________________
:
આ ધનુષ ૪)૬૧૨૮(૧૫૩૨
અંગુલ ૪)૧૩(૩ ૧૨ ૧ .
૮ જવ કર્યો ૪)૧૨(૩ જવ.
૨ ૯૦.
6
આ હિસાબ પ્રમાણે ૭૯૦૫ર યોજન, ૧ કેશ, ૧૫૩૨ ધનુષ, ૩ અંગુલ, ૩ થવ. (આઠ યવને એક અંગુલ, બે હજાર ધનુષને એક કેશ, એ પ્રમાણે ગણવું.)
લવણસમુદ્રની પરિધિ ૧૫૮૧૧૩૯ જનની છે, તેમાંથી અઢાર જન બાદ કરતાં ૧૫૮૧૧૨૧ રહે, તેને ચારે ભાગતા ૩૯૫૨૮૦ જન ને એક કેશ, એટલું એક દ્વારથી બીજા દ્વારનું અંતર જાણવું. - ઘાતકીખંડની પરિધિ ૪૧૧૦૯૬૧ જનની છે, તેમાંથી અઢાર યોજન બાદ કરતાં ૪૧૧૦૯૪૩ રહે, તેને ચારે ભાગતાં ૧૦૨૭૭૩૫ ચેન ને ત્રણ કશ એટલું એક દ્વારથી બીજા દ્વારનું અંતર જાણવું.
કાલેદધિની પરિધિ ૯૧૭૦૬૦૫ જન છે, તેમાંથી અઢાર બાદ કરતાં બાકી ૯૧૭૦૫૮૭ રહે, તેને ચારે ભાગતાં ર૨૯૨૬૪૬ જન ને ૩ કેશ, એટલું એક દ્વારથી બીજા દ્વારનું અંતર જાણવું. ૧૬