SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતી આ જૂના લેખોની નકલ આ પ્રમાણે છે | શ્રી કચ્છ દેશ મળે જેન જગ્યા જુની છે. તેના દસ્તક દેવલમાંથી ઉતાર્યા છે. તેની વિગત–વિ. સાં. ૧૮૭૨ વર્ષે મેકઅડદમ સાહેબના હુકમથી જીર્ણોદ્ધાર થયે છે. છે વિરાટુ ૪૫ સે સિદ્ધસેન રાજા થયે. વિમલ કેવલીના ઉપદેશથી જિનપ્રાસાદ કૃતા. વિજયશેઠ, વિજયાકુમારી શીલવત આચર્યા તે જિન થાપના કાલે. છે વિરાત રર૩ સંપ્રતી રાજા થશે. સવા લાખ જિનપ્રાસાદ કૃતા. તિહાં જીણુઉદ્ધાર થયો. તિવાર પછી કાલીકાચાર્યને ભાણેજે જીર્ણઉદ્ધાર કૃતા. સાહી પાતસ્યાને વારે. તિવાર પછી સંવત ૬૨૧ ચાવડાએ કૃતા. છે તિવાર પછી જગડુશાએ જણઉદ્ધાર કરી દાનશાલા સદાવ્રત બાંધ્યું. સ. ૧૧૭૬. સુરંગ થકી સંચરીઓ વડા શહેર ખડભડયા અન્નને કર્યું ઊજલે કે ભાગુ વારાહ પાપી પડવો સાજી મી જગડુઆ મેલ રે જીવતો મુડા આઠ સહસ્ત્ર બાર સહસ મુડા દીધા ગજનવ સુલતાન માલવ સહસ પંચાલ રાત સધાર એણી પરે જગડુશા સોલા તણે દેશ પડો દુકાળ; વાર ચડ્યો શ્રીમાલ. ધાર વ્રત નિરવા; કે જીવતો સહાવું, બોલ બંધ બાંધ્યો ખરો; નહીં પડું કાલ પનોતરો. દીધ વીસલ વણવીરને સીધુઓ હમીરહ. સહસ મુડા એકવીસહ. સહસ મેવાડહ છતીસહ, હુએ બારસે તીડેતરે; કીધી પ્રસિદ્ધ પનોતરે. | સંવત ૧૨૦૮ તપાગચ્છ આચાર્ય કૃતા તપસી જગચંદ્ર. છે સંવત ૧૨૮૮ વસ્તુપાલ તેજપાલ કૃતા. આસરાજ પારવાડ તિણે દેય પુત્ર જગ્યા દઆ કીઆ દાખીને ધરણીધર ધરરાજ રાય ભય નવી આણીઓ મૃગશીર સુદી પાંચમી દીને તણે નાતરો કીને; તદધન કાગલ દીને. બાર વાતર કેલી; ન્યાત રાશી મેલી. શ્રી શ્રીમાલ વીસ વરે; સંવત બાર પંતરે. સાં. ૧૩૩૫ વાઘેલા સારંગદે છઉદ્ધાર કરી સદાવ્રતમેં ગ્રામ બંદર હજાર હબુમ છત્રીસ હબુબ દતા વંશપરંપરા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy