________________
૧૭૬
અવિવકિખઊણ જગઈ, ઈવણમુહચઉપિહુલત્ત; ગુણતીસસય દુવીસા, ઈતિ ગિરિઅંતિ એગકલા. ૧૬૪ અવિવકિખણ-વિરક્ષા કર્યા ! ચકચાર
ગુણતીસસ-ઓગણત્રીસ જોઈ-જગતીની
ઇતિ-નદીઓના અને સઈ-વેદિકા સહિત
ગિરિ અંતિ–પર્વતના અને વણમુહ-વનમુખ
{ એગકલા-એક કલા શીતા અને શીતેદાની બન્ને બાજુ મળીને ચાર વનમુખ આવેલાં છે તેની પહેળાઈ કહે છે –
અર્થ :–જગતીની વિવક્ષા કર્યા વિના એટલે જગતીના આઠ જન જુદા ગયા વિના–અર્થાત તેને ભેળા ગણીને વેદિકા સહિત ચારે વનમુખની પહોળાઈ ઓગણ ત્રીશ સે ને બાવીશ (
રર) જન નદીની પાસે છે અને ત્યાંથી ઓછી ઓછી થતાં છેડે નિષધ નીલવંત ગિરિની પાસે એક જ કળા જેટલી પહોળાઈ છે. ૧૬૪
વિવેચન –શીતા અથવા શતદા નદી જે તરફ લવણ સમુદ્રને મળે છે તે બાજુ શીતદાથી નિષધ અથવા નિલવંત પર્વત સુધી જગતીની અંદર વનમુખ આવેલ છે. એક એક નદીની ઉત્તર તથા દક્ષિણે વનમુખ હોવાથી કુલ ચાર વનમુખ છે. તે વનમુખ નદી આગળ સૌથી વધારે પહોળાં છે. ત્યાં તેની પહોળાઈ રરર જન પ્રમાણ છે. આમાં જગતની પહોળાઈના ૧૨ જન ભેગા ગણેલા છે, માટે જગતની જુદી જુદી વિવક્ષા કરી નથી. ત્યાંથી નિષધ