________________
વ્રતસ્થાપનાવસ્તુક'યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “વસતિ’ | ગાથા ૦૧૩
૧૪૧
ગાથા :
उउ मासं समईआ कालाईआ उ सा भवे सिज्जा ।
सा चेव उवट्ठाणा दुगुणादुगुणं अवज्जित्ता ॥७१३॥ અન્વયાર્થ :
૩૩ ઋતુમાં=ઋતુબદ્ધકાળમાં, માલંમાસને સમગ્ર સમતીત એવી સિક્કા (જે) શધ્યા=વસતિ હોય, સીંગતે નાડુંમા ૩કાલાતીતા જ મ થાય, સી ગ્રેવ અને તે જ=ઋતુબદ્ધ કાળમાં એક મહિનાના અને વર્ષાકાળમાં ચાર મહિનાના ઉપયોગવાળી વસતિ જ, ગુvi દ્વિગુણ દ્વિગુણ મmત્તા નહીં વર્જીને ૩વટ્ટા (=ઉપસ્થાના થાય છે. ગાથાર્થ :
હતુબદ્ધકાળમાં મહિનાને અને વર્ષાકાળમાં ચાર મહિનાને સમતીત એવી જે વસતિ હોય તે કાલાતીત દોષવાળી જ થાય છે, અને તબદ્ધકાળમાં એક મહિનો અને વર્ષાકાળમાં ચાર મહિના ઉપયોગ કરાયેલી વસતિ જ, બે બે ગણી વર્જન કર્યા વગર ઉપસ્થાન દોષવાળી થાય છે. ટીકા :
ऋताविति ऋतुबद्धे मासं समतीता या निवासेन उपलक्षणाद्वर्षाकाले वा चतुरो मासान् समतीता तु कालातीतैव सा भवेच्छय्या, शय्येति वसतिः, अन्ये तु पाठान्तर इत्थं व्याचक्षते-ऋतुवर्षयोः समतीता निजं कालं-ऋतुबद्धे मासं वर्षाकाले चतुर इति, शेषं मूलवत्, सैवोपस्थाना-सैव मासादिकल्पोपयुक्ता उपस्थानवती भवति, कथमित्याह-तद्विगुणद्विगुणमित्युभयकालसम्परिग्रहार्थं वीप्सा, अवजयित्वा अपरिहृत्य, मासकल्पे मासद्वयं वजनीया वर्षावस्थाने चतुर्मासिकद्वयमिति गाथार्थः ॥७१३॥ નોંધ :
ટીકામાં બતાવેલ પાઠાંતર બૃહલ્પસૂત્રની ૫૯૫ મી ભાષ્યગાથા છે. તેથી પ્રસ્તુત ગાથા પ્રમાણે વર્ષાકાળનું ઉપલક્ષણથી ગ્રહણ છે, અને પાઠાંતર પ્રમાણે હતુબદ્ધકાળ અને વર્ષાકાળનું સાક્ષાત ગ્રહણ છે. ટીકાર્ય :
ऋताविति ऋतुबद्धे निवासेन मासं समतीता उपलक्षणाद् वा वर्षाकाले चतुरो मासान् समतीता तु या શધ્યા ભવેત્ સ ાનાતીર્તવ, શતિ વસતિઃ ઋતુમાં એટલે ઋતુબદ્ધમાં, નિવાસ દ્વારા મહિનાને સમતીત ઓળંગાયેલી, અથવા ઉપલક્ષણથી વર્ષાકાલમાં ચાર મહિનાઓને ઓળંગાયેલી વળી જે શય્યા હોય, તે કાલાતીતા જ થાય છે. શય્યા એટલે વસતિ.
મળે તુ પવિત્તર રૂર્ઘ વ્યાવક્ષતે – વળી અન્યો પાઠાંતરમાં આ પ્રમાણે કહે છે – પાઠાંતર પ્રમાણે મૂળગાથામાં ૩૩માને સ્થાને ૩૩વાના છે. તેને જ ટીકામાં સ્પષ્ટ કરે છે – ઋતુવર્ષ: નિબં નં-280વદ્ધ મા વાત્રે વતુર રૂતિ સમતતા, શેષ મૂત્રવત્ તું અને વર્ષોમાં પોતાના કાળને=ઋતુબદ્ધમાં માસને અને વર્ષાકાળમાં ચાર માસને, સમતીત, શેષ મૂળની જેમ છે અર્થાત્ એક કે ચાર માસને ઓળંગાયેલી જે વસતિ હોય, તે કાલાતીત જ થાય છે. આ પ્રમાણે મૂળગાથાના પ્રથમ પાદનો બીજો પાઠ છે, પરંતુ મૂળગાથાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org