________________
વ્રતસ્થાપનાવસ્તક યથા પાત્મયતવ્યાન' દ્વાર / પેટા દ્વાર: “ભક્ત' | ગાથા ૭૩૯-૦૪૦
૧૦૫
ગાથા :
सोलस उग्गमदोसा सोलस उप्पायणाए दोसा उ ।
दस एसणाए दोसा बायालीसं इइ हवंति ॥७३९॥ અન્વયાર્થ :
સોનસ ૩૫/મોસ સોળ ઉદ્ગમમાં દોષો છે, સોનસ ૩ વળી સોળ ૩ખીયા હોસ=ઉત્પાદનામાં દોષો છે, રસ અપોસ-દશ એષણામાં દોષો છે, રૂડું આ પ્રકારે વાયાની બેંતાલીશ વંતિ થાય છે. ગાથાર્થ :
આધાકર્મ વગેરે સોળ ઉગમમાં દોષો છે, વળી ધાત્રી આદિ સોળ ઉત્પાદનામાં દોષો છે, શંકિતાદિ દશ એષણામાં દોષો છે. આ પ્રકારે બેંતાલીશ દોષો થાય છે.
ટીકા : __षोडश उद्गमे दोषाः आधाकर्मप्रभृतयः, षोडश उत्पादनायां दोषाः धात्र्यादयः, दश पिण्डैषणायां दोषाः शङ्कितादयः, द्विचत्वारिंशदेवं भवन्ति समुदिता इति गाथार्थः ॥७३९॥ ટીકાર્ય :
ઉદ્ગમમાં આધાકર્મ વગેરે સોળ દોષ છે, ઉત્પાદનામાં ધાત્રી આદિ સોળ દોષો છે, પિડેષણામાં અંકિતાદિ દશ દોષો છે. આ રીતે સમુદિત એકઠા થયેલા દોષો, બેતાલીશ થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૭૩૯ અવતરણિકા :
एतदेव भावयति - અવતરણિકાર્ય :
આને જ ભાવન કરે છે અર્થાત્ પૂર્વગાથામાં ભક્તના ૪૨ દોષો સામાન્યથી દર્શાવ્યા. હવે એ ૪૨ દોષોનું જ ગ્રંથકારશ્રી ક્રમસર ભાવન કરે છે –
ગાથા :
तत्थुग्गमो पसूई पभवो एमाइँ हुंति एगट्ठा ।
सो पिंडस्साहिगओ तस्स य भेया इमे होंति ॥७४०॥ અન્વચાર્થ :
તત્ત્વ ત્યાં પૂર્વગાથામાં ૪ર દોષોના ત્રણ વિભાગો બતાવ્યા તમાં, ૩પમી-ઉદ્ગમ, સૂર્ણ પ્રસૂતિ, પમવો પ્રભવ, અમાë આવા પ્રકારની આદિવાળા (શબ્દો) પટ્ટ=એક અર્થવાળા હાંતિ થાય છે.
-તે-- ઉગમ, પિંડાદિપિંડની અધિકૃત છે, ત =અને તેના=ઉદ્ગમના, રૂપે આ આગળમાં બતાવાશે એ, =ભેદો હૉતિ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org