________________
૨૯૪
વતસ્થાપનાવસ્તક/યથા પાનિયતથાનિ' દ્વાર / પેટા દ્વાર : ‘તપ’ | ગાયા ૮૫૦
ગાથા :
एएण जं पि केई नाणसणाई दुहं ति मोक्खंगं ।
कम्मविवागत्तणओ भणंति एअं पि पडिसिद्धं ॥८५७॥ અન્વયાર્થ :
જમ્મવિવા/ત્તો કર્મના વિપાકપણાને કારણે માસ સુદં અનશનાદિ દુઃખ છે, તિ=એથી મોઉં મોક્ષાંગ નથી, (એવું) = પિ-જે પણ મviતિ કેટલાક કહે છે, gai પિકએ પણ =આના દ્વારા=પૂર્વમાં કહેલ શુભ ભાવના હેતુત્વ દ્વારા, સિદ્ધ-પ્રતિષિદ્ધ છે. ગાથાર્થ :
કર્મનો વિપાક હોવાને કારણે અનશનાદિ તપ દુઃખ છે, એથી મોક્ષાંગ નથી, એવું જે પણ કેટલાક બાલ જીવો બોલે છે એ પણ, પૂર્વમાં કહેલ શુભ ભાવના હેતુત્વ દ્વારા પ્રતિષિદ્ધ છે.
ટીકા :
एतेन-अनन्तरोदितेन अनशनादेः शुभभावहेतुत्वेन यदपि केचन बाला भणन्तीति योगः, किमित्याहनानशनादि दुःखमितिकृत्वा मोक्षाङ्गं-मोक्षकारणं, कुत इत्याह-कर्मविपाकत्वात्, कारणमपि कर्मवदिति, एतदपि प्रतिषिद्धं-निराकृतमेवावसेयमिति गाथार्थः ॥८५७॥ ટીકાર્ય :
केचन बाला यदपि भणन्ति एतदपि एतेन....हेतुत्वेन प्रतिषिद्धं-निराकृतमेवावसेयं 240 दोहे પણ કહે છે એ પણ, આના દ્વારા=પૂર્વમાં કહેવાયેલ અનશનાદિના શુભભાવના હેતુત્વ દ્વારા પ્રતિષિદ્ધ છે=નિરાકૃત જ જાણવું. કિમિત્યદ–બાલ જીવો શું કહે છે? એથી કહે છે –નાનાનાવિ.મોક્ષRUT, અનશનાદિ દુઃખ છે, એથી કરીને મોક્ષાંગ=મોક્ષનું કારણ, નથી. તઃ ? રૂાદ- કયા કારણથી અનશનાદિ મોક્ષાંગ નથી ? એથી કહે છે – વિપત્વિીત્ કર્મનું વિપાકપણું હોવાને કારણે મોક્ષાંગ નથી.
વળી બાલ જીવો બીજું પણ કહે છે – વર્મવલ્R UTHપ કર્મની જેમ કારણ પણ છે=અનશનાદિ તપ કર્મની જેમ મોક્ષનું કારણ પણ છે. તિ' બાલ જીવોના કથનની સમાપ્તિ અર્થક છે.
મૂળગાથાના ચોથા પાદમાં રહેલ મતિ નો યોગ પ્રથમ પાદમાં રહેલ તે સાથે છે, એ જણાવવા માટે મUત્તિીતિ યોજા: કહેલ છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
તત્ત્વની વિચારણા કરવામાં બાળક જેવા કેટલાક બૌદ્ધો કહે છે કે અનશનાદિ તપ કરવાથી જીવને અશાતાના વેદનરૂપ દુઃખ થાય છે અને દુઃખ વેઠવું એ મોક્ષનું કારણ બની શકે નહિ; કેમ કે દુઃખની પ્રાપ્તિ કર્મના વિપાકને કારણે થાય છે. આમ કહેવા દ્વારા બૌદ્ધોને એ જણાવવું છે કે મોક્ષનું કારણ આત્માનું શુદ્ધ ધ્યાન છે, જયારે અનશનાદિ બાહ્ય તપ કર્મના ફળરૂપે અશાતાના વેદનરૂપ હોવાથી મોક્ષનું કારણ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org