________________
અને–બીજ
પુણ્વત્ત-પૂર્વે કહેલા વહુપાયાલા લઘુ પાતાળ કળશે સયંસપમાણ-સેમા ભાગ જેટલા અકસયા આઠસો
તત્વ તત્ય-તે તે સચુલસીઆ ચેયસી સહિત એસેસ-સ્થામાં
અર્થ–બીજા નાના પાતાળકલશે સાત હજાર, રાઠ સે, રાશી (૭૮૮૪) છે. તે કલશ પૂર્વે કહેલા ચાર મેટા પાતાળ કળશના સમા ભાગના પ્રમાણવાળા તે તે સ્થાનેને વિષે છે. ૬-૨૦૦
વિવેચન – ચાર મોટા પાતાળ કળશના ચાર આંતરાને વિષે બીજા નાના પાતાળ કળશે આવેલા છે. તે પાતાળ કળશની સંખ્યા સાત હજાર આઠસે ચેરાસી છે. આ નાના પાતાળ કળશે બધે સ્થળે મેટા પાતાળકળશના સેમાં ભાગ જેટલા છે. તેથી આ લઘુ પાતાળકલશની ઠીકરી દશ એજન જાડી છે, નીચે અને ઉપર સે જન પહાળા છે, હજાર,
જન મધ્ય ભાગે–પેટાળે પહાળા છે અને હજાર થેજન ઉંડા એટલે પૃથ્વીમાં રહેલા છે.
અહીં આ પ્રમાણે સંપ્રદાય છે-દશ હજાર એજનના વિસ્તારવાળો મધ્ય ચકવાળ છે, તેને પરિધિ લાવ. તે
આ રીતે–પાતાળ કળશાની જગ્યાએ લવણસમુદ્રને વિષ્કા મધ્યના જબૂદ્વીપના એક લાખ યેાજન ભેળવતાં બે લાખ ને નેવું હજાર એજનને છે, તેને વર્ગ કરીએ ત્યારે ૮૪૧૦૦૦૦૦૦૦૦ થાય, તેને દશે ગુણતાં ૮૪૧૦૦૦૦૦૦૦૦૦ થાય. તેનું વર્ગમૂળ કાઢતાં ૧૭૦૬૦ આવે. તેમાંથી ચાર દિશાના ચાર પાતાળકલશાના મુખેએ ૪૦૦૦૦ એજન