SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ વહીવટ અને સગવડો ટ્રસ્ટી (૧૪) (; (૭) શેઠ રામજીભાઈ રવજી સેજપાર, લાયજા (૮) , ચત્રભેજભાઈ ખીશી, કઠારા (૯) ,, પિપટલાલભાઈ લખમીચંદ, માંડવી ડોસાભાઈ પાનાચંદ, કારોબારીના સત્ય વિકમશીભાઈ રાઘવજી, , શિવજીભાઈ ડેસા, , જગજીવનભાઈ મૂલજી, ભુજ રાયશીભાઈ હીરાચંદ, અંજાર લવજીભાઈ ગોરધન, (૧૬) , મગનલાલ ગલાલચંદ, મુંદ્રા જસરાજભાઈ સાકરચંદ, છે જાદવજીભાઈ શામજી, તુંબડી , નાનજીભાઈ લધા, નાની ખાખર છે, લખમશીભાઈ ગેલા, નવાવાસ , મેઘજીભાઈ સેજપાર, લાયા , કલ્યાણજીભાઈ ધનજી, કડાય દેવરાજભાઈ શામજી, કેટડી મહાદેવપુરી , ડુંગરશીભાઈ આણંદજી, મેરાઉ , કલ્યાણજીભાઈ માવજી, બીદડા એ પ્રેમજીભાઈ ભેજલ, (૨૭). , વલભજી ટેકરશી, ખાખર મોટી ૨૮) , રવજીભાઈ ગેલાભાઈ નવાવાસ (૨૯) , નરપતભાઈ નેમીદાસ, ભુજપુર (૩૦) એ વીરજીભાઈ ડાયા, સમાગાગા એમ લાગે છે કે વિ. સં. ૨૦૦૧ ની સાલમાં ઘડેલ બંધારણ મુજબ આઠેક વર્ષ સુધી ભેજનાલયને કારોબાર ચલાવ્યા પછી એમાં કેટલાક જરૂરી સુધારા-વધારા કરવામાં આવ્યા હતા જોઈએ. આ સુધારા-વધારા જુદા જુદા પ્રકારના સભાસદોના લવાજમના ફેરફારરૂપે તથા કાર્યવાહક કમીટીના સભ્યોની સંખ્યામાં કરવામાં આવેલ ઘટાડારૂપે કરવામાં આવ્યા હતા, એમ પહેલા દસ વર્ષના રિપોર્ટને અંતે આપેલી માહિતી ઉપરથી જાણવા મળે છે, જે આ પ્રમાણે છે– ૧. પેટ્રન (અરબી) તરીકેનું લવાજમ રૂ. ૨૦૦૧). ૨, વાઈસ પેટ્રન (ઉપમુરબ્બી) તરીકેનું લવાજમ રૂ. ૧૦૦૧). (૨૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy