Book Title: Laghu Kshetra Samas Ya Jain Bhugol
Author(s): Ratnashekharsuri
Publisher: Ratilal Badarchand Shah Master

View full book text
Previous | Next

Page 378
________________ ૩૭ પ્રમાણે ૪+૧૬+૩૨ મળીને કુલ પર સાધતા જિનાલયે નારીશ્વર દ્વીપમાં આવેલા છે. ૨૫૮ - હવે રૂચક પર્વતને વિષે વિશેષતા કહે છે – બહુસંખવિગપે રૂઅર્ગદવિ ઉચ્ચત્તિસહસ ચુલસી પુરણગસમ રૂઅગે પુણ, વિથરિ સયાણિ સહસ કે ૩–૨૫૯ બહુખ-શણી સંખ્યાના | રણગસમ-માનુષત્તર પર્વત સમાન વિગપે-વિકલ્પવાળા અગા-ચક પર્વત અગતીવિયક ઠીપમાં સયઠાથિ-સોને ઠેકાણે ઉચ્ચતિ-ઉંચાઇમાં સહસ કે-હજારને આંક અર્થ –બહુ સંખ્યાના વિક૯પવાળા રૂચક દ્વીપને વિષે ચોરાસી હજાર જેજન ઉંચા માનુષેત્તર પર્વત સમાન રૂચક પર્વત આવેલ છે. પરંતુ તેને વિસ્તાર સે ને બદલે હજારના અંક પ્રમાણ જાણવો. ૩-૨૫ વિવેચન ઘણી સંખ્યાના વિકલ્પવાળા ચક - પની મધ્યે વલયને આકારે રૂચક નામને પર્વત છે. તે રાશી હજાર જન ઉંચો છે, તથા માનુષત્તર પર્વત એટલે તેને વિસ્તાર છે, પરંતુ વિસ્તારને વિષે સેને ઠેકાણે હજારનો અંક કહે. એટલે કે માનુષેત્તર પર્વ તને મૂળમાં વિસ્તાર ૧૦૨૨ જન અને શિખર ઉપર વિસ્તાર ૪૨૪ જન છે. તેને ઠેકાણે આ રૂચકપર્વતને મૂળમાં વિસ્તાર ૧૦૦૨૨ યોજન અને શિખર ઉપર વિસ્તાર ૪૦૨૪ જન સમજ. ૨૨

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394