાની પિતાની ઈચ્છા અને મહેનત સફળ થવાની શક્યતા નથી; એના કેટલાક શુભેચ્છકે એ પણ એને આ વાત સમજાવવાનો પ્રયત્ન કરીને કેઈક બીજી ધરતીમાં જઈને પિતાનું ભાગ્ય અજમાવવાની સલાહ આપી. અને હવે તો કેઈ સમર્થ આદરણીય વ્યક્તિ આવીને એને સાચી સલાહ આપે અને ભવિષ્યને માર્ગ બતાવે એની જ રાહ હતી. અને, જાણે રાવળ જામના સારા ભાગ્યપલટાને વેગ પાકી ગયું હોય એમ, એને આવી શાણી સલાહ આપનાર એક ધર્મપુરુષ પણ મળી ગયા. - આ ધર્મ પુરુષ તે જૈન સંઘના આચાર્ય આનંદવિમલસૂરિ. રાવળ જામે આ આચાર્યને પિતાની મૂંઝવણ અને મુસીબતની વાત કરી, ત્યારે એમણે રાવળ જામને સાચી સલાહ આપી અને કહ્યું કે તમારું ભાગ્ય કચ્છમાં નહીં પણ હાલારમાં ખીલવાનું છે, માટે હાલારમાં જઈને પુરુષાર્થ કરે. દેડવા ઈચ્છનારને ઢાળ મળી જાય તે એને જેવું સારું લાગે તેમ, કચ્છમાંની હાલાંકીઓથી ખૂબ કંટાળી-થાકી ગયેલા જામ રાવળના મનમાં આચાર્ય મહારાજની આ વાત Page #192 -------------------------------------------------------------------------- ________________ આપત્તિઓ અને જીર્ણોદ્ધાર વસી ગઈ અને એણે આચાર્યશ્રીની સલાહને માથે ચડાવી લઈને હાલાર દેશમાં ચાલ્યા જવાને નિર્ણય કર્યો. જામ રાવળ સખીદિલ માનવી હત; એટલે જતાં જતાં એ કચ્છનાં જુદાં જુદાં દેવસ્થાનોને અનેક ગામેનું દાન કરતો ગયે. હમીરનો વધ, રાવળ જામની સખાવત અને એના હાલાર દેશમાં ચાલ્યા જવાની વાત માંડવીની પ્રતમાં (પૃ. ૪) આ પ્રમાણે નેધેલી મળે છે– “તિર્ણ કાકાઈ ભાઈ સાથે દગો કર્યો જામ રાવલે, અને હમીરને માર્યો સંવત પનર ચોસઠીએ. ભારે હમીરના પુત્ર રાએબ સાએબ ખેંગાર માંણી હમીરના પુત્ર ફઈ પાસે ગયા શ્રી અમદાવાદ. તિહાં સાવજ મારી પ્રસિદ્ધ થયા. પાતસ્યાએ આદર સનમાન દીધો. રા-પદની આબરૂ આપી. પોતાની વિતકવાર્તા કહીં. પાતસ્યા મહેરબાન ધિ ફોજ ખરચી આપી. ચડયા. તે વાતની રાવલ જામને માલમ થઈ. પોતાની ફોજ લઈ શ્રી વીંઝાણુથી શ્રી ભદ્રેશ્વર આવ્યા. તિહાં આણંદવિમલસૂરિ મળ્યા. તેહને પુછીઉં. તેણે કહ્યું કે તમે હાલારમાં રાજ્ય કરશો. એહવું સાંભળી રાવલ જામે ખેરાત કર્યા ગામ સતાણું.” આ પ્રમાણે લખીને આ જ પ્રતમાં સંવત ૧૫૯૪માં જામ રાવળે આનંદવિમલસૂરિના ઉપદેશથી જે જે દેવસ્થાનને જેટલાં ગામોની ભેટ આપી હતી, તેને લગતા ચાર શ્લોક લખ્યા છે. એમાં જિનમંદિરને (ભદ્રેશ્વરના દેરાસરને ) બાર ગામ ભેટ આપ્યાનું લખ્યું છે. આ અંગે વિશેષ નોંધપાત્ર અને રાજી થવા જેવી વાત એ છે કે આ ચારે બ્લોક દેરાસરની ડાબી બાજુની દીવાલ ઉપર, ઉપાશ્રયવાળી નળીમાં, ચોડેલા એક જીણું શિલાલેખમાં, નજીવા શાબ્દિક ફેરફાર સાથે, કેતરવામાં આવ્યા છે. આ ચાર શ્લોક આપ્યા પછી માંડવીની પ્રતમાં (પૃ. ૫) ભદ્રેશ્વરના જિનમંદિરને જામ રાવળે જે બાર ગામ ભેટ આપ્યાં હતાં એનાં નામ આ પ્રમાણે આપવામાં આવ્યાં છે “ રાવલ જામે ગામ બાર સદાવ્રતમાં દીધાં હતાં. રસનવસતા બંદર ચાલતે નહીં (?). ખેતી દાણા જગતની ૨૩. આચાર્ય આનંદવિમળસૂરિની સલાહથી જામ રાવળે ભદ્રેશ્વરને ( અને સાથે સાથે કચ્છને પણ) ત્યાગ કર્યાની વાતની નેંધ ડો. જેમ્સ બજેસે એમના “રિપોર્ટ ઓન ધી એન્ટીકવીટીઝ ઍફ કાઠિયાવાડ એન્ડ કચ્છ” નામે ગ્રંથમાં (પૃ. ૨૦૭) આ પ્રમાણે લીધી છે– “Jam Raval seized Bhadrasvar fort in S. 1592 as a defence against Khangar, and it is said was advised by the high priest Anand Vimal. Surisyara to betake himself to Kathiawad, (અર્થાત જામ રાવળે, ખેંગારની સામે પોતાનો બચાવ કરવા માટે, વિ.સં. ૧૫૯૨માં, ભદ્રેશ્વરના કિલ્લા ઉપર કબજે કરી લીધું હતું. અને, એમ કહેવાય છે કે, મહાન આચાર્ય આનંદવિમલસૂરીશ્વરે એને કાઠિયાવાડ ચાલ્યા જવાની સલાહ આપી હતી.) જામ રાવળે કચ્છ તછને કાઠિયાવાડ જવાનું નકકી કર્યું તે માટે એક બીજી વાત પણ પ્રચલિત છે, જે આ પ્રમાણે છે: “એમ કહેવાય છે કે માતા આશાપુરાએ સ્વપ્નમાં દર્શન દઈ તેને એખું કહી દીધું હતું કે “તારાં કૃત્યને લીધે કચ્છમાં તું મારી કૃપાને લાયક રહ્યો નથી. જે તારે મારી મહેરબાનીની હજુ પણ ઈચ્છા હોય તો તારે કરછ છોડી કાઠિયાવાડ જવું, જ્યાં હું તને ફરી મદદ કરીશ.’(કારા ડુંગર કચ્છજા, ૫ ૧૦૮) Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી ભદ્રભર-વસઈ મહાતીર્થ પેદાસી ૧. ભદ્રેશર, ૨. રાના પાધર, ૩, કુકડસર, ૪. ગામ કા, ૫. ઉંટડી, ૬. પાવડીઆરા, ૭. ખડકા, ૮. ભરાડીએ, ૯. વડાલા, ૧૦, વવાડ, ૧૧. લુણી, ૧૨. ચાખડા * આ પછી આ પ્રતમાં કયા ગામમાં કેાની કેાની વસતી હતી તેની વિગતા આપવામાં આવી છે. રાવળ જામે ભદ્રેશ્વર તીને આપેલી સખાવતને સાતમા જીર્ણોદ્ધાર તરીકે ઓળખાવતાં ભદ્રેશ્વરની જીણુ પ્રતમાં (પૃ૦ ૨૪) કહેવામાં આવ્યુ` છે કે— ......શ્રી પહેલા ખેંગારજી બાવાએ કચ્છ સર કર્યું તે જામ હમીરનું રાજ્ય પડાવી લેનાર મહારાજા જામ રાવળ કચ્છની ગાદી છેાડી અનેક માગણુયાચક અને ધર્મસ્થાનાને ગામા દાનમાં દેતા દેતા હાલાર જતા હતા ત્યારે આ ભદ્રેસર જૈન તીર્થ માંથી પસાર થયા હતા અને એના નિર્વાહ માટે અને જીર્ણોદ્ધાર માટે માટી ઉદારતાથી અનેક ગામા શ્રી ભદ્રેસર તીર્થ ને લેખપત્રો કરી દાનમાં આપતા ગયા, જેમાંથી સંવત ૧૫૯૬૨૪ના અરસામાં આ તીર્થનો સાતમા જીર્ણોદ્ધાર થયા. આચાય ગણુશેખર શ્રી આણુ વિમલસૂરિએ મહારાજ જામ રાવલને પ્રતિબેાધ કરી આ તીર્થનો છÍદ્ધાર મહારાજ જામ રાવલ તરફથી કરાવ્યા હતા, ને પછી રાવલ જામે હાલારમાં જેઆનું રાજ સર કરી, નવાનગરને જામનગર નામ આપી, ત્યાં પેાતાની ગાદી સ્થિર કરી હતી. આ ઉદ્ધારની નોંધ માત્ર ભદ્રેશ્વરની આ જીણુ પ્રતમાં જ મળે છે. (૧૨) વિસ’૦ ૧૬૨૨ના શ્રીસ`ઘના ઉદ્ધાર આપણે ઉપર એયુ તેમ, વિ॰ સં૰૧૫૯૬ (શિલાલેખ પ્રમાણે ૧૫૯૪)ની સાલમાં આચાય આન’વિમલસૂરિના ઉપદેશથી જામ રાવળે કચ્છની ધરતીને ત્યાગ કરતી વખતે, ખીજા` દેવસ્થાનાની સાથે, ભદ્રેશ્વરના જિનમદિરને પશુ આર ગામ ભેટ તરીકે અપણુ કર્યાં. હતાં. આ વાત ઉપરથી તેમ જ આ વાત સાથે જૈન સંઘના આચાય શ્રી આન વિમલસૂરિજીનેા સ‘અ’ધ હાવાથી, એટલું જરૂર માની શકાય કે વિક્રમના સેાળમા સૈકાનાં છેલ્લાં વર્ષોમાં ભદ્રેશ્વર તીથ સાવ વેરાન નહીં થઈ ગયું હોય તેમ જ એની યાત્રા પણ બિલકુલ તે અંધ થવા પામી નહીં હોય; અને છતાં તીને કઈક એવા ઘસારા તે લાગ્યે જ હાવા જોઈએ કે જેથી એ અરસામાં અને તે પછીના એએક દસકા બાદ જ એના જીર્ણોદ્ધાર કરાવવાની જરૂર ઊભી થઈ હાય. જરા આ મામતની ઘેાડીક પૂર્વભૂમિકા જોઇ એ. જગતૂશા પછી કેટલાંક વર્ષો વીત્યા બાદ, કચ્છના ઇતિહાસના લગભગ એએક સૈકા, રાજકીય અસ્થિરતા, પરદેશીઓ-મુસલમાનેા અને સિ`ધીએ-નાં આક્રમણુ અને કેટલીક કુદરતી આફતને કારણે, ઠીક ઠીક અરાજકતા અને અન્યવસ્થામાં વીત્યા હતા. આવી વ્યાપક અવ્યવસ્થાની માઠી અસર શ્રી ભદ્રેશ્વર તી ઉપર પણ થવા પામી હાય; અને તેથી આ તીથની યાત્રાએ આવનાર ૨૪. ભદ્રેશ્વરના શિલાલેખમાં વિસ્’૦ ૧૫૯૪ની સાલ લખી છે, તે એટલા માટે માનવા લાયક લાગે છે કે, તપગચ્છની પર’પરામાં શ્રી સુધર્માસ્વામીની ૫૬મી પાટે થયેલ આચાય આનવિમલસૂરિજી, અનશન વ્રત લઈને નવમા ઉપાસે, વિસ૦ ૧૫૯૬માં ચૈત્ર સુદ ૭તા રાજ, અમદાવાદમાં સ્વર્ગવાસી થયા હતા. શ્રી આનંદવિમલસૂરિજીની પાટે શ્રી વિજયદાનસૂરિ આવ્યા, અને શ્રી વિજયદાનસૂરિની પાટે જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિ આવ્યા. —પટ્ટાવલીસમુચ્ચય, પ્રથમ ભાગ, પૃ. ૭૦ Page #194 -------------------------------------------------------------------------- ________________ આપત્તિઓ અને દ્ધારે ૧૩૭ ભાવિકોનું પ્રમાણ સારા પ્રમાણમાં ઘટી ગયું હોય, તીર્થની સારસંભાળમાં પણ ઘણી ખામી આવી ગઈ હોય અને છેવટે જિનમંદિરને ઘસારો પણ પહોંચી ગયો હોય, અને, આવી પરિસ્થિતિને કારણે, મંદિર જીર્ણોદ્ધારની રાહ જોતું હોય એ બનવાજોગ છે. વળી, આ અરાજકતાના સમયની આ તીર્થની સ્થિતિને લગતી જે વાતે, અનુશ્રુતિરૂપે કે દંતકથારૂપે, જાણવા મળે છે તેમાંથી એક બાબત એ પણ જાણી શકાય છે કે આ અરાજક્તાના સમયમાં, ક્યારેક, કેઈક બાવો, આ તીર્થના મૂળ મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની શ્યામ પ્રતિમાને (મૂળનાયક શ્રી શામળિયા પાર્શ્વનાથની પ્રતિમાને) ઉપાડી ગયો હતો. આ ઉપરથી પણ લાગે છે કે વિક્રમની સત્તરમી સદીની શરૂઆતમાં જ આ તીર્થને જીર્ણોદ્ધાર કરાવવાનો સમય પાકી ગયો હતો. અને એ રીતે વિ.સં. ૧૬૨૨ની સાલમાં શ્રીસંઘના હાથે થયેલ ઉદ્ધારનો પ્રસંગે ઉપસ્થિતિ થયો હતો.૨૫ આ વિ. સં. ૧૬૨૨ના ઉદ્ધાર સંબંધી ઉલ્લેખો જે સાહિત્યમાંથી મળે છે તે આ પ્રમાણે છેઃ (૧) શ્રી કચ્છ ગિરનારની મહાયાત્રા, પૃ. ૧૧૯; (૨) મારી કચ્છ યાત્રા, પૃ૦ ૧૪૩; (૩) જૈન તીર્થોને ઈતિહાસ, પૃ. ૧૪૧; (૪) ભારતનાં જૈન તીર્થો, પૃ૦ ૪૮; અને (૫) જૈન તીર્થ સર્વ સંગ્રહ, પૃ. ૧૪૦. “શ્રી કચ્છ ગિરનારની મહાયાત્રા”માં આ જીર્ણોદ્ધારની વાત આ પ્રમાણે નેંધી છે— “ત્યાર પછી (જગડુશાના જીર્ણોદ્ધાર પછી) ભદ્રાવતીનું પતન થયું. જૈનો ન રહ્યા અને દેરાસર એક બાવાના હાથમાં ગયું. બાવાએ મૂળનાયક પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીને ઉઠાવી લઈ એક ભેંયરામાં સંતાડી દીધાં. આ ખબર જેન સંધને પડી અને જેનો બાવા પાસે આવ્યા. બાવાને સમજાવ્યું પણ તે ન સમજ્યો. એટલે સંઘે મૂળનાયક તરીકે મહાવીરસ્વામીની પ્રતિમાજીની સંવત ૧૬૨૨માં પ્રતિષ્ઠા કરી. (આ પ્રતિમાજીની અંજનશલાકા સંવત ૬૨૨માં થયેલ છે.) ત્યાર બાદ તે બાવા પાસેથી મૂળ પ્રતિમાજી (પાર્શ્વનાથ પ્રભુ) મળ્યાં એટલે શ્રાવકોએ તેમને મૂળ મંદિરની પાછળ દેવકુલિકામાં સ્થાપ્યાં. ” શ્રી કચ્છ ગિરનારની મહાયાત્રા”ના ઉપર ટાંકેલ લખાણમાં વિ.સં. ૧૬૨૨ના ઉદ્ધારનું જેવું વર્ણન કરવામાં આવ્યું છે, લગભગ એવું જ વર્ણન, થોડાક શાબ્દિક ફેરફાર સાથે, બાકીનાં ચારે પુસ્તકમાં કરવામાં આવ્યું છે, એટલે એ પુસ્તકોનાં લખાણે અહીં ટાંકવાની જરૂર નથી. આમાં જે ખાસ વિચારણીય મુદ્દા છે તે આ છે– (૧) નવા મૂળનાયક ભગવાન મહાવીરસ્વામીની પ્રતિમાની પલાંઠી (પબાસન) ઉપર “હં ૬૨૨ ના વર્ષે ” એમ કતરેલું છે, તેનો અર્થ શું કરે? (૨) જૂના મૂળનાયક ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા ભમતીની વચ્ચેની પાછલી દેરીમાં ક્યારે પધરાવવામાં આવી હશે ? આમાં પહેલા મુદ્દાના ખુલાસા અંગે જણાવવાનું કે ભગવાન મહાવીરની પ્રતિમા ઉપર ૨૫. આ અંગેના જુદા મત માટે આ પ્રકરણની ૧૯મા નંબરની પાદનોંધ જુઓ. Page #195 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ “ સ. ૬૨૨ ના કળે” ” એવું સ્પષ્ટ અને અસંદિગ્ધ લખાણ કોતરેલું જોઈ ને આપણા પ્રાચીનતાપ્રેમી માનસને, પહેલી તકે જ, એમ માનવાનુ મન થઈ આવે કે આ પ્રતિમા વિક્રમના સાતમા સૈકાની પહેલી પચ્ચીશીમાં બની હાવી જોઈ એ, એ સ્વાભાવિક છે. વળી, જોગાનુજોગ, આ તીના છાઁદ્વારની નામાવલીમાં જેના ચેાથેા નખર છે તે કનકચાવડાનેા જીર્ણોદ્ધાર વિસ’૦ ૬૨૨ની સાલમાં જ થયાની વાત પ્રચલિત છે, એટલે એ પ્રસંગ સાથે આ વાત અ`ધ બેસી જતી હોય એવા આભાસ પણ થાય છે. પણ, પ્રચલિત કથા પ્રમાણે, કનક ચાવડાએ ઉદ્ધાર કરાવ્યેા ત્યારે, મૂળનાયક તરીકે મહાવીરસ્વામી નહી પણ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન થયેલી હતી, એટલે આ વાતને અકસ્માત-અણધારી રીતે-થઈ ગયેલ એક જોગાનુજોગરૂપ જ માનવી જોઈ એ. નવા મૂળનાયક વર્તમાન ભગવાન મહાવીરની પ્રતિમાને એના ઉપરના સ૦ ૬૨૨ના અંકને કારણે, છેક વિક્રમના સાતમા સૈકા જેટલા પ્રાચીન સમયમાં અ‘જનશલાકા થયેલી માનવામાં એક મુશ્કેલી એ છે કે આ પ્રતિમા સાદા પથ્થરની નહીં પણ આરસપહાણ (સ‘ગેમરમર) માંથી બનાવવામાં આવી છે; અને જિનપ્રતિમા માટે સંગેમરમરના ઉપયાગ, બહુ માટે ભાગે, વિક્રમની અગિયારમી સદીથી-લગભગ દઉંડનાયક વિમળશ!ના સમયથી-શરૂ થયા એવુ જાણવા મળે છે. કદાચ આ પ્રતિમાને આ બાબતમાં અપવાદરૂપ લેખીએ તાપણુ ખીરુ વિચારવા જેવી વાત, છઠ્ઠી-સાતમી સદીની પ્રતિમાએની આકૃતિ કરતાં, બાહુઓની ગાઠવણીમાં આ પ્રતિમા જુદી પડે છે, એ છે. આવી પ્રાચીન પ્રતિમાઓમાં ખભા કરતાં કોણીના ભાગ પહેાળા હાય છે, જ્યારે છેલ્લા ૮-૧૦ સૈકાઓની પ્રતિમાએના ખભા અને કોણીના ભાગ એક જ સીધમાં (એટલે કે સીધા) બનાવવામાં આવે છે. આ ખીજી વાતને પણ ગૌણ ગણીએ તાપણુ એક ત્રીજોમુદ્દો એ છે કે જે, આ પ્રતિમાને વિક્રમના સાતમા સૈકા જેટલી પ્રાચીન માનવામાં, હલ ન થઈ શકે એવી મુશ્કેલી ઊભી કરે છે. આ મુદ્દો છે મૂર્તિ ઉપરના સ.... કરર ના વર્ષે” એ લખાણના અક્ષરાના મરોડને લગતા. આ અક્ષરાના મરાડ તા અત્યારના ચાલુ અક્ષરાના મરાડને બિલકુલ મળતા અને ગમે તે વ્યક્તિ વાંચી શકે એટલે આધુનિક છે; જ્યારે સાતમી સદીની લિપિ દેવનાગરી નહીં પણ બ્રાહ્મી નામે જાણીતી પ્રાચીન લિપિ હતી અને એ લિપિના વિશેષ અભ્યાસી જ એને ઉકેલી શકે છે. આ મૂર્તિ ઉપરના આ લખાણની લિપિ આટલી પ્રાચીન છે નહીં. વળી, આ “ સં. ૬૨૨ ના વર્ષે ’’ એ લખાણમાંના છઠ્ઠી વિભક્તિના ના’ પ્રત્યય પણ પ્રાચીન નહીં પણ અર્વાચીન જ છે. એટલે એને સાતમી સદી જેટલી પ્રાચીન માનવાની આડે આ બધી એવી મુશ્કેલીએ છે કે જેના ઉકેલ મળી શકતા નથી. ડાઁ. ખજે સે એમના “રિપોટ એન ધી એન્ટીકવીટીઝ ઓફ કાઠિયાવાડ એન્ડ કચ્છ” નામે પુસ્તકમાં(પૃ૦૨૦૮)આ અંક ૬૨૨ના બદલે ૧૬૨૨ હાવાની૨૬શકથતા જણાવી છે તે ધ્યાનમાં લેવા જેવી લાગે છે. અને જો ૬૨૨ની સાલના આ અંકને ૧૬૨૨ના ગણીએ તેા તે વિસ′૦ ૧૬૨૨માં શ્રીસ`ઘે કરાવેલ જીર્ણોદ્વારની સાલ સાથે એ બરાબર મળતા આવે છે, એ દેખીતુ છે. શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા ઉપરના લખાણની બાબતમાં “જૈન તીથ સ` સ`ગ્રહ ''માં ૨૬. ......and has carved upon it the figures 622 probab1y for S. 1622 = (A.D. 1565). ૧૩૯ Page #196 -------------------------------------------------------------------------- ________________ આપત્તિઓ અને દ્વારે (પૃ. ૧૪૦) જે એમ લખ્યું છે કે “મૂળનાયક શ્રી મહાવીર ભગવાનની મૂર્તિ નીચે સં. ૧૯૨૨ને લેખ હેય એમ જણાય છે.” તે બરાબર નથી; પ્રતિમા ઉપર ૬૨ રને અંક એકદમ સ્પષ્ટ છે. બીજે મુદ્દા વિચારવાનો એ છે કે વિસં. ૧૯૨૨ના જીર્ણોદ્ધાર પછી જ્યારે બાવાએ જૂના મૂળનાયક શ્રી પાર્શ્વનાથની પ્રતિમા શ્રીસંઘને પાછી આપી ત્યારે એને ક્યાં પધરાવવામાં આવી હતી? અને તે પછી દેરાસરની ભમતીના બરાબર મધ્ય ભાગમાં (અર્થાત્ મૂળ મંદિરના પાછળના ભાગના મધ્ય ભાગમાં) આવેલી (૨૫મા નંબરની) મેટી અને મેટા શિખરવાળી દેરીમાં ક્યારે પધરાવવામાં આવી હતી ? આ બે પ્રશ્નમાંના પહેલા પ્રશ્નને ખુલાસે ડે. બજેસના “રિપેટ ઓન ધી એન્ટીવીટીઝ એફ કાઠિયાવાડ એન્ડ કચ્છ” નામે પુસ્તકમાંના (પૃ૦ ૨૦૮) લખાણ ઉપરથી મળી રહે છે. ડૉ. બજેસે એકસો વર્ષ પહેલાં સને ૧૮૭૪-૭૫ની સાલમાં–આ તીર્થની મુલાકાત લીધી ત્યારે ગભારામાંની મૂળનાયક વગેરેની ત્રણ મૂર્તિઓનું વર્ણન આપ્યા પછી તેઓએ લખ્યું છે કે “ગભારામાં જમણી બાજુ છેક છેડા ઉપર કાળા અથવા શામળા પાર્શ્વનાથની પ્રતિમા છે.”૨૭ આનો અર્થ એ થયે કે ભદ્રેશ્વરનો છેલ્લે જીર્ણોદ્ધાર વિ.સં. ૧૯૩૪-૩૯ વચ્ચે (ઈ. સ. ૧૮૭૮-૧૮૮૩ વચ્ચે) થયો તે પહેલાં, જ્યારે ડે. બજેસે આ તીર્થની મૂલાકાત લીધી ત્યારે, બાવાએ પાછી આપેલી જૂના મૂળનાયક શામળા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને દેરાસરના ગભારામાં જમણી બાજુ પધરાવવામાં આવેલી હતી. તો પછી એ પ્રતિમાને દેરાસરની ભમતીની વચ્ચોવચ્ચ આવેલી (૨૫ નંબરની) માટી દેરીમાં ક્યારે પધરાવવામાં આવી હશે એનો ખુલાસો વિસં. ૧૯૩૯ના છેલા જીર્ણોદ્ધાર પછી જે માટે સંસ્કૃત શિલાલેખ દેરાસરના રંગમંડપમાં જમણી બાજુ ચાડવામાં આવ્યો છે, તેમાંથી મળી રહે છે. આ અંગે એશિલાલેખમાં લખવામાં આવ્યું છે કે “પૂર્વ શ્રોજાશ્વનાથ_તિમા મૂતનાથत्वेनाभूत्. तां च पाश्वे सस्थाप्य मूलनायकपदे श्रीमहावीरजिनप्रतिमा रक्षते, इत्थं इतःपरमिद ધં થીજાવોગામ સનાતનું 1 (અર્થાત્ પહેલાં શ્રી પાર્શ્વનાથની પ્રતિમા મૂળનાયક તરીકે હતી. તેને પાછળ સ્થાપન કરીને મૂળનાયક પદે શ્રી મહાવીર જિનની પ્રતિમા રક્ષા કરે છે, એ રીતે આ પછી આ ચત્ય શ્રી મહાવીર જિનનું થયું.) આ ઉપરથી એ સ્પષ્ટ રૂપે જાણી શકાય છે કે વિસં. ૧૯૩૯ના છેલ્લા જીર્ણોદ્ધાર વખતે શામળા પાર્શ્વનાથની પ્રતિમાને પાછળ (ભમતીમાં) સ્થાપન કરવામાં આવી હતી. ઉપર આપેલ શિલાલેખમાં જે એમ કહેવામાં આવ્યું છે કે “આ પછી આ ચૈત્ય શ્રી મહાવીર જિનનું થયું” એનો અર્થ સામાન્ય રીતે એવો થાય કે નવા મૂળનાયક શ્રી મહાવીર પ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા પણ પહેલવહેલી આ વખતે જ થઈ હશે. પણ આનો અર્થ એમ ન કરતાં એ કર સમુચિત છે કે આ છેલા જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા વખતે ભગવાન મહાવીરની પ્રતિમાની મૂળનાયક તરીકે ફરી 29. On the extreme right is an image of the black or samla Parsvanatha. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ પ્રતિષ્ઠા થઈ હશે અને આ પછી આ તીર્થ શ્રી મહાવીર સ્વામીના તીર્થ તરીકે વિશેષ રૂપે વિખ્યાત થયું હશે, કારણ કે ડે. બજેસે આ જીર્ણોદ્ધાર પહેલાં આ તીર્થની મુલાકાત લીધી ત્યારે ત્યાં “ ૬૨૨ના વર્ષ” ના લેખવાની પ્રતિમા જ મૂળનાયક પદે હતી, અને તે ભગવાન મહાવીરની છે તે નિશ્ચિત છે. આ વિ. સં. ૧૬૨૨ના જીર્ણોદ્ધાર અંગે પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથસ્થ ઉલ્લેખ વિ. સં. ૧૯૮૫ની સાલમાં બહાર પડેલ “શ્રી કચ્છ ગિરનારની મહાયાત્રા” પુસ્તકમાં જ મળે છે, તેથી સહેજે સવાલ થાય છે કે આ પુસ્તકના લેખકમિત્રે આ વાત શાના આધારે લખી હશે? પાછળના બીજા ગ્રંથકારોએ તો આ પુસ્તકના આધારે જ આ વાત નેધી છે, એ દેખીતું છે. આ સવાલનો ખુલાસો એ છે કે આને આધાર કેવળ લોકોમાં પ્રચલિત થયેલી અનુશ્રુતિ જ હશે. આજે પણ જનસમુદાયમાં સોળમી-સત્તરમી સદીના અરાજકતાના સમયમાં કેઈ બાવે જના મૂળનાયક પાર્શ્વનાથની પ્રતિમાને ઉઠાવી ગયાની અને શ્રીસંઘે વિ. સં. ૧૯૨૨માં જીર્ણોદ્ધાર કરાવ્યાની, કર્ણોપકર્ણ બરાબર સચવાતી રહેલી વાત એટલી બધી જાણીતી છે કે એની નોંધ લીધા વગર ન ચાલે, તેમ જ એ નેધ લેવા માટે વિશેષ આધારની શોધ કરવાની જરૂર પણ ન રહે. આ ખુલાસા પછી પણ એક સવાલ તે ઊભો જ રહે છે કે વિ. સં. ૧૬૨૨ના જીર્ણોદ્ધારની વાત લોકજીભે આટલી બધી પ્રચલિત હોવા છતાં ભદ્રેશ્વરની જીર્ણ પ્રતમાં કે માંડવીની પ્રતમાં પણ એનો ઉલ્લેખ કેમ નહીં થયે હોય? આને પ્રતીતિકર ખુલાસો તે આપી શકાય એમ નથી, પણ આ બન્ને પ્રતોમાં જામ રાવલના વિ. સં. ૧૫૯૪ના જીર્ણોદ્ધારની વાત લખ્યા પછી વિ. સં. ૧૬૫માં મહારાઓ શ્રી ભારમલજીએ આ તીર્થની રક્ષા અંગે કરેલી વિશિષ્ટ કામગીરીને અહેવાલ આપવામાં વિસં. ૧૬૨૨ના જીર્ણોદ્ધારની વાત કદાચ ધ્યાન બહાર રહી જવા પામી હોય, અથવા તે આવાં પાનાંઓમાં સચવાયેલી હકીકતો ભેગી કરવાનો ઘણો માટે પરિશ્રમ જેમણે કર્યો હતો, તે માંડવીના તપગચ્છના ગોરજી શ્રી ખાંતિવિજયજીની જાણ બહાર આ વાત રહી ગઈ હોય એવું કદાચ બન્યું હોય. છતાં આ સવાલનો આ ખુલાસે પણ જોઈએ તેવો સંતોષકારક તે ભાગ્યે જ લાગે છે. (૧૩) મહારાએ શ્રી ભારમલજીને ઉદ્ધાર-શ્રીસંઘ વિ. સં. ૧૯૨૨માં જીર્ણોદ્ધાર કરા અને મહારાએ શ્રી ભારમલજીના ઉદ્ધારની સાલ વિ. સં. ૧૬૫૯ની આપવામાં આવી છે. આમ માત્ર ૩૭ વર્ષ જેટલા ટૂંકા ગાળામાં આ તીર્થ જીર્ણ થઈ ગયું હોય અને તેથી એનો ફરી જીર્ણોદ્ધાર કરાવવાની જરૂર ઊભી થઈ હોય, એમ બનવાનો સંભવ નથી. તે પછી ભદ્રેશ્વરની જીર્ણ પ્રતમાં મહારાઓ શ્રી ભારમલજીએ આ તીર્થનો આઠમો ઉદ્ધાર કરાવ્યાનું લખ્યું છે, એનો અર્થ શું સમજવો? આ સવાલને કંઈક ખુલાસે કચ્છના ઈતિહાસમાંથી તથા માંડવીની પ્રતમાંથી મળે છે. અને એના આધારે જાણી શકાય છે કે એ અરસામાં મહારાએ શ્રી ભારમલજીએ આ તીર્થના સંબંધમાં Page #198 -------------------------------------------------------------------------- ________________ આપત્તિઓ અને કર્ણોદ્ધારે એક એવી મહત્વની કામગીરી બજાવી હતી કે જેને લીધે આ તીર્થ, આપત્તિમાંથી ઊગરી જઈને, એ વખતે સુરક્ષિત બની શકયું હતું. એની વિગત આ પ્રમાણે છે – આચાર્ય શ્રી આનંદવિમળસૂરિજીની સલાહથી જામ રાવલ કચ્છ છોડીને કાઠિયાવાડમાં હાલારમાં ચાલ્યા ગયા અને ત્યાં એમણે નવાનગરને જામનગરનું નામ આપી પોતાની ગાદી સ્થાપી. જામ રાવલનો ભાયાત ડુંગરજી શક્તિશાળી અને તોફાની માણસ હતો. એ મેરામણજીનો પુત્ર હતો. પિતાના રાજ્યને માટે એ આફતરૂપ છે, એમ સમજીને રાવલ જામે એને હાલારમાંથી વિદાય કર્યો! ડુંગરજી કચ્છમાં પહોંચ્યો. કચ્છના મહારાઓ શ્રી ભારમલજી એના માસિયાઈ ભાઈ થતા હતા; અને એ માથાભારે માનવી હતા. એણે ભારમલજીને પોતાની વચ્ચે નહીં આવવાનું કહીને, પિતાને બળે, ભદ્રેશ્વર શહેર અને એના કિલ્લા ઉપર કબજે કરી લીધું હતું, અને તેથી એ તીર્થ પણ સંકટમાં આવી પડયું હતું. મહારાઓ શ્રી ભારમલજીએ વચ્ચે પડીને આ ઉપાધિના વખતમાં સમાધાન કરાવ્યું અને એ રીતે આ તીર્થ વેરવિખેર થવાની મોટી આપત્તિમાં સપડાતું ઊગરી ગયું. આ આ પ્રસંગ માંડવીની પ્રતમાં (પૃ. ૫-૭) આકર્ષક રીતે વર્ણવવામાં આવ્યો છે, જે આ પ્રમાણે છે “ તિવાર પછી સંવત ૧૬૪૨ મહારાઉ શ્રી ભારમલજી તખત બેઠા. તે સમય મળે હાલારમાંથી મેરામણજીના કુંઅર ડુંગરજીને જામે કાઢી મૂક્યો તેથી ભૂજ ગયો. તેણે પોતાના હવાલની વાત કરી, જે રાવલ જામે સંવત ૧૫૯૬ ગામ નવાનગર વસાવ્યું, અમે ઘણું ચાકરી કીધી, પણ અમે તો હવે તમ પાસે આવ્યા છઈએ. રાઉ શ્રી ભારમલજી માસીઆઈ ભાઈ થાય છે. તિવારે ડુંગરજીને રાઉશ્રીએ કહ્યું, કર મધ્યે ગામ તો સરવે રાવલ જામે ખેરાત કર્યા અને અમે હમારી સેવા કરી આપી છે અને સંવત ૧૬૦૬ શ્રી ભુજ વસાવીને રહ્યો છું, માટે અમ પાસે પ્રાસ નથી. તિવારે કે, તમારુ ઉપર જોઈએ. તમે કોઈની ધા-ફરિયાદ સાંભળશો નહીં, તો હું પોતે મારું ઠેકાણું કરીશ, કેમ કે ગુંદીઆલીવાલા ભાઈ છે તેને પણ દુખ નહીં આપું. ઈમ સલા કરી શ્રી પાવડીયારે આવી ઉતારો કર્યો. સંવત ૧૬પર ભસરથી હરકત કરી ભદ્રેસર લીધું. તિવારે ગુરુજી વિવેકહરખછ ભુજ જઈ ફરિયાદ કરી, માસ ૪ રહ્યા, પણ રાજાએ કઈ વાત સાંભળી નહીં. તિવારે શ્રી અમદાવાદ ગયા. એહના દોસ્યાજગાર તેહને મલ્યા. વાણીએ પણ તજવીજ કરી. વરસ ? રહ્યા. પાતસ્યાથી ઘણી દોસ્તી થઈ. તિવારે મેહરબાનગી કરી કહ્યું, “તમારે કઈ કામકાજ હોય તો કહેજો.” તિવારે પોતાના હવાલની વાત કરી જે ગામગ્રાસ હાથથી ઉતર્યા તેહની મહેરબાની થાઓ. તિવારે નવ મોરીછાપે કરી પરવાનો રાઉ શ્રી ભારમલજી ઉપરે લખી આપે. ખુશીથી તે પરમાને લઈ શ્રી ભુજ આવ્યા. રાઉ શ્રી ભારમલજીને ભીલ્યા. પરમને વાંચી ઘણે આદર-સન્માન આપ્યો. રાઉ શ્રી સ્વારીથી શ્રી ભદ્રેશ્વર આવ્યા. કીલે દેખી રાજા વિસ્મય પામે, જે આ તે લોહનો પાંજરે છે અને ડુંગરજી જામનો ભાઈઆત છે; કદીક એ જામથી મળી ફેજ લાવે તિવારે કચ્છનો રાજ કરવું દુર્લભ, એમ વિચારી પિતાની અકલથી ડુંગરજીને કે “ભાઈ, ડુંગર કે છાઈ હોએ નહીં, માટે હું પાધર મેદાનમાં બેઠા છું અને તું કીલામાં બેસે એ ઠીક નહીં; અને એ કીલો પારસનાથના મંદીરનો છે. તેમાં બેસવું તે કાંઈ ઠીક નહીં. ” ઈમ ઘણી વાતે વીગતે કહી સમજાવીને કીલો ખાલી કરાવી ગુરુજી વિવેકહરખનેં સેપ્યો. (ઉપરના ફકરામનું “ડુંગર કે છાઈઆ હેએ નહીં ” એ વાક્ય પિરસ ચાવે એવું અને બે અર્થવાળું છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી ભદ્રેશ્વર વસઈ મહાતીથ એનેા ભાવ એ છે કે ડુંગરને તે વળી છાયાની જરૂર હેાય ? ડુંગર એટલે પહાડ અને ડુંગર એટલે ડુંગરજી પોતે, અને તે વળી કિલ્લામાં ભરાઈ રહેવુ શાભે ?) “ પછે માણુસ રૂડા અકલવાળા હતા. તેણે વિચાર્યું" જે ડુંગરજી માણસ લડાઉ છે, વળી બિગાડ કરશે. ઇમ ઇમ જ કરતાં એક સકસે આવી કહ્યું જે ડુંગરજી હાલો ધારવાડામાં રીસાઈને પડયો, તે કાંઈ ખુનામ કરશે. રાવશ્રી કને એ વાત જાહેર થઈ. તિવારે રાઉશ્રી ભારમલજીએ ગામ કુનરડાઉ કેવાય છે તે દેરાની સેવામાં દીધો. સદાવ્રત ચાલતું કીધું અને ભદ્રેસર હેઠે ગામ હતાં તે ડુંગરજીને દીધાં, તિવારે ડુંગરજી રાજી થઈને રાશ્રીને કે, સીમ ચારે ચાકરને દીધી છે, તેની વીગત છે— “ ઉગમણી સીમ સુમરાઓને દીધી છે, ખેડે ખાએ ચાકરી કરે; ઉતરાદી સીમ પેહા રજપૂતને દીધી છે, તે ખેડે ખાએ; અને દખણાદી દસ વાઘેરને સોંપી છે. આથમણી દીસે તેા નદી છે, પણુ સાંતી ખેડતું, પેટ ભરતુ. એ વાત સંવત ૧૬પ૯ ના વૈશાખ સુદ ૫ના ખુલાસે થયો છે. ગામ શ્રી કુદરડી ઉચ્ચાર કેવાએ છે, તે સેવામાં છે, અને ખેતર ૪ દીવેલીઆ કેવાએ છે, તે હ. ડુંગરજીનાં દીધેલ છે. ઉતરાદી સીમમાં છે તે દેરાના છે સહી, "" માંડવીની પ્રતમાંના ઉપર આપેલ આ લખાણના સાર એ છે કે—(૧) રાવળ જામે એના ભાયાત ડુંગરજીને હાલારમાંથી દેશનિકાલ કર્યાં; (૨) ડુંગરજી કચ્છના મહારાઓ અને એના માસિચાઈ ભાઈ ભારમલજી પાસે ભુજમાં જઈ ને એમને પેાતાનું ઠેકાણુ· પાડવા કહે છે; (૩) મહારાએ ભારમલજી ડુ‘ગરજીને કહે છે કે તને આપી શકું એવા કેાઈ ગરાસ મારી પાસે નથી; (૪) ડું'ગરજી ભારમલજીને કહે છે કે તમે મને ફક્ત તમારુ ઉપરીપણુ-તમારી હૂંફ-આપેા, અને મારી વિરુદ્ધ કાઈ કઈ ફરિયાદ કરે તેા તેને ધ્યાનમાં ન લેશેા-ખસ, હું તમારી પાસે આટલું માગું છું; બાકી હું મારા મળથી મારા માગ કરી લઈશ; (૫) પછી એણે જોર બતાવીને, વિ સ’૦ ૧૬૫૨માં, ભદ્રેશ્વર ઉપર પેાતાના કબજો કરી લીધેા; (૬) ભદ્રેશ્વર તીર્થાંની આવી બેહાલી જોઈ ને મુનિ શ્રી વિવેકહષ ગણિ ચિતામાં પડી ગયા; અને એમણે ભુજ જઈ ને રાએ શ્રી ભારમલજી પાસે તી ઉપરનું આ સંકટ દૂર કરવાની માગણી કરી, પણ રાખેશ્રીએ એમની વાત કાને ન ધરી; એટલે મુનિ વિવેકહ જી અમદાવાદ ગયા. ત્યાં ચાર વર્ષ રહીને એમણે ગુજરાતના ખાદશાહને રીઝબ્યા અને એમની પાસેથી રાએ શ્રી ભારમલજી ઉપર ભલામણના કાગળ લખાવીને, એ લઈ ને તેઓ ફરી પાછા કચ્છમાં ગયા અને રાએ શ્રી ભારમલજીને મળ્યા; (૭) આ તે ખાદશાહના હુકમ એટલે રાઓશ્રી જાતે ભદ્રેશ્વર ગયા; એ વખતે વિવેકહ ગણિ પણ ભદ્રેશ્વર પહોંચ્યા; પછી રાએ શ્રી ભારમલજીએ ડુંગરજીનું સમાધાન કર્યું. આ સમાધાન પ્રમાણે જામ રાવલે ભદ્રેશ્વરના જિનમંદિરને ભેટ ધરેલાં ૧૨ ગામ ડુંગરજીને આપવામાં આવ્યાં; એના બદલામાં ડુ‘ગરજીએ ભદ્રેશ્વરતું જૈન તીર્થ શ્રાવકાને સોંપી દ્વીધું; અને વધારામાં રાએ શ્રી ભારમલજીએ કુદરડી નામે પોતાની હકૂમતનું ગામ દેરાસરને ભેટ આપ્યું. આ સમાધાન વિ॰ સ’૦ ૧૬૫૯ના વૈશાખ સુદિ પાંચમના રાજ થયું હતું. મુનિ શ્રી વિવેકહાઁ ગણિ અને રાઓશ્રી ભારમલજીના પ્રયત્નાથી શ્રી ભદ્રેશ્વરનું ૨૮. જોગાનુજોગ કેવા કે જામ રાવળે ભદ્રેશ્વર તીર્થ માટે ઊભી કરેલી ઉપાધિ આચાર્ય શ્રી આનંદવમળસૂરિજીની દરમ્યાનગીરીથી દૂર થઈ હતી; અને હાલા ડુંગરજીના કારણે આ તીર્થ ઉપર આવી પડેલી આપત્તિ શ્રી Page #200 -------------------------------------------------------------------------- ________________ આપત્તિઓ અને છણે દ્વારે જૈન તીર્થ સર્વનાશ જેવી મોટી આપત્તિમાંથી ઊગરી ગયું, એની વિગતે કેવળ માંડવીની પ્રતમાંથી જ મળે છે એવું નથી. જેમ જામ રાવળે આચાર્ય શ્રી આનંદવિમળસૂરિજીની સલાહથી કચ્છ ખાલી કરીને હાલારમાં વસવાટ કર્યાની વિગતે ભદ્રેશ્વરના જિનમંદિરમાં અત્યારે વિદ્યમાન એક શિલાલેખમાં તેમ જ માંડવીની પ્રતમાં વર્ણનરૂપે તથા એ શિલાલેખના ઉતારારૂપે સચવાઈ રહી છે, એવું જ ડુંગરજીના હાથમાંથી શ્રી ભદ્રેશ્વર તીર્થ ઊગરી ગયાના આ પ્રસંગની વિગતે માંડવીની પ્રત ઉપરાંત ભદ્રેશ્વર તીર્થમાં અત્યારે વિદ્યમાન એક શિલાલેખમાં પણ અંકિત થયેલી છે. ભદ્રેશ્વરના જિનમંદિરમાં આપણે પ્રવેશ કરીને થાંભલાવાળા પ્રવેશમંડપ (રાસમંડ૫)માં દાખલ થઈએ છીએ ત્યારે, આપણું જમણ હાથ ઉપર એક ઊંચા અને સ્થળ (જાડા ) થાંભલા ઉપર બે ભાગમાં આ શિલાલેખ કરેલો છે. આ શિલાલેખ પૂરેપૂરે વાંચી શકાયો નથી, એટલે એને પૂરેપૂરે અર્થ કે ભાવ સમજી શકતું નથી. છતાં એમાં (૧) ડુંગરજી સાથેના સમાધાનની તિથિ વિ.સં. ૧૬૫ના વૈશાખ સુદિ ૫; (૨) શ્રી વિવેકહષ ગણિના ઉપદેશથી ભદ્રેશ્વરના જીર્ણ મંદિરના ઉદ્ધારની અને એમાં પ્રતિમા સ્થાપન કર્યાની વાત; (૩) ડુંગરજીનો નામોલ્લેખ; (૪) મંદિરની પૂજા માટે ૫૦ વિવેકહર્ષ ગણીના ઉપદેશથી મહારાઓ શ્રી ભારમલજીએ કુદરડી ગામ ભેટ આપ્યાની વાત–આ બધું લખ્યું છે એ ઉપરથી સ્પષ્ટ કહી શકાય છે કે આ શિલાલેખ આ પ્રસંગને લગતે જ છે. (જુઓ ચિત્ર નં. ૧૧). ડુંગરજીએ ભદ્રેશ્વરને કબજે કર્યાની વાત ડૉ. બજેસે પોતાના “રિપોર્ટ ઓન ધી એન્ટીકવીટીઝ ઓફ કાઠિયાવાડ એન્ડ કચ્છ” નામે પુસ્તકમાં (પૃ. ૨૦૭) પણ બહુ જ ટૂંકમાં નેંધી છે, જે આ પ્રમાણે છે: હાલા ડુંગરજી, જે રાઓ ભારમલજીને સગો થતો હતો, એણે (ભદ્રેશ્વરના) દેરાસરની જમીન પડાવી લીધી હતી અને એની અને શ્રાવકોની વચ્ચે આ વાતનું સમાધાન કરાવવા માટે રાઓશ્રીને વિ. સં. ૧૬૫૯માં એ સ્થાનની મુલાકાત લેવી પડી હતી.”૨૮ વળી, રાવસાહેબ દલપતરામ પ્રાણજીવન આખરે એમના “કચ્છની ભૂગોળવિદ્યા” નામે પુસ્તકમાં (આવૃત્તિ ત્રીજી, સને ૧૮૮૭, પૃ. ૪૫) આ વાતની નેધ આ પ્રમાણે લીધી છે— આનંદવિમળસરિજીના શિષ્ય ઋષિ શ્રીપતિના શિષ્ય પં. શ્રી હર્ષાનન્દના શિષ્ય મુનિ શ્રી વિવેકહઈ ગણિના પ્રયાસેથી દર થઈ હતી. મુનિ શ્રી વિવેકહર્ષ ગણિને કચ્છના તે સમયના રાજા ભારમલજી તથા જૈન સંધ ઉપર કેવો પ્રભાવ પ્રવર્તતો હતો તેની કાયમી સાક્ષી તેમની પ્રેરણાથી બંધાયેલ ભુજને રાજવિહાર નામે શ્રી ભદેવ ભગવાનનો જિનપ્રાસાદ તથા મોટી ખાખર ગામમાં બંધાયેલ શ્રી શત્રુંજયાવતાર ચિત્ય તથા એ બને જિનાલયોમાંના શિલાલેખ પૂરે છે. (જુઓ, શ્રી પ્રશ્નોત્તર પુષ્પમાળા, પૃ. ૨૩૯-૨૬૭; જૈન તીર્થોને ઈતિહાસ, પૃ. ૧૪૯–૧૫૧.). (આ દેરાસર માટે અંચળગ૭ના આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિજીએ પણ મહારાઓશ્રીને ઉપદેશ કર્યો હતો. જઓ અચલગરછદિગ્દર્શન, પૃ૦૩૯૩) 24. Hala Dungarji, a relation of Rao Bharmalji's seized the temple-lands, and the rao had to visit the place in S. 1659 to arrange matters between the Sravaks and him. Page #201 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ એવું કહે છે કે જામ રાવળનું થાણું જૂના ભદ્રેશ્વરમાં હતું તેને ગુંદીયાળીવાળા રાયધણજીના ભાઈ મહેરામણ જીએ ઉઠાડીને સર કર્યું. તેના દીકરા ડુંગરજીએ તેને તેડીને નવું ભદ્રેસર વસાવ્યું. એ વાતને આશરે ત્રણસો વર્ષ થયાં લાગે છે."૩૦ ઉપર આપવામાં આવેલી બધી વિગતો ઉપરથી એટલું તો નક્કી થઈ શકે છે કે ડુંગરજીના કારણે ભદ્રેવરના જૈન તીર્થ ઉપર આપત્તિ આવી પડે એવા સંજોગો ઊભા થયા હતા અને પં. વિવેકહર્ષ ગણિ અને મહારાઓ શ્રી ભારમલજીના પ્રયાસથી એ તીર્થ એ આપત્તિમાંથી ઊગરી જવા પામ્યું હતું. એટલે મહારાઓ શ્રી ભારમલજીનું આ કાર્ય, આ તીર્થની રક્ષાની દૃષ્ટિએ, જીર્ણોદ્ધાર જેટલું જ મહત્તવનું ગણાય. અને તેથી ભદ્રેશ્વરની જીર્ણ પ્રતમાં આ બનાવને આઠમા ઉતાર તરીકે ઓળખાવતાં સાચું જ કહેવામાં આવ્યું છે કે – “આ સાતમા (જામ રાવળના) ઉદ્ધાર પછી સં૦ ૧૬૫૯માં, તે વખતના કચ્છભૂપાલ મહારાઓશ્રી ભારમલજીએ આ તીર્થની ચાલતી સદાવ્રતમાં મોટી સહાય કરી અને આઠમો ઉદ્ધાર કરાવ્યો.' આ રીતે એક સંત અને એક રાજવીએ, ખરે વખતે, આ તીર્થને બચાવ કરીને, તીર્થ રક્ષાને યશ લીધે હતે. (૧૪) વર્ધમાન શાહ તથા પવસિંહ શાહને ઉદાર–વિક્રમની સત્તરમી સદીના સમયને જૈન શાસનના વિશેષ ઉદ્યોતના સમય તરીકે ઓળખાવી શકાય એવા એવા શાસનપ્રભાવક આચાર્યો તથા શ્રાવક શ્રેણીઓ એ સમયમાં થઈ ગયા. એમના હાથે વિશિષ્ટ અને ચિરંજીવી પ્રભાવવાળાં કહી શકાય એવા શાસનપ્રભાવનાનાં અનેક સત્કાર્યો થયાં હતાં. તપગચ્છમાં સમ્રાટ અકબરશાહની તપ ત્યાગ-સંયમમય જૈનધર્મને મહિમા સમજવાની જિજ્ઞાસાને સંતોષીને એની પાસે અહિંસા-અમારિપ્રવર્તનનાં તથા તીર્થરક્ષાનાં મહત્વનાં કાર્યો કરાવનાર તપગચ્છના નાયક જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી આ સમયમાં જ (વિ. સં. ૧૫૮૩૧૬૫૩ દરમ્યાન) થઈ ગયા. બાદશાહ અકબર પછીના મંગલ સમ્રાટ જહાંગીર અને શાહજહાં ઉપર પિતાને પ્રભાવ પાડીને એમની પાસે ધર્મકાર્યો કરાવનાર આચાર્ય શ્રી વિજયસેનસૂરિ વગેરે પણ આ સદીમાં જ થયા. આ આચાર્યો તેમ જ ઉપાધ્યાય શાંતિચંદ્ર, ઉપાધ્યાય ભાનુચંદ્ર તથા મુનિ સિદ્ધિચંદ્રના ઉપદેશથી પ્રભાવિત થયેલા મોગલ બાદશાહોએ શ્રી શંત્રુજય મહાતીર્થ, શ્રી ગિરનાર, શ્રી શંખેશ્વર, શ્રી સમેતશિખર વગેરે તીર્થોના માલિકી-હક્કો જેનોને આપ્યાનાં ફરમાને, એ તો આ સદીની અસાધારણ અને દૂરગામી પરિણામોવાળી ઘટનાઓ જ સમજવી જોઈએ. આખા ગુજરાત ઉપર તેમ જ દિલ્લીના મોગલ બાદશાહના દરબારમાં જેમને ઘણે પ્રભાવ હતો તે અમદાવાદના નગરશેઠ શાંતિદાસ ઝવેરી (શ્રેષ્ઠીવર્ય શાંતિદાસ સહસકરણ) આ યુગના ભારે શક્તિશાળી, કુનેહબાજ અને વગદાર શ્રાદ્ધરત્ન હતા. મોગલ સમ્રાટો તરફથી મળેલ જૈન તીર્થોની માલિકીનાં ફરમાનેની સાચવણી કરવાની અને એને અમલ થતો રહે એ જોવાની જવાબદારી ૩૦. આ પુસ્તક સને ૧૮૮૭માં એટલે વિસં. ૧૯૪૩માં પ્રગટ થયું હતું. આ ઉલેખ પ્રમાણે આ વાતને આશરે ચાર વર્ષ થયાં ગણાય. Page #202 -------------------------------------------------------------------------- ________________ આપત્તિઓ અને જીર્ણોદ્ધા પણ છેવટે એમણે જ સંભાળી હતી, એટલું જ નહીં, શ્રી શંત્રુજય તીર્થની અને એની યાત્રાએ જતા યાત્રાળુઓની રખેવાળી કરવાનો સૌથી પહેલ કરાર પાલીતાણા રાજયે (તે વખતે એની રાજધાની ગારિયાધારમાં હતી), વિ. સં. ૧૭૦૭માં, જૈન સંઘની વતી, શ્રેષ્ઠી શાંતિદાસ તથા શ્રેણી રત્ના સુર સાથે જ કર્યો હતે. ૩૧ ખરતર ગચ્છના મહાન પ્રભાવક યુગપ્રધાન આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજી તથા એમના પટ્ટધર શ્રી જિનસિંહસૂરિજી વગેરેએ પણ સમ્રાટ અકબર ઉપર ઘણે પ્રભાવ પાડ્યો હતો અને અમારિ પળાવી હતી, તેમ જ ખંભાતના દરિયામાં એક વર્ષ સુધી કઈ હિંસા ન કરે (જાળ ન નાખે) એવી રાજઆજ્ઞા પણ મેળવી હતી. બિકાનેરના મંત્રી કર્મચંદ બછાવત અને જેસલમેરના પીરશાહ જેવાં પ્રભાવશાળી શ્રાદ્ધરત્નો પણ આ સદીમાં જ થયાં હતાં. એ જ રીતે અંચળગચ્છનો પણ વિક્રમની સત્તરમી સદીમાં ઘણે ઉદ્યોત થયો હતો. ખાસ કરીને આ સદીના ઉત્તરાર્ધથી શરૂ કરીને તે અઢારમી સદીના બીજા દસકા (વિ. સં. ૧૭૧૮) સુધી–લગભગ છ દાયકા કરતાં પણ વધુ સમય સુધી-આ ગચ્છના મહાન પ્રભાવશાળી આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિજીની પ્રેરણાથી સંઘયાત્રાએ, પ્રતિષ્ઠાઓ અને બીજાં અનેક ધર્મકાર્યો એટલા મોટા પ્રમાણમાં થયાં હતાં કે જેથી એ સમયને શ્રી કલ્યાણસાગરસૂરિજીના યુગ તરીકે પણ ઓળખાવી શકાય. કચ્છની ધરતીમાં જન્મેલ આ આચાયે કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાતથી આગળ વધીને રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને છેક બિહારમાં આવેલ મહાતીર્થ શ્રી સમેતશિખરજી વગેરે કલ્યાણક-ભૂમિઓ સુધી પાદવિહાર કરીને યાત્રાઓ કરી હતી. અન્ય પ્રભાવક આચાર્યોની જેમ આ આચાર્યશ્રીના જીવનની સાથે પણ અનેક ચમત્કારિક ઘટનાઓની જે વાતે મળે છે તે એટલું તે સૂચિત કરે જ છે કે તેઓને પ્રભાવ જૈન સંઘ ઉપરાંત અન્ય વર્ગ ઉપર પણ ઘણે વ્યાપક હતો અને રાજા તથા પ્રજા બન્નેમાં તેઓનું માન હતું. આ આચાર્યશ્રીના હાથે જૈન શાસનની પ્રભાવનાનાં જે અનેક કાર્યો થયાં હતાં, એમાં અનેક ધર્મપરાયણ અને દાનવીર શ્રાવક શ્રેષ્ઠીઓને સાથ હતો; અને એમાં બે બાંધવા બેલડીઓનાં નામ અને કામ મોખરે તરી આવે એવાં છે. આ બે બાંધવ-બેલડીઓમાંની એક તે આગરાના ઓસવાલ જ્ઞાતિના, લોઢા ગોત્રના, શ્રેષ્ઠી ઋષભદાસના બે સુપુત્ર કુંવરપાલ (જેઓ કુરપાલના નામથી વિશેષ જાણતા છે) અને સેનપાલ; અને બીજા બે ભાઈઓની જેડી તે ભદ્રેશ્વર-ભદ્રાવતી નગરીના ઓસવાલ જ્ઞાતિના, લાલન ગાત્રના, અમરસિંહના બે સુપુત્ર વર્ધમાન શાહ અને પદ્મસિંહ શાહ. આ બે શ્રેષ્ઠીઓ વર્ધમાન શાહ અને પદ્મસિંહ શાહે પણ શ્રી ભદ્રેશ્વર તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ બન્ને શ્રેષ્ઠીઓનું મૂળ વતન કચ્છમાં આરીખાણા નામે ગામ હતું; પણ પોતાના ૩૧. આ કરારને અસલ દસ્તાવેજ અત્યારે પણ અમદાવાદમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાસે સચવાઈ રહ્યો છે. અને એ આખો કરાર પેઢી તરફથી પ્રગટ થયેલ “શ્રી પાલીતાણું જૈન પ્રકરણ” નામે પુસ્તકમાં છપાયો પણ છે, - ૧૦. Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતી ભાગ્યને ખીલવવા માટે તેઓ તે વખતના વેપાર અને વહાણવટામાં ધીક્તા લેખાતા બંદરી મથક ભદ્રેશ્વર નગરમાં આવીને વસ્યા હતા. એમણે અઢળક સંપત્તિ એકત્ર કરી હતી તે, મુખ્યત્વે, જગતપિતા જગડુશાની જેમ, દરિયાવાટે દેશ-વિદેશની સાથે બહોળો વેપાર ખેડીને. આ ઉપરાંત શ્રેષ્ઠ જગડુશા અને એમના સમયના ગુજરાતના બે સમર્થ મંત્રી-બંધુઓ મહામંત્રી વસ્તુપાલ અને સેનાપતિ તેજપાલની જેમ, એમની પાસે અઢળક સંપત્તિ કેવી રીતે એકત્ર થઈ હતી એની કેટલીક ચમત્કારિક કથાઓ પણ કહેવાય છે. મોટા શાહદાગર વર્ધમાન શાહ અને પદ્મસિંહ શાહે પોતાના ગુરુ કલ્યાણસાગરસૂરિજીના ઉપદેશથી સંઘયાત્રા, જિનમંદિરે, જીર્ણોદ્ધાર, સાધર્મિક ભક્તિ વગેરે જે સંખ્યાબંધ ધર્મકાર્યો કર્યા હતાં, તેનું વર્ણન સાંભળતાં જગડૂશાનું તેમ જ વસ્તુપાલ-તેજપાલની બાંધવ-બેલડીનું સહેજે મરણ થઈ આવે છે; અને જૈન શાસનની વ્યાપક પ્રભાવના કરવા માટે એ બધાએ છૂટે હાથે પોતાની સંપત્તિને જે સદુપયોગ કર્યો હતો તે જોઈને એ ત્રણે વચ્ચે ભારે આહલાદકારી સરખાપણું પ્રવર્તતું હતું એમ લાગ્યા વગર રહેતું નથી. આ બે ભાઈઓની દઢ ધર્મશ્રદ્ધા અને પિતા તરફની અવિહડ (દઢ) ભક્તિથી પ્રેરાઈને એ સમયના અંચળગચ્છના ગચ્છનાયક શ્રી કલ્યાણસાગરસૂરિજીએ અનેક વાર ભદ્રેશ્વર તીર્થની યાત્રા કરી હતી, એટલું જ નહીં, વિ.સં. ૧૬૬૭, ૧૬૮૨, ૧૬૮૫ અને ૧૬૮૮ એમ ચાર તે ચતુમસ પણ કર્યા હતાં. અને વિસં. ૧૮૮૨માં, આ આચાર્યશ્રીના ઉપદેશથી, આ બે ભાઈઓએ ભદ્રેશ્વરમાં અનેક ધર્મકાર્યો કરવાની સાથે દેઢ લાખ કેરી ખરચીને ભદ્રેશ્વરના જિનમંદિરનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો. શ્રેણી વર્ધમાન શાહ અને પવસિંહ શાહે કરાવેલ શ્રી ભદ્રેશ્વર તીર્થના જીર્ણોદ્ધારનો ઉલ્લેખ આ ગ્રંથોમાં મળે છેઃ (૧) શ્રીવર્ધમાનપદ્ધસિંહદ્રષિચરિત્રમ, પૃ. ૧૨૧; (૨) શ્રી વિધિપક્ષ (અંચળ) ગચ્છીય મહટી પઢાવલી, પૃ. ૩૩૭; (૩) જૈન તીર્થ સર્વ સંગ્રહ, પૃ. ૧૪૦; (૪) જૈન પરંપરાને ઇતિહાસ પૃ૦ ૫૩૪૩; અને (૫) અચલગચ્છદિગ્દર્શન, પૃ. ૩૫. અંચલગચ્છદિગ્દર્શન”માં વિ. સં. ૧૯૮૨માં આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિજીના ઉપદેશથી આ બનને ભાઈઓએ ધર્મ પ્રભાવનાનાં જે જે કાર્યો કર્યાં તેનું વિગતે વર્ણન આપવામાં આવ્યું છે. અને એમાં શ્રી ભદ્રેશ્વર તીર્થના જીર્ણોદ્ધારને જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમાં ઉપર જણાવેલ બધાં પુસ્તકને ભાવ સમાઈ જાય છે. “અંચલગચ્છદિગ્દર્શન”માં (પૃ. ૩૫) આ વર્ષમાં આ બન્ને ભાઈઓએ કરેલ ધર્મકાર્યો અને જણાવવામાં આવ્યું છે કે ( આચાર્ય કલ્યાણસાગરસૂરિ) સં. ૧૯૮૨માં ભદ્રાવતી પધાર્યા. એમના ઉપદેશથી વર્ધમાન પવસિંહ શાહે પાવાગઢની યાત્રા કરી ત્યાંને જીર્ણોદ્ધાર કર્યો. તેમની વિનતિથી આચાર્ય એ વર્ષ ભદ્રાવતીમાં ચાતુર્માસ રહ્યા. બન્ને બાંધો અને તેમની ધર્મ પત્નીઓએ મહાહ પાષાણની ચાર પ્રતિમાઓ કરાવી, નવપદજી અને પંચમી પર્વનું ઉજમણું ૩૨. આ પુસ્તકમાં આ બે બાંધવોએ આ તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યાનું નથી લખ્યું; માત્ર એમણે ભદ્રેશ્વરમાં માણેક અને નીલમની ચાર પ્રતિમાઓ ભરાવી” એટલું જ લખ્યું છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ આપત્તિઓ અને કર્ણોદ્ધાર કરી, જેનામો લખાવી અઢળક ધન ખરચ્યું. સાધમિકોના ઉદ્ધારમાં સાત લાખ કરી તથા ભદ્રાવતીના પ્રાચીન જિનાલયના ઉદ્ધારમાં દોઢ લાખ કેરી ખરચી. આચાર્યના ઉપદેશથી સમગ્ર ભારતવર્ષનાં પ્રસિદ્ધ જૈન તીર્થોની બને બાંધવોએ કુટુંબ સહિત યાત્રા કરી અને તેમના જીર્ણોદ્ધારમાં છૂટે હાથે ધન વાપર્યું.” શ્રી વિધિપક્ષ(અંચળ) ગચ્છીય મહટી પટ્ટાવલી”માં (પૃ૦૩૩૭) જણાવ્યા પ્રમાણે આ બન્ને ભાઈઓએ આ યાત્રા વખતે સૌરાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનનાં કેટલાંક તીર્થો ઉપરાંત પૂર્વદેશનાં શ્રી સમેતશિખર, પાવાપુરી, ચંપાપુરી, રાજગૃહી, વારાણસી, હસ્તિનાપુર વગેરે કલ્યાણકભૂમિની પણ યાત્રા કરી હતી અને બધાં સ્થળોમાં જીર્ણોદ્ધાર કે બીજા કાર્યો નિમિત્તે પુષ્કળ ધન વાપર્યું હતું. ભશ્વર તીર્થના વર્તમાન જિનમંદિરની ભમતીની સોળમી તથા સત્તરમી દેરીની વચ્ચે એક નંબર વગરની દેરી છે, એમાં અંચળગચ્છના આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિજીની વિ.સં. ૧૯૫૦ના જેઠ શુદિ બીજના રોજ પ્રતિષ્ઠિત કરેલ ચરણપાદુકા પધરાવેલી છે, તથા સામેની દીવાલ ઉપર સિંદ્દરિયા રંગથી અંચળગચ્છનાં અધિષ્ઠાયિકા દેવી મહાકાળીની સ્થાપના કરવામાં આવી છે, તે ઉપરથી પણ જાણી શકાય છે કે આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિજી તથા અંચળગચ્છનું આ તીર્થમાં કેવું સ્થાન હતું. વિસં. ૧૯૮૮નું ચોમાસું આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિજી ભદ્રેશ્વરમાં હતા તે વખતે તેઓની હાજરીમાં, શ્રેણી વર્ધમાન શાહ સ્વર્ગવાસ પામ્યા.વિસં. ૧૬૮લ્માં મરકી, વાયુ અને જલપ્રલય જેવા કુદરતી કંપથી ભદ્રાવતી નગરી ઉજજડ થઈ ગઈ, તેથી વર્ધમાન શાહના પુત્રો ભદ્રેશ્વર છેડીને ભુજ રહેવા ચાલ્યા ગયા તથા શ્રેણી પદ્મસિંહ શાહ ભદ્રેશ્વર છોડીને માંડવી રહેવા ચાલ્યા ગયા. અને, વિ.સં. ૧૬૯૪માં, વર્ધમાન શાહ પછી છ વર્ષે, તેઓને સ્વર્ગવાસ થયો. આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિજી વિ.સં. ૧૭૧૮માં અક્ષય તૃતીયાના પર્વ દિવસે, ૮૫ વર્ષની વયે, કચ્છની રાજધાની ભુજ નગરમાં કાળધર્મ પામ્યા. (૧૫) કર્નલ મેકમ વગેરે અંગ્રેજ અમલદારોના સહકારથી જૈન સંઘે કરેલે ઉદ્ધાર ઉપર જણાવવામાં આવ્યું છે તેમ,વિ. સં. ૧૯૮૨માં શ્રી વર્ધમાન-પદ્યસિંહ શાહે ભદ્રેશ્વર તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યું, તે પછી સાત વર્ષ બાદ જ કુદરતી કેપના લીધે ભદ્રેશ્વર નગર વેરાન થઈ ગયું હતું, તો એની માઠી અસર એ તીર્થ પર પણ થઈ હેવી જોઈએ. વળી, વિન્સ૧૭૪૯ (સને ૧૬૯)માં મહેસમ બેગના મુસલમાની લશ્કરે ભદ્રેશ્વર ઉપર આક્રમણ કરીને એ નગરમાં અને દેરાસરમાં ભાંગફોડ કરી હતી તથા મૂતિઓનું પણ ખંડન કર્યું હતું. તે પછી વિક્રમની અઢારમી સદીની શરૂઆતમાં (વિ.સં. ૧૮૨૦ આસપાસ) આ નગરના કિલ્લાનો ભંગ થયો અને એની તથા મંદિરની પણ શિલાઓ મુંદ્રાના તથા બીજાં મકાનના બાંધકામ માટે લોકો ઉપાડી ગયા. ઉપરાંત, “બોમ્બે ગેઝેટિયર,” . ૫, પૃ૦૨૨માં જણાવ્યા પ્રમાણે, સિંધના સરફરાજે સને ૧૭૭૫ (વિ.સં. ૧૮૩૧)માં કચ્છ ઉપર ચડાઈ કરી હતી (કચ્છનું સંસ્કૃતિદર્શન, પૃ૦૭૧). આ સમયમાં કચ્છમાં જેકે જાડેજા વંશનું રાજ્ય સ્થિર થઈ ગયું હતું, છતાં એ પછી સમય કચ્છકાઠિયાવાડમાં અંગ્રેજોના પગપેસારાને સમય હતો તેથી, તેમ જ બીજાં પણ અરાજક્તાનાં કારણેસર, Page #205 -------------------------------------------------------------------------- ________________ e શ્રી ભદ્રેશ્વર વસઈ બહાલીથ ભદ્રેશ્વર તીથ ઉપેક્ષિત તેમ જ જીણુ થઈ ગયુ* હાવુ જોઈ એ, જેથી એની ફરી સારસ*ભાળ લેવાની જરૂર ઊભી થઈ હાવી જોઈ એ. આચાય આન વિમળસૂરિની સહાયથી જામ રાવળે,કચ્છને ત્યાગ કરતી વખતે, જેમ ભદ્રેશ્વર તીને ૧૨ ગામ ભેટ આપ્યાં હતાં તેમ, આવા અણીને વખતે, આ તીને ભૂતકાળમાં મળતા લાગા બંધ થઈ ગયા હતા તે ક લ મેકમોં તથા એજન્ટ-ટુ-ધી ગવ°રના પ્રયાસથી ચાલુ થઈ શકએ હતા. આ વાત ભદ્રેશ્વરની પ્રતમાં (પૃ૦ ૨૪-૨૬) નાંધેલી જોવા મળે છે,જે આ પ્રમાણે છે— “ આ આઠમા ઉદ્ધાર થઈ ગયા પછી સંવત ૧૭૬૫માં આ કચ્છ દેશમાં ઈસ્લામી બાદશાહનું લશ્કર ઊતરી પડયું અને તેણે કચ્છ દેશમાં ઘણી ભાંગફેાડ કરી ને સંવત ૧૭૮૫માં ઈસ્લામી બાદશાહના સૂબા અને કચ્છમાં ઉતરેલા લશ્કરના મુખ્ય સરદાર સેનાપતિ ખીલંદખાને (બુલંદખાને) દેશના અનેક શહેરાના ભાંગી ભુક્કા બાલાવ્યા ને દેશમાંથી નાસભાગ અને હિજરત શરૂ થઈ......એની ધણી ભાંગફેાડી અસર હાલના ખંડિયેર અને તે વખતના ધીકતા ભદ્રાવતી નગર અર્થાત્ ભદ્રેશ્વર શહેર પર આવ્યા વિના રહી નહીં,... આ તીર્થની ઘેાડી વેરવિખેર અને ભગફેડ થઈ હશે, પણ ચમત્કારિક રીતે આ તીર્થ યવનાના વિનાશમાંથી ઊગરી ગયું અને એનુ` પ્રાચીન જિનમંદિર ખડું રહ્યું. “ આ પછી આ કચ્છ દેશમાં ઇંગ્લેડ કૉંપની રાજ્યના પદસ ચાર થયા અને એજન્સીનુ થાણું આવ્યું. એના પેાલિટિકલ એજન્ટ કૅપ્ટન મેકમને તે વખતના કચ્છી સધાના આગેવાનોએ આ તીર્થની ઘણા લાંબા વખતથી રાજા-મહારાજાએ તરફથી થતી મરામત અને મળતી સહાયની લાંખી તવારીખ રજૂ કરી સહાય કરવા જોરદાર અનુરોધ કર્યો. કેપ્ટન મેકમ" તેવખતના કચ્છનૃપતિથી વિચારવિનિમય કરી સંધને જણાવ્યું કે તમે આ ભદ્રેશ્વર તીર્થીની સુધારણા યાને જીર્ણોદ્ધાર કરા. તમારા આ દેશમાં આ તીના કચ્છી પ્રજા પર અને શ્રીસંધા પર જે તીર્થના અસલથી દસ્તુરી લાગા ચાલ્યા આવે છે, અને તે ઇસ્લામી ભાંગફેાડના પરિણામે પૂરા મળતા નથી, તે મળશે, એમ કહી ખેતીની જમીન ઉપર પા (ol) ટકા લાગેા કરી આપ્યા. સંવત ૧૮૭૮માં જમીન પરના પા (૦ા) ટકાના લાગાનેા લેખ કરી આપ્યો. આ રીતે કૅપ્ટન મેકમની સહાનુભૂતિ, સહાય અને દસ્તુરી લાગાના લેખપત્રથી આ તીના શ્રીસંઘે નવમા જીર્ણોદ્ધાર કરાવ્યો. તે વખતના એજન્ટ-ટુ-ધી ગ`નર સાહેબે પણુ સ ંવત ૧૮૭૯ના લેખપત્રકરી આપી તીની ઘણી દેખભાળ કરી અને મેાટી સહાય આપી. એ રીતે સંવત ૧૮૮૬માં સર ચાર્લ્સ વાલ્ટર સાહેબે પણુ, પેાતાના પુરાગામી અધિકારીઓને પગલે ચાલી, આ તીર્થને ઘણી સહાય કરીને સહાનુભૂતિ બતાવી. પરિણામે તીના વિકાસમાં સારા ફાળા આપ્યો અને ઉત્તમ ભાગ ભજવ્યો. ’૩૩ ,, ૩૩. ક લ જે. મેકમર્ઝાએ તા. ૨૫-૬-૧૮૧૮ના રાજ, અ’જારમાં રહીને, “ એન એકાઉન્ટ ઑફ ધી પ્રેાવિન્સ ઓફ કચ્છ નામે એક લેખ લખ્યા હતા. આ લેખ “ ટ્રાન્ઝેકશન્સ એફ ધી લિટરરી સાસાયટી એક બામ્બે ” નામે લંડનથી પ્રકાશિત થયેલ પ્ર થમાં ( વેલ્યુમ ર, પૃ૦ ૨૩૧) છપાયા છે. એમાં ભદ્રેશ્વર તીનું વર્ણન એમણે આ પ્રમાણે કર્યુ. છે— “ મુદ્રાની પૂર્વ દિશામાં, દરિયા કિનારે વસેલ, ભદ્રેસરમાં આવેલા કેટલાંક વિશાળ મદિરાને બાદ કરતાં, કચ્છમાં નોંધપાત્ર કહી શકાય એવા કાઈ અવશેષો હાવાનું મારા સાંભળવામાં આવ્યુ નથી. એ મદિરા આશરે ૫૭૦ વર્ષ પહેલાં જગ્ થા નામે એક વાણિયાએ "ધાવ્યાં હતાં, એમ માનવામાં આવે છે. અને આ મંદિરનું નિરીક્ષણ કરનાર કેટલાક સગૃહસ્થાએ મને કહ્યું છે કે એ મંદિરે વિશાળ અને અદ્ભુત છે. ” આનુ` મૂળ લખાણ આ પ્રમાણે છે— "I have heard of no ruins in Cutch worth mentioning, excepting those of some large pagdoas at Budresir, on the sea-coast, east of Moondra. They are considered as having Page #206 -------------------------------------------------------------------------- ________________ આપત્તિએ અને છ દ્ધારા ૧૪૯ અગ્રેજ અમલદારોએ આ તી તરફ દાખવેલી આવી સહાનુભૂતિ અને આ તીને વ્યવસ્થિતપણે અને નિયમિત સહાય મળતી રહે એવી કરી આપેલી ગાઠવણને લીધે આ તીનું તાત્કાલિક સમારકામ કરાવવામાં તેમ જ એની સાચવણી કરવામાં જરૂર ઘણી અનુકૂળતા થઈ હશે, તથા આવા અમલદારાની આ તીર્થ તરફની આવી સહાનુભૂતિ ભરેલી મમતાને જોઈ ને ખીજા તાફાની લોકો આ તીને નુકસાન કરતા તેમ જ યાત્રાળુઓને કનડગત કરતા પણ અટકળ્યા હશે, એમ જરૂર માની શકાય. અને એક વેરાન અને જીણુ જેવી દશામાં મુકાઈ ગયેલું તીથ ફરી જાગતું થાય એ દૃષ્ટિએ આ કાર્ય કઈ નાનુસૂનુ" પણ ન ગણાય. આમ છતાં, ખરી રીતે, આ કાઈ એવું માટુ` કા` તા નહાતું જ થયુ` કે જેથી એને તી ના જીર્ણોદ્ધાર તરીકે વર્ણવી–નેાંધી શકાય. કારણ કે અંગ્રેજ અમલદારાની આવી સહાનુભૂતિ અને સહાય પછી પણુ, માત્ર એએક દાયકા જેટલા ટૂંકા સમયમાં જ, આ તીર્થ ઉપર ભદ્રેસર ગામના ઠાકોરે કબજો કરી લઈ ને એને ફ્રી વેરાન જેવી સ્થિતિમાં મૂકી દીધું હતુ, અને મદિરના પ્રાંગણમાં તેમ જ મદિરની દેરીએમાં સુધ્ધાં અકરાં-ઘેટાં ચરવા અને બેસવા લાગ્યાં હતાં; અને તીર્થની ચાત્રા લગભગ બંધ થઈ ગઈ હતી, આ ઉપદ્રવને દૂર કરવા માટે માંડવીના તપગચ્છના યતિ (ગારજી) શ્રી ખાંતિવિજયજીને ભારે શ્રમ કરવા પડયો હતેા અને મહારાએશ્રી દેશળજી ખાવા ખીજા સુધી ધા નાખવી પડી હતી. છેવટે દેશળજી ખાવાના વચનથી અને એમના ઉત્તરાધિકારી મહારાએ શ્રી પ્રાગમલજીની ભલામણથી, વિસ૰ ૧૯૨૦ની આસપાસ,શ્રાવકોએ આ તીથૅ નુ જરૂરી સમારકામ કરાવીને આ તીર્થની યાત્રા ફરી શરૂ કરાવી હતી. આ કાય પણ જીર્ણોદ્ધાર કહી શકાય એવુ` માટુ' તેા નહાતું જ થયું. આ પછી પણ તીના માટા છીદ્રાર કરાવવાની જરૂર ઊભી જ હતી. અને તે તપગચ્છના ગારજી શ્રી ખાંતિવિજયજીની ઝંખના, અચળગચ્છના ગારજી શ્રી સુમતિસાગરજીની પ્રેરણા અને ખરતરગચ્છનાં શ્રાવિકા શ્રીમતી મીઠીખાઈની ઉદાર સહાયથી વિ॰ સ’૦ ૧૯૩૯માં એ જરૂર પૂરી થઈ હતી. છેલ્લાં ૯૦ ૧ થી આતીથ માં સામાન્ય-ચાલુ સમારકામ સિવાય વિશેષ કડિયાકામ કરાવવાની જરૂર નથી પડી, તે આ જીર્ણોદ્ધાર સમયે થયેલ દેરાસરની મજબૂતીને કારણે જ. ગારજી શ્રી ખાંતિવિજયજીની અથાક મહેનત અને ચિ'તા તેમ જ ઝંખનાથી થયેલ આ તીના સમારકામની તથા જીર્વાદ્વારની વિગતે આ પુસ્તકના “ છેલ્લા જીર્ણોદ્ધાર ” નામે ચેાથા પ્રકરણમાં વિસ્તારથી આપવામાં આવી છે. been built by a Banyan named Jaggoo Sa, about five hundred and seventy years ago; and I have been told by some gentlemen who inspected them that they are extensive and curious,'' ક લ મેકમર્ઝાએ આ તીની જાતે મુલાકાત લીધી તે પહેલાં, માત્ર આ તી વષ્ણુનના આધારે, કરેલ આટલું ટૂંકું વન કંઈક ભૂલભરેલું હોવાછતાં પણ એ આ પ્રમાણમાં દર્શાવે છે. સંબધી પોતે સાંભળેલ તીના મહિમા ઠીક ઠીક Page #207 -------------------------------------------------------------------------- ________________ ૮ શિલાલેખા શ્રી ભદ્રેશ્વર-વસઈ જૈન તીથૅની ઐતિહાસિકતા અને પ્રાચીનતા ઉપર પ્રકાશ પાડતા અને એના સ"ખ"ધી કેટલીક માહિતી આપતા શિલાલેખા અત્યારે બહુ જ ઓછી સખ્યામાં (ફક્ત છ જેટલા જ) સચવાઈ રહ્યા છે; અને એમાંથી જે કઈ માહિતી મળી આવે છે, તે પણ પ્રમાણમાં ઓછી છે. અને એ સ`ખંધી કેટલીક ચર્ચા-વિચારણા આ પુસ્તકનાં ત્રીજાથી સાતમા સુધીનાં પાંચ પ્રકરણેામાં, થાસ્થાને, છૂટક છૂટક, કરવામાં આવી છે. એટલે આ પ્રકરણમાં એ અગેની વિશેષ વિગત આપવાની કે એ સ`ખ'ધી વિશેષ વિચારણા કરવાની ખાકી રહેતી નથી. આમ છતાં, આ તીથ અને ભદ્રેશ્વર ગામને લગતી થોડી-ઘણી પણ માહિતી ધરાવતા શિલાલેખાનું એકસાથે નિરૂપણ-અવલાકન કરી શકાય એ દૃષ્ટિએ, આ પ્રકરણમાં એની રજૂઆત કરવાનુ` ઇષ્ટ ગણ્યું છે. આ શિલાલેખાને નીચે મુજબ ત્રણ વિભાગામાં વહેંચવામાં આવ્યા છે— (૧) ભદ્રેશ્વર તીથમાંના શિલાલેખા. (૨) ભદ્રેશ્વરના ઉલ્લેખવાળા શિલાલેખા. (૩) ભદ્રેશ્વરની પ્રાચીનતાનુ` સૂચન કરતા શિલાલેખા. (૧) તીથમાંના શિલાલેખો આ શિલાલેખાની રજૂઆત આ પ્રમાણે એ વિભાગમાં કરવામાં આવી છે— (અ) અત્યારે વિદ્યમાન શિલાલેખા. (આ) આ તીમાં ભૂતકાળમાં અમુક અમુક શિલાલેખા વિદ્યમાન હાવા સાઁબધી મળતા ઉલ્લેખા. (અ) વિદ્યમાન શિલાલેખા જે શિલાલેખા અત્યાર સુધી સચવાઈ રહ્યા છે તે નીચે મુજબ માત્ર છ જ છે. (૧) દેરાસરના ર’ગમ‘ડપમાંના વિ૦ સ’૦ ૧૯૩૯ના, લાંબી લાંબી ૪૨ લી’ટીઓના, સ‘સ્કૃત ભાષાના, મોટા શિલાલેખ. ( જીઓ, ચિત્ર ન. ૧૯) (૨) આ શિલાલેખની નીચેના એ જ સાલના આઠ લીંટીના ટૂંકા ગુજરાતી ભાષાના શિલાલેખ. (જુઓ, ચિત્ર ન’. ૨૦) Page #208 -------------------------------------------------------------------------- ________________ શિલાલેખા (૩) માઁદિરની અંદર આપણી ડાબી બાજુના એક થાંભલા ઉપર, વચ્ચે જગ્યા ખાલી રાખીને, એ ટુકડે કાતરવામાં આવેલ વિસ૦ ૧૬૫ના, ઉપર ૭ અને નીચે ૪ મળીને કુલ ૧૧ સીટીના, સસ્કૃત શિલાલેખ. (જુઓ, ચિત્ર ન. ૧૧) (૪) મંદિરની બહારના ભાગમાં, મદિરની પશ્ચિમ દિશાની ડાખી દીવાલ ઉપર, થાંભલાવાળા ઉપાશ્રયવાળી નવેળીમાં, ચેાડવામાં આવેલ વિ॰ સ’૦ ૧૫૯૪ના, પાંચ લીટીના, સ’સ્કૃતશિલાલેખ. (જીઓ, ચિત્ર ન'. ૪૨) (૫) દેરાસરના શિખરવાળા ભાગની નીચેના ઓરડામાં સચવાયેલ એક મહાવીરસ્વામીની પ્રતિમા વગરના પખાસન ઉપર કાતરેલા વિ॰ સ૦ ૧૩૦૪ના, એ લીટીના, સંસ્કૃત પ્રતિમાલેખ. (જીઓ, ચિત્ર નં. ૪૧) (૬) દેરાસરમાં, આપણી ડાબી બાજુના એક થાંભલા ઉપર કાતરેલા, એના અક્ષરોના અતિવિલક્ષણ મરાડને લીધે ખિલકુલ નહીં ઉકેલી શકાતા (વિ॰ સ૦ ૧૧૦૦ જેવા કઈક અંકના આછે ખ્યાલ આપતા), છ લીંટીના શિલાલેખ. (જુઓ, ચિત્ર નં. ૧૨) આમાંના છેલ્લા (ઠ્ઠા) શિલાલેખને છોડીને બાકીના પાંચે શિલાલેખામાંનું (જેટલું ઉકેલી શકાયું છે તેટલું) લખાણુ આ પ્રમાણે છે— (૧) વિ૦૪૦ ૧૯૩૯ના સંસ્કૃત શિલાલેખ ( જીમેા, ચિત્ર ન’. ૧૯ ) [1] ॥ जयतु कामितपूर्तिसुरद्रुम त्रिदशनाथनरेंद्रनतक्रम | निखिलजंतुहितार्थकृतोद्यम [2] प्रथममंगलवीर जिनेात्तम १ समहिमाद्भुतशुद्धचरित्रभाक् (ग्) भवमहीरुहदाहतनूनपात् ॥ [3] મવિમાનલલાલમા નચતુ પાર્શ્વનિનેા ગુણસાગર(T:) ૨ श्रीभद्रेश्वर मंडनौ विजयतां श्री 4] वीरपार्श्वो जिनौ श्रीसिद्धार्थनृपाश्वसेननृपयाः सन्नंदनौ नंदनौः (नौ) । પૂર્વ પાર્શ્વવિમુ(મુ;) પ્રતિષ્ઠિત [5]ઢાળારેડમ[ત્] ત્રાય: श्रीमद्वीरविभुश्च संप्रति जयत्यत्राद्यनाथत्वत (तः) ॥३॥ इति मंगलम् ॥ [6] શ્રી‰ટ્લે (સ્કેવેરો) મદ્રાવતીનામ નરી આસીકૃિતિ । તસ્યાં ચાંચમદ્ધિજ शिरोमणिना [7] सुश्रावकतिलकायमानेन श्रीमता देवचंद्राभिधश्रेष्ठिपुंगवेनानेकशतसहस्रद्रव्य[8]મેન વીત્ વર્ષ ૪૪૭ શ્રીવિ(વી) વિજ્રમ(મે) જ્ઞાતઃ [। ] વીસંવત્ રરૂ ચર્ષે પૂર્યાં ચૈ स्यमकारीतिः (ति ।) तस्मिं [9]श्च श्रीपार्श्वनाथप्रतिमा मूलनायकपदे स्थापितेति: ( ति ।) तथैव च सांप्रतमेव प्रतिमापृष्ठस्थ [10] गर्भगृहभित्तौ समुद्धारार्थमुत्खनितुमारब्धायां विनिर्गतमेकमतिलघुकं तामृ (म्र ) पत्रं तत्र [11] चामून्येवाक्षराणि विद्यते तथा हि । ठ । देवचंद्रीय : Page #209 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ पार्श्वनाथदेवसातो - २३ इतिः [12] तल्लेखानुसारतः प्रतीयते किलेदं चैत्यं श्रीवीरात् २३ वर्षे श्रीदेवचंद्रश्रेष्ठिना कारितमा[13]सी[दि]ति। तदनु च विक्रमसंवत् १३१५ वर्षीय दुर्भिक्षवेलायां संजातरौरवदशायां महाभी [14] अभूतायां समुच्छलितदेशविदेशीयानेकशतसहस्रप्रमितजनगणेभ्योऽनवरतं वि[15] कीर्णविपुलानपानवस्त्रादितः स(संप्राप्तानन्यसाधारणयुगांतस्थायिकीर्तिना उदारजनचूडा[16]मणिना सर्वत्र लब्धविमलचंद्रोज्ज्वलकीतिना सर्वदेशप्रसिद्धनानुपमसौभाग्यभाग्यभृ[17]ता महर्द्धिकमौलिना साक्षाद्धनदायमानेन श्रीमता श्रेष्ठिपुंगवेन श्रीजगडुसानाम्ना श्रा[18]वकशिरोमणिना विक्रमसंवत् १३२३ वर्षे महता द्रव्यव्यनैतस्य चैत्यस्य जीर्णोद्धारः [19] कृत इति । भद्रावतीनगरी च कालक्रमेण हीयमाना सर्वथा विलयं गता। तत्स्थानसमी[20]पे च सांप्रतीनो भद्रेश्वरग्राम(मः) संवसित इति प्राचीनकालीना[5]यमितिहासः [0] इह किल वि[21] क्रमवषीसै(र्षीयै)कोनविंशतिशतकस्या(स्या)परिष्ठप्रथमद्वितीयदशके संवत् १९०१ तः १९१७ यावत् [22] श्रीदेशलजीमहाराज्ये श्रीदेशलजीमहाराजप्रदत्तप्रचू(चु)रसाहाय्यतः श्रीक्षा[23]तिविजयेनैतस्य किंचित् जीर्णचैत्यस्य समारचना कृता इति तथैव पूर्व श्रीपार्श्वनाथ[24]प्रतिमा मूलनायकत्वेनाभूत् तां च पार्श्व संथाप्य मूलनायकपदे श्रीमहावीरजिन[25]प्रतिमा रक्षते [] इत्थमित(तः)परमिदं चैत्य श्रीमहावीरजिनसत्क संजातमित्यर्वाचीन[26]कालीना[s]यमितिहासः [] अथ संप्रतिकालीन इतिहासः प्रतन्यते तथा हि एवं कि[27]ल गच्छता कालेन भद्रावतीनगर्या विनाशमाप्तायामप्येतत् चैत्यं श्रीशासनदेवतावि [28]हितसांनिध्यमिवानल्पविघ्नवातसुरक्षितं श्रीसंघस्य प्रचू चु)रतरपुण्यप्राग्भारमहिम्ना[5]द्या[29]वधि विजयमानमवलोक्य श्री. संघस्य चित्ते भाविपरमहितकारका[s]तिशयं सुप्रशस्ते।[s] [30]यमभिप्रायः समजनि यदुतात्र चैत्ये प्रतिवर्ष फाल्गुनशुक्लाष्टम्यां सर्व(4) संघ मिलय(यि)त्वा म[31]हताडंबरेण यात्रा प्रवर्तयितव्येति [0] तथैव च कृते दृढनिश्चये संवत् १९३४ वर्षत(तः) स(सा) प्रवृ[32]त्ता यात्राः (त्रा ।) तदनु च प्रतिवर्ष प्रस्फुरितया प्रसिद्धया यथा सांप्रतं च महती यात्रा भवितेति [1] [33] एतच्च चैत्यमतिपुरातनकालीनत्वेन सांप्रतमतीव जीर्ण विलोक्य श्रीमांडवीबंदरनि[34]वासिश्रीओशवंशावतंसश्रीवृध(द्ध)शाखीय सा शांतिदासश्रेष्ठिसुत सा पीतांबर तं (त०) जीव[35]ण तं (त०) लधाभिधानां मध्ये सा जोवण तद्भार्या वीरबाई तत्सुत सा तेजसी तद्भार्या सोन[36]बाई तत्सुत सा मोणसी तद्भार्या मोठीबाइनाम्न्या श्राविकया जिनधर्मप्रभाविकया [37] स्वभर्तुः संकेतमनुसरंत्या कारी ५०००० पंचाशत्सहस्रव्ययेन सांप्रतं संवत् १९[38]३९ घर्षे श्री खेगारजीमहाराजराज्ये एतस्य श्रीमहावीरजिनप्रासादस्य जीर्णोद्धार[39]मकारीति सांप्रतीनकालीना[s]यमितिहासः॥ इत्थं श्रीवर्द्धमानप्रभुपदकलितं [40] चैत्यमेतत् सुरम्य जातं तीर्थोपमान समधिकमहिमाशोभितं कच्छभूमौ । Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ શિલાલે બાવીને [41] સધાજના) (5)ટfમરમણિ: સંતપ્ત પ્રમઃ સંપાવતુ તિરાડમા પુષમા [42] ઝનો (ઘ) I શ્રી મુનgવાતā(%) મુળ મુમતા(ત્તિ)તાર (વિના)તારની લા(સત્તા શ્રી પુરુ) છે આ શિલાલેખને ભાવાથ–શિલાલેખની પહેલી પાંચ લીટીઓમાં ભગવાન મહાવીર અને ભગવાન પાર્શ્વનાથની સ્તુતિ કરવામાં આવી છે. પછી એમાં જણાવ્યું છે કે કચ્છ દેશમાં ભદ્રાવતી નામની નગરી હતી. એમાં મહાન ઋદ્ધિવાન દેવચંદ્ર નામના શ્રાવકે, લાખના લેખે દ્રવ્ય ખરચીને, વીર નિર્વાણ સંવત ૨૩માં, એક દેરાસર બંધાવ્યું હતું અને એમાં મૂળનાયક તરીકે શ્રી પાર્શ્વનાથની પ્રતિમા પધરાવી હતી. અને અત્યારના વખતમાં, જીર્ણોદ્ધાર માટે, ગભારામાં મૂળ નાયકની પાછળની ભીંતનું ખોદકામ કરાવવામાં આવતાં, એક બહુ જ નાનું તામ્રપત્ર મળી આવ્યું હતું. એમાં ૪ દેવચંદ્રાચાર્શ્વનાથવાતો...... ૨૩ તિા એ પ્રમાણે અક્ષર (કતરેલા) છે. આ ઉપરથી એમ લાગે છે કે, વીર નિર્વાણ પછી ૨૩ વર્ષે, દેવચંદ્ર નામના શ્રેષ્ઠીઓ આ ચૈત્ય કરાવ્યું હતું. તે પછી વિ૦ સ ૦ ૧૩૧૫ના મહાદુકાળમાં દેશ-વિદેશના લાખો માનવીઓને અન્નવસ્ત્રની વહેંચણી કરીને અમર કીતિને વરનાર શ્રેષ્ઠીવર્ય જગડૂશાએ વિસં. ૧૩૨૩માં પુષ્કળ ધન વાપરીને આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. પછી ભદ્રાવતી નગરી કાળક્રમે ઘસાતી ભૂ સાતી સાવ નાશ પામી. એની નજીકમાં જ અત્યારે ભદ્રેશ્વર નામનું ગામ વસ્યું છે. આ આને પ્રાચીન ઈતિહાસ છે. અહીં વિક્રમની ઓગણીસમી સદી પછી (વીસમી સદીના ) પહેલા-બીજા દાયકામાં -વિસં. ૧૯૦૧ થી ૧૯૧૭ સુધી દેશળજી(બીજા)ના રાજ્યકાળમાં, એમણે આપેલમેટી મદદથી, શ્રી શાંતિવિજયજીએ આ છ દેરાસરનું કેટલુંક સમારકામ કરાવ્યું અને પહેલાં મૂળનાયકપદે શ્રી પાર્શ્વનાથની પ્રતિમા હતી એને પાછળના ભાગમાં પધરાવીને મૂળનાયક તરીકે શ્રી મહાવીર જિનની પ્રતિમા પધરાવી હતી. આ આનો સાંપ્રતકાલીન ઈતિહાસ છે. આ પછી, સમય જતાં, ભદ્રાવતી નગરીનો નાશ થવા છતાં, શ્રીસંઘના ઘણા પુર્યોદયને લીધે, આ મંદિરને હજી સુધી ટકી રહેલું જેઈને શ્રીસંઘ, વિ. સં. ૧૯૩૪ થી, અહીં દર વરસે ફાગણ સુદિ આઠમને યાત્રા-મેળે શરૂ કર્યો. આ અતિ પ્રાચીન ચિત્યને ખૂબ જીર્ણ થયેલું જોઈને, માંડવીના રહેવાસી ઓસવાલ વંશના, વૃદ્ધશાખાના (ખરતર ગ૭ના) . શા મેણસી તેજસીનાં ભાર્યા મીઠીબાઈ નામનાં શ્રાવિકાએ, પિતાના પતિની સૂચના પ્રમાણે, પચાસ હજાર કોરીનું ખર્ચ કરીને, વિ. સં. ૧૯૩૯માં, ભુજપુરના મુનિ શ્રી સુમતિસાગરજી તથા વિનયસાગરજીના ઉપદેશથી, શ્રી ખેંગારજી મહારાજના રાજ્યમાં, આ દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યું. આ આનો વર્તમાનકાળને ઇતિહાસ છે. (૨) વિસં. ૧૯ત્રે ગુજરાતી શિલાલેખ (જુએ, ચિત્ર નં. ૨૦) “ શ્રી માંડવીના રેવાશી શા પીતાંબર શાંતીદાસ હા૦ શા મણશી તેજશી ભારજા Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ મીઠીબાઈએ આ મુલ દેરાસર નવો કરાવી છરધાર કરાવ્ય સં. ૧૯૩૯ના માહા સુદ ૧૦ વાર શુકરે શ્રી ભુજપુરના રેવાસી મુવ સુમતીસાગર વીનસાગરજીના ઉપદેશથી.” આ શિલાલેખને અર્થ સ્પષ્ટ છે. ઉપર આપેલ સંસ્કૃત શિલાલેખમાં ફકત પ્રતિષ્ઠાવિ. સં ૧૭નું વર્ષ જ લખ્યું છે, જ્યારે આ શિલાલેખમાં પ્રતિષ્ઠાના વર્ષની સાથે તિથિ અને વાર પણ લખ્યાં છે, તે આ શિલાલેખની વિશેષતા છે. . (૩) વિ. સં. ૧૬૫ર્ભે શિલાલેખ (જુએ, ચિત્ર નં. ૧૧) ઉપરની ૭ લીટીઓ–[1] | સંવત ૨૬ જ વૈરાપ(૪)સુવિ વિ [2] વેદ श्रीभद्रेश्व[र] कच्छवाग्जडपांचा[3]लाद्यनेकदेशाधीशमहाराजश्री[4]ष(खें )गारजीपट्टाल कार (f) [ 5 ]ીરાગાધરને તપાછા[ 6 ]વિનિમાર વિનય(તે)નસૂરિ જવાન શ્રી[ 7 ]વિજ્ઞવતૂરિશિષ્ય શ્રોવિવેfજીમr(7) નીચેની ૪ લીટીઓ–8] પાર કરવાના()દ્વારા(૪) પ્રતિમાથાપના(નાં) ૪ થા(વાં) ર મ 9]श्वरपरगणाधीश हाला श्रीमणिमेलजीसुत श्रीडंगरजीकस्य श्रीपरा (?)[ 10 ] जिनायतनेषु પૂર્ણ જીત્રાર્થ = પં. વિવેકુરાન્ શ્રીમમ 11 ]ની રજા વત્તાત્રા (આની પછીને આગળ ભાગ સમજી શકાય એ રીતે ઉકેલી શકાતા નથી. જે અક્ષરે અધચકરા વાંચી શકાય છે તેને અશુદ્ધ ઉતારે કંઈક આ પ્રમાણે કરી શકાય છે : ૪ રજ (3) રીસર્વામિત૮૨ (ા ?) પાટિન (?) આને અર્થ કઈક એ તારવી શકાય કે આ લેખનું પાલન બધા રાજાઓએ સૂર્ય-ચંદ્ર તપે ત્યાં સુધી કરવું.) ભાવાર્થ-વિ. સં. ૧૬૫૯ના વૈશાખ સુદિ પાંચમના રોજ ભદ્રેશ્વર કચ્છ વાગડ, પાંચાલ વગેરે અનેક દેશના રાજા ખેંગારજીની ગાદીએ આવેલ રાજવી શ્રી વીંઝાણુછના રાજ્યમાં તપાગચ્છના ભટ્ટાસ્ક શ્રીવિજયસેનસૂરિના શિષ્ય શ્રી વિજયદેવસૂરિના શિષ્ય શ્રી વિવેકહષ ગણિના ઉપદેશથી ભદ્રેશ્વરના રાજા હાલા શ્રી મણિમલજીના શ્રી ડુંગરજીએ જીર્ણ મંદિરનો ઉદ્ધાર અને પ્રતિમાની સ્થાપના કરીને જિનમંદિરની પૂજા માટે, પં. શ્રી ભારમલજી રાજા (ની સાક્ષીમાં) ઉંદરડી ગામ ભેટ આપ્યું. (તેનું અમારા વંશજોએ સૂર્ય-ચંદ્ર તપતા રહે ત્યાં સુધી પાલન કરવું ) (આ શિલાલેખ પૂરો ઉકેલી શકાયો નથી, તેથી એને ભાવાર્થમાં પણ કેટલુંક સંદિગ્ધપણું રહે એ સ્વાભાવિક છે.) (“વીંઝાણ” એ કચ્છના એક ગામનું નામ છે, અહીં એ રાજાના નામ તરીકે આપ્યું છે; પણ અહીં કદાચ એને અર્થ વીંઝાણ ગામના રાજા” એ ઉદિષ્ટ હોય.) Page #212 -------------------------------------------------------------------------- ________________ eraldate ઉપપ (૪) વિ. સં. ૧૫૯૪ને શિલાલેખ (જુએ, ચિત્ર નં. ૪૨) [1] સંત દેવયાનેદુ બ્રિીજોણા(:) आणंदविमला जगदे प्रतिबाध्य नराधिपम् ॥१॥ [2] ગીગામાર નામચી રાનડીવ૪() गोधरण्यर्जुनव्याजैयन दानं ददौ महत् ॥ २ ॥ [8] સુરોથાનાં પિંજાર(૪) નામર્થલતી (શક્તિ) વૈવામીત (મિત)શામાન [ 4 ] ગ્રીનt(નિ)નામ િ રૂ . રા(રા)વા રતુમાન (દ્ધિ)F૪ ૨ તમને . guથવાન[ 5 ][ તા] શતા (નિં) મુન્શન પ્રામત() Iક (આની પછીના અક્ષરે કંઈક આ પ્રમાણે વાંચી શકાય છે. ઘરના વધનાર (?) પણ એનો અર્થ બેસારી શકાતો નથી). આ શિલાલેખ પાંચ લીટીનો છે. અને એમાં ચાર કલેક ઉપરાંત થોડું વધુ લખાણ છે. આ શિલાલેખનું લખાણ એટલું બધું ઘસાઈ ગયું છે કે, જે માંડવીની પ્રતમાં તથા ભદ્રેશ્વરની પ્રતમાં આ શિલાલેખમાંના ચાર કોને, ભલે અશુદ્ધ પણ, ઉતારે થયેલ ન હેત તે, એ મુદ્દલ ઉકેલી શકાયું ન હતું અને એને થોડેઘણે ભાવ પણ સમજી શકાય ન હત. એને ભાવાર્થ આ પ્રમાણે છે– ભાવાર્થ—વિ. સં. ૧૫૯૪માં પિતાના સમુદાયના મુગટ સમાન શ્રી અ ગંદવિમલસૂરિએ રાજાને પ્રતિબંધ આપીને કહ્યું. (તેથી) ક્ષત્રિએ માં દાન દેવામાં શર એવા શ્રી રાવળ જામ થઈ ગયે. એણે ગાય, ભૂમિ અર્જુન એટલે સેના અને ઘોડાનું ઘણું દાન દીધું હતું. (એણે) તુંગને 4) બાવન, કનફટ્ટાઓને અઠ્ઠાવીશ અને (ભદ્રેશ્વરના) જિનમંદિરને બાર ગામ ભેટ આપ્યાં હતાં. મહાદેવના મંદિરને ચાર ગામ અને તૃભંડનને (૨) દસ ગામ અને મુકેને (મુંડકાઓને?) સાત ગામ ભેટ આપ્યાં હતાં. (આ રીતે) (૧૧૩ ગામેનું) પુણ્યદાન કરીને એણે કીર્તિ ઉપાર્જન કરી હતી. (પછીનું લખાણ સમજાતું નથી.) ૧. માંડવીની પ્રતમાં (પૃ. ૪-૫) આ ચાર કેની પહેલાં આ પ્રમાણે નોંધ મૂકી છેઃ “તે વાતની (ખેંગારજીએ ચડાઈ કર્યાની વાતની) રાવલ જામને માલમ થઈ. પિતાની ફોજ લઈ શ્રી વીંઝાણુથી શ્રી ભદ્રેશ્વર આવ્યા. તિહાં આણંદવિમલસૂરિ મળ્યો. તેને પુછીઉં. તેણે કહ્યું ઃ તુમ હાલારમાં રાજય કરશે. એહવું સાંભલી રાવ જામે ખેરાત કર્યા ગામ સત્તાણુ, તેની વિગત છે, લોક”— "संवत् वेदांकबाणेषु सूरीश्रीगणशेखर । आणंदविमलो व्यग्रे प्रतिबोध्यो नराधिपान् ॥१॥ "क्षत्राणामास जामश्री दानसोडीररावल । गोधरण्यार्जुनवाजेर्येन दान ददौ महान् ॥ २ ॥ "तुंगेयानां द्विपंचासत् फट्टानामष्टविंशति। तथैवार्कमितमामान दत्ते श्रीजिनमंदिरे ॥३॥ Page #213 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ (૫) વિસં. ૧૩૦૪ને પ્રતિમાલેખ (જુઓ, ચિત્ર નં. ૪૧). [1] स. १३०४ वैशाख सुदि ७ गुरौ वस्ता नागेन्द्रपदमाभ्यां सुता च्छाद्र श्रेयार्थ श्रीमहावीर[2]रबिम्बं कारित प्रतिष्ठित श्रीसरवालगच्छीय श्रीवीरसूरिभिः॥ અર્થ—-વસ્તા નાગેન્દ્ર (અને એની પત્ની) પદ્માએ (એમની) પુત્રી છાક્રના કલ્યાણ માટે, વિ. સં. ૧૩૦૪માં વૈશાખ સુદિ ૭ને ગુરુવારે, શ્રી મહાવીરનું બિંબ કરાવ્યું અને એની પ્રતિષ્ઠા શ્રી સરવાલગચ્છના શ્રી વિરસૂરિએ કરી. થોડીક વિચારણું–ભગવાન મહાવીરની પ્રતિમા વગરનું છતાં ઉપર મુજબ પ્રતિમાલેખ ધરાવતું આ પબાસણ અહીં કયા સ્થાનમાંથી લાવવામાં આવ્યું હશે એ નિશ્ચિત રૂપે કહી શકાય એમ નથી; તેમ જ એ લેખમાં સ્થાનનું નામ પણ આપેલું નથી. આમ છતાં એ ભદ્રેશ્વર તીર્થના જિનમંદિરના ઉપરના અવાવરુ ઓરડામાં, બીજાં કેટલાંક સ્થાપત્યો (જેમાંનાં કેટલાંક જૈન સિવાયનાં પણ છે એની) સાથે, સચવાયું છે, તેથી કદાચ એવું અનુમાન કરી શકાય કે એ ભદ્રેશ્વર તીર્થ માં કોઈ બીજા જિનમંદિરમાં પધરાવવામાં આવેલ ભગવાન મહાવીરની પ્રતિમાનું પણ હોઈ શકે. અને જો આવું અનુમાન કરીએ તે, એથી જરા આગળ વધીને, એક બીજું અનુમાન કરવાનું પણ મન થાય કે, “જગડૂચરિત”ના છઠ્ઠા સગના ૪૨-૪૩માં લેકમાં ભદ્રેશ્વરમાંના શ્રી વીરસૂરિજીએ કરાવેલ શ્રી મહાવીરસ્વામીના જે જિનમંદિરમાં (પ્રાણા વીનાથી શ્રી વિરજૂરિયાક્તિ) જગડૂશાએ મોટી ભમતી કરાવી હતી, તે જિનમંદિર આ પ્રતિમાવાળું તો નહીં હોય? ઉપર આપેલ પ્રતિમાલેખમાં ભગવાન મહાવીરનું અને શ્રી વીરસૂરિનું-એમ બને નામ આપેલાં છે, તે જોઈ શકાય છે. વળી, “જગડૂચરિત” ના ઉપર સૂચવેલ બે લોકમાં જગડુશાએ એ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યાનું નથી લખ્યું, પણ મંદિરને ફરતી મોટી ભમતી કરાવ્યાનું અને સોનાનો કળશ " शिवालये चउ ग्रामान् द्विपंच च तृमंडने । पुन्यदानक्षता किर्ति मुन्यकान् ग्रामसप्तमै ॥४॥ દેવલમાં લખેલ છે.”(આ ગ્લૅકોમાં અશુદ્ધિઓ ઘણું જ છે, એ જોઈ શકાય છે.) માંડવીની પ્રતિમાંના આ લેકની પહેલાંના લખાણમાં રાવળ જામે કરછ છેડીને હાલારમાં જતી વખતે જુદાં દાં દેવસ્થાનેને ૯૭ ગામ દાનમાં આપ્યાનું લખ્યું છે, અને એની વિગત ઉપર નોંધેલ ૪ લેકમાં આપી છે. પણ જે તે દેવસ્થાનને ભેટ આપવામાં આવેલ ગામોની જે સંખ્યા આ કેમાં જણાવવામાં આવી છે, તે (૫૨+૨૮+૧૨+૪+૧૦+૭ મળીને) ૧૧૩ જેટલી થાય છે. ૯૭ અને ૧૧૩ વચ્ચેને આ ફે૨ એક જ લખાણુમાં કેવી રીતે આવ્યું હશે અને તેનું સમાધાન કેવી રીતે કરવું તે સમજાતું નથી–સિવાય કે આ શ્લોકને અને એમાં આપેલ નામે તથા સંખ્યાને અર્થ સમજવામાં કઈ ભૂલ થતી હોય અને એને જુદો અર્થ થતો હેય. આ લેકે આપ્યા પછી માંડવીની પ્રતમાં રાવળ જામે ભદ્રેશ્વર તીર્થને અર્પણ કરેલ બાર ગામોની યાદી આપી છે. આ યાદી આ પુસ્તકના ૧૩૬મા પાને આપી છે. ભદ્રેશ્વરની પ્રતને ઉતારો આ પ્રકરણને અંતે આપવામાં આવ્યું છે, એટલે એમાં આ ૪ શ્લે કે જે રીતે નેધાયેલા છે, તે રીતે ત્યાં નેધી લેવામાં આવ્યા છે, તેથી અહીં આપ્યા નથી. Page #214 -------------------------------------------------------------------------- ________________ 19 અને ધજાદંડ કરાવ્યાનું લખ્યું છે, એટલે આવી કલ્પના કે આવું અનુમાન કરવાની વૃત્તિ થાય છે. પણ આ કંઈ નિર્વિવાદ હકીકત કે નિર્ણય નથી, પણ માત્ર સામાન્ય અનુમાન કે પાંગળી કલ્પના જ છે, એ ખ્યાલમાં રાખવું. વળી, આ લેખ તે એક જિનપ્રતિમા ઉપર લેખ છે, નહીં કે અમુક જિનમંદિર સંબંધી માહિતી રજૂ કરતો; એટલે એના ઉપરથી એને “શ્રી વરસૂરિના ઉપદેશથી બનેલું મહાવીરત્ય” એવો અર્થ કરે એ કેટલું સંગત ગણાય એ પણ વિચારણીય છે. (૬) બિલકુલ નહીં ઊકલતે શિલાલેખ (જુઓ, ચિત્ર નં. ૧૨) આ શિલાલેખમાં શરૂઆતમાં ૧૧૦૦ જે અંક દેખાય છે ખરો, પણ એ બહુ અસ્પષ્ટ છે અને એની પહેલાં સંવતને સૂચક કોઈ અક્ષર નથી; એટલે એના ઉપરથી આ શિલાલેખની સાલ નક્કી થઈ શકતી નથી. વળી, શિલાલેખમાં કઈ કઈ છૂટક છૂટક અક્ષરે વાંચી શકાય છે ખરા, પણ એકંદર આખો શિલાલેખ એવા ગરબડિયા અક્ષરોથી ભરેલો છે કે એમાંથી કઈ ભાવાર્થ તારવી શકાતો નથી. . (આ) મંદિરમાંથી લુપ્ત થયેલા (દબાઈ ગયેલા) શિલાલેખ . (૧) ડે, જેમ્સ બજેસે, કચ્છના કેળવણી ખાતાના અધિકારી રાવસાહેબ શ્રી દલપતરામ પ્રાણજીવન ખબર સાથે, સને ૧૮૭૪માં, શ્રી ભદ્રેશ્વરના દેરાસરની મુલાકાત લીધી ત્યારે એમણે ભમતીના કેટલાય થાંભલા ઉપર વિ.સં. ૧૨૨૩ અને ૧૨૩૫ની લેખે જોયા હતા, પણ એ એવા ઘસાઈ ગયા હતા કે એનું લખાણ ભાગ્યે જ ઉકેલી શકાતું હતું. મોટે ભાગે, જ્યારે આ મંદિર બંધાતું હતું ત્યારે, ભક્તોએ પિતા તરફથી થાંભલા ભેટ આપ્યાનું એ લેખે સૂચન કરતા હોવા જોઈએ એમ એમણે નોંધ્યું છે. પાછલી ભમતીમાં સંવત ૧૧૩૪, વૈશાખ સુદિ ૧૫ને એક લેખ હતે; અને એમાં કઈ શ્રીમાળી ગચ્છના જૈન મંદિરનું કઈક સમારકામ કરાવ્યાનું અને મંદિરને કઈક ભેટ આપ્યાનું જણાવવામાં આવ્યું હતું. (રિપિટ ઓન ધી એન્ટીકવીટીઝ ઓફ કાઠિયાવાડ એન્ડ કચ્છ, પૃ. ૨૦૭ )* (૨) ડો. બજેસે સને ૧૮૭૪માં શ્રી ભદ્રશ્વર તીર્થની મુલાકાત લીધી હતી ત્યારે રાવસાહેબ દલપતરામ ખખર પણ એમની સાથે હતા એમ, એમના પુત્ર શ્રી મગનલાલ ખખરના નીચે 2. On several of the pillars of the corridors are inscriptions dated S. 1223 and 1235, but generally so obliterated that little can be made out, except that the pillars bearing them were votive offerings by individuals, made, doubtless, while the temple was being rebuilt. One in the back corridor, of more than usual length, appears to be dated 'Samvat 1134, Vaisakba, bright fortnight, 15th day,' and to be a record of repairs and perhaps of a grant to the temple by a Jaina of the Srimali gachha. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રી ભદ્રેશ્વર વસઈ મહાતીથ આપેલ ઉલ્લેખ ઉપરથી જાણી શકાય છે. આ મુલાકાત વખતે તાડા. મજેસે ઉપર સૂચવેલ એ સંવતના (વિસ′૦ ૧૨૨૩ અને ૧૨૩૫ ના)જ શિલાલેખા જોયા હતા એમ એમના પુસ્તકમાંના ઉપર આપેલ ઉલ્લેખ ઉપરથી જાણી શકાય છે. આમ છતાં શ્રી દલપતરામ ખખ્ખરે, ડી. ખજે સનુ ઉક્ત પુસ્તક પ્રગટ થયુ' એ જ અરસામાં, સને ૧૮૭૫માં, લખેલ “ કચ્છની ભૂગાળ વિદ્યા ” નામે પુસ્તકમાં ( આવૃત્તિ પહેલી, પૃ૦ ૪૭) લખ્યું છે કે “ એ લેખ ખવાઈ ગયા છે, તાપણુ એક બે થાંભલા ઉપર ૧૩૨૩ અને એક ઉપર ૧૩૫૮ના જણાય છે. ’ શ્રી દલપતરામ ખખ્ખરે આ મદિરમાં વિ. સ’. ૧૩૨૩ અને ૧૩૫૮ના શિલાલેખા હૈાવાનુ પેાતાના ઉપયુકત પુસ્તકમાં નાંધ્યુ છે, તેથી એમ લાગે છે કે ભદ્રેશ્વરમાં આ સાલના શિલાલેખા હાવાની વાત પોતાના પુસ્તકમાં નાંધવાનું ડા. મજેસના ધ્યાન બહાર ગયુ` હશે અથવા કદાચ પોતાના બીજા કોઈ પુસ્તકમાં એમણે આ વાતની નોંધ લીધી હશે. પોતાના પિતાશ્રી દલપતરામ ખખ્ખર અને ડા. ખરેસના ઉક્ત ઉલ્લેખેને આધારે શ્રી મગનલાલ ખખ્ખરે “ શ્રી જગડૂચરિત ” માં (પૃ. ૧૧૦ ) લખ્યું છે કે— "C - દહેરા ઉપર તથા આસપાસ પાછળથી બે ત્રણ વાર મરામત તથા ઉમેરા થઈ સંવત તથા લેખા નંખાયા છે; પણ વારંવાર ચૂના દેતાં તેમાંના ઘણુાખરા ઢંકાઈ ગયા છે. તાપણું એક સ્તંભ ઉપર સ. ૧૩૨૩ અને એક ઉપર ૧૩૫૮ દા. બન્નેસ તથા મારા પિતાએ જાતે જઈ જોયા હતા. તે પણ હાલ ઢંકાઈ ગયા છે....પરસાળ આગળ જે થાંભલા છે તેના ઉપર સ. ૧૨૨૩-૩૨-૩૫ના લેખા છે, તે એવા ખવાઈ ગયા છે કે તેમાંથી બીજું કંઈ ઉકલતું નથી, પણુ એટલુ` સમજાય છે કે તે થાંભલા જ્યારે દેવળના ખીજી વાર Íદ્ધાર થયા હશે ત્યારે ધમ અર્થે ભાવિક જનેાએ કરાવેલા, પાછલી પરસાળમાં ખીજા કરતાં એક લાંખા લેખ છે તેમાંથી ‘સ, ૧૧૩૪ના વૈશાખ શુદિ ૧૫ ’ જેટલું ઉકલે છે અને ખીજું જરાક એવું ઉકલે છે કે શ્રીમાળી ગચ્છના જૈને દહેરુ સમરાવ્યું અને કઈક ભેટ કરી હતી. ” શ્રી મગનલાલ ખખ્ખરના ઉપરના લખાણ ઉપરથી જોઈ શકાય છે કે એમણે ડા. ખજે સે તથા શ્રી દલપતરામ ખખ્ખરે નાંધેલ સવતા આપવા ઉપરાંત વિ. સ’૦ ૧૨૩૨ શિલાલેખ હાવાનુ પણ નોંધ્યુ છે, જેના ઉલ્લેખ ડો. ખ૨ેસ કે ડૉ. દલપતરામ ખખ્ખર એ એમાંથી કેાઈએ કર્યાં નથી. અલબત્ત, ડૉ. અર્જેસે મૂળનાયકની એ ખાજુની એ જિનપ્રતિમાઓ ઉપર સ૦ ૧૨૩૨ના લેખ હાવાનુ' લખ્યું છે, એને આધારે શ્રી ખખ્ખરે આમ લખ્યુ` હોય તે। વાત જુદી છે; પણ એ લેખ ભદ્રેશ્વરના મદિરના નહીં પણ એ મદિરમાંની બે મૂર્તિ ઓ ઉપરના છે; અને અત્યારે તે એ એ મૂર્તિઓ પણ મદિરમાં વિદ્યમાન નથી. ( જુએ, પૃ૦ ૩૦) (૩) “ જૈન તીર્થં સર્વાં સંગ્રહ ” માં (પૃ૦ ૧૪૦ ) પશુ “ રિપોટ ઓન ધી એન્ટીકવીટીઝ એફ કચ્છ એન્ડ કાઠિયાવાડ ” ( પૃ૦ ૫૦૬-૫૦૯ ) ના હવાલા આપીને, ભદ્રેશ્વરના દેશસરમાં વિ॰ સ’૦ ૧૧૩૪ના લેખ ઉપરાંત વિ॰ સ′૦ ૧૩૨૩ અને ૧૩૫૮ના લેખા હૈાવાનું લખ્યુ Page #216 -------------------------------------------------------------------------- ________________ Rimida છે, જે શ્રી દલપતરામ ખખરની નેંધનું સમર્થન કરે છે, અને ડૉ. બજેસની નોંધથી જુદું પડે છે. ભદ્રેશ્વર તીર્થમાં એકાદ સિકા પહેલાં જે જે સાલના શિલાલેખો વિદ્યમાન હતા તેની ઉપલબ્ધ થતી માહિતી ઉપર પ્રમાણે છે. પણ અત્યારે તે આમાંને એક પણ શિલાલેખ મોજૂદ નથી; બધા જ ચિરુડીના પ્લાસ્ટર નીચે એવા ઢંકાઈ ગયા છે કે આજે એને નામમાત્ર જેટલો પણ અણસાર મળતો નથી. તેથી એ કાળે એ વિદ્યામાન હોવાની આટલી નોંધ ઉપરથી જ સંતોષ માનવાને રહે છે. (૪) ડે. ભાંડારકરે ભદ્રેશ્વરના દેરાસરના એક થાંભલા ઉપરના જે લેખની નોંધ નથી લીધી, તે લેખ છે. બજેસે આર્કિઓલોજિકલ સર્વે ઓફ વેસ્ટ ઈન્ડિયા” (No. ૨)માં એપેડિકસ ૫ માં નં. ૪૩ના લેખ તરીકે છાપ્યો છે, પણ તે અશુદ્ધ છે. તેની નકલ જાણીતા પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજીએ કરેલ પ્રેસકેપીઓના સંગ્રહમાં છે. આ આખે સંગ્રહ તેઓએ અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરને ભેટ આપે છે. તેની ૩૩૦ નંબરની પ્રેસકોપીના પૃ. ૪૧માં એ લેખની નકલ કરેલી છે, જે આ પ્રમાણે છે – [1] સંવત ૧૨૩૦ ઘરે આNr[2]ઢ સુકાવાદ શ્રીમ3]ળઢિ માર પાન [4] શ્રીમનું વેચાવિનાયક નોંધ પ્રમાણે આ લેખ નવ લીટીને છે, અને એમને આટલો જ ભાગ વાંચી શકાય એવો તે વખતે હતે; અને પછી તે, ઉપર ધેલ બીજા લેખની જેમ, એ પણ સાવ લુપ્ત થઈ ગયો! આ શિલાલેખ કેતરવાનો હેતુ પછીની પંક્તિઓમાં સેંધેલો હશે, અને એ લીંટીઓ તો એ વખતે જ ભૂંસાઈ ગઈ હતી, તેથી એ જાણી શકાય એવી સ્થિતિ રહી ન હતી. (૨) ભદ્રેશ્વરના ઉલ્લેખવાળો શિલાલેખ ભદ્રેશ્વરના જિનમંદિર સિવાયના બીજા સ્થાનના શિલાલેખમાં ભદ્રેશ્વરનું નામ મળતું હોય એ અત્યાર સુધીમાં એક જ શિલાલેખ મારા જેવામાં આવ્યો છે. અત્યારે ભદ્રેશ્વર ગામથી દરિયા તરફ દેટેક માઈલની દૂરી પર આવેલ ચોખંડા મહાદેવ નામે જાણીતા દેવમંદિરના એક ઓટલા ઉપર ચડવામાં આવેલ આ શિલાલેખ બિલકુલ અરક્ષિત સ્થિતિમાં છે. ગૂર્જરપતિ સિદ્ધરાજ જયસિંહ દેવના ઉલ્લેખવાળો આ શિલાલેખ વિ. સં. ૧૧લ્પ અષાડ સુદિ ૧૦ ને રવિવાર છે. છ લીટીના આ અપૂણ શિલાલેખની ચોથી લીટીમાં “શ્રીમદ્દેશ્યા ” (સાગળ કિનારે ધરાવતું ભદ્રેશ્વર) અને “મશ્યાછે” (ભદ્રેશ્વર નામના સ્થાનમાં)-એમ બે વાર ભદ્રેશ્વરનું નામ આવે છે. આ શિલાલેખ ઘણું જાણીતું છે, અને એ ડૉ. બજેસના Page #217 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભોજર વસઈ મહાવીe “આકિએલેજિકલ સર્વે ઓફ વેસ્ટ ઈન્ડિયા”( No. 2), એપેન્ડિકસ XIIમાં નં. ૫પના લેખ તરીકે છપાયેલ છે. [ ચિત્ર નં. ૫૩] (૩) ભદ્રેશ્વરની પ્રાચીનતાનું સૂચન કરતા અન્ય લેખો ભદ્રેશ્વરની પ્રાચીનતાનું સૂચન કરતે સૌથી જૂનો શિલાલેખ, જેને ડૉ. બજેસે જાતે જોયો હતો, તે ભદ્રેશ્વરના દેરાસરમાંનો વિસં. ૧૧૩૪નો લેખ જ હતું, પણ આગળ સૂચવ્યું તેમ, એ અત્યારે વિદ્યમાન નથી. અત્યારે વિદ્યમાન આવા શિલાલેખમાં સૌથી પ્રાચીન શિલાલેખ આશાપુરા માતાના મંદિરના એક થાંભલા ઉપરને વિ. સં. ૧૧૫૮નો છે. પણ એ એટલે બધા ઘસાઈ ગયો છે કે એમાં સંવત સિવાય બીજું કંઈ ઉકેલી શકાતું નથી. ભદ્રેશ્વરના તળાવના કિનારે અત્યારે પણ સંખ્યાબંધ પાળિયા મેજૂદ છે. આ અંગે “કચ્છનું સંસ્કૃતિદર્શનમાં (પૃ. ૯૦) લખ્યું છે કે –“આ પાળિયામાંના કેટલાકમાં “સં૦ ૧૩૧૯ મહા વદિ ૫ને સામે લખેલું વાંચી શકાય છે. ગુજરાતના ભીમદેવને ચણાવેલ કિલો પાર દેશના પીઠદેવે તોડ્યો (જગડુચરિત, સર્ગ ૫, શ્લોક ૪) તે સમયને આ સંવત હોય એમ લાગે છે. જગડૂશાએ વિશળદેવની મદદથી આ કિલ્લાનો પુનરોદ્ધાર કરેલો.” આ ઉલેખ પ્રમાણે આ પાળિયા જગશીના સમયના છે, એટલું જ નહીં, એ એમના જીવનની ભદ્રશ્વરને કિલે ફરી બંધાવવા જેવી ઐતિહાસિક ઘટનાની સાક્ષી પણ પૂરે છે. - ભદ્રેશ્વરની પ્રાચીનતાનું સૂચન કરતા શિલાલેખે આથી વિશેષ ઉપલબ્ધ થતા હોય તો તેની માહિતી હું મેળવી શક્યો નથી. પ્રતિમાલેખે–ભદ્રેશ્વરના દેરાસરમાંની પ્રતિમાઓ ઉપરના લેખે ઉકેલવાન અમે કેટલાક પ્રયત્ન કર્યો હતો; પણ એ લેખે બે કારણે સર આ પુસ્તકમાં આપી શકાયા નથી : (૧) પહેલું કારણ એ કે આવા લેખેને શુદ્ધ રીતે ઉકેલવાની મને ફાવટ નથી; અને (૨) બીજું કારણ એ કે ભદ્રેશ્વરમાંની પ્રતિમાઓ ઉપરના લેખેને ઉપલક દષ્ટિએ તપાસતાં કોઈ પણ પ્રતિમાલેખમાં ભદ્રેશ્વરનું નામ જોવા મળ્યું નથી. એક લેખ અંગે મહત્વને ખુલાસે–“કચ્છનું સંસ્કૃતિદર્શન” માં (પૃ. ૨૬૭) લખ્યું છે કે “ભદ્રેશ્વરમાં વસતિના દેરાસરમાં વિ.સં. ૧૮૭રને એક લેખ છે તેમાં ત્યાંના ઘસાઈ ગએલા પ્રાચીન શિલાલેખેને પણ ઉલ્લેખ કરી વીર સંવત ૪૫થી પછી કપ્તાન મૅકડેએ એ મંદિરને સમું કરાવવાને તથા અસલ દસ્તુર ૩. આ શિલાલેખ આચાર્ય ગિરજાશંકર વલ્લભજી સંપાદિત “હિસ્ટોરિકલ ઈસ્ક્રીપ્શન્સ ઓફ ગુજરાત” પાર્ટ ૩ ના પરચૂરણ વિભાગમાં (પૃ ૧૬૦) તથા શ્રી રામસિંહજી રાઠોડ કચ્છનું સંસ્કૃતિદર્શનમાં (૫૦ ૨૭૬) પણ છપાયેલ છે. આ લેખને ફરી ઉકેલવાની જરૂર છે, Page #218 -------------------------------------------------------------------------- ________________ શિલાલેખા ૧૧ મળવાના આદેશ આપ્યા ત્યાં લગીના તથા સ’. ૧૮૮૬માં ચાલ્સ વાલ્ટરે મદદ કરી ત્યાં લગીના દેરાસરના સમયે સમયે જીર્ણોદ્ધાર થયાની સાલવારીની.......વગતાના પુનરાલ્લેખ કરેલા છે. ” આ લખાણુને ધ્યાન દઈને વાંચતાં એના અથ સમજવામાં કેટલીક મુશ્કેલી પડતી હાય એમ લાગ્યા વગર નથી રહેતુ.. આ લખાણમાં પહેલી નજરે જ તરી આવતી અસ`ગતિ એ છે કે વિ॰ સ’૦ ૧૮૭૨ના લેખમાં વિ॰ સ’૦ ૧૮૮૬ના મનાવા ઉલ્લેખ થયા છે. આ કેવી રીતે બની શકે ? સાથે સાથે એવા પણ સવાલ થાય છે કે બધી ખાખતાની અભ્યાસપૂર્વક ઝીણવટભરી તપાસ કરવા ટેવાયેલા શ્રી રામસિ’હભાઈ રાઠોડના ધ્યાન બહાર આવી અસંગતિ રહી જાય એવુ' પણ બનવાજોગ ન લાગ્યું. આના ખુલાસા મેળવવા હુ' એમને ભુજમાં તા. ૨૧-૩-૧૯૭૫ના રાજ રૂબરૂ મળ્યા હતા, પણુ એના ખુલાસા મને મળી નહાતા શકો. એટલે તે પછી પણ એ વાત મારા મનમાં ઘેાળાયા જ કરતી હતી. છેવટે એના સતાષકારક ખુલાસા મળ્યા, તેથી મહુ આનંદ થયા. આ વાત આ પ્રમાણે છે : કચારેક ભદ્રેશ્વર તીથ'ની પેઢીમાંથી પ્રજ્ઞાચક્ષુ પ'ડિત શ્રી આણુંદજીભાઈને કેટલાક જૂના લેખા (એટલે કે લખાણેા) મળી આવ્યા હતા. એ લખાણેામાં આ તીથ સંબંધી દંતકથારૂપ તથા બીજી માહિતી આપવામાં આવી છે. તેની સાથે એમાં એવી પણ માહિતી આપવામાં આવી છે કે— kr “ તિવાર પછી સાં. ૧૮૭૨ કપ્તાન મેકમરડન સાહેબને અરજ કીધી (કરી). તીણે હુકમ આપ્યા જે તમે દેરા સમા કરાવા. તમારા દસ્તુર અસલના છે, તે મીલગ્યે. દેશ મળ્યે જમીન પર લાગે। કરી આપ્યા ટકા પા. તેના લેખ સાં. ૧૮૭૮ના થયા છે. ફ્રી ગ્યારઢરનર (ગવ નર) સાહેબે પણ ઘણી બરદાસ્ત રાખી સાં. ૧૮૭૯ ના ચીત્ર વીદ ૭મે. ફ્રી સાં. ૧૮૮૬ ચારલીશ વાલ્ટર સાહેબે મદદ કરી ભાદરવા વદ ૫ સામે, "" આ જીણુ પાનાની એક નકલના હાંસિયામાં નાંય કરી છે કે— ‘ નકલ માકલી : (૧) રામસિ’હજી રાઠાડને મલવા, શેઠ માતીલાલ ભાઈ ને તા. ૨૮-૭-૫૫. (૨) આ. શ્રી સમુદ્રવિજયજીને તા. ૧૮-૧-૫૬.” અર્થાત્ આ જીણુ પાનાના લખાણની એક નકલ તા. ૨૮-૭-૫૫ના રાજ, ભુજના શેઠ શ્રી માતીલાલ ગેાપાલજી શાહ મારત, શ્રી રામસિ’હજીભાઈ રાઠોડને માકલવામાં આવી હતી. આ જીણું લેખે( લખાણેા )ને, સમય જતાં, શ્રી રામસિહભાઈ રાઠાડે જીણુ પાનામાંનાં લખાણાના બદલે “ ઘસાઈ ગએલા પ્રાચીન શિલાલેખા ” માની લીધા. અને એમાંના ઉપર નાંધેલ લખાણુને જુદા જુદા સંવતમાં ખનેલી જુદી જુદી ઘટનાઓના બદલે એક જ શિલાલેખમાં નોંધાયેલા પ્રસ ગેારૂપે માની લીધુ, તેથી એમના લખાણુમાં આવી અસ`ગતિ રહી જવા પામી છે. આ લખાણની નકલ એમને સને ૧૯૫૫માં મળી અને એમનું “ કચ્છનું સંસ્કૃતિદર્શન ' પુસ્તક ત્યાર પછી ૩-૪ વર્ષ, સને ૧૯૫૯ની સાલમાં, બહાર પડ્યુ, એટલે આટલા લાંખા સમયના ગાળામાં જૂના લખાણને એક લેખ એટલે કે શિલાલેખ માની લેવા જેવી સરતચૂક થઈ હોય એ મનવાજોગ છે. ૧૧ www.jainelibrary:org Page #219 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતી આ જૂના લેખોની નકલ આ પ્રમાણે છે | શ્રી કચ્છ દેશ મળે જેન જગ્યા જુની છે. તેના દસ્તક દેવલમાંથી ઉતાર્યા છે. તેની વિગત–વિ. સાં. ૧૮૭૨ વર્ષે મેકઅડદમ સાહેબના હુકમથી જીર્ણોદ્ધાર થયે છે. છે વિરાટુ ૪૫ સે સિદ્ધસેન રાજા થયે. વિમલ કેવલીના ઉપદેશથી જિનપ્રાસાદ કૃતા. વિજયશેઠ, વિજયાકુમારી શીલવત આચર્યા તે જિન થાપના કાલે. છે વિરાત રર૩ સંપ્રતી રાજા થશે. સવા લાખ જિનપ્રાસાદ કૃતા. તિહાં જીણુઉદ્ધાર થયો. તિવાર પછી કાલીકાચાર્યને ભાણેજે જીર્ણઉદ્ધાર કૃતા. સાહી પાતસ્યાને વારે. તિવાર પછી સંવત ૬૨૧ ચાવડાએ કૃતા. છે તિવાર પછી જગડુશાએ જણઉદ્ધાર કરી દાનશાલા સદાવ્રત બાંધ્યું. સ. ૧૧૭૬. સુરંગ થકી સંચરીઓ વડા શહેર ખડભડયા અન્નને કર્યું ઊજલે કે ભાગુ વારાહ પાપી પડવો સાજી મી જગડુઆ મેલ રે જીવતો મુડા આઠ સહસ્ત્ર બાર સહસ મુડા દીધા ગજનવ સુલતાન માલવ સહસ પંચાલ રાત સધાર એણી પરે જગડુશા સોલા તણે દેશ પડો દુકાળ; વાર ચડ્યો શ્રીમાલ. ધાર વ્રત નિરવા; કે જીવતો સહાવું, બોલ બંધ બાંધ્યો ખરો; નહીં પડું કાલ પનોતરો. દીધ વીસલ વણવીરને સીધુઓ હમીરહ. સહસ મુડા એકવીસહ. સહસ મેવાડહ છતીસહ, હુએ બારસે તીડેતરે; કીધી પ્રસિદ્ધ પનોતરે. | સંવત ૧૨૦૮ તપાગચ્છ આચાર્ય કૃતા તપસી જગચંદ્ર. છે સંવત ૧૨૮૮ વસ્તુપાલ તેજપાલ કૃતા. આસરાજ પારવાડ તિણે દેય પુત્ર જગ્યા દઆ કીઆ દાખીને ધરણીધર ધરરાજ રાય ભય નવી આણીઓ મૃગશીર સુદી પાંચમી દીને તણે નાતરો કીને; તદધન કાગલ દીને. બાર વાતર કેલી; ન્યાત રાશી મેલી. શ્રી શ્રીમાલ વીસ વરે; સંવત બાર પંતરે. સાં. ૧૩૩૫ વાઘેલા સારંગદે છઉદ્ધાર કરી સદાવ્રતમેં ગ્રામ બંદર હજાર હબુમ છત્રીસ હબુબ દતા વંશપરંપરા, Page #220 -------------------------------------------------------------------------- ________________ શિલાલેખા ૧૩૩ !! તીવાર પછી સાં. ૧૫૯૬૪ રાવલ જામે ગ્રામ ખાર સદાવ્રતમેં દીધા. કચ્છ મૂકી હાલાર લીધા; તેમના ખલથી જેઠુઆનું રાજ લીધું. સુરીશ્રી ગણશેખર; પ્રતિખેાાનરાધિપાન. (૧) દાનસ ડીર રાવલ; ચેન દાન' દૌ મહાન કૅટાનામવેિશ તી; (2) (૩) દંત' શ્રી જિનમ`દિર. દ્વિ પાઁચ ચ ત્રિમ`ડલે; મુન્યકાન ગ્રામ સતસૈ (૪) ।। તિવાર પછી સાં. ૧૯૫૯ વૈશાખ સુદી ૫ મહારાઓશ્રી ભારમલજી કુંદ્રડી દત્તા સદાતેષુ. ।। તિવાર પછી સાં. ૧૭૬૫ માસમવેગનુ લશ્કર આવ્યું. તેણે દેશ ખંડિત કર્યા. સાં. ૧૭૮૫ ખીલ‘દખાન તિણું કરી દેશભંગ થયા મરજાદ ચુકી. แ સંવત વેદાંકમાણેક આણુ વિમલ ક્ષત્રીણામીસ જામશ્રી ગાધરણ્યાર્જીન વાજે તુંગીઆના દ્વીપ ચાશત્ તથૈવામિદં ગ્રામાન્ સીવાલદે [ચ] ગ્રામાન પુન્યદાનકૃત કિતી" ।। તિવાર પછી સાં. ૧૮૭૨ કપ્તાન મેકમરન સાહેબને અરજ કીધી ( કરી ). તીણે હુકમ આપ્યા જે તમે દેરા સમા કરાવા. તમારા દસ્તુર અસલના છે તે મીલયે. દેશ મધ્યે જમીન પર લાગા કરી આપ્યા ટકા પા. તેના લેખ સાં. ૧૮૭૮ ના થયા છે ફ્રી ગ્યારઢરનર ( ગવર્નર) સાહેબે પણ ઘણી બરદાસ્ત રાખી, સાં. ૧૮૭૯ના ચીત્ર વીદ ૭ મે, ॥ ક્રી સાં. ૧૮૮૬ ચારલીસ વૉલ્ટર સાહેબે મદત કરી ભાદરવા વદ ૫ સામે આ જૂના લખાણને આધારે આ તીનું આધુનિક ભાષામાં સવિસ્તર વણ્ ન, પ'ડિત શ્રી આણુંદજીભાઈ એ વિ॰ સ’૦ ૨૦૧૧ ની આસપાસ લખાવી રાખેલ, તે આ તીથ સબંધી વિવિધ જાતની માહિતીની સાથે, આપવામાં આવ્યું છે. અને આ અધી સામગ્રી તીથની પેઢીમાં સાચવી રાખવામાં આવી છે. અહી' એ વાત જાણવી ઉપચાગી થઈ પડશે કે આ તીથ સ`ખ'ધી માંડવીમાંથી જે પ્રત મળી આવી હતી એમાં પણુ, કેટલાક ફેરફાર સાથે, લગભગ આવી જ માહિતી નાંધવામાં આવી છે. 19 એમ લાગે છે કે યતિ શ્રી ખાંતિવિજયજીએ આ તી સંખ`ધી પર પરાગત-કથા-દંતકથારૂપ–જે માહિતી એકત્ર કરવાના પ્રયત્ન કર્યાં હતા, લગભગ એને અનુરૂપ માહિતી ભદ્રેશ્વરની પ્રતમાં તથા માંડવીની પ્રતમાં સગ્રહી લેવામાં આવી છે. વળી, ચતિ શ્રી ખાંતિવિજયજીની હયાતી દરમ્યાન પેલુ' તામ્રપત્ર મળી આવ્યુ ન હતું, તેથી એના આ ખન્ને પ્રતાનાં લખાણમાં કાઈ ઉલ્લેખ કરવામાં આવ્યેા નથી. એટલે આ બન્ને પ્રતામાં સૉંગ્રહવામાં આવેલી માહિતી આ તામ્રપત્ર મળી આવ્યુ' તે પહેલાંની જ છે. ૪. અહીં... વિ॰ સં૰ ૧૫૯૪ જોઈએ. આ પ્રસંગને લગતા ચારે શ્લોકોમાં ઘણી અશુદ્ધિ છે, એટલે એ જેમના તેમ જ આપ્યા છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ વહીવટ અને સગવડે કોઈ પણ સ્થાન તીર્થયાત્રાના ધામ તરીકે જનસમૂહમાં વિખ્યાત બને છે, એમાં એ સ્થાન સાથે સંકળાયેલ કેઈ પણ વિશિષ્ટ ધાર્મિક ઘટના સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આવી ઘટનાઓ આવાં સ્થાનેને પવિત્રતાનું ગૌરવ આપે છે અને તેથી સમાજમાં એને મહિમા ઉત્તર ત્તર વિસ્તરવા લાગે છે. તેમાંય આવી ઘટના જેટલી વધુ પ્રાચીન હોય છે તેટલા પ્રમાણમાં, મેટા - ભાગે, એ સ્થાન જનતાને માટે વિશેષ આકર્ષક અને આદરને પાત્ર બની રહેતું હોય છે–આમ થવામાં માનસશાસ્ત્ર(પ્રાચીનતા તરફવિશેષ અનુરાગ ધરાવવાની મનોવૃત્તિ) પણ કંઈક કામ કરતું હોય એમ લાગે છે. અને જ્યારે અમુક સ્થાન એક ધર્મસ્થાન કે તીર્થધામ તરીકે લોકહદયમાં શ્રદ્ધા-ભક્તિને આધાર બની જાય છે ત્યારે, મુશ્કેલી કે પૈસાની તંગી વેઠીને પણ, લકે એની યાત્રા કરીને કૃતાર્થ થવાની ભાવના સેવે છે અને એ માટે પ્રયત્ન પણ કરે છે. તેમાં પણ જ્યારે આવાં તીર્થસ્થાનનું વ્યવસ્થાતંત્ર ઉત્તમ પ્રકારનું હોય છે અને એ યાત્રા શુઓની દરેક પ્રકારની સગવડો સાચવવા માટે જાગ્રત અને પ્રયત્નશીલ હોય છે, ત્યારે તો તીર્થસ્થાન તરફની શ્રદ્ધા-ભકિતમાં તથા લોકચાહનામાં ઔર વધારો થઈ જાય છે અને એવાં તીર્થ સ્થાનની યાત્રાને લાભ લોકે વધુ ને વધુ સંખ્યામાં લેવા પ્રેરાય છે. કચ્છના પ્રસિદ્ધ શ્રી ભદ્રેશ્વર-વસઈ જૈન તીર્થની યાત્રાને લાભ લેવા વધુ ને વધુ યાત્રિકો પ્રેરાય છે એમાં, જેમ આ તીર્થની પવિત્રતા અને પ્રાચીનતા મુખ્ય નિમિત્તરૂપ છે તેમ, એ તીર્થની વહીવટી સુવ્યવસ્થા અને યાત્રાળુઓ માટે કરવામાં આવેલી વિવિધ પ્રકારની સગવડનો ફાળો પણ ઘણું મહત્ત્વનો અને પ્રશંસાપાત્ર છે. એટલે આ તીર્થના વહીવટની તથા એમાં સુલભ થતી સગવડોની કેટલીક વિગતે જાણવી જોઈએ. શેઠ વર્ધમાન કલ્યાણજીની સંસ્થા આ તીર્થના ઉત્કર્ષની વિગતો તપાસતાં એમ સ્પષ્ટ માલૂમ પડે છે કે, છેલલા જીર્ણોદ્ધાર પછી-વિ. સં. ૧૯૩૯માં આ તીર્થની ફરી પ્રતિષ્ઠા કરવામાં આવી તે પછી–આ તીર્થના ઉદયને વિશેષ પુણ્યગ જાગી ઊઠડ્યો હતોઅને તેથી એને મહિમા વિસ્તરતે વિસ્તરતો અત્યારે તે ભારતવ્યાપી થઈ ગયો છે અને દેશના નજીકના તેમ જ દૂર દૂરના પ્રદેશોમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો આ તીર્થભૂમિની વંદના માટે આવવા લાગ્યા છે. અને, આના એક આનુષગિક પરિણામ Page #222 -------------------------------------------------------------------------- ________________ વહીવટ અને સગવડ તરીકે, આ તીર્થની આવકમાં પણ ઉત્તરોત્તર વધારો થતો જાય છે. આવકનો આ વધારો પણ આ તીર્થ તરફની શ્રીસંઘની વધતી જતી ભક્તિ અને ચાહનાની ગૌરવકથા બની રહે એવો છે. આ તીર્થના છેલા જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા વિસં. ૧૯૪હ્માં થઈ તે પછી દસેક વર્ષ બાદ કચ્છના સમસ્ત સંઘના આગેવાન કે પ્રતિનિધિઓએ, ભદ્રેશ્વર તીર્થની પવિત્ર છાયામાં એકત્ર થઈને વિ. સં. ૧૯૫૦ના વેશાખ સુદિ બીજ ને સોમવારના રોજ–અક્ષય તૃતીયાના મહાપર્વની આગલી સંધ્યાએશ્રી ભદ્રેશ્વર-વસઈ તીર્થના વહીવટ માટે શેઠ વર્ધમાન કલ્યાણજી નામે એક સ્વતંત્ર સંસ્થા કે પેઢી સ્થાપવાનું અને એને અમલ પણ એ જ તિથિથી શરૂ કરવાનું નકકી કર્યું હતું. અને, આ નિર્ણય થયા પછી વધુ કાળક્ષેપ કર્યા વગર, એ વર્ષમાં (વિ. સં. ૧૯૫૦ ની સાલમાં) જ એ સંસ્થાનું બંધારણ ઘડી કાઢીને કચ્છના શ્રીસંઘે પાસે એ મંજૂર પણ કરાવી લેવામાં આવ્યું હતું. આ ઉપરથી જોઈ શકાય છે કે કચ્છના જૈન મોવડીઓ પિતાના આ પ્રાણપ્યારા તીર્થનાં વહીવટ અને સંચાલન સુચારુ રીતે થતાં રહે એવું કાર્યક્ષમ વ્યવસ્થાતંત્ર ઊભું કરવા માટે કેટલા ઉત્સુક હતા. આવું વિશ્વાસપાત્ર અને શક્તિશાળી વ્યવસ્થાતંત્ર તૈયાર કરવામાં મુંબઈમાં વસેલા કચ્છના જૈન અગ્રણીઓના માર્ગદર્શને પણ ઘણું મહત્વ અને ઉપયોગી ફાળો આપ્યો હશે એમ કહેવું જોઈએ. અને, જાણે શેઠ વર્ધમાન કલ્યાણજીની પેઢીની સ્થાપના કરવા પાછળની કચ્છના મોવડીઓની ભાવના, શતદળ કમળની જેમ, વિશાળ રૂપમાં સફળ થઈ હોય એમ, આ તીર્થ છેલ્લા કેટલાક દાયકાઓમાં ખૂબ જાહોજલાલ અને લોકપ્રિય બન્યું છે–તે એટલે સુધી કે જેનધર્મની અનુયાયી ન હોય એવી વ્યક્તિએ પણ ધર્મભાવના અને કળાના સંગમ સમાં આ તીર્થના દર્શને ઠીક ઠીક સંખ્યામાં આવવા લાગી છે; અને તીર્થની ભવ્યતા અને વ્યવસ્થા જેઈને ખૂબ પ્રભાવિત થઈને જાય છે. શેઠ વર્ધમાન કલ્યાણજીની પેઢીની સ્થાપના કરવામાં આવી તે પહેલાં પણ આ તીર્થની વ્યવસ્થા કચ્છનો સંઘ જ સંભાળતો હતો. એમ લાગે છે કે એ વખતે કચ્છનાં જુદાં જુદાં શહેર, ગામો અને ગચ્છોના વગદાર અને ધર્મભાવનાશીલ મોવડીઓના બનેલ મંડળ દ્વારા, મહાજનના ધોરણે અથવા જૈન સંઘની પરંપરાગત સંઘવ્યવસ્થાને ધોરણે, આ તીર્થને વહીવટ ચલાવવામાં આવતો હશે; પણ એની વિગતો મળી શકી નથી એટલે અહીં એ અંગેની માહિતીની નોંધ કરી શકાઈ નથી. પણ અંગ્રેજી રાજ્યવ્યવસ્થાની અસર જેમ આપણે દેશનાં અનેક ક્ષેત્રો ઉપર પડી હતી, તેમ ધર્મક્ષેત્રો અને ધર્મતીર્થોને વ્યવસ્થાતંત્ર ઉપર પણ પડી હતી; અને એથી ધર્મતીર્થોના વહીવટ માટે પણ બંધારણે ઘડી કાઢવાની આવકારદાયક પ્રથા શરૂ થઈ હતી. તેથી, સમયની - ૧. અહીં એ જાણવું ઉપયોગી થઈ પડશે કે આપણા શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘની પ્રતિનિધિ-સંસ્થા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની શરૂઆત તે અઢીસો વર્ષ કરતાં પણ પહેલાં થયેલી હતી; છતાં, એ વખતે એને કારેબાર જૈન સંઘની પરંપરાગત સંઘવ્યવસ્થા અથવા પ્રણાલિકાના ધોરણે જ ચાલતો હતો; અને એનું કાયદેસરનું બંધારણ તે, શ્રી ભદ્રેસરની શ્રી વર્ધમાન કલ્યાણજીની પેઢીની સ્થાપનાને કચ્છના શ્રીસંઘે વિસં. ૧૯૫વ્યાં Page #223 -------------------------------------------------------------------------- ________________ 4 શ્રી ભદ્રેશ્વર-વસઈ સહાર્તાથ આ માંગ અને જરૂરિયાતને માન આપીને, શ્રી ભદ્રેશ્વર-વસઈ જૈન તીના વહીવટ માટે કચ્છના સંઘાએ પણ શેઠ વમાન કલ્યાણુજીની પેઢીની સ્થાપના કરવાના સ્તુત્ય નિણ ય કર્યાં હતા અને ટૂંક સમયમાં એનું રીતસરનું બંધારણ પણ ઘડી કાઢયું હતુ’—જાણે તી નુ વ્યવસ્થાતંત્ર સારી રીતે ચાલતુ રહે એ માટે મજબૂત અને ધ્યેયલક્ષી પાટા જ નંખાઈ ગયા હતા ! બંધારણની કેટલીક જાણવા જેવી બાબ ઉપર સૂચવ્યું તેમ, શેઠ વર્ધમાન કલ્યાણુજીની પેઢીનુ' પહેલુ' અંધારણ તા, એ સંસ્થાની સ્થાપનાના વર્ષ માં-વિ॰ સ’૦ ૧૯૫૦ની સાલમાં-૪ ઘડવામાં આવ્યું હતું. અને મુ`બઈ રાજ્યના પબ્લિક ચેરિટેબલ ટ્રુસ્ટ એકટ મુજબ તા. ૧૫-૧૨-૧૯૫૩ના રાજ (વિ॰ સ’૦ ૨૦૧૦ ની સાલમાં) આ તીથની પેઢીની ધર્માદા ટ્રસ્ટ તરીકે સરકારમાં નેાંધણી પણ કરાવી લેવામાં આવી હતી. એટલે, વિ॰ સ૦ ૧૯૫૦ના પહેલા બંધારણના બદલે, આ નેાંધણી કરાવતી વખતે જે અંધારણ સરકારમાં રજૂ કરવામાં આવ્યું હતું, તેમાંની જ કેટલીક મહત્ત્વની કલમેાની અહીં રજૂઆત કરવામાં આવે છે. આ અંધારણ (ટ્રસ્ટડીડ) ની શરૂઆતમાં જ જણાવવામાં આવ્યું છે કે : “ અમેા, શ્રી કચ્છી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમગ્ર સંઘ, જે શેઠ વર્ધમાન કલ્યાણજી ટ્રસ્ટના નામે પણ એળખાય છે, તેના હાલના ટ્રસ્ટીઓ છીએ.” મતલખ કે શેઠ વર્ધમાન કલ્યાણુજીની પેઢી કચ્છના સમગ્ર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘે સ્થાપન કરેલી સસ્થા છે, અને તેથી એ કચ્છના સમગ્ર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘનુ· પ્રતિનિધિત્વ ધરાવે છે. ટ્રસ્ટની આ નેધણી કરાવતી વખતે કચ્છના જે ૧૩ જૈન કાર્ય કરીને ટ્રસ્ટડીડમાં ટ્રસ્ટીએ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યેા હતેા, તેનાં નામ આ પ્રમાણે છે - ૧. શ્રી ખુશાલભાઈ સાકરચ'દ નગરશેઠ, ૨. નેમીદાસભાઈ દેવજી શાહ, માતીલાલભાઈ ગેાપાળજી શાહ, ૪. પ્રેમચ’દભાઈ સાકરચંદ શાહ, 3. "" ભુજ ભુજપુર ભુજ માંડવી ,, નિ ય કરીને એ જ વર્ષમાં એનું બંધારણઘડી કાઢયુ, તેથી થાડાંક વર્ષ પહેલાં-વિ॰ સં૰ ૧૯૩૬ (સને ૧૮૮૦)ની સાલમાં–જ સકલ સંઘે મળીને, શ્રેષ્ઠીવર્યાં શ્રી પ્રેમાભાઈ હેમાભાઈની આગેવાની નીચે, જૈનપુરી અમદાવાદમાં ઘડી કાઢયું હતું. આ પછી ખત્રીસ વર્ષે, વિં॰ સં૰૧૯૬૮ ( સને ૧૯૧૨ ) માં નગરશેઠ શ્રી કસ્તુરભાઈ મણિભાઈની આગેવાની નીચે પેઢીના બંધારણમાં જરૂરી સુધારાવધારા કરવામાં આવ્યા હતા. અને છેલ્લે છેલ્લે, ૫૭ વર્ષ બાદ, વિ॰ સ’૦ ૨૦૨૫ (સને ૧૯૬૯ ) માં જૈન સંધના મુખ્ય અગ્રણી શ્રેષ્ઠીવર્યાં શ્રી કસ્તુરભાઈ લાલભાઈના અધ્યક્ષપદે આ બંધારણમાં આવશ્યક સુધારાવધારા કરીને એને “ નિયમાવલી ” નું રૂપ આપવામાં આવ્યું છે. CE Page #224 -------------------------------------------------------------------------- ________________ વહીવટ અને સગવડે ૫. શેઠ ધનજીભાઈ શામજી શાહ, કોટડી મહાદેવપુરી ૬. , પ્રેમજીભાઈ ગણશી શાહ, નવાવાસ ૭. , રવજીભાઈ ખીમરાજ શાહ, નવાવાસ ૮. , હીરજીભાઈ લધાભાઈ શાહ, હાલાપુર ૯. ઇ નાયક જેઠાભાઈ નરસી, કોઠારા ૧૦. , નરપતભાઈ નેમીદાસ શાહ, ભુજપુર ૧૧. , દામજીભાઈ સાકરચંદ શાહ, મુન્દ્રા ૧૨. , મૂલચંદભાઈ રાયસી વેરા, અંજાર ૧૩. , ઝુમખલાલભાઈ લક્ષમીચંદ મહેતા, માંડવી ટ્રસ્ટના ઉદેશે– કચ્છનાં જિનમંદિરના હિતને અને જૈન ધર્મના ઉદ્ધારના વિચારને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટના ઉદ્દેશે (કલમ બીજી) નીચે મુજબ વ્યાપક રાખવામાં આવ્યા છે– “(અ) શ્રી ભદ્રેસરનાં વસઈનાં દેરાસરોને કુલ વહીવટ કર, અને જૈન ધર્મના ઉદ્ધાર સારુ સામાન્ય રીતે કામ કરવું. અને ખાસ કરીને જૈનધર્મના હિત કે ઉપયોગ માટે કોઈ પણ સંસ્થા કે ફંડ કે ફાળા જે આ સંસ્થાને સેપિવામાં આવે તેને તમામ પ્રકારનો વહીવટ કર. “(બ) કરછના કેઈ પણ દેરાસરને વહીવટ બરાબર ચાલતું ન હોવાનું જણાય અથવા વહીવટ સુધારવા જેવું જણાય છે તે માટે સ્થાનિક સંધની સાથે મળી અથવા બીજી રીતે સૂચના અને સલાહ આપવી અને માર્ગ બતાવવો. (ક) કરછના કોઈ પણ દેરાસરની સ્થિતિ સંજોગવશાત નબળી પડી ગઈ હોય અને નિભાવ કરવામાં પણ મુશ્કેલી પડતી હોય અગર મરામત કે જીર્ણોદ્ધારની જરૂર જણાય તે પ્રાપ્ય સાધનો દ્વારા અગર આ સંસ્થાની પેઢી તરફથી તેની સ્થિતિ સુધારવાના ઉપાય લઈ શકાશે, અને એવી રીતે નિભાવ થતા દેરાસરને વહીવટ પોતે અગર પિતા તરફથી પેટા સમિતિ મારફતે કરી શકાશે.” બંધારણમાં ફેરફાર અંગે આ દ્રસ્ટડીડમાં નીચે મુજબ જોગવાઈ કરવામાં આવી છે– “(૪) આ ટ્રસ્ટ અંગેની સઘળી સત્તાઓ શ્રી કચ્છ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમગ્ર સંધના સામાન્ય સમૂહ હસ્તક રહેશે; અને પ્રત્યેક સમયના ટ્રસ્ટીએ પિતાનું કામકાજ તે સામાન્ય સમૂહની સાધારણ સૂચના તથા દેખરેખ નીચે કરશે. આ ટ્રસ્ટનાં બંધારણ તથા કાયદા કાનુનમાં કાંઈ સુધારો કરવો હોય તો શ્રી કચ્છી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘની વિધિસર બોલાવેલ સામાન્ય સમૂહની મિટીંગ બોલાવવી, જેની અંદર ઓછામાં ઓછી ૧૦૦-એક પ્રતિનિધિઓ હાજર હોય, અને આવા સુધારાને સંમતિ આપતો ઠરાવ ઓછામાં ઓછા સ્થાનિક સંધના હાજર રહેલા પ્રતિનિધિઓના રૂ ભાગને અનુમોદનવાળી હોય તે જ તે સુધારો કરી શકાશે.” સંસ્થાના બંધારણની આ ચોથી કલમથી જોઈ શકાય છે કે એમાં કચ્છના જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમગ્ર સંઘને સર્વોપરિ સ્થાન કે સત્તા આપવામાં આવેલ છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ ટ્રસ્ટીઓ, પ્રમુખ અને મેનેજીંગ ટ્રસ્ટી–આ બંધારણની કલમ (૬) તથા (અ) મુજબ . સંસ્થાના સંચાલન માટે ૧૨ ટ્રસ્ટીઓની નિમણૂક કરવાની સત્તા જનરલ સભાને આપવામાં આવી છે. આ બાર ટ્રસ્ટીઓ પોતામાંથી એક ટ્રસ્ટીની પ્રમુખ તરીકે અને બે ટ્રસ્ટીઓની મેનેજીગ ટ્રસ્ટીઓ તરીકે વરણી કરશે. અને ટ્રસ્ટી મંડળને જરૂર જણાતાં તે બે વધુ દ્રસ્ટીઓને ચૂંટી શકશે. અને આ ટ્રસ્ટી મંડળના પ્રમુખ શ્રી કચ્છી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના પ્રમુખ પણ ગણાશે. “પ્રતિનિધિ–(૯) એક સે ઘર કે તેથી ઓછાં ઘરવાળા દરેક સ્થાનિક સંધ ચાર પ્રતિનિધિઓ, અને તે ઉપરાંત દરેક પચીસ કે તેથી ઓછાં ઘર મુજબ એક વધુ પ્રતિનિધિ નીમશે અને એ રીતે સ્થાનિક સંધ તરફથી નીભાઈ કે ચૂંટાઈને આવેલાઓને પ્રતિનિધિઓ કહેવામાં આવશે.” આ પ્રમાણે શેઠ વર્ધમાન કલ્યાણજીની પેઢીને કારોબાર સરખી રીતે ચાલી શકે એટલા માટે આ ટ્રસ્ટડીડમાં જરૂરી બધી જોગવાઈઓ કરવામાં આવી છે. અને સને ૧૫૩ની સાલમાં નેધાવવામાં (રજિસ્ટર્ડ કરાવવામાં) આવેલ આ બંધારણમાં કુલ ૫૭ કલમે રાખવામાં આવી છે અને કેટલીક મુખ્ય કલમમાં પેટાકલમ પણ ઉમેરવામાં આવી છે. પેઢીની સ્થાપનાથી તે અત્યાર સુધીના ટ્રસ્ટીઓની યાદી દેરાસરના પ્રવેશદ્વારની બહારના ભાગમાં સંસ્થાના સ્વર્ગસ્થ, નિવૃત્ત અને અત્યારના ટ્રસ્ટીઓની જે યાદી, એમની સેવાઓની સાલવારી સાથે, મૂકવામાં આવી છે, તે નીચે મુજબ છે – વિ. સં. ૨૦૦૯ સુધીના સદૂગત ટ્રસ્ટીઓ ૧. શા. સાકરચંદ પાનાચંદ, ૨. , માણેકચંદ શામજી, ૩. , નરસી તેજસી, ૪. , આસુભાઈ વાઘજી, ભુજ પ્રમુખ (વિ. સં. ૧૯૫૦ થી ૨૦૦૮) [ ચિત્ર નં. ૫૪] માંડવી ટ્રસ્ટી (વિ. સં. ૧૯૫૦ થી ૧૯૯૭) ભુજપુર , (વિ. સં. ૧૫૦ થી ૧૯૮૬) દુર્ગાપુર મે. ટ્રસ્ટી (વિ. સં. ૧૯૫૦ થી ૧૯૭૫) [ ચિત્ર નં. ૫૫] અંજાર ટ્રસ્ટી (વિ. સં. ૧૯૭૭ થી ૧૯૨ ) ભુજપુર મે. ટ્રસ્ટી (વિ. સં. ૧૯૭૭ થી ૧૯૯૫) માંડવી ટ્રસ્ટી (વિ. સં. ૧૯૭૭ થી ૧૯૦) કોટડી , (વિ. સં. ૧૯૭૭ થી ૧૯૨) માંડવી , (વિ. સં. ૧૯૧ થી ૨૦૦૪) ભુજપુર ક (વિ. સં. ૧૯૧ થી ૨૦૦૮) ૫. , સોમચંદ ધારશી, ૬. , ટેકરસી મૂલજી, ૭. ,, પરસેત્તમ અમરસી, ૮. , શામજી દેવસી, ૯. , નારાણજી પરસોત્તમ, ૧૦. એ વલભજી નરસી, Page #226 -------------------------------------------------------------------------- ________________ વહીવટ અને સગવડે ૧૧. શ્રી દેવજી કરસી, ભુજપુર મે. ટ્રસ્ટી (વિ.સં. ૧૯૯૬ થી ૨૦૦૭) [ચિત્ર નં. ૫૬ ] ૧૨. , માણેકલાલ પરસેત્તમ, માંડવી ટ્રસ્ટી (વિ. સં. ૨૦૦૫ થી ૨૦૦૯) ઉપરની યાદી જતાં જે ત્રણ બાબતો ખાસ ધ્યાન ખેંચે છે, તે આ છે: (૧) જે સાલમાં શેઠ વર્ધમાન કલ્યાણજીની પેઢીની સ્થાપના થઈ અને એનું બંધારણ ઘડાયું તે છેકવિ. સં. ૧૫૦ની સાલથી તે વિસં. ૨૦૦૮ની સાલમાં સ્વર્ગવાસ થયો ત્યાં સુધી એકધારા ૫૮ વર્ષ સુધી ભુજના નગરશેઠ શ્રેષ્ઠીવર્ય શ્રી સાકરચંદ પાનાચંદ શાએ પેઢીનું અને કચ્છના શ્રી જૈન શ્વેતાંબર મૂતિપૂજક સંઘ સમસ્તનું પ્રમુખપદ સંભાળ્યું હતું. આ રીતે લગભગ છ દાયકા સુધી પ્રમુખપદ સંભાળનાર આપણા એ મોવડી મહાનુભાવ ધર્મભાવના, શાસનસેવાની ધગશ, કાર્યકુશળતા, સૌને સાથે રાખીને કામ કરવાની કુનેહ, કચ્છના જૈન સંઘ ઉપર પ્રભાવ, શાણપણ, દીર્ઘદ્રષ્ટિ વગેરે કેટલા બધા ગુણ ધરાવતા હશે એને ખ્યાલ આવી શકે છે. (૨) શ્રી આસુભાઈ વાઘજીએ આ પેઢીના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે કેટલી બધી નિષ્ઠાભરી સેવા બજાવી હતી, એની સાક્ષી દેરાસરના પૂજામંડપમાં, મૂળનાયકની સામસામ, મૂકવામાં આવેલ એમનું આરસનું બસ્ટ પૂરે છે. અને (૩) આ પેઢીની સ્થાપના થઈ ત્યારથી મેનેજિંગ ટ્રસ્ટી નીમવાની પ્રથા અપનાવવામાં આવી હતી. માજી (નિવૃત્ત થયેલા) ટ્રસ્ટીઓ ૧. શા. દામજી મેણસી, માંડવી પ્રસ્ટી (વિ.સં. ૧૯૫૦ થી ૨૦૦૮) ૨. , હીરજી ઘેલાભાઈ, દુર્ગાપુર મે. ટ્રસ્ટી (વિ. સં. ૧૯૭૭ થી ૨૦૦૮) ૩. , કુંવરજી મુરજી, દુર્ગાપુર ટ્રસ્ટી (વિ. સં. ૧૯૧ થી ૨૦૦૮) ૪. , દામજી ધારશી, અંજાર ટ્રસ્ટી (વિ.સં. ૧૯૪ થી ૨૦૦૯) આ યાદીમાં જણાવ્યા મુજબ માંડવીના શા. દામજીભાઈ મેણસીએ પણ, નગરશેઠ શ્રી સાકરચંદ પાનાચંદની સાથોસાથ, પેઢીના સ્થાપનાના સમયથી-વિ. સં. ૧૯૫થી–તે વિ. સં. ૨૦૦૮ સુધી, ૫૮ વર્ષ સુધી, પેઢીની સેવા કરી હતી, અને તે પછી તેઓ સંસ્થાના ટ્રસ્ટી તરીકેની જવાબદારીથી મુક્ત થયા હતા. પેઢીની સેવા કરનાર વિદ્યમાન ટ્રસ્ટીઓ (વિ. સં. ૨૦૦૯) ૧. શા. ખુશાલભાઈ સાકરચંદ, ભુજ પ્રમુખ (વિ. સં. ૨૦૦૮ થી) ૨. છે નેમીદાસ દેવજી, ભુજપુર મે. ટ્રસ્ટી (વિ. સં. ૨૦૦૮ થી) ૨. નગરશેઠ શ્રી સાકરચંદભાઈને માટે “શ્રી કરછ ગિરનારની મહાયાત્રા” માં (પૃ. ૧૫૨) કહેવામાં આવ્યું છે કે-“નગરશેઠ શ્રી સાકરચંદભાઈ પાનાચંદભાઈની સૌમ્ય મૂર્તિ સંઘાળુઓથી ભુલાય તેમ નથી”. તથા “મારી કરયાત્રા” ના લેખક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજે એમના માટે લખ્યું છે કે પોતાના શાંત સ્વભાવ ને વયોવૃદ્ધ હોવા છતાં એક યુવાનને છાજે તેવા જોરથી કાર્ય કરનાર નગરશેઠ સાકરચંદ પાનાચંદ” (પૃ. ૧૧૬), જે Page #227 -------------------------------------------------------------------------- ________________ હ દુર્ગાપુર ૩. શા. મોતીલાલ ગોપાલજી, ભુજ મે. ટ્રસ્ટી ૪. , પ્રેમચંદ સાકરચંદ ભુલાણી માંડવી ટ્રસ્ટી દામજી સાકરચંદ, મુદ્રા , નરપત નેમીદાસ, ભુજપુર , પ્રેમજી ગણસી, , રવજી ખીમરાજ, , ધનજી શામજી, કેટડી ,, હીરજી લધાભાઈ, હાલાપુર , નાયક જેઠાભાઈ, કોઠારા ૧૨. શ્રી ઝુમખલાલ લક્ષ્મીચંદ મહેતા, માંડવી , ૧૩. , વોરા મૂલચંદ રાયસી, અંજાર , જે ૪ ૪. ૪ = $ $ $ જે જે જે શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ (વિ. સં. ૨૦૦૮ થી) (વિ. સં. ૧૯૯૧ થી) (વિ. સં. ૨૦૦૮ થી) (વિ. સં. ૨૦૦૮ થી) (વિ. સં. ૨૦૦૮ થી) (વિ. સં. ૨૦૦૮ થી) (વિ. સ.૦ ૧૯૪ થી) (વિ. સં. ૨૦૦૮ થી) (વિ. સં. ૨૦૦૮ થી) (વિ. સં. ૨૦૦૯ થી) (વિ. સં. ૨૦૦૯ થી) વિ. સં. ૨૦૩૦ના વર્તમાન ટ્રસ્ટીઓ ૧. શા. ખુશાલભાઈ સાકરચંદ, ભુજ પ્રમુખ ૨. શ્રી. ઝુમખલાલ લક્ષ્મીચંદ મહેતા, માંડવી મે. ટ્રસ્ટી ૩. શેઠ ધરમશીભાઈ દેવચંદ શાહ, માંડવી મે. ટ્રસ્ટી છે નેમીદાસભાઈ દેવજી, ભુજપુર , નરપતભાઈ નેમીદાસ, ભુજપુર ., મેતીલાલભાઈ ગોપાળજી, ભુજ મૂલચંદભાઈ રાયસી વોરા, અંજાર પ્રેમજીભાઈ ગણશી, ” નવાવાસ પ્રેમજીભાઈ ઘેલાભાઈ, નવાવાસ નાયક જેઠાભાઈ, કોઠારા ઉમરસી નરસી નાગડા જખી લીલાધરભાઈ દેવસી વોરા, નારાણપુર , લાલજીભાઈ કેશવજી, ગોધરા ૧૪. , વેરા પરસોત્તમ દેવકરણ, ૧૫. , નવીનચંદ્ર મગનલાલ, મુંદ્રા $ % $ + $ $ $ હું છું હું છું હું સને ૧૫રમાં રજીસ્ટર્ડ કરાવેલ ટ્રસ્ટડીડની છઠ્ઠી કલમ મુજબ વધારેમાં વધારે ૧૪ ટ્રસ્ટીઓ નીમવાની જોગવાઈ હતી. અને વર્તમાન ટ્રસ્ટી-મંડળ ૧૫ સભ્યોનું બનેલું છે, એ ઉપરથી લાગે છે કે સંસ્થાના બંધારણમાં સને ૧૯૫ર પછી ક્યારેક, આ માટે જરૂરી સુધારો કરવામાં આવ્યો હશે. Page #228 -------------------------------------------------------------------------- ________________ વહીવટ અને સગવડ ૧૭૧ ] ટ્રસ્ટીઓની સભાઓની કાર્યવાહીની નેધ ઉપરથી જાણવા મળે છે કે સંસ્થાના બંધારણમાં સુધારાવધારા કરવા માટે કચ્છના જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘની સભા વિ. સં. ૧૯૯૦માં કારતક વદિમાં બોલાવવાનું ટ્રસ્ટીઓની તા. ૧૬--૧૯૩૩ની સભામાં ઠરાવવામાં આવ્યું હતું - આ જનરલ સભામાં કરવામાં આવેલ બંધારણના સુધારાવધારાને સને ૧૫રમાં રજીસ્ટર્ડ કરાવવામાં આવેલ ટ્રસ્ટડીડમાં સમાવેશ થઈ જતો હોવાથી એની વિગતો અહીં આપવાની જરૂર રહેતી નથી. આ બધી તે આ પેઢીની સ્થાપના અને એના બંધારણને લગતી તેમ જ દ્રસ્ટીમંડળમાં પિતાની સેવાઓ આપી જનાર અને અત્યારે આપી રહેલ મહાનુભાવ સંબંધી બાહ્ય અને સ્થૂલ માહિતી આપતી વિગતે થઈ. પણ બંધારણના આવા બાહા કલેવર માત્રથી ન તે કઈ સંસ્થાનું સુવ્યવસ્થિત અને સફળ સંચાલન થઈ શકે છે કે ન કોઈ સંસ્થા પ્રગતિશીલ અને લેકપ્રિય બની શકે છે. આ માટે તો જોઈએ છે શ્રદ્ધા-ભક્તિ પ્રેરિત કર્તવ્યભાવના, પોતાપણાની લાગણી, સેવાપરાયણતા, સતત જાગૃત યેયનિષ્ઠા અને ધર્મરુચિ. આવા સદગુણે હોય તો બંધારણમાં કઈ પ્રકારની ખામી રહી જવા પામી હોય તોય તે સંસ્થાના વિકાસને લેશ પણ રુંધી શકતી નથી, અને જે આવા સદ્દગુણોનું સ્થાન ઉપરછલી મોટી મોટી વાતોએ અને બેટા આડંબરેએ લીધું હોય તે, બંધારણ ગમે તેટલું પરિપૂર્ણ અને ઉત્તમ હોય તોપણ, એની બધી જોગવાઈઓ કેવળ પોથીની શોભારૂપ જ બની રહે છે. મતલબ કે માનદ સંચાલકો અને પગારદાર કર્મચારી. ઓની કર્તવ્યપરાયણતા, વિનમ્રતા અને ઉત્સાહી પ્રકૃતિ જ કઈ પણ સંસ્થાની કાર્યવાહીને ઉજવળ અને યશસ્વી બનાવનાર સાચું રસાયણ છે. અને, મારા જાત અનુભવને આધારે, મને એમ કહેતાં આનંદ થાય છે કે, ભાવનાશીલ માનદ સંચાલકો અને શિલા, વિનયી અને વિવેકી પગારદાર કર્મચારિઓનું જૂથ મેળવવાની બાબતમાં ભદ્રેશ્વર વસઈ જૈન તીર્થને વહીવટ સંભાળતી શેઠ વર્ધમાન કલ્યાણજીની પેઢી ઘણું ભાગ્યશાળી છે. પેઢીના મુખ્ય સંચાલક મુખ્યમહેતાજીથી લઈને તે પટાવાળા, પૂજારી કે બીજી કામગીરી સંભાળતા નાનામાં નાનાં કર્મચારી ભાઈઓ-બહેન સુધીની લગભગ બધી વ્યક્તિઓ પિતાની ફરજોનું સારી રીતે પાલન કરતી અને યાત્રાળુઓ સાથે વિવેક-વિનયથી વર્તતી હોય છે. માનદ સંચાલકે અને સવેતન કર્મચારીઓ વચ્ચેના આવા સુભગ સહકારથી જ આ પેઢીની કામગીરી ખૂબ દીપી નીકળે છે અને બધાં યાત્રાળુ ભાઈ -બહેને સંતોષ પામીને, મધુર મરણે સાથે, વિદાય થાય છે. ૩. પેઢીની તા. ૪-૫–૧૯૪૮ના રોજ મળેલી જનરલ સભાની કાર્યવાહીની નોંધ ઉપરથી જાણવા મળે છે કે એ અરસામાં જામનગરનાં એક તપસ્વિની બહેન શ્રી જવલબહેને શ્રી કેસરિયાજી તીર્થને વહીવટ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંધને સોંપવા માટે, ત્યાંના સરકારી વ્યવસ્થાતંત્ર સામે, ઉપવાસ શરૂ કર્યા હતા, તે અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ( આ રીતે આ ઘટનાની નોંધ સચવાઈ રહી છે. આ ઘટનામાં છેવટે શ્રી જવલબહેને પારણાં કર્યા હતાં.) Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ધ શાળાઓ વગેરેની સગવડે આ તીર્થધામમાં ઊતરવા માટેની મેાટાભાગની ધમ શાળાઓ વગેરેની સગવડા પણ આ તીની પેઢી હસ્તક છે. કેટલીક ધર્મશાળાએ કચ્છનાં અમુક અમુક ગામાના સદ્યાની માલિકીની હેાવા છતાં, જરૂર વખતે, એ પણ યાત્રાળુઓ માટે ખુલ્લી મૂકવામાં આવે છે.આ બધી ધમ શાળાએ ઘણી માટી સખ્યાના યાત્રિકોને પણ સુખપૂર્વક રહેવાની સવલતા આપી શકે એટલી વિપુલ છે, એટલ હવે એની જ વિગતા જોઈ એ. શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીથ જુદાં જુદાં ગામાના સàાની તથા વ્યક્તિગત માલિકીની ધમ શાળાઓ (1) શ્રી અ*જાર જૈન શ્વેતાખર મૂર્તિ પૂજક સંઘની (વિ॰ સં૦ ૧૯૫૦-૫૧ ). (૨) શ્રી મુંદ્રા જૈન સંઘની (વિ॰સ’૦ ૧૯૫૧-પર). (૩) ચબૂતરા સામેના બે ઓરડા—માંડવીના શેઠ શાંતિદાસ લખમસીની પેાતાની માલિકીના (વિ॰ સ’૦ ૧૯૭૪-૭૫). (૪) સંઘવી દામેાદર ચાંપશીએ ઉપર-નીચે બંધાવેલ એ રૂમ (વિ॰ સં૰૧૯૭૭-૭૮). (૫) શ્રી ખેતાલીસવાલી ધર્મશાળા (વિ॰ સ‘૦ ૧૯૭૭-૭૮). (૬) શ્રી ક।ડાયવાલી ધર્મશાળા (વિ॰ સ’૦ ૧૯૮૦-૮૨). (૭) માંડવીના શા. પેાપટલાલ શિવજીના ચાર એરડા (વિ૦ સ‘૦ ૧૯૮૦-૮૨). (૮) શ્રી ભુજપુર ભુવન ઉપરના ૬ એરડા ભુજપુરના શેઠિયા તથા ભેઢાની માલિકીના (વિ॰ સં૦ ૧૯૯૩-૯૪). ઉપરની વિગતા ઉપરથી એમ જાણી શકાય છે કે વિસ’૦ ૧૯૫૦ની સાલમાં કચ્છના સહ્યેાએ શ્રી ભદ્રેશ્વર-વસઈ તી ના વહીવટ માટે શેઠ વર્ધમાન કલ્યાણુજીની પેઢીની સ્થાપના કરીને તીના વહીવટને વ્યવસ્થિત કરવાના પ્રયત્ન કર્યાં, ત્યારથી તીમાં ધર્મશાળાની સ્થાપનાની શરૂઆત થઈ હતી—અલબત્ત, આ રીતે જે તે ગામાના સ`ઘા તરફથી સ્થાપવામાં આવેલ ધર્મશાળાઓના મુખ્ય હેતુ પોતપાતાનાં ગામાના યાત્રિકાને ઊતરવા-રહેવાની સગવડો આપવાના હશે, છતાં એના લાભ, કેાઈ વખતે, બીજા યાત્રિકોને પણ મળતા હશે, એમ માની શકાય. વિ॰ સ’૦ ૧૯૫૦ની સાલ પહેલાં આ તીર્થમાં યાત્રિકોને રહેવા માટે શી સગવડ હશે એની માહિતી હુ· મેળવી શકયો નથી. પણુ, એમ લાગે છે કે, એ વખતે આ તીમાં યાત્રાળુએના ઉતારા માટે કોઈ ખાસ સગવડ નહીં હોય અને હશે તેા બહુ જ ઓછી હશે. એટલે એ વખતે જેમ યાત્રાળુએ પેાતાના તરફથી ગાડાં વગેરે વાહના કરીને આ તીથની યાત્રાએ જતાં હશે અને ખાવા-પીવાની સગવડ પણ પાતે જ કરતાં હશે, તેમ રહેવાની ગેાઠવણ પણુ પાતાની રીતે જ કરી લેતાં હશે, એમ લાગે છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ હીત અને સગવડા આ ઉપરથી એમ પણ ફલિત થાય છે કે, એક તા કચ્છના પ્રદેશ તરફના વિહાર મુશ્કેલીવાળા, અને ભદ્રેશ્વરમાં ઊતરવા-જમવા વગેરેની કાઈ સગવડ નહીં, એટલે, સેા-સવાસે વ પહેલાંનાં સમયમાં, કચ્છ ખહારના ચતુર્વિધ સ“ઘ શ્રી ભદ્રેશ્વર તીથની યાત્રાએ ઘણી ઓછી સખ્યામાં જતા હશે; અને તેથી અન્ય પ્રદેશામાં આ તીર્થની પ્રસિદ્ધિ પણ મર્યાદિત પ્રમાણમાં જ થવા પામી હશે. વિક્રમની ચૌદમી સદીના અંતભાગમાં (વિ॰ સ’૦ ૧૩૮૯ના વર્ષમાં), વિખ્યાત જગડૂશા ખાદ ફક્ત ૬૦-૬૫ વર્ષ પછી જ, શ્રી જિનપ્રભસૂરિએ રચેલ “વિવિધ તીર્થંકલ્પ” નામે સખ્યાબંધ જૈન તીર્થોની માહિતી આપતા ગ્રંથમાં કે પ્રાચીન તીર્થં માળામાંથી ભદ્રેશ્વર તીની કાઈ માહિતી નથી મળતી તેનુ` કારણ કદાચ આ પણ હાઈ શકે. તીની પેઢી હસ્તકની ધમ શાળાઓ (૧) શ્રી ભુજ જૈન સ`ઘની ધર્મશાળા (વિ॰ સ’૦ ૧૯૭૭-૭૮). (૨) શ્રી માંડવી જૈન સંઘની ૩૬ એરડાની ધર્મશાળા (વિ॰ સ૦ ૧૯૮૦-૮૨). (૩) શ્રી મુંદ્રાવાલાના એરડાની બાજુમાં બાથરૂમ સામેના કપડાં ખદલવાના છે એરડા (વિ॰ સ* ૧૯૮૦-૮૨). (૪) શ્રી નવાવાસવાલી ૪ ઓરડાની ધર્મશાળા (વિ॰ સં૦ ૧૯૮૦-૮૨). (૫) શ્રી પુનડી સંઘની ર એરડાની ધર્મશાળા (વિ॰ સ’૦ ૧૯૮૦-૮૨). (૬) શ્રી મેરાઉ સ ંઘની ૫ એરડાની ધર્મશાળા (વિ॰ સ’૦ ૧૯૮૦-૮૨), (૭) શ્રી ભ’ડાર સામેની ચાલીના ૧૦ એરડા (વિ૦ સ’૦ ૧૯૯૦-૯૧), (૮) શ્રી ભુજપુર ભુવનની નીચે સાંધાણુવાળાના છ એરડા (વિ॰ સ’૦ ૧૯૯૨-૯૩). ઉપાશ્રયા (૧) બાથરૂમા સામેના ઉપાશ્રય (વિ॰ સ૦ ૧૮૮૦-૮૨). (૨) ધભુવન જૈન ઉપાશ્રય, ભેાંચતળિયું તથા ઉપરના માળ. ભેાંયતળિયુ' અમદાવાદના શેઠ શ્રી મનસુખભાઈ ભગુભાઈ એ ખ'ધાવેલ છે, અને ઉપરના માળ માંડવીના શા. નાથાભાઈ ખીમરાજનાં વિધવા સ્વ. લક્ષ્મીબહેને ખંધાવી આપેલ છે (વિ૰ સ૦ ૨૦૦૧). (૩) દેરાસરની ડાબી બાજુ આવેલ થાંભલાવાળા માટેા ઉપાશ્રય, 903 ૪. કાઈ પ્રાચીન તૌ માળામાં શ્રી ભદ્રેશ્વર તી સંબધી માહિતી મળી શકે એમ હાય તા તે માટે આવી તીર્થં માળાઓ જાતે જોવી જોઈએ. પણ હું પોતે આ નિમિત્તે, આવી તીર્થં માળા જોઈ નથી શકયો, પણ જેએએ, પેાતાના કામ માટે, તીર્થમાળાઓનું અવલાકન કર્યું છે, એમને પૂછપરછ કરતાં, ભદ્રેશ્વર તીનું વર્ષોંન કોઈ તી - માળામાં એમના જોવામાં આવ્યું નથી, એવું જાણુવા મળવાથી મેં અહીં આ વાતને આ પ્રમાણે ઉલ્લેખ કર્યો છે. આમ છતાં હું ઇચ્છું છું કે કોઈક પ્રાચીન તીર્થીમાળામાંથી શ્રી ભદ્રેશ્વર તીનું વષઁન મળી આવે. આમ થાય ત તે એનાથી રૂડું શું ? Page #231 -------------------------------------------------------------------------- ________________ થી રિસાઈ માતા બીજી ઈમારતે (૧) છ સ્ટોરરૂમ દેસાસરની પાછળ બનાવેલ છે (વિ. સં. ૨૦૦૯). (૨) દેરાસરની પાછળ ૩ બાથરૂમ બનાવેલ છે (વિ સં૦ ૨૦૦૯). (૩) શ્રી ભદ્રેશ્વર ગામમાં પ્રવેશ કરતાં, ગામની શરૂઆતમાં જ આવેલ પુરીબાઈની મોટા ચોગાનવાળી વિશાળ ધર્મશાળા વિ. સં. ૧૯૮૧ની સાલમાં બંધાઈ હતી. તે પછી તે ધર્મશાળા તીર્થની પેઢીને સેંપી દેવામાં આવી હતી, એમ ટ્રસ્ટીઓની તા. ૨૫-૧૦-૧૯૪૫ ની સભાની કાર્યવાહીની નેંધ ઉપરથી જાણી શકાય છે. બીજી સગવડ શહેરમાં અનેક જાતની સગવડમાં રહેવા ટેવાયેલા યાત્રિકોને પણ અહીં નિરાંતે રહેવાનું મન થાય એવી જે સગવડો આ તીર્થમાં ઊભી કરવામાં આવી છે તે, આ તીર્થના સંચાલક મહાનુભાવો યાત્રાળુઓની સેવા-સગવડો માટે કેટલા સજાગ અને પ્રયત્નશીલ રહે છે તેનું સૂચન કરે છે. આ ખાસ બેંધપાત્ર સગવડો આ પ્રમાણે છે (૧) વીસે કલાક પાણી–કચ્છ જેવા પ્રદેશમાં આવેલ આ તીર્થમાં યાત્રાળુઓને ચોવીસે કલાક પાણી મળે છે એ વાત કેઈ કહે , આપણે એ ભાગ્યે જ સાચી માનીએ; પણ આ વાત બિલકુલ સાચી છે. પેઢીએ ભદ્રેશ્વર ગામમાં આવેલ પાંડવકુંડ નામે જૂન વિશાળ કુંડ ખરીદી લઈને અને એમાં જરૂરી સમારકામ કરાવીને ત્યાં વેટરવક ઊભું કર્યું છે. તેથી તીર્થને ચોવીસે કલાક પાણી મળે છે, અને સાથે સાથે ગામને પણ આથી પાણીનું સુખ થયું છે. આ સગવડવિસં૨૦૩૦માં, આશરે એક લાખ રૂપિયાના ખર્ચે, પેઢીએ કરી છે. (૨) વીજળી–ગુજરાત વિદ્યુત બોર્ડ પાસેથી વિ. સં. ૨૦૭ની સાલમાં પેઢી તરફથી વીજળીનું જોડાણ લેવામાં આવ્યું છે. આથી તીર્થને વીજળીની સગવડ મળી છે. આ સગવડ ભદ્રેશ્વરગામને પણ વિ. સં. ૨૦૩૦થી મળવા લાગી છે. (૩) સેપ્ટીક ટેકવાળાં જાજરૂ-વિ. સં. ૨૦૨૦ની સાલમાં આ મંદિરના વિશાળ ચોગાનની એક બાજુ બહેનેને માટે ૧૦ અને બીજી બાજુ પુરુષો માટે ૧૦ સેપ્ટીક ટેકનાં, વીસે કલાક પાણીની સગવડવાળાં, જાજરૂ બનાવવામાં આવ્યાં છે. આને લીધે યાત્રાળુઓને કુદરતી હાજત માટે ખુલ્લા મેદાનમાં જવું પડતું હતું તે અગવડ ફર થઈ છે. (૫) સ્પેશિયલ બ્લોક–પિતાના રહેઠાણમાં જ વીજળી, પંખા, પાણી, બાથરૂમ, જાજરૂ, રસોડું અને જરૂરી ફરનીચર વગેરેની વિશેષ સગવડ ઈચ્છતા યાત્રાળુઓને માટે, વિ. સં. ૨૦૨૯ પ. “અંચળગછ દિગ્દર્શન”માં (પૃ. ૬૦૦) લખ્યું છે કે તેમના (અંચળગછના યતિ શ્રી ગુલાબચંદજીના) શિષ્ય ગુણચંદ્રજી વિદ્યમાન છે. તેઓ વૈદક અને ભૂસ્તરમાં નિષ્ણાત છે. ભદ્રેસર આદિ અનેક સ્થળમાં મીઠું પાણી મેળવી આપી એમણે મોટા ઉપકાર કર્યો. ” Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ વહીવટ અને સગવડે ૩૦ની સાલમાં, તીર્થના ચોગાનમાં પ્રવેશતાં જ, જમણી બાજુ એકાંત સ્થાનમાં, નાના સરખા બંગલા જેવા ૧૦ સ્વતંત્ર બ્લેક બનાવવામાં આવ્યા છે. (૫) રમતનું મેદાન– આમ તો આ તીર્થના વિશાળ ગઢની અંદર પણ એટલી બધી ખાલી જગ્યા છે કે જ્યાં જાત્રાળુઓ આનંદથી હરી-ફરી શકે છે. આમ છતાં શ્રી જીતવિજયજી દાદાના ગુરુમંદિરની પાછળના ભાગમાં, બાળકોની રમત-ગમતનાં સાધવાળું અને ઠેર ઠેર બેસવાની બેઠકોવાળું, નાના સરખા બગીચાથી શેતું એક ક્રીડા-ઉદ્યાન પણ અહીં બનાવવામાં આવ્યું છે. વર્ધમાન નિવાસ તીર્થના વિશાળ ચોગાનની છેક પૂર્વ દિશામાં આવેલ વર્ધમાન નિવાસ કંઈક આ તીર્થની આગવી વિશેષતારૂપ હોય એમ લાગે છે. વિશાળ જગ્યામાં આવેલ આ સ્થાનમાં પેઢી હસ્તકની ચાર ધર્મશાળાઓ અને વ્યકિતગત માલિકીની બે ઈમારતે આવેલી છે, જેની વિગત આ પ્રમાણે છે – પેઢી હસ્તકની ધર્મશાળાઓ (૧) શ્રી મેટા આસંબી જૈન સંઘની (વિ. સં. ૧૯૩). (૨) શ્રી નાગલપુર જૈન સંઘની (વિ. સં. ૧૯૩). (૩) શ્રી રાયણ જૈન સંઘની (વિ. સં૦૧@). (૪) શ્રી તલવાણા જૈન સંઘની (વિ. સં૧૯૩). વ્યકિતગત ઇમારતે (૧) શ્રી ભુજપુર જૈન સંઘની, ત્રણ એરડાની શ્રી ભેદા ભુવન નામે ઓળખાતી ઈમારતા (વિ. સં. ૧૯૯૨-૯૩). (૨) શેઠ ખીસી ઠાકરશી ભુજપુરવાળાના ૬ એારડા (વિ. સં. ૧૯૨-૯૩). આ ધર્મશાળાઓને અને આ ઈમારતને ઉપયોગ યાત્રાળુઓની અસાધારણ ભીડ વખતે, ક્યારેક જ થતું હશે, એમ એ બધાં મકાનોની સ્થિતિ જોતાં લાગે છે. ફૂલવાડી–ભગવાનની ભક્તિ માટે ફૂલે પૂરાં પાડતી અને બીજા પણ કેટલાંક છોડ અને વૃક્ષોથી શોભતી વિશાળ ફૂલવાડી પણ આ વર્ધમાન નિવાસમાં જ, ઉત્તર તરફના છેડે, આવેલી છે. ઓળી તથા ઉપધાનની સગવડ–પેઢી હસ્તક “નવપદ આરાધક સંસદ” નામે એક સંસ્થા છે; એના તરફથી તીર્થમાં હમેશાં આયંબિલના તપસ્વીઓ માટે રસોઈની પૂરતી અને સતેષકારક સગવડ કરવામાં આવે છે, તેમજ ચૈત્ર મહિનાની એાળીની આરાધના, બને ત્યાં સુધી Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રી જયર-સઈ મહાતી વિદ્વાન વ્યાખ્યાતા મુનિવરની નિશ્રામાં, કરાવવામાં આવે છે, અને ચતુર્વિધ સંઘ એને સારા પ્રમાણમાં લાભ લે છે. આ સંસ્થા પાસે, પેઢીના વિ. સં. ૨૦૩૦ ની સાલના સરવૈયા પ્રમાણે, રૂા. પંચાવન હજારથી વધુ રકમનું ફંડ છે. આ ઉપરાંત ક્યારેક કેઈક ધર્માનુરાગી વ્યક્તિની ભાવના તીર્થમાં ઉપધાન જેવા મોટા તપની આરાધના કરાવવાની થાય છે તે, એ માટે પણ તીર્થની પેઢી તરફથી પૂરેપૂરી સગવડ કરી આપવામાં આવે છે. બહારગામનાં જિનમંદિર વગેરેની સાચવણી પિતાના બંધારણના ઉદ્દેશોમાં કરવામાં આવેલ જોગવાઈ પ્રમાણે, શેઠ વર્ધમાન કલ્યાણજીની પેઢીએ નીચે મુજબ ચાર ગામોનાં દેરાસરો તથા ઉપાશ્રયની સંભાળ રાખવાની જવાબદારી સ્વીકારી છે– (૧) વડાલાના દેરાસર, ઉપાશ્રય તથા એક મકાનની સાચવણી કરવી. (પેઢીના ટ્રસ્ટીઓની તા. ૨૭-૪-૧૯૨૯ ના રોજ મળેલ સભામાં વડાલાના દેરાસરના જીર્ણોદ્ધારમાં પચીસસો કરી ખર્ચવાનું અને એનો વહીવટ સંભાળી લેવાનું ઠરાવવામાં આવ્યું હતું.) (૨) ગુંદાલાના દેરાસર તથા ઉપાશ્રયની સાચવણી કરવી. (૩) ભુવડના દેરાસર તથા ઉપાશ્રયની સંભાળ રાખવી. (૪) ગુંદીઆલાના દેરાસર તથા ઉપાશ્રયની સંભાળ રાખવી. શ્રી મહાવીર જૈન વાચનાલય–તીર્થમાં આવનાર સાધુ-સાધ્વીઓ તથા યાત્રાળુઓ, પિતાની ઈચ્છા અને સમયની અનુકૂળતા મુજબ, અભ્યાસ કે વાચન-મનન કરવાને લાભ લઈ શકે એ માટે એક સ્વતંત્ર મકાનમાં “શ્રી મહાવીર જૈન વાચનાલય” ચલાવવામાં આવે છે. આમાં ધર્મશાસ્ત્રોનાં તેમ જ ચાલુ કથા-વાર્તા જેવા લોકગી સાહિત્યનાં પુસ્તકો સારી સંખ્યામાં રાખવામાં આવ્યાં છે, તેમ જ કેટલાંક દૈનિક, અઠવાડિક, પાક્ષિક અને માસિક અખબારો અને સામયિકે પણ મંગાવવામાં આવે છે. આ વાચનાલયનું મકાન તીર્થની પેઢીના એક વખતના મેનેજીંગ ટ્રસ્ટી, ભુજપુરનિવાસી સ્વ. રાવબહાદુર દેવજીભાઈ ટોકરશીએ, એમના પિતાશ્રી, જેઓએ પણ આ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી હતી તે, સ્વ. શ્રી ટોકરશીભાઈ મૂળજીના શ્રેયાર્થે બંધાવી આપ્યું હતું. (તીર્થને ટ્રસ્ટીઓએ, એમની તા. ૧૩-૪-૧૯૪૪ની સભામાં, તીર્થમાં પુસ્તકાલય શરૂ કરવાનું ઠરાવ કર્યો હતે.) પેઢીના અત્યારના મુખ્ય મહેતાજી–પેઢીને કારોબાર વ્યવસ્થિતપણે અને યાત્રિકોને સંતોષ થાય એ રીતે ચલાવવાની પેઢીના મુખ્ય મહેતાજી તરીકે મોટી જવાબદારી અત્યારે(વાગડ) બેલાનિવાસી શ્રી નેમચંદભાઈ કસ્તુરચંદ વેરા સારી રીતે અને સફળતાથી સંભાળી રહ્યા છે. તેઓ પિતે ધર્માનુરાગી હોવાની સાથે તીર્થના દરેક પ્રકારના હિતની બરાબર સાચવણી થાય એનો પૂરે ખ્યાલ રાખે છે. તેઓ ૨૮ વર્ષથી આ તીર્થની પેઢી સાથે સંકળાયેલા છે. આ તીર્થમાંની Page #234 -------------------------------------------------------------------------- ________________ નં. ૪૯] [પૃ. ૫૮ જેમ્સ બજૈસે લીધેલ ભદ્ર સ્વરના જિનાલયના આગળના ભાગની છબી [ચિત્ર નં. ૪૮નો નંબર મૂકવો રહી ગયેલ છે. ] જ દિલમાં દીકરી મારી ન હું કે છે નં. ૫૦] જેમ્સ બર્જેસે લીધેલ ભદ્રેશ્વરના જિનાલયના પૂર્વ તરફના ભાગની છબી [પૃ. ૫૮ Page #235 -------------------------------------------------------------------------- ________________ પર ન છે. પાન કાપી તેના ' ' મારા " રાધાજી રાજ ફિજી જ કદdદર કરે નં. ૫૧ ] થાંભલાવાળે ઉપાશ્રય દર ' . . દા ૧ કેમ કે નં. ૫૨] દેરાસરની પાછળની ઊંચાણવાળી ધરતી [ પૃ. ૮૮ પાવવામાં શSee નાની સમાંત ઝરીન જોવી વીરા નાણાપEવી જ ન માનાજાવડેકવાર રીડ) MAROT નાના કરાશાથીજીનારી નાનામાં નાનકકીuતાન જોશ સગપણ માનવને પારહિન ન BUT EXીરનિતિ તાજ તેમજ વાહaધણી માં ! a tsa/fkતકં પરાજયાતcaat virણેને બસનમrtહામારીના ૨SAARવીual • પtle થશૈકીઝ' xxxશાળ મકાનને ભિન્નતા જીન મિલકતુ Manc૯શ S છે. ' નં. ૫૩] ચોખંડા મહાદેવમાં મૂકવામાં આવેલ સિદ્ધરાજ જયસિંહનો શિલાલેખ [પૃ. ૧૬૦ Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રી શા. સાકરચંદ પાનાચંદ નં. ૫૪] [પૃ. ૧૬૮ પણ મને કરી મો કે કામ કરી RTo ૧ નાની કી છે. શ્રી શા. આસુભાઈ વાગજી નં. ૫૫]. (પૃ. ૧૬૮ શ્રી દેવજી ટોકરશી નં. ૫૬] [ પૃ. ૧૬૯ Page #237 -------------------------------------------------------------------------- ________________ કે લા ન કરી . ફૂલવાડી (પૃ. ૧૭૫] શ્રી મહાવીર જૈન વાચનાલય [પૃ. ૧૭૬ ] વક આ જ મારી S નજર સ ક નં. ૫૭) મુનિરાજ શ્રી શુભવિજયજી (પૃ. ૧૭૭ Page #238 -------------------------------------------------------------------------- ________________ કાન ન બનાવી છે. જેથી બટુંધર- વસઈનીÁ= AT છે : નં. ૫૮ ] શ્રી વર્ધમાન જૈન ભોજનાલયનું આગળનું દૃશ્ય [ પૃ. ૧૮૩ , , , , રીતે આ sી જ કામ ન નં. ૫૯] શ્રી વર્ધમાન જૈન ભેજનાલયનું અંદર-બહારનું દૃશ્ય [ પૃ. ૧૮૩ Page #239 -------------------------------------------------------------------------- ________________ નં. ૬૧] «l. ૬૦ ] ચોખંડા મહાદેવનું મંદિર જગડૂશાના મહેલ તરીકે ઓળખાતી મેાટી ઇમારતના અવશેષો [પૂ.૧૮૭ [. ૧૮૯ Page #240 -------------------------------------------------------------------------- ________________ ર . નં. ૬૨] ખીમલી મજિદ [પૃ. ૧૯૦ નં. ૬૩] લાલશા બાઝ પીરનો કૂબ [ પૃ. ૧૯૦ Page #241 -------------------------------------------------------------------------- ________________ નં. ૬૪] પાંડવકુંડ નં. ૬૬ ] [પૃ. ૧૯૨ «i, ૬૫ ] જૂની છત્રી : જંગથાની બેઠક દુદા હરિજનની વાવ [ રૃ. ૧૯૪ []. ૧૯૩ Page #242 -------------------------------------------------------------------------- ________________ વહીવટ અને સગવડો ૧૭૭ પિતાની આટલી લાંબી કાર્યવાહી દરમ્યાન શરૂઆતનાં ૬ વર્ષ લગી તેઓએ સ્ટોરકીપર તરીકે અને વિ. સં. ૨૦૧૦ ની સાલથી પેઢીના મુખ્ય મહેતાજી તરીકે કામગીરી બજાવી રહ્યા છે. શેઠ વર્ધમાન કલ્યાણજીની પેઢી તથા તીર્થમાં પેઢી હસ્તકની ધર્મશાળાઓ તથા અન્ય સગવડો વગેરેની વાત પૂરી થઈ હવે, ઘરમાં હાઈ એ કે બહાર હોઈએ, જેના વગર કેઈને ક્યારેય ચાલતું નથી તે, ભેજન માટે આ તીર્થમાં કરવામાં આવેલી વ્યવસ્થાની વાત કરીએ. - શ્રી વર્ધમાન જૈન ભેજનાલય આહાર એ જીવમાત્રની પહેલાંમાં પહેલી અને અનિવાર્ય જરૂરિયાત ગણાય છે. સંસારવ્યવહારનું કામ કરવું હોય કે ધર્મનું આરાધન કરવું હોય, એમાં જે ખાન-પાનની સરખીસંતોષકારક સગવડ હોય તે કામ સારી રીતે થાય છે. તેમાંય તીર્થસ્થાનમાં જે આ માટે ઉત્તમ સગવડ કરવામાં આવી હોય તે તો એ યાત્રિકોને માટે મોટા આશીર્વાદરૂપ જ થઈ પડે છે. છેલ્લાં ૩૦ વર્ષથી (વિ.સં. ૨૦૦૧ની સાલથી), ઉત્તમ અને ચેખી ખાદ્ય વસ્તુઓની ભોજન સામગ્રી દ્વારા, ચતુર્વિધ શ્રીસંઘની ઉલાસપૂર્વક ભક્તિ કરી રહેલ શ્રી ભદ્રેશ્વર-વસઈ તીર્થમાનું શ્રી વર્ધમાન જૈન ભોજનાલય જૈન સંઘની આવી જ એક આદર્શ અને યશનામી સંસ્થા છે. આ ભેજનાલયના પાયામાં એક સેવાપરાયણ, પપકારી અને ભૂખ્યાને ભોજન અપાવવામાં પિતાના જીવનની ધન્યતા માનનાર અલગારી મુનિવરની ભાવના અને સેવા રહેલી છે. મૂળ અમદાવાદના વતની અને સમય જતાં કચ્છના જૈન સંઘ સાથે ગાઢ રીતે સંકળાઈ ગયેલા મુનિવર્ય શ્રી શુભવિજયજી મહારાજ દુખિયાનું દુઃખ અને ભૂખ્યાની ભૂખ દૂર કરવામાં ધર્મ માનનાર એક પરગજુ સાધુ-મુનિરાજ હતા. અને કોઈનું પણ ભલું કરવા માટે સતત ઉદ્યમ કરતાં રહેવું એ એમનો જીવનરસ હતો. આવા મુનિવર ભદ્રેશ્વર તીર્થના યાત્રિકોને તીર્થમાં ખાવા-પીવાની તકલીફ પડે એ વાતને કેવી રીતે સહન કરી શકે ? અને એક વિચાર આવ્યો એટલે એને તરત જ અમલ કરવાને પુરુષાર્થ કરે એ એમનો સ્વભાવ હતો. એટલે, મુખ્યત્વે એમના નિષ્ઠાભર્યા પ્રયત્નથી, અને કચ્છના જૈન આગેવાનોના સહકારથી, વિ. સં. ૨૦૦૧ની સાલના માગસર સુદિ ૬ ના રેજ, ભદ્રેશ્વરમાં શ્રી વર્ધમાન જૈન ભોજનાલય શરૂ કરવાને સ્તુત્યનિર્ણય કરવામાં આવ્યો અને બીજા જ દિવસથી-માગસર સુદિ ૭થી–તે ભોજનાલય ચાલુ પણ કરી દેવામાં આવ્યું. આ ભેજનાલયનો ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો અને સર્વત્ર એની ખ્યાતિ એક નમૂનેદાર ભોજનાલય તરીકે વિસ્તરતી રહી, એમાં, એના સંચાલકોની ચીવટ અને સાધર્મિક-ભક્તિની ભાવનાની જેમ, આ મુનિવરની શુભ ભાવનાને પણ માટે હિસ્સો છે. મુનિરાજ શ્રી શુભવિજયજી તો શુભવિજયજી જ હતા–કેઈનું પણ શુભ કરવાને એમનો સ્વભાવ હતો. શ્રીસંઘ સદા કૃતજ્ઞતાપૂર્વક એમનું સ્મરણ કરતો રહશે. [ ચિત્ર નં ૫૭] ભોજનાલયના વિ. સં. ૨૦૦૧ થી ૨૦૧૦ સુધીના દસ વર્ષના હિસાબે જેમાં આપવામાં આવ્યા છે, એ પહેલા રિપોર્ટમાં મુનિરાજ શ્રી શુભવિજયજીની સેવાઓને અંજલિ આપતાં Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૭. ચેાગ્ય જ કહેવામાં આવ્યું છે કે “ રાજખરાજ આવતા યાત્રિકા અને નિરીક્ષકાની સચવાતી સગવડાની જીપ સમ તેમના ભાજન પ્રબંધ માટેની વ્યવસ્થાને વિકસાવવાની જરૂરિયાત સંચાલકાને વસતી, પણ તેને આકાર આપવાના સંયોગા ઉભા ન થતા. આ ઉણુપ અહીં પધારતાં સાધુ-સાધ્વીઓને પણ નડતી પણ, વિધિએ નિર્માણ કરેલ તીર્થોના બહુમાન્ય વિકાસને કારણે, એક સુમાગી પળે મુનિ શ્રી શુભવિજયજીને આ ગ્રુપ ખટકી અને સંવત ૨૦૦૧ના માગસર શુદ ૬ના રાજે કચ્છી જૈન આગેવાનાના હાર્દિક સડકારથી શ્રી વર્ધમાન જૈન ભેાજનાલયની આ તીર્થમાં સ્થાપના થઈ. ’ શેઠ વધુ માન કલ્યાણુજીની પેઢીના ટ્રસ્ટીઓની સભાઓની કાર્યવાહીની નાંધા જોતાં જાણવા મળે છે કે, તા. ૩-૮-૧૯૪૩ની સભામાં મુનિરાજ શ્રી શુભવિજયજી મહારાજનીતી માં શ્રી વધમાન ભેાજનાલય શરૂ કરવાની ચેાજના મંજૂર કરવામાં આવી હતી અને જે વર્ષમાં @ાજનાલય શરૂ કરવામાં આવ્યું હતું તે જ વર્ષમાં (વિ॰ સં૦ ૨૦૦૧ માં ) સંસ્થાનું અંધારણ પણ ઘડી કાઢવામાં આવ્યું હતું. આ ખંધારણમાંની કેટલીક અગત્યની કલમા આ પ્રમાણે છે— * ઉદ્દેશ શ્રી કચ્છ ભદ્રેશ્વર-વસઈ તીર્થના યાત્રાએ આવતા શ્રી ચતુવિધ સ ંધની ભક્તિ અતિથિસત્કાર કરવાના ઉદ્દેશથી ભેાજન મારફતે આતિથ્ય કરવા આવવાના દિવસે ફ્રી ભાજન આપવું. "" આવકના સાધન તરીકે સ’સ્થાના મેમ્બરાના (સભાસદાના) પ્રકાર નીચે મુજબ રાખવામાં આવ્યા હતા— tt - te પેટ્રન ( મુરબ્બી )— જે વ્યક્તિ અથવા પેઢી કારી ૫૦૦૧] અથવા તેથી વધુ રકમ એકીસાથે આપશે તેને પેટ્રન ગણવામાં આવશે. “ વાઈસ પેટ્રન ઉપમુરબ્બી )—જે વ્યક્તિ અથવા પેઢી કારી ૨૫૦૧] એકીસાથે આપશે તેને સંસ્થાના વાઈસ પેટ્રન ગણવામાં આવશે. સહાયક સભ્ય—જે વ્યક્તિ અથવા પેઢી કારી ૧૦૦૧] એકીસાથે આપશે તેને સૌંસ્થાના સહાયક સભ્ય ગણવામાં આવશે. tr લાઇફ મેમ્બર—જે વ્યક્તિ કારી ૫૦૧] એકીસાથે આપશે તે પ્રથમ વર્ગના લાઈફ મેમ્બર ગણાશે. “ સામાન્ય સભાસદ——જે વ્યક્તિ કારી ૨૫૧] એકીસાથે આપશે તે સામાન્ય સભાસદ મેમ્બર ગણવામાં આવશે.’‘ આ બધારણ જોતાં, શરૂઆતમાં, ૧ પ્રમુખ, ૧ ઉપપ્રમુખ, ૬ ટ્રસ્ટીઓ, ૨ માનદમ`ત્રીએ અને ૨૦ સભાસદે મળીને કુલ ૩૦ સભ્યાની કાર્યવાહક સમિતિ રચવામાં આવતી હતી. ખંધારણની આ જોગવાઈ મુજબ આ સસ્થાની પહેલી કાય વાહક સમિતિ નીચે મુજબ ૩૦ સભ્યાની અનેલી હતી— (૧) નગરશેઠ સાકરચંદ પાનાચ', (૨) શેઠ મેાતીલાલ ગેાપાળજી, (૩) પ્રેમજીભાઈ ઉમરશી, (૪) મણિલાલભાઈ દેવજી, સેાજપારભાઈ રવજી ગાસર, પુજાભાઈ ઠાકરશી, (૫) (૬) " 29 "" "" ભુજ ભુજ ભુજપુર માંડવી શ્નો ભદ્રેશ્વર-લઈ મહાતીથ ભુજપુર "" ટ્રસ્ટી તથા પ્રમુખ ઉપપ્રમુખ મત્રી "" ટ્રસ્ટી ', Page #244 -------------------------------------------------------------------------- ________________ વહીવટ અને સગવડો ટ્રસ્ટી (૧૪) (; (૭) શેઠ રામજીભાઈ રવજી સેજપાર, લાયજા (૮) , ચત્રભેજભાઈ ખીશી, કઠારા (૯) ,, પિપટલાલભાઈ લખમીચંદ, માંડવી ડોસાભાઈ પાનાચંદ, કારોબારીના સત્ય વિકમશીભાઈ રાઘવજી, , શિવજીભાઈ ડેસા, , જગજીવનભાઈ મૂલજી, ભુજ રાયશીભાઈ હીરાચંદ, અંજાર લવજીભાઈ ગોરધન, (૧૬) , મગનલાલ ગલાલચંદ, મુંદ્રા જસરાજભાઈ સાકરચંદ, છે જાદવજીભાઈ શામજી, તુંબડી , નાનજીભાઈ લધા, નાની ખાખર છે, લખમશીભાઈ ગેલા, નવાવાસ , મેઘજીભાઈ સેજપાર, લાયા , કલ્યાણજીભાઈ ધનજી, કડાય દેવરાજભાઈ શામજી, કેટડી મહાદેવપુરી , ડુંગરશીભાઈ આણંદજી, મેરાઉ , કલ્યાણજીભાઈ માવજી, બીદડા એ પ્રેમજીભાઈ ભેજલ, (૨૭). , વલભજી ટેકરશી, ખાખર મોટી ૨૮) , રવજીભાઈ ગેલાભાઈ નવાવાસ (૨૯) , નરપતભાઈ નેમીદાસ, ભુજપુર (૩૦) એ વીરજીભાઈ ડાયા, સમાગાગા એમ લાગે છે કે વિ. સં. ૨૦૦૧ ની સાલમાં ઘડેલ બંધારણ મુજબ આઠેક વર્ષ સુધી ભેજનાલયને કારોબાર ચલાવ્યા પછી એમાં કેટલાક જરૂરી સુધારા-વધારા કરવામાં આવ્યા હતા જોઈએ. આ સુધારા-વધારા જુદા જુદા પ્રકારના સભાસદોના લવાજમના ફેરફારરૂપે તથા કાર્યવાહક કમીટીના સભ્યોની સંખ્યામાં કરવામાં આવેલ ઘટાડારૂપે કરવામાં આવ્યા હતા, એમ પહેલા દસ વર્ષના રિપોર્ટને અંતે આપેલી માહિતી ઉપરથી જાણવા મળે છે, જે આ પ્રમાણે છે– ૧. પેટ્રન (અરબી) તરીકેનું લવાજમ રૂ. ૨૦૦૧). ૨, વાઈસ પેટ્રન (ઉપમુરબ્બી) તરીકેનું લવાજમ રૂ. ૧૦૦૧). (૨૬) Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧. ૩. સહાયક સભ્ય તરીકેનુ' લવાજમ રૂ. ૪૦૧). ૪. આજીવન સભ્ય તરીકેનુ' લવાજમ રૂ. ૨૦૧). ૫. સામાન્ય સભાસદ તરીકેનું લવાજમ રૂ. ૧૦૧). આ વિગતા ઉપરથી જોઇ શકાય છે કે અધારણની શરૂઆતમાં લવાજમની રકમ કચ્છના તે વખતના ચલણી નાણા કારીમાં દર્શાવવામાં આવી હતી, તે અહી. કારીના ખલે રૂપિયામાં દર્શાવવામાં આવી છે. વળી આ સસ્થાના વિ॰ સ’૦ ૨૦૧૧થી ૨૦૨૦ સુધીના હિસાબે રજૂ કરતા બીજા રિપેા ઉપરથી જાણવા મળે છે કે, આગળ જતાં કયારેક, રૂ. ૧૦૧) ના સામાન્ય સભાસદ બનાવવાની જોગવાઈ બંધ કરવામાં આવી હતી. ભાજનાલયના પહેલા દસ વર્ષના રિપોટને અંતે આપેલ માહિતી ઉપરથી જાણી શકાય છે કે, વિ॰ સં૰ ૨૦૦૮ થી કાર્યવાહક કમીટી ૩૦ના બદલે ૧૨ સભ્યાની રચવામાં આવતી હતી. તેમનાં નામ આ પ્રમાણે છે— (૧) શેઠશ્રી માત્તીલાલભાઈ ગેાપાળજી, (૨) વીકમસીભાઈ રાગવજી, (૩) મૂળચ’દભાઈ રાયશી, આણુ‘દજીભાઈ દેવશી, વીશનજીભાઈ વીકમશી, "" 27 (૫) (૬) "" (૭) ,, (<),, (૯) પ્રેમજીભાઈ ભેાજલ, (૧૦) રવજીભાઈ ટાકરશી, (૧૧) માહનલાલભાઈ પાપટલાલ, (૧૨) ભવાનજીભાઈ હીરાચંદ, 19 ES "" 29 શ્ન આશુભાઈ પુનશી, ખીમજીભાઈ વેલજી, શામજીભાઈ ભવાનજી, 39 (૧) શ્રી માતીલાલ ગેાપાળજી શાહ, (R) (૩) દેવપુર ગાધરા તુ ખડી મીડા માટી ખાખર માંડવી * ભુજ "" કા વાહક કમીટીના ૧૨ સભ્યાની આ યાદીની નીચે સંસ્થાના ટ્રસ્ટીઓની આખતમાં નોંધ કરી છે કે “ વધુ માન કલ્યાણુજીની પેઢી મારફત તેઓશ્રીના ટ્રસ્ટાડ ઉપરના ટ્રસ્ટી. 77 ભુજ માંડવી અંજાર શ્રી ભદ્રેશ્વર- વસઈ મહાતીથ ભુજપુર અજાર ધરમશી દેવચ’દ શાહે, "" ” મૂલચંદ રાયશી વારા, પ્રમુખ ઉપપ્રમુખ મત્રી "" કારામારીના સભ્ય પ્રમુખ ઉપપ્રમુખ મત્રો 22 આ પછી સસ્થાના વિ૰ સ’૦ ૨૦૧૧ થી ૨૦૨૦ સુધીના હિસાબેાવાળા ખીજા રિપોર્ટમાં વિ॰ સ૦ ૨૦૨૧થી જે ખાર સગૃહસ્થા કાર્યવાહક કમીટીના સભ્યા હતા, તેમનાં નામ આ મસાણે છે "" "" "" "" "" ભુજ માંડવી અજાર Page #246 -------------------------------------------------------------------------- ________________ મંત્રી ડુમરા વહીવટ અને સગવડે (૪) શ્રી હીરાલાલ પ્રેમચંદ સંઘવી, અંજાર (૫) , હીરાલાલ સાકરચંદ ભુલાણી, સત્ય માંડવી (૬) , મોહનલાલ પોપટલાલ શાહ, (૭) બાબુલાલ જાદવજી શાહ, ભુજ (૮) , આણંદજી દેવશી શાહ, ભુજપુર (૯) , કલ્યાણજી માવજી પટેલ, બીદડા (૧૦) દેવજી ચાંપશી શાહ, મેરાઉ (૧૧) , ખીમજી જીવરાજ શાહ, (૧૨) , કુલીનકાંતભાઈ નારાણજી શાહ, વરાડીઆ અને સંસ્થાને ત્રીજે રિપોર્ટ, જેમાં વિ. સં. ૨૦૨૧થી ૨૦૨૭ સુધીના હિસાબે આપવામાં આવ્યા છે, તેમાં વિ.સં૨૦૨૪માં રચાયેલ કાર્યવાહક સમિતિના બાર સભ્યનાં નામ નીચે મુજબ આપ્યાં છે– (૧) શેઠશ્રી મોતીલાલભાઈ ગોપાળજી શાહ, પ્રમુખ (૨) , ધરમશીભાઈ દેવચંદ શાહ, - ઉપપ્રમુખ માંડવી (૩) , મૂલચંદભાઈ રાયશી વેરા, મંત્રી અંજાર હીરાલાલભાઈ પ્રેમચંદ સંઘવી, અંજાર વલમજીભાઈ ઓતમચંદ સંઘવી, સભ્ય માંડવી મોહનલાલભાઈ પિપટલાલ શાહ, બાબુલાલભાઈ જાદવજી શાહ, - ભુજ કલ્યાણજીભાઈ માવજી પટેલ, બીદડા પ્રેમજીભાઈ કરશી શાહ, ફરાદી ,, દેવજીભાઈ ચાંપશી શાહ, મેરાઉ (૧૧) • કુલીનકાંતભાઈ નારાણજી શાહ, વરાડીયા (૧૨) , મૂલચંદભાઈ કરમશી શાહ, નાગલપુર અત્યારે આ સંસ્થાને વહીવટ સંભાળી રહેલ કાર્યવાહક સમિતિના બાર સનાં નામ આ પ્રમાણે છે – (૧) શેઠશ્રી ધરમસીભાઈ દેવચંદ શાહ, પ્રમુખ માંડવી (૨) , બાબુલાલભાઈ જાદવજી શાહ, ઉપપ્રમુખ (૩) , મૂલચંદભાઈ રાયશી વોરા, મંત્રી અંજાર (૪) , હીરાલાલભાઈ પ્રેમચંદ સંઘવી, અંજાર (૫) , મેતીલાલભાઈ ગોપાળજી શાહ, સત્ય ભૂજ 3 ૯ 2 Page #247 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ (૬) શેઠશ્રી ઝુમખલાલભાઈ લક્ષ્મીચંદ મહેતા, સભ્ય માંડવી : (૭) , સંઘવી વલભજીભાઈ ઓતમચંદ સંઘવી, માંડવી (૮) છ કલ્યાણજીભાઈ માવજી શાહ, બીદડા ) » કુલીનકાન્તભાઈ નારાણજી શાહ, વરાડીઆ (૧૦) , મૂલચંદભાઈ કરમસી શાહ, માંડવી (૧૧) ) નાનાલાલભાઈ મોતીચંદ સંઘવી, * મુંદ્રા (૧૨) , ખીમજીભાઈ ચત્રભુજ શાહ, કોઠારા શરૂઆતનાં મકાન–વિ. સં. ૨૦૦૧ની સાલમાં ભેજનાલય શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો તે વખતે તે, એ માટેનું કેઈ સ્વતંત્ર મકાન તૈયાર ન હતું એટલે, એની શરૂઆત બેંતાલીવાલી ધર્મશાળામાં કરવામાં આવી હતી. ત્યાં દેઢેક વર્ષ સુધી ભોજનાલય ચાલુ રાખ્યા પછી એ માંડવીવાલી ધર્મશાળામાં ફેરવવામાં આવ્યું. ત્યાં એ સાડાસાત વર્ષ સુધી ચાલુ રહ્યું. આ રીતે ૯ વર્ષ (વિ. સં. ૨૦૦૧ થી ૨૦૦૯ની સાલ) સુધી તે, જેમ તેમ કરીને, આ બે ધર્મશાળાઓમાં ભેજનાલય ચાલુ રાખવામાં આવ્યું, પણ જેમ જેમ વખત વીતતો ગયો તેમ તેમ ભોજનાલયને લાભ લેનારાઓની સંખ્યામાં વધારો થતો ગયો, એટલે સંસ્થાના સંચાલકોને લાગ્યું કે ભેજનાલયને માટે બધી સગવડવાળું, વિશાળ અને સ્વતંત્ર મકાન હેય એ જરૂરી છે. ભેજનાલયનું સ્વતંત્ર અને સુંદર મકાન–-ભોજનાલયની શરૂઆત કરવામાં આવી તે અરસામાં જ સંસ્થાનું મકાન બાંધવા માટે, ભુજપુર નિવાસી શ્રી રવજીભાઈ ગોશર ભેદા તરફથી શ્રી દેવજીભાઈ ટોકરશીએ, એકત્રીસ હજાર કેરી (આશરે દસ હજાર રૂપિયા) આપવાનું વચન આપ્યું હતું. પણ આટલી રકમથી ભોજનાલયની જરૂરિયાતને પહોંચી વળે એવું મકાન, એ વખતમાં પ્રવર્તતી મોંઘવારી પ્રમાણે, બની શકે એમ ન લાગ્યું. સમય જતાં આ દાતાએ આ રકમ પંદર હજાર કરી આપી; પણ સરખું મકાન બનાવવાના ખર્ચનો અંદાજ પિસ્તાલીસ હજાર જેટલો આવ્ય; એટલે સંસ્થાના સંચાલકોએ આ માટે મુંબઈ જઈને ફાળો ઉઘરાવવાનું નક્કી કર્યું. આ નિર્ણય મુજબ, તે વખતની કાર્યવાહક કમીટીના બને વગદાર અને ભાવનાશીલ મંત્રીઓ પ્રજ્ઞાચક્ષુ પંડિત શ્રી આણંદજીભાઈદેવશી ભુજપુરવાળા અને શ્રી મૂળચંદ રાયશી વોરા અંજારવાળાએ, મુંબઈ પહોંચીને અને ખૂબ પ્રયત્ન કરીને, ભેજનાલય મ ટે (વિ. સં. ૨૦૦૯ની સાલના અરસામાં) સાઠ હજાર રૂપિયા જેવું માતબર ફંડ એકત્ર કર્યું. એમાંથી અરધી એટલે ત્રીસ હજાર રૂપિયા જેટલી રકમ અત્યાર સુધી ભોજનશાળા ચલાવવામાં થયેલ નુકસાનીને ભરપાઈ કરવા માટે આપવાનું અને બાકીના ત્રીસ હજાર રૂપિયા મકાનમાં ખર્ચવાનું નક્કી કરવામાં આવ્યું. દાતાએ આપેલ પંદર હજાર અને આ ત્રીસ હજાર રૂપિયા મળીને મકાન માટે પિસ્તાલીસ હજાર રૂપિયાની પૂરેપૂરી જેગવાઈ થઈ ગઈ હતી. અને આ દરમ્યાન શેઠ વર્ધમાન કલ્યાણજીની પેઢીએ આ મકાન માટે કાસરની ૧૦૦' x ૧૦૦ ફૂટ લાંબી પહેળી (અર્થાત્ દસ હજાર ચોરસ ફૂટ જેટલી) વિશાળ જમીન પણ ભેટ આપી હતી. એટલે પછી ભેજનાલયનું સતંત્ર, વિશાળ અને બધી Page #248 -------------------------------------------------------------------------- ________________ વહી થતુ અને સગવડો જાતની સગવડાવાળું નવુ મકાન ચણાવવામાં હવે કશી જ મુશ્કેલી ન હતી. તરત જ મકાનનું આંધકામ શરૂ કરવામાં આવ્યું, અને ઝડપથી એને પૂરુ' કરાવીને, વિ॰ સ૦ ૨૦૧૦ ની સાલથી, લેાજનાલય આ નવા હવા-ઉજાસવાળા અને એક આદશ ભાજનાલય માટે જરૂરી ઢાય એવી, બધા પ્રકારની વ્યવસ્થા ધરાવતા મકાનમાં, શરૂ પણ કરી દેવામાં આવ્યું. [ ચિત્ર નં. ૫૮, ૫૯ ] લાજનાલયની સફળતા—ભાજનાલયના આત્મા છે સ્વાષ્ટિ અને સાત્ત્વિક ખારાક; અને એનું ગૌરવ વધે છે લેાજનાલયની વ્યવસ્થા સાચવનાર પગારદાર કર્માંચારી વર્ગના નમ્રતા અને વિવેકભર્યાં વાણી અને વનથી. સસ્થાના સુંદર સચાલન માટે અવારનવાર ધ્યાન રાખીને જરૂરી નિણુ ચા કરનાર ભેાજનાલયની કાર્ય વાહક કમીટીના સભ્યાની કામગીરી, ઉત્તમ પ્રકારની ભાજન સામગ્રી અને સસ્થાને પેાતાની માનીને એની દરેક પ્રકારની કાર્યવાહી ઉલ્લાસથી પૂરી કરનાર પગારદાર કર્મચારી વગથી જ ભાજનાલયની વ્યવસ્થા દીપી ઊઠે છે અને નમૂનારૂપ ગણાય છે. ભાજનાલયની કાર્યવાહીને યશ અને સફળતા અપાવનાર આ ત્રણે પ્રકારની વિશેષતા ભદ્રેશ્વર તીથમાંના શ્રી વર્ધમાન જૈન લેાજનાલયમાં જોવા મળે છે. આ લેાજનાલયના લાભ લેનાર યાત્રિકાએ એ જોયું હશે કે ભેાજનાલયમાં કામ કરતા ભાઈ એ, જાણે પાતાના સ્વજનાને જમાડતા ડાય એવા ભાવ, હાંશ અને મીઠા આગ્રહથી જમાડે છે. આ રીતે અહી. હેતભરી સહધમી ભક્તિનું એક આહ્લાદકારી દૃશ્ય અને કચ્છની ધરતીની મહેમાનગતીની ભાવના જોવા મળે છે. સહધમી ભક્તિને માટે આ ભેાજનાલયમાં જે ગેાઠવણ રાખવામાં આવેલ છે, તેની વિગતા સસ્થાના ત્રીજા રિપેટ માં બહુ જ સંક્ષેપમાં આપવામાં આવી છે. આ વિગતા આ પ્રમાણે છે. યાત્રાળુઓની એ ટાઈમ વિના લવાજમ સ્વામીભક્તિ કરવામાં આવે છે. 66 ૧૯૩ “ ચંદનમાળાના અર્જુમના તપ કરનાર તપસ્વીઓના પારણાની સુંદર વ્યવસ્થા. “ શ્રી ભગવાન મહાવીરસ્વામી નિર્વાણ કલ્યાણક ( દિવાળી ) નિમિત્તે છઠ્ઠુ કરનાર તપસ્વીના પારણાની સુ’દર વ્યવસ્થા. ,, “ વરસીતપ કરનાર તપસ્વીએની બધી જ સુવિધાઓ. 66 આયખિલ કરનાર ભાગ્યશાળીઆને આયખિલની સ ́પૂર્ણ વ્યવસ્યા.’ " ૬. વિ॰ સ’• ૨૦૦૧માં ઘડવામાં આવેલ બંધારણમાં સૂચવવામાં આવ્યું છે કે, ફાગણુ સુઃ ૧ થી ૮ સુધી રસેાડાં બંધ રહેશે. ” એમ લાગે છે કે દરેક ફાગણુ માસમાં ત્રણ દિવસ (ફ્રાગણ સુદે ૩ થી ૫ ) સુધી તીર્થાંમાં ધ્વજારાપણુ મહેાત્સવ નિમિત્તે ભરાતા યાત્રા-મેળા વખતે, અને એની આસપાસના વિસા દરમ્યાન, યાત્રાળુઓની સ'ખ્યા ઘણી વધી જતી હેાવાથી અને ભોજનાલયની સગવડ મર્યાદિત હેાવાથી, એ વખતે બધાને જમાડવાની સગવડ કરવાનું મુશ્કેલ લાગ્યું હશે; અને તેથી આવે। નિયમ કરવા પડયો હશે. પણુ વખત જતાં આ નિયમ રદ કરવામાં આવ્યા. અને હવે તા યાત્રા-મેળા વખતે પણ ભાજનાલય ચાલુ રાખવામાં આવે છે. કચ્છમાંથી તેમ જ અન્ય સ્થાનામાંથી શ્રી ભદ્રેશ્વર તીમાં પહેાંચવા માટે વાહનેાની ઘણી સગવડા થવાથી એ તીર્થની યાત્રાએ કચ્છનાં તથા અન્ય સ્થાનોનાં યાત્રિકો બારે માસ સારી સંખ્યામાં આવતાં હોવાને કારણે હોય કે Page #249 -------------------------------------------------------------------------- ________________ દ્રેશ્વર-વસઈ મહાતીથ લેાકચાહના—આ ભેાજનાલય શરૂ કરવામાં આવ્યુ તે પછીના આઠ-નવ વર્ષ દરમ્યાન સંસ્થાને, ભેાજનાલય ચલાવવામાં, ત્રીસેક હજાર રૂપિયા જેટલું નુકસાન ભાગવવુ' પડયુ' હતું. પણ પછી, સ`સ્થાના સ`તેાષકારક કારેબારને લીધે, સસ્થાએ એવી લેાકચાહના મેળવી છે કે, ખધી ખાદ્ય વસ્તુઓની કારમી અને ઉત્તત્તર વધતી જતી માંઘવારીના વખતમાં પણુ, સસ્થાને વિ॰ સ′૦ ૨૦૨૧ થી ૨૦૨૭ સુધીના સાત વર્ષના હિસાબ જોતાં એમ જાણવા મળે છે કે, એને નુકસાન ભાગવવાના વખત નથી આવ્યે અને વર્ષ આખરે કંઈક ને કાંઈક વધારા જ રહેવા લાગ્યા છે. સંસ્થાના વિ॰ સ૦ ૨૦૨૭ ના સરવૈયામાં આવક-જાવક ખાતે રૂા, ૮,૦૬જી જેટલી રકમ જમે થયેલી અને કાયમી ફંડ ખાતે રૂ. ૮૯,૧૯૪૩ જેટલી સારી રકમ જમે થયેલી છે. બીજું કઈ નહી તા, છેવટે આ બે ખાતાના આંકડા જ આ સાંસ્થાએ મેળવેલી લેાકચાહનાની સાક્ષીરૂપ બની રહે એવા છે, છ ૧૮૪ આ તીર્થસ્થાનમાં યાત્રાળુએની સુવિધા સારા પ્રમાણમાં સચવાય એ માટે ધર્મશાળાઓ, ભાજનશાળા અને ખીજી જુદી જુદી જાતની જે સગવડા કરવામાં આવી છે, તેની માહિતી અહી' રજૂ કરવામાં આવી છે. બાકી, આ તીની એક વાર યાત્રા કર્યા પછી ફરી ત્યાં ચાત્રા માટે જવાનું મન થાય એવી આ સગવડા કેવા ઉત્તમ પ્રકારની અને નમુનારૂપ છે, એને ખરા ખ્યાલ તા, આ વિગતે વાંચવા કરતાં, આ તીની યાત્રા કરવાથી જ આવી શકે. ખીજા ગમે તે કારણે હાય, પણ યાત્રા-મેળામાં આવનાર યાત્રાળુઓની સંખ્યા સારા પ્રમાણમાં ઘટી જવા પામી છે. તેથી આ સૌંખ્યામાં પહેલાંની જેમ વધારા થાય એવો જે કંઈ પ્રયત્ન થઈ શકે એમ હોય તે કરવા જોઈએ. પંડિત શ્રી આણુ દજીભાઈએ (વિ॰ સં॰ ૨૦૧૧માં ) આ તી ા પરિચય લખાવી રાખ્યો છે, તેમાં (પૃ૦ ૫) જણાવ્યા પ્રમાણે આ તીર્થના યાત્રિકને ભાજનાલયમાં એક દિવસ ( બે ટંક ) વગર ફીએ અને તે પછી ચાર દિવસ સંસ્થાએ નક્કી કરેલ ચા` લઈને—એમ પાંચ દિવસ જમાડવામાં આવતા હતા. એટલે આથી વધુ દિવસ રાકાવા ઇચ્છનાર યાત્રિકાએ પોતાના જમવાની વ્યવસ્થા પોતાને જ કરવી પડતી હતી; અને આ માટે એમને વાસણુ વગેરેની સગવડ પેઢી તરફથી મળી રહેતી હતી. પણ હવે યાત્રાળુઓ અમુક દિવસ માટે જ ભોજનાલયનો લાભ લઈ શકે એવે કાઈ પ્રતિબંધ નથી; એટલે તેઓ, પોતાના જમવાની જુદી વ્યવસ્થા કરવાની ચિંતા વગર, વધુ વખત માટે પણ આ તીમાં સુખપૂર્વક રહી શકે છે ૭. આ ભોજનશાળાનું વિસ’૦ ૨૦૩૦ની સાલનું સરવૈયું જોતાં એમાં આવક જાવક ખાતે રૂ. ૨૩,૪૫૩-૬૯ જેટલી રકમ ઉધારવામાં આવી છે. આમાં વિ॰ સં૦ ૨૦૩૦ની સાલમાં આવક કરતાં વધારે ખરચાયેલ રૂ. ૧૨,૮૬૨-૮૪ના સમાવેશ થાય છે. અર્થાત્ વિ॰ સં૦ ૨૦૨૭ના સરવૈયામાં આવકજાવક ખાતે રૂ ૮,૦૬૭] ના વધારા હતો, તેના બદલે વિસ...૦ ૨૦૩૦ની સાલના સરવૈયામાં રૂ. ૨૩,૪૫૩-૬૯ ઉધારવામાં આવ્યા છે. એટલે વિસં૦ ૨૦૨૮ થી ૨૦૩૦ સુધીનાં ત્રણ વર્ષ દરમ્યાન ભોજનશાળાને ૩૧,૫૨૦-૬૯ જેટલો આવક કરતાં ખર્ચ ના વધારા ભોગવવા પડયો છે, જે ખાદ્ય વસ્તુઓના ખૂબ વધી ગયેલ ભાવને અને યાત્રિકા પાસેથી લેવામાં આવતા ઘણુ જ વા ખી પૈસાને આભારી હશે એમ લાગે છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ ભદ્રેશ્વરનાં જોવાલાયક સ્થળો વર્તમાન ભદ્રેશ્વર ગામ નજીકના ભૂતકાળમાં આ જ નામથી અને દૂરના ભૂતકાળમાં ભદ્રાવતી નગરીના નામથી કેટલું બધું સમૃદ્ધ, વૈભવશાળી અને વિખ્યાત શહેર હતું, એના સંખ્યાબંધ પુરાવા મળે છે. અને એનું અવલોકન આ પુસ્તકના “ભદ્રાવતી નગરી” નામે પાંચમા પ્રકરણમાં કરવામાં આવ્યું છે. આ નગરીને પ્રાચીનપણું તથા ગૌરવનું સૂચન કરતા જે પુરાવાઓ મળે છે, એમાં જેમ ગ્રંથસ્થ ઉલે અને દંતકથાઓ કે અનુશ્રુતિએને સમાવેશ થાય છે, તેમ પ્રાચીન શિલ્પ-સ્થાપત્યરૂપે સચવાયેલ પુરાતત્ત્વીય અવશેષોનો પણ સમાવેશ થાય છે. પહેલાં (પૃ. ૮૮ માં) સૂચવવામાં આવ્યું છે તેમ, ભદ્રેશ્વર-વસઈના જિનમંદિરની આસપાસની ઊંચાણ-નીચાણવાળી ધરતી, જાણે પટ્ટણ સે દટ્ટણ” ની ઉક્તિ પ્રમાણે, આ નગરીના પુરાતન અવશેષને પોતાના પેટાળમાં સમાવીને બેઠી હોય એમ, પુરાતત્વ સંબંધી ખોદકામ તથા શેપળ માટે ઘણું ફળદાયક ભૂમિ બની રહે એવી છે. પણ આ ધરતીના ખોદકામથી, તેમ જ એની વિશેષ શોધખોળને પરિણામે, જે કંઈ પ્રાચીન એતિહાસિક સામગ્રી મળી આવવાની સંભાવના છે, એ વાતને બાજુએ રાખીએ તેપણ વર્તમાન ભદ્રેશ્વર ગામની અંદર તેમ જ એની આસપાસ તથા ભદ્રેશ્વર વસઈ તીર્થના જિનમંદિરની ચારે તરફ જે પ્રાચીન-અર્વાચીન, નાની મોટી, સંખ્યાબંધ ઈમારતે ભગ્નાવશેષરૂપે કે સારી હાલતમાં અત્યારે ઊભી છે, એ પણ આ નગરીની કથા ઉકેલવામાં સહાયરૂપ થઈ શકે એવી છે. આ ઈમારતે તથા પુરાતન અવશેષ જૈન, બ્રાહ્મણ તથા ઈસ્લામ ધર્મને લગતાં તથા કચ્છના રાજકીય ઇતિહાસને લગતાં પણ છે. ત્યારે હવે એ અવશેષમાં ડુંક પરિભ્રમણ કરીએ. ચાર ભાઈબંધેનાં સ્મારક – જગદ્ગશ જેમ મોટા શાહદાગર અને સાહસી દરિયાખેડૂ હતા, તેમ પોતાની ટેક અને ભાઈબંધી જાળવવામાં પણ શૂરાપૂરા હતા. તેથી એમના સાહસી, હેતાળ અને સેવાપ્રેમી જીવનને રસ ચખાડતી કંઈ કંઈ અણુલાખી દંતકથાઓમાં, જગડૂશાના બચપણથી જ શરૂ થતી અને છેક સુધી નભી રહેતી, ચાર ભાઈબંધની કથા જાણે અંતરને વશ કરી લે એવી સરસ અને આકર્ષક છે. આ ચાર ભાઈબંધ તે જગડૂ પિતે, એક વણિકપુત્ર. બીજે બ્રાહ્મણ, નામે ખંડે. ત્રીજે હતો હરિજન–મેઘવાળ, એનું નામ દુદે. અને ચોથે ખીમલી પીંજાર, જાતે Page #251 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ મુસલમાન. જુદી જુદી નાત-જાત અને જુદા જુદા ધર્મના આ ચારે ભાઈઓની હત–પ્રીતની વાર્તાઓ-કથાઓ સાંભળતાં તે જાણે એમ જ લાગે કે ચ ૨-ચાર ળિયાંમાં એક જ જીવ વસી ગયો હતો ! બધાય એકબીજાના સુખે સુખી અને દુઃખે દુઃખી થતા, અને એકબીજાને માટે પ્રાણ આપવા તૈયાર રહેતા. ૧ જગડૂશાએ પિતાની ભાઈબંધીને અને પિતાના ભાઈબ ધોનાં નામને અમર બનાવવા, લોકો ધર્મ કરીને સુખી થાય એવાં, ત્રણ દેવસ્થાને પિતાના ખરચે બનાવ્યા હતાં, અને લેકે સદાય શીતળ અને મીઠું જળ પીને પિતાના ચેથા દસ્તને પણ યાદ કરે, એ માટે એક મોટી વાવ બંધાવી હતી. એમણે બ્રાહ્મણ મિત્ર ચે ખંડાની યાદમાં દરિયા કિનારે ખંડા મહાદેવનું મંદિર બંધાવ્યું હતું. ખીમલી પીંજારાના સ્મરણ નિમિત્તે એક મસ્જિદ ચણાવી હતી. પોતાની સ્મૃતિ માટે ભદ્રેશ્વર-વસઈ તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. અને મેઘવાળ કોમના મિત્ર દુદાની સ્મૃતિ માટે જબરી વાવ બંધાવી હતી. અને, લોકજીભે રમતી કથા તે એમ પણ કહી જાય છે કે, જગડુશાએ પિતાના ભલા માટે જિનમંદિરમાં જેટલું ધન વાપર્યું હતું, એના કરતાં પિતાના હરિજન દસ્ત દુદાના કલ્યાણ માટે બંધાવેલ વાવમાં, ભલે નામ પૂરતું પણ કંઈક વધારે નાણું ખરચ્યું હતું ! આ તે એક દંતકથા જ છે, એટલે એના સાચા-ખેટાપણાની પરીક્ષામાં ઊતરવાનું ન હોય. પણ આ ચારે સ્મારકો અત્યારે પણ મોજૂદ છે. અને એ સ્મારકોની આસપાસ રચાચેલી, વહેતી થયેલી અને અત્યાર સુધી લોકજીભે સચવાઈ રહેલી દંતકથા જગડુશાના ઉદાત્ત, ઉદાર અને ઉમદા વ્યક્તિત્વનું આફ્લાદકારી દર્શન કરાવી જાય છે, એમાં શક નથી. - જિનમંદિર સિવાયનાં બાકીનાં ત્રણે સ્થાપત્યોનો પરિચય આગળ ઉપર આપવામાં આવ્યો છે. જગડુશાની ત્રણ મહેલાતે-ભદ્રેશ્વર નગરની જાહોજલાલીમાં, વિક્રમની તેમ ચૌદમી સદીમાં, જગડુશાનો ફાળો ઘણો મોટો હતો અને એમની સંપત્તિની, સાહ્યબીની, લેકોપકારની, શૂરાતનની તથા ધર્મકરણીની અનેક વાતે ગ્રંથોમાં તેમ જ લકકથાઓમાં સારા પ્રમાણમાં સચવાઈ રહી છે. એટલે જગતપિતાનું બિરુદ મેળવનાર એ નરરત્નની એ નગરમાં કેવી કેવી હવેલીઓ અને વેપાર માટેની ઈમારતો બની હશે, એની હવે તે કલ્પના જ કરવાની રહે છે. આ બધી ઈમારતમાંથી અત્યારે ભદ્રેશ્વરમાં જગડુશાન મહેલ, જગડુશાન ભંડાર અને જગડુશાની ૧. આ ચારે ભાઈબંધની કલ્પનારણ્ય કથા ખૂબ આકર્ષક શૈલીમાં “જગતશાહ” નામે નવલકથામાં આપવામાં આવી છે. આ નવલકથા જગડશાના જીવનને કેન્દ્રમાં રાખીને રચવામાં આવી છે. એના લેખક છે. ગુજરાતના લોકપ્રિય અને સિદ્ધહરત નવલ-લેખક સ્વ. શ્રી ગુણવંતરાય આચાર્ય. આ પુસ્તક અમદાવાદના શ્રી જીવન-મણિ સદ્વાચનમાળા ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થયું છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ ભદ્રેશ્વરનાં જોવાલાયક સ્થળે ૧૮૭ બેઠક–એ નામથી જાણીતી ત્રણ ઈમારતો મોજૂદ હેવાનું કહેવાય છે. ૨ અને છતાં અત્યારે જગડુશાને મહેલ અને જગડૂશાની બેઠક-એ બે ઈમારત જ બતાવવામાં આવે છે, અને જગડૂશાના ભંડાર તરીકે કઈ ઈમારત બતાવવામાં આવતી નથી. આ બન્નેનો પરિચય પણ આ પ્રકરણમાં આગળ ઉપર આપવામાં આવ્યું છે. ત્યારે હવે ભદ્રેશ્વર ગામ અને ભદ્રેશ્વર-વસઈ જૈન તીર્થની આસપાસ આવેલ પ્રાચીન, એતિહાસિક અને બીજા સ્થાનોનો પરિચય કરીએ. શરૂઆત ચોખંડા મહાદેવ નામથી જાણીતા દેવસ્થાનથી કરીશું. ચોખંડા મહાદેવ–આ સ્થાન ભદ્રેશ્વરથી ગાડા રસ્તે દેહેક માઈલ જેટલે દૂર, દરિયા તરફ આવેલું છે. અહીંથી દરિયે એકાદ માઈલ જેટલે દૂર છે. નાની ટેકરી ઉપર મહાદેવનું મંદિર છે, અને સાથે નાની ધર્મશાળા પણ છે. શાંત-એકાંત સ્થાનમાં આવેલું હોવાથી આ મંદિર ચિત્તમાં વિશેષ પ્રસન્નતા પ્રસરાવે છે, અને યાત્રિકને અંતર્મુખ થવા પ્રેરે છે. મંદિર ક્યારે બંધાયું હશે એનો ખ્યાલ આપી શકે એવો કોઈ લેખ ત્યાં નથી. તથા મંદિરના પૂજારી જ્ઞાનગરજી સાથે વાત કરતાં પણ આ અંગે કોઈ માહિતી મળી શકી નથી. પણ મંદિરનો દેખાવ જોતાં એ જૂનું હશે એમ લાગે છે. [ચિત્ર નં ૬૦] આ સ્થાનનું નામ ચોખંડા કેમ પડયું તે માટે એમ કહેવાય છે કે, આ સ્થાનની ચારે તરફ દરિયે હતું, તેથી એ ખંડા કહેવાયું. જગડૂશાના ચાર ભાઈબંધની કથાને સાચી માનીએ તે, પિતાના બ્રાહ્મણ મિત્ર ચોખંડાની યાદમાં જગડૂશાએ એક શિવમંદિર આ સ્થાનમાં ચણાવ્યું હતું, તેથી એ ખંડાના નામથી પ્રસિદ્ધ થયું. માંડવીની પ્રતમાં (પૃ. ૫) જામ રાવળે, કચ્છને ત્યાગ કરતી વખતે, ભદ્રેશ્વરના જિનમંદિરને બાર ગામ ભેટ આપ્યાં એનાં નામ નોંધેલાં છે. એમાં ચોખંડાનું પણ નામ છે. (જુઓ, આ પુસ્તકનું પૃ૦ ૧૩૬). યાત્રિકોની જેમ પુરાતત્વના અભ્યાસીઓને માટે પણ આ સ્થાન દર્શનીય છે. અને, આ મંદિરના એક ઓટલામાં ચણી લેવામાં આવેલ એક શિલાલેખના કારણે તે, આ સ્થાન ઈતિહાસ અને પુરાતત્ત્વના શોધકો માટે વિશેષ અભ્યાસની સામગ્રી પૂરી પાડે છે. આઠ કરતાં પણ વધુ વર્ષ જૂને, વિસં. ૧૧૯૫ની સાલને, આ શિલાલેખ ગૂર્જરપતિ મહારાજા જયસિંહ સિદ્ધરાજને છે, અને બીજા કેઈ સ્થાનમાંથી લાવીને અહીં મૂકવામાં આવ્યો છે. ૨. “ “ જગડુશાહની હવેલી', “જગડૂશાહની બેઠક” અને “જગડૂને ભંડાર ' આ ત્રણ નામે ઓળખાતા વિશાળ ખંડેરે ખાસ જોવા જેવા છે.” –શ્રી કરછ ગિરનારની મહાયાત્રા, પૃ૦ ૧૨૩. ૩. “આ (ભદ્રેશ્વરના) દેરાસરની પૂર્વે દુદાશાનું શિવાલય હતું એમ તેને એક ઘુમ્મટ કાયમ છે તેથી સમજાય છે....આ શિલાલેખ દુદી વાળા દેવામાંથી અહીં (ખંડ મહાદેવમાં) લાવાનું કહેવાયું.” -કરછનું સંસ્કૃતિદર્શન, પૂ૯૩ તથા ૯૪, Page #253 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ લાંબી લાંબી છ લીટીઓને આ શિલાલેખ કંઈક અધુર હોય એમ એને ઉકેલતાં લાગે છે. લેખ વાંચી શકાય એ એ છે (જુઓ ચિત્ર નં. ૫૩). આ લેખ સંબંધી કેટલીક વિચારણા આ પુસ્તકના “શિલાલેખે” નામે આઠમા પ્રકરણમાં કરવામાં આવી છે (જુએ, પૃ. ૧૫૯). એક કુંડને ઉલ્લેખ–શ્રી મણિલાલ ન્યાલચંદ શાહે “જગડૂશાહ અથવા જગતને પાલનહાર” નામે એક નવલકથા લખી છે. આ નવલકથા ૫૧ વર્ષ પહેલાં, વિસં. ૧૯૮૨ની સાલમાં, ભાવનગરની જૈન સસ્તી વાચનમાળા તરફથી, પ્રગટ થઈ હતી. એમાં ભદ્રેશ્વરના વર્ણનમાં (પૃ. ૩૮) લખ્યું છે કે “ગામની પશ્ચિમે સાકરી નદી છે. એક જૂને કુંડ ત્યાં હતે તે લગભગ સે વર્ષ ઉપર વપરાતું હતું, પણ પાછળથી નદીમાં દટાઈ ગયો હોય એમ લાગે છે.” આ પુસ્તકમાં સચવાયેલ આ કુંડ સંબંધી ઉલેખ ઉપરથી વિ. સં. ૧૬૮૮ની એક ઘટનાનું સ્મરણ થઈ આવે છે, જે આ પ્રમાણે છે– શ્રી અમરસાગરસૂરિવિરચિત “વર્ધમાનપરિટિવર” (પૃ. ૧૨૯, સર્ગ ૯, લોક ૫)માં ઉલ્લેખ મળે છે કે – त्रिलक्षमुदाव्ययतस्ततोऽसौ तदग्मिसंस्कारसुभूमिकायाम् । चकार पापी वरवारिरम्यां सुशिल्एरम्यां निकटे पुरोऽस्याः॥ (પછી તે પવસિંહ શાહે, તે વર્ધમાન શાહના અગ્નિસંકારની જમીન ઉપર ત્રણ લાખ મુદ્રાના ખર્ચથી, ઉત્તમ કારીગરીવાળી અને સુંદર (મીઠા) જળથી શોભતી એક વાવ આ શહેરની (ભદ્રાવતીની) નજીકમાં બંધાવી.) આ ઉલેખમાં જણાવ્યા મુજબ, વર્ધમાન શાહના અગ્નિસંસ્કારના સ્થાન ઉપર એમના નાના ભાઈ પદ્ધસિંહ શાહે, ત્રણ લાખના ખર્ચે, ઉત્તમ કારીગરીવાળી વાવ બંધાવી હતી. એ વાવ અત્યારે ક્યાંય જોવામાં આવતી નથી. તે ઉપરના પુસ્તકમાં દોઢસે એક વર્ષ પહેલાં સાકરી નદીની પાસે એક કુંડ હોવાને ઉલ્લેખ જોઈને, સહજપણે સવાલ થાય છે કે, શું આ કુંડના સ્થાને આ વાવ તે નહીં હોય? કુંડ અને વાવ વચ્ચે તફાવત તે જાણીતા છે, છતાં આ વાત વિચારવા જેવી અને ક્યારેક શોધ કરવા જેવી લાગવાથી અહીં એને આટલે નિર્દેશ કર્યો છે. મહેલ કે મજિદ?-માંડવી-ગાંધીધામના ઘોરી માર્ગથી ભદ્રેશ્વરના અંદરના માર્ગે વળીએ એટલે ડાબી બાજુ કોઈ આલીશાન ભવન ઈમારતના અવશેષ નજરે પડે છે. આ ઈમારતના મોટા મોટા શિલાપટ્ટો અને સંખ્યાબંધ જાડા અને લાંબા થાંભલા આપણું ધ્યાન અનાયાસે જ ખેંચે છે. પ્રથમ દષ્ટિએ જ એમ લાગે છે કે, ભૂતકાળની કઈ ભવ્ય અને Page #254 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ભદ્રેશ્વરનાં જોવાલાયક સ્થળે વિશાળ ઇમારતના આ ભગ્ન અવશેષ છે—જાણે કે એ અવશે એના ઉજજવળ અતીતની ગવાહી પૂરે છે. આ ઈમારતને મોટા ભાગના લકે “જગડૂશાના મહેલ”ના નામે ઓળખાવે છે, તે કેટલાક પુરાતત્ત્વોએ એને “સેળથી મસિજદ” તરીકે ઓળખાવી છે. આમાં સાચું શું હોઈ શકે, એ નિશ્ચિત રૂપે ભલે કહી ન શકીએ, છતાં આ વિસ્ત ઈમારતને આકાર-પ્રકાર જોતાં અમને એને મસિજદ કરતાં મહેલ માનવાનું વધારે મુનાસિક લાગે છે. અને, જે એને મહેલ માનીએ અને જગડૂશાના પ્રાસાદ-મહેલના નામે ઓળખાવીએ તે, એથી ભદ્રેશ્વરમાં જગડૂશાના મહેલના અવશે હેવાની લેકમાન્યતાનું પણ સમર્થન થાય છે. [ચિત્ર નં ૬૧] જે પુરાતત્ત્વોએ આ ઈમારતને “સેળથંભી મરિજદ” તરીકે ઓળખાવી છે, તેઓએ એને “સેળ થાંભલાની મસ્જિદ” તરીકે શા માટે ઉલ્લેખ કર્યો હશે. એ સહજ સવાલ થાય છે; કારણ કે અત્યારે પણ આ ઈમારતના સેળ નહીં પણ એના કરતાં ત્રણ-ચારગણા થાંભલા તે મેજૂદ છે–અમે પિતે જ પ૬ જેટલા થાંભલા તે ગયા હતા. આ ઈમારતને ત્યાંના લેકે “સેથંભી ” ઈમારત તરીકે પણ ઓળખાવે છે. આ ઈમારતના અત્યારે પણ ટકી રહેલા થાંભલાઓની સંખ્યા જોતાં એની “સથંભી” તરીકેની પિછાન સાચી લાગે છે–ક્યારેક એને એકસો જેટલા થાંભલા હેવાની શક્યતા અત્યારે પણ દેખાય છે. વળી, આ ઈમારતમાં મસિજદના આકાર જેવું પણ કંઈ દેખાતું નથી. આ ઈમારતની પાસે અરબી (ફૂફી) અક્ષરવાળા કબર ઉપરના પથ્થર જેવા બે પથ્થરો પડયા છે, પણ તે આ ઈમારતના નહીં પણ બીજી કોઈ ઈમારતના છે એમ ચોખ્ખું દેખાય છે. એટલે, એકંદર જતાં, આ વિશાળ ઈમારતને જગડુશાને મહેલ માનવી જ ઠીક લાગે છે. ખીમલી મજિદ–જગડૂશાના મહેલથી ભદ્રેશ્વર ગામની દિશામાં જરાક જ આગળ વધીએ એટલે જગડુશા વગેરે ચાર ભાઈબંધમાંના એક ભાઈબંધ, ખીમલી પીંજારાની યાદ આપતી ખીમલી મસ્જિદ આવે છે—જાણે કે જગડૂશાએ પિતાના આ દિલેજાન દોસ્તની યાદને પિતાના મહેલની નજીકમાં જ કાયમ કરી ન હોય! જગડુશાએ પોતે જ આ ખીમલી ૪. શ્રી ભદ્રેશ્વર તીર્થની પેઢીમાં પટાવાળા તરીકે કામ કરતા, ભદ્દી શાખાના રજપૂત દરબાર, શ્રી વાલજીભાઈ જખુભાઈ ઉફે શ્રી બાબુભાઈએ અમને કહ્યું હતું કે, અમે જ્યારે નિશાળમાં ભાણુતા હતા ત્યારે અમે આ મકાનને “ થાળથંભી ”ના નામે ઓળખતા હતા. ઠીક ઠીક પૂછપરછ કરવા છતાં “ થાળ” શબ્દનો અર્થ અમે જાણી શકયા નથી. “ થાળ” કે “ઘર” શબ્દનો અર્થ “ઘણું” થતું હોય તે, “થેળથંભી” પ્રયોગને અર્થ “ ધણ થાંભલાવાળું મકાન ” એ થઈ શકે; પણ આ શબ્દને આવે કે ઈ અર્થ થતો હોવાનું મારી જાણમાં આવ્યું નથી. “ સાથંભી ”-સે થાંભલાવાળી-ઇમારત સમય જતાં “સોળથંભી”ના નામે અને તે પછી એ નામ લોકજીભે અપભ્રષ્ટ થઈને “થળથંભી ”ના નામે તે નહીં' એળખાવા લાગી હાય, એવી શંકા કે કલ્પના આ મકાનને જોતાં સ્વાભાવિક રીતે જ થઈ આવે છે, Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ મજિદ કરાવી હતી, એ વાતને પુરા ખુદ શ્રી જગડૂચરિત”ના એક લેક ઉપરથી જ મળી રહે છે, એટલે પછી આ ઈમારતની ચિતિહાસિકતા અંગે લેશ પણ શંકાને અવકાશ રહેતું નથી. આ પ્લેક આ પ્રમાણે છે मसातिं कारयामास पीमलीसंहितामसौ । અary -૪મીકાત્તા રાહુ (સર્ગ ૬, શ્લોક ૬૪) (પોતે મ્યુચ્છ લોકો પાસેથી (પણ) લમી ઉપાર્જન કરેલી હોવાથી એણે (જગડૂશાએ) ભદ્રેશ્વર નગરમાં પી(ખી)મલી નામની મસીદ કરાવી.) [ ચિત્ર નં ૬૨] આ મસીદનું નામ ખીમલી મસીદ શા માટે રાખ્યું હશે, એ સવાલનો જવાબ ચાર ભાઈબંધની દંતકથામાંથી મળી રહે છે કે, જગડૂશના એક ભાઈબંધનું નામ ખીમલી હતું, તેથી જગડુશાએ આ મસીની સાથે એનું નામ જોડ્યું હતું. લાલશા બાઝ પીરને કુબે-આ મજિદથી થોડે દૂર એક પીરની દરગાહ છે, જે લાલશા બાઝ પીરના કૂબા તરીકે ઓળખાય છે [ ચિત્ર નં ૬૩]. આ પીરની કથા માંડવીની પ્રતમાં (પૃ. ૧, ૨) નેંધાયેલી છે, જે આ પ્રમાણે છે – તેહને (કનક ચાવડાને) દીકરે અકડ ચાવડે શિવધરમી થયો. તેણે શિવનાં મંદિર ઘણાં કીધા. નિત મસલમાન ૧ મારતે. તે ઉપરે પાતશાહી લકર ઘણાં આવ્યાં તે લશ્કરમાં સૈદ લાલશા ઈલમી હતા, તે રાજાને મારવાનું બીડું ગ્રહી અકાશ મારગેથી આવતું હતું. રાજ પોતે પણ ઈલમી. તેણે આગળથી ખાડ ખણવી ઉપર જાજમ બીછાણુ બનાવી રાખ્યાં હતાં. હજાર માણસને ધૂડની ફટૂ ભરી ઊભા રાખ્યા, કહી રાખ્યું છે તેને જે, ઘોડેથી ખાડામાં પડશે, તે જ વખતે ધૂડથી દાટી મૂકજે તેમ જ કીધું. તિહાં હમણાં તે ઠેકાણે લાલશાને ફૂબો કહેવાય છે, પૂજાય છે.” લાલશા બાઝ પીરના કૂબાની ઉત્પત્તિની આ પ્રમાણે કથા લખ્યા પછી માંડવીની પ્રતમાં (પૃ. ૨) વિશેષમાં કહેવામાં આવ્યું છે કે તિયાર પછી એક ફકીર બેન-ભાઈ સાદરી ઉપર બેસી આકાશ માર્ગો ઉડી આવ્યા. તેહન એ રાજાને છ. તરકાણે ભવતિ. તેણે ઘણી મરત કરાવી, તેને પાર નહીં. ઘોરવાડા છે.” લાલશા બાઝ પીરની દરગાહની ઉત્પત્તિની કથા માંડવીની પ્રત સિવાય બીજે ક્યાંયથી મળી શકે એમ હોય તે એની તપાસ કરવી જોઈએ. પંજરા પીર–આ દરગાહથી થોડે દૂર જઈએ, એટલે એક વંડી વાળેલી કંઈક વિશાળ જગ્યા આવે છે. એમાં પાંચ પીરની દરગાહ છે. આ દરગાહ પાંચ ભાઈઓની છે, અને લોકોમાં એની માનતા ઘણી છે. આ પાંચ ભાઈઓની એક બહેન હતી, એ હાજીઆણી માના નામે પ્રખ્યાત છે. આ હાજીઆણી માનું મંદિર ભદ્રેસર ગામના લસર તળાવની વચ્ચે છે, Page #256 -------------------------------------------------------------------------- ________________ બશ્વરનાં વાલાયક સ્થળે ખંડિત દેવી-પંજરા પીરની જગ્યાથી આગળ જઈએ એટલે નાના સરખા મંદિર જેવી એક મોટી દેરી આવે છે. આ દેરી બિલકુલ ખંડિત હાલતમાં ઊભી છે અને એની અંદર મૂર્તિ કે લિંગ કશું જ નથી. દેરીને દેખાવ એની પ્રાચીનતાની સાક્ષી પૂરત હોવાથી પુરાતત્તવના અભ્યાસીઓને માટે આ સ્થાન રસ ઉત્પન્ન કરે અને અભ્યાસની સામગ્રી પૂરી પાડે એવું છે. તળાવ અને એની આસપાસ–શ્રી જગડૂચરિતમાંના (સર્ગ ૬, શ્લોક ૪૭) ઉલ્લેખ પ્રમાણે ભદ્રેશ્વરના તળાવ સાથે મહારાજા કુમારપાળ અને મહારાજા મૂળરાજ-એ બને સેલંકી ગૂર્જરપતિઓનાં નામ જોડાયેલાં છે. આ તળાવનું ખેદકામ જગડુશાએ કરાવ્યું હતું. અત્યારનું ભદ્રેસર ગામનું ફેલસર તળાવ એ જ આ તળાવ હતું એમ માનીએ તે એ આઠસો વર્ષ જેટલું જૂનું ગણાય. તળાવની વચ્ચે “લાખોટ ” નામનું એક ફરવાનું સ્થાન છે. તળાવની મધ્યમાં ત્રણ કઠાની વાવ છે. તળાવની પાળ ઉપર સતીઓ અને શૂરાઓના ઘણું પાળિયા છે. આ પાળિયાઓમાં કેટલાક ઉપર સંવત ૧૩૧૯ અંક જોવામાં આવે છે. તળાવના એક કિનારાની બાજુમાં જાગેલરનું મંદિર છે, અને બીજા કિનારાની પાળથી જરા આગળ, એક ઓટલા ઉપર, તળાવ બંધાવનાર ખેજા ધરમશીભાઈનું મોટા કદનું બાવલું છે. ઉપર ધેલી વાતના આધારે એમ માનવું જોઈએ કે, કદાચ શ્રી ધરમશીભાઈએ આ તળાવ નવેસરથી બંધાવ્યું નહીં હોય, પણ જૂના તળાવને નવે અવતાર મ હોય, એ રીતે એને ઉદ્ધાર કરાવ્યો હશે. ગામની અંદરનાં કેટલાંક સ્થાને–ગામની અંદર, દરબારી નિશાળની પાસે આવેલી, આશાબ પીરની કબર, એની અસાધારણ લંબાઈને કારણે, આપણું વિશેષ ધ્યાન ખેંચે છે, અને મનમાં કુતૂહલ પણ જગાવે છે. આ કબરની લંબાઈ આશરે પચાસ ફૂટ જેટલી છે. આ કબર આટલી લાંબી શા કારણે બનાવી હશે, એની કથા જાણવા માટે અમે કેટલીક પૂછપરછ કરી હતી, પણ કશી વાત જાણવા ન મળી. વળી, અહીંની આટલી લાંબી કબરને જોઈને બીજા કોઈ ગામમાં આવી લાંબી કબર હશે કે કેમ એ જાણુવાની પણ ઈચ્છા સહજ પણે થઈ આવે છે. ગામની અંદર શ્રીમતી પુરબાઈ કાનજી રાજગોરના નામની હાઈસ્કૂલ, દરિયાથાન નામનું લુવાણા કોમનું ધર્મસ્થાન, રણછોડજીનું મંદિર, ગામના આથમણા નાકે લુવાણ કેમનું મેરલી મંદિર અને એની નજીકમાં આશાબ પીરની દરગાહ છે. તળાવના કિનારા ઉપર આશાપુરી માતાનું મંદિર છે. આ મંદિર ખંડિત અવશેષ જેવું અને પુરાતત્વના અભ્યાસીઓનું વિશેષ ધ્યાન દોરે એવું છે. આના એક થાંભલા ઉપર કોતરવામાં આવેલ વિ. સં. ૧૧૫૮ ની સાલ ઉપરથી લાગે છે કે, આ મંદિર પિણા નવસે વર્ષ જેટલું પુરાતને તે છે જ, આ મંદિરની કથા એવી છે કે, પહેલાં આ મંદિરમાં ભદ્રકાળી Page #257 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી ભદ્રેશ્વર વસઈ મહાતીય માતાની મૂર્તિ પધરાવેલી હતી, પણ વિ॰ સ૦ ૮૬૨માં ( મેમ્બે ગેઝેટિયર, વેલ્યુમ ૫, ૦ ૨૧૧) અજાર શહેરની સ્થાપના થઈ ત્યારે, ભદ્રકાળી માતાની મૂર્તિને અંજારમાં લઈ જવામાં આવી અને એને સ્થાને આશાપુરા માતાની મૂર્તિ પધરાવવામાં આવી ( કચ્છનું સ'સ્કૃતિઃ'ન, પૃ૦ ૯૦). આશાપુરા માતાના મંદિરની જગ્યામાં મહાદેવ-શંકર, હનુમાનજી વગેરેનાં પણ્ દિરા છે. આશાપુરા માતાના મંદિરવાળા કંપાઉન્ડમાં જ એક મોટા જૂના કુંડ છે, જે પાંડવ કુંડના નામે ઓળખાય છે. [ ચિત્ર નં૦૬૪] આ કુંડમાં પાણી સારા પ્રમાણમાં રહે છે, એટલે ભદ્રેશ્વર તીર્થની યાત્રાએ આવતાં યાત્રિકાને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે, એ માટે તીર્થની પેઢીએ આ કુંડ ખરીદી લઈને ત્યાં વેટરવર્કસ ઊભું કર્યુ. છે. અને વિ॰ સં ૨૦૨૯ ના દિવાળીના પર્વથી એ ચાલુ પણ કરી દેવામાં આવ્યુ છે. આને લીધે તીને ચાવીસે કલાક પાણી મળવા ઉપરાંત ભદ્રેસર ગામને પણ પાણી મળી રહે છે. આશાપુરા માતાની બાજુમાં ભવાની માતાનું મદિર છે, અને એની પાસેની એક ખારી ફૂલસર તળાવમાં પડે. ભદ્રેસર ગામના ઊગમણા નાકા પાસે શંકરની બે દેરીઓ છે. આ રીતે શ્રી ભદ્રેશ્વર-વસઈ જૈન તીની દક્ષિણ દિશામાં આવેલ ચાખડા મહાદેવના મંદિરનુ' તથા પશ્ચિમ દિશામાં આવેલ ભદ્રેસર ગામની બહારનાં તથા અંદરનાં જૂનાં જોવાલાયક સ્થળાનુ અવલેાકન-વન પૂરુ· થયું. હવે તીની ઉત્તર તથા પૂર્વ દિશામાં આવેલ સ્થાનેનું પરિભ્રમણ કરીએ. ભરૂડિયા ગામતીની ઉત્તર દિશામાં, તીથી એએક માઈલની દૂરી પર, ભરૂડિયા નામનું ગામ છે. આ ગામ ઉજ્જડ થઈ ગયુ છે. આ ગામમાં મહાદેવની એ જૂની દેરીએ છે, અને ગામના પ!દરમાં વહેતી નદીના કિનારે એક મરદ પીરનેા આટલેા છે. એ નદીનું વહેણ ત્યાં ખારે માસ ચાલુ રહે છે. મંદિરની પૂજા-સેવા જે પૂજારી સંભાળે છે, એનું નામ વાસુદેવ છે. ( અમે જાતે આ સ્થાન જોવા જઈ શકયા ન હતા, પણ ભદ્રેશ્વરતીના પટાવાળા દરખાર શ્રી બાબુભાઈ પાસેથી આ માહિતી અમને મળી હતી; અને તે અહી નાંધી છે. ) ભૂતેશ્વરનું મદિર—ભદ્રેશ્વર તીર્થની આસપાસના વિશાળ ચેાગાનના ઉત્તર તરફના દરવાજાથી ઘેાડેક જ દૂર, ખેતરાઉ જમીનમાં, એક મંદિર આવેલું છે. મંદિર કંઈક જીણુ છે અને એમાં શિવલિંગ તથા પાવતીજીની મૂર્તિ ધરાવેલ છે. આ મંદિર ભૂતેશ્વરના મંદિરના નામે ઓળખય છે. ઘરબારી પૂજારીએ સાત પેઢીથી આ મંદિરનુ` પૂજારી પદ ભાગવે છે. અમે આ સ્થાન જેવા ગયા ત્યારે (તા૦ ૧૬-૬-૧૯૭૪ના રોજ) જે પૂજારી આ મંદિરની પૂજા-સેવા કરતા હતા એમનું નામ જેરામગર બુધગર હતું. આ પૂજારીજી Page #258 -------------------------------------------------------------------------- ________________ ભલેશ્વરનાં જોવાલાયક સ્થળે પાસેથી અમને એમ પણ જાણવા મળ્યું કે ઘરબારી પૂજારીઓની એમની સાત પેઢીઓ પહેલાં ફક્કડ બાવાઓની સાત પેઢીઓએ આ મંદિરના પૂજારી તરીકેની જવાબદારી સંભાળી હતી. મંદિરના બનાવનાર શ્રી રામદાસ લુહાણ હતા. મંદિરના ઉપલા મજલે શિખરમાં પણ શિવલિંગ પધરાવેલ છે. મંદિરની ડાબી બાજુ સાત ફક્કડ બાવાઓની અને સાત ઘરબારીઓની સમાધિ છે; અને મંદિરમાં એક ભોંયરું પણ છે, જે એની સામે, થોડે દૂર આવેલ ઢેઢાણ વાવમાં નીકળે છે, એમ અમને કહેવામાં આવ્યું હતું. હેઠાણું તળાવ અને વાવ–આ ભૂતેશ્વરના મંદિરથી થોડે દૂર એક નાનું તળાવ બનેલ છે. આ તળાવ તે કેટલાંક વર્ષ જૂનું હશે એમ લાગે છે, પણ એમાં એ જ નામની (ઢેઢાણ નામની) ત્રણ કોઠાની વાવ આવેલી છે, તે તે ૯૧ વર્ષ પહેલાં-વિ. સં. ૧૯૪૨માં–જ બનેલી છે, અને એના બનાવનાર તરીકે “ઠકકર .આહીરજી હ૦ માવજી જસરાજ ” એવું નામ લખેલું છે. આ તળાવનું નામ ઢેઢાણ તળાવ શા માટે પડયું હશે, તે જાણી શકાયું નથી. પણ ત્યાં બનેલ વાવ હેઠાણ તળાવમાં બનાવવામાં આવેલી હોવાથી એને પણ લોકોએ ઢેઢાણ વાવના નામે ઓળખાવવા માંડી હશે, એમ કલપનાથી કે અનુમાનથી કહી શકાય. આ વાવની પાસે તીર્થની પેઢીનું વોટર વર્કસ છે; અને તે વેરા લક્ષમીચંદ માણેકચંદ વિ. સં. ૨૦૧૯માં બંધાવ્યું હતું. આ વોટર વર્કસની પાસે ખેતરપાળની દેરી છે. ઢેઢાણ તળાવની પાસે એક ભમરિયા નામે ઓળખાતું ખેતર છે, એમાં સાદા પથ્થરના બે મોટા પાળિયા છે; અને એ બંને ઉપર નવ નવ લીંટીને લેખ છે. અમે એ લેખે ઉકેલી શક્યા ન હતા. આ બને પાળિયાને કઈ સુરક્ષિત સ્થાને મૂકવા જોઈએ. દુદા હરિજનની વાવ–અહીંથી ડેક દૂર, વોટર વર્કસની પૂર્વ દિશામાં, એક મોટી વાવ છે, જે સાવ જીર્ણ-શીર્ણ-ભગ્ન થઈ ગઈ છે. આ પ્રકરણની શરૂઆતમાં કોમી બિરાદરીને સંદેશ આપતી જગડુશા વગેરે ચાર ભાઈબંધની અને એમનાં સ્મારકોની વાત કરી છે, એમાંના મેઘવાળ-હરિજન વર્ણનાં ભાઈબંધ દુદાના સ્મારકરૂપે ચણાવવામાં આવેલી આ વાવ છે [ ચિત્ર નં ૬૫ ]. વળી આ વાવ દુદાશાએ બંધાવી હતી એવી વાત પણ કહેવાય છે. આ વાવનો ભગ્નાવશેષરૂપે ટકી રહેલે ભાગ અને એની મોટી મોટી શિલાઓ, એક કાળે આ વાવ કેટલી મોટી હશે - પ. જુઓ, “દુદીઆ વાવ, ભદ્રેશ્વર-વસહીન દહેરાંની પૂર્વે દુદાણાની બંધાવેલી મજબૂત પથ્થરની આ સેલોર વાવ છે. આ વાવના તરંગની એક શિલા ૧૭ ફીટ ૭ ઇંચ લાંબી તથા ૨ ફીટ ૧ ઇંચ પહોળી જાડી છે. આ વાવનું બાંધકામ જોવા જેવું છે, છતાં તેની ઉપર શિલ્પકળાની બહુ નકશી નથી. આ વાવના ઘણા પથ્થરો બાંધકામ માટે ઊપડી ગયા છે. ” * શ્રી વ્રજલાલ ભગવાનલાલ છીયા (“સ્વદેશી અને વિ. સં. ૧૯૮૦ને દીપત્સવી અંક, પૃ૦ ૭૮) Page #259 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભારે વસઈ- મહાતી અને કેવા મોટા જનસમૂહને પાણી પૂરું પાડી શકતી હશે, એને ખ્યાલ આપે છે. અત્યારે તે આ સ્થાપત્ય સાવ બિસ્માર હાલતમાં પડયું છે. તે એક પ્રશ્નન–હેઠાણું તળાવ, ઢેઢાણ વાવ અને દુદા મેઘવાળની (હરિજન-ઢેઢની) વાવ, આ ત્રણ સ્થાપત્યોનાં નામ એવાં છે કે, તે ત્રણે એક કાળે અસ્પૃશ્ય ગણાતી હરિજન જ્ઞાતિ સાથે એમને સંબંધ હોવાનું સૂચન કરે છે. શું સાચે જ આ ત્રણે સ્થાને આ કોમે બનાવ્યાં હશે કે બીજા કોઈએ આ કામ માટે બનાવ્યાં હશે, એ સવાલ થાય છે. આ સવાલને ઉત્તર શોધવા કોઈકે પ્રયત્ન કર જોઈ એ; અને આ પ્રયત્ન કરતી વખતે એ હકીક્ત પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે, ઢેઢાણું વાવ તો એક ઠક્કર ચણાવી હતી. અને ઠક્કર એ તે લુહાણ કોમ માટે વપરાતો શબ્દ છે. અહીં એ જાણવું પણ રસપ્રદ થઈ પડશે કે, ચોખંડા મહાદેવના મંદિરના એક ઓટલામાં ચણી લેવામાં આવેલ ગુર્જરપતિ મહારાજા જયસિંહ સિદ્ધરાજને વિ. સં. ૧૧૫ ને શિલાલેખ મૂળ દુદાશાના શિવાલયને હતું, એમ નેંધવામાં આવ્યું છે (કચ્છનું સંસ્કૃતિદર્શન, પૃ. ૯૩-૯૪). આ ઉપરથી એમ લાગે છે કે, ભદ્રેશ્વરની સાથે “દુદા” નામની વ્યક્તિ (વ્યક્તિઓનું) નામ સારી રીતે સંકળાયેલું હતું, જૂની છત્રી જગડુશાની બેઠક–વાવથી આગળ વધીએ એટલે એક ખેતર અવે છે. એ ખેતરની વચ્ચે પથ્થરની એક જૂની છત્રી ઊભી છે. આ છત્રીની આસપાસ નાનીમાટી કઈ ઈમારત કે એના અવશેષો પણ નથી, એટલે આ છત્રી સાવ એકલી-અટૂલી ઊભી છે, તેથી એને જોઈને, સહજપણે, એવો સવાલ થાય છે કે, આ રીતે ખેતરની વચ્ચે આવી ઈમારત શા માટે ઊભી કરવામાં આવી હશે ? ગેળ ઘુમ્મટ ધરાવતી, બાર થાંભલા ઉપર ઊભેલી અને ચોરસ ઘાટની આ ઈમારત, ઉત્તર હિંદુસ્તાનમાં જેને બારાદરી કહે છે એના જેવી, બાર પ્રવેશવાળી છે. આ ઈમારતને જગડૂશાની બેઠક તરીકે ઓળખાવવામાં આવે છે. [ ચિત્ર નં ૬૬ ] મેતીનું ખેતર–લગાતાર ત્રણ વર્ષ સુધી ચાલુ રહેલા દેશવ્યાપી દુષ્કાળમાં ગરીબ પ્રજાને અન્ન વસ્ત્ર પૂરાં પાડીને એ સંકટનું નિવારણ કરવાનું ભગીરથ અને સફળ પુરુષાર્થ કરીને અમર બની જનાર અને “જગતપિતા” નું બિરુદ મેળવનાર જગડૂશાની આર્થિક શક્તિ કેટલી બધી હશે, એમની પાસે કેટલું અઢળક ધન હશે, એની તો કલ્પના જ કરવી પડે. દેશપરદેશના વેપાર કે વહાણવટાથી આટલું બધું ધન એકત્ર થઈ શકે એવું માન્યામાં આવવું મુશ્કેલ બની જાય છે, અને તેથી જગડુશાની અમાપ સંપત્તિવૃદ્ધિની દંતકથા જેવી કેટલીક ચમત્કારિક ઘટનાઓ પણ જગડુશાના જીવન સાથે જોડાયેલી જાણવા-સાંભળવામાં આવે છે. આમાંની એમને થયેલ અપાર ધનપ્રાપ્તિને લગતી એક ચમત્કારિક ઘટના છે, એમના ખેતરમાં મોતીને પાક થયાની. આ વાત આ પ્રમાણે છે Page #260 -------------------------------------------------------------------------- ________________ ભદ્રેશ્વરનાં જોવાલાયક સ્થળે એક વર્ષે હળતરાં થઈ ગયાં હતાં અને વાવણી કરવાનો વખત આવી પહોંચ્યો હતો. જગડૂશાહે પિતાના ખેતરમાં વાવવા માટે ઉત્તમ જાતની જારનું બિયારણ લાવી રાખ્યું હતું, અને વાવણી કરવાની તૈયારી ચાલતી હતી. એવામાં એક દિવસ એમના આંગણે કેટલાક સાધુ-સંતે ભિક્ષા લેવા આવી પહોંચ્યા. સાધુઓને અનાજને ખપ હતે. જગડૂશાહ, પિતાની વાવણીને વિચાર કર્યા વગર, બિયારણ માટે લાવેલી ઉત્તમ જાતની બધી જાર એમને ભક્તિ અને ઉલાસથી ભિક્ષામાં આપી દીધી, સંતે ભિક્ષા લઈને અને આશીર્વાદ દઈને રવાના થયા. જગડુશાહે બીજી જાર મંગાવીને એનું પિતાના ખેરમાં વાવેતર કરાવ્યું. વરસાદ-પાણી સારાં થયાં; વખત પાક્યો એટલે જારનો પાક તૈયાર થઈ ગયો. જગડૂશાના ખેતરને પાક જોઈને ખેડૂતે અજાયબ થઈ ગયા–જારનાં કૂંડાંમાં જુવારના બદલે અસલ સાચાં મોતીના દાણા બાઝી ગયા હતા ! ન માની શકાય એવી એ વાત હતી! વાત જગડુશાને કાને પહોંચી. પણ પહેલાં તે એમણે એ વાતને ખોટી માનીને હસી કાઢી–આવું તે વળી ક્યારેય બની શકે ખરું? પચ પછી એમણે જાતે જઈને જોયું તે આખું ખેતર મબલખ મેતીડાના પાકથી હિલેળા લેતું હતું ! જગશા એ જોઈને અચરજમાં પડી ગયા. એમને થયું આ તે બધા પેલા સંતોના આશીર્વાદનો જ પ્રતાપ ! જગડુશાની વખાર ઢગલાબંધ મતીઓથી ભરી ભરી બની ગઈ. જગડૂશાના જે ખેતરમાંથી માતીને આ અમૂલખ મેલ ઊતર્યાનું કહેવામાં આવે છે, તે ખેતર તરીકે આ બાર થાંભલાવાળી છત્રીની આસપાસની ધરતીને બતાવવામાં આવે છે. ૬. જગડુશાને જેનાથી અઢળક સંપત્તિ મળી એવા બીજા ત્રણ ચમત્કારો આ પ્રમાણે કહેવામાં આવે છે– (૧) જગડૂશા એક વાર ભદ્રેશ્વર નગરની સીમમાં ગયા હતા. ત્યાં એમણે જોયું કે એક ભરવાડ પિતાના બકરાં ચારતો હતો, અને એક બકરીના ગળામાં નીલમ મણિ બાંધેલ હતો. જગદ્ગશાએ નીલમ મણિ સાથે એ બકરી ખરીદી લીધી અને એ મણિના પ્રતાપે એમને ઘણું ધન મળ્યું. (૨) એક વાર જગડુશાને ગુમાસ્તા હારમઝ દેશમાં વેપાર માટે ગયો. ત્યાં એણે એક આરબ વેપારીના આંગણામાં દેખાવડો પથ્થર જોયે. એને પોતાના શેઠ માટે એ પથ્થર ખરીદી લેવાને વિચાર થયોપણ એવામાં ખંભાતના કેઈ વેપારીના નેકરને વિચાર એ પથ્થર પિતાના શેઠ માટે ખરીદી લેવાનું થયું. પછી તે બંને વચ્ચે હરીફાઈ મંડાઈ ગઈ, અને બંને જણ એકબીજાથી વધુ પૈસા આપીને પેલે પથરો ખરીદવા બેલી-હરાજી બોલવા લાગ્યા ! વાત વાતમાં વાત મમતે ચડી ગઈ; અને પછી તે બેય ગુમાસ્તાઓને આ વાત પિતાના શેઠની આબરૂ સાચવવા જેવી મહત્વની લાગી. પણ છેવટે જગડુશાના ગુમાસ્તામાં ત્રણ લાખ જેટલું મૂલ્ય આપીને એ પથ્થર ખરીદી લીધું અને પોતાના શેઠનું નામ રાખ્યું. પેલા આરબ સોદાગરને તે તે દિવસે ભારે તડાકે પડી ગયે! પિતાની પાસેના પૈસા બધા ખૂટી ગયા હતા એટલે જગશાને ગુમાસ્તો માલ ખરીદ્યા વગર, ખાલી વહાણે, પાછો આવ્યો. જગડૂશાના ગુમાસ્તાએ ત્રણ લાખ આપીને પથરો ખરીદ્યાની વાત તે એના પહેલાં જ ભદ્રેશ્વરમાં પહોંચી ગઈ હતી. લે છે તે આ માટે જગડુશાને હાંસી-મજાકમાં કેવી કેવી વાતો કરતા હતા ! બિચારા ગુમાસ્તાને પણ ચિંતા હતી કે શેઠ શું કહેશે અને શું કરશે ? પણ જગડ઼શાએ તો ઊલટ, પોતાની આબરૂ સાચવવા બદલ પિતાના ગુમાસ્તાને શાબાશી આપી અને ઇનામ પણ આપ્યું- પૈસે તે ફરી ગમે ત્યારે મળી રહેશે, પણ ગયેલી આબરૂ કંઈ પાછી ગેડી મળવાની હતી ! પેલા પથ્થરને તો ઉઘાડા Page #261 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર વસઈ મહાતીશ હનુમાનની દેરી—આ દેરી તેા પાંચ-છ વર્ષ જેટલી જ જૂની છે. આ દેરીમાં પધરાવવામાં આવેલ હનુમાનજીની મૂર્તિ જગડૂશાના આ ખેતરની પાસેથી મળી આવી હતી. એક વખત ખરઈ ગામના રહેવાસી રજન વાછિયાભાઈ આદિપુરની સડક બાંધવાનુ કામ કરતા હતા. આ મૂર્તિને જોઈ ને એમને ત્યાં એક દેરી ખધાવવાના વિચાર આવ્યા, એમણે પેાતાની આ ભાવના ભદ્રેશ્વર જૈન તીથની પેઢીના મુખ્ય મહેતાજી શ્રી નેમચ‘દભાઈ વારાને કરી. આ પણ એક દેવસ્થાન જેવું સારુ' કામ હતું. એમણે વાછિયાની ઇચ્છા પૂરી પાડવાને વિચાર કર્યાં અને છેવટે શ્રી નેમચંદભાઈ વેારા, તીના મિસ્રી શ્રી ગાવિંદજીભાઈ દામજી તથા હરિજનભાઈ વાછિયાએ ત્રણેના સહકારથી છએક વર્ષ પહેલાં ( સને ૧૯૭૧)માં આ દેરી ઊભી થઈ. આ નાની સરખી દેરી પણ જાણે કામી સહકારના પાઠ સભળાવી જાય છે! ૧૩ ચકાપીરની દરગાહ—આ દેરીની સામે, ગાંધીધામમાંડવીની પાકી સડકની પેલી પાર, એક જૂની દરગાહ દેખાય છે. એ દરગાહ ચઢ્ઢાપીરની છે. આ દરગાહ માટે એક રમૂજભરી દંતકથા પેઢીના પટાવાળા દરમાર શ્રી ખાખુભાઈ એ અમને કહી કે, આ દરગાહ થાડીક થાડીક દરિયા તરફ ખસતી રહે છે. એમ ખસતાં ખસતાં જયારે એ દરગાહ દરિયા સુધી પહોંચીને દરિયામાં સમાઈ જશે, ત્યારે આ ગામને નાશ થશે! ઈચ્છીએ કે, આ દરગાહ દરિયા તરફ ખસતી અટકી જાય, અથવા દરગાહના ખસવાની સાથે સાથે સાગરદેવ-દરિયાલાલ પણ થાડા થાડા ખસતા રહે, અને આ ગામ ઉપર આવી કાઈ આપત્તિ આવવા ન પામે! આ બે ઇમારતા કાં ?—ભદ્રેશ્વર તીથની આસપાસ જગડ્રેશાના ભંડાર હાવાની વાત કહેવામાં આવે છે, પણ આવી કોઈ ઈમારત અહી. દેખાતી નથી. વળી, “ કચ્છનું આંગણામાં મૂકી રાખવામાં આવ્યા. એક વાર એક સંત પુરુષ જગડૂથાના અગણે આવી પહેાંચ્યા. એમણે એ પથ્થરને જોઈને કહ્યું કે, આ પથ્થર તા રત્નાની ખાણુ છે; એમાં બહુમૂલ રત્ના ભર્યા છે. જગડૂશાએ ઘરમાં લઈ જઈને પથ્થરને તાડાવ્યા તા અંદરથી લાખ-લાખની 'મતનાં રત્ના ને હીરા નીકળી આવ્યાં ! (૩) એક વાર કાઈ વહાણવટી મુશ્કેલીમાં આવી પડયો; એને પેાતાના વડાણુમાંના માલ ગમે તેમ કરીને વેચી દેવા પડે એવી સ્થિતિ થઈ. એણે જગડૂશાને એ ખરીદી લેવા વિનંતિ કરી. જોયુ. તા, માલમાં મીણતી જ માટી મેાટી ઈંટા ! મીણુના વેપાર ? ધ્યાધરમી શ્રાવક એવા વેપારમાં હાથ પણ ન નાખે. પણ જગડૂશાને એ વહાણુવટી ઉપર દયા આવી અને એમણે એ મીણુની ઈંટા જેવા ચાસલાં ખરીદી લી'; અને પેાતાના રહેઠાણુના આંગણામાં મુકાવી દો. એમના આ કામથી એમનાં પત્ની યશેામતી એમના ઉપર ખૂબ નારાજ પણ થયાં કે, આવા અધર્મનો વેપાર આપણાથી કેવી રીતે થઈ શકે ? કેટલાક વખત પછી શિયાળામાં કુટુંબનાં છેકરાંઓએ ટાઢ ઉડાડવા આંગણામાં તાપણું કર્યું. એ તાપણાના તાપથી પાસે પડેલ મીણનું એકાદ ચાસવું પીગળી ગયુ... અને અંદરથી પીળા રંગની ધાતુ દેખાવા લાગી. વધુ તપાસ કરીને જોયું તે। અંદર સાનાની ઈંટા જેવી માટી માટી લગડીઓ ભરી હતી—જાણે લક્ષ્મીજી, પાતે જ જગડૂશાના ઘરને અભરે ભરી દેવા માટે, મીણુનાં ચાસલાંરૂપે, સામે ચાલીને પધાયાં હતાં ! Page #262 -------------------------------------------------------------------------- ________________ ભદ્રેશ્વરનાં જોવાલાયક સ્થળ ૧૯૭ સ ́સ્કૃતિદર્શન ” (પૃ૦ ૯૩-૯૪ )માં જણાવ્યા પ્રમાણે ચાખડા મહાદેવના મંદિરમાં રાખવામાં આવેલ ગૂજરપતિ જયસિંહ સિદ્ધરાજના શિલાલેખ ભદ્રેશ્વરમાંના દુદાશાના શિવાલયમાંના હોવાનુ કહેવાય છે. પણ આ શિવાલય પણ અમારા જોવામાં આવ્યુ નહી. તા આ બે ઇમારતાનુ શુ થયુ હશે ? તેમાંય ફુદાશાનુ` શિવાલય અડ્ડી' હાવાના તા ઉલ્લેખ પણ મળે છે; તે એ અમારા જોવામાં કેમ નહી' આવ્યુ' હાય ? આ ખાખતમાં અમારી કંઈ સરતચૂક થવા પામી હોય, એવું તેા નહીં બન્યુ હોય ને ? આ પ્રશ્ન સાથે શ્રી ભદ્રેશ્વર-વસઈ જૈન તીથ ની આસપાસ આવેલ પ્રાચીન, અતિહાસિક અને જોવાલાયક સ્થાનાની આપણી પરકમ્મા પૂરી થાય છે. નોંધ—આ પ્રકરણમાં ભદ્રેશ્વરનાં જોવાલાયક સ્થળેાની જે માહિતી આપી છે, તે સ'શેાધનની ઐતિહાસિક દૃષ્ટિએ નથી આપી, પણ એક સામાન્ય પ્રવાસી કે દકની હેસિયતથી જ આપી છે. એટલે વિશેષ શેાધખેાળને અંતે આ સ્થાનેા સબંધી વિશેષ, વધારે આધારભૂત અને જુદા પ્રકારની પણ માહિતી મળી આવવાના સભવ છે. ૭. આ શિલાલેખ અંગે “ કચ્છનું સંસ્કૃતિદર્શન ’'માં જ અન્ય સ્થાને (પૃ૦ ૨૭૫) એમ પણુ નોંધવામાં માવ્યું છે કે, “ આ શિલા પ્રથમ કર્યાંથી ઉપાડવામાં આવી છે તેની ચાસ માહિતી ઉપલબ્ધ નથી.” Page #263 -------------------------------------------------------------------------- ________________ કચ્છની મોટી તથા નાની પંચતીથી કચ્છની ધરતીમાં જૈનધર્મ અને જૈન સંસ્કૃતિનો પ્રચાર અને પ્રભાવ કેટલો વ્યાપક હતા, તેની સાક્ષી જેમ એ ધરતીને ધર્મભાવનાથી સુરભિત બનાવી જનાર પ્રભાવક આચાર્યો,મુનિવરો અને શ્રીપૂજ્યોતિઓની સિકાઓ જૂની કાર્યવાહી તેમ જ વગદાર, ઉદાર અને લોકકલ્યાણ તથા જીવદયાના હામી જૈન મહાજનની પરંપરા પૂરે છે, તેમ એ ભૂમિના શણગાર અને ગૌરવ સમાં સંખ્યાબંધ (દેઢ ઉપરાંત) જિનમંદિરે પણ પૂરે છે. આ જિનમંદિરમાં કેટલાંક તે વિશાળ માંડણી અને ઝીણવટભરી સજીવ કેરણના લીધે એવાં ભવ્ય અને નયનરમ્ય છે કે જેથી એની ગણતરી કચ્છની બહુમૂલી સંસ્કારસમૃદ્ધિમાં થાય છે. કચ્છના આવા આલીશાન અને શિલ્પકળાના ઉત્તમ નમૂના સમાં જિનપ્રાસાદમાં સુવિખ્યાત ભદ્રેશ્વરતીર્થના જિનાલય ઉપરાંત, કચ્છની મોટી પંચતીથી, નાની પંચતીથી તથા અન્ય કેટલાંક શહેરો અને ગામનાં જિનમંદિરને સમાવેશ થાય છે. એટલે અહીં મોટી પંચતીર્થીનાં તથા નાની પંચતીથીનાં જિનમંદિરના સંક્ષિપ્ત પરિચય તેમ જ અન્ય સ્થાનનાં કેટલાક જિનમંદિરની યાદી આપવામાં આવે છે. ખરી રીતે તે, આ જિનાલયે એવાં સુંદર અને શાનદાર છે, અને એની સ્થાપનાની પ્રેરણા આપનાર તથા પ્રતિષ્ઠા કરાવનાર આચાર્ય મહારાજે વગેરે શ્રમણ સમુદાયને તેમ જ એ પ્રેરણાને ઝીલીને જે તે જિનમંદિરની સ્થાપના કરનાર શ્રાવકસમુદાયનો ઈતિહાસ એ આકર્ષક છે કે જેથી આવા એક એક જિનમંદિરનો યથાર્થ અને સવિસ્તાર પરિચય આપવા માટે એક એક નાનું મોટું સ્વતંત્ર પુસ્તક જ લખવું પડે. પણ આ પુસ્તકમાં આ બધી વિગતોને સમાવવાનો અવકાશ નથી, એટલે એનું સંક્ષિપ્ત વર્ણન કે એની ચાદી આપીને જ સંતોષ માનવાનો રહે છે. આમાં સૌથી પહેલાં મેટી પંચતીર્થીનાં દર્શન કરીશું. મોટી પંચતીર્થી કચ્છની મોટી પંચતીર્થનાં જિનચૈત્ય (૧) સુથરી, (૨) કોઠારા, (૩) જખૌ, (૪) નલીઆ અને (૫) તેરા – એ પાંચ ગામોમાં આવેલાં છે અને આ પાંચે ગામ અબડાસા તાલુકામાં વસેલાં છે, એ બીના જેમ આ પંચતીર્થીની વિશેષતા છે, તેમ આ તાલુકાની પણ ગૌરવગાથા છે. અને માંડવી Page #264 -------------------------------------------------------------------------- ________________ કચ્છની માટી તથા નાની પચતીથી તાલુકામાંથી અબડાસા તાલુકામાં પ્રવેશ કરતાં, શરૂઆતમાં, આવતું સાંધાણ ગામ પણ એના મેટા, સુંદર અને કંઈક વિશિષ્ટ પ્રકારની બાંધણીવાળા જિનમંદિરને લીધે, પંચતીથીનાં યાત્રાધામોની જેમ, જૈન સંઘને માટે યાત્રાનું રથાન બની રહે છે. એમ કહેવું જોઈએ કે, અબડાસા તાલુકામાં આવેલ આ મોટી પંચતીર્થીનાં મન ભરીને નીરખ્યા જ કરીએ એવાં આલીશાન, ભવ્ય અને નયનમનહર જે જિનપ્રાસાદેનાં દર્શનનો લાભ યાત્રિકને મળવાનો છે, તેને નમૂને સાંધાણના જિનમંદિરમાં જોવા મળે છે અને આ પંચતીથીની યાત્રા આ દેરાસરથી શરૂ થાય છે, એટલે એ પંચતીથીની યાત્રાનું જાણે કે પ્રવેશદ્વાર જ હોય એમ લાગે છે ! વળી, આ બધાંય જિનમંદિરની બાંધણી, અન્ય સ્થાનોનાં જિનમંદિરની બાંધણીથી જુદી તરી આવે એવી વિશિષ્ટ પ્રકારની તેમ જ વિવિધ પ્રકારની છે, એમ એના દર્શકને લાગ્યા વગર નથી રહેતું. અબડાસા તાલુકાની વિશિષ્ટતા–કચ્છ જિલ્લાના પશ્ચિમ દક્ષિણ વિભાગમાં આવેલ અને ૨૪૦૦ ચોરસ કિલોમીટરના વિસ્તાર ધરાવતે આ તાલુકો એના બહુ ઓછા વરસાદ, સૂકી જમીન અને નપાણિયા મુલક તરીકે જાણીતો છે. સને ૧૯૭૧ની વસ્તી ગણતરી પ્રમાણે એમાં ૧ શહેર, ૧૪૮ વસવાટવાળાં ગામડાં અને ૧૪ વેરાન ગામડાં છે, અને ૭૪૧૬૫ માણસોની વસ્તી છે. પણ આ તાલુકાની એક નોંધપાત્ર વિશેષતા એ છે કે, આ તાલુકામાં વરસાદ ઓછો થાય છે, પણ સંપત્તિમાં-આર્થિક સમૃદ્ધિમાં-એ ઘણે આગળ વધેલ અને નામાંકિત છે. એના સાહસી જૈન શાહસેદાગરોએ કચ્છ બહારની ધરતીમાં વસવાટ કરીને અઢળક સંપત્તિ ભેગી કર્યાના અને એ સંપ ત્તિનો અનેક ધર્મકાર્યોમાં તેમ જ લકકલ્યાણનાં કામમાં ઉદારતાથી સદુપયોગ કર્યાના સંખ્યાબંધ દાખલાઓ મળી શકે છે. અને આવા સખીદિલ શ્રેષ્ઠીઓની સખાવતેનાં કીર્તિમંદિરની ધજાએ તે ગિરિરાજ શ્રી શત્રુંજય, ગિરનાર અને બીજા મહાતીર્થો ઉપર પણ લહેરાઈ રહી છે. ૧. આ તાલુકાનું “અબડાસા” નામ પડયું એની પાછળ એક શૌર્ય અને સમર્પણની કથા રહેલી હોવાનું માનવામાં આવે છે. ઈસ્વી સનની ચૌદમી સદીની શરૂઆતમાં ખિલજી વંશના બાદશાહ અલ્લાઉદીને હિંદતાન ઉપર આક્રમણ કરીને “ખૂની” તરીકે બદનામી મેળવી હતી. સિંધ-ઉંમરકેટના સૂમરા વંશને એક રાજકુમાર ચનેસર, દેશદ્રોહી બનીને, સૂમરા રાજ્યવંશની સુંદરીઓ અપાવવાની લાલચ આપીને, અલ્લાઉદ્દીન ખીલજીને સિંધ ઉપર ચડાઈ કરવા એના ઝનૂની અને વિશાળ લશ્કર સાથે, તેડી લાવ્યા. ઉંમરકેટને રાજ ધા સુમરા (ચનેસરને ઓરમાન ના ભાઈ) સમજી ગયો કે, આ ખૂની બાદશાહના લશ્કર સામે ટક્કર લઈને સૂમરા વંશની સુંદરીઓના શિયળની રક્ષા થઈ શકવાની નથી, એટલે એણે ૧૪૦ સુમરા સ્ત્રીઓને કરછ તરફ રવાના કરી દીધી અને એમનું રક્ષણ કરવાનું વડસરના રાજવી જામ જખરા ઉફે અબડા અબડાણીને કહેણ મોકલ્યુંઆ રાજવી એના શૌર્ય અને સાહસને કારણે “ અબડા અડભંગ” નામે પંકાતે હતા. ધોધે ખીલજીના લશ્કર સાથે લડીને છેવટે વીરગતિને પામ્યો. જ્યારે અલ્લાઉદ્દીને બધી સુંદરીઓ કચ્છમાં ગયાનું જાણ્યું ત્યારે એ કરછમાં ગયે. વડસર પાસે અબડાએ સુમરા સુંદરીઓના શિયળનું રક્ષણ કરવા એનો સામનો કર્યો અને છેવટે એ પણ વીરગતિને પામ્યસુમરા સુંદરીઓ પોતાના સતીત્વને અખંડિત રાખવા ધરતીમાં સમાઈ ગઈ અને આ સુંદરીઓને મેળવવાની અલાઉદીનની કામના મનની મનમાં જ રહી ગઈ ! આ વીર કથાની યાદમાં આ પ્રદેશ અબડાસા ”ના નામે પ્રસિદ્ધ થયો. ( કરછ કલાધર, ભાગ ૧, પૃ૦ ૧૨૨-૧૪૬; મારી સિંધયાત્રા, પૃ૦ ૧૨૮) Page #265 -------------------------------------------------------------------------- ________________ २०० શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ જૈન સંઘની દષ્ટિએ આ તાલુકાની બીજી વિશિષ્ટતા સૌકાઈનું વિશેષ ધ્યાન ખેંચે એવી છે, તે એ કે, જૈન સંઘના શ્વેતાંબર મૂર્તિપૂજક, દિગંબર, સ્થાનકવાસી અને તેરાપંથી એ ચારે ફિરકામાંથી આ તાલુકામાં ફક્ત તાંબર મૂર્તિપૂજક સંઘના અનુયાયીઓ છે. ઉપરાંત શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના તપગચ્છ, અંચળગચ્છ, પાયજંદગચ્છ, ત્રિસ્તુતિકગચ્છ વગેરે જુદા જુદા ગચ્છમાંથી અબડાસા તાલુકાનો સમસ્ત અથવા ઘણા મોટા ભાગને જૈન સંઘ ફક્ત અંચળગરને જ અનુસરે છે અને એ ગચ્છની જ સામાચારીનું પાલન કરે છે. આથી આગળ વધીને, કચ્છના આ પરગણામાં વસનારા જેને ઓસવાળ, પોરવાડ, શ્રીમાળ, વિસા, દસા વગેરે જન જ્ઞાતિમાંથી ફક્ત દસા ઓસવાળ જ્ઞાતિના જ છે. વળી, અહીં એ પણ જાણવા મળ્યું કે, જેમ કચ્છના વીસા ઓસવાળ જ્ઞાતિના કેટલાક ભાઈઓ ખેતીનું કામ કરે છે તેમ, આ તાલુકામાં વસતા દસા ઓસવાળ જ્ઞાતિના કેટલાક ભાઈઓ ખેતીનું કામ કરવા ઉપરાંત, કુશળ શિલ્પી તરીકે સલાટનું કામ પણ કરે છે. અબડાસા તાલુકાની આ વિશિષ્ટતા જૈન સંઘની દષ્ટિએ વિરલ અને અને ખી છે. આ ઉપરથી કંઈક એમ લાગે છે કે, અંચળગ૭ની માન્યતા, થોડા કે વધુ પ્રમાણમાં, આખા કચ્છમાં પ્રસરેલી હોવા છતાં, અબડાસા તાલુકામાં તે જાણે એનું એકછત્રી વર્ચસ્વ પ્રવર્તે છે. બીજા કોઈ ગછે ક્યાંય આવું એકરાગી વર્ચસ્વ કાયમ કર્યાનો દાખલો જાણવા મળતું નથી. મુંબઈ જેવી પચરંગી નગરીમાં દસા ઓસવાળ જ્ઞાતિ અને અચંળગચ્છનો તેમ જ એના વગદાર શ્રીમાનેને અત્યારે પણ જે પ્રભાવ છે અને મુંબઈના વિકાસની શરૂઆતના સમયથી એમાં એમણે જે હિસે ૨. અબડાસા તાલુકાની જે વ્યક્તિઓ અંચળગછ સિવાયના અન્ય ગ૭ની સામાચારીનું પાલન કરે છે, તેમાંની મોટા ભાગની વ્યક્તિઓ બહાર જઈને વસેલી છે; અને કેટલીક વ્યક્તિઓએ અન્ય ગ૭માં દીક્ષા પણ લીધી છે. એક જ કુટુંબની બે વ્યક્તિઓએ જુદા જુદા ગ૭માં દીક્ષા લીધી હોવાનો પણ કોઈ કોઈ પ્રસંગ જોવા મળે છે; દા. ત. સુથરીના વતની આચાર્ય શ્રી વિજયયશોભદ્રસૂરિજી મહારાજ તપગચ્છમાં અને એમનાં કટુંબી સંસારી બહેન સાધ્વીજી શ્રી વિઘુત્રભાશ્રીજી અંચળગ૭માં દીક્ષિત થયાં છે. આ તાલુકાનું મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીએ એમના “મારી યાત્રા” નામે પુસ્તકમાં (પૃ. ૧૩૧-૧૩૨) આ પ્રમાણે વર્ણન કર્યું” છે અબડાસામાં જેનોમાં મોટે ભાગે, બકે આખા અબડાસામાં કહીએ તો ચાલે, “કચ્છી દશા ઓશવાળા'ની જ વસ્તી છે. પછી કદાચ કોઈ ગામમાં વીસાઓ હશે. હા, દશામાંથી વિખૂટે કરેલા પાંય પણ કઈ કઈ ગામમાં છે. અબડાસામાં બધા જૈનો એક જ ધર્મ ને એક જ ગ૭ના લેકે છે. કઠીમાં મંદિરમાગી અને સ્થાનકવાસી બને છે, જ્યારે અબડાસામાં કેવળ મંદિરમાગી જ છે. કંડીમાં ખરતરગચ્છ, તપાગચ્છ, પાયજંદગછ અને અંચળગર –એમ જી જ ગયો છે, જ્યારે અબડાસામાં એક જ ગ૭-અંચળગ૭ છે. આખા કરછમાં એક ભશ્વરને છોડીને જૈન મંદિરોની જેવી વિશાળતા ને સુંદરતા અબડાસામાં છે, તેવી કયાંય નથી. કચ્છની જૈન પંચતીર્થી પણ આ અબડાસામાં છે. પંચતીર્થી શા માટે ? અબડાસાના એક એક ગામનું મંદિર ખરે ખર દર્શનીય છે અને દરેક ગામનાં મંદિરે લાખોની મિલકતો છે. બીજા પ્રાંતો કરતાં અબડાસામાં અતિથિસકાર પણ સારો થાય છે. કોઈ પણ ગામમાં ગમે તેટલાં યાત્રાળુ ખો આવે, તેનું આદર-સન્માન થાય છે, અને તમામ પ્રકારની વ્યવસ્થા જળવાય છે.” Page #266 -------------------------------------------------------------------------- ________________ કચ્છની માટી તથા નાની પંચતીથી આપ્યા છે તે, મુ ંબઈની વિકાસકથાના ઇતિહાસમાં એક ઊજળા પ્રકરણરૂપ બની રહે એવા અને અમડાસા તાલુકાનુ· ગૌરવ વધારે એવા છે. માટી પંચતીથી ત્યારે હવે આ તાલુકાની અણુમેલ ધર્મસ પત્તિરૂપ કચ્છની માટી પ'ચતીથી”નાં દર્શન કરી એના ટૂ'ક પરિચય મેળવીએ. આ પચતીથ' એટલે સુથરી, કાઠારા, જખૌ, નલીઆ અને તેરા એ પાંચ ગામેાનાં જિનમંદિરા. આ પાંચ મદિરાની સાથે સાથે, આ પ'ચતીથી'ની શરૂઆતમાં જ આવતું સાંધાણુ ગામનુ' દેરાસર પણુ મનેાહર અને અનેાખી ઢબનુ છે, એટલે એનાં દનથી શરૂઆત કરીએ. સાંધાણ માંડવીથી માટી પ ́ચતીથી'ની દિશામાં આગળ વધીએ એટલે, ૧૧ માઈલની દૂરી પર, મેટા લાયજા નામે કસબા જેવુ' ગામ આવે છે. ગામમાં મઢાવીરસ્વામીનુ` માળવાળું વિ॰ સં૰ ૧૯૭૯નું સુંદર મંદિર છે. આ દેરાસર, કેડારાના ગગનચૂંબી અને આલીશાન દેરાસરના નાના નમૂના જેવુ’ છે. ઉપલે માળે મનેાહર આરસના સમવસરણની રચના કરેલી છે. ગામમાં બે ઉપાશ્રય, મહાજનવાડી અને દવાખાનુ' છે. આ ગામથી આગળ વધતાં માંડવી તાલુકાની સરહદ પૂરી થાય છે અને અબડાસા તાલુકા શરૂ થાય છે. સાંધાણ પહેોંચતાં પહેલાં વચમાં ડુમરા ગામ આવે છે. ત્યાં વિસ’ ૧૯૨૨માં પ્રતિષ્ઠિત શ્રી ચંદ્રપ્રભુનુ' અંચળગચ્છનુ` મ`દિર છે, મોટા લાયજાથી સાંધાણુ ૨૦ માઈલ થાય છે. સાંધાણ ગામમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનુ મુખ્ય દેરાસર છે. માળવાળું આ મુખ્ય દેરાસર, એની વિશિષ્ટ પ્રકારની બાંધણીને કારણે, અનેાખી ઢબનું લાગે છે, ઉપરાંત એની આસપાસ બનેલાં નાનાં-માટાં દેરાસરાના ઝૂમખાથી એ વિશેષ શેાભાયમાન બન્યુ છે, અને તેથી એ ભાવિક દર્શકને તેમ જ શિલ્પકળાના ચાહકને, ઘડીભર કાઇક દિવ્ય પ્રદેશના વિહાર કરાવતું હાય એમ જ લાગે છે. [ચિત્ર નં૦ ૬૭ ] ભગવાન શાંતિનાથનું આ મુખ્ય દેરાસર વિ॰ સં૦ ૧૯૧૦માં સ્થપાયેલ છે; અને એ શેઠ શ્રી માડવુ તેજસી ધુલ્લાએ આચાર્યશ્રી મુક્તિસાગરસૂરિજીના ઉપદેશથી ખધાવેલ છે. મુખ્ય દેરાસરની સામે શ્રી મુનિસુવ્રતસ્વામીનું જિનાલય આવેલ છે. વિરધાર શ્રી જેતશી કરમણે, આચાય શ્રી રત્નસાગરસૂરિજીના ઉપદેશથી, વિ॰ સ’૦ ૧૯૧૯ માં, સભવનાથ ભગવાન તથા વિ॰ સ ૧૯૨૭માં આશારીઆ શ્રી લાડણે તથા આશારીઆ શ્રી લખમશી કે શ્રી શાંતિનાથ ભગવાનનાં જિનાલયે બધાવ્યાં હતાં. આ ગામના શ્રેષ્ઠી પરમત લાધાએ આચાય શ્રી વિવેકસાગરસૂરિજીના ઉપદેશથી, વિ॰ સ’૦ ૧૯૩૨માં, શ્રી કેસરિયાજી તીર્થના સંધ કાઢયો હતેા, તથા એમણે તથા Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ એમના ભાઈ ગોવિંદજીએ અહીં વિ. સં. ૧૯૩૪માં અનુક્રમે મહાવીરસ્વામીનું તથા પદ્મપ્રભુનું દેરાસર બંધાવ્યું હતું. આ તીર્થ સ્થાનના વિકાસમાં સ્વનામધન્ય દાનવીર શ્રેષ્ઠી શ્રી નરશી માથાને પણ ફાળે હતો. (અંચળગ૭ દિગ્દર્શન, ફકરા નં૦ ૨૩૩૭, ૨૩૪૫, ૨૪૪૭, ૨૫૧૬) ક્રમે ક્રમે નવાં નવાં દેરાસરોનો ઉમેરો થવાના કારણે સાંધામાં એક જ સ્થાનમાં નવ જિનમંદિરોનાં દર્શન કરવાનો લહાવે મળે છે. અને તેથી, જાણે ગિરિરાજ શ્રી શત્રુંજયનું સ્મરણ કરાવવા માટે ન હોય એમઆ તીર્થને “નવ ક” ના નામથી ઓળખવામાં આવે છે. ઉપરાંત એને “તિલક ટ્રક” પણ કહે છે. આ તીર્થનું આ નામ પડવાનું કારણ પૂ. સાધ્વીજી શ્રી વિદ્યુતપ્રભાશ્રીજીને પુછાવતાં તેઓએ જણાવ્યું કે, “શેઠ માણેકચંદ માડણ તરફથી આ દેરાસર બંધાતું હતું, અને માણેકચંદશેઠ મોટું તિલક કાઢતા હતા, તેથી લોકોએ એ વખતે બંધાતા દેરાસરજીનું નામ “તિલક ટૂક” પાડી દીધું. મુંબઈમાં તે વખતે માણેકચંદ માડણની કંપની ચાલતી હતી.” આ ખુલાસા ઉપરથી એમ લાગે છે કે, શ્રી માણેકચંદ શેઠ, શેઠ શ્રી માડણ તેજશીને પુત્ર થતા હોવા જોઈએ. શ્રી કચ્છ ગિરનારની મહાયાત્રા” (પૃ ૧૪૧)માં આ તીર્થનું ટૂંકું વર્ણન આ પ્રમાણે આપ્યું છે— “ડુમરાથી સુથરી પાંચ ગાઉ થાય, વચ્ચે સાંધાણ નામનું એક ગામ આવે છે. આ ગામનું દેરાસર ઘણું મેટું છે. મૂળનાયકજી શ્રી શાંતિનાથ પ્રભુજી છે. કુલ ૫ પાણતી પ્રતિમાજીઓ ૧૧૨ છે. જૈનોનાં ૪૦ ઘર છે. સંઘનું સન્માન અહીં સારું થયું હતું, અને દાળભાતનું જમણ આપ્યું હતું. અહીના સામૈયામાં અહીંના દરબારશ્રીએ પણ ભાગ લીધો હતો.” સાંધામાં અંચળગચ્છના શ્રીપૂજજીની ગાદી છે. ઉપરાંત અહીં એક પુસ્તકભંડાર પણ છે. (જેન તીર્થ સર્વ સંગ્રહ, કોઠા નં. ૧૯૧૧) જેમ શેઠશ્રી પરબત લધાભાઈએ શ્રી કેસરિયાજી તીર્થને સંઘ કાઢવ્યો હતો, તેમ સાંધાણુનાં કેટલાંક ધર્માનુરાગી શ્રાવકભાઈઓ તથા શ્રાવિકાબહેનએ જિનબિંબ પણું ભરાવ્યાં હતાં, જે ગિરિરાજ શત્રુંજય ઉપરનાં તથા અન્ય સ્થાનેનાં જિનાલમાં પધરાવેલ છે. (શ્રી અચલગચ્છીય પ્રતિષ્ઠા લે, લેખ નં. ૯૧૪, ૯૨૦, ૯૨૯, ૯૩૪, ૯૪૧, ૯૪ર, ૧૦૧૭, ૧૦૫૯) આમાંની લેખ નં. ૨૦, ૯૨૯તથા ૯૩૪ની ત્રણ પ્રતિમાઓ તે આ તીર્થના સ્થાપક શ્રેણી માડણ તેજશીના કુટુંબની વ્યક્તિઓએ જ ભરાવેલી છે. આ હકીકત ઉપરથી જાણી શકાય છે કે, સાંધાણ ગામ એક તીર્થભૂમિ જે મહિમા ધરાવે છે. ત્યાંથી છ માઈલની દૂરી પર કચ્છની મેટી પંચતીર્થીનું પહેલું તીર્થ સુથરી આવે છે. સુથરી આ તીર્થ વૃતકલ્લોલ પાર્શ્વનાથના તીર્થ તરીકે નામાંકિત થયેલું છે, અને એની પ્રતિષ્ઠા Page #268 -------------------------------------------------------------------------- ________________ કચ્છની માટી તથા નાની પંચતીર્થ ૨૦૩ વિ. સં. ૧૮૯૬ના વિશાખ શુદિ ૮ના રોજ કરવામાં આવી હતી. આ તીર્થની ઉત્પત્તિ સંબંધી એક દંતકથા પ્રચલિત છે. પૂ. સાધ્વીજી શ્રી કમલશ્રીએ સંપાદિત કરેલ અને વિ. સં. ૨૦૨૪માં પ્રકાશિત થયેલ “શ્રી દાન-મ-કલ્યાણમાળા” નામે પુસ્તકમાં આ કથા આપવામાં આવી છે, જે આ પ્રમાણે છે અબડાસાની પંચતીથીમાં સુથરીનું જિનાલય એક અનન્ય આકર્ષણ છે. મૂળનાયક શ્રી ધૃતકલોલ પાર્શ્વનાથજી ભગવાનની પ્રતિમાજીનું મૂળ બિંબ મહારાજા સંપ્રતિએ ભરાવેલું. હાલારમાં આવેલ છીકારી ગામમાં એ પ્રતિમાજીને અચળગચ્છાધિપતિ દાદાશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજીએ પ્રતિષ્ઠિત કરેલાં. છીમારીથી સુથરીમાં થયેલ સ્થાનપરિવર્તન અંગે નીચે મુજબની વિશ્વસનીય આખ્યાયિકા પ્રચલિત છે– “ વિક્રમના સોળમા સૈકામાં સૂથરીમાં અચળગચ્છના ગોરજી ધરમચંદ શેખરશાખાવાળાએ પિતાની પશાળમાં શ્રી અજીતનાથજી ભગવાનની પ્રતિમાજીને સ્થાપી હતી. દશા ઓસવાળ જ્ઞાતિની વસ્તી સારી હાઈ શુભ પ્રસંગોએ શ્રી અજીતનાથ ભગવાનની એ પ્રતિમાજીને ઉપયોગ થતો. એ અરસામાં ક, દ. એ. જ્ઞાતિના શ્રી મેઘજી ઉડી આ ખાણમાંથી પથ્થર કાઢવાનું કામ કરવા છતાં કરજ માથે હેવાથી કંટાળીને આત્મહત્યા કરવા વાવમાં પડવા જતાં દેવવાણી સંભળાઈ, “ના, ના.” તરફ નજર કરતાં કોઈ દેખાયું નહીં એટલે સમજ્યા કે દેવ ના પાડે છે માટે આજે આપધાત ન કરો, એમ વિચારી એ ઘેર જઈને સૂઈ ગયા. તે જ રાતે તેમને સ્વપ્ન આવ્યું તેમાં સૂચવાયું કે, “ આપઘાત કરીશ નહી', હિંમત રાખ, બધા સારા વાના થરો. સવારના ઊડીને અમક વેપારી પાસે જજે. તેની પાસેથી કેરી ૨૦૦ મળશે. કારી ૧૦૦ લેણદારને આપી દેવું પતાવજે અને બાકીની સે કેરી લઈને ગોધરા૪ ગામે જજે. તે ગામના ઊગમણે પાદરે હાલારના છીકારી ગામના દેવરાજ વણિક મળશે. તેમની સાથેના બળદના પિડીઆ ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવંતની પ્રતિમા હશે, તે કેરી સે લઈને તને આપશે, તે લઈ લેજે.' “આ રીતે સ્વપ્નમાં અધિષ્ઠાયક દેવની સૂચના સાંભળીને શ્રી મેઘજી ખૂબ આનંદથી જાગ્યા. જાગીને ૩. “અંચળગછ દિગ્દર્શન "માં સુથરીમાં શ્રી અજિતનાથ ભગવાનનું જિનમંદિર બન્યા સંબંધી આ પ્રમાણે બે ઉલ્લેખ મળે છે: (૧) ફકરા ૨૩૫૭માં લખ્યું છે કે, “તેરાના ગોરજી હીરાચંદ તારાચંદે ત્યાં (સુથરીમાં) શ્રી અજિતનાથ જિનાલય બંધાવ્યું. અને (૨) ફકરા ૨૫૬૮માં સૂચવ્યું છે કે, “ એ વર્ષે (વિ. સં. ૧૯૮૪માં) સુથરીમાં ગોવિંદજી લખમશી કારિત શ્રી અજિતનાથ જિનાલયની શ્રાવણ સુદી ૧૫ ને શુક્રવારે પ્રતિષ્ઠા કરાવી.” આ બે મંદિરો એક જ હશે કે જુદાં જુદાં, એ જાણવાનું બાકી રહે છે. પણ શ્રી અજિતનાથ ભગવાનની જે પ્રતિમા ગેરછ ધરમચંદ પાસે, એમની પિસાળ માં, હેવાનું સૂચવવામાં આવ્યું છે, તે આ બન્ને કરતાં પ્રાચીન હેવી જોઈએ. આ પ્રતિમા પાસાળમાં રહેતી હોવાનું લખ્યું છે, એને અર્થ એ થયો કે, આ દંતકથાને પ્રસંગ બને તે વખતે, ત્યાં અજિતનાથ ભગવાનની મૂર્તિ દેરાસરમાં નહીં પણ પોસાળમાં રાખવામાં આવતી હતી. આ ઉપરથી એવી કલ્પના કે એવું અનુમાન કરી શકાય કે, ઉપર સૂયેલ અજિતનાથ ભગવાનના મંદિરમાં આ પ્રાચીન મૂર્તિને પધરાવવામાં આવી હશે. આમાં વસ્તુસ્થિતિ શું હશે, તે નિશ્ચિત રૂપે કહી શકાય એમ નથી. પણ મેં કરેલ નેધ પ્રમાણે અત્યારે સુથરીમાં અજિતનાથ ભગવાનનું એક જિનાલય છે, અને તે મુખ્ય દેરાસરથી જુદું અને નાનું છે. ૪. આ ગોધરા તે પંચમહાલ જિલ્લાનું નહીં પણ કચ્છ જિલ્લાનું ગેધરા ગામ સમજવું. એને ગોધરે પણ કહે છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ २०४ " શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતલ દેવસ્મરણ કરી સ્વપ્નમાં થયેલ સૂચન પ્રમાણે અનુસરી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજીને તે સુથરી ગામે લઈ આવ્યા. છીકારીમાં દેવરાજને પણ સ્વપ્નમાં એ જ પ્રકારે સૂયન મળેલ. ગોધરા ગામના ઊગમણું પાદરના દરવાજે બેઉ મળ્યા. પરસ્પર સ્વનાની વાત રજૂ કરી શ્રી દેવરાજે કરી લીધી અને શ્રી મેઘજી ઉડીઆએ પરમઉપકારી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજીને સૂથરી લાવી પોતાના ઘેર રોટલા : રાખવાની કલામ બિરાજમાન કર્યા. ત્યારથી વાર-તહેવારે શુભ પ્રસંગે ગોરના શ્રી અજીતનાથ ભગવાનની પ્રતિમાજીને બિરાજમાન કરતા તેમ સ્થાનિક જેને શ્રી મેઘજી ઉડીઆના શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજીને બિરાજમાન કરવા લાગ્યા. પ્રતિમાજીના નામાભિધાન અન્વયે જણાય છે કે, એક વાર કઈ મેટા શ્રીમંત મેઘશાને સમગ્ર જ્ઞાતિને મેળે જમાડવાની ઇરછા થતાં તેમણે કરેલ ઉજમણામાં ધારવા કરતાં વધારે માનવસમૂહ એકત્ર થયો તેથી મેઘગશા શ્રાવકે ઘીના હવાડામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજીને બિરાજમાન કરી સ્વામિવાત્સલ્યમાં પિતાની લાજ રાખવા પ્રાર્થના કરી. મેઘણુશા શ્રાવકની ધા શ્રી પાર્શ્વનાથજી દાદાએ સાંભળી અને રસોઈ તે વધી, પણ ઘી તે હવાડામાંથી ગમે તેટલું વપરાવા છતાં ખૂટયું જ નહીં. આવેલ સંઘે પણ વિસ્મિત થયા અને સંઘને ઘીને કલ્લોલ ભગવાને કરાવ્યો, તેથી શ્રી વ્રતકલ્લોલ પાર્શ્વનાથજીનું નામાભિધાન તે દિવસથી અપાયું.” ૫. મુ. શ્રી દર્શનવિજયજી (ત્રિપુટી) મહારાજના વિ. સં. ૧૯૮૩ના કેઈ લેખના આધારે “શ્રી કચ્છ ગિરનારની મહાયાત્રા” (પૃ૦ ૧૪૨-૧૪૪)માં આ દંતકથા આ પ્રમાણે આપવામાં આવી છે– આ ગામમાં ઉદ્દેશી નામને એક અત્યંત ગરીબ શ્રાવક રહેતો હતો. એક વખતે એક દેવે એને સ્વપ્નમાં આવીને કહ્યું કે- “હે ઉદ્દેશી ! તું સવારે રોટલાનું પોટલું બધી ગામ બહાર જજે, અને ત્યાં તને એક માણસ સામે મળશે. તેના માથા પર એક પોટલું હશે. તું તારા રોટલાનું પોટલું તેને આપી તે પેટલું તું ખરીદી લેજે, અને પિાટલામાંથી તને એક વસ્તુ મળશે, જેનાથી તું સુખી થઈશ, સ્વપ્ન જોઈને ઉદ્દેશી શાહના આનંદનો પાર ન રહ્યો. તરત જ નવકારમંત્રનું સ્મરણ કરવા લાગ્યા અને હવારે તે દેવના કહેવા પ્રમાણે ગામ બહાર ગયા, અને તે માણસ પાસેથી પોટલું ખરીદ્યું. એ પોટલાને ઘેર લાવીને છોડવું તે પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાજી નિકળ્યાં. ઉદ્દેશી શાહે તે પ્રતિમાજીને રોટલાના ભંડારીયામાં બેસાડયાં, તરત જ રોટલાનું ભંડારીયું આ મૂર્તિના પ્રભાવે અખૂટ થઈ ગયું. આથી ઉદ્દેશી શાહ ઘણા આનંદિત થયા. અને આ વાત ધીમે ધીમે ગામમાં ફેલાણી. પછી સુથરીને એક યતિએ ઉદ્દેશી શાહને સમજાવી ઉપાશ્રયમાં મૂર્તિ મંગાવી અને એક સારા સ્થાનમાં પધરાવી. પરંતુ રાત્રી પડતાં જ તે મૂર્તિ ઉદ્દેશી શાહના ભંડારીયામાં પાછી જઈ પહોંચી. હવે યતિરાજે, એક હાની દેરી બંધાવી, જેના પ્રતિષ્ઠા મહોત્સવમાં સંઘે સ્વામિવાત્સલ્ય કર્યું. પરંતુ તે વખતે એક ઘીને કૂડલામાંથી એટલું બધું ઘી નીકળ્યું કે જે જોઈ સર્વ કોઈને આશ્ચર્ય થયું, અને કુડલામાં હાથ નાખી તપાસ કરી તે ઉદેશી શાહવાળી જીનમૂર્તિ કુડલામાં દેખાવા લાગી, આથી લે કે તેને બહાર કાઢી અને તેનું ઘતકલોલ પાશ્વનાથ એ પ્રમાણે નામ રાખ્યું. પછી સંઘે ઉદ્દેશી શાહને રાજી કરી સંધના દેરાસરમાં રે પ્રતિમાજી સ્થાપ્યા.” ઉપર નેંધેલી કથામાં અને આ કથામાં, ઘી અખૂટ થઈ જવાને કારણે એ પ્રતિમાજીનું નામ ધૃતકલ્લોલ પાર્શ્વનાથ નામ રાખવામાં આવ્યું, એ વાતનું સામ્ય હોવા છતાં આ આખી ઘટનાને લગતી વિગતોમાં સારા પ્રમાણમાં ફરક છે, એથી આ ઘટના અહીં નોંધવામાં આવી છે. “મારી કથાત્રા” (૫૦ ૧૪૫), “જૈન તીથીને ઈતિહાસ ” (પૃ ૧૪૪) અને “જૈન તીર્થ સર્વસંગ્રહ” (પૃ ૧૪) માં લગભગ આ જ શબ્દોમાં Page #270 -------------------------------------------------------------------------- ________________ કચ્છની માટી તથા નાની પંચતીર્થ ૨૦૫ વૃતલ્લોક પાર્શ્વનાથની પ્રતિમાને લીધે સુથરી ગામની તીર્થ તરીકે નામના કયારે થઈ એ સંબધી કંઈક અણસાર “શ્રી દાન–નેમ-કલ્યાણમાળા”માંના નીચેના લખાણમાંથી મળી શકે છે – ઉપરોક્ત જ્ઞાતિમેળે સુથરીમાં સંવત ૧૬૭૫ આસપાસ થયાનો અહેવાલ મળે છે. સંવત ૧૭૨૧માં પરમપૂજ્ય ભટ્ટારક શ્રી જ્ઞાનસાગરજી મહારાજ સાહેબના ઉપદેશથી સમસ્ત સંઘે શ્રી મેઘજી ઉડી અને શ્રી ઘતકલોલ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજીને શ્રી સંધને સેપી દેવાની વિનંતિ કરતાં શ્રી ઉડીઆ માની ગયા અને ત્વરિત જિનાલય માટે રકમો એકઠી કરવાની શરૂઆત કરી. સંવત ૧૮૮૩માં નૂતન જિનાલયની શિલારોપણુવિધિ પણ થઈ ચૂકી. સંવત ૧૮૯૬માં વૈશાખ સુદ ૭ના ધામધૂમથી પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો.” ઉપરના લખાણમાં સં. ૧૭૨૧માં શ્રી ઉડીઆએ પ્રતિમાજી શ્રીસંઘને સોંપી દીધાનું લખ્યું છે, તે ઉપરથી આ દંતકથા વિક્રમની ૧૮મી સદીની શરૂઆત જેટલી જૂની હોવાનું તો જાણે શકાય છે; પણ સં. ૧૭૨૧માં પ્રતિમાજીની સેંપણ અને સં. ૧૮૮૩માં નૂતન જિનાલયની શિલારાપણુવિધિ-એ બે ઘટના વચ્ચે કંઈક કડી ખૂટતી હોય એમ પણ લાગે છે. આ ખૂટતી કડી “અંચળગચ્છ દિગ્દર્શન”ને ૨૦૦૦મે ફકર જોડી આપે છે, જે આ પ્રમાણે છે– સં૧૭૨૧માં એમને (જ્ઞાનસાગરજીને) કચ્છમાં વિહાર હતા. એમના પ્રયાસથી ઘનકલેલ પાર્શ્વનાથની પ્રતિમાને શ્રાવક ઉદ્દેશી પાસેથી મેળવી, સુથરીમાં કાષ્ઠનું ચય કરાવી સ થે તેમાં બિરાજમાન કરી. હાલ તે તીર્થ સ્વરૂપ મનાય છે.” (આ પુસ્તકના ૨૩૫૭મા ફકરામાં પણ આ વાત નેધાયેલી છે.) - આનો અર્થ એ થયો કે, વિસં. ૧૭૨૧માં આ પ્રતિમાને શ્રી ઉદેશી (શ્રી ઉડીઆ)ના ઘરમાંથી કાઈ મંદિરમાં પધરાવવામાં આવી અને તે પછી વિસં. ૧૮૬માં અત્યારના પાષાણમય જિનપ્રાસાદમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી. આ મંદિર વિશાળ, માળવાળું અને અનેક શિખરોથી શોભાયમાન હવાથી ખૂબ આકર્ષક લાગે છે. દેરાસરના ઉપલે માળે શ્રી કુંથુનાથ ભગવાનના, ૩૧ ઈંચ જેટલા મોટા, ચામુખ (ચાર પ્રતિમાઓ) પધરાવવામાં આવેલ છે. એની અંજનશલાકા વિ. સં. ૧૮૯૩માં થયેલ છે. આ મંદિરના શિખરની પાછળ બીજું શિખરબંધી જિનાલય બનાવવામાં આવ્યું છે અને એમાં ભગવાન ઋષભદેવની વિસં. ૧૯૨૧ના લેખવાળી પ્રતિમા બિરાજમાન કરવામાં આવી છે. આ મંદિરની પાસે આનંદ સાધના મંદિર નામે વ્યાખ્યાન હેલ તથા વિધતુ જ્ઞાનમંદિર બનાવવામાં આવેલ છે. [ચિત્ર નં ૬૮]. શ્રી ઘતકલેલ પાર્શ્વનાથની પ્રતિમાની શ્રી કલ્યાણસાગર સૂરિજીએ પ્રતિષ્ઠા કર્યાની વાતનું, આ તીર્થને લગતી મેઘજી ઉડીઆની દંતકથાનું તથા આ દેરાસરની પ્રતિષ્ઠા વિસં. ૧૮૮માં આ ઘટના, નજીવા ફેરફાર સાથે, નેધવામાં આવી છે. “ અંચળગ છ દિગ્દર્શન” (પૃ. ૫૩૭) માં સંક્ષેપમાં આપવામાં આવેલી આ કથા મેટે ભાગે “શ્રી દાન-મ-કલ્યાણમાળા ” પુસ્તકમાંની ઉપર આપેલી કથાને મળતી આવે છે. ક, બીજા મૂળ ઉલ્લેખ પ્રમાણે આ તિથિ ૮ છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ થયાની હકીક્તનું સમર્થન કરતો, સુથરીના શ્રી ઘતકલેલ-જિનાલયના એક છૂટા ઘસાઈ ગયેલા પથ્થર ઉપરનો લેખ “શ્રી અચલગરછીય પ્રતિષ્ઠા લેખ”માં ૮૭૫મા લેખ તરીકે છપાયે છે, તેને શરૂઆતનો ભાગ આ પ્રમાણે છે– ॥श्री अचलगच्छे सुथरि मध्ये उसवंशशातीय सा. उदीआ मेघा । सवत् १७२१ मध्ये प्रथम उपासरो तथा पार्श्वनाथबिंब संवत १६७५ वर्षे पूज्य भट्टारक श्री कल्याणसागरसूरिभिः प्रतिष्ठितः थया तथा वरसी...व्रत .. पजोसण मध्ये पोसा जमे जीव छूटे । तथा प्रासादना तथा जोडी मादेवी उदीआना वंशना प्रथमती मरजादे पाले सही। संवत् १८९६ना वैशाख सुद ८ रवौना महाराज नीचातरना घर मांहेथी शिखरबंद देहेरा मध्ये विराज्या । વળી આ જ પુસ્તકમાં ૭૮૮માં લેખ તરીકે, સુથરીના દેરાસરના મૂળનાયક શ્રી ઘતકલેલ પાર્શ્વનાથની પ્રતિમા ઉપર અધૂરા લેખ આ પ્રમાણે છપાયે છે શ્રી સંચા સ્ત્રી સ્થાનતાકૂકીનામુનિ શ્રી ઘનશ્વનાથવયં વારિત..! આ ઉપરથી પણ એ નિશ્ચિત થાય છે કે, આ પ્રતિમાની પ્રતિષ્ઠા આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિજીના હાથે થઈ હતી. આ આલીશાન દેરાસર ઉપરાંત ગામમાં શ્રી અજિતનાથ ભગવાનનું બીજું નાનું દેરાસર પણ છે. (જુઓ, આ પ્રકરણની નં૦ ૩ની પાદોંધ.). સુથરીમાં ધર્મશાળા, ભોજનશાળા તથા પાંજરાપોળ પણ છે. અમે આ તીર્થનાં દર્શને ગયાં ત્યારે (તા. ૧૯-૩-૧૯૭૫), આ ભવ્ય દેરાસરની શોભામાં વધારો કરે એવું સુંદર, વિશાળ અને પથ્થરનું ૭ પ્રવેશદ્વાર તૈયાર થઈ રહ્યું હતું. અને, મેં આ પ્રકરણની શરૂઆતમાં લખ્યું છે તેમ, અહીં જ એ જાણવા મળ્યું કે, આ તાલુકાના દસા ઓસવાળા કોમના જૈન ભાઈઓ શિપી તરીકેનો વ્યવસાય પણ કરી જાણે છે. આ દરવાજાનું કામ દસા ઓસવાળ કોમના સ્થપતિ શ્રી ખીમજીભાઈ ત્રિકમજીની દેખરેખ નીચે ચાલી રહ્યું હતું. (આ વાતને સવાબે વર્ષ જેટલો સમય થઈ ગયે, એટલે હવે તે એ કામ પૂરું થઈ ગયું હશે.) આ તીર્થની પેઢીનું નામ “શ્રી ઘતકલોલ પાર્શ્વનાથ જૈન દેરાસર અને સાધારણ ફંડ” એ પ્રમાણે છે. અને અમે ગયા તે વખતે શ્રી શશીકાંતભાઈ નારાણજી લેડાયા એ પેઢીને મુનીમ હતા. તેઓ ખૂબ ઉત્સાહી અને બાહોશ છે. આ પ્રદેશનાં જિનાલયોમાં શિખરવગેરે બહારના ભાગો ઉપર રૂપેરી રંગનો ઈનેમલ લગાડવામાં આવે છે, તેનું કારણ પૂછતાં એમ જાણવા મળ્યું કે, આ પ્રદેશનું હવામાન એવું છે કે, ૭. આ પ્રવેશદ્વારનું કામ જોધપુર અને તિવારીના આછી રાતા રંગના સાદા પથ્થર જેવા પથ્થરનું બની રહ્યું હતું, તે જોઈને એ અંગે પૂછપરછ કરતાં મિસ્ત્રી શ્રી ખીમજીભાઈએ કહ્યું કે, આ પથ્થર કરછને છે, અને તે ભુજની નજીકમાં આવેલ ભૂયા ડુંગરમાં આવેલી લંકીની ખાણમાંથી નીકળે છે. એક ઘનફૂટને આઠ રૂપિયાના હિસાબે એ સુથરી પહેાંચતે થાય છે અને એના ઉપર મોટી કેરણ થઈ શકે છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ કચ્છની મોટી તથા નાની પંચતીર્થ જેથી દરિયાઈ ભેજવાળી ખારી હવા લગભગ હમેંશા ઝાકળરૂપે ઊતર્યા કરે છે, અને એથી શિલ્પકામને નુકસાન થવાને અંદેશ રહ્યા કરે છે. દેરાસરોને આવું નુકસાન થવા ન પામે એટલા માટે આ રંગ લગાવવામાં આવે છે. અમે આ તીર્થમાં રાત રોકાયાં હતાં, એટલે અમે સવારે ઊઠીને નજરોનજર જોયું કે અહીં રાતના કેટલી ઘેરી ઝાકળ પડે છે. વરંડામાંનાં ગાદલાં-ગોદડાં પણ ભીંજાઈ ગયાં હતાં, અને સામેનાં મકાને પણ સાવ આછાં દેખાતાં હતાં. સુથરી ગામ આચાર્ય શ્રી રત્નસાગરસૂરિજીની સ્વર્ગવાસભૂમિ (વિ. સં. ૧૯૨૮) અને દાનપ્રેમી શ્રી ખેતશી ખીંચસી તેમ જ સુપ્રસિદ્ધ સર વસનજી ત્રિકમજી નાઈટની જન્મભૂમિ હોવાનું ગૌરવ ધરાવે છે. સુથરીથી બીજે દિવસે અમે કોઠારા ગયાં. કોઠારા સુથરીથી આઠ માઈલ થાય છે. કોઠારા જૈન પરંપરામાં રત્નત્રયીને કેટલો બધો મહિમા વર્ણવવામાં આવ્યું છે ! કચ્છ-કોઠારાના ભૂષણ સમાં, ધર્મભાવનાની રત્નત્રયી જેવાં, નરરત્નની ત્રિપુટીએ, અંચળગચ્છાધિપતિ આચાર્ય શ્રી રત્નસાગરસૂરિજીના ધર્મોપદેશથી પ્રેરાઈને એક ચિરસ્મરણીય ધર્મકાર્ય કરવા દ્વારા, પિતાના વતન કોઠારા ગામને તીર્થભૂમિ તરીકેનું કેટલું બધું ગૌરવ અને મહત્ત્વ અપાવી દીધું છે ! કેવળ કોઠારા કે કચ્છની જ નહીં પણ સમગ્ર જન સંઘની શોભા સમા આ ત્રણ ધર્માનુરાગી મહાનુભાવો તે સ્વનામધન્ય શ્રેણીઓ શા વેલજી માલ લોડાયા, શા શિવજી નેણશી લેડાયા અને શા કેશવજી નાયક ગાંધી હતા. આ ત્રણે મહાનુભાવોએ ધર્મ પ્રભાવનાકારી એકરાગતા સાધીને, અને લાખે કેરીને ઉલ્લાસ અને ઉદારતાથી સદ્વ્યય કરીને, કોઠારામાં એવો આલીશાન દેવવિમાન જેવો દિવ્ય અને ધ્યાનનિષ્ઠ યોગી જે ભવ્ય જિનપ્રાસાદ બનાવ્યો છે કે, જેણે દેશભરનાં વિશિષ્ટ, વિરલ અને કળામય દેવાલયમાં સ્થાન મેળવ્યું છે, અને જે હમેશાં દેશના દૂરના અને નજીકના સેંકડો યાત્રિકને પિતાની તરફ આકષીને એમને ધર્માચરણની પ્રેરણાનું પાન કરાવતા રહે છે અને એમનાં અંતરમાં એના સર્જક ત્રણે ધર્માત્મા શ્રેષ્ઠીઓની પુણ્યસ્મૃતિને નિરંતર જગાડતું રહે છે. કઠારાના વતની આ ત્રણે શ્રેષ્ઠીઓ, પિતાનું ભાગ્ય અજમાવવા, કચ્છના અનેક સાહસી વેપારીઓ અને શાહ સોદાગરોની જેમ, દોઢેક સેકા પહેલાં, મુંબઈ ગયેલા. એ ત્રણેને આ સાહસ એવું શુકનવંતું નીવડયું કે, જોતજોતાંમાં એમની સ્થિતિ પટલાઈ ગઈ અને એમની ગણના લાખેપતિ કે કરોડપતિ શ્રીમાનેમાં થવા લાગી. પણ આ ત્રણે મહાનુભાને માટે વધારે ખુશનસીબીની વાત તે એ બની કે, માત્ર અઢ઼ળક ધન-સંપત્તિ રળીને અને એને ભેગ-વિલાસ કે મેજ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રી ભદ્રેશ્વર વસઈ મહાતીથ મામાં ઉપયાગ કરીને સ તાષ માની લેવાને બદલે, એમનાં અંતરમાં પેાતાના ધનના ઉપયેગ ધર્મ પ્રભાવના તથા લેાકકલ્યાણનાં સત્કાર્યોંમાં કરવાની આવકારદાયક તમન્ના જાગી ઊઠી. આ તમન્નાથી પ્રેરાઈને એમણે પેાતાની સ`પત્તિને કૃતાથ કરવા, જે અનેક સેવાકાર્યો અને ધમ કાર્યાં કર્યા, એમાંનું એક ( અને કદાચ સર્વશ્રેષ્ઠ ) સકાય તે કોઠારા ગામનુ` શ્રી શાંતિનાથ ભગવાનનુ` આ અદ્ભુત જિનાલય, .. વિસ’૦ ૧૯૧૪ની સાલમાં આ ત્રણે શ્રેષ્ઠીઓએ પાતાના વતન કાઠારમાં એક મનેાહર જિનપ્રાસાદ બનાવવાના વિચાર કર્યાં. અને પેાતાના આ વિચારના અમલ કરવા માટે એ જ વર્ષમાં એમણે જિનાલયના કામની તરત જ શુભ શરૂઆત કરી દીધી; એટલુ' જ નહી, પણ આ કામમાં ધારી ઝડપ આવી શકે અને એ પેાતાના મનના મનેારથ પ્રમાણે, સર્વાંગસુંદર થાય, એ માટે એની દેખરેખની જવાખદારી આ ત્રણ શ્રેષ્ઠીઓમાંનાં શ્રેષ્ઠી શ્રી શિવજી નેણશી લેાડાયોએ જાતે સ‘ભાળી લીધી. આમ તા તેઓ પેાતાના વ્યવસાય માટે મુંબઈમાં જ રહેતા હતા, પણ કંઈક નાદુરસ્ત તબિયતને લીધે એમને મુંબઈમાં રહેવું આછું અનુકૂળ લાગતુ હતું, એટલે એમણે પેાતાના વતનમાં રહીને અને ધર્મના આ કામમાં જીવને પરોવીને પેાતાના જીવન અને સમયને વધારે ચિરતાથ કર્યા અને એમ કરીને પેાતાની નાદુરસ્ત તબિયતના પશુ સારા કામમાં ઉપયાગ કરી લીધા. ચારેક વર્ષની સતત કામગીરીને અંતે આ મહાન જિનપ્રાસાદનુ કામ પૂરું' થયું ત્યારે, કેવળ કોઠારા ગામની જ નહીં પણ સમગ્ર કચ્છની અનુપમ શેાભા સમા, જાણે વાદળ સુધી ધર્મના મહિમા પહોંચાડતા હોય એવા ગગનચુખી અને દૂર દૂરથી ભાવિકાનાં અતર માહી લેતા હોય એવા મહાપ્રાસાદ તૈયાર થઈ ગયા હતા. આ મૂળ જિનાલયમાં એક ભો'ય ુ', આ ભોંયરામાં સ'કટના સમયે કામ લાગે એવી છૂપી આરડીએ અને એની ઉપર સાત ગભારા અને વિશાળ ર'ગમ`ડપ બનાવેલ છે. મ`દિરના ઉપલે માળે ત્રણ ચામુખ ખિરાજમાન કરેલ છે. અને આખા જિનપ્રાસાદ પાંચ શિખરો, સામરણ અને ઘુમ્મટથી ખૂબ દેદીપ્યમાન ખનેલ છે. [ ચિત્ર નં૦ ૬૯ ] આ મુખ્ય જિનમદિરની આસપાસ આ ત્રણ શ્રેષ્ઠીએનાં સગાં અને સ્નેહીએએ બનાવેલ નાનાં-મોટાં શિખરબંધ માિ, આ તીર્થની રમ્યતા અને શિલ્પસમૃદ્ધિમાં ઘણા ઉમેરો કરવાની સાથે, આ જિનપ્રાસાદને કળા અને સૌન્દર્યાંના ધામ તરીકેનુ' ગૌરવ આપી જાય છે, ૮. આ દેરાસર અંગે એક વાત એવી પણ કહેવામાં આવે છે કે, જ્યારે દેરાસરના પાયે નાજવામાં આવ્યા ત્યારે એમાં પચાસ ગાડાં ભરીને ચાંદીના સિક્કા નાખવામાં આવ્યા હતા. (૧૦ સાધ્વીજી શ્રી વિશ્વ-પ્રભાશ્રીજીના તા. ૫-૫-૧૯૭૫ના પત્રમાં સૂચવ્યા મુજબ.) Page #274 -------------------------------------------------------------------------- ________________ નં. ૬૭ | સાંધાણનું જિનાલય [પુ. ૨૦૧ નં. ૬૮ ] સુધરીનું ધૃતકલ્લોલ પાર્શ્વનાથનું વિશાળ જિનાલય (પૃ. ૨૦૫ Page #275 -------------------------------------------------------------------------- ________________ નં. ૬૯ ] કોઠારાના આલીશાન, ગગનચુંબી મેરુપ્રભુ જિનપ્રાસાદ [ ૨૦૮ Page #276 -------------------------------------------------------------------------- ________________ નં. ૭૦ ] નં. ૭૧ ] જખૌનું રળિયામણુ જિનાલય નળીનું વિશાળ જિનાલય [પુ. ૨૧૪ [પુ. ૨૧૬ Page #277 -------------------------------------------------------------------------- ________________ છે કે જો કે છે ? કરી હતી છે નં. ૭૨]. તેરાનું શ્રી જીરાવલા પાર્શ્વનાથનું જિનાલય [પૃ. ૨૧૯ Page #278 -------------------------------------------------------------------------- ________________ કચછની મેટી તથા નાની પંચતીથી ૨૦૯ આગળ સૂચવ્યું તેમ, આ તીર્થધામના મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન છે. મુખ્ય મંદિ૨ના ઉપલે માળે ત્રણ મુખજી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે. એમાં વચ્ચેના ચામુખજીમાં ધર્મનાથ ભગવાનનાં, વિ. સં. ૧૯૦૩માં પ્રતિષ્ઠિત કરેલ, મેટાં બિ બને છે. અન્ય બે મુખજીમાં વિ. સં. ૧૮૭૫ તથા ૧૮૯૩માં અંજનશલાકા કરેલ શ્રી મુનિસુવ્રતસ્વામી, શ્રી સુપાર્શ્વનાથ, શાશ્વત જિન વગેરેની પ્રતિમાઓ પધરાવી છે. ભોંયરામાં પધરાવેલ શ્રી કુંથુનાથ ભગવાનની પ્રતિમાની મુખાકૃતિ, બીજી જિનપ્રતિમાઓની મુખાકૃતિ કરતાં જુદા પ્રકારની હેઈ, દર્શકનું વિશેષ ધ્યાન ખેંચે છે. - જિનાલયના ઘુમ્મટમાં નાનું લેલક, મેર પૂતળીઓ (શાલભંજિકાઓ) અને ફરતી સામાન્ય કેરણી કરવામાં આવેલ છે. અને છતમાં પણ કાલિયનાગદમન જેવા કેટલાક કથાપ્રસંગો, સૂર્ય અને ચંદ્રની આકર્ષક આકૃતિઓ તથા જુદાં જુદાં સુશોભને કેતરવામાં આવ્યાં છે. આ બધું કોતરકામ સાદા પથ્થરમાં કરેલું છે. મુખ્ય જિનાલયની આસપાસ બનેલ મંદિરમાં જુદા જુદા તીર્થ કરીને મૂળનાયક તરીકે બિરાજમાન કર્યા છે. આમાં કયાંક ગણધર ભગવંતને તે ક્યાંક ચોમુખજીને પણ પધરાવવામાં આવેલ છે. એક દેરીમાં ભગવાન ઋષભદેવનાં પગલાં પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે. મુખ્ય મંદિરની ડાબી બાજુએ શ્રી શાંતિનાથ ભગવાનનું નાનું મંદિર છે, તે આ બધાં મંદિરે કરતાં વધારે પ્રાચીન હોય એમ લાગે છે. સંભવ છે કે, તે આ વિશાળ જિનાલય બન્યા પહેલાંનું કંઠારા ગામનું દેરાસર હાય, અને એ દેરાસરને સમાવી લઈ શકાય એ રીતે નવા મંદિરને નકશો બનાવવામાં આવ્યો હેય. પણ આ તો કેવળ અનુમાન જ છે. - નાનાં-મોટાં અનેક જિનાલયોથી શોભતા આ તીર્થસ્થાનની આસપાસ પાંચ કોઠાવાળે ઊ‘ચો ગઢ રચીને એને સુરક્ષિત બનાવવામાં આવ્યું છે. આ ગઢનું પ્રવેશદ્વાર બાર ફૂટ જેટલું ઊંચું અને છ ફૂટ પહોળું છે. એ પ્રવેશદ્વારના થાંભલા તથા તેરણ ઉપર સારા પ્રમાણમાં કરણી કરવામાં આવી છે, અને એની બન્ને બાજુ, આબૂના દેરાસરમાંના દેરાણી-જેઠાણીના ગોખલાની યાદ આપે એવા, સુંદર કોતરણીવાળા ગોખલાઓ રચવામાં આવ્યા છે. આવું સોહામણું પ્રવેશદ્વાર જોઈને જ ભાવિક યાત્રિકને જાણે એ વાતને અણસાર મળી જાય છે કે, ભગવાન તીર્થકરની પ્રતિમાઓની સાથે સાથે એને શિલ્પકલાની સમૃદ્ધિનાં દર્શનને પણ કેવો લહા મળવાને છે ! ૭૮ ફૂટની લંબાઈ ૬૯ ફૂટની પહોળાઈ અને ૭૩ ફૂટની ઊંચાઈ જેવી વિશાળતા ધરાવતા અને નાનાં-મોટાં બાર જેટલાં શિખરે, ઘુમ્મટે, સામરણથી દૂર દૂરથી ભાવિક જનનું તથા કળાના ઉપાસકનું ધ્યાન ખેંચતા, આ ઉન્નત જિનપ્રાસાદને જોઈને તો એમ જ લાગે છે કે, કઈ મને હર ગિરિવરને સુંદરતાથી શોભતે નાનું સરખે ભાગ, પિતાનાં અનેક રળિયામણું શિખરો સાથે, કોઠારાની ધરતી ઉપર આવીને ગેહવાઈ ગયે ન હોય! નવ જિનાલયના સમૂહથી ભર્યા Page #279 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીથ ભર્યાં લાગતા આ તીર્થને મુખ્ય જિનપ્રાસાદને કલ્યાણ ટૂંક ” એવું સુંદર નામ આપવામાં આવ્યું છે; અને મેરુપ્રભ જિનાલય ’’ની ઉપમા આપી છે. આ ઉપમા કેટલી સાર્થક છે તેની ખાતરી આ જિનાલયને જોતાં જ થઈ જાય છે—જાણે મેરુ પર્વતના એક મનેાહર ખંડ જ ન હાય એવા ભાસ થાય છે. ૨૧૦ જ આ સ્થાનમાં જ્યાં નજર નાખીએ ત્યાં નરી શેાલા, શેાભા ને શાલા જનિહાળવા મળે છે ! અને આવી અદ્ભુત શાભા માનવીમાં રહેલી કલાસૂઝ અને સકશક્તિની જાણે કીર્તિગાથા સંભળાવ્યા કરે છે અને એના નિર્માતાની શ્રદ્ધા-ભક્તિ અને ઉદારતાની સાક્ષી પૂરે છે. ૯ એક જાણવા જેવી વાત—આ જિનાલય આટલું ઊંચુ ખની શકયું એ માટે એના નિર્માતાઓને કેવા ભાગ આપવા પડયો હતા એની, આજે રમૂજભરી લાગે એવી, વાત પણ જાણવા જેવી છે. એ વખતે કચ્છમાં મહારાએ શ્રી પ્રાગમલજીનુ શાસન ચાલતુ હતુ. અને કોઠારાના રાજવી જાડેજા શ્રી માકાજી હતા. જ્યારે આ મંદિરનેા પ્લાન બનાવીને શ્રી માકાજીની મજૂરી માટે રજૂ કરવામાં આવ્યેા ત્યારે એમણે એની સામે એમ કહીને વાંધા ઉઠાવ્યા કે, જે મદિર આટલું ઊંચુ' થાય તા, પ્રભુનાં દર્શન કરવા એટલે ઊ'ચે જનાર વ્યક્તિની નજર રાજમહેલના જનાનખાના (અંતઃપુર) ઉપર પડે; અને, એમ થાય તેા, જનાનખાનાની મર્યાદાને ભંગ થાય. રાજ્યના આ વાંધાના નિકાલ લાવવા માટે આ શ્રેષ્ઠીઓએ જનાનખાનામાં કાઈની નજર ન પડે એટલા ઊંચા ગઢ, રાજમહેલ ક્રૂરતા, પેાતાના ખરચે બંધાવી આપ્યા! અને એમ કરીને એમણે મૂળ પ્લાન મુજબ મંદિરની ઊંચાઈ ને ટકાવી રાખીને, પેાતાની ભાવનાની ઊંચાઈને પણ જાણે પુરવાર કરી બતાવી ! મુખ્ય શિલ્પી—આવા કળામય અને માનવીના ચિત્તને અહેાભાવની લાગણીથી છલકાવી મૂકે એવા જિનપ્રાસાદની રચના કરવાનુ` કૌશલ દર્શાવવાનું માન કચ્છના સાભરાઈ ગામના નિવાસી શિક્ષ્મી-સેામપુરા નથુ રાઘવજીને ઘટે છે. ૯. કચ્છના ઇતિહાસ અને સ્થાપત્યના અભ્યાસી સ્વ॰ શ્રી વ્રજલાલ ભગવાનલાલ છાયાએ, “સ્વદેશના વિ॰ સં॰ ૧૯૮૦ના દીપેાત્સવી અંકમાં છપાયેલ એમના “ કચ્છની સ્થાપત્ય કળાના ચેાડા અવશેષો ’....નામે લેખ(પૃ૦ ૭૫)માં કોઠારાના જિનમંદિરની કળાની પ્રશંસા કરતાં કહ્યું છે કે— “ કારીગરી અને કળાની દૃષ્ટિએ ઉચ્ચ કોટીમાં ગણી શકાય એવુ એ છે. મનુષ્યા અને પ્રાણીઓનાં તરેહવાર આકૃતિવાળાં ન્હાનાં મોટાં પુતળાઓ પરનુ` કોતરકામ છ કરી નાખે એવું છે. કોઈ સાર`ગી બજાવતી તા કોઈ તાઉસથી શોભતી, કોઈ ડમરૂથી તાલ દેતી તે। કોઈ કરતાળથી શાભી રહેતી, એવી અનેક તરેહની સ્ત્રી આકૃતિઓથી વિભૂષિત થયેલા વિભાગો એવા તો સરસ રીતે યેાજાયેલા છે કે, એક વખત । કચ્છી સલાટોની શિલ્પકળા માટે આફરીનના ઉદ્ગારો કહાડયા વિના રહેવાતું નથી, ત્રણ ત્રણ હાથીઓની ત્રિકડીના દંતશૂળાથી બન્ને બાજી આધાર પામતા તાકોના દૃશ્યથી હાથીઓના મજબૂત બાંધકામની પ્રશ"સા કરવી કે તાકો વાળવાનાં વિટ કામની વાહ વાહ ખેાલવી એના નિર્ણય થવા મુશ્કેલ થઈ પડે છે...... અને એવી અનેક ચિત્ર-વિચિત્ર આકૃતિથી સુંદર અને શેર્ભિત બે માળનું આ મંદિર છે.” Page #280 -------------------------------------------------------------------------- ________________ કચ્છની માટી તથા નાની પચતીથી પ્રતિષ્ઠા મહાત્સવ–મ શ્રેષ્ઠી-ત્રિપુટીએ જેટલા ઉત્સાહથી આવા મોટા જિનપ્રાસાદ અનાવરાજ્ગ્યા હતા, એટલા જ ઉમંગથી એના પ્રતિષ્ઠા-મહાત્સવને યાદગાર બનાવવાની એમની ભાવના હતી. આ માટે તેઓએ મુબઈથી, દરિયામાગે ઘાઘા બંદર થઈ, શ્રી શત્રુંજય મહાતીથના સધ કાઢયા. સધમાં અગિયારસે જેટલાં યાત્રિકા હતાં. ત્યાંથી આખા સધ કોઠારા પહેાંચ્યા. અને, આ સંધ સહિત વિશાળ જનસમુદાયની ઉપસ્થિતિમાં અને ગચ્છાધિપતિ આચા શ્રી રત્નસાગરસૂરિજીની નિશ્રામાં, વિ॰ સ૦ ૧૯૧૮ના માહ સુદ્ન ૧૩, બુધવારના રાજ, પૂ ઉલ્લાસથી, આ જિનાલયની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસગના આ શ્રેષ્ઠીએને હર્ષ તા એટલા બધા હતા કે, એમણે આ નિમિત્તે જ્ઞાતિમેળેા કરીને એને નવ ટક જાતજાતનાં પકવાન જમાડયાં અને, વધારામાં, જ્ઞાતિના દરેક ઘરને કાંસાની બે થાળી, રોકડી એ કારી અને અઢીશેર સાકરની લહાણી કરીને પેાતાની ધર્મભાવના ઉપર જાણે સુવર્ણ કળશ ચડાવ્યા હતા ! ખર્ચ અને એની વહેંચણી—આવા ઉત્તુંગ જિનપ્રાસાદ ચણાવવામાં, તીર્થાધિરાજ શત્રુંજયના સંઘ કાઢવામાં અને આવા સારા પ્રતિષ્ઠા-મહેાત્સવ ઊજવવામાં કુલ સેાળ લાખ કારી ( તે વખતનેા કચ્છ રાજયના ચાંદીનેા સિક્કો ) જેટલુ` ખર્ચ થયુ હતું. એના અડધા એટલે આઠ લાખ કારી જેટલેા ભાગ શેઠશ્રી વેલજી માલુએ આપ્યા હતા; અને શેઠશ્રી શિવજી નેણશીએ છ લાખ કારી જેટલા અને શેઠશ્રી કેશવજી નાયકે એ લાખ કોરી જેટલે હિસ્સા આપ્યા હતા. શ્રી કેશવજી નાયક શ્રી શિવજી નેણુશીના ભાણેજ થતા હતા. એમનાં માતાનું નામ હીરબાઈ હતું. ૧૦ ૧૧ ૧૦. શ્રી દલપતરામ પ્રાણજીવન ખખ્ખરે તૈયાર કરેલ માકિ એલાજિકલ સર્વે ઓફ વેસ્ટન ઈન્ડિયા ’ (સને ૧૮૭૭) માં ઠરા તીનુ વિસ્તૃત વન આપવામાં આવ્યું છે. એમાં લખ્યુ છે કે~ “The temple of Shantinath at Kothara was built in Samvat 1918 by the Oswal Vanias originally of Kothara, but now residing in Bombay. They spent 16,00,000 Koris, onehalf of which was contributed by Sha Velji Malu and other half in equal shares by Sah Keshavji Naik and Sivaji Nensi It was built after the style of one at Ahmedabad. and is best in Kachh.” (કાઠારાનું શાંતિનાથનુ મદિર વિ॰ સં૦ ૧૯૧૮માં, મૂળ કાઢારાના વતની અને મુંબઈમાં રહેતા, એસવાળ વાણિયાએ બંધાવ્યું હતું. તેઓએ એમાં સેળ લાખ કારી ખરચી હતી. એના અડધા ભાગ (આઠ લાખ કારી) શા વેલજી માધુએ આપ્યા હતા; અને બાકીને અડધા ભાગ શા કેશવજી નાયક અને શિવજી નેણુશીએ સરખે ભાગે (ચાર ચાર લાખ કારી) ચૂકળ્યા હતા. એ મંદિર અમદાવાદના એક મંદિરની ઢબ પ્રમાણે ધાવવામાં આવ્યું છે. અને કચ્છમાં એ શ્રેષ્ઠ છે. ગેઝેટિયર એફ મેમ્બે પ્રેસિડેન્સી ” વેલ્યુમ "૫ (સને ૧૮૮૦) માં પણ આ જિનાલયની વિગતે નોંધ લેવામાં આવી છે. એમાં જણાવવામાં આવ્યુ` છે કે — "In this village was finished in 1861 (S. 1918) the richest of modern temples. Of ૐ 40,000, the whole cost of the building, one-half was given by Shah Velji malu and the other in equal shares by shah Keshavji Nayak and shivji Nensi, Oswal Vanias of Kothara Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રી ભદ્રેશ્વર વસઈ મહાતીર્થ માહિતી પૂર્ણ શિલાલેખ-આ જિનાલયમાં મૂળ નાયકની જમણી.ડાબી બન્ને બાજુ મોટા શિલાલેખે ચેડવામાં આવ્યા છે. જમણી બાજુના શિલાલેખમાં અંચળગચ્છની પટ્ટાવલી આપવામાં આવી છે. અને ડાબી બાજુનો શિલાલેખ દેરાસરની પ્રતિષ્ઠાને લગતે છે. આ લેખ દેરાસરની પ્રતિષ્ઠા સંબંધી હોવા છતાં એમાં, પ્રતિષ્ઠાની સંવત તથા તિથિ, પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યશ્રીનું તથા આ જિનપ્રાસાદ બનાવનાર ત્રણે શ્રેષ્ઠીઓનાં નામ ઉપરાંત એમની વંશાવલી, મુખ્ય જિનાલયની આસપાસ બીજાં મંદિરો બનાવનારનાં નામ તથા તે તે મંદિરની વિગત,ઉત્સવની વિગત, કુલ ખર્ચ તથા એની વહેચણીની વિગત તથા મુખ્ય શિલ્પીનું નામ વગેરે અનેક પ્રકારની માહિતી આપવામાં આવેલી છે. તેમાંય મુખ્ય મંદિરની આસપાસ જુદા જુદા ખૂણાઓ now living in Bombay. This temple, dedicated to Shantinath the sixteenth of the Jaia saints, was, after the style of one in Ahmedabad. " (કરછનાં વર્તમાન મંદિરમાં સૌથી સમુદ્ધ મંદિરનું બાંધકામ આ ગામમાં સને ૧૮૬૧ (વિ. સં. ૧૯૧૮) માં પૂરું થયું હતું. એ ઈમારતના ચાલીસ હજાર પાઉન્ડ જેટલા કુલ ખર્યને અરધે ભાગ : વેલજી માલએ આપ્યો હતો, અને બાકીને અરધે ભાગ શાહ કેશવજી નાયક અને શિવજી નેણશીએ સરખે ભાગે ચકવ્યો હતો. આ બધા કોઠારાના વતની એ સવાલ વાણી આ છે અને અત્યારે મુંબઈમાં રહે છે. જૈન સંતો (તીર્થકર) માંના સેળમા તીર્થકર શ્રી શાંતિનાથને અર્પણ કરવામાં આવેલ આ મંદિર અમદાવાદના એક મંદિરની પદ્ધતિથી બાંધવામાં આવ્યું હતું). કોઠારાના આ મંદિરનું આ બન્ને ગ્રંથમાં આપવામાં આવેલ (અને ઉપર રજૂ કરેલ) વર્ણન ઘણુંખર એકસરખું છે. એક ફરક પહેલા વર્ણનમાં જ્યાં સોળ લાખ કરી લખ્યું છે, ત્યાં બીજા વર્ણનમ હજાર પાઉન્ડ લખેલ છે, એ છે, પણ એ મહત્વનો નથી. આ દેરાસરના કુલ ખર્ચની વહેંચણીની જે વિગતે એના શિલાલેખમાં આપવામાં આવી છે, તેમાં અને ઉપર આપેલ વાનમાં આપવામાં આવેલી માહિતી વયે દેખીતો ફરક એ છે કે, શિલાલેખના ઉલ્લેખ પ્રમાણે, કુલ ખર્ચનું અડધું ખર્ચ (આઠ લાખ કેરી) શાહ વેલજી મલુએ, છ લાખ કરી શાહ શિવજી નેણશીએ અને બે લાખ કેરી શાહ કેશવજી નાયકે આપી હતી એટલે આ બને પુસ્તકે માં બાકીનું કરવું ખર્ચ શ્રી શિવજી નેણશી અને શ્રી કેશવજી નાયકે સરખે ભાગે (ચાર-ચાર લાખ કેરી) આપ્યાનું લખ્યું છે તે, હકીકતફેર છે, જે સામાન્ય કહી શકાય એ છે; કેમ કે આ બંને પુસ્તકોના કર્તાઓને સંબંધી માહિતી આપનારે આવી માહિતી આપી હશે, તેથી એમણે આ પ્રમાણે નેધ કરી હશે. એટલે આ હકીકતફેરને વિશેષ મહત્વ આપવાની જરૂર નથી. આ બનને વર્ણનમાં કોઠારાનું આ દેરાસર અમદાવાદના એક મંદિરની પદ્ધતિએ બન્યું હોવાનું લખ્યું છે. આ અંગે વિચારવા જેવી વાત એ છે કે, કોઠારાના આ દેરાસરની સાથે સરખાવી શકાય એવું કોઈ દેરાસર અમદાવાદમાં નથી. વિશાળતાની દષ્ટિએ અમદાવાદના સુપ્રસિદ્ધ હઠીસિંહ શેઠના દેરાસરને ઉલ્લેખ થઈ શકે. પણ, વિશાળતાને બાદ કરતાં, અમદાવાદ શહેરના આ દેરાસર અને કોઠારાના દેરાસર વચ્ચે સરખાપણું બહુ શાઈ છે. એ સ્પષ્ટ છે. છતાં આ બને સંથકારોએ આમ લખ્યું છે. એને ભાવ કદાચ એ હોઈ શકે છે, કોઠારાનું દેરાસર અમદાવાદના હઠીસિંહ શેઠના દેરાસર જેવું આલીશાન બનાવવામાં આવ્યું હતું. Page #282 -------------------------------------------------------------------------- ________________ કચ્છની મેટી તથા નાની પંચતીથી અને જુદી જુદી દિશાઓમાં બનેલ મંદિરોની વિગતો તો એવી એકસાઈથી આપવામાં આવી છે કે, એ જોઈને એમ જ લાગે કે, આ કોઈ સામાન્ય શિલાલેખ નથી પણ વેચ ણ થયેલ મકાન કે જમીનના દિશાના ખૂટ દર્શાવતે દસ્તાવેજ જ છે ! ગુજરાતી ભાષામાં લખાયેલો અને લાંબી લાંબી ૪૨ લીટીઓમાં કોતરાયેલે આ શિલાલેખ ખાસ વાંચવા જેવો અને બીજાઓને માટે નમૂનારૂપ બની રહે એ છે.૧૧ ( વિશાળ ઘંટ–આ તીર્થમાં લેવાનું ઘણું હતું અને વખત ઓછા હતા, એટલે ઉતાવળમાં જે કંઈ જવાનું બાકી રહી ગયું, એમાં ત્યાંને ખૂબ મોટે ઘંટ પણ જોવાનો બાકી રહી ગયે. પાછળથી જાણવા મળ્યું કે, આ ઘંટ ખાસ જોવા જેવો છે, અને એને ઘંટારવ ચાર-ચાર માઈલ જેટલે દૂર સુધી સંભળાય છે—જાણે એ ભગવાન તીર્થંકરના ધર્મસંદેશને જ દૂર દૂર સુધી ગાજતે કરે છે! કોઠારામાં ધર્મશાળા, ઉપાશ્રય, મહાજનવાડી, પાંજરા પિળ તથા ફૂલવાડી છે. શેઠશ્રી જીવરાજ ચાંપશી ખીંઅશીએ અમને ભાવપૂર્વક જમાડીને અબડાસા તાલુકાની જાણીતી મહેમાનગતિને અમને જે અનુભવ કરાવે, તે અમે આજે પણ ભૂલ્યા નથી. કોઠારાથી વીસ માઈલને પ્રવાસ કરીને અમે જખૌ પહોંચ્યાં. જખી જખૌ કચ્છનું બંદરી ગામ છે, અને અબડાસા તાલુકામાં આવેલી કચ્છની માટી પંચતીથીનું એ ત્રીજું તીર્થસ્થાન છે. આ સ્થાન તીર્થ સ્વરૂપ બનવા લાગ્યું તેની શરૂઆત વિ. સં. ૧૯૦૫ ની સાલથી થઈ અને ધીમે ધીમે એને વિકાસ થતાં થતાં આજે એ તીર્થ નાનાં-મોટાં નવર ૧૧. આ શિલાલેખ શ્રી “પાર્થ” સંપાદિત “શ્રી અચલગરછીય પ્રતિષ્ઠા લેખે ”માં ૩૩૬મા (પૃ.૭૬) લેખ તરીકે છાપવામાં આવેલ છે. આ પુસ્તકમાંને ૮૮૮ નંબરને શિલાલેખ, આ જ દેરાસરની પ્રતિષ્ઠા વખતને, શ્રી ઋષભદેવ ભગવાનની પાદુકા ઉપર કોતરેલો છે. અને એમાં પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યશ્રીનું અને મંદિર બંધાવનાર ત્રણે શ્રેષ્ઠીઓનાં નામ આપવામાં આવ્યાં છે. એ નાના શિલાલેખમાં આવી ઉપયોગી માહિતી સચવાયેલી છે, એ વાત અહીં ઉદ્ધત કરવામાં આવેલ એ લેખ ઉપરથી જાણી શકાશે– ॥ संवत् १९१८ वर्षे शाके १७८३ प्रवर्तमाने माघ सुदि १३ बुधे श्री कोठारानगरे श्री अंबलगच्छे पूज्य भट्टारक श्री रत्नसागरसूरीश्वराणामुपदेशात् । श्री लोडाइयागोत्रे सा० श्री शिवजी नेणसी तथा सा० श्री वेलजी मालु तथा, गांवीमोतागोत्रे सा० श्री केशवजी नायकेन श्री आदिनाथपादुका wifરતા પુog ગુમ l . ૧૨. “અંચળગ૭ દિગ્દર્શન,” ફકર ૨૩૪૯ (પૃ. ૫૩૬)માં આ પ્રમાણે ઉલ્લેખ છે; જયારે મારી સેંધમાં અહીં નાનાં-મોટાં બાર દેરાસરનું ઝૂમખું હેવાનું અને આ તીર્થ “નવ ટૂક" તરીકે ઓળખાતું હોવાનું પણ બધું છે. આમાં અહીં બાર દેરાસર હોવાની વાત અને આ તીર્થ “નવ ટ્રક” તરીકે ઓળખાતું હોવાની વાત-એ બે વાતે વચ્ચે મેળ બેસતો નથી, તેથી, સંભવ છે કે, નેધ કરવામાં મારી કંઈક સરતચૂક થઈ હોય. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ જિનાલયેા અને વીસ શિખરાથી શાભાયમાન બની ગયું છે. ; અ'ચળગચ્છના આચાય શ્રી મુક્તિસાગરસૂરિજીના ઉપેદેશથી જખૌના લેાડાયા ગાત્રના શા રતનશીના બે સુપુત્રો શેઠશ્રી જીવરાજ તથા શેઠશ્રી ભીમશીની બાંધવ-એલડીએ, પેાતાના વતનમાં, શ્રી મહાવીરસ્ત્રામીનું માટુ' અને મનેહર જિનાલય બંધાવીને વિ॰ સ૦ ૧૯૦૫ના માટે સુદિ ૫ (વસ’તપંચમી) ને સામવારે એની પ્રતિષ્ઠા કરાવી, અને પોતાના પિતાશ્રીની પુણ્ય સ્મૃતિને કાયમ કરવા એને “ રત્નટૂંક’” એવું નામ આપ્યું. મંદિરમાં પ્રતિષ્ઠાના માટેાશિલ લેખ ચાડેલા છે. મંદિરના ઘુમ્મટમાં કૈતરણીવાળું નાનું લાલક તથા પૂતળીએ છે. આ દેરાસરની દર્શીકનું ધ્યાન ખેચે એવી વિશેષતા એ છે કે, એમાં રંગમંડપની દીવાલા ઉપર જુઠ્ઠી જીદ્દી વ્યક્તિઓની છખીએ ચીતરવામાં આવી છે. એમાં શ્રી જીવરાજ શેઠ, શ્રી ભીમશી શેઠ. એમના કુટુબીજનેા, કચ્છના મહારાખેશ્રી, શ્રી જિનેન્દ્રસાગરસૂરિજી (?), ખળકા વગેરેની છત્રીએ છે. આ મંદિર માળવાળું છે. એનુ શિખર કૈારણી વગરનું' સાદું' છે, [ચિત્ર નં૦ ૭૦] શ્રી ભશ્વવેર-વસઈ મહાતીથ ,, જ્યારે શ્રી મહાવીરસ્વામીના રમણીય જિનાલયવાળા આ સ્થાનને “ટૂંક” તરીકે ઓળખા વવામાં આવ્યું હતું, ત્યારે તે ત્યાં ફક્ત એ એક જ દેરાસર હતું. પણ એને “ રત્નણૂક ” તરીકે ઓળખાવવામાં જાણે ભાવીનેા કેાઈ શુભ સ ́કેત સમાયેલા હોય, એમ ત્યાં એક પછી એક નવું નવું દેરાસર બનતું ગયું, પરિણામે એનુ' “ ફ્રેંક” નામ સાર્થક થયું, ઃઃ કોઠારાના મંદિરની પ્રેરણા આપનાર આચાર્ય શ્રી રત્નસાગરસૂરિના ઉપદેશથી લે।ડાયા ગેત્રના ભીમશીની (વિધવા) ભાર્યાં પૂજાબાઈ એ, પેાતાના પતિના શ્રેયાર્થે, શ્રી સુવિધિનાથ ભગવાનનુ અને મહેશ્રી ગાત્રના શ્રેષ્ઠી ભેાજરાજની (વિધવા) પત્ની માંકબાઈ એ, પાત ના પતિના કલ્યાણ માટે, શ્રી આદિનાથ વગેરે ચાર તીથંકરાનું' ચામુખજીનું દેરાસર બનાવરાવીને વિ॰ સ* ૧૯૨૭ના માહ સુદ્ઘ ૧૩ ને શુક્રવારે તેની પ્રતિષ્ઠા કરાવી હતી. અર્થાત્ આ રીતે શ્રી સુવિધિનાથ જિનાલય અને શ્રી આદિનાથ-ચામુખ જિનાલય, એ બન્ને મોટાં જિનાલયાની એક જ દિવસે પ્રતિષ્ઠા થઈ હતી. બન્નેનાં શિખરો કરણીવાળાં છે. આ બન્ને દેરાસરેમાં સ્થાપવામાં આવેલ જિનભિષેકની અ`જનશલાકા પાલીતાણામાં થઈ હતી. આ એ જિનાલયા ઉપરાંત આ જ આચાર્ય મહારાજના સદુપદેશથી અને આ જ સંવતતિથિના રોજ ખીજા' ત્રણ જિનમદિરાની પણ પ્રતિષ્ઠા થઈ હતી, જેની વિગત આ પ્રમાણે છેઃ (૧) મામાયા ગાત્રના શ્રી વરસંગ ધારશીએ શ્રી મુનિસુવ્રતસ્વામીનું, (૨) મહેશ્રી ગેાત્રના શ્રી રામજી જેઠાની ધર્મ ભાર્યો શ્રી ધનખાઈએ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું અને (૩) માતા લેઢા ગેાત્રના શ્રી રાણુખાઈના પુત્ર હુ'સરાજ જેઠાએ શ્રી ચદ્રપ્રભુનું દેરાસર કરાવ્યું હતું, આ રીતે જખૌની રત્ન ટૂંકમાં એક જ મુહૂતૅ મેટાં-નાનાં મળીને પાંચ જિનમંદિરાની પ્રતિષ્ઠા થઈ હતી. Page #284 -------------------------------------------------------------------------- ________________ કચ્છની માટી તથા નાની પચતીથી વિ॰ સં૦ ૧૯૪૯ના શ્રાવણુ સુદિ સાતમના રાજ આચાર્ય શ્રી જિનેન્દ્રસાગરસૂરીશ્વરજીના ઉપદેશથી ખાના ગેાત્રના શ્રી હીરજી હુસરાજે રત્નટૂંકમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરની પ્રતિષ્ઠા કરાવી હતી. ૧૩ શ્રી કાયાણીએ વિ સ’૦ ૧૯૮૮ના માહ સુદ ૧૦, ગુરુવારે શ્રી શ મળીઆ પાર્શ્વનાથનું જિનાલય કરાવ્યુ· હતુ'. (અ'ચળગચ્છ દિગ્દર્શન, ફકરા ૨૫૬૯.) ૫ અહીં’શ્રી ગૌતમસ્વામીની મૂર્તિ, અંચળગચ્છના ત્રણ આચાર્યની પાદુકાઓ તથા એક શ્રાવક શ્રીપૂજજીને શ્રી ભગવતી સૂત્ર વહેરાવે છે, એની નાની મૂર્તિ છે આ રીતે ક્રમે ક્રમે વધતું રહેલું આ તીર્થ “નવ ટૂક ” –નવ દેરાસરાથી સમૃદ્ધ-અની ગયુ, આ તીર્થના શતાબ્દી-મહેાત્સવ, છ વર્ષ પહેલાં, વિ॰ સં૦ ૨૦૨૦ની સાલમાં ઊજવાયા ત્યારે, આ શ્રી રત્નટ્રક જૈન દેરાસરના જીર્ણોદ્ધાર કરવામાં આવ્યેા હતે. તીમાં ધર્માંશાળા, આંબેલશાળા અને પાંજરાપેાળ છે. આ તીનાં દર્શોન કરી અમે અહીથી ૧૦ માઈલની દૂરી પર આવેલ નલીઆ તી માં પહેચ્યાં. નલીઆ કચ્છના જે સાહસિક અને દાનશૂર મહાજનાએ કચ્છને સુખી કરવામાં, મુ`બઈ શહેરના વિકાસમાં અને દેશના વેપાર-ઉદ્યોગોને વધારવામાં નાંધપાત્ર ફાળા આપ્યા છે, અને દેશ, ધર્મ અને સમાજની સેવાનાં સત્કાર્યો કરીને પેાતાના નામને ચિરસ્મરણીય બનાવ્યુ છે, એમાં શ્રેષ્ઠી નરશી નાથાનું સ્થાન આદર અને ગૌરવભયુ` છે. જેમ કે।ઠારા નગર શ્રેષ્ઠી નરશી કેશવજી નાયકના જીવન અને ધમ કાર્યોથી ગૌરવશાળી બન્યું છે, તેમ નલીઆ ગામે સ્વનામધન્ય શ્રેષ્ઠી નરશી નાથા જેવા નરરત્નની ભેટ આપીને પેાતાના નામને અજવાળ્યું છે. નલીઆ (નલીનપુર) ગામને ક્ચ્છની મેાટી પંચતીથી માં સ્થાન મળ્યું છે તે શ્રેષ્ઠી નરશી નાથાની ધર્મશ્રદ્ધા અને ઉદારતાના પ્રતાપે જ. જાણે પેાતાના જીવન અને ધનને વિશિષ્ટ ધમ કાય થી કૃતાર્થ કરવા માગતા હૈાય તેમ, નાગડા ગાત્રના આ ધર્મપુરુષ, ગચ્છનાયક શ્રી મુક્તિસાગરસૂરિજીના ઉપદેશથી પેાતાના વતન નલીઆ ગામમાં, શ્રી ચંદ્રપ્રભુનુ* સુંદરજિનાલય ખ`ધાવીને એની વિ॰ સ’૦ ૧૮૯૭ના માહ સુદ ૫ (વસંતપ ́ચમી) બુધવારે, એ જ આચાર્યશ્રીની નિશ્રામાં પ્રતિષ્ઠા કરાવી હતી. જિનાલયનું નામ “ વીર વસહી ’” રાખવામાં આવ્યું છે, તે પેાતાના સ્વ॰ પુત્ર હીરજીના " ૧૩. જેમનું વર્ણન અહીં આપવામાં આવેલ છે, તે સાતે જિનમંદિરાના શિલાલેખે! “ શ્રી અચલગચ્છીય પ્રતિષ્ઠા લેખા ''માં અનુક્રમે ૮૬૭, ૯૩૬થી ૯૪૦ તથા ૯૬૩ નંબરના લેખા તરીકે આપવામાં આવ્યા છે; અને અહીં આપવામાં આવેલ માહિતી મુખ્યત્વે એને આધારે આપવામાં આવી છે. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ પુત્ર વીરજીના નામ ઉપરથી રાખવામાં આવ્યું હશે, એમ લાગે છે. આ પ્રતિષ્ઠા મહોત્સવ પછી જાણે પિતાનું જીવનકાર્ય પૂરું થયું હોય એમ, તે પછી બે વર્ષ બાદ વિ. સં. ૧૮૯ની સાલમાં, ૫૯ વર્ષની વયે, તેઓ સ્વર્ગવાસ પામ્ય! પણ શ્રી ચંદ્રપ્રભુનું આ જિનાલય બંધાવવા પાછળની એમની ભાવના એવી ઉત્કટ હતી કે તે પછી આ સ્થાનને ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો અને છેવટે એને તીર્થભૂમિ તરીકેની કીર્તિ મળી. [ચિત્ર નં ૭૧] “વીરવસહી” ના આ દેરાસર ઉપરાંત અહીં બીજાં પણ દેરાસર બન્યાં તેની વિગત આ પ્રમાણે છે : આચાર્યશ્રી મુક્તિસાગરસૂરિના ઉપદેશથી (૧) નાગડા ગેત્રના શ્રેષ્ઠી વર્ધમાને શ્રી કુંથુનાથ પ્રભુનું દેરાસર૧૪ અને (૨) એ જ ગેત્રના શ્રેષ્ઠી ભારમલે શ્રી શાંતિનાથ ભગવાનનું જિનમંદિર બંધાવીને વિ. સં. ૧૯૧૦ના માગશર સુદ બીજ, શુક્રવારે એની પ્રતિષ્ઠા કરાવી હતી. (૩) આ પછી આચાર્યશ્રી રત્નસાગરસૂરિજીના ઉપદેશથી નાગડા ગાત્રના શ્રેષ્ઠી હરભમજીએ અષ્ટાપદ-ચામુખજીનો (ભગવાન ઋષભદેવાદિ જિનચોવીશીને) વિશાળ જિનપ્રાસાદ રચાવીને એની વિ. સં. ૧૯૧૮ના માંડશુદિ પાંચમ (વસંતપંચમી) સોમવારે પ્રતિષ્ઠા કરાવી હતી.૧૫ (જુએ, “શ્રી અચલગચ્છીય પ્રતિષ્ઠા લેખ”, નં. ૮૭૦, ૮૭૩, ૮૭૪, ૮૮૬ના લેખે.) આ પ્રમાણે આ તીર્થમાં ચાર જિનાલયો હોવાની વાતનું સમર્થન “જન તીર્થોનો ઈતિહાસ” (પૃ. ૧૪૫) માંના આ ઉલેખથી થાય છે: “અહી સુંદર ચાર જિનમંદિરો છે.” પણ મારી નોંધમાં નલીઆમાં (૧) ચંદ્રપ્રભુનું, (૨) શાંતિનાથનું અને (૩) અષ્ટાપદનુંએમ ત્રણ જિનાલયે (મોટાં કે મુખ્ય દેરાસરો) હેવાનું મેં નોંધ્યું છે. આનો અર્થ એ થાય કે, અંચળગચ્છ દિગ્દર્શન”, ફકરા ૨૩૪૬માં સૂચવા પ્રમાણે, શ્રી કુંથુનાથ ભગવાનને બિરાજમાન કરવા માટે બનાવવામાં આવેલ ઈમારતને દેરાસર નહીં પણ દેરી સમજવી જોઈએ. મારી આ નેધનું સમર્થન “જૈિન તીર્થ સર્વસંગ્રહ” (પૃ૦ ૧૪૩) માંના આ પ્રમાણેના ઉલેખથી થાય છે : “આ (ચંદ્રપ્રભુના ) મુખ્ય મંદિરની બાજુમાં શેઠ ભારમલ તેજશીએ સં. ૧૯૧૦માં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર બંધાવ્યું છે અને તેની જ બાજુમાં શેઠ હરભમ નરશી નાથાએ સં. ૧૯૧૮ માં શ્રી અષ્ટાપદનું અજોડ દેરાસર બંધાવેલ છે.” વળી “શ્રી અચલગચ્છીય પ્રતિષ્ઠા લેખ” માંના લેખ નં. ૮૭૧મા લેખમાંના ઉલ્લેખ ઉપરથી નલીઆમાં પાંચમું શ્રી મહાવીર સ્વામીનું દેરાસર હેવાનું પણ જાણવા મળે છે. આ ઉલ્લેખ આ પ્રમાણે છે– ૧૪. “અંચળગ૭ દિગદર્શન, (ફકર ૨૩૪૬)માં આને દેરાસરના બદલે દરી કહેલ છે. જુઓ, વર્ધમાન શેઠે નલીઆમાં વીરવસહીમાં શ્રી કુંથુનાથ ભગવાનની દેવકુલિકા બંધાવી.” ૧૫. અહીં એ જાણવું રસપ્રદ થઈ પડશે કે, શ્રી કાઠારા તીર્થના શ્રી શાંતિનાથ ભગવાનને વિશાળ જિનપ્રાસદની પ્રતિષ્ઠા આ જ વર્ષમાં, આ જ મહિનામાં, સુદ ૧૩ ને બુધવારના રોજ, અને આ જ આચાર્યપ્રવરની નિશ્રામાં થઈ હતી. Page #286 -------------------------------------------------------------------------- ________________ છની મેટી તથા નાની પંચતીથી* ૨૧૭ • एवं सा० हीरजी तत्भार्या पूरबाईक्रेन श्री महावीर जिनप्रासाद कारापित ॥ श्री वीरजिन आदे३बिब कारापिता। तथा संवत १९१० ना मोगसर सूद ५ सोमवासरे ज्ञानभंडार कृत्वा तदा चतुर्मासी उवझाय मुक्तिलाभ सीस तत्त्वमनोहर क्षमालाभ गुरौ नत्वा । प्रशस्ति कारित बुद्ध। श्री वीरवसही विशेषं तु प्रासाद पंच उत्तम ज्ञानभ डार । पौशाल। सप्तनय समापम । लि० मु० सुमतिलाम। આ લેખમાં સૂચવ્યા પ્રમાણે શેઠ નરશી નાથાના સુપુત્ર (નાગડા ગોત્રના) હીરજીનાં ધમભાર્યા પૂરબાઈ એ (નલીઆ તીર્થમાં) શ્રી મહાવીર જિનનું દેરું કરાવ્યું હતું. એની પ્રતિષ્ઠા ક્યારે કરાવવામાં આવી હતી તે આ લેખમાંથી સ્પષ્ટરૂપે જાણી શકાતું નથી, પરંતુ વિ. સં. ૧૯૧૦ના માગસર સુદ પાંચમને સોમવારે જ્ઞાનભંડાર કર્યાનું લખ્યું છે, તે ઉપરથી કદાચ એમ માની શકાય કે, આ દેરાસરની પ્રતિષ્ઠા પણ એ તિથિએ જ થઈ હશે.૧૬ આ લેખમાં વીરવસહીમાં પાંચ ઉત્તમ પ્રાસાદે હેવાનું લખ્યું છે, તે એમ સૂચવે છે કે અહીં પાંચ દેરાસરો છે. આ પાંચ દેરાસરમાં આ તીર્થમાં બનેલ જ્ઞાનભંડાર તથા પોશાળનો ઉમેરો કરતાં કુલ સાત ધર્મસ્થાને થયાં, જેને લેખમાં “સાત નય” ની કાવ્યમય ઉપમા આપવામાં આવી છે. આ બધા ઉપરથી એમ લાગે છે કે, અહીં બનેલ ધર્મસ્થાનના ઉલેખકે વર્ણનમાં દેરાસર અને દેરી વચ્ચે ખાસ ભેદ રાખવામાં આવ્યું નથી. ત્રણે દેરાસરમાં તથા એનાં શિખરોમાં કરણ એટલે કે રૂપકામ સારા પ્રમાણમાં કરવામાં આવેલ છે. પહેલા (ચંદ્રપ્રભુના ) દેરાસરની બાજુમાં વિ. સં. ૧૮૯૭ની શ્રી વીરસવામીની તથા બીજી એક દેરી છે. અર્થાત્ આ બન્ને દેરીઓ આ દેરાસર પ્રતિષ્ઠિત થયું તે સમયની છે. બીજા ( શાંતિનાથના) દેરાસરની સામે વિ. સં. ૧૯૧૦ની શ્રી પુંડરીકસ્વામીની દેરી છે. ત્રીજા (અષ્ટાપદના) જિનાલયની પાસે છ દેરીઓ બનેલી છે; અને શ્રી હીરજી ઉકેડાએ વિ. સં. ૧૯૪૫માં કરાવેલ સાતમી દેરીમાં સાધ્વીજી શ્રી દેવશ્રીજીની પાદુકા પધરાવવામાં આવી છે. “શ્રી કચ્છ ગિરનારથી મહાયાત્રા” (પૃ. ૧૪૬) તથા તે પછીનાં બીજાં પુસ્તકમાં સૂચવ્યા પ્રમાણે આ તીર્થ ૧૬ શિખરો તથા ૧૪ રંગમંડપથી શોભાયમાન બનેલું છે. આ હકીકત ઉપરથી પણ આ તીર્થ કેટલું વિશાળ અને શિલ્પસમૃદ્ધ છે એનો ખ્યાલ આવે છે. ૧૬. અહીં એ વાત ખ્યાલમાં રાખવી જોઈએ કે, શ્રી કુંથુનાથના દેરાસર (દેરી)ની તથા શ્રી શાંતિનાથના દેરાસરની પ્રતિષ્ઠા આ જ વર્ષ અને આ જ મહિનામાં (વિ. સં. ૧૯૧૦ના માગસરમાં) સુદ બીજ ને શુક્રવારે થઈ હતી. એટલે આ બંને તિથિઓ વચ્ચે ફક્ત ત્રણ દિવસને જ ફરક હતા. ૧૭. જુઓ, “મારી કરછ યાત્રા” (પૃ ૧૪૭), “જૈન તીર્થોને ઇતિહાસ”, (પૃ. ૧૪૫), “જૈન તીથી સર્વ સંગ્રહ” (પૃ ૧૪૨), Page #287 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીથ વિ॰ સ’૦ ૧૯૧૮માં ( કાઠારાની પ્રતિષ્ઠા થઈ તે વર્ષમાં જ ) વડસરમાં પૂ. શ્રી ગુણુસાગરજીના ઉપદેશથી, શ્રી હરધાર કરમશીએ, શ્રી પાર્શ્વનાથનુ દેરાસર ખંધાવ્યુ હતુ, વડસરમાં જૈનેાની વસતી નહી' રહેવાથી એ દેરાસરનુ' ઉત્થાપન કરીને એ પ્રતિમાને નલીઆમાં લઈ આપવામાં આવી હતી અને એને માટે લાલ પથ્થરનું નાનું નવું દેરાસર બનાવીનેવિસ*૦ ૨૦૨૭ની સાલમાં એ પ્રતિમાને એમાં બિરાજમાન કરવામાં આવી છે. ( અચલગચ્છ દિગ્દર્શન, *કરા ૨૪૪૭. ) ૧૮ તીની પેઢીમાં શેઠશ્રી હરભમજીની ખૂખ માટી રરંગીન છબી મૂકવામાં આવેલ છે. અહીં ધમ શાળા, ભેાજનશાળા, પાઠશાળા, આંખેલશાળા, જ્ઞાનમદિર, ખાલાશ્રમ, કન્યાશાળા, સદાવ્રત, મહાજનવાડી વગેરે અનેક સહસ્થાએ છે. અને અહી'ની કાર્યકર બહેને ખૂબ ઉત્સાહી છે. એમણે અમારી સુંદર મહેમાનગતિ કરી હતી. કવિ “ તેજ ’નલીઆના વતની છે. એમણે અમને તીથ સબધી કેટલીક માહિતી આપી મિત્રભાવ દર્શાવ્યેા હતેા. એમણે નરશી નાથાનું એક પ્રશસ્તિકાવ્ય પણ કચ્છી ભાષામાં લખ્યુ છે. એમને મળીને આ યાત્રા પ્રવાસમાં એક સરસ્વતીના ઉપાસકને મળ્યાના અમને આનંદ થયા. આ રીતે થાડા સમયમાં નલીઆ તીર્થની યાત્રા કરીને, ૧૦ માઈલના પ્રવાસ ખેડીને, અમે કચ્છની માટી પંચતીથી ના છેલ્લા તીથ ધામ તેરા પહેાંચ્યા. તેરા આ તીર્થમાં એ જિનમ દિા છે. એક, શ્રી જીરાવલા પાર્શ્વનાથનું અને બીજું, શ્રી શામ ળિયા પાર્શ્વનાથનુ, આમાં શ્રી શામળિયા પાર્શ્વનાથનું દેરાસર પ્રાચીન છે અને શ્રી જીરાવલા પાર્શ્વનાથનુ' મંદિર પાછળથી બનેલુ છે. પણ તેરાની ગણુના કચ્છની—અબડાસાની માટી પ‘ચતીથી માં થાય છે તે પાછળથી બનેલ આ શ્રી જીરાવલા પાર્શ્વનાથના વિશાળ જિનાલયના કારણે. શ્રી જીરાવાલા પાર્શ્વનાથનું મંદિર ,, મને આપવામાં આવેલ માહિતી પ્રમાણે ( મારી નાંધ પ્રમાણે) આ દેરાસર શ્રી રાયમલ શિવજી તથા શ્રી સુધા ડાસા નામના બે ધર્માનુરાગી મહાનુભાવાએ મધાવરાવ્યું હતું. પણ જન તીથ' સ` સંગ્રહ ” (પૃ૦ ૧૪૩) તથા “ અ’ચલગચ્છ દિગ્દર્શન ” (કુકરા ૨૪૪૫ )માં જણાવ્યા પ્રમાણે આ દેરાસર લેાડાયા પાસવીર રાયમલ તથા વીસરીઆ માતા હીરજી ડાસાએ બ ધાવરાવ્યું હતું, મારી નાંધમાં તથા આ એ પુસ્તકામાં આપેલ નામામાં રાયમલ અને ડાસા-એ એનામા તા સરખાં જ છે; એટલે એ નામામાં જોવામાં આવતા આ ફેર મહત્ત્વના નહી. પણ સામાન્ય ગણી શકાય એવા છે, Page #288 -------------------------------------------------------------------------- ________________ કચ્છની માટી તથા નાની પચતીથી પણ “ શ્રી અચલગચ્છીય પ્રતિષ્ઠા લેખો” ( લેખ ત′૦ ૮૮૨)માં આ દેરાસરની પ્રતિષ્ઠાના જે માટેા લેખ છાપ્યા છે, તેમાં લેાડાયા અને માતા ગોત્રની વ્યક્તિઓની જે નામાવલી આપવામાં આવી છે, એમાં લેાડાયા ગાત્રના રાયમલ, પાસવીર, અને માતા ગેાત્રના વિદ્ધા(બુધા), ડાસા, હીરજીનાં નામેા તા મળે છે, ઉપરાંત એ શિલાલેખમાં આ પ્રમાણે એ શ્લેાકેા મૂકેલા છે— जिनाच कुरुते नित्यं गुरुभक्ति विशेषतः । रामजी हीरजी तयेाः जात संवेग मानसौ ॥ २१ ॥ स्वजन्म सफल कर्तु जिनमंदिर सुंदर । વમુળાવા(ત્ત) વિત્તન સુત્તમ ॥ ૨૨ ॥ આ શ્લાકના અથ એ થાય છે કે, રામજી અને હીરજી નામના એ મહાનુભાવાએ, વૈરાગ્ય ભાવથી પ્રેરાઈ ને, પેાતાના જન્મ સફળ કરવા માટે, અને પાતે ઉપાર્જન કરેલ ધનથી સુરરિ જેવુ' સુંદર જિનમ`દિર કરાવ્યું હતું. આ શિલાલેખમાં આપવામાં આવેલી વશવાલી પ્રમાણે રામજી લેાડાયા ગેાત્રના શિવસીના પુત્ર તથા હીરજી માતા ગેાત્રના ડાસાના પુત્ર થતા હતા. આ દેરાસરની પ્રતિષ્ઠા વ॰ સ૦ ૧૯૧૫ના માહ સુદિ ૫ ( વસ‘તપ`ચમી ), સામવારે આચાર્ય શ્રી રત્નસાગરસૂરિજીની નિશ્રામાં થઈ હતી. [ ચિત્ર નં ૭૨ ] આ દેરાસરને નવ શિખા છે ( “ શ્રી કચ્છ ગિરનારની મહાયાત્રા ”, પૃ૦ ૧૪૬), રંગમંડપ કાચ-કામથી અને ઘુમ્મટ કેારણીથી શેાભાયમાન છે. મદિરમાં એની પ્રતિષ્ઠાના માટા શિલાલેખ છે, અને ગભારાની બહાર દીવાલ ઉપર એ યતિઓની છબીઓ ચીતરેલી છે. દેરાસરના શિખરના મૂળમાં દેરીએ બનાવી છે. તથા મંદિરની પાછળ (૧) ચંદ્રપ્રભુની, (૨) સુમતિનાથની, (૩) કુંથુનાથની, (૪) અજિતનાથની અને (૫) અજિતનાથની-એમ પાંચ શિખરવાળી દેરીઓ છે, અને ચાથી અને પાંચમી દેરીની વચ્ચે આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિની મૂર્તિવાળી નાની દેરી છે. વળી મંદિરની ડાબી બાજુ સામેના ભાગમાં છઠ્ઠી શ્રી સ’ભવનાથ ભગવાનની દેરી છે. એના ઉપર પણ શિખર છે, અને એમાં લેખ છે. નવ શિખરા, વિશાળ ઘુમ્મટ અને અનેક દેરીએની શિલ્પસમૃદ્ધિ ધરાવતું આ જિનાલય ઘણુ' મનેાહર છે. શ્રી શામળીઆ પાર્શ્વનાથનું મંદિર શ્રી જીરાવલા પાર્શ્વનાથના મુખ્ય દેરાસરના કમ્પાઉન્ડની બહાર, એ કમ્પાઉન્ડની જમણી માજી, શ્રી શામળીઆ પાર્શ્વનાથનું નાનું, જૂનું અને શિખરમધી દેરાસર છે, “ અચલગચ્છ દિગ્દર્શન ” ( ફકરા ૨૨૯૭) માં આ દેરાસર સબધી નીચે મુજબ માહિતી આપવામાં આવી છે Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ પુનિતશેખર અને ભક્તિશેખરે તેરામાં આવી પિશાળ બંધાવી, જેને કચ્છના રાજ્ય તરફથી આશ્રય મળેલું, તથા સં. ૧૮૭૮ના માગશર સુદી ૬ ને સામે શ્રી શામળા પાર્શ્વનાથનું જિનાલય બંધાવ્યું, જેની પ્રતિષ્ઠા વખતે રાજેન્દ્રસાગરસૂરિ ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના રંગમંડપના કાચ ઉપર સુંદર ચિત્રકામ કરેલું છે. ગોખલામાં શિલા પ્રશસ્તિ છે. ત્રણ વર્ષ પહેલાં ગોરજી હીરાચંદ તારાચંદે જિનાલય બંધાવ્યું હતું એમ જૈન તીર્થ,” ભા. ૧, પૃ૦ ૧૪માં ઉલ્લેખ છે."૮ ઉપરના ઉલેખમાં સૂચવ્યા પ્રમાણે, આ જિનાલય, આશરે ત્રણ વર્ષ પહેલાં, યતિશ્રી હીરાચંદજીએ બંધાવ્યું હતું એમ માનીએ તે અતિ શ્રી ભક્તિશેખરજીએ એ (જી) મંદિરને એ નખશિખ (આમૂલચૂલ) જીર્ણોદ્ધાર કરાવ્યું હશે કે જેથી એમને એ મંદિર નવું બંધાવ્યા જેટલો યશ મળ્યું હશે. * દેરાસરના ગભારામાં પધરાવવામાં આવેલ પગલાં ઉપર વિ. સં. ૧૮૭૮ ને લેખ કેતરેલ છે, જે આ મંદિરની પ્રતિષ્ઠાના વર્ષ સાથે મળતું આવે છે. મંદિરની અંદર શ્રી વિવેકસાગરસૂરિજીની તથા શ્રી પૂજ રતનસાગરજીની છબીઓ ચીતરેલી છે, જે કંઈક ઘસાઈ ગઈ છે. તેરામાં ધર્મશાળા છે. તેરા ગામ નિર્ભેળ રાષ્ટ્રીય ભાવના ધરાવતા અને રાષ્ટ્રની આઝાદીની લડતના એક સમર્થ અને નિષ્ઠાવાન સૈનિક, મુંબઈનિવાસી શ્રીયુત ભવાનજીભાઈ અરજણ ખીમજીની જન્મભૂમિ તરીકેનું ગૌરવ ધરાવે છે. ગામ ફરતે મજબૂત ગઢ છે અને ગામની ભાગોળે ખેડાયેલા પાળિયા વગેરે પુરાતત્ત્વના અભ્યાસીઓને સંશાધન-પ્રેરક સામગ્રી પૂરી પાડે છે. | તેરાતીર્થની યાત્રા સાથે અબડાસા તાલુકાની વિખ્યાત જૈન પંચતીર્થની અમારી યાત્રા પૂરી થઈ અને એ દિવસે (તા. ૨૦-૩-૧૯૭૫ના રેજ) સાંજે અમે તેરાથી રવાના થઈને ભુજ પહોંચી ગયા. આ પંચતીથીનાં જિનાલયની સ્થાપનાનો સમયકમ આ પ્રમાણે છે: સુથરી વિ. સં. ૧૮૯૬માં, નલી આ વિ. સં. ૧૮૯૭માં, જખૌ વિ. સં. ૧૯૦૫માં તેર વિ. સં. ૧૯૧૫માં; અને કોઠારા વિ. સં. ૧૯૧૮ માં. આ વિગતે ઉપરથી જોઈ શકાય છે કે, વિસં. ૧૮૯૬ અને વિ. સં. ૧૯૧૮ વચ્ચેના ફક્ત ૨૨ વર્ષ જેટલા ટૂંકા સમયમાં એક્લા અબડાસા તાલુકામાં ૧૮, આ જ “અંચળગછ દિગ્દર્શન” (ફકર ૨૨૮૪)માં આ દેરાસર અંગે આ પ્રમાણે માહિતી આપવામાં આવી છેઃ “કચ્છમાં તેરાને શ્રી શામળા પાર્શ્વનાથજીના જિનાલયની પ્રતિષ્ઠા રાજેન્દ્રસાગરસૂરિની નિશ્રામાં થઈ. સં. ૧૮૭૮ના માગસર સુદી ૬ ને સોમવારે આ જિનાલયની પ્રતિષ્ઠા થઈ. પુનિતશેખરના શિખ્ય ભક્તિશેખરના ઉપદેશથી જિનાલયનું નિર્માણ થયેલું.” બીજું, આ પુસ્તકના ઉપર ટકેલ ૨૨૯૭મા ફકરાના અંતમાં “જૈનતીર્થ ", ભા૧, પૃ૦ ૧૪ એમ લખ્યું છે કે, મારી સમજ મુજબ, “જૈન તીર્થ સર્વ સંગ્રહ, ભા૧, પૃ૦ ૧૪૩” એમ હોવું જોઈએ, કારણ કે, એ ગ્રંથમાં આ દેરાસર અંગે લખ્યું છે કે, “લગભગ ત્રણસો વર્ષ પહેલાં ગોરજી હીરાચંદ તારાચંદે આ મંદિર બંધાવેલું છે. ' Page #290 -------------------------------------------------------------------------- ________________ કચ્છની માટી તથા નાની પચતીથી ૧ જ ( સાંધાણુના વિ॰ સ’૦ ૧૯૧૦ના દેરાસર ઉપરાંત ) આવા પાંચ પાંચ આલીશાન, મનેાહર અને ગગનચૂ’બી જિનપ્રાસાદો સ્થપાયાં અને એ તાલુકાને કચ્છની માટી જૈન પ`ચતીથા'ની ભૂમિ બનવાનુ' ગૌરવ અપાવી ગયા. આને સમયને, શ્રદ્ધાવાન શ્રાદ્ધરનેાની ઉદારતાના અને મુબઈની અઢળક કમાણીને જ પ્રતાપ સમજવા જોઇ એ. એ સમય કેવા ધમભાવના અને ધર્મ પ્રભાવનાના પ્રેરક હશે ! ધન્ય એ સમય, ધન્ય એ ઉદારતા અને ધન્ય એ સ'પત્તિ ! આજે પણ એ તીર્થાંનાં ભવ્ય જિનપ્રાસાદેની છબી અંતર ઉપર અંકિત થયેલી છે, અને ચિત્તમાં ભક્તિભાવને જગાડે છે, ૧૯ હવે કચ્છની નાની પ ́ચતીથી તરીકે જાણીતાં તીર્થં સ્થાનાના બહુ જ સંક્ષેપમાં પરિચય મેળવીએ. *ચ્છની નાની પંચતીથી કચ્છની નાની જૈન પચતીથી નાં જિનમંદિશ આ પ્રમાણે પાંચ ગામામાં આવેલાં છે (૧) મુદ્રા, (૨) ભુજપુર, (૩) માટી ખાખર તથા નાની ખાખર, (૪) મીડા, અને (૫) માંડવી. આમાં નાની ખાખર અને માટી ખાખર એ ખરી રીતે જુદાં જુદાં ગામા છે, એટલે ખરી રીતે, આ પંચતીથી નાં ગામાની સખ્યા પાંચના ખલે છ થાય છે. આ છ ગામ મુદ્રા અને માંડવી તાલુકામાં આવેલાં છે. અને બન્નેમાં આ પ્રમાણે ત્રણ ત્રણ ગામાના સમાવેશ થાય છે : મુદ્રા, ભુજપુર અને માટી ખાખર મુ`દ્રા તાલુકામાં છે; અને નાની ખાખર, બીદડા અને માંડવી માંડવી તાલુકામાં છે. અમે કચ્છની માટી તથા નાની પંચતીથી'ની યાત્રાએ ભદ્રેશ્વરથી તા. ૧૯-૩-૧૯૭૫ બુધવારના સવારના રવાના થયા હતા. મુંદ્રા-કિલ્લાથી સુરક્ષિત આ ખંદરી શહેર—એની સુંદર રચના અને ઈમારતાને કારણે, કચ્છતુ' પેરીસ ગણાય છે. શહેરમાં આ પ્રમાણે ચાર દેરાસર છે . (૧) શ્રી શીતલનાથનું બે માળનું આલીશાન દેરાસર; એની પ્રતિષ્ઠા એકસે વર્ષ પહેલાં, વિ॰ સ’૦ ૧૯૩૩માં થઈ હતી. (ર) એની ખાજીમાં ડાબી તરફ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું આશરે સવાસાવ ઝૂનુ શિખરખધ દેરાસર છે. (૩) મહાવીરવાસીનું શિખરબંધ દેરાસર છે, જે આશરે ખસેા વર્ષ જેટલુ* જાનુ' છે, અને (૪) શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર છે. અહીં ૧૯ પાંત્રીસ વષૅ પહેલાં, વિ॰ સં૰ ૧૯૯૮ની સાલમાં, પ્રકાશિત થયેલ “ મારી કચ્છ યાત્રા ” (પૃ૦ ૧૪૮)માં, એના લેખક પરમપૂજ્ય મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજે, આ પંચતીથો નો મહિમા વર્ણવતાં, થોડા શબ્દોમાં, યોગ્ય જ કહ્યું છે કે— “ અબડાસાનાં પાંચ તીર્થી બહુ પ્રાચીન તો ન કહેવાય, લગભગ ૧૦૦-૧૨૫ વર્ષોંની અંદર અંદરનાં છે, છતાં વિશાળતાની દૃષ્ટિએ, સુંદરતાની દૃષ્ટિએ આ તીર્ઘા ધણાં જ દનીય છે, દરેક મંદિરમાં સેંકડો મૂતિઓ છે એ મૂર્તિઓની ભવ્યતા પણ ખરેખર આનદ્દ ઉપજાવે છે.’’ Page #291 -------------------------------------------------------------------------- ________________ २२२ શ્રી પાર્શ્વનાથજીના દેરાસર સાથે એક પુસ્તકભડાર પણ છે.૨૦ આ ચાર દેરાસરા ઉપરાંત મુંદ્રામાં અ‘ચળગચ્છના ગુરુ હું જીની પાદુકાવાળી છત્રી છે. એના ઉપર તેવિ॰ સ‘૦ ૧૭૯૭ના માગસર વદ્મ ૧૦ના સ્વર્ગવાસી થયાના લેખ કાતરલા છે.૨૧ ભુજપુર—અહીં વિ॰ સં॰ ૧૮૯૮નુ' શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર તથા ગ્રંથભ‘ડાર છે. અમે ગયા ત્યારે આ દેરાસરની બાજુમાં એક બે માળનું નવું માઢું દેરાસર બંધાતું હતુ. હવે તેા એની પ્રતિષ્ઠા પણ થઈ ગઈ હશે. શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીથ માટી ખાખર્—અ' ગામમાં શ્રી શત્રુંજયાવતાર નામે શ્રી ઋષભદેવ ભગવાનનુ‘ વિશાળ જિનાલય છે. એની પ્રતિષ્ઠા ઉપાધ્યાય શ્રી વિવેકહ ગણિએ વિ॰ સં૦ ૧૬૫૯ ના ફાગણ ૧૦ના રાજ કરી હતી. આ પ્રતિષ્ઠા-મહે।ત્સવ સ'ખ'ધી એક માટા શિલાલેખ આ દેરાસરમાં લગાડવામાં આવ્યે છે. તેમાં શ્રી વિવેકહષ ગણિની પ્રભાવકતા સૂચવતી તથા બીજી પણ જાણવા જેવી માહિતી આપવામાં આવેલ હોવાથી, એ શિલાલેખ ઇતિહાસ અને પુરાતત્ત્વના અભ્યાસીએ માટે ઉપયાગી સામગ્રી પૂરી પાડે છે. આ શિલાલેખમાં એવી પણ માહિતી નેાંધવામાં આવી છે કે, કચ્છના રાજવી શ્રી ભારમલજીએ, શ્રી વિવેકહું ગણિ પ્રત્યે પેાતાની ભક્તિ દર્શાવવા, ભુજનગરમાં, શ્રી રાયવિહાર નામે શ્રી ઋષભદેવ ભગવાનનું જિનાલય ખધાવ્યુ હતુ.૨ ૨૨ આ હકીકત રજૂ કરતા આ શિલાલેખમાંના લેક આ પ્રમાણે છે— किंचास्मद्गुरुवनिग तमहाशास्त्रामृताब्धौ रतः सर्वत्रमित मान्यतामवदधे श्रीमयुगादिप्रमेाः । तद्भक्त्यै भुजपत्तने व्यरचयत् श्रीभारमलप्रभुः, श्रीमद्राय विहार नामजिनपप्रासादमत्यद्भुतम् ॥ ३ ॥ નાની ખાખર—અહીં શ્રી ચિ'તામણિ પાર્શ્વનાથનુ' સુંદર દેરાસર છે. દડા-ગામમાં શ્રી આદીશ્વર ભગવાનનું પાંચ શિખરાથી શેાલતુ વિશાળ અને ભવ્ય દેરાસર છે. અહી' ગામ મહાર, સામેની દિશામાં, સડકની બીજી બાજુ, એક સાધના-આશ્રમ છે, એમાં ઉત્તમ પુસ્તકેાનું એક માટુ' પુસ્તકાલય છે, અને ત્યાં કેટલાક સાધકો રહે છે. (વખતના અભાવે અમે માટી ખાખર, નાની ખાખર અને ખીદડા ગામની મુલાકાત લઈ શકયા ન હતા; ફક્ત બીદડાના સાધના-આશ્રમની મુલાકાત અમે લીધી હતી.) ૨૦. “ જૈન તીર્થાંસ સંગ્રહ '', ભા૰ ૧, પૃ૦ ૨૮૧, kr ૨૧. “ આકયોલોજિકલ સર્વે` ઓફ વેસ્ટન ઈન્ડિયા ઃ રિપોર્ટ ઓન ધી એન્ટીકવીટીઝ એક્ કાઠિયાવાડ એન્ડ કચ્છ ", પૃ ૨૦૫ .. ૨૨. સંસ્કૃત ભાષાનો આ સંપૂર્ણ શિલાલેખ મુનિરાજ શ્રી સવિજયવિરચિત “ પ્રશ્નોત્તરપુષ્પમાળા ’ (૦ ૨૩૯-૨૬૨)માં ગુજરાતી અનુવાદ સાથે છપાયેલ છે. તેમ જ મુનિરાજ શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી) લિખિત “ જૈન તીર્થોનો ઇતિહાસ '' (પૃ૦ ૧૪૯)માં પણ આ મૂળ લેખ છપાયો છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ २२३ કચ્છની મેટી તથા નાની પંચતીથી માંડવી-કચ્છનો વિચાર આવતાં જ જે શહેરનું સ્મરણ થઈ આવે છે, એમાંનું માંડવી પણ એક છે. અને એ અત્યારે પણ કચ્છનું ચાલુ અને નામાંકિત બંદર છે. જેનધર્મનું આ મોટું કેન્દ્ર છે. અહીં સાત દેરાસરો છે. એમાં શહેરમાં શ્રી મહાવીર સ્વામીનું, શ્રી ધર્મનાથજીનું, શ્રી શીતળનાથજીનું અને શ્રી શાંતિનાથજીનું-એમ ચાર દેરાસરે આવેલાં છે. આમાં તપગચ્છ, અંચળગચ્છ અને ખરતરગચ્છ, એ ત્રણે ગ૭નાં દેરાં છે. બંદર ઉપર શ્રી અજિતનાથનું દેરાસર છે. પુલના શહેર તરફના છેડે દાદાવાડી છે અને એમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. અને પુલ પાર કરીને થોડે દૂર જઈએ એટલે શ્રી મેઘજી સેજપાળ જૈન આશ્રમ આવે છે. એમાં શ્રી શાંતિનાથ ભગવાનનું સુંદર અને વિશાળ જિનમંદિર છે. આ આશ્રમ એ માનવસેવાનું અનોખું તીર્થ છે. એમાં અઢીસ જેટલાં નિરાધાર, અશક્ત અને વૃદ્ધ ભાઈઓ-બહેનને સુખ-આરામપૂર્વક રાખવામાં આવે છે. જૈન સંઘમાં અજોડ કહી શકાય એવું આ માનવસેવાના ધ્યેયને વરેલું તીર્થ છે. માંડવીમાં ધર્મશાળા, ભોજનશાળા, જન વાડી, પાઠશાળા, ઉપાશ્રયો અને કેટલાક હસ્તલિખિત ભંડારો પણ છે. માંડવીની યાત્રા સાથે કચ્છની નાની પંચતીર્થની યાત્રા પૂરી થઈ. હવે જૈન સંઘની દષ્ટિએ વિશિષ્ટ ગણાય એવાં કેટલાંક સ્થાને-શહેરો-ગામે-નાં નામ જોઈ એ. બીજાં કેટલાંક સ્થાને પાટનગર ભુજ-કચ્છની રાજધાનીના આ શહેરમાં વાણિયાવાડમાં તપગચ્છનું શ્રી આદીશ્વર ભગવાનનું, અંચળગચ્છનું શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું અને ખરતરગચ્છનું શ્રી શાંતિનાથ ભગવાનનું-એમ નજીક નજીક ત્રણ દેરાસરો છે. ત્રણે શિખરબંધ છે. તપગચ્છના દેરાસરમાં શ્રી વિજયાનંદસૂરિજી (શ્રી આત્મારામજી)ની તથા શ્રી ખાંતિવિજયજી દાદાની; અંચળગચ્છના જિનાલયમાં શ્રી કલ્યાણસાગરસૂરિજી તથા શ્રી ગૌતમસાગરસૂરિજીની; અને ખરતરગચ્છના જિનમંદિરમાં શ્રી જિનરત્નસાગરસૂરિજી અને શ્રી જિનઆનંદસાગરસૂરિજીની છબીઓ ચીતરેલી છે. ગામ બહાર ખરતરગચ્છની દાદાવાડી છે, તેમાં જિનમંદિર, પગલાં તથા ઘંટાકર્ણની સ્થાપના કરેલી છે. વળી અહીં અંચળગચ્છની મોટી પિસાળ છે, એમાં અમે (તા. ૨૨-૩-૧૯૭૫ ના રોજ ) યતિશ્રી ભદ્રમેરજીને મળ્યા હતા. તેઓએ અમને આ ગચ્છના ચરાડવા ગામના યતિ શ્રી માણેકરજીએ રા' ખેંગારજીને આપેલી મોટી સાંગ તથા સ્ફટિકની શ્રી અંબાજી માતાની મૂર્તિનાં દર્શન કરાવ્યાં હતાં. આ પિસાળમાં નાનું જિનમંદિર છે. ભુજમાં ધર્મશાળા, પાઠશાળા, ભેજનશાળા, પાંજરાપોળ છે. - બીજા સ્થાને – ભુજ ઉપરાંત કચ્છમાં ભચાઉ, અંજાર, કોડાય, કટારિયા, વિંઝાણ, લાકડિયા, દેશલપુર, નાના આસંબિયા, મોટા આસંબિયા, દુર્ગાપુર, મેરાઉ, ડુમરા, હાલાપુર, સાભરાઈ, કોટડા, આઈ મનફરા વગેરે સ્થાનેનાં દેરાસરે પણ દર્શનીય છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ - શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ કંથકેટ–જગન્ધિતા જગડુશાના વડવાઓ મૂળ આ ઐતિહાસિક નગરના વતની હતા. શ્રીમાળી વણિક જાતિના વિયદુના પુત્ર વરણાગ કંથકોટમાં રહેતા હતા. ૨૩ તેમના પુત્ર વાસ નામે હતા. વાસના પુત્ર વીસલ નામે હતા. વીસલના પુત્ર સેળ શ્રેષ્ઠી ભદ્રેશ્વરમાં જઈને વસ્યા હતા. આ સોલ શ્રેષ્ઠી અને એમનાં પત્ની લહમીદેવીના પુત્ર તે જગÇશા.૨૪ આ કંથકોટને પહાડી કિલો તે કાળે ઘણો મજબૂત હતો અને તેથી, સંકટના વખતમાં, ગૂજરપતિ મૂલરાજ સોલંકી તથા ભીમદેવે એનો આશ્રય લીધો હતો. આ કિલ્લામાં ભગવાન મહાવીરનું બે રંગમંડપવાળું વિશાળ જિનમંદિર હતું, તે ઘણા લાંબા સમયથી સાવ વિસ્ત થઈ ગયું છે. અને એના ભગ્નાવશે અત્યારે પણ એની ભવ્યતા અને વિશાળતાનો ખ્યાલ આપે છે. એમાંના વિ. સં. ૧૩૪૦ના એક શિલાલેખ ઉપરથી નક્કી થાય છે કે, તે દેરું વિક્રમની ચૌદમી સદીમાં સારી હાલતમાં હતું.૨૫ જેન સંઘના મહાન પ્રતાપી પુરુષ જગડૂશના પૂર્વજોના વસવાટથી ગૌરવશાળી બનેલું અને કચ્છના વાગડ વિભાગના ભચાઉ તાલુકામાં આવેલું આ સ્થાન અને મહાવીરસ્વામીનું આ જીણું જિનાલય આજે પણ જૈન સંઘને માટે તીર્થસ્વરૂપ જ છે. એની યાત્રાથી જૈન સંસ્કૃતિના ધર્મ, ઇતિહાસ અને કળાના એક ગૌરવભર્યા વારસાનાં દર્શનનો લાભ મળી શકે એમ છે. લખાણ પૂરું કર્યુંવિ. સં. ૨૦૩૩, જેઠ વદ ૪, રવિવાર, તા. ૫-૬-૧૯૭૭. ૬, અમૂલ સેસાયટી, અમદાવાદ-૭. ૨૩. જુઓ, “શ્રી જગડૂચરિત', સર્ગ ૧, શ્લોક ૨૨, ૨૩. ૨૪, જુઓ, એજન, પૃ૦ ૧૦૪, ૨૫. કંથકોટ સંબંધી વિશેષ માહિતી માટે જુઓ (૧) એજન, પૃ. ૫, ૧૦૭–૧૦૮; (૨) “આર્કિઓલોજિકલ સર્વે ઓફ વેસ્ટ ઇન્ડિયા રિપોર્ટ ઓન ધી એન્ટીકવીટીઝ ઑફ કાઠીયાવાડ એન્ડ કચ્છ”, પૃ. ૨૧૫-૨૧૬; (૩) ગેઝેટિયર એફ બેઓ પ્રેસિડેન્સી ", ૦ ૫ ૫૦ ૨૨૪-૨૫ Page #294 -------------------------------------------------------------------------- ________________ પુ ર વ ણી [ કેટલાક ઉમેરા, સુધારા તથા ખુલાસા ] પતિ શ્રી સુમતિસાગરજીવિરચિત શ્રી ભદ્રેશ્વર તીર્થનું ચાઢાળિયુ નમઃ સિદ્ધઃ ।। અથ શ્રી ભદ્રેશ્વર તીના ચાઢાળીયા ॥ ॥ ઐ દાહરા અરીગંજન અરીહંતના, ચરણુ નમું ચિત્ત લાય; સારદ સાર દયા કરી, સુવિચન આપે। માય. સિદ્ધ સવે નિત્ત પ્રણમઇ, આચાય ઉવજ્ઝાય; સારા સતી પાએ નમી’, અક્ષર માશું ઠાય. દરિસણું દુર્લભ જ્ઞાન ગુણુ, ચારિત્ર તપ સુવિચાર, એ નવ પદ આરાધતાં, લચે ભવના પાર. જ‘બુદ્દિપનાં [ભ]રતમાં, મધ્યખંડ મનેાહાર; કચ્છ દેશ અતી દિપતા, સેાભાનાં નહી પાર. ચ્યાર સહેર વખાંણીઇ' ભુજ અંજાર નિરધાર; મુંદરા માંડવી આતી ભલિ, કહેતાં નાવે પાર. ઢાળ પહેલી સેભાગી ( “કપૂર વે અતિઉજલેા રે ”—એ દેશી ) તખત સહેર વખાણીઇરે, ભુજ ભલેા ભૂપાલ; રાજરાજેશ્રી ખે`ગારજી રે, પ્રજા તણા પ્રતિપાલ; સેવા વીર જિષ્ણુદ, જિમ ભાંજે ભવ ક્‘ઇ. સો અંજાર સહેર અતિભલેા રે, વાગડ મથક હાય; મુંદરા માંડવી વખાણીઇ રે, અબડાસા પણ જોય. સા (૧) (૨) (૩) ૧. આ ચોઢાળિયું કચ્છ માંડવીના જૈન ભડારમાંની પોથી નં૦ ૬૨, ક્રમાંક ૩૮૮ની ૩ પાનાંની પ્રત ઉપરથી, પાયચંદ કનાં વિદુષી સાધ્વીજી પૂજ્ય શ્રી સુનંદાશ્રીજી મહારાજનાં સુશિષ્યા વિદુષી લેખિકા પૂજ્ય સાધ્વીજી શ્રી વસંતપ્રભાશ્રીજીએ (“ સુતેજે ” ) ઉતારીને મારા ઉપર મેાકલવાની કૃપ! કરી છે. એમાં કેટલીક અશુદ્ધિઓ દેખાય છે; અને મૂળ પ્રત મારી પાસે નથી, એટલે એ અશુદ્ધિ મૂળ પ્રતની હશે કે નકલ કરતાં થયેલ્લી હશે, એ નકકી કરી શકાય એમ નથી, એટલે આ કૃતિ એની નકલ મુજબ જ અહીંં આપી છે, ૧૫ માંડવી મંદિર સેાહામણેા રે, સકલા સહેર સીરતાજ; દેશદેશાંતરથી ઘણા રે, આવે ખડૂલા જિહાંજ. સા. ૨ ૨ ૨ ૨ ટ Page #295 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ ભદ્રાવતિ નગરી ભલી રે, દેશ પુરાતન જાણ; તિહાં પ્રાસાદ મનેહરુ રે, વસતિ નામ વખાણ. સે. (૪) સંવત પૂર્ણ ત્રેવીસમાં રે, દેવચંદ્ર સુજાણ; શ્રી પાર્શ્વજિન પ્રતિષ્ઠા કરી રે, તામ્રપત્ર વખાણ. સ. (૫) કાલ ઘણે વિતી ગએ રે, જગડુશાહ પુન્યવંત; જીર્ણોદ્ધાર કરાવીએ રે, બાવંન જિનાલય અંત. સે. (૬) સંવત તેર પન્નરમાં રે, જગડુશાહ પવિત્ર જસ મહિમા જગમાં ઘણે રે, સુણતાં તાસ ચરીત્ર. સે(૭) સંવત અઢાર અઠાણુંમાં ૨, ખાંતીવિજય ગુણવંત; દેશલરાએ પ્રતિબંધિઓ રે, રાષણ તિર્થ મહેત. સ (૮) ચતુર્વિધ સિંઘ ઉપદેશી રે, કરી સાસન ઉદ્યોત; રાઓશ્રી દેશલજી સહાયથી રે, કોટની રચના હેત. સી. (૯) વર્તમાન કાલે વિરાજતા રે, મહાવીર મહાર; સિંઘ મલી જાત્રા ભણી રે, કર્યો એહ વિચાર. સે. (૧૦) ફાગણ સુદ સાતમ થકી રે, રહેવું દશમી પરજંત; વર્ષ (૨) પ્રતે એહવું રે, નિર્ણય “સુમતિ સંત. સ. (૧૧) (ઢાળ બીજી) દુહા ટ ચાર સહેર તણાં બહુ, શ્રાવક શ્રાવિકા જેહ, આ ઉલટ અતિ ઘણે, દિન (૨) અધિકે નેહ. (સુરતી મઈનાની દેશી) જીવરાજ સાહ જગ જાણીઇ, પુન્યવંત પવિત્ર તસ સુત સાંતીદાસ છે, કહેસું તાસ ચરીત્ર. લાધે પ્રથમ વખાંણીઇ, બીજે પીતાંબર નામ; જીવણ સાહ જસ ઉજલે, જેણે કીધાં ઉત્તમ કામ. તસ સુત તિન સોહામણા, મુરચંદ સાત વષાણુ બીજે રાસી અતી ભલ, તેજસી નામ પ્રમાણ. તેજસી ધરણી વખાણુઈ, સોનબાઈ સુજાણ; સત્યવંત પવિત્ર જે, લેક કરે વખાણુ. છે - 3 Page #296 -------------------------------------------------------------------------- ________________ પુરવણી તસ ઉદરે ઉત્પન્ન થયા, મેણસીભાઈ ઉદાર; કન્યાં દેએ અતી ભલી, વરતે કુલ વવહાર. વસહિ જાવા ચિત્ત ધરી, વર્ષ પ્રતે એક વાર ઈમ કરતાં પૂરણ થઈ, ઈચ્છા ચિત્ત મુઝાર. જીર્ણોદ્ધાર કરાવવા, સંકેત રચીએ એમ પિતે સ્વર્ગ સધાવીઆ, દિન (૨) અધિક પ્રેમ. તસ ધરણી દેય જાણું , પુત્તલી મીઠીબાઈ નામ; ભાણેજ જેઠાભાઈ ભલો, લાયક ગુણને ઠામ. સુમતિસાગર ઉપદેશથી, સિલાવટ તેડી સાર જીર્ણોદ્ધાર કરાવીએ, હઈડે હર્ષ અપાર. ધજા કલસ ચડાવવા, હર્ષ ધરી મનમાંહે, પિઉને દેવા વધામણી, પુત્તલીબાઈ તે જાય. સકલ મને રથ પુરવા, મીઠીબાઈ ગુણવંત સુમતિ” સુધારસ દિલ ધરી, અપયશ દૂર કરતઃ (ઢાલ ત્રીજી) (૧૧) દુહા 2 પૂણ્ય નરભાવ પાંખીચે, પૂણે લધો જિનધર્મ; પૂણ્યે સમકિત ચિત્ત ધરી, જાણે ધર્મને મમ: ':( મનહૂ મેહિઓ રે મંન મેવંનજી”—એ દેશી) સંવત એગણીશ સહામણે મન, ઉપર ઉગણચાલીસ મન મેહિઓ રે, મન મોવનજી. સુભ મુહૂર્ત નીરધારવા મન, સુગુરૂને નમાવે સીસ, મન, ગુરૂવાણ દિલમાં ધરી મન, કાંઈ ઉલટ અંગ ન માય મન; કંકોત્રી લિખવા ભણી મન, મલ્યો સંઘ તણે સમુદાય મન ચાર સહેર અતિ ચેપનું મન, વલિ નવાનગર સુખકાર મન; સુગુરૂને લિખતાં વિનતિ મન, કુસલચંદજી આદિ સાર મનો દેશદેશાંતર પ્રસીધ થઈ મન, કાંઈ ઘર ઘર એહિ જ વાત મન માહ સુદ એકમ બુધ દિને મન, કુંભસ્થાપન મુહૂર્ત વિખ્યાત મન () 3 8 2 Page #297 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ (૧૦) અઠાઈ મહત્સવ કરવા ભણી મન, આવે ઘણા નરનાર મન; માંડવી મુંદરા સહેરથી મન, કાંઈ ધરતાં હર્ષ અપાર મન. (૫) પૂજા પ્રભાવનાં દિન (૨) પ્રતે મન, આંગી રચનાં ઉલ્લાસ મન; સાંજી દેતાં દિપતિ મન, વાજિંત્ર ગીત પ્રકાશ મનો માહ સુદ સપ્તમી સેભતી મન, સસિવાસરે સંઘપતિ જેહ મન; જેઠાભાઈ જુગતે કરી મન, સંઘભક્તિ કરે બહુ તેહ મન સંઘ મિલ્ય તિહાં સામટ મન, ભૂજ અંજાર મુંદર નાંમ મન; નનગર ને માંડવી મન, વલી બીજા પણ બહૂ ગામ મન સંવેગ રંગે ઝીલતાં મન, કુશલચંદજી આદે સાર મન; જૈનધર્મ દીપાવતાં મન ૦, તિહાં મલિયા ઠાણા ચાર મન વિનેદવિજે પણ આવી આ મન, વિચરતાં ગામોગામ મન; જિનશાસન ઉન્નતિ થઈ મન, દીપા ભદ્રેસર ધામ મન માહ સુદ આઠમ દીપતી મન, બુધવારે મંડપ સાર મન; ગ્રહ-દિગપાલ થાપન કરે મન, જલજાત્રા હર્ષ અપાર મન (૧૧) તીર્થોદક લેવા ભણી મન, સેલે અપચ્છરા સરખી નાર મન; સિનાત્ર મહેચ્છવ તિહાં કરી મન, આ ફિરતાં બજાર મન (૧૨) મેહ તિમિર દલ ખંડતો મન, કાંઈ કરતો કમલા વિકાસ મન; જગલોચન પ્રગટે થકે મન, સુકે દશમી પક્ષ ઉજાસ મન (૧૩) સતરભેદી પુજા રચી મન, વાજિંત્ર ગીત ઉચાર મન; સવા પહોર દિન અતિકમેં મન, ધજા કલસ ચડાવે સાર મન (૧૪) સ્વામિવાછલ શેભતા મન, પહિરાંમણ કરે રસાલ મન; ગુરૂભકિત ગુણ આગલી મન, જાચકને દાન વિસાલ મન (૧૫) સમકિત બીજ આપતાં મન, જિનસાસંન ઉન્નતિ હેય મન; “સુમતિ” સદા દિલમાં ધરી મન, જિનભક્તિ કરે છે કેય મન(૧૬) (ઢાલ એથી). દુહા વર્ધમાન જિનવર તણું, ચરણ નમું ચિત્ત લાય; સ્તવનાં કરતાં તેહની, ભવોભવનાં દૂખ જાય. (૧) Page #298 -------------------------------------------------------------------------- ________________ પુરવણી [ શુંમખડાની દેશી ] ચાવીસમા જિનવર તળે રે, ચરણે નમાવુ' સીસ સલુણા; ચૌસઠ ઈંદ્ર પૂછયા રે, તિન ભૂવનને ઈશ સલુણા. જિમ (૨) પ્રભુપદ પૂજિઈ રે, તિમ (૨) સુખ અન′ત સ૦ સકલ મનેારથ પૂરવા રે, ભયભંજન ભગવત સ॰ જિમ૦ દોષ અઢાર રહીત પ્રભુ હૈ, તરણતારણ જગપતિ સ૦; ઘાતિ કર્મ નિવારીને રે, લહ્યો કેવલ ઉદ્યોત ચેાત્રીસ અતિસયનાં ધણી રે, ગાલ્યા રાગ ને” રીશ સ॰; પ્રાતિહાર્યે શેાભિતાં રે, વાંણી ગુણ પાંત્રીસ સ॰ જિમ૦ શેષ કમ નિવારીને રે, સિધ થયા ભગવ’ત સ૦; અનંત જ્ઞાન દણુ ગહિ ?, ભાગે સાદિઅનંત સ૦ જિમ૦ તેહની મુદ્રામે' નહિ રે, રાગ-દ્વેષ વિકાર સ૦; સ॰ જિમ સુભ લક્ષણ લક્ષીત સદા હૈ, કાંત સાંત આકાર સ૦ જિમ॰ તુમ શુ*ણુ ચિત્ત અવિલેતાં રે, મેરૂ-સરસવ માંન સ૦; હું સંસાર-ઉધિ પડવો રે, સ માહમહિપતિ જીપવા રે, બીજે નથી ઉપાય સભ્ય રહું સાવધાન સ॰ જિમ૰ ૨૨૯ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ તુંમ ભક્તિ રસ જો મિલે રે, ષિણુ પુદ્ગલ અધ થાય. સ૦ જિમ૦ (૮) જિમ કુસુમ સોગથી રે, તેલ ફૂલ કહાય સ૦; પામણી પ્રભાવથી રે, લેાહ કંચન હૈ। જાય સ॰ જિમ૰ તિમહિ જપ મતિમંત તણા રે, કરતા ધ્યાંન અભેદ્દે સ; તેહનાં ગુણુ પ્રગટે સહિ રે, ભવીયણ કુ'મતી વિચ્છેદે સ॰ જિમ॰ સેવક કેરી વીનતી હૈ, અવધારો અરદાસ સ; • વિનય ’ વિનય ધરી વદતાં રે. ‘સુમતિ' સુધારસ વાસ સ૦ જિમ૦ (૧૧) કલસ ભવભવ ભમતાં વિષય ગમતા, માહ મમતા નવી ટલી; સાસન પાયા શણે આપ્યા, ધ્યાા ધ્યાન રસે મલી. તનમય ધ્યાને આત્મજ્ઞાને, સેવતાં સાંનીષ કરે; વિમલેસર સુર સાહમવાસી, ચકેસરી સંકટ હરે. જીવાદિ પદાથ ચિત્ત ધરતાં, કરતાં યાંન સુધિ તણેા; વાડ વિસુધિ નિર્માંલ ખુધિ, અલખ નામ મહિમા ઘણા. સવર વર ઇહુવિધ ચિત્તધર, પછાનું પુવિ જાણી'; જેષ્ટ માસે સુકલ પક્ષે, તિથી પ્રથમ વખાણીઇ. TATUS 2 ૬ ૯ ૯ ૨ Page #299 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ જે ભણે ભાવે સુણે ગાવે, પાવે તે સુખ સંપદા; વિનય” વિલાસે “સુમતિ” વાસે, નાવે કેહિ આપદા. (૫) II ઈતિ વીરજિન ચોવીશમા જિન સ્તવન સંપૂર્ણ છે. નોંધ-ભદ્રેશ્વર તીર્થને છેલ્લે જીર્ણોદ્ધાર ભુજપુરના યતિ શ્રી સુમતિસાગરજી તથા વિનયસાગરજીના ઉપદેશથી માંડવીના શા મણશી તેજશીનાં (વિધવા) ભાર્યા શ્રી મીઠીબાઈએ કરાવ્યો હતો. અને એની પ્રતિષ્ઠા વિસં. ૧૯૩હ્ના માહ સુદિ ૧૦ ને શુક્રવારે કરવામાં આવી હતી. આ પ્રતિષ્ઠાનો સંસકૃત ભાષાને જે મોટો શિલાલેખ ભદ્રેશ્વરના જિનાલયના રંગમંડપમાં ચોડવામાં આવ્યું છે, એમાં આ તીર્થ સંબંધી પ્રાચીન-અર્વાચીન ઘણી માહિતી આપવામાં આવી છે. આ ચઢાળિયામાં એ શિલાલેખમાંની લગભગ બધી માહિતી આપવામાં આવી છે. તે ઉપરાંત ઘેડીક વધારાની માહિતી પણ એમાંથી મળે છે. અને જેમના સદુપદેશથી આ જીર્ણોદ્ધાર થયો હતો અને એની પ્રતિષ્ઠા પણ જેમના શુભ હાથે થઈ હતી, તે ખુદ યતિ શ્રી સુમતિસાગરજીએ પોતે જ આ કાવ્ય રચેલું છે, એટલે એમાંની માહિતી પૂરી વિશ્વસનીય ગણાય. આ ચેઢાળિયામાંથી મળતી વિશેષ માહિતી આ પ્રમાણે છે – (૧) શ્રેષ્ઠી શ્રી મેણસી તેજશીને શ્રી મીઠીબાઈ ઉપરાંત શ્રી પુરીબાઈ નામે બીજાં ધર્મપત્ની પણ હતાં. અને તેઓ પ્રતિષ્ઠા પહેલાં સ્વર્ગવાસી થયાં હતાં (ઢાલ બીજી). (૨) આ પ્રતિષ્ઠા-મહોત્સવ પ્રસંગે પાયચંદ ગચ્છના મુનિ શ્રી કુશલચંદજી વગેરે ચાર મુનિરાજે તથા તપગચ્છના મુનિ શ્રી વિનોદવિજયજી પણ પધાર્યા હતા (ઢાળ ત્રીજી). (૩) રા'દેશળજીએ દેરાસર ફરતે કેટ ચણાવી આપે તે (ઢાળ પહેલી). (૪) આ ચઢાળિયામાં ભદ્રેશ્વરતીર્થ યાત્રામેળો ફાગણ સુદ ૭થી ૧૦ સુધી કરવાનું લખ્યું છે (ઢાળ પહેલી); શિલાલેખમાં ફાગણ સુદિ ૮ના રોજ યાત્રામેળ ભરવાનું લખ્યું છે, અને અત્યારે આ મેળો ફાગણ સુદિ ૩થી ૫ ના ત્રણ દિવસ સુધી ભરાય છે. - શ્રી પાશ્ચચંદ્રસૂરિજીનું ગુરુમંદિર–આ પુસ્તકના પૃ. ૪૮માં ભદ્રેશ્વર તીર્થમાં શ્રી પાયચંદગછના આચાર્ય શ્રી પાર્ધચંદ્રસૂરીશ્વરજીના ગુરુમંદિરને શિલાન્યાસ વિધિ વિ. સં. ૨૦૩૧ના જ્ઞાનપંચમીના રોજ થયાનું લખ્યું છે. આ ગુરુમંદિર તૈયાર થઈ જતાં, વિ. સં૨૦૩૩ના માહ સુદિ ૧૧, તા. ૩૦-૧-૭૭, રવિવારના રોજ સવારના એની પ્રતિષ્ઠા કરીને એમાં શ્રી પાર્ધચંદ્રસૂરીશ્વરજીની પ્રતિમા બિરાજમાન કરવામાં આવી હતી [ચિત્ર નં. ૭૩, ૭૪] આ મહત્સવ મુનિરાજ શ્રી વિદ્યાચંદ્રજી મહારાજની નિશ્રામાં, ચતુર્વિધ શ્રીસંઘની વિશાળ ઉપસ્થિતિમાં, ઊજવવામાં આવ્યો હતે. આ ગુરુમંદિરમાં શ્રી પાર્ધચંદ્રસૂરીશ્વરજીની મૂર્તિ ઉપરાંત શ્રી પાયચંદગચ્છના આચાર્ય શ્રી સમરચંદ્રસૂરિજી, આચાર્ય શ્રી બ્રાતૃચંદ્રસૂરિજી, ૨. આ શિલાલેખ અને એને ભાવાર્થ આ પુસ્તકના પૃ. ૧૫૧-૫૩માં આપવામાં આવેલ છે. ૩. આ યાત્રામેળાની તિથિ સંબંધી વિચારણા માટે જુઓ આ પુસ્તકનું પૃ૦ ૬૯. Page #300 -------------------------------------------------------------------------- ________________ ' ક. ના છે. મહાવીર - બીપરમ પથદાદા સાહેબશ્રી પાર્વચાક્ષરીધરજી લિમીકરણપરીનિવાસી સ્વ.સા. શીવકવેરસીયા નાસગોસ્વ.વિગપાળ ત્યા સ્વદેવજીનારયણે તેમના બીજમાં તમઅપણ. સં.૨૦૩૩ મહ સૂ કીવાર ના 9-8-165.. નં. ૭૩ ] શ્રી પાર્શ્વચંદ્રસૂરિજીનું ગુરુમંદિર [પૃ. ૨૩૦ નં. ૭૪] શ્રી પાર્વચંદ્રસૂરિજી [ પૃ. ૨૩૦ Page #301 -------------------------------------------------------------------------- ________________ Page #302 -------------------------------------------------------------------------- ________________ પુરવણી મુનિ શ્રી કુશલચંદ્રજી ગણિ તથા આચાર્ય શ્રી સાગરચંદ્રસૂરિજીની ચરણપાદુકાઓ તથા પાયચંદગચ્છના રક્ષક શ્રી બટુક ભૈરવજીની મૂર્તિ પધરાવવામાં આવી હતી. મહાવીર નગર” નામકરણ–ભગવાન મહાવીરના મહાનિર્વાણને પચીસસો વર્ષ પૂરાં થયાં એ પુણ્ય પ્રસંગ નિમિત્તે, ભગવાન મહાવીરને તીર્થધામમાંના એક વિખ્યાત તીર્થધામ શ્રી ભદ્રેશ્વર-વસઈ તીર્થમાં, વિ. સં. ૨૦૩૧ના વૈશાખ સુદિ ૧૦ના ભગવાન મહાવીરના કેવળજ્ઞાન કલ્યાણકના પર્વના આગળ-પાછળના દિવસો દરમ્યાન, ધર્મમહોત્સવ ઊજવવામાં આવ્યા હતા. અને પચીસસોમાં નિર્વાણ-કલ્યાણકમહોત્સવ જેવા અપૂર્વ અવસરની યાદમાં આ તીર્થના કમ્પાઉન્ડને “મહાવીર નગર” એવું નામ આપવામાં આવ્યું હતું. મૂળનાયકના લાંછન અંગે અગત્યનો ખુલાસ–મેં આ તીર્થના વર્તમાન મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની મૂર્તિના સિંહના લાંછન અંગે (પૃ. ૩૦) લખ્યું છે કે, (આ મૂર્તિ ઉપ૨) “કોતરવામાં આવેલ સિંહનું લાંછન ચાલુ સિંહના આકારનું નહીં પણ સૂઢ અને પાંખવાળા કેસરી સિંહની ઊભી નહીં પણ બેઠેલી આકૃતિને મળતું છે (જુઓ, ચિત્ર નં- ૧૬). (તીર્થકર ભગવાનની માતાને આવતાં ૧૪ સ્વપ્નમાં સિંહના સ્વપ્નની આકૃતિ માટે ભાગે સંઢ અને પાંખવાળા કેસરી સિંહના જેવી દેવામાં આવે છે.)” પ્રથમ દષ્ટિએ જોતાં આ લાંછન સિંહ જેવું નહીં પણ કંઈક બેઠેલા હાથી જેવું લાગતું હતું, એટલે એને સિંહ તરીકે સાબિત કરવા મેં બેઠેલા કેસરી સિંહની કલ્પના કરીને, આ પ્રમાણે લખ્યું હતું, અને છતાં એથી મારા મનને સંતોષ થયો ન હતો. એટલે, થોડા વખત પહેલાં, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના સ્થપતિ શ્રીયુત અમૃતલાલભાઈ મૂળશંકર ત્રિવેદીને મળવાનું થતાં, એમને આ ચિત્ર બતાવીને એમની આગળ મારી મૂંઝવણ રજૂ કરી. એમણે ચિત્રનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરીને કહ્યું કે, આ લાંછન પ્રચલિત સિંહનું જ છે; એ માટે એમણે એ લાંછનનું રેખાંકન પણ દોરી આપ્યું, જે નીચે મુજબ છે – [G)) આ ઉપરથી જોઈ શકાય છે કે, આ લાંછન ૫ણ સિંહનું જ છે. એટલે મેં એને સિંહ કરાવવા માટે જે ક૯પના કરી હતી તે મારી ભૂલ હતી. પુસ્તક પ્રગટ થતાં પહેલાં આ ભૂલને સુધારી લેવાનો અવકાશ મળે તેથી મને ખૂબ આનંદ થયો. Page #303 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભદ્રેશ્વર વસઈ મહાતીથ સ્થાપના નહી પણ કલ્પ—આ પુસ્તકના પૃ૦ ૩૪, ૪૮ તથા ૧૪૭માં ભદ્રેશ્વરના દેરાસરની ભમતીની સેાળમા તથા સત્તરમા નંબરની દેરીએની વચ્ચે એક નબર વગરની દેરી આવેલી છે. એ અંગે મે' લખ્યું છે કે, “એ દેરીમાં મહાકાળી માતાની સ્થાપના ભીંત ઉપર સિંદુર લગાડીને કરવામાં આવેલ છે. મહાકાળી માતા એ અચળગચ્છનાં અધિષ્ઠાયિકા દેવી ગણાય છે. ” આમાં જ્યાં સ્થાપના ” લખ્યું છે તે, અ'ચળગચ્છના આમ્નાય પ્રમાણે, “ ૯૫ ” કહેવાય છે; એટલે આ ત્રણે સ્થાનામાં “સ્થાપના ”ના ખલે ‘ કલ્પ” વાંચવું, २३२ એ વમાન શેઠે બીજા છે—આ પુસ્તકના ૮૫મા પાનાની ૨૦ નબરની પાદનેાંધમાં શ્રી ‘ સુકાની ' લિખિત ‘દેવા ધાધલ ’ નામની દરિયાઈ નવલકથાના પહેલા ભાગનું ૨૦મુ` પ્રકરણ ( પૃ૦ ૪૦ ) “ વધમાન શેઠ ” નામનુ જોઈ ને તથા પૃ॰ ૩૦૪માંની નાંધમાં પણ એમના નામના ઉલ્લેખ જોઈને તેમ જ એમનેા વહાણવટાના વ્યવસાય હાવાનું જાણીને, મેં એમને આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિજીના સમકાલીન, શ્રેષ્ડી પદ્મસિંહ શાહના માટા ભાઈ અને ભદ્રેશ્વરના શાહસાદાગર તેમ જ દેશ વિદેશ સાથે વહાણવટાથી માટેા વેપાર ખેડનાર શ્રેષ્ઠી વધમાન શાહ માની લીધા. પણ · દેવા ધાંધલ ’ના ૧૯મા પ્રકરણ (પૃ૦ ૩૯)માં જણાવ્યા મુજબ, આ નવલકથામાં ઉલ્લિખિત વમાન શાહુ ભદ્રેશ્વર ખંદરના નહી', પણ ખભાત મંદરના વતની હતા. ૧૯૩· પ્રકરણ નહી. જોવાને લીધે મે એમને ભદ્રેશ્વરના શ્રેષ્ઠી તરીકે ઓળખાવવાની ભૂલ કરી છે, તે સુધારી લેવા વિનંતિ છે. અર્થાત્ આ પુસ્તકમાંના ૮૫મા પાનામાંની ૨૦મી પાદનોંધના પહેલે કરા રઢ થયેલા સમજવા. પચીસ નહીં પણ પંદર વર્ષ—આ પુસ્તકના પૃ૦ ૬૭માં ૫. શ્રી આણુંદૅજીભાઈનું લખાણ મૂકયુ' છે. તેમાં દેરાસરના જીર્ણોદ્ધાર લગભગ ૨૫ વર્ષ ચાલ્યાનું જણાવવામાં આવ્યું છે, તે એમની સરતચૂક છે; એના બદલે ૧૫ વર્ષ જોઈ એ. સ’૦ ૧૯૩૪થી ૧૯૫૦ વચ્ચેના સમયના ગાળા ૧૫-૧૬ વર્ષ જેટલા જ થાય છે. વળી એમણે ત્રિસ’૦ ૧૯૩૯ ના બદલે વિ॰ સં૦ ૧૯૫૦ માં પ્રતિષ્ઠા થયાનુ લખ્યુ છે, તે ખરાખર નહી. હાવાથી એના ખુલાસો પણ એ જ પાનામાં લખ્યો છે. અચળગચ્છના હતા—રા' ખેંગારજી માવા (પહેલા)ને મદદ કરનાર ચરાડવા ગામના ચતિ શ્રી માણેકમેરજી અચળગચ્છના હતા. તેમ જ, આ તીર્થની લાંબા સમય સુધી ખૂબ સેવા બજાવવા ખદલ, જેમની અધપ્રતિમા દેરાસરના પૂજા મ’ડપમાં મૂકવામાં આવેલ છે, તે નવાવાસ વાળા શ્રી આસુભાઈ વાગજી પણ અચળગચ્છના હતા, અને વિં૦ સ૦ ૧૯૩૪-૩૯ના છølદ્વાર વખતે એમણે ઘણી જહેમત ઉઠાવી હતી. જેમ્સ મજેસ—-પુરાતત્ત્વના વિદ્વાન જેમ્સ ખ૨ેસના નામ સાથે મેં ‘ ડૉ. ’ લખ્યું છે; અર્થાત્ તેએ પીએચ. ડી.ની ડિગ્રી ધરાવતા હતા. પણ એમણે આ ડિગ્રી મેળવી ન હતી. એટલે મારા લખાણમાં એમના નામ સાથે ‘ડા.' લખવામાં આવેલ છે, તે મારા ખ્યાલફેર છે ܕ Page #304 -------------------------------------------------------------------------- ________________ વિશેષનામેની સૂચિ અકડ ચાવડા ૧૦૦ અકબર અલી (ડુમરાને અલીર) ૫૫ અકબરશાહ (બાદશાહ) ૧૪૪, ૧૪૫ અગરચંદ નાહટા ૮૨ “અચલગચ્છીય પ્રતિષ્ઠાલે ૨૦૨, ૨૦૬, ૨૧૩, ૨૧૫, ૨૧૬, ૨૧૯ અચલગઢ ૪૧ અજપાળ ૫, ૧૦૬ અજમેર ૭૮ અજયપાળ ૧૨૪ અજિતનાથ (ભગવાન) ૨૯, ૩૦, ૩૧, ૨૦૩, ૨૦૪, ૨૦૬, ૨૧૯, ૨૨૩. અજરામલ શાંતિદાસ ૧૨૦ “અજ્ઞાનતિમિરભાસ્કર '૯૧, ૯૨, ૯૪, ૯૫, ૧૨૫ અનંતપાલ ૭૮ અબડા અબડાણી (ઉફે રાજવી જામ જખરા) ૧૯૯ અબડાસા તાલુકો ૧૫, ૧૯૮, ૧૯૯, ૨૦૦, ૨૦૧, ૨૦૩, ૨૧૩, ૨૨૦, ૨૨૧, ૨૨૫ –ની વિશિષ્ટતા ૧૯૯, ૨૦૦, ૨૦૧ –ની જૈન પંચતીથી ૭ અભયદેવસૂરિ ૧૬ અમદાવાદ ૧૨, ૩૧, ૯૧, ૧૩૪, ૧૩૫, ૧૩૬, ૧૪૧, ૧૪૩, ૧૪૪, ૧૪૫, ૧૬૬, ૧૭૩, ૧૭૭, ૨૧૧, ૨૧૨, ૨૨૪ –નું હઠીસિંહ શેઠનું દેરાસર ૨૧૨ અમરસાગરસૂરિ ૨૨, ૮૨, ૮૩, ૮૬, ૧૦૩, ૧૮૮ અમરસિંહ ૧૪૫ અમૃતલાલભાઈ મૂળશંકર ત્રિવેદી ૨૩૧ અમેરિકા ૧૭ અરબસ્તાને ૧૭ અરબી સમુદ્ર ૧૨ અજુનદેવ વાઘેલા ૮૨, ૧૨૫, ૧૩૧ અદ્દાસ ૯૮ અહદાસી ૯૮ અલાઉદ્દીન ખીલજી ૧૯૯ અશ્વમેધ યજ્ઞ ૭૫, ૭૬ અષ્ટાપદજી ૪૨ અંચળગ૭ ૪, ૧૯, ૨૨, ૩૪, ૩૬, ૪૮, ૫૦, ૬૫, ૬૮, ૮૨, ૧૦૩, ૧૦૯, ૧૪૩, ૧૪૫, ૧૪૬, ૧૪૭, ૧૪૯, ૧૭૪, ૨૦૦, ૨૦૧, ૨૦૨, - ૨૦૩, ૨૦૬, ૨૦૭, ૨૧૨, ૨૧૩, ૨૧૪, ૨૧૫, ૨૨૩, ૨૩૨. “અંચલગ૭ દિગ્દર્શન” ૨૨, ૩૮, ૮૩, ૮૬, ૯૩, ૯૫, ૧૦૮, ૧૪૩, ૧૪૬, ૧૭૪, ૨૨, ૨૦૩, ૨૦૫, ૨૧૩, ૨૧૫, ૨૧૬, ૨૧૮, ૨૧૯, ૨૨૦ અંજાર ૧૬, ૫૫, ૫૬, ૬૧, ૬૨, ૯૫, ૧૪૮, ૧૬૭, ૧૬૮, ૧૬૯, ૧૭૦, ૧૭૯,૧૮૦, ૧૮૧, ૧૮૨, ૧૯૨, ૨૨૩, ૨૨૫, ૨૨૮ –માં ભડેશ્વર ૭ અંજાર જૈન શ્વેતાંબર મૂર્તિ. સંધની ધર્મશાળા ૧૭૨ અંબાજી માતા ૨૨૩ આગરા ૧૪૫ આચારાંગસૂત્રચૂર્ણિ” ૧૮ આણંદજી દેવશી ૧૭, ૨૦, ૨૪, ૪૫, ૫૯, ૬૨, ૬૫, ૬૬, ૬૭, ૬૯, ૭૦, ૯૯, ૧૦૪, ૧૧૦, ૧૬૧, ૧૬૩, ૧૮૦, ૧૮૧, ૧૮૨, ૧૮૪, ૨૩૨ આણંદશ્રીજી (સાવીજી) ૭૨ આત્મારામ કેશવજી દ્વિવેદી ૭૪, ૭૬ આદિપુર ૧૯૬ આઈ ર૨૩ આનર્ત ૧૧૬ આનંદપુર ૧૮, ૧૧૬ Page #305 -------------------------------------------------------------------------- ________________ આનંદવિમલસૂરિજી ૪૫, ૮૭, ૧૦૮, ૧૩૨, ૧૩૪, ૧૩૫, ૧૩૬, ૧૪૧, ૧૪૩, ૧૪૩, ૧૪૮, ૧૫૫, ૧૬૩. આફ્રિકા ૮ આબૂ ૨૦૯ –આબૂ દેલવાડા ૪૧ -ના દેરાણી જેઠાણીના ગોખલા ૨૦૯ આભીરે ૧૮ “આયને અકબરી” ૧૧ આરીખાણુ ૮૩, ૧૪૫ આસિ . રીપેટ ૨૧” ૭૬ “આક્યોલેજિકલ સર્વે ઓફ વેસ્ટ ઈન્ડિયા (No. 2)” ૯૬, ૧૧૧, ૧૫૯, ૧૬૦, ૨૧૭, ૨૨૨, ૨૪ આય મહાગિરિસૂરિ ૧૧૧ આર્ય રક્ષિતસૂરિ ૧૬ આર્ય સુહસ્તિસૂરિ ૧૦૫, ૧૧૧ આવશ્યકણિ” ૧૮ આશાપુરી માતા ૭૯, ૧૩૫, ૧૬૦, ૧૯૧, ૧૯૨ આશા પીરની કબર ૧૯૧ આશારીઆ ૨૦૧. આશુભાઈ પુનશી ૧૮૦ આસંબિયા (નાના) ૨૨૩ આસંબિયા (મોટો) ૨૩ આસુભાઈ વાગજી ૩૭, ૩૮, ૬૫, ૬૭, ૧૬૮, ૧૬૯, ૨૩૨ ઇક્ષાવંશ ૯૭ ઈક્વાકુવંશ ૧૦૦ “ઇન્ડિયન એન્ટીકરી” ૯૧ ઈલેન્ડ કંપની રાજ્ય ૬૨ ઈરાની અખાત ૧૭ ઈસ્ટ આફ્રિકા ૧૭ ઉજજયિની નગરી ૧૧૧, ૧૧૩ ઉત્તરપ્રદેશ ૧૪૫ ઉત્તર હિંદુસ્તાન ૧૯૪ “ઉત્તરાધ્યયન સૂત્ર” ૮૭ ઉદયસિંહ ૭૮ ઉદ્દેશી શાહ (ઉડીઆ) ૨૦૪, ૨૦૫, ૨૦૬ ઉન્નડજી ૫૫ “ઉપદેશપ્રાસાદભાષાંતર” ૯૯ ઉપરિયાળા ૭૧ ઉપાસકદશાંગસૂત્ર” ૯૦ ઉમરશી નરસી નાગડા ૧૭૦ ઉંમરક્રેટ ૧૯૯ ઋષભદાસ (શ્રેષ્ઠી) ૧૫ ઋષભદેવ (આદિનાથ) ૪૨, ૧૪૩, ૨૦૫, ૨૦૯, ૨૧૩, ૨૧૪, ૨૨૨, ૨૨૩ એ. એફ. રૂઓફ હાલ ૪૬, ૯૦, ૯૧, ૯૨, ૯૩, ૯૪ એડન ૧૭ એફ. ખુશનન ૧૦૪ એલ. એફ. રશબુક વિલિયમ્સ ૯, ૧૨ એલેકઝાન્ડર કિન્લોક ફાર્બર ૮૫ “એશિયાટિક રિસર્ચ (લ્યુમ ૯)” ૧૦૪ ઓખા મંડળ ૧૦૪, ૧૧૬ ઓશવંશ (ઉસવંશ) ૧૫ર, ૨૦૧૬ એસવાળ ૬, ૧૪૫, ૧૫૩, ૨૦૦, ૨૧૧ કચ્છ ૩, ૪, ૫, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૬, ૧૭, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૪૯, ૫૧, ૫૪, ૫૯, ૬૧, ૬૮, ૬૯, ૭૦, ૭૧, કર, ૭૩, ૭૫, ૭૫, ૭, ૮૨, ૮૭, ૮૯, ૯૩, ૯૪, ૯૮, ૧૦૬, ૧૦૭, ૧૦૮, ૧૧૪, ૧૨૪, ૧૩૧, ૧૩૪, ૧૩૫, ૧૪૫, ૧૪૮, ૧૫૧, ૧૫૩, ૧૫૭, ૧૬૨, ૧૬૩, ૧૬૫, ૧૬૭, ૧૭૨, ૧૭૩, ૧૭૪, ૧૭૮, ૧૮૩, ૧૮૫, ૧૮૭, ૧૯૯, ૨૦૦, ૨૦૩, ૨૦૫, ૨૦૬, ૨૦૭, ૨૧૦, ૨૧૧, ૨૧૨, ૨૧૩, ૨૨૫, ૨૨૦, ૨૨૩, ૨૨૪, ૨૨૫ –ના આગેવાને અને સાહિત્યકારો ૯, ૫૪ –ના જૈન સગૃહસ્થ ૧૭ –ના શરીરે – સાહસિકે-સોદાગર ૪, ૫, ૧૭, ૧૮, ૧૯૯, ૨૦૭, ૨૧૫ -ના વિકાસમાં જૈન યતિઓનો ફાળે ૧૮થી૨૦ Page #306 -------------------------------------------------------------------------- ________________ —ના સંતા—મહાત્માએ ૪, ૫ —નાં પશુઓ અને ૫'ખીએ ૧૧ —નાં સતીએ-સન્નારીએ ૪, ૫ —તી આપત્તિએ ૫ —તી કલાકુશળતા ૮ -ની કલાસપત્તિ ૧૦, ૧૧ -ની ચિત્રકળા ૧૦ -ની ધરતી ૩, ૪, ૫, ૬, ૭, ૯, ૧૧, ૧૪૫ ~~~ની નાની પોંચતી ૧૪, ૧૯૮,૨૨૧ થી ૨૨૪ —ની પ્રજા ૫, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૮, ૫૧, ૯૬, ૧૩૪ —તી ખાદ્ય સ્થિતિ ૧૧ —ની માનવતિ ૩ —તી માટી પંચતીથી ૧૫, ૧૮, ૧૯૮થીરર૧ —ની લેાકભાષા છ —ની સાંસ્કારિતા ૮, ૯ -તું ક્ષેત્રફળ ૩ —નું નાણું ( કારી ) ૧૨, ૧૫૩, ૧૭૮, ૧૮૨ પેરીસ-મુદ્રા ૨૨૧ —નું પ્રજાજીવન દુ -નું બંદર ૭, ૮૫, ૨૨૩ —નુ' રણુ ૩, ૬, ૭, ૫૧ —નું રાજકારણુ ૧૯, ૫૧ —નું લેાકસાહિત્ય ૯ —નું સંગીત ૧૦ —ના અખાત ૨૨ —તા દરિયાકિનારા ૨૨ —તા નારીવગ ૬, ૧૮ —ના પ્રદેશ ૯ —ના વેપાર ૮૫ —તે। શ્રીસંધ ૧૬૫, ૧૬૬, ૧૭૭ —તે। સાહિત્ય, સંગીત અને કળાના વારસા ૯ થી ૧૧ —માં અગ્રેજી રાજસત્તા ૬૨, ૬૩ —માં જિનમદિરા અને તીર્થો ૧૪, ૧૫ —માં જૈનધમ અને જૈન મહાજન ૧૦, ૧૩ થી ૨૧, ૬૦, ૧૫, ૧૦૮, ૧૯૮ ~માંનું જૈન સ્થાપત્ય ૨૧ —માં પ્લેગ ૫૧ —રાજ્ય ૯૩ —શિક્ષણ અને સંસ્કૃતિની દૃષ્ટિએ ૮ —હિન્દુસ્તાનના નકશામાં ૩ કચ્છકલાધર ” ૧૨, ૧૨, ૧૩, ૧૪, ૧૯૯ “ કચ્છ ગિરનારની મહાયાત્રા ” ૨૬, ૪૭, ૯૧, ૭૨, ૯૨, ૯૩, ૧૦૪, ૧૦૯, ૧૧૮, ૧૨૨, ૧૨૮, ૧૨૯, ૧૩૭, ૧૪૦, ૧૬૯, ૧૮૭, ૨૦૨, ૨૦૪, ૨૧૭, ૨૧૯ 66 “ કચ્છ દેશના ઇતિહાસ - ૭૪, ૭૬ “ કચ્છની ભૂગાળવિદ્યા ’ ૭૬, ૧૨૨, ૧૨૩, ૧૩૦, ૧૪૩, ૧૫૮ કચ્છની લોકકથાએ ’૧૦૭ “ કચ્છતું. વેપારતંત્ર'' ૮૫ “ કચ્છનું સ ંસ્કૃતિદર્શન ” ૧૧, ૧૨, ૨૦, ૨૫, ૨૬, ૨૭, ૫૦, ૫૧, ૬૧, ૬૨, ૭૫, ૭, ૯, ૧૦૦, ૧૦૧, ૧૦૬, ૧૦૭, ૧૦૮, ૧૦૯, ૧૧૪, ૧૧૮, ૧૨૨, ૧૨૮, ૧૨૯, ૧૩૨, ૧૪૭, ૧૦, ૧૬૧, ૧૮૭, ૧૮૯૨, ૧૯૪, ૧૯૬, ૧૯૭ “ કચ્છ-ભદ્રેશ્વર વસહી તીર્થના સક્ષિપ્ત પરિચય ’ ૧૦૪, ૧૧૧, ૧૧૯, ૧૨૨, ૧૨૯ “ કચ્છમિત્ર ’’ના રજતજયંતિ વિશેષાંક ( પૃ. ૯૫ )માં છપાયેલ કચ્છની ‘કુંવરી ( કારી ) ' નામે શ્રી કેશવલાલ ઝવેરીના લેખ ૧૨ કચ્છી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમગ્ર સધ ૧૬, ૧૬૭, ૧૬૮, ૧૬૯, ૧૭૧ કચ્છી દસા ઓસવાળ ૨૦૦, ૨૦૩ કચ્છી પ્રજા ૧૭, ૧૯ કુચ્છી ભાષા ૯, ૧૦ કટારિયા ૧૫, ૧૮, ૨૨૩ કતપર ૧૧૬ કનકકુશળજી ૨૦ Page #307 -------------------------------------------------------------------------- ________________ કનક ચાવડા ( પાટણના) ૭૭, ૧૦૯, ૧૧૦, ૧૧૩, ૧૧૪, ૧૧૫, ૧૧૬, ૧૧૭, ૧૧૯, ૧૩૮, ૧૯૦ ~તા જીર્ણોદ્રાર ૧૧૦, ૧૧૩ થી ૧૧૭ કનકભ્રમ ૧૧૬ કનકસેન ( કનકાવતીના) ૧૧૬ કનકસેન ( કાસલદેશના) ૧૧૬ કનકાવતી ૧૧૬ કનકુટ્ટા ૪, ૧૫૫ કની’ગહામ ૭૬ કપિલ કેવલી ૧૩, ૮૯, ૧૦૪, ૧૦૫ કપૂરી ૯ કેમકે તાપસ ૪૧ કમલપ્રભાથીજી સાધ્વીજી ૭૨, ૨૦૩ કમ્મુ સુલેમાન ૧૭ કરણ વાઘેલા (કરણઘેલા) ૭૮ કરીમભાઈ ઇબ્રાહીમ સર, એરેશનેટ ૧૭ કમચંદ ખાવત ૧૪૫ કલકત્તા ૧૭,૯૦,૯૨ કલ્યાણુચદ્રજી ખાપા ૧૩ કલ્યાણજીભાઈ ધનજી ૧૭૯ કલ્યાણજીભાઈ માવજી ૧૭૯, ૧૮૧,૧૮૨ કલ્યાણુવિજયજી ગણિ ૧૧૨ કલ્યાણસાગરસૂરિ ૪, ૧૬, ૧૯, ૩૪, ૪૮, ૮૨, ૮૩, ૧૪૩, ૧૪૫, ૧૪૬, ૧૪૭, ૨૦, ૨૦૫, ૨૦૬, ૨૨૩, ૨૩૨ ~~ની ચરણપાદુકા ૩૪, ૧૪૭ કસ્તુરભાઈ મણિભાઈ ૧૬૬ કસ્તુરભાઈ લાલભાઈ ૧૬૬ કંચનપ્રસાદભાઈ છાયા ૮૫ કાનજીભાઈ ૩૯ કાનમેર ૫૫ કાના ખારોટ ૫૫ કાયાણી ૨૧૫ કારા ડુંગર કચ્છજા ૧૮, ૫૦, ૫૧, ૧૦૯, ૧૩૫ કારાયલ ૯ કાલકસૂરિ ( કાલિકાચાય`) ૧૬, ૧૧૦, ૧૧૩, ૧૬૨ કાલકસૂરિના ભાણેજને ઉદ્ધાર ૧૧૦, ૧૧૩ કાંતિલાલ ફૂલચંદ સેામપુરા ૧૨૪, ૧૨૫ કાંથડનાથ ૪ કિસનખાઈ ૩૬ કુક્કડસર ૧૩૬ ૮, ૯, ૧૧, ૧૨, ૧૭, પર, ૬૧, ૧૦૭, ૧૦૮, કુણાલ ૧૧૧ કુનરડાઉ ૧૪૨ કુમારપાળ દેવ ૧૬, ૧૯, ૭૮, ૧૧૧, ૧૧૮, ૧૧૯, ૧૨૮, ૧૨૯, ૧૯૧ —ના ઉદ્ધાર ૧૧૧, ૧૧૮, ૧૧૯ કુલીનકાંતભાઈ નારાણજી શાહ ૧૮૧, ૧૮૨ કુસલયદજી મુનિ ૨૨૭, ૨૨૮, ૨૩૦, ૨૩૧ કુંથુનાથ ભગવાન ૨૦૫, ૨૦૯, ૨૧૬, ૨૧૭, ૨૧૯ કુદરડી ગામ ૨૮, ૮૧, ૧૪૨, ૧૪૩, ૧૫૪, ૧૬૩ કુંભારિયા પટ કુંવરજી મુરજી ૧૬૯ કુંવરપાલ ( કુરપાલ ) ૧૪૫ કેરા કોટા છ કેશવ (કવિ) ૫૫ કેશવજી ના ૧૮, ૨૦૦, ૨૧૧, ૨૧૨, ૨૧૩ કેશવલાલ ઝવેરી ૧૨ કડી ૨૦૦ કુંતાન બંદર ૮૪ કથકાટ ૪, ૭, ૧૧, ૨૧, ૭૮, ૭૯, ૮૨, ૧૦૭, ૨૨૪ —તે કિલ્લા ૧૦૭, ૨૨૪ કે. હ. ધ્રુવ ૧૧૬ —માં ભગવાન મહાવીરસ્વામીનું જીણુ જિના- કાઆ ( ગામ ) ૧૩૬ કોટડા ૨૨૩ લય ૨૨૪ કાઠિયાવાડ ૧૩૫, ૧૪૩, ૧૪૭ કાટડી મહાદેવપુરી ૧૬૭, ૧૬૮, ૧૭૦, ૧૭૯ કેસરિયાજી ૪૧, ૧૭૧ ~તીના સંધ ૨૦૧, ૨૦૨ Page #308 -------------------------------------------------------------------------- ________________ કાઢાય છ કાટેશ્વર ૭ કાઠારા ૧૫, ૧૬૭, ૧૭૦, ૧૭૯, ૧૮૨, ૧૯૮, ૨૦૧, ૨૦૭ થી ૨૧૬, ૨૧૮, ૨૨૦ —ના દેરાસરમાં કાલિયનાગદમન જેવા પ્રસ ગાનુ શિલ્પ ૨૦૯ ——ના દેરાસરસાં સૂય*-ચંદ્રની આકૃતિ —નું શાંતિનાથ ભગવાનનું જિનાલય ૨૦૮, ૨૦૯ ૨૦૯, ૨૧૧, ૨૧૨ —નું શાંતિનાથ ભગવાનનું નાનુ` દેરાસર ૨૦૯ —ને વિશાળ ઘંટ ૨૧૩ —માં કલ્યાણ ટૂંક ૨૧૦ —માં કુંથુનાથ ભગવાન ૨૦૯ —માં દેરીમાં ઋષભદેવનાં પગલાં ૨૦૯, ૨૧૩ —માં ધમનાથ ભગવાનના ચેામુખજી ૨૦૯ ~માં મુનિસુવ્રતસ્વામી ૨૦૯ —માં મેરુપ્રભ જિનાલય ૨.૧૦ —માં શાશ્વતા જિન ૨૦૯ —માં સુપાર્શ્વનાથ ૨૦૯ —મોટી પંચતીથીમાં ૨૦૭ થી ૨૧૩ કોડાય ૧૫, ૧૦૯, ૨૨૩ કાઢાયવાળા ધર્મશાળા ૧૦૨ કાશી વીજપાળ ૧૭ કારી ( કચ્છનું નાણું ) ૧૨, ૧૫૩, ૧૭૮, ૧૮૨ કારીનાળ ૧૨ કાશી નગરી ૪૧ કાસલ દેશ ૧૧૬ કૌશાંબી ( ભદ્રાવતી નગરીનું ખીજું નામ) ૮૬, ૧૦૩ ક્રેટન (કેપ્ટન) પર ક્ષત્રિયકુંડ ૪૧ ખાખર (નાની) ૧૪, ૧૭૯, ૨૨૧, ૨૨૨ —માં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર ૨૨૨ ખાખર (મેટી ) ૧૪, ૧૪૩, ૧૭૯, ૧૮૦, ૨૨૧ ૨૨૨ —માં શ્રી શત્રુંજયાવતાર ચૈત્ય (ઋષભદેવનુ) ૧૪૩, ૨૨૩ ખાખરા ૫૫ ખાંતિવિજયજી ( કે ખતવિજયજી કે ખેડા ગારજી કે કે તવજેહ, ક્ષાંતિવિજયજી) ૧૯, ૨૦, ૫૩, ૫૪, ૫૫, ૫૬, ૫૭, ૫૮, ૫૯, ૪૦, ૬૩, ૬૪, ૬૫, ૬૬, ૯૫, ૯૬, ૯૭, ૯૯, ૧૦૦, ૧૦૧, ૧૦૨, ૧૦૯, ૧૨૦, ૧૨૫, ૧૩૨, ૧૪૭, ૧૪૯, ૧૫૩, ૧૬૩ ખાંતિવિજયજી ગણિ ૭૧ ખાંતિવિજયજી દાદા ૨૨૩ ખીમજી જીવરાજ શાહ ૧૮૧ ખીમજીભાઈ ચત્રભુજ શાહ ૧૮૨ ખીમજીભાઈ ત્રિકમજી ૨૦૬ ખીમજીભાઈ વેલજી ૧૮૦ ખીમલી પીઇજારા ૧૮૫, ૧૮૬, ૧૮૯, ૧૯૦ ખીમલી ( પીમલી) મસ્જિદ ૧૮૯, ૧૯૦ ખીયસી ઠાકરશી ૧૭૫ ખીલ્લજી વંશ ૧૯૯ ખુશાલભાઈ સાકરચંદ નગરશેઠ ૧૬૬, ૧૬૯, ૧૭૦ ખેતરપાળની દેરી ૧૯૩ ખેતસીભાઈ ખીયસી ૧૭, ૨૦૭ ખે’ગારજી ખાવા પહેલા ૪, ૫, ૧૯, ૭૯, ૧૩૩, ૧૩૪, ૧૩૫, ૧૩, ૧૫૪, ૧૫૫, ૨૨૩, ૨૩૨ ખેંગારજી ખાવા ત્રીજા ૧૬ ખેંગારજી ( રાહાના) ૫૫ ખાખરા ૮૦ ખટાઉ મકનજી ૧૭ ખાના ગાત્ર ૨૧૫ ખડકા (ગામ) ૧૩ ખરતરગચ્છ ૪૫, ૪૭, ૪૮, ૬૬, ૬૭, ૬૮, ૧૦૯, ગણુશીભાઈ ધરમશી નવાવાસવાળા ૩૨ ૧૪૫, ૧૪૯, ૧૫૩, ૨૦૦, ૨૨૩ ગરીબનાથ ૪, ૭ ગારિયાધાર ૧૪૫ —નુ* ગુરુ'દિર ૪૭ ગાંધીધામ ૧૮૮, ૧૯૬ . ખંભાત ૭૨, ૧૪૫, ૨૩૨ Page #309 -------------------------------------------------------------------------- ________________ , ગાંધી મોતાગોત્ર ૨૧૩ ગિરજાશંકર વલભજી ૧૬૦ ગિરનાર તીર્થ ૧૮, ૪૨, ૬૮, ૭૦, ૭૧, ૭૨ ૧૩૦, ૧૪૪, ૧૯૯ ગુજરાત ૩, ૧૧૪, ૧૨૦, ૧૩૧, ૧૩૪, ૧૪૨, ૧૪૫, ૧૪૭, ૧૬૦, ૧૮૬ “ગુજરાતના પ્રાચીન ઇતિહાસ” ૭૮ ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ” ૩, ૧૧, ૧૨, ૧૮, ૭૮, ૮૨, ૧૧૬ ગુજરાત વિદ્યાપીઠ ૯૧ ગુજરાત વિદ્યાસભા (અમદાવાદ) ૯૧ “ગુજરાત સ્ટેટ ગેઝેટિયર ક૭ ડિસ્ટ્રીકટ”૧૧૪, ૧૧૫ ગુણચંદ્રજી ૧૭૪ ગુણવંતરાય આચાર્ય ૧૮૬ ગુણશીલ ચિત્ય ૧૦૫ ગુણસાગરજી ૨૧૮ ગુલાબચંદજી ૧૭૪ ગુલામશાહ(અમીર) ૧૨ ગુંતરી ૫ ગુંદાલા ૧૭૬ ગુંદિયાળા ૫૫, ૧૭૬ “ગ્રેઝેટિયર ઓફ ધી બોમ્બે પ્રેસિડેન્સી” ૨૭, ૧૧૪, - ૨૧૧, ૨૨૪ (જુઓ બબ્બે ગેઝેટિયર)” ગેલાભાઈ દેવરાજ ૩૨ ગોકુલદાસ તેજપાલ ૧૭ ગોધરા-ગેધરે ( ૭) ૫૫, ૧૭૧, ૧૮૦, ૨૦૩, ચકાપીરની દરગાહ ૧૯૬ ચકે સરી દેવી (ચક્રેશ્વરી દેવી) ૩૩, ૪૬ ચત્રભેજભાઈ ખીમશી ૧૭૯ ચનેસર ૯, ૧૯૯ ચરાડવા ૧૯, ૧૩૪, ૨૨૩, ૨૩૨ ચંડ કૌશિક નાગ ૪૧ ચંદનબાળા ૪૧, ૧૮૩ ચંદ્રપ્રભુ ભગવાન ૨૦૧, ૨૧૪, ૨૧૯ ચંદ્રવંશી ૧૧ ચંદ્રશંકર અમૃતલામ બુચ ઉફે “સુકાની ૮૫ ચંપાનગરી ૯૮ ચંપાપુરી ૪૨, ૧૪૭ ચાર્લ્સ હૈદર સર ૬૨, ૬૩, ૬૪, ૧૦૮, ૧૪૮, ૧૬૧, ૧૬૩ ચાંદા ૭૫ ચાંદાજી ૫૫ ચિકાગો ૯૧ ચિત્રદર્શને” ૨૨ ચીન ૮૩, ૮૪, ૮૫ ખંડ (નાળેશ્વર મહાદેવ) ૭, ૪૩, ૮૦, ૧૩૬, ૧૫૯, ૧૮૬, ૧૮૭, ૧૯૨, ૧૯૪, ૧૯૭ ખંડ ૧૮૫, ૧૮૬, ૧૮૭ છદ્ર ૧૫૬ છઈ પ્રદેશ ૧૨ છછર બુદ્દો ૫, ૧૩૩, ૧૩૪ છીકારી ગામ ૨૦૩, ૨૦૪ જખૌ ૧૫, ૧૭૦, ૧૯૮, ૨૦૧, ૨૧૩ થી ૨૧૫, ૨૨૦ –માં આદિનાથ ચૌમુખ જિનાલય ૨૧૪ –માં ગૌતમસ્વામીની મૂતિ ૨૧૫ –માં ચંદ્રપ્રભુનું દેરાસર ૨૧૪ –માં ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર ૨૧૫ –માં પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય ૨૧૪ –માં બાર દેરાસરોનું ઝૂમખું (નવટૂક) ૨૧૩, ૨૧૫ –માં ભગવતીસૂત્રનું ચિત્ર ૨૧૫ ગોવિંદજી ૨૦૨ ગોવિંદભાઈ દામજી ૧૯૬ ગોવિંદજી લખમશી ૨૦૩ ગેવિંદ જોષી ૫૫ ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ ૭૮ ગૌતમસાગરસૂરિજી ૨૨૩ ગૌતમસ્વામી ૨૧૫ ગ્રે (લશ્કરના પાદરી) પર ઘોઘા બંદર ૨૧૧ ઘોરવાડ ૧૪૨ Page #310 -------------------------------------------------------------------------- ________________ —માં મહાવીરસ્વામીનું જિનાલય ૨૧૪ —માં મુનિસુવ્રતસ્વામીનું જિનાલય ૨૧૪ —માં રત્નબૂક ૨૧૪, ૨૧૫ —માં શામળીઆ પાર્શ્વનાથનુ જિનાલય ૨૧૫ —માં સુવિધિનાથ જિનાલય ૨૧૪ —માટી પચતીથી ૨૧૩ થી ૨૧૫ જગજીવનભાઈ મૂલજી ૧૭૯ જહૂ ૮૧, ૮૩, ૧૦૧ થી ૧૮૫ “જગડૂચરિત” ૨૬, ૭૫, ૭, ૭૮, ૭૯, ૮૦, ૮૧, ૮૨, ૧૦૧, ૧૦૭, ૧૦૮, ૧૧૮, ૧૧૯, ૧૨૨, ૧૨૩, ૧૨૪, ૧૨૫, ૧૨૬, ૧૨૭, ૧૩૦, ૧૩૧, ૧૫૬, ૧૫૮, ૧૦, ૧૯૦, ૧૯૧, ૨૨૪ જગહૂ વહી ૧૦૪ જહાંગીર ૧૨, ૧૪૪ જગડૂા ૫, ૧૮, ૨૧, ૨૨, ૩૧, ૪૫, ૫૦, ૮૨, ૮૩, ૮૪, ૮૧, ૮૭, ૧૦૧, ૧૦૨, ૧૦૭, ૧૦૮, ૧૧૦, ૧૧૧, ૧૧૭, ૧૧૮, ૧૧૯, જગમાર ૧૭ ૧૨૦, ૧૨૧, ૧૨૨, ૧૨૩, ૧૨૪, ૧૨૫, ૧૨૬, જંબુદ્વિપ ૨૨૫ k ૧૨૭, ૧૨૮, ૧૨૯, ૧૩૦, ૧૩૧, ૧૩૬, ૧૩૭, ૧૪૬, ૧૫૨, ૧૫૩, ૧૫૬, ૧૬૦, ૧૬૨, ૧૭૩, ૧૮૫, ૧૮૬, ૧૮૭, ૧૮૮, ૧૯૧, ૧૯૩, ૧૯૪, ૧૯૫, ૧૯૬, ૨૨૪ —ની બેઠક (જૂની છત્રી) ૧૮૭, ૧૯૪ ~તી મહેલાતા ૧૮૬, ૧૮૭, ૧૮૯ —તુ મેાતીનું ખેતર ૧૯૪ —ના ઉદ્ધાર ૧૧૧, ૧૨૧ થી ૧૩૧ —ના ભંડાર ૧૮૬, ૧૯ —ના મહેલ (હવેલી) ૧૮૬, ૧૮૭, ૧૮૮, ૧૮૯ નાદૂરશારિત્રમ્ (વસંત મામ)" ૧૧૮, ૧૨૨, ૧૨૭ “જગડૂશાહ અથવા જગતના પાલનહાર” ૧૮૮ જગતચંદ્રસૂરિજી ૧૧૧, ૧૧૯, ૧૨૦, ૧૨૧, ૧૬૨ જગતચંદ્રસૂરિજીના ઉપદેશથી થયેલ ઉદ્ધાર ૧૧૧, ૧૧૯ ** જગતશાહ” ૧૮૬ જગતશાહ કે જગતપિતા ૧૦૮ જગતશે ૧૨૬ જગદેવ શાહ ૩૦, ૮૭, ૧૦૨, ૧૦૮, ૧૨૦ ૧૨૪ જગશી ભાભેરા ૧૬ જગૂશી ૧૪૯ જમાદાર ફતેહ મહમ્મદ પ જમાદાર ફત્તેહ મામદ ૫૧ જયકૃષ્ણ ઈંદ્રજી ૫ જયસિંહ સિદ્ધરાજ (ગૂજરપતિ) ૧૬, ૮૦, ૧૫૯, ૧૨૭, ૧૯૪, ૧૯૭ જયાન' મુનિ ૪૮ જયેન્દ્ર મુદલાલ નાણાવટી ૧૧૬ જર્નલ ઑફ ધી એસિયાટિક સેાસાયટી આક્ મેંગાલ' ૯૦, ૯૧, ૯૫ વલખહેન ૧૭૧ જસરાજભાઈ સાકરચ ૧૭૯ ‘જમૂદ્દીપપ્રાપ્તિ” ૧૮ ભૂસ્વામી ૯૩ જાગેસરનું મંદિર ૧૯૧ જાડેજા ૪, ૧૧, ૧૯, ૨૩, ૭૯, ૮૭, ૧૩૪, ૧૪૭ જાદવજીભાઈ શામજી ૧૭૯ જામ જખરા ઉર્ફે અબડા અબડાણી ૧૯૯ જામનગર ૧૮, ૩૬, ૭૩, ૧૧, ૧૩, ૧૪૧, ૧૭૧ જામ રાવલ ૪૫, ૮૧, ૮૭, ૧૦૮, ૧૧૧, ૧૩૨, ૧૩૩, ૧૩૪, ૧૩૫, ૧૩, ૧૪૦, ૧૪૩, ૧૪૨, ૧૪૪, ૧૪૮, ૧૫૫, ૧૫૬, ૧૬૩, ૧૮૭ —તા જŕહાર ૧૧૧, ૧૩૩ થી ૧૩૬ જામ હમીર ૧૩૩, ૧૩૧, ૧૩ જાવડ ચાંપશી કૃપ જાવાલિપુર ૭૮ જિનમન સાગરસૂરિજી ૨૨૩ જિનકુશલસૂરિ ૪૭ જિનચંદ્રસૂરિ ૧૬, ૪૭, ૧૪૮, ૧૪૫ જિનદ્વત્તસૂરિ ૧૬, ૪૫, ૪૭, ૪૮ જિનદાસ ૯૮, ૯૯ Page #311 -------------------------------------------------------------------------- ________________ જિનપ્રભસૂરિ ૧૭૩ જિનરત્નસાગરસૂરિજી રર૩ જિનરત્નસૂરિજી ૪૭ જી. ડી. પટેલ ૧૧૪ જિનવિજયજી ૧૦૫, ૧૫૯ જિનસિંહસૂરિજી ૧૪૫ જિનેન્દ્રસાગરસૂરિજી ૨૧૪, ૨૦૧૫ “જીઓગ્રાફીકલ ડિકશનરી એશીયન્ટ એન્ડ મીડીયેવલ ઈન્ડીયા” ૭૫ અક્કડી ફરાક ૫ જીતવિજયજી દાદા ૪૭, ૧૭૫ જીવણ ૧૫ર, ૨૬ જીવતલાલ પરતાપસિંહ ૭૨ જીવન-મણિ સાચન માળા ટ્રસ્ટ ૧૮૬ જીવરાજ ચાંપશી ખીંઅશી ૨૧૩ જીવરાજ રતનશી ૨૧૪ જીવરાજ સાહ ૨૨૬ જુનાગઢ ૧૧૯ જેઠાભાઈ નરસી નાયક ૧૬૭, ૧૭૦ જેઠીબાઈ ૫ જેહુઆ ૧૩૬, ૧૬૩ જેઠાભાઈ ૨૨૭ જેતશી જીવરાજ ૧૭ જેમ્સ એમ. કેમ્પબેલ ૧૧૪, ૧૧૫ જેમ્સ બર્જેસ ૨૬, ૨૭, ૩૦. ૩૧, ૩૨, ૫૦, ૫૭, ૫૮, ૪, ૮૦, ૮૭, ૯૬, ૭, ૯૯, ૧૦૦, ૧૦૧, ૧૨, ૧૧૧, ૧૧૨, ૧૧૩, ૧૧૪, ૧૧૫, ૧૧૬, ૧૧૭, ૧૧૮, ૧૧, ૧૨૦ ૧૨૩, ૧૨૭, ૧૩૨, ૧૩૫, ૧૩૮, ૧૩૯, ૧૪૦ ૧૪૩, ૧૫૭, ૧૫૮, ૧૫૯, ૧૬૦, ૨૩૨ જેરામગર બુધગર ૧૯૨ જેસલ-તોરલ (જેસલ-તુરી) ૪, ૯ જેસલમેર ૧૪૫ જૈન આત્માનંદ સભા (ભાવનગર) ૯૪ જૈન એસેસીએશન ઓફ ઈન્ડીયા ૯૧ જૈન કાળગણના ૭૪ “જૈનતીર્થ સર્વ સંપ્રહ” ૨૬, ૩૧, ૫૦, ૭૫, ૯૭, ૯૪, ૧૦૯, ૧૧૮, ૧૨૨, ૧૨૯, ૧૩૦, ૧૩૭, ૧૩૮, ૧૪૬, ૧૫૮, ૨૦૨, ૨૦૪, ૨૧૬, ૨૧૭, ૨૧૮, ૨૨૦, ૨૨૨ “જૈન તીર્થોને ઈતિહાસ” ૨૬, ૬૯, ૭૫, ૯૩, ૯૪, ૯૫, ૧૧૮, ૧૨૨, ૧૨૮, ૧૨૯, ૧૩૭, ૧૪૩, ૨૦૪, ૨૧૬, ૨૧૭, ૨૨૨ જૈનધર્મ હિતેચ્છુ સભા ૯૧ “જૈન પરંપરાને ઇતિહાસ” ૯૩, ૧૧૯, ૧૪૬ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંધ ૧૬૫, ૧૬૬, ૧૭૧ “જૈન” સાપ્તાહિક ૧૨૭ જૈમિનિ ૭૬ જૈમિનિ ભારત” ૦૬ જોધપુર ૨૦૬ જ્યોતિષશાસ્ત્ર (સામુદ્રિક વિદ્યા) ૧૩૪ જ્ઞાનગર ૧૮૭ જ્ઞાનસાગરજી મહારાજ ૨૦૫ ઝારા ૧૧ ગુમખલાલભાઈ લક્ષ્મીચંદ મહેતા ૧૬૭, ૧૭૦, ૧૮૨ ઝેલમ ૭૬ ટાંગાનિકા ૧૭ ટીપુ સુલતાન (શરદીન સુલતાન ટીપુ) ૫૧ ટોકરશીભાઈ મૂલછું ૧૬૮, ૧૭૬ ટેલેમી ૭૬ “ટ્રાન્ઝશન્સ ઓફ ધી લિટરરી સેસાયટી ઓફ બેએ તેમને “એન એકાઉન્ટ ઑફ ધી પ્રોવિન્સ ઓફ કચ૭” નામે જનરલ મેકમને લેખ) ૧૪૮ ઠક્કર... આહીરજી ૧૯૩ ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી ૭૫ “ડિસ્ક્રીપ્ટીવ કેટલેગ ઓફ મેન્યુસ્ક્રિપ્ટસ ઈન ધી જૈન ભંડાર્સ એટ પાટન” ૮૭ ડુમરા ૫૫, ૧૮૧, ૨૦૧, ૨૨, ૨૨૩ ડુંગરશી ધરમશી સંપટ ૮૫ ડુંગરશીભાઈ આણંદજી ૧૭૯ ડોલવણ ૫ Page #312 -------------------------------------------------------------------------- ________________ ડાસા ૨૧૯ ડાસાભાઈ પાનાચંદ ૧૭૯ ઢાંક ગિરિ તી ૧૮ ઢેઢાણુ તળાવ ૧૯૩, ૧૯૪ ઢેઢાણુ વાવ ૧૯૩, ૧૯૪ તપગચ્છ ૧૯, ૩૬, ૪૨, ૬૮, ૯૦, ૯૫, ૧૪૮, ૨૦૦, ૨૨૩, ૨૩૦ —નું ગુરુમંદિર ૪૭ તલવાણા જૈન સંધની ધર્મશાળા ૧૦૫ તારંગા તીર્થં ૩૯, ૪૧ તાલધ્વજ ગિરિ (તળાજા) ૪૧ “ તિથૅાગાલી પઇન્વય” ૧૧૨ તિવરી ૨૦ “ તીય માળા” ૮૭ તુરંગયા ૧૫૫ તુંબડી ૧૭૯, ૧૮ તેજ(કવિ) ૨૧૮ તેજપાલ (ળ) ૭૮, ૧૧૧, ૧૧૭, ૧૧૯, ૧૨૦, ૧૨૧, ૧૪૬, ૧૬૨ તેજસી ૧૫૨, ૨૨} તેરા ૧૫, ૧૯૮, ૨૦૧, ૨૦૩, ૨૧૮થી ૨૨૧ ~માં અજિતનાથની દેરી ૨૧૯ —માં કલ્યાણસાગરસૂરિની દેરી ૨૧૯ —માં કુંથુનાથની દેરી ૨૧૯ —માં ચંદ્રપ્રભુની દેરી ૨૧૯ ૪૭, ૪૮, ૫, ૭, ૧૪૯, ૧૫૪, ૧૬૨, ——માં જીરાવલા પાર્શ્વનાથનું જિનમંદિર ૨૧૮, ૨૧૯ —માં શામળીઆ પાર્શ્વનાથ્થુ દેરાસર ૨૧૮, ૨૧૯, ૨૨૦ —માં સંભવનાથની દેરી ૨૧૯ —માં સુમતિનાથની દેરી ૨૧૯ —મૂર્તિ વાળી દેરી ૨૧૯ —મોટી પંચતીથી'માં ૨૧૮થી ૨૨૧ તેરાપંથી ૨૦૦ ત્રિલોકસિંહ ૭૮ ત્રિસ્તુતિક ગચ્છ ૨૦૦ તૃભડન ૧૫૫ દરિયાથાન ૧૯૧ દર્શનવિજયજી (ત્રિપુટી) ૨૦૪ દલપતરામ (કવિ) ૨૦ દલપતરામ પ્રાણજીવનદાસ ખખ્ખર ૨૬, ૭, ૧૧૮, ૧૨૨, ૧૨૩, ૧૩, ૧૩૧, ૧૪૩, ૧૫૭, ૧૫૮, ૧૫૯, ૨૧૧ દેશથ ૧૧૧ “ દશવૈકાલિક સૂત્ર” ૧૪ દસા ઓસવાળ ૨૦૦, ૨૦૩, ૨૦૬ ક્રૂસા શ્રીમાળી ૧૨૦ દાનજી ૧૦૯ “ દાન–નેમ-કલ્યાણમાળા” ૨૦૩, ૨૦૧ ક્રામજી ધારશી ૧૯૯ દામજીભાઈ સાકરચંદ શાહ ૧૬૭, ૧૭૦ દામજી માણસી ૧૬૯ દામેાદર ચાંપશી (સ’ધવી) ૧૭૨ દિગંબર ૨૦૦ દિવ્યાવદાન” ૧૧૨ દીપચંદ હિમચંદ દેસાઈ ૭૧ દીવિજયજી ૭૨ ' દુદાશા ૧૯૩ —તું શિવાલય ૧૯૪, ૧૯૭ દુદા વાવ (કે દુદા હિરજનની વાવ) ૧૮૬, ૧૮૯૩, ૧૯૪ —તે પરિચય ૧૯૩ અને ૧૯૪ દુદીઆવાળુ દહેરુ ૮૦, ૧૮૭ દુધઈ ૧૭૦ દુર્ગાપુર ૩૮, ૧૬૮, ૧૬૯, ૧૭૦, ૨૨૩ દુલેરાયભાઈ કારાણી ૫૪ દેવચંદ્ર (શ્રાવક-શ્રેષ્ઠી) ૪૬, ૮૯, ૯૦, ૯૧, ૯૨, ૯૭, ૯૯, ૧૦૫, ૧૫૧, ૧૫૨, ૧૫૩ દેવજીભાઈ ચાંપછ શાહ ૧૮૧ દેવજીભાઈ ટાકરશી ૧૬૯, ૧૭૬, ૧૮૨ દેવપુર ૧૮૦ દેવરાજ ૮૫ Page #313 -------------------------------------------------------------------------- ________________ દેવરાજભાઈ શામજી ૧૭૯ ધી સ્ટ્રકચરલ ટેમ્પસ ઓફ ગુજરાત” ૧૨૪ દેવરાજ વણિક ૨૦૩, ૨૦૪ ઘુડખર ૧૧ દેવશ્રીજી સાધ્વીજી ૨૧૭ ધૂમકેતુ ૮૦ દેવસૂરિ ૧૦૨ ધંધો સમરો ૧૯૯ “ દેવ ધાધલ” ૮૫, ૨૩૨ ધોરમનાથ (સંત) ૪, ૭, ૫૧ દેશલજી ૨૨૬ ધોળકા ૭૮, ૧૦૭, ૧૨૦ દેશલજી બાવા પહેલા ૫, ૧૯, ૨૧, ૫૩, ૫૬, પ્રગગામ ૭ ૫૯, ૬૦ ધ્રાંગધ્રા ૧૯, ૭૧, ૧૩૪ દેશલપુર ૧૬, ૨૨૩ નગીનદાસ કરમચંદ સંઘવી ૬૮, ૭૦, ૭૧ દેશળજી બાવા બીજા ૧૯, ૨૦, પર, ૫૩, ૫૪, –ને સંધ ૭૦થી ૭૨ ૫૫, ૫૬, ૫૭, ૫૮, ૫, ૬૪, ૬૫, ૧૦૯, નરપતભાઈ નેમીદાસ શાહ ૧૬૭, ૧૭૦, ૧૭૯ ૧૪૯, ૧૫૨, ૧૫૩, ૨૩૦ નરશી કેશવજી ૫, ૧૭, ૧૮, ૨૧૫ –ના દરબારનાં ચૌદ રત્નો ૫૪, ૫૫ નરશી નાથા ૧૭, ૧૮, ૧૮, ૨૦૨, ૨૧૫, ૨૧૭, ૨૧૮ દ્વારકા ૧૦૪, ૧૧૬ –નું પ્રશસ્તિ-કાવ્ય ૨૧૮ ધનજીભાઈ શામજી શાહ ૧૬૭, ૧૭૦ નરસી તેજસી ૧૬૮ ધનજી મેરબિયા ૧૬ નલિયા ૧૫, ૫૮, ૧૯૮, ૨૦૧, ૨૧૫ થી ૨૧૮, ધનપ્રભસૂરિ ૮૧, ૧૨૪ ૨૨૦ ધનબાઈ ૨૧૪ નલિયા-નલીનપુર ૨૧૫ ધનશ્રી ૯૮ –માં અષ્ટાપદ મુખજીને જિનપ્રાસાદ ધનાવહ ૯૮ ૨૧૬, ૨૧૭ ધરણેન્દ્ર ૩૫ –માં કુંથુનાથ પ્રભુનું દેરાસર ૨૧૬, ૨૦૧૭ ધરમચંદ (ગેરછ) ૨૦૩ –માં કુંથુનાથ ભગવાનની દેવકુલિકા ૨૧૬ ધરમશીભાઈ (ખજા) ૧૯૧ –માં ચંદ્રપ્રભુનું જિનાલય ૨૧૫, ૨૧૬, ૨૦૧૭ ધરમશીભાઈ દેવચંદ શાહ ૧૭૦, ૧૮, ૧૮૧ માં પુંડરીકસ્વામીની દેરી ૨૦૧૭ ધર્મઘોષસૂરિ ૯૭, ૧૦૪, ૧૦૫ –માં મહાવીર સ્વામીનું દેરાસર ૨૧૬, ૨૧૭ ધર્મનાથ ભગવાન ૨૦૯, ૨૨૩ –માં “વીર વસહી ” જિનાલય ૨૧૫, ધર્મભુવન જૈન ઉપાશ્રય ૧૭૩ ૨૧૬, ૨૧૭ ધારાનગરી ૫૪ –માં વીરસ્વામીની દેરી ૨૦૧૭ “ધી ઈમ્પીરિયલ ગેઝેટિયર” વોલ્યુમ ૮) ૧૦૮ -માં શાંતિનાથ ભગવાનનું જિનાલય ૨૧૬, “ધી એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ” ૯૦, ૯૧ ૨૧૭ “ધી જેન્સ ઇન ધી હીસ્ટરી ઓફ ઇન્ડીયન –માં સાધવીજી શ્રી દેવશ્રીજીની પાદુકા ૨૧૭ લીટરેચર” ૧૨૪ -મોટી પંચતીથીમાં ૨૧૫થી ૨૧૮ ધીણોધર ૭, ૫૧ નવઘણુ ૧૧૦, ૧૨૦ “ધી બ્લેક હીલ્સ: કચ્છ ઈન હીસ્ટરી એન્ડ લીજેન્ડઝ: નવપદ આરાધક સંસદ ૧૭૫ એ સ્ટડી ઇન ઈન્ડીયન લોકલ લેયલ્ટીઝ” ૧૨ નવાનગર ૧૩૬, ૧૪૧ ધીરજલાલ ધનજીભાઈ શાહ ૧૧૭ નનગર ૨૨૮ Page #314 -------------------------------------------------------------------------- ________________ નવાવાસ ૧૬૭, ૧૦૦, ૧૭૯, ૨૩૨ નવાવાસવાળી ૪ એરડાની ધર્માંશાળા ૧૦૩ નવીનચંદ્ર મગનલાલ ૧૭૦ ન લાલ ડે ૭૫ નંદીશ્વર દ્વીપ ૪૨ નાગડા ગાત્ર ૨૧૫, ૨૧૬, ૨૧૭ નાગણુદાસ (નારણુદાસ ?) ૧૨૦ નાગમતી ૯ નાગલપુર ૧૮૧ —જૈન સંધની ધમ શાળા ૧૦૫ નાગવાળા ૯ નાગ્રેચા ૫૫ નાથાભાઈ ખીમરાજ ૧૭૩ નાનજીભાઈ લધા ૧૭૯ નાનાલાલભાઈ મેાતીચંદ્ર સંધવી ૧૮૨ નારસેન ૧૧૨ નારણપુર ૧૭૦ નારાણજી પરસેત્તમ ૧૬૮ નારાયણુસર ૭ '' “ નિશીય વૃષ્ણુિ ” ૧૧૨ તેમચંદભાઈ કસ્તુરચંદ વારા ૨૫, ૩૭, ૧૦૬, ૧૯૬ નેમિનાથ ભગવાન ૩૨, ૪૧, ૨૧૫, ૨૧૬, ૨૧૭ તેમીદાસભાઈ દેવજી શાહ ૧૬૬, ૧૬૯, ૧૭૦ ન્યાયવિજયજી (ત્રિપુટી) મહારાજ ૬૯, ૨૨૨ ન્હાનાલાલ (કવિ) ૨૦, ૨૨ “ પટ્ટાવલી સમુચ્ચય'' ૧૧૯, ૧૩૬ પઢિયાર રજપૂતા ૧૦૭ પદ્મપ્રભુ ભગવાન ૨૦૨ પદ્મસિં ́હશા ૫, ૧૮, ૨૧, ૨૨, ૮૩, ૮૪, ૮૫ ૮૬, ૧૧૧, ૧૪૪, ૧૪૫, ૧૪૩, ૧૪૭, ૧૮૮, ૨૩૨ પદ્મા ૧૫૬ પદ્માવતી દેવી ૩૫ પનરાતરા (દુકાળ) ૮૫, ૧૨૩ પરબત લાધા ૨૦૧, ૨૦૨ પરમદેવસૂરિ ૧૦૧, ૧૨, ૧૩૦ ૧૧ પરમાર રાજા ૧૧૬ પરસેાત્તમ અમરસી ૧૬૮ પરસેાત્તમ દેવકરણ વેારા ૧૦૦ પરિશિષ્ટ પ` '' ૨૧૧ ** પંચકલ્યાણી ઘેાડા ૭૫ પચમહાલ જિલ્લે ૨૦૩ “ પાઁચશતી પ્રોાધ (પ્રખ.) ઉર્ફ પ્રભવપાંચતી’ ૮૧, ૧૦૨, ૧૦૭ —માં જગડૂસાધુ સંબંધ ૧૦૨, ૧૭ પંચાસર ૭૧ પંજાબ ૧૦, ૭૬ પંજોરા પીરની દરગાહ ૧૯૦, ૧૯૧ પાટણ ( અણુહિલવાડ) ૬૮, ૭૦, ૭૧, ૮૭, ૧૦૭, ૧૦૯, ૧૧૪, ૧૧૫, ૧૧૭, ૧૧૮, ૧૨૦, ૧૩૧, ૧૩૨ પાદલિપ્તસૂરી ૧૬ પાચંદ્રગચ્છ ૪૮, ૨૦૦, ૨૨૫, ૨૩૦, ૨૩૧ —ના રક્ષક બટુક ભૈરવજીની મૂતિ ૨૩૧ —નુ* ગુરુમંદિર ૪૮ પારકર (દેશ) ૮૨, ૧૦૭ પારદેશ ૧૬૦ પાવતીજીની મૂર્તિ ૧૯૨ પાર્શ્વ`કુમાર ૪૧ પાર્શ્વચંદ્રસૂરિજી ૪૮ ૨૩૦ પાર્શ્વનાથ ૧૩, ૨૧, ૨૩, ૩૦, ૩૧, ૩૨, ૩૪, ૩૫, ૪૦, ૪૧, ૪૬, ૫૭, ૬, ૬૩, ૬૪, ૮૯, ૯૦, ૯૨, ૧૦૩, ૧૦૪, ૧૦૫, ૧૦૬, ૧૦૮, ૧૧, ૧૨૩, ૧૨૫, ૧૨૬, ૧૨૭, ૧૩૭, ૧૩૮, ૧૩૯, ૧૪૦, ૧૫૧, ૧૫૨, ૧૫૩, ૨૧૪, ૨૧૫, ૨૧૮, ૨૧૯, ૨૨૦, ૨૨૩, ૨૨૬ —ધૃતકલેાલ પાર્શ્વનાથ ૨૦૨, ૨૦૩, ૨૦૪, ૨૦૫, ૨૦ —ચિંતામણિ પાર્શ્વ' નાથ ૨૧૫, ૨૨૧, ૨૨૨, ૨૨૩ —સુપાર્શ્વનાથ ૨૦૯ —જીરાવલા પાર્શ્વનાથ ૨૧૮, ૨૧૯ Page #315 -------------------------------------------------------------------------- ________________ પાશ્વ યક્ષ ૩૫ પાલીતાણું ૭૦, ૭૧, ૭૨, ૯૦, ૧૪૫ “પાલીતાણું જૈન પ્રકરણ” ૧૪૫ પીવીઆર ૧૩૬ પાવાગઢ ૧૪૬ પાવાપુરી ૪૨, ૧૪૭ પાસવીર ૨૧૮, ૨૧૯, પાસુભાઈ વાગજી ૬૫, ૬૭ પાંચાલ ૧૫૪ પાંડવકુંડ ૧૭૪, ૧૯૨ પાંડવો ૭૫, ૭૬ પિંડદાદનખાન ૭૬ પીદેવ ૮૨, ૧૦૭, ૧૩૧, ૧૬૦ પીતાંબરદાસ ૧૭ પીતાંબર શાંતિદાસ ૬૬, ૧૫૩, ૨૨૬ પીરશાહ ૧૪૫ પુણ્યવિજયજી મહારાજ ૮૭ પુત્તલીબાઈ ૨૨૭, ૨૩૦ પુનડી સંધની બે ઓરડાની ધર્મશાળા ૧૭૩ પુનિતશેખર ૨૨૦ પુરાતન પ્રબંધ સંગ્રહ” ૮૧ પરીબાઈની મેટા રોગાનવાળી ધર્મશાળા ૧૭૪ પુંજાભાઈ ઠાકરશી ૧૭૮ પુંડરીકસ્વામી ૨૧૭ પુરબાઈ ૨૦૧૭ પૂર્ણિમા ગ૭ ૮૧, ૮૨ પૂર્ણિમા પક્ષ ૧૨૫ પુંઅરાનો ગઢ ૭ પૂજાબાઈ ૨૧૪ પિતા રજપૂત ૧૪૨ પિપટલાલભાઈ લખમીચંદ ૧૭૯ પિપટલાલ શિવજી ૧૭૨ –ના ચાર એારડા ૧૭૨ પિરવાડ જ્ઞાતિ ૧૨૦, ૨૦૦ પૌરાણિક કથાકેષ” ૭૫, ૭૬ પ્રતિહાર વંશ ૭૮ “પ્રબંધકાશ અપરનામ ચતુવિજ શતિ પ્રબંધ” ૭૮, ૮૧, ૧૦૭ પ્રભાવતી ૭૫ પ્રભાસપાટણ ૭ર “પ્રશ્નોત્તરપુષ્પમાલા” ૬૯, ૯૪, ૧૪૩, રરર પ્રાગમલજી ૧૪૯, ૨૧૦ પ્રાગમલજી પહેલા ૧૯ પ્રાગમલજી બીજા ૨૦, ૫૯ પ્રીતિમતી ૧૨૨, ૧૨૩ પ્રેમચંદભાઈ સાકરચંદ શાહ ૧૬૬, ૧૭૦ પ્રેમજીભાઈ ઉમરશી ૧૭૮ પ્રેમજીભાઈ કેરશી શાહ ૧૮૧ પ્રેમજીભાઈ ગણુશી શાહ ૧૬ ૭, ૧૭૦ પ્રેમજીભાઈ ઘેલાભાઈ ૧૭૦ પ્રેમજીભાઈ ભેજલ ૧૭૯, ૧૮૦ પ્રેમાભાઈ હેમાભાઈ ૧૬૬ ફg મલેક ૫૫ ફરાદી ૧૮૧ ફાજલભાઈ એમ. ચીનાઈ ૧૭ ફાજલભાઈ કરીમભાઈ ૧૭ ફૂલસર તળાવ ૮૦, ૧૧૯, ૧૯૦, ૧૯૧, ૧૯૨ બપભદિસૂરિ ૧૬ બરઈ ગામ ૧૯૬ બમ ૮ બાલમિત્ર ૧૧૩ બાબુલાલ જાદવજી શાહ ૧૮૧ બારદાતીસ ૭૬ બિકાનેર ૪૫ “બિકાનેર જૈન લેખ સંગ્રહ” ૮૨ બિહાર ૧૪૫ બીદડા ૧૪, ૧૫, ૧૭૯, ૧૮૦, ૧૮૧, ૧૦૨, ૨૨૧, ૨૨૨ –નાની પંચતીથીમાં ૨૨૧, ૨૨૨ –માં આદીશ્વર ભગવાનનું દેરાસર ૨૨૨ –માં સાધના આશ્રમ ૨૨૨ Page #316 -------------------------------------------------------------------------- ________________ બીલંદખાન (બુલંદખાન) ૧૪૮, ૧૬૩ બુઆરી ૭૬ બુધા (વિદ્ધા) ડોસા ૨૧૮, ૨૧૯ બુદ્ધિમુનિજી ૪૭ બુરાનપુર ૩૪ બુલર ૧૨૪ બેતાલીસવાળી ધર્મશાળા ૧૭૨, ૧૮૨ બેલા ૧૭૬ “બોધિસત્તાવદાનક૯૫લતા” ૧૧૨ બોમ્બે ગેઝેટિયર ” ૧૪૭, ૧૯૨ (જુઓ “ગેઝેટિયર ઓફ ધી બોમ્બે પ્રેસિડેન્સી'') બ્રાહ્મણ ૧૮૫, ૧૮૬, ૧૮૭ “બૃહત્કલ્પચૂર્ણિ” ૧૧૨ “બૃહત્કલ્પસૂત્ર” (વિશેષચૂણિ) ૧૮ ભક્તિવિજયજી (રાધનપુરવાળા) ૭૧ ભક્તિવિજયજી (સમીવાળા) ૭૧ ભક્તિશેખર રર૦ ભચાઉ ૨૨૩, ૨૨૪૦ ભટલ ૭૫ ભટ્ટી ૧૮૯ ભદ્રકાળી માતાની મૂર્તિ ૧૯૧, ૧૯૨ ભદ્ધમેરજી (ગોરજી) ૧૯ ભદમેરજી (યતિ) રર૩ ભદ્રાનગરી ૫૬ ભદ્રાવતી ૭૫, ૭૬, ૪૨, ૮૩, ૮૫, ૮૬, ૯૭, ૯૯, ૧૦૯, ૧૧૦, ૧૧૨, ૧૧૫, ૧૧, ૧૨૧, ૧૩૭, ૧૪૬, ૧૪૭, ૧૫૧ --પ્રાચીન ૭૬ ભદ્રાવતી નગરી ૧૩, ૨૨, ૭૩, ૭૪, ૭૫, ૭૬, ૭૭, ૮૩, ૮૪, ૮૫, ૮૭, ૮૮, ૮૯, ૯૯, ૧૦૦, ૧૦૩, ૧૦૫, ૧૦૬, ૨૬, ૧૪૫, ૧૪૭, ૧૪૮, ૧૫૧, ૧૫ર, ૧૫૩, ૧૮૫, ૨૨૫ –ની પ્રાચીનતા ૭૪થી ૭૭ –નું બીજુ નામ કૌશાંબી ૧૦૩ –મહાભારત યુગની ૭૫ –માંથી ભદ્રેશ્વર ૭૭ –યુવનાશ્વ રાજાની ૭૫, ૭૬ ભદ્રેશ્વર ૭, ૧૮, ૩૬, ૫૦, ૫૧, ૫૪, ૫૬, ૫૭, ૫૮, ૬૦, ૧, ૩, ૬૪, ૬૬, ૬૮, ૬૯, ૭૧, ૭૪, ૭૬, ૭૮, ૭૦, ૮૦, ૮૧, ૮૨, ૮૫, ૮૬, ૮૭, ૮૮, ૮૯, ૯૨, ૯૩, ૯૫, ૯૬, ૯૭, ૧૦૧, ૧૦૩, ૧૦૪, ૧૦૬, ૧૦૭, ૧૦૮, ૧૦૯, ૧૧૦, ૧૧૧, ૧૧૫, ૧૧૭, ૧૧૮, ૧૧૯, ૧૨૦, ૧૨૧, ૧૨૩, ૧૨૪, ૧૨૭, ૧૨૮, ૧૨૯, ૧૩૦, ૧૩૧, ૧૩૨, ૧૩૫, ૧૩૬, ૧૪૧, ૧૪૨, ૧૪૩, ૧૪૩, ૧૪૫, ૧૪૬, ૧૪૭, ૧૫૦, ૧૫૧, ૧૫૪, ૧૫૫, ૧૫૬, ૧૫૭, ૧૫૮, ૧૫૯, ૧૬૦, ૧૬૫, ૧૭૩, ૧૭૭, ૧૮૪, ૧૮૬, ૧૪૭, ૧૪૮, ૧૮૯, ૧૯૦, ૧૯૪, ૧૯૫, ૧૯૭, ૨૦૦, ૨૨૧, ૨૨૪, ૨૩૨ –તીર્થ ૭, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૩, ૩૧, ૩૫, ૪૫, ૪૭, ૨૬, ૫૭, ૫૮, ૬૧, ૨, ૬૪, ૬૬, ૭૦, ૮૫, ૮૯, ૯૩, ૧૦૪, ૧૦૫, ૧૦૬, ૧૦૭, ૧૦૮, ૧૦, ૧૧૨, ૧૧૪, ૧૧, ૧૨૨, ૧૨૫, ૧૨, ૧૩૧, ૧૩૩, ૧૩૬, ૧૪૩, ૧૪૩, ૧૪૪, ૧૪૫, ૧૪૬, ૧૪૭, ૧૪૮, ૧૫૦, ૧૫૬, ૧૫૭, ૧૫૯, ૧૬૫, ૧૭૩, ૧૭૭, ૧૪૩, ૧૪૯, ૧૯૨, ૧૯૬, ૧૯૮, ૨૩૦ –તીર્થના જીર્ણોદ્ધાર ૧૧૦થી ૧૪૯ -- તીથમાંના શિલાલેખ ૧૫૦થી ૧૫૯ –નગરની જાહોજલાલી ૨૨, ૨૩ -ના ઉલ્લેખવાળા શિલાલેખ ૧૫૦, ૧૫૯, ૧૬૦ –નાં જોવાલાયક સ્થળો ૧૮૫થી ૧૯૭, –ની પ્રાચીનતાનું સૂચન કરતાં શિલાલેખ ૧૫૦, ૧૬૦થી ૧૬૩ –નું તળાવ ૧૬૦ –નું મંદિર (દેરાસર) ૧૫૮ નું સ્થાન, વાતાવરણ ૨૩, ૨૪ –નો કિલે ૭૯, ૮૨, ૮૭, ૧૦૭, ૧૦૮. ૧૨૦, ૧૪૧, ૧૪૭, ૧૬૦ –નો પ્રશસ્તિઓમાં ઉલ્લેખ ૮૭ Page #317 -------------------------------------------------------------------------- ________________ —પર આવેલ આપત્તિ ૧૦૬થી ૧૧૦ —બંદર ૨૨, ૮૨, ૨૩૨ વસઈ જૈન તીથ ૧૩, ૧૪, ૧૯, ૨૧, ૨૨ થી ૪૮, ૪૯, ૫૨, ૫૮, ૫૯, ૭૦, ૭૪, ૮૭, ૮૮, ૯૦, ૯૫, ૯, ૧૧૦, ૧૧૨, ૧૧૩, ૧૧૫, ૧૧૯, ૧૨૧, ૧૨૩, ૧૨૪, ૧૨૮, ૧૩૨, ૧૫૦, ૧૮૫, ૧૮૬, ૧૨૭, ૧૯૨, ૧૯૩, ૧૯૭, ૨૩૧ —ના ઉપદેશક-પ્રતિષ્ઠાપક ૧૦૪, ૧૦૫ —ના ક’પાઉન્ડનું નામ “ મહાવીર નગર ” ૨૩૧ —ના ત્રણ ગઢ ૨૪થી ૨૬ —ની સ્થાપના ૮૯થી ૧૦૫ ~~ના છેલ્લા છ[દ્ધાર ૪થી ૭૨ —ના વહીવટ અને સગવડો ૧૬૪થી ૧૮૪ ભદ્રેશ્વર વેલાકુલ ૭૮, ૮૦, ૮૧, ૧૫૯ ભદ્રેસર ૮૭, ૧૨૧, ૧૨૩, ૧૪૪, ૧૪૮, ૧૭૪, ૧૯૦, ૧૯૨, ૨૨૮ ભદ્રેશ્વર તીર્થીનું ચાઢાળિયુ ” ૨૨૫થી ૨૩૦ “ ભદ્રેશ્વરની કહાવલિ ) કથાવલી ’ ૧૧૨ “ ભદ્રેશ્વરની ( જીણું ) પ્રત" ૨૦, ૯૯, ૧૦૦, ૧૦૨, ૧૦૪, ૧૧૧, ૧૧૨, ૧૧૩, ૧૧૪, ૧૧૭, ૧૧૯, ૧૨૨, ૧૨૬, ૧૩૧, ૧૩, ૧૪૦, ૧૪૮, ૧૫૫, ૧૫૬, ૧૬૩ ભમરિયા ( ખેતર ) ૧૯૩ ભરત ચક્રવતી ૧૮ ભરાડીએ ( ગામ ) ૧૭૬, ૧૯૨ ભવાનજી અરજણ ખીમજી ૧૭, ૨૨૦ ભવાનજીભાઈ હીરાચં ૧૮૦ ભવાની માતાનું મન્દિર ૧૯૨ ભડક ૭૫ ભાડલ (ભાડલ ભ્રુપ) ૧૦૭ ભાણગઢ ૭૭ ભાનુદ્ર ૧૪૪ ભાનુમિત્ર ૧૧૩ ૧૪ "" “ ભારતનાં જૈન તીર્થાં ” ૨૬, ૧૦૪, ૧૧૮, ૧૨૨, ૧૨૯, ૧૩૭ ભારમલ ( વધુ માન શાહના પુત્ર) ૮૩ ભારમલજી ( મહારાએ) ૧૦૮, ૧૫૪, ૧૬૩, ૨૨૨ ભારમલજી પહેલા ૧૨, ૮૧, ૧૧૧, ૧૪૦થી ૧૪૪, ભારત ૧૧, ૧૨, ૧૧૧ * ભારત ” ૭૪ ' ૨૨૨ —તેા ઉદ્ધાર ૧૧૧, ૧૪૦થી ૧૪૪ ભારમલજી ખીજા ૨૮, પર, ૧૭ ભારમલ તેજશી (નાગડા ગેત્ર) ૨૧૬ ભારહત કે ભાવનગર ૯૧, ૯૪, ૧૨૭, ૧૮૮ “ ભાવનગરની જૈન સતી વાંચનમાળા '' ૧૮૮ ભાંડારકર ૧૫૯ ભાંદ્રક (જૈન તીર્થં) ૭૫ ભિટારા પપ ભિયાં કક્કલ ૫, ૬૩૩ ભીમદેવ ૧૧૦ ભીમદેવ પહેલા (ભીમ બાણાવળી) ૭૯, ૮૨, ૧૦૭, ૧૧૭, ૧૬૦, ૨૩૪ ભીમશી ૨૧૪ ભીમશી રતનશી ૨૧૪ ભીમસિ’હું ૭૮, ૭૯, ૮૧, ૮૭ ભીમસેન ૭૫ ભીલસા ૭૬ “ ભીલસાના સ્તૂપા ” ૭ ભુજ ૧૧, ૧૫, ૧૯, ૨૦, ૨૧, ૧૧, ૫ર, ૫૫, ૫૭, ૬૦, ૮૩, ૮૫, ૯૫, ૧૩૪, ૧૪૧, ૧૪૨, ૧૪૩, ૧૪૭, ૧૬૧, ૧૬૬, ૧૪૮, ૧૪૯, ૧૭૦, ૧૭૮, ૧૭૯, ૧૮૦, ૧૮૧, ૨૦૬, ૨૨૨, ૨૨૩, ૨૨૫, ૨૨૮ —ગામ બહાર દાદાવાડી અને તેમાં ઘંટાકણુ ܕܐ ૨૨૩ ——જૈન સંધની ધમ શાળા ૧૦૩ -ની છતેડીએ છ —ને રાજપ્રાસાદ નામે ઋષભદેવ ભગવાનના જિનપ્રાસાદ (રાયવિહાર) ૧૪૩, ૨૨૨ Page #318 -------------------------------------------------------------------------- ________________ –માં ધર્મશાળા ૨૨૩ મણિબહેન ૩૫, ૩૬ –માં પાઠશાળા ૨૨૩ મણિમેલજી ૧૫૪ –માં પાંજરાપોળ ૨૨૩ મણિલાલ ન્યાલચંદ શાહ ૧૮૮ –માં પોશાળ ૨૦, ૫૫ મણિલાલભાઈ દેવજી ૧૭૮ –માં ભેજનશાળા ૨૨૩ “મસ્યપુરાણું” ૧૧૨ -માં વાણિયાવાડમાં આદીશ્વર ભગવાનનું મથુરદાસ ગોકળદાસ ૧૭ દેરાસર ૨૨૩ મદનસિંહજી ૨૦, ૨૧ –માં વાણિયાવાડમાં ચિંતામણિ પાર્શ્વનાથનું મધુસૂદન ઢાંકી ૧૧૬ દેરાસર ૨૨૩ મધ્યપ્રદેશ ૩૪ –માં વાણિયાવાડમાં શાંતિનાથ ભગવાનનું મનફરા ૨૨૩ દેરાસર ૨૨૩ મનસાગરા ૧૧૬ –માં સ્ફટિકની અંબાજી માતાની મૂર્તિ ૨૨૩ મનસુખભાઈ ભગુભાઈ ૧૭૩ ભુજપુર ૧૪, ૫૦, ૫, ૬, ૭, ૯૩, ૯૫, મરદ પીરને એટલે ૧૯૨ ૧૦૯, ૧૫૩, ૧૫૪, ૧૬૬, ૧૬૭, ૧૬૮, ૧૬૯, મેલણ ૫, ૧૩૩ ૧૭૦, ૧૭૨, ૧૭૩, ૧૭૫, ૧૭૬, ૧૭૮, મલ્લિનાથ ભગવાન ૩૬ ૧૭૯, ૧૮૦, ૧૮૧, ૧૮૨, ૨૨૧ મહમદ ગઝની ૭૯, ૧૦૭ – જૈન સંઘની ત્રણ એરડાની ભેદભુવન મહમ્મદ બેગડે ૧૩૪ નામની ઈમારત ૧૭૨, ૧૭૫ મહાકાળી માતા (અંચલગચ્છનાં અધિષ્ઠાયિકા) ૩૪, –નાની પંચતીથીમાં ૨૨૧, ૨૨૨ ૩૬, ૪૬, ૪૮, ૧૪૭, ૨૩૨ . –માં ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર ૨૨૨ મહાદેવ શંકર, હનુમાનજી વગેરેના મંદિરે ૧૫૫, ૧૯૨ ભુજપુર ભુવને ૧૭૨, ૧૭૩ “મહાભારત” ૭૪, ૭૬ ભુજીઓ કિલ્લો ૭, ૨૦ મહાવીર જૈન વાચનાલય ૧૭૬ ભુજીયા ડુંગર ૨૦૬ મહાવીરસ્વામી ૧૩, ૨૧, ૨૩, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ભૂઅડ (દેવસ્થાન) ૭ ૩૧, ૩૨, ૩૩, ૩૫, ૩૬, ૩૭,૪૧, ૪૨,૪૪, ભૂઅડ ચાવડા ૧૦૬ ૬૪, ૮૯, ૯૨, ૯૩, ૯૫, ૯૯, ૧૦૦, ૧૦૩, ભૂતેશ્વરનું મંદિર ૧૯૨, ૧૯૩ ૧૦૪, ૧૦૫, ૧૧૫, ૧૧૬, ૧૨૨, ૧૨૩, ૧૨૪, ભૂરિયો બાવો (કનલ મેકમોંનું છૂપું નામ) ૬૧ ૧૨૫, ૧૨૬, ૧૨૭, ૧૩૭, ૧૩૮, ૧૩૯, ૧૪૦, ભૂવડ (ગામ) ૧૨૮, ૧૭૬ ૧૫૧, ૧૫ર, ૧૫૩, ૧૫૬, ૧૫૭, ૧૮૩, ૨૦૧, ભોજ રાજ ૧૧૨, ૧૧૩ ૨૦૨, ૨૧૪, ૨૧૫, ૨૧૬, ૨૧૭, ૨૨૧, ૨૨૩, ભેજરાજ (શ્રેષ્ઠી, મહેશ્રી ગોત્ર) ૨૧૪ ૨૨૬, ૨૩૧ ભોજરાજા (ધારાનગરીનો) ૫૪ મહાસેન ૧૧૨ ભૌગોલિક કેષ” ૭૫, ૭૬ મહિમાસાગરજી ૬૫, ૬૬ ભાતચંદ્રસૂરિજી ૨૩૦ મહુવા (મહુઆ, મધુમાવતી) ૭૨, ૧૧૬ મગનલાલ ગલાલચંદ ૧૭૯ મહેરામણજી ૧૪૪ મગનલાલ દલપતરામ ખખર ૨૬, ૭૬, ૮૦, ૮૧, મહેશ્રી ગાત્ર ૨૧૪ ૧૨૩, ૧૨૪, ૧૫૭, ૧૫૮ મહાસમ બેગ ૮૭, ૧૦૮, ૧૪૭, ૧૬૩ Page #319 -------------------------------------------------------------------------- ________________ મંદિરમાગી ૨૦૦ માડણ તેજસી ધુલ્લા ૨૦૧, ૨૦૨ માણિભદ્ર વીર્ ૪૨, ૪૭ માણેકચંદ માડણુ ૨૦૨ માણેકચ શામજી ૧૬૮ માણેકમેરજી (ગારજી) ૪, ૧૯, ૨૨૩ માણેકમેરજી ખીજા (ગારજી) ૫૫, ૧૩૪, ૨૨૩, ૨૩૨ માણેકલાલ ઉત્તમચંદ શાહ ૩૫, ૩૬ માણેકલાલ પરસેાત્તમ ૧૬૯ માતંગ યક્ષ ૩૩ માતાના મઢ ૭ “ મારી કયાત્રા” ૨૬, ૭૫, ૯૪, ૯૫, ૧૧૮ ૧૨૨, ૧૨૮, ૧૨૯ ૧૩૭, ૧૬૯, ૨૦૦, ૨૦૪, ૨૧૭, ૨૨૧ માલમ વીજી પ માવજી જસરાજ ૧૯૩ માંકબાઈ ૨૧૪ માંડવી ૧૪, ૧૫, ૧૭, ૩૭, ૪૫, ૫૩, ૫૫, ૫૯, ૬૬, ૮૩, ૯૫, ૧૪૯, ૧૫૨, ૧૫૩, ૧૬૬, ૧૬૭, ૧૬૮, ૧૬૯, ૧૭૦, ૧૭૨, ૧૭૩, ૧૭૮, ૧૦૯, ૧૮૦, ૧૮૧, ૧૮૨, ૧૮૮, ૧૯, ૨૨૧, ૨૨૭, ૨૨૫, ૨૨૮ જૈન સંધની ૩૬ એરડાની ધમ શાળા ૭૩, ૧૮૨ —તાલુકા ૧૯૮, ૨૦૧, ૨૨૧ —માં ઉપાશ્રયે ૨૨૩ —માં જૈન વાડી ૨૨૩ માં દાદાવાડી ૨૨૩ —માં ધનાથનું દેરાસર ૨૨૩ —માં ધર્મશાળા ૨૨૩ —માં પાઠશાળા ૨૨૩ —માં પાર્શ્વનાથનું દેરાસર —માં બંદર પર અજિતનાથનું દેરાસર ૨૨૩ —માં ભેાજનશાળા ૨૨૩ —માં મહાવીરસ્વામીનું દેરાસર ૨૨૩ -માં શ્રી મેત્રજી સેાજપાળ જૈન આશ્રમ અને તેમાં શાંતિનાથ ભગવાનનું દેરાસર ૨૨૩ ૧૩ —માં વૃદ્ધાશ્રમ ૧૪ —માં શાંતિનાથનું દેરાસર ૨૨૨ —માં શીતળનાથનુ દેરાસર ૨૨૨ માંડળ ૭૧ “ માંડવીની પ્રત” ૯૭, ૯૮, ૧૦૦, ૧૦૨, ૧૦૩, ૧૦૪, ૧૦૯, ૧૧૧, ૧૧૨, ૧૧૩, ૧૧૫, ૧૧૭, ૧૧૯, ૧૨૦, ૧૨૨, ૧૨૬, ૧૩૧, ૧૩૨, ૧૩૫, ૧૪૦, ૧૪૧, ૧૪૨, ૧૫૫, ૧૫૬, ૧૬૩, ૧૨૭, ૧૯૦ મિયાણા જાતિ ૧૭૩ મીડીબાઈ ૫૦, ૬૬, ૬૭, ૧૪૯, ૧૫૨, ૧૫૩, ૧૫૪, ૨૨૭, ૨૩૦ મુક્તિસાગરસૂરિજી ૨૦૧, ૨૧૪, ૨૧૫, ૨૧૬ મુનિસુવ્રતસ્વામી ૨૦૧, ૨૦૯, ૨૧૪ મુન્યકા (મુ’ડકાઓ) ૧૫૫ મુરદ સાહ ૨૨} મુસલમાન ૧૭, ૧૮૬ મુ ́જપુર ૧૦૯, ૧૧૩ મુન્ના કે મુદ્રાનગર અને અંદર ૫૦ મુદ્રા ૧૪, ૫૦, ૬૦, ૮૭, ૧૦૯, ૧૪૭, ૧૪૮, ૧૬૭, ૧૭૦, ૧૭૯, ૧૮૨, ૨૨૧, ૨૨૨, ૨૨૫, ૨૨૮, ૨૨૯ —કચ્છનું પેરીસ ૨૨૧ —જૈન સંઘની ધર્મશાળા ૧૦૨ --તાલુકા ૮૯, ૨૨૧ ~~~નાની પંચતીથીમાં ૨૨૧, ૨૨૨ ---દર ૮૭ —માં ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર ૨૨૧ ~~~માં પાર્શ્વનાથનું દેરાસર ૨૨૧, ૨૨૨ —માં મહાવીરસ્વામીનું દેરાસર ૨૨૧ ~માં શીતલનાથનું દેરાસર ૨૨૧ —વાળાના ઓરડા ૧૭૩ મુંબઈ ૮, ૧૦, ૧૮, ૫૫, ૫૮, ૬૫, ૬૮, ૭૦૧, ૧૬૫, ૨૦૦, ૨૦૧, ૨૦૨, ૨૦૦, ૨૦૮, ૨૧, ૨૧૨, ૨૧૫, ૨૨૦ Page #320 -------------------------------------------------------------------------- ________________ મૂલચંદભાઈ કરમશી શાહ ૧૮૬, ૧૮૨ મૂલચ`દભાઈ રાયસી વારા ૧૬૭, ૧૭૦, ૧૮૦, ૧૮૧, ૧૯૨ મૂળરાજ ખીજે ૧૨૪ મૂળરાજ સાલકી ૭૮, ૭૯, ૧૧૮, ૧૯૧, ૨૨૪ * મેક્ટીન્ડલનું ટોલેમી ” છ "" એકમાઁ ૨૫, ૬૧, ૬૨, ૬૩, ૧૦૯, ૧૧૧, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૦, ૧૬૧, ૧૬૩ મેધજી ઉઠીઆ ૨૦૩, ૨૦૪, ૨૦૧ મેઘજી શેઠ પ મેઘજી સેાજપાળ ૧૭, ૧૭૯ મેણુશા ૨૦૪ મેઘમાળી ૪૧ મેધવાળ ૧૮૫, ૧૯૩, ૧૯૪ ( જુએ હસ્તિન ) મેતા શામજી પદમશી ( ની દેરી ) ૩૭ મેરાઉ ૧૭૯, ૧૮૧, ૨૨૩ —સંધની ૫ ઓરડાની ધર્મશાળા, ૧૭૩ મેરામણુજી ૧૪૧ મે’કશુદ્દાદા ૪ —તી વાણી ૪ ૧૭ મૈસુર ૫૧ ગેમાજી ૨૧૦ મોટા આસખીઆ જૈન સંઘની ધમશાળ ૧૯૫ મેકુશી (સી) તેજથી ૫૬, ૬૬, ૧૨, ૧૫૩, ૨૨૬, ૨૨૭, ૨૩૦ માતા ગાત્ર ૨૧૯ માતા લાઢા ગાત્ર ૨૧૪, ૨૧૯ મોતિયા (કૂતરા) જ મોતીચંદ્રજી ( ગારજી ) ૧૫ મોતીલાલ ગાપાલજી શાહ ૧૬૧, ૧૬૬, ૧૭૦, ૧૭૮, ૧૮૦, ૧૮૧ મામાયા ગાત્ર ૨૧૪ મેરલી મંદિર ૧૯૧, ૧૯૪ મેારારજીભાઈ કાઢાયવાળા ૪૮ મેારિસ વિન્ટરનિટ્સ ૧૨૪ હિનલાલ સુનીથાલ ધામી ૭૨, ફેર મેાહનલાલજી મહારાજ ૪૭ મેાહનલાલભાઈ પે।પટલાલ ૧૮૦, ૧૮૧ મક્ષ તથા યક્ષિણીની પ્રતિમા ૪૬ યતીન્દ્રવિજયજી ૧૧૮, ૧૨૨, ૧૨૭ યદુવંશી ૧૧ યુવના ૧૪૮ યુધિષ્ઠિર ૭૫ યુરોપ ૧૭ યુલનંગ ૮૪, ૮૫ યુવનાશ્વ રાજા ( યૌવનાશ્વ ) ૭૪, ૭૫, ૭૬ યુસુફ્ મહેરઅલી ૧૭ .. યેાગશાસ્ત્ર ’2 ૧૩ યાગરાજ ૧૧૩ રણછે।ડજીનુ` મંદિર ૧૯૧ રતનશી ૨૧૪ રતનસાગરજી ( શ્રીપૂજ) ૨૨૦ રત્નસાગરસૂરિ ૨૦૧, ૨૦૭, ૨૧૧, ૨૧૩, ૨૧૪, ૨૧, ૨૧૯ નત્નાસુરા ૧૪૫ ૧ ગામ છ વજીભાઈ ખીમરાજ શાહ ૧૬૭, ૧૭૦ વજીભાઈ ગેલાભાઈ ૧૭૯વજીભાઈ ગાર ભેદા ૧૮૨ રવજીભાઈ દેકરશી ૧૮૦ રવજી સાજપાળ ૧૭ રવેચી માતાનું મંદિર (રવ ગામ ) છ રસિકલાલ ટાલાલ પરીખ ૧૨ રહેમતુલ્લા મહેરઅહ્લી ચિનાઈ જે.પી. ૧૭ રંગુન ૩૮ રાએસી ૨૨૬ રાજકોટ ૭૨ રાજગૃહગિરિ પર રાજગૃહી ૧૪૭ રાજશેખરસૂરિજી ૮૧ રાજસ્થાન ૧૪૭ રાજેન્દ્રસાગરસૂરિ ૨૨૦ Page #321 -------------------------------------------------------------------------- ________________ રાણકપુર તીર્થ ૨૬, ૪૧ લખપતજી ૨૦ રાણબાઈ ૨૧૪ “લખપતપિંગળ’ ૨૦ રાધનપુર ૭૧ લખમશી ૨૦૧ રાને પાધર ૧૩૬ લખમશીભાઈ ગેલા ૧૭૯ રાપર (તાલુકો) ૧૬ લબ્ધિમુનિજી ૪૭. રામજી જેઠા ૨૧૪. લબ્ધિશ્રીજી સાધ્વીજી (શ્રી લહેરી ફઈબ) ૭ર રામજીભાઈ રવજી સેજપાર ૧૭૯ લવજીભાઈ ગોરધન ૧૭૯ રામદાસ લુહાણ ૧૯૩ લવણુપ્રસાદ ૮૨, ૧૦૭, ૧૨૦ રામસિંહજી રાઠોડ ૧૨, ૧૦૦, ૧૦૧, ૧૧૮, ૧૬૦, લહેરીબહેન ૭૧ . લંકીની ખાણ ૨૦૬ રામસિંહ માલમ ૫ લાકડિયા ૨૨૩ રાયણ જૈન સંઘની ધર્મશાળા ૧૭૫ લાખોટો ૧૯૧ રાયધણજી ૫૩, ૧૪૪ લાખો ફુલાણી ૫ રાયમલ ૨૧૮, ૨૧૯ લાડણ ૨૦૧ રાયમલ શિવજી ૨૧૮, ૨૧૯ લાધે ર૨૬ રાયશીભાઈ હીરાચંદ ૧૭૯ લાયજા ૧૭૯ રાસમાળા” ૮૫ લાયા (મોટા) ૨૦૧ “રિપોર્ટ ઓન ધી એન્ટિીકવીટીઝ ઓફ કાઠિયાવાડ લાલચંદ રામજી ૪૫ એન્ડ કચ૭ : આર્કિયોલોજિકલ સર્વે ઓફ લાલજીભાઈ કેશવજી ૧૭૧ વેસ્ટ ઈન્ડિયા (જેમ્સ બર્જેસ કૃત)” ૨૬, લાલજી મૂળજી જેવી ૧૦૭ ૩૦, ૫૦, ૫૭, ૭૭, ૮૦, ૮૭, ૯૬, ૯૯, લાલન ગોત્ર ૧૪૫ ૧૨, ૧૧૧, ૧૧૨, ૧૧૩, ૧૧૫, ૧૧૭, ૧૧૯, લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર ૧૨૨, ૧૨૭, ૧૨૮, ૧૨, ૧૩૫, ૧૩૮, ૧૩૯ ૧૪૩, ૧૪, ૧૫૭, ૧૫૮, ૨૨૨, ૨૨૪ લાલશા બાઝ પીર (કે સૈદ લાલશા ઈલમી) ૧૯૦ રુદ્ર પંડયા ૫૫ –ને ફૂબ ૧૯૦ બર્ટ બન્સ પર લાલિયો (ગધેડે) રયલ એશિયાટિક સોસાયટી, કલકત્તા ૯૨ લાલે છલ્લી ૫૫ રોહા ૫૫ લીલા ૯ લક્ષ્મીચંદ માણેકચંદ વોરા ૧૯૩ લીલાધરભાઈ દેવસી વેરા ૧૭૦ લક્ષ્મીચંદ રાજ્યપાલ ૪૬ લુણી (ગામ) ૧૭૬ લક્ષ્મીજી ૧૯૬ લેફટનેન્ટ સ્ટિાન્સ ૨૭, ૩૨, ૫૬, ૫૭, ૫, ૬, લક્ષ્મીદાસ રવજી તેરશી ૧૭ ૯૭, ૯૯, ૧૦૧, ૧૨૬ લક્ષ્મીદેવી રર૪ –નાં પત્ની ૯૬ લક્ષ્મીબેહેન ૧૭૩ લેડાયા ગોત્ર ૨૧૩, ૨૧૪, ૨૧૮, ૨૧૮ લક્ષ્મીવિજયજી ૪૬ લોઢા નેત્ર ૧૪૫ લખપત (પ્રદેશ) ૧૨ વજપાલ (કે વીજપાલ) ઉકેડા ૬૫, ૬૭ Page #322 -------------------------------------------------------------------------- ________________ વડસર ૧૯૯, ૨૧૮ વસઈ જૈન તીર્થ ૭૩, ૮૮, ૯૭, ૧૨૧, ૧૮૫ -માં શ્રી પાર્શ્વનાથનું દેરાસર ૨૧૮ વસઈ-વસહી–વસતિ-વિમલવસહી, લુણિગવસહી, વડાલા ૧૭૬ ખરતરવસહી ૧૦૩, ૧૦૪ વાલો ૧૩૬ વસહીના દહેરાં ૧૨૯ વણથલી ૭૨ વસનજી ત્રિકમજી (સર, નાઈટ) ૧૭, ૨૦૭ વનરાજ ચાવડે ૧૧૩, ૧૧૪, ૧૧૫, ૧૩૪ વસંતપ્રભાશ્રીજી (“સુતેજ”) સાધ્વીજી ૨૨૫ વનરાજને જીર્ણોદ્ધાર ૧૧૦, ૧૧૧, ૧૧૨, ૧૧૩ વસ્તા નાગેન્દ્ર ૧૫૬ વનરાજ (ભજને ભત્રીજે) ૧૧૩ वस्ति-वसति-वसहि-वसई-वसी १०४ વનરાજ વાઘેલા (મુંજપુર) ૧૯, ૧૧૦, ૧૧૩ વસ્તુપાલ ૭૮, ૧૧૧, ૧૧૭, ૧૧૯, ૧૨૦, ૧૨૧, વરણાગ ૨૨૪ : - :: . - ૧૪૬, ૧૬૨ વરાણું ૬૧ વસ્તુપાળ-તેજપાળને ઉદ્ધાર ૧૧૧, ૧૧, ૧૨૦, ૧૨૧ વરસંગ ધારશી ૨૧૪ : ૫ વંથલી ૧૧૯, ૧૨૦ વરાડીઆ ૧૮૧, ૧૮૨ “વંક્તિ ત્ર” ૧૩ ' ' વોરા ૭૫ વાગડ ૩, ૧૫૪, ૧૭૬, ૨૨૪ વર્ધમાન (શ્રેષ્ઠી) ૨૧૬ વાગડ દેશ ૪૭ " વર્ધમાન કલ્યાણજીની પેઢી ૨૫, ૪૯, ૭, ૮, ૧૭૬ વાઘેર ૧૪૨ –નું વોટર વર્કસ ૧૯૩ વર્ધમાન જૈન ભેજનાલય ૧૭૭, ૧૭૮, ૧૭૯, ૧૮૦, વાઘેલા વંશ ૭૭, ૭૯, ૧૧૮, ૧૨૩ વાઘેલા સારંગદેવ ૮૦, ૧૧૧, ૧૧૩, ૧૩૧, ૧૩૨, ૧૮૧, ૧૮૨, ૧૮૩, ૧૮૪ ૧૩૩, ૧૬૨ વર્ધમાનનિવાસ ૧૭૫ “વર્ધમાન-પવસિંહ શ્રેષ્ઠિચરિત્ર” ૨૨, ૮૨, ૮૩, –ને ઉદ્ધાર ૧૧૧, ૧૩૧ ૧૩૨ ૧૩૩ વાઘેશ્વરી દેવી ૩૩, ૪૬ ૮૪, ૮૫, ૮૬, ૧૦૩, ૧૪૬, ૧૮૮ વાણ્યિાભાઈ હરિજન ૧૯૬ વર્ધમાનશા ૫, ૧૮, ૨૧, ૨૨, ૮૨, ૮૩, ૮૪, ૮૫, વમનસ્થલી (જુનાગઢ-વંથલી) ૧૧૯ ૮૬, ૧૧૧, ૧૪૪, ૧૪૫, ૧૪૬, ૧૪૭, ૧૪૮, વારાણસી ૧૪૭ ૨૩૨ વર્ધમાનશા (ખંભાતના) ૨૩૨ વાલજીભાઈ જખુભાઈ ઉફે બાબુભાઈ ૧૮૯, ૧૯૨, વર્ધમાનશા-પદ્રસિંહ શાહને ઉદ્ધાર ૧૧૧, ૧૪૪ ૧૪૫, ૧૪૬, ૧૪૭ વાલે ખવાસ ૫૫ વધુ (મધ્ય પ્રદેશ) ૭૫ વાસ ૨૨૪ : વલભજી ટેકરી ૧૭૯ વાસુદેવ ૧૯૨ વલભજી નરસી ૧૬૮ વાળા ૧૧૬ વલમજીભાઈ ઓતમચંદ સંઘવી ૧૮૧, ૧૮૨ વાળાકક્ષેત્ર ૧૧૬ , પથ, , હલિયસ ( વિશ્વધામ “વિચારશ્રેણી” ૧૧૨ પરિષદ) ૯૧ વિજપાલ (વર્ધમાન શાહને પુત્ર) ૮૩ વાડ (ગામ) ૧૩૬ વિજયઅમૃતસુરીશ્વરજી ૩૪ વસઈ ૧૦૦, ૧૦૩, ૧૦૪, ૧૧૬, ૧૧૭, ૧૨૦, વિજયકનકસૂરિજી મહારાજ ૪૭ ૧૨૩, ૧૪૭, ૧૬૦ વિજયકમલસરિઝ ૪૬ - ૧૯૬ Page #323 -------------------------------------------------------------------------- ________________ વિદાનસૂરિ ૧૩૬ વિકમશીભાઈ રાઘવજી ૧૭૯, ૧૮૦ વિજયદેવસૂરિ ૧૫૪ વીર-જુઓ મહાવીર વિજયનીતિસૂરીશ્વરજી ૭૧ વીરચંદ રાઘવજી ગાંધી ૯૧ વિજયનેમિસૂરીશ્વરજી ૩૪, ૭૧ વીરજી ૨૧૬ વિજયભદ્રસુરીશ્વરજી મહારાજ ૭૧ વિરજીભાઈ ડાયા ૧૭૯ વિજયશોભદ્રસૂરિજી ૨૦૦ વિરધવલ ૭૮, ૭૦, ૮૭, ૧૦૭, ૧૧, ૧૨૦ વિજયરાજજી ૨૦ “વીર નિણ સંવત ઔર જૈન કાલગણના” ૧૨ વિજ્યરાવ ઉફે વસિદ્ધ ૧૯ વીરપાલ ૮૩ વિજય શેઠ ૧૩, ૮૯, ૯૮, ૯૯, ૧૬૨ વીરબાઈ ૧૫ર વિજય સિદ્ધિસૂરીશ્વરજી ૭૧ “વીર વંશાવલી અપરના તપાગચ્છ વૃદ્ધ પટ્ટાવ” વિજયસેનસૂરિ ૧૪૪, ૧૧૪ ૧૦૫, ૧૧૯ વિજયાકુમારી ૯૭ વિરસૂરિ ૧૨૨, ૧૨૩, ૧૨૪, ૧૨૫, ૧૨૬, ૧૨૭, વિજયા શેઠાણું ૫, ૧૩, ૮૯, ૯૮, ૯૯, ૧૬૨ ૧૫૬, ૧૫૭ વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજ ૩૬, વિશનજીભાઈ વીકમશી ૧૮૦ ૪૫, ૪૬, ૯૦, ૯૧, ૯૨, ૯૩, ૯૪, ૯૫, વીસરીઆ એવા ૨૧૮ ૧૨૫, ૨૨૩ વિસલ ૨૨૪ વિજેકુમર (કુમાર વિજય) ૯૭ વીસ ૨૦૦ વિદ્યાચંદ્રજી મહારાજ ૨૩૦ વીસા ઓસવાળ ૨૦૦ વિદ્યાવિજયજી મહારાજ ૧૬૯, ૨૦૦, ૨૨૧ વિદ્યુપ્રભાતશ્રીજી સીવીઝ ૨૦૦, ૨૦૨, ૨૦૮ વીઝાણું ૧૫૪, ૧૫૫, “વિધિ પક્ષ (અંચળ) ગચ્છીય માહોટી પદાવલી” ૮૩, ૮૫, ૮૬, ૧૪૬, ૧૪૭ વેણુસર ૭૧ વિનયસાગર ૫૦, ૧૫૩, ૧૫૪, ૨૨૯, ૨૩૦ વેરાવળ ૭૨ વિનોદવિજયજી ૨૩૦ વેલજી માલુ ૧૭, ૨૦૭, ૨૧૧, ૨૧૨, ૨૧૩ વિમલ કેવલી ૧૩, ૯૮, ૯, ૧૦૪, ૧૦૫, ૧૬૨ વિકર સેટલમેન્ટ ૫૩ વિમલનાથ ભગવાન ૨૯, ૩૧ વ્રજભાષા ૭, ૧૦, ૨૦ “વિમલ પ્રબંધ” ૧૧૭ વ્રજલાલ ભગવાનલાલ છાયા ૨૭, ૩૧, ૫૦, ૬૪, વિમળ શાહ (દંડનાયક) ૧૧૭, ૧૨, ૧૩૮ ૭૦, ૭૭, ૧૦૦, ૧૦૧, ૧૨, ૧૦૯, ૧૧૦, વિયદ ૨૨૪ ૧૧૪, ૧૧૫, ૧૧૮, ૧૨૨, ૧૨૭, ૧૯૩, ૨૧૦ વિરધોર શ્રી જેતશી કરમણ ૨૦૧ વૃદ્ધ શાખા ૧૫૨, ૧૫૩ “વિવિધતીર્થકલ્પ” ૧૧૨, ૧૭૩ શક રાજા (શકશાહી) ૧૧૩ વિવેકસાગરસૂરિજી ૨૦૧, ૨૨૦ શત્રુંજય તીર્થ ૧૮, ૪૨, ૭૦, ૭૧, ૧૩૦, ૧૪૪, વિવેકહર્ષ ગણિ ૧૯, ૨૭, ૮૧, ૮૭, ૧૪૧, ૧૪૨, ૧૪૫, ૧૯૯, ૨૦૨ ' ૧૪૩, ૧૪૪, ૧૫૪, ૨૨૨ “શત્રુંજય પ્રકાશ” ૧૨૭ વિસલદેવ ૧૦૭, ૧૨૪, ૧૬૦ શશીકાંતભાઈ નારાણજી લેડાયા ર૦૬ વિંધ્ય પર્વતમાળા ૭૬ . શંખેશ્વર મહાતીર્થ ૭૧, ૧૪૪ Page #324 -------------------------------------------------------------------------- ________________ શામજી દેવસી ૧૬૮ ગ્રામજીભાઈ ભવાનજી ૧૮દાહજહાં ૧૪૪ જ્ઞાતિદ્ર ૧૪૪ શાંતિદાસ (શ્રેષ્ઠી) ૧૫૨ શાંતિાસ આસકરણ જે. પી. ૧૭ શાંતિાસ લખમસી ૧૭૨ શાંતિાસ સહસરણું (અમદાવાદના નગરશેઠ, ઝવેરી) ૧૪૪, ૧૪૫ ાંતિનાથ ભગવાન ૩૦, ૩૧, ૮૬, ૨૦૧, ૨૦૨, ૨૦૮, ૨૦૯, ૨૧૧, ૨૧૨, ૨૧૬, ૨૭, ૨૧૩, ૨૨૩ મ શિવજી દેવશી ૧૭ શિવજી નેખુશી લેડાયા ૨૦૭, ૨૦૮, ૨૧૧, ૨૧૨, ૨૧૩ શિવજીભાઈ ડાસા ૧૭૯ શિવલિંગ ૧૯૨ શીતળનાથ ભગવાન ૨૨૧, ૨૨૨ શીલગુસૂરિ ૧૯, ૧૩૪ શુવિજયજી મહારાજ ૧૭૭, ૧૭૮ શુભશીલ ગણુ ૮૧, ૧૦૨ શૂલપાણિ યક્ષ ૪૧ શેખ અમુલ ફૅઝલ ૧૧ શેખરશાખા ૨૦૩ શેઠે આણુ દજી કલ્યાણુજીની પેઢી ૩૧, ૧૪૫, ૧૬૫, ૨૩૧ શેઠ વમાન કલ્યાણુજીની પેઢી ૧૬૪, ૧૬૫, ૧૬૬, ૧૬૭, ૧૬૮, ૧૬૯, ૧૭૨, ૧૭૮, ૧૮૦, ૧૮૨ “ શેાધ અને સ્વાધ્યાય' ૧૧૬ શ્યામકણુ નામને અશ્વ ૭૫ શ્યામજી કૃષ્ણવર્માં પ શ્રમણુ મેળગાળા ૧૦૪ શ્રીપતિ ૧૪૩ શ્રી “ પાઠ્ય ’ ૨૧૩ શ્રીમતી પુરબાઈ કાનજી રાજગારના નામની હાઇસ્કૂલ ૧૯૧ શ્રીમદ્ ભાગવત” ૭૫ શ્રીમાલ વંશ ૮૨, ૧૬૨, ૨૦૦ શ્રીમાલીઓના છાંતર ૧૧૧, ૧૨૧૭, ૧૨૮ શ્રીમાળી ગઢ ૧૫૭, ૧૫૮, ૨૨૪ ** શ્રીર ખટ્ટમ ૫૧ શ્રીસંધને જીર્ણોદ્ધાર ૧૧૧, ૧૨૬, ૨૩૭, ૧૩૮, ૧૩૯, ૧૪૦ શ્વેતાંબર મૂર્તિ પૂજક સંધ ૨૦૦ સતી તારાદે—તારલ ૫ .. સમયધ' ૫૩ સમરચંદ્રસૂરિજી ૨૩૦ સમવસરણુ ૨૪ સમા ગાગા ૧૭૯ સમુદ્રવિજયજી ૧૬૧ સમ્મેતશિખર ૪૨, ૧૪૪, ૧૪૩, ૧૪૭ સમ્રાટ અશાક ૧૧૧ સરફરાજ ૧૦૮, ૧૪૭ સરવાલગ૰૧૫૬ સરસ્વતી ૩૪, ૪ સરસ્વતી નદી ૭} સર્વાંનદસૂરિ ૮૧, ૮૨, ૧૦૧, ૧૨૨, ૧૨૩, ૧૨૪, ૧૨૬, ૧૨૭, ૧૩૦ સ પવિજયજી ગણિ ૪૬ સ ંપ્રતિ રાજા (સમ્રાટ સંપ્રતિ) ૧૦૩, ૧૧૦, ૧૧૧, ૧૧૨, ૧૧૩, ૧૨૦, ૧૬૧, ૧૬૨ —તા છŕદ્ધાર ૧૧૦, ૧૧૧, ૧૧૨, ૧૧૩ સ’પ્રીતિ (મારવાડી) ૧૧૨ સોહસત્તરી” ૧૩ સભવનાથ ભગવાન ૨૦૧, ૨૧૯ સાકદ પાનાચંદ ૧૬૮, ૧૬૯, ૧૭૮ સાકરી નદી ૧૮ સાગરચંદ્રસૂરિજી ૨૩૧ સાભરાઈ ગામ ૨૧૦, ૨૨૩ સામત પાલ ૭૮ સાયર ગામ ૧૩૩ સાર ગદેવ (વનરાજ વાઘેલાનેા પુત્ર) ૧૧૩ 66 સાહિત્ય અને વિવેચન'' ૧૧૬: Page #325 -------------------------------------------------------------------------- ________________ સાહેબજી (કુંવર) ૧૩૩ સાંતિદાસ ૨૨૬ સાંધાણુ-૧૫, ૧૯૯, ૨૦૧, ૨૨, ૨૨૧ –માં ચંદ્રપ્રભુનું અંચળાગચ્છનું મંદિર ૨૦૧ –માં “નવટૂંક” કે “તિલકટૂંક ૨૦૨ –માં પદ્મપ્રભુનું દેરાસર ૨૦૨ –માં મહાવીરસ્વામીનું દેરાસર ૨૦૧, ૨૦૨ –માં મુનિસુવ્રતસ્વામીનું જિનાલય ૨૦૧ –માં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર ૨૦૧, ૨૦૦૨ –માં સંભવનાથનું દેરાસર ૨૦૧ –મેટી પંચતીથીમાં ૨૦૧, ૨૨ -વાળાના છ એારડા ૧૭૩ સિકંદર પાદશાહ ૮૫ સિદ્ધરાજ જયસિંહ-જુએ જયસિંહ સિદ્ધરાજ સિદ્ધસેન દિવાકરસૂરિ ૧૬ સિદ્ધસેન (ભદ્રેશ્વરના સ્થાપક) (હરિવંશીય) ૮૯, ૯૯, ૧૦૦ ૧૦૫, ૧૧૨, ૧૬૨ -(ઈક્ષાવંશીય) ૯૭ સિહાયિકા દેવી ૩૩ સિદ્ધિચંદ્ર ૧૪૪ સિંધ ૬,૧૦, ૧૨, ૧૦૮, ૧૪૭, ૧૯૯ સિંધુ નદી ૧૧, ૫૧ “સુકાની” ૨૩૨ સુથરી ૮૩, ૧૯૮, ૨૦૦, ૨૦૧, ૨૨, ૨૩, ૨૦૪, ૨૦૬, ૨૭, ૨૨૦ -તીર્થની પેઢી ૨૦૬ –નું વ્રત લેલ પાર્શ્વનાથનું દેરાસર ૨૦૨, ૨૦૩, ૨૦૪, ૨૦૫, ૨૦૬ –માં અજિતનાથ ભગવાનનું જિનમંદિર ૨૦૩, ૨૦૪, ૨૦૬ -માં ઋષભદેવની પ્રતિમા ૨૦૫ –માં કુંથુનાથ ભગવાન મુખજી ૨૫ –મેટી પંચતીથમાં ૨૨, ૨૦૩, ૨૦૪, ૨૦૫, ૨૦૬, ૨૦૭ સુદષ્ટદેવ ૪૧ સુધમસ્વામી ૩૬, ૧૦, ૧૦૧, ૧૧૧, ૧૩૬ સુનંદાશ્રીજી સાવીજી મહારાજ ૨૨૫ સુમતિનાથ ભગવાન ૨૧૯ સુમતિસાગરજી (યતિ, ગોરજી) ૫૦, ૬૫, ૬૬, ૬૭, ૧૦૮, ૧૪૯, ૧૫૩, ૧૫૪, ૨૨૫, ૨૨૬, ૨૨૭, ૨૨૮, ૨૨૯, ૨૩૦ સુમરા ૧૪૨, ૧૯૯ . સુમરા વંશ ૧૯૯. સુરખાબ (ફલેમી ગો) ૧૧ સુરજીભાઈ વલ્લભદાસ ૧૭ “સુવર્ણ કંકણ” ૧૬ સુવિધિનાથ ભગવાન ૨૧૪ , સુંદરજી ૯૩, ૯૫ સુંદરસાગરજી શ્રેષ્ઠી ૮૩. સુંદર સોદાગર ૫. સૈદ લાલશા ઈલમી (અથવા લાલશા બાઝપીર) ૧૯ * સેજપારભાઈ રવજી ગોસર ૧૭૮ સેજપાળ કાયા ૧૭ સેનગઢ ૫૩ સેનપાલ ૧૪૫ સોનબાઈ ૧૫૨, ૨૨૬ સેમચંદ ધારશી ૧૬૮ સોમનાથ ૧૦૭ સેમપુરા નથુ રાઘવજી ૨૧૦ સેરઠ ૩ સેલ (સરળ) શ્રેષ્ઠી ૮૨, ૮૩, ૧૨૨, ૨૨૪ સેલંકી વંશ ૭૭, ૭૯, ૧૦૭, ૧૧૮, ૧૧૯ ' સેળથંભી (સેથંભી કે થેળથંભી) મસ્જિદ ૧૮૯ સૌરાષ્ટ્ર ૧૧૪, ૧૧૬, ૧૪૫, ૧૪૭ સ્થાનકવાસી ૨૦૦ “વદેશ” ૨૭, ૩૧, ૫૦, ૬૧, ૬૪, ૭૦, ૭૭, ૧૦૦, ૧૦૯, ૧૧૩, ૧૧૪, ૧૧૮, ૧૨૨, ૧૯૩, ૨૧૦ હનુમાનની દેરી ૧૯૬ હરપેર કરમશી ૨૧૮ હરભમ નરસી નાથા ૨૧૬, ૨૧૮ હરિજન ૧૮૫, ૧૯૩, ૧૯૪, ૧૯૬ (જુઓ મેઘવાળ) હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી ૧૨ Page #326 -------------------------------------------------------------------------- ________________ હરિભદ્રસુરિ ૧૬ .હસ્વિ’શ ૮૯, ૧૦૦, ૧૦૫, ૧૦૯ હરિવલ્થભ ભાયાણી ૧૬ હુ જી (ગુરુ) ૨૨૨ હર્ષાન૬ ૧૪૩ હસ્તિનાપુર ૪૨, ૭૫, ૭, ૧૪૭ હળવદ ૭૧ હંસ ને વચ્ચેની વાર્તા ૧૧૬ હંસરાજ જેઠા ૨૧૪ હંસવિજયજી મહારાજ ૩૬, ૪૬, ૬૯, ૯૪, ૨૨૨ હસી (હંસખાઈ) ૧૨૨, ૧૨૩ હાજીઆણી મા ૧૯૦ —નુ* માઁદિર ૧૯૦ મહુ’મદ અલારખીઆ શિવજી ૫ c/o હાટડી ગામ ૮૫, ૧૩૬ ૩ : હાલાપુર ૧૬૭, ૧૭૦, ૨૨૩ * હાલાર ૧૩૪, ૧૩૫, ૧૩, ૧૪૧, ૧૪૨, ૧૪૩, ૧૫૫, ૧૫૬, ૧૬૩, ૨૦૩ હિન્દુસ્તાન ૧૭, ૧૯૨૯ હિસ્ટોરીકલ ઇન્ક્રીપ્શન્સ એ ગુજરાત (પાર ૩)'' ૧૬૦ (૧) શ્રી જૈન પ્રકાશન સરિ ૩૦૯/૪, દોશીવાડાની પોળ, અમદાવાદ-૧ (૨) ગૂજર ગ્રંથરત્ન કાર્યાલય ગાંધી માર્ગ, ફુવારા સામે, અમદાવાદ-૧ 26 “હાલા ડુંગરજી ૮૧, ૮૭, ૧૦૮, ૧૪૧, ૧૪૨, હી ગણુધાટ (મધ્યપ્રદેશમાં) ૭૫ ૧૪૩, ૧૪૪, ૧૫૪ દ્વેષીકેષ ૩૪, ૩૬ હેમચંદ્રાચાય. (હેમચંદ્રસૂરિ) ૧૬, ૧૯ હીરજી ૨૧૯ હીરજી ઉકેડા ૨૧૭ હીરજી વેલાભાઈ ૧૯૯ હીરજી ડાસા ૨૧૮ હીરજી નરશી નાથા ૨૧૫, ૨૧૭ હીરજીભાઈ લધાભાઈ શાહ ૧૬૭, ૧૭૦ હીરજી હંસરાજ ૨૧૫ હીરબાઈ ૨૧૧ હીરવિજય સૂરિ ૧૬, ૪૭, ૧૩, ૧૪૪ હીરાચંદ તારાચંદ (ગારજી) ૨૦૩, ૨૨૦ હીરાલાલ પ્રેમચંદ સંધવી ૧૮૧ હીરાલાલ સાકરચંદ્ર ભુલાણી ૧૮૧ હાથલ પદમણી ૫ હારમઝ ૧૯૫ રાચક શૈલી અને સરળ મધુર ભાષામાં લખાયેલી ગણધર ગૌતમસ્વામીના બધા જીવનપ્રસગાને આલેખતી ચરિત્રકથા ગુરુ ગૌતમસ્વામી લેખક – રતિલાલ દીપચંદ દેસાઈ પ્રકાશકે શ્રી જીવન-મણિ સાચનમાળા ટ્રસ્ટ, અમદાવાદ. પૃષ્ઠ સંખ્યા- ૨૪૬; એક ત્રિરંગી અને નવ એકરંગી ચિત્રો; પાકુ બાઇન્ડીંગ કિમત : સાડાઆઠ રૂપિયા પ્રાપ્તિસ્થાન (૩) મેઘરાજ જૈન પુસ્તક ભંડાર ગોડીજી બિલ્ડીંગ; ૨૦, પાયધુની, મુંબઈ-૩ (૪) નવભારત સાહિત્ય મદિર ૧૬૨, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨ ( પાછળ વાંચા Page #327 -------------------------------------------------------------------------- ________________ 46 લેખકના ગુરુ ગૌતમસ્વામી ” પુસ્તકને આવકાર श्री रतिलाल दीपचंद देसाई ने प्रस्तुत पुस्तक के रूप में जो व्यापक प्रयत्न किया है, वह सर्वाधिक अभिनन्दनीय है । श्री देसाई के द्वारा प्रस्तुत गौतम स्वामी का जीवनचरित्र एक चिर अपेक्षित एवं भवश्यक अपेक्षा की पूर्ति करता है । दूर-दूर तक बिखरे हुए जीवन-वृतों को व्यवस्थित रूप से संकलित कर उन्हें आधुनिक सजीव शैली एवं आकर्षक भाषा का रूप श्री देसाई जैसे समर्थ साहित्यकार ही दे सकते हैं । इस रचना ने तो मेरे हृदयको काफी गहराई तक स्पर्श किया है । एतदर्थं वे शतशः धन्यवादार्ह हैं । मैं शीघ्र ही इसके एक अच्छे हिन्दी संस्करण की अपेक्षा रखता है, ताकि हिन्दी भाषाभाषी जनता भी उक्त रचना का लाभ उठा सके । (वीरायतन, राजगृह, अमरभारती : सितम्बर, १९७५ ) उपाध्याय अमरमुनिजी મારા ગુરુમહારાજે ( પૂ. આ. વિજયકસ્તુરસૂરીશ્વરજીએ ) જો કોઈ પુસ્તિકા અત્યાર સુધી ગુજરાતીમાં પૂર્વી વાંચી હોય તે તમારું લખેલું ગૌતમસ્વામીનું ચરિત્ર. પૂ. આ. વિજયચદ્રોદયસૂરિજી આપની અદ્ભુત પુસ્તક “ ગુરુ ગૌતમસ્વામી ” વાંચી અત્યંત આનંદ થયો. સાક્ષાત તે વખતના સમયમાં આપ અમને વિહાર કરાવતા હો તેવા અનુભવ આ ગ્રંથ વાંચતાં થયો હતો. (भुंल; ता १०-५-७९) શ્રી રસિકભાઈ નશાલ દોશી જેટલા શ્રમ ચિત્રની પસંદગી અને સંશાધન માટે લીધા છે, તેથી અનેકગણા શ્રમ તેમની ‘· ભ. ગૌતમ ગણધર'ની ઐતિહાસિક વસ્તુસંકલના માટે લીધા છે, એમ નિઃશંક કહી શકાય. વાસ્તવિક રીતે જૈન શાસ્ત્ર-ગ્રંથોના પૂરા અભ્યાસીઓને પણ એમ લાગ્યા વિના નહિ રહે કે ગુરુ ગૌતમસ્વામીના જીવનના લગભગ તમામ પ્રસંગો આ પુસ્તકમાં આવરી बेवाना लगीरथ प्रयत्न अश्वामां खाप्यो छे. (अमहावाह; तो ५-१२-७५ ) સ્થાનકવાસી જૈન - आपने गौतमस्वामी की चारित्रिक उपलब्धियों के संबंध में बडी प्रामाणिकता के साथ लिखा है। सामग्री की दृष्टि से पुस्तक जितनी प्रामाणिक है, भाषा और शैली की दृष्टि से उतनी ही रोचक एवं आनन्ददायक है । कहीं-कहीं तो बडी मनोवेधक काव्यात्मकता भी है जो खास तौर से मुझे तो बहुत ही प्यारी लगती है । बधाई । (कलकत्ता; ता. १५- ३-७६ ) श्री भँवरमलजी सिंघी आपने अत्यंत परिश्रम करके यह पुस्तक लिखी है। अबतक गणधर गौतमस्वामी पर ऐसी कोई सामग्री नहीं मिलती । ऐसी उत्तम कृति के लिए हार्दिक अभिनंदन। इसमें जो कुछ आपने दिया वह प्राचीन साहित्य का आधार लेकर दिया है। शास्त्रीय आधार पर आपने यह ग्रंथ लिखकर भी उसे ऐसा आकर्षक बनाया है कि मानो कोई उपन्यास पढ रहा हो इतना पाठक को मोह . लेता है - मुग्ध बना देता है। आपने यह पुस्तक लिखकर एक बहुत बडो कमो की पूर्ति की, जिसके लिए आपको जैन समाजने धन्यवाद देना चाहिए। (पूना) ता. ५ - ८-७७ ) श्री ऋषभदासजी रांका - - ગુરુ ગૌતમસ્વામી લખવામાં શ્રી રતિલાલભાઈએ સામગ્રી એકત્ર કરવામાં, તેની ચકાસણી કરવામાં અને તેને सभववामां ने शीवट अने अंत राज्यां छे तेनो बुं साक्षी छं. छे तो खाईथान, पष तेभां 'नामूलं लिख्यते किंचित्' એ ન્યાયનું યથાશકય પાલન કરવાનો જાગૃત પ્રયત્ન તેમણે કર્યો છે, કારણ કે આ કથા સામાન્ય પુરુષની નથી પણ જૈનોના માન્ય એવા ગણધર ગૌતમની કથા છે આમાં ઇતિહાસ અને પુરાણ તા હોય, પણ તેને જ્યારે એક વાર્તાલેખક મળે ત્યારે જે રચના થાય તે રોચક અને બોધક બન્ને બની જાય છે. અને સામગ્રીની પૂરી ચકાસણી અને સંકલન હોવાથી પ્રામાણિક જીવનની પણ ગરજ સારે છે. ગૌતમસ્વામીના જીવનના લૂખા ઇતિહાસ આ નથી, પણ બે મહાપુરુષોની બેલડીના સંબંધની આપણી સમક્ષ જીવંતરૂપે કરેલી રજૂઆત છે. 4 इवन, ता. १-११-७५ ) શ્રી દલસુખભાઈ માલમણિયા - Page #328 -------------------------------------------------------------------------- ________________ an Education International