________________
વ્રતસ્થાપનાવસ્તુક, યથા પાનયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર : “ઉપકરણ’ | ગાથા ૨૬-૮૨૦
૨૫૯
ગાથા :
अह उग्गहणंतग णावसंठिअं गुज्झदेसरक्खट्ठा ।
तं पुण सरूवमाणे घणमसिणं देहमासज्ज ॥८२६॥ અન્વયાર્થ :
અદ-હવે ૩૪viત =અવગ્રહાનત્તકનુસરવઉઠ્ઠ ગુહ્યદેશની રક્ષાના અર્થેપવર્ષાાિં =નાવસંસ્થિત હોય છે. તે પુI વળી તેઅવગ્રહાનંતક, સરૂવારે સ્વરૂપ અને માનથી નિમસિf=ઘન-મસૂણ=ઘટ્ટસુંવાળું, (અ) દેહમાસન્ન દેહને આશ્રયીને હોય છે. ગાથાર્થ :
અવગ્રહાનંતક ગુહ્યદેશના રક્ષણ માટે નાવના આકારવાળું હોય છે. વળી તે અવગ્રહાનંતક સ્વરૂપથી ઘટ્ટ, સુંવાળું અને માનથી દેહને આશ્રયીને હોય છે. ટીકા :
अथावग्रहानन्तकं नौसंस्थितम्, एतच्च गुह्यदेशरक्षणार्थं भवति, रक्षा च दर्शनस्य मोहोदयहेतुत्वात्, तत्पुनः स्वरूपमानाभ्यां यथासङ्ख्यं घनमसृणं स्वरूपेण देहमाश्रित्य प्रमाणेन भवतीति गाथार्थः ॥८२६॥
ટીકાર્ય : - હવે અવગ્રહાનંતક નૌસંસ્થિત=નાવના આકારવાળું, હોય છે અને એ ગુહ્યદેશના રક્ષણ અર્થે હોય છે; અને દર્શનનું મોહના ઉદયનું હેતુપણું હોવાથી રક્ષા છે સ્ત્રીના ગુપ્ત પ્રદેશનું દર્શન મોહનો ઉદય થવામાં કારણ હોવાથી સાધ્વીને ગુહ્યદેશની રક્ષા કરવાની છે. વળી તે=અવગ્રહાનંતક, સ્વરૂપ અને માનમાંથી યથાસંખ્યકક્રમસર, સ્વરૂપથી ઘન-મસૃણ=ઘટ્ટ-સુંવાળું અને પ્રમાણથી દેહને આશ્રયીને હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૮૨૬ll
ગાથા :
पट्टो वि होइ तासिं देहपमाणेण चेव विण्णेओ ।
छायंतोगहणंतग कडिबंधो मल्लकच्छा व ॥८२७॥ અન્વયાર્થ :
તાપ્તિ તેઓને=સાધ્વીઓને, છાયંતો દUાંત અવગ્રહાનંતકને ઢાંકતો, રેહપમાન વેવ-દેહના પ્રમાણથી જ મ છા વ=મલકચ્છાની જેમ દિવંથોકટિબંધરૂપ પ વિરપટ્ટો પણ વિઘoોગો રોટ્ટવિજ્ઞય થાય છે.
ગાથાર્થ :
સાધ્વીઓને અવગ્રહાનંતકને ઢાંકતો, દેહના પ્રમાણથી જ મલ્લકથ્થાની જેમ કેડમાં બંધાયેલો પટ્ટો પણ વિશેય થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org