SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ eraldate ઉપપ (૪) વિ. સં. ૧૫૯૪ને શિલાલેખ (જુએ, ચિત્ર નં. ૪૨) [1] સંત દેવયાનેદુ બ્રિીજોણા(:) आणंदविमला जगदे प्रतिबाध्य नराधिपम् ॥१॥ [2] ગીગામાર નામચી રાનડીવ૪() गोधरण्यर्जुनव्याजैयन दानं ददौ महत् ॥ २ ॥ [8] સુરોથાનાં પિંજાર(૪) નામર્થલતી (શક્તિ) વૈવામીત (મિત)શામાન [ 4 ] ગ્રીનt(નિ)નામ િ રૂ . રા(રા)વા રતુમાન (દ્ધિ)F૪ ૨ તમને . guથવાન[ 5 ][ તા] શતા (નિં) મુન્શન પ્રામત() Iક (આની પછીના અક્ષરે કંઈક આ પ્રમાણે વાંચી શકાય છે. ઘરના વધનાર (?) પણ એનો અર્થ બેસારી શકાતો નથી). આ શિલાલેખ પાંચ લીટીનો છે. અને એમાં ચાર કલેક ઉપરાંત થોડું વધુ લખાણ છે. આ શિલાલેખનું લખાણ એટલું બધું ઘસાઈ ગયું છે કે, જે માંડવીની પ્રતમાં તથા ભદ્રેશ્વરની પ્રતમાં આ શિલાલેખમાંના ચાર કોને, ભલે અશુદ્ધ પણ, ઉતારે થયેલ ન હેત તે, એ મુદ્દલ ઉકેલી શકાયું ન હતું અને એને થોડેઘણે ભાવ પણ સમજી શકાય ન હત. એને ભાવાર્થ આ પ્રમાણે છે– ભાવાર્થ—વિ. સં. ૧૫૯૪માં પિતાના સમુદાયના મુગટ સમાન શ્રી અ ગંદવિમલસૂરિએ રાજાને પ્રતિબંધ આપીને કહ્યું. (તેથી) ક્ષત્રિએ માં દાન દેવામાં શર એવા શ્રી રાવળ જામ થઈ ગયે. એણે ગાય, ભૂમિ અર્જુન એટલે સેના અને ઘોડાનું ઘણું દાન દીધું હતું. (એણે) તુંગને 4) બાવન, કનફટ્ટાઓને અઠ્ઠાવીશ અને (ભદ્રેશ્વરના) જિનમંદિરને બાર ગામ ભેટ આપ્યાં હતાં. મહાદેવના મંદિરને ચાર ગામ અને તૃભંડનને (૨) દસ ગામ અને મુકેને (મુંડકાઓને?) સાત ગામ ભેટ આપ્યાં હતાં. (આ રીતે) (૧૧૩ ગામેનું) પુણ્યદાન કરીને એણે કીર્તિ ઉપાર્જન કરી હતી. (પછીનું લખાણ સમજાતું નથી.) ૧. માંડવીની પ્રતમાં (પૃ. ૪-૫) આ ચાર કેની પહેલાં આ પ્રમાણે નોંધ મૂકી છેઃ “તે વાતની (ખેંગારજીએ ચડાઈ કર્યાની વાતની) રાવલ જામને માલમ થઈ. પિતાની ફોજ લઈ શ્રી વીંઝાણુથી શ્રી ભદ્રેશ્વર આવ્યા. તિહાં આણંદવિમલસૂરિ મળ્યો. તેને પુછીઉં. તેણે કહ્યું ઃ તુમ હાલારમાં રાજય કરશે. એહવું સાંભલી રાવ જામે ખેરાત કર્યા ગામ સત્તાણુ, તેની વિગત છે, લોક”— "संवत् वेदांकबाणेषु सूरीश्रीगणशेखर । आणंदविमलो व्यग्रे प्रतिबोध्यो नराधिपान् ॥१॥ "क्षत्राणामास जामश्री दानसोडीररावल । गोधरण्यार्जुनवाजेर्येन दान ददौ महान् ॥ २ ॥ "तुंगेयानां द्विपंचासत् फट्टानामष्टविंशति। तथैवार्कमितमामान दत्ते श्रीजिनमंदिरे ॥३॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy