Book Title: Laghu Kshetra Samas Ya Jain Bhugol
Author(s): Ratnashekharsuri
Publisher: Ratilal Badarchand Shah Master
View full book text
________________
૩ર૮ હવે પુરાધદ્વીપની ત્રણે પધિ કહે છે – યુવરાસીસુ તિલકખા,૫ણપણુસહસ્સ છ સય ચુલસીઆ, મિલિઆ હવંતિ કમસે, પરિહિતિ પુખરદ્ધસ.
- ૧૪–૨૫૫ ધુવરાસીસુ-યુવા કેમ
મિલિઆ-મેળવતાં પણ પશુ-પંચાવન
કમસે-અનુક્રમે છસય-છ
પરિહિતસં–ત્રણ પરિધિ ચુલસીઆ-ચેરાસી
પુખરહસ્ય-પુષ્કરાધના અર્થ–પ્રથમ કહેલી ત્રણ ધ્રુવ રાશિને વિષે ત્રણ લાખ, પંચાવન હજાર, છ સે ને ચારાશી ૩૫૫૬૮૪ 'જન ભેળવવાથી અનુક્રમે પુષ્કરાર્ધ દ્રોપની આદિ મધય અને અંત્યની ત્રણ પરિધિ થાય છે. ૧૪–૨૫૫
વિવેચનઃ–પૂર્વ ૨૪૭ થી ૨૪૯ મી ગાથામાં કહેલી પુષ્પરાધની ત્રણ પ્રવ રાશીમાં આ ક્ષેત્રમાં આવેલ ચોદ પર્વતના વિસ્તારના ૩૫૫૬૮૪ જન ઉમેરીએ ત્યારે પુષ્કરાઈ દ્વીપની આદિની મધ્યની અને અન્યની ત્રણ પરિધિ આવે છે. તે આ પ્રમાણે-આદિની ધ્રુવ રાશિ ૮૮૧૪૨૧ યોજન પ્રમાણ છે. તેમાં ૩૫૫૬૮૪ ઉમેરવાથી ૧૭૦૬૦૫ જન પ્રમાણ આદિ પરિધિ જાણવી. મધ્યની - ધ્રુવ રાશિ ૧૧૩૪૪૭૪૩ માં ૩૫૫૬૮૪ ઉમેરવાથી ૧૧૭૦૦૪૨૭ જન પ્રમાણ મધ્ય પરિધિ જાણવી. અંતની ૧૩૮૭૪૫૬૫ એજનમાં ૩૫૫૬૮૪ ઉમેરવાથી ૧૪૨૩૦૨૪૯
જન પ્રમાણે અંત્યની પરિધિ જાણવી. ૧૪-૨૫૫

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394