________________
૨૦૪
વ્રતસ્થાપનાવસ્તુક |‘યથા પાયિતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “ઉપકરણ’ | ગાથા ૭૦૯ અવતરણિકા :
व्याख्यातं भक्तद्वारम्, अधुनोपकरणद्वारमाह -
અવતરણિકાર્ય :
ગાથા ૬૭૮માં વ્રતપાલનના ૧૧ ઉપાયો બતાવ્યા હતા તેમાંથી પાંચમા ઉપાયરૂપ ભક્તદ્વારનું ગાથા ૭૩૮થી માંડીને ૭૬૮માં વ્યાખ્યાન કરાયું. હવે વ્રતપાલનના છઠ્ઠા ઉપાયરૂપ ઉપકરણકારને ગાથા ૭૬થી ૮૪૦ સુધી કહે છે –
ગાથા :
उवगरणं पि धरिज्जा जेण न रागस्स होइ उप्पत्ती ।
लोगम्मि अ परिवाओ विहिणा य पमाणजुत्तं तु ॥७६९॥ અન્વયાર્થ :
૩વરdi v=ઉપકરણને પણ (તે રીતે) ઘરિનાં ધારણ કરે, નેT=જેથી રાસ ૩uત્તી રાગની ઉત્પત્તિ નો િમ અને લોકમાં પરિવારો પરિવાર ને ટોડું ન થાય. વિહિપ અને (ઉપકરણ) વિધિ વડે પ્રમUાગુત્ત તુ=અને પ્રમાણયુક્ત (ધારણ કરે.) * ‘તુ' ર કાર અર્થમાં છે.
ગાથાર્થ :
ઉપકરણને પણ તે રીતે ધારણ કરે, જેથી રાગની ઉત્પત્તિ અને લોકમાં નિંદા ન થાય; અને ઉપકરણ વિધિપૂર્વક અને પ્રમાણયુક્ત ધારણ કરે.
ટીકા :
उपकरणमपि वस्त्रपात्रादि धारयेत्, किंविशिष्टमित्याह-येन न रागस्य भवत्युत्पत्तिः तदुत्कर्षादात्मन एव, लोके च परिवादः-खिसा येन न भवति, विधिना च=यतनया प्रत्युपेक्षणादिना धारयेत् प्रमाणयुक्तं च न न्यूनाधिकमिति गाथार्थः ॥७६९॥ * “વસ્ત્રપાત્રવિ'માં મહિ' પદથી ઓપગ્રહિક ઉપધિનું ગ્રહણ છે. ટીકાર્ય :
વસ્ત્ર-પાત્રાદિરૂપ ઉપકરણ પણ ધારણ કરવાં જોઈએ. કેવા વિશિષ્ટને=કેવા વિશેષણથી વિશેષાયેલા ઉપકરણને, ધારણ કરવાં જોઈએ? એથી કહે છે – જેનાથી=જે ઉપકરણ ધારણ કરવાથી, તેના=ઉપકરણના, ઉર્જરી જ રાગી ઉત્તર શાસ્ત્ર અને જેરી જે
કિટ્સ કરી લોકચરવાદ ખ્રિસ્ટ, ન થાય, એવા વિશિષ્ટ ઉપકરણને વિધિપૂર્વક–પ્રત્યુવેદિ યતનપૂર્વક, અને ન્યૂન-અધિક નહીં પરંતુ પ્રમાણથી યુક્ત ધારણ કરવાં જોઈએ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org