________________
૩૨૦
વ્રતસ્થાપનાવસ્તક ‘થા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર : “વિચાર' | ગાથા ૮૦૩-૮૦૪ આ વાતને સામે રાખીને શાસ્ત્રકારોએ દ્રવ્યરૂપ ધર્મનું આચરણ અનિષ્ટ ફલને દેનારું પણ છે, એમ કહેલ છે; અને આ પ્રકારે અર્થપદના ઐદંપર્યને ગંભીરતાપૂર્વક વિચારવાથી ગ્રંથકારે કરેલ પ્રસ્તુત વિચારદ્વાર સંયમને સ્થિર કરવા માટે અત્યંત ઉપકારક બને છે. ૫૮૭૭ll અવતરણિકા:
एतदेव सामान्येन द्रढयन्नाह - અવતરણિતાર્થ :
આને જ પૂર્વગાથામાં કહ્યું કે દુષ્પરાકૃષ્ટ શ્રમણ્ય નરકમાં લઈ જાય છે, આથી ઘણા અતિચારોવાળું ચારિત્ર અનિષ્ટ ફળને આપનારું છે એને જ, સામાન્યથી=સંક્ષેપથી, દઢ કરતાં ગ્રંથકાર કહે છે –
ગાથા:
खुद्दइआराणं चिअ मणुआइसु असुह मो फलं नेअं।
इयरेसिं अ निरयाइसु गुरुअंतं अन्नहा कत्तो ? ॥८७४॥ અન્વયાર્થ :
ઘુમારી ચિં=શુદ્ર અતિચારોનું જમણુકામુકમનુષ્યાદિમાં અસુદ નં-અશુભ ફળ નેચં-જાણવું, હિંગ અને ઇતરોનું મોટા અતિચારોનું, નિરાફસું-નરકાદિમાં ગુરુ તં-ગુરુક એવું તે ઘણું અશુભ ફળ, (જાણવું.) અહીં અન્યથા=જો મોટા અતિચારોનું નરકાદિ ગુરુ અશુભ ફળ ન માનો તો, વત્તો કોનાથી?=ગુરુ અશુભ ફળ કોનાથી મળે ? * “ો' પાદપૂર્તિ અર્થે છે, ગાથાર્થ :
નાના અતિચારોનું જ મનુષ્યાદિમાં અશુભ ફળ જાણવું અને મોટા અતિચારોનું નરકાદિમાં ઘણું અશુભ ફળ જાણવું. જો મોટા અતિચારોનું નરકાદિ ગુરુ અશુભ ફળ ન માનો તો, નરકાદિરૂપ ઘણું અશુભ ફળ પ્રાપ્ત થવાનું શું કારણ છે? ટીકા :
क्षुद्रातिचाराणामेवौघतो धर्मसम्बन्धिनां मनुष्यादिष्वशुभफलं ज्ञेयं स्त्रीत्वदारिद्र्यादि, आदिशब्दात् तथाविधतिर्यक्परिग्रहः, इतरेषां पुनः महातिचाराणां नरकादिषु गुरुकं तद्-अशुभफलं कालाद्यशुभा(2નqના)પેક્ષા, માલિશબ્દાત્ વિનર્ણતિર્થક્યુરિપાક, રૂલ્ય ચૈતવર્ણવ્યું, [તી અન્યથા હd:= कस्तस्य हेतुः ? महातिचारान् मुक्त्वेति गाथार्थः ॥८७४॥ નોંધઃ
(૧) ટીકામાં વાતામાપેક્ષા છે, તેને સ્થાને વાતાદ્યગુમાત્રાવાયા હોય, તેમ ભાસે છે. (૨) વૈતવઠ્ઠીવાર્તવ્ય પછી તત્ શબ્દ છે, તે વધારાનો હોય તેવું ભાસે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org