SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ મીઠીબાઈએ આ મુલ દેરાસર નવો કરાવી છરધાર કરાવ્ય સં. ૧૯૩૯ના માહા સુદ ૧૦ વાર શુકરે શ્રી ભુજપુરના રેવાસી મુવ સુમતીસાગર વીનસાગરજીના ઉપદેશથી.” આ શિલાલેખને અર્થ સ્પષ્ટ છે. ઉપર આપેલ સંસ્કૃત શિલાલેખમાં ફકત પ્રતિષ્ઠાવિ. સં ૧૭નું વર્ષ જ લખ્યું છે, જ્યારે આ શિલાલેખમાં પ્રતિષ્ઠાના વર્ષની સાથે તિથિ અને વાર પણ લખ્યાં છે, તે આ શિલાલેખની વિશેષતા છે. . (૩) વિ. સં. ૧૬૫ર્ભે શિલાલેખ (જુએ, ચિત્ર નં. ૧૧) ઉપરની ૭ લીટીઓ–[1] | સંવત ૨૬ જ વૈરાપ(૪)સુવિ વિ [2] વેદ श्रीभद्रेश्व[र] कच्छवाग्जडपांचा[3]लाद्यनेकदेशाधीशमहाराजश्री[4]ष(खें )गारजीपट्टाल कार (f) [ 5 ]ીરાગાધરને તપાછા[ 6 ]વિનિમાર વિનય(તે)નસૂરિ જવાન શ્રી[ 7 ]વિજ્ઞવતૂરિશિષ્ય શ્રોવિવેfજીમr(7) નીચેની ૪ લીટીઓ–8] પાર કરવાના()દ્વારા(૪) પ્રતિમાથાપના(નાં) ૪ થા(વાં) ર મ 9]श्वरपरगणाधीश हाला श्रीमणिमेलजीसुत श्रीडंगरजीकस्य श्रीपरा (?)[ 10 ] जिनायतनेषु પૂર્ણ જીત્રાર્થ = પં. વિવેકુરાન્ શ્રીમમ 11 ]ની રજા વત્તાત્રા (આની પછીને આગળ ભાગ સમજી શકાય એ રીતે ઉકેલી શકાતા નથી. જે અક્ષરે અધચકરા વાંચી શકાય છે તેને અશુદ્ધ ઉતારે કંઈક આ પ્રમાણે કરી શકાય છે : ૪ રજ (3) રીસર્વામિત૮૨ (ા ?) પાટિન (?) આને અર્થ કઈક એ તારવી શકાય કે આ લેખનું પાલન બધા રાજાઓએ સૂર્ય-ચંદ્ર તપે ત્યાં સુધી કરવું.) ભાવાર્થ-વિ. સં. ૧૬૫૯ના વૈશાખ સુદિ પાંચમના રોજ ભદ્રેશ્વર કચ્છ વાગડ, પાંચાલ વગેરે અનેક દેશના રાજા ખેંગારજીની ગાદીએ આવેલ રાજવી શ્રી વીંઝાણુછના રાજ્યમાં તપાગચ્છના ભટ્ટાસ્ક શ્રીવિજયસેનસૂરિના શિષ્ય શ્રી વિજયદેવસૂરિના શિષ્ય શ્રી વિવેકહષ ગણિના ઉપદેશથી ભદ્રેશ્વરના રાજા હાલા શ્રી મણિમલજીના શ્રી ડુંગરજીએ જીર્ણ મંદિરનો ઉદ્ધાર અને પ્રતિમાની સ્થાપના કરીને જિનમંદિરની પૂજા માટે, પં. શ્રી ભારમલજી રાજા (ની સાક્ષીમાં) ઉંદરડી ગામ ભેટ આપ્યું. (તેનું અમારા વંશજોએ સૂર્ય-ચંદ્ર તપતા રહે ત્યાં સુધી પાલન કરવું ) (આ શિલાલેખ પૂરો ઉકેલી શકાયો નથી, તેથી એને ભાવાર્થમાં પણ કેટલુંક સંદિગ્ધપણું રહે એ સ્વાભાવિક છે.) (“વીંઝાણ” એ કચ્છના એક ગામનું નામ છે, અહીં એ રાજાના નામ તરીકે આપ્યું છે; પણ અહીં કદાચ એને અર્થ વીંઝાણ ગામના રાજા” એ ઉદિષ્ટ હોય.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy