________________
૨૪
વતસ્થાપનાવસ્તક 'યથા પાનિયતવાનિ' દ્વાર/ પેટા દ્વાર : ‘ઉપકરણ’ | ગાથા ૮૩૩-૮૩૪
ગાથા :
खंधकरणी चउहत्थवित्थडा वायविहुयरक्खट्ठा ।
खुज्जकरणी वि कीड़ रूववईए कुडुहहेउं ॥८३३॥ અન્વયાર્થ :
વાવિહુય વાતથી વિધૂતની રક્ષા અર્થે રહસ્થવિસ્થા ચાર હાથ વિસ્તૃત વંથરી સ્કંધકરણી હોય છે. સ્તવવારૂપવતીઓને દેવં કુટુભના હેતુથી કુબડી કરવા માટે, હુન્નર ઉવ-કુલ્થકરણી પણ વીરફ કરાય છે.
ગાથાર્થ :
પવનથી ઊડતી સંઘાટીની રક્ષા માટે ચાર હાથ પહોળી ઢંધકરણી હોય છે. રૂપવતી સાધ્વીઓને કુબડી કરવા માટે કુલ્થકરણી પણ કરાય છે.
ટીકા : ___ स्कन्धकरणी चतुर्हस्तविस्तृता भवति, सा च वातविधूतरक्षार्थं, प्रयोजनान्तरमाह-कुब्जकरण्यपि क्रियते सा रूपवत्यां संयत्यां कुटुभनिमित्तमिति गाथार्थः ॥८३३॥ ટીકાર્ય :
અંધકરણી ચાર હાથ વિસ્તૃતઃપહોળી, હોય છે, અને તે=સ્કંધકરણી, વાતથી વિધૂતની રક્ષા અર્થે છે=પવનથી ઊડેલી સંઘાટીના રક્ષણ માટે છે. પ્રયોજનાંતરને કહે છે=હવે સ્કંધકરણીના બીજા પ્રયોજનને કહે છે–તે સ્કંધકરણી, રૂપવતી સંયતીઓને-સાધ્વીઓને, કુટુભના નિમિત્તે કુબડી કરવા માટે, કુબ્બકરણી પણ કરાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૮૩૭ll
ગાથા :
संघाइमेयरो वा सव्वो वेसो समासओः उवही ।
पासगबद्धमझुसिरो जं वाऽऽइण्णं तयं णेअं ॥८३४॥ અન્વયાર્થ :
સંધાયો વા=સંઘાતિમ કે ઇતર=અસંઘાતિમ, સવ્વો વેસો ૩થી સર્વ પણ આ ઉપાધિ સમારોસમાસથી પરબિદ્ધ પાશકબદ્ધ (અને) મણિરો=અશુષિર હોય છે, = વા=અથવા જે મારૂUT=આશીર્ણ છે, તયં ગં તેને જાણવું.
ગાથાર્થ :
સંઘાલિમ કે અસંઘાતિમ એવી સર્વ પણ આ ઉપધિ સંક્ષેપથી પાશકથી બદ્ધ અને અશુષિર હોય છે, અથવા જે આશીર્ણ છે તે જાણવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org