________________
વતસ્થાપનાવસ્તક/યથા પનિયતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર : “ઉપકરણ’ | ગાથા ૭૮૧-૯૮૨
૨૧૫
અન્વયાર્થ :
તિoોવ ય પછIT અને ત્રણ જ પ્રચ્છાદકો, ઉદર, મુપો ચેવ રજોહરણ અને મુહપત્તિ, તત્તો ય અને ત્યારપછી મત્તા વૃત્વ=માત્રક, રોદ્રને તેમણે હૉતિ ચૌદમું કમઢક છે. ગાથાર્થ :
અને ત્રણ જ કપડાઓ, રજોહરણ અને મુહપત્તિ, અને ત્યારપછી માત્રક, ચૌદમું કમઠક છે. નોંધ :
ગાથા ૭૮૦થી ૭૮૪ સાધ્વીઓની ૨૫ પ્રકારની ઉપધિના નામો દર્શાવનારી છે, અને બૃહત્સલ્યભાષ્યમાં પણ ગાથા ૪૦૮૦થી ૪૦૮૩ સુધી આ જ ગાથાઓ દર્શાવેલ છે, પરંતુ ત્યાં ઇ વેવ ૩ તેરસ ઇત્યાદિ ગાથા નથી; જ્યારે પ્રસ્તુત ગ્રંથની કેટલીક હસ્તપ્રતમાં તિUોવ = પછી ઇત્યાદિ ગાથાને સ્થાને પણ ઘેવ ૩ તેરણ ઇત્યાદિ ગાથા પ્રાપ્ત થાય છે, અને કોઈક હસ્તપ્રતમાં તિUવ ય ઇત્યાદિ અને ઇ વેવ ૩ ઇત્યાદિ એ બંને ગાથા પ્રાપ્ત થાય છે, તેથી અમે પ્રસ્તુત ગ્રંથના લખાણમાં તે બંને ગાથાને ક્રમસર મૂકેલ છે; પરંતુ તેમ કરવામાં “રોને મહા વેવ'' એ પાઠ બે વાર પ્રાપ્ત થાય છે, જે પુનરુક્તિ દોષરૂપ હોવાથી સાધ્વીઓની ૨૫ પ્રકારની ઉપધિના વર્ણનમાં તે પાઠ એક સાથે બે વાર ગ્રહણ થઈ શકે નહીં, માટે ગાથા ૭૮૨ને વધારાની સમજીને તે પ્રમાણે અર્થ કરવો, જેથી પ્રસ્તુત ૨૫ પ્રકારની ઉપધિનું વર્ણન સુસંગત થાય. ૭૮૧
ગાથા :
एए चेव उ तेरस अभिन्नरूवा हवंति विण्णेआ ।
उवहिविसेसा निअमा चोद्दसमे कमढए चेव ॥७८२॥ અન્વયાર્થ:
પણ વ ૩ વળી આ જ=ગાથા ૭૭૨-૭૭૩-૭૭૯માં બતાવ્યા એ જ, તેરસ ૩વિિવણેલાત્તેર ઉપધિવિશેષો (આર્યાઓને) મન્નવા વિજેમ હૃતિ અભિન્ન રૂપવાળા વિષેય થાય છે. (આર્યાઓને) નિમ-નિયમથી વો મઢચેવ ચૌદમું (ઉપધિવિશેષ) કમઢક જ હોય છે.
ગાથાર્થ :
વળી ગાથા ૦૦૨-૦૦૩-૦૦લ્માં બતાવ્યા એ જ તેર ઉપધિવિશેષો આર્થીઓને સ્થવિર કલ્પિકોથી અભિન્ન સ્વરૂપવાળા જાણવા, આર્ચાઓને નક્કી ચૌદમું ઉપધિવિશેષ કમટક જ હોય છે.
ટીકા :
પૂર્વવવ, નવરં વતુર્દશં મઢ વૈવેતિ II૭૮૨ા. નોંધ :
ગાથા ૭૮૦થી ૭૮૪ સુધીના સાધ્વીઓને આશ્રયીને ઉપધિના વર્ણનમાં ગાથા ૭૮૦-૭૮૧ ન ગ્રહણ કરીએ અને ગાથા ૭૭૯ની પછી ગાથા ૭૮૨-૭૮૩-૭૮૪ ગ્રહણ કરીએ તો ગાથા ૭૮૨નું કથન સંગત થાય, અથવા તો ગાથા 9૮૨ ગ્રહણ ન કરીએ તો ગાથા 9૮૦-૭૮૧-૭૮૩-૭૮૪માં બતાવેલ ર૫ પ્રકારની ઉપધિનું વર્ણન સંગત થાય; પરંતુ ગાથા ૭૮૦-૭૮૧ અને ગાથા ૭૮રને સાથે લઈને અર્થ કરવામાં આવે તો ગાથા ૭૮૦થી ૭૮૪ સુધીમાં બતાવેલ ઉપધિનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org