________________
નીવ
#ku
શિખરી 'પર્વતના એ 'છેડાને લગતા છે. તેથી સર્વે મળી ૫૬ અન્વંદ્વીપ થયા એ દરેક દ્વીપમાં યુગલિક મનુષ્યા અને યુગલિક તિયા વસે છે. એ કહેલી ૮ દ્વીપશ્રેણિ ૮ વાī=(વાંકી હાથીદાંત આકાર સરખી દ્વીપશ્રેણિ) કહેવાય છે. એ દ્વીપાલવણુ. સમુદ્રના પાણીથી કેટલા ઊંચા છે તે વિશેષ વર્ણન અન્ય મચાથી જાશુવુ, તેમ જ યુગલિક મનુષ્ય તિ"ચાનુ. સવિસ્તર વર્ણન આ ગાથાની વૃત્તિમાંથી વા અન્ય ગ્રન્થેાથી જાણવું. સામાન્ય સ્વરૂપ એ છે કે-એ દ્વીપામાં વસતા યુગલ · મનુષ્યાનુ’માયુષ્ય પલ્યાપમના અસંખ્યાતમા ભાગ જેટલું છે, શરીરની ઉંચાઈ ૮૦૦ ધનુષ છે. આહાર વિગેરે સ દેશ પ્રકારનાં પવૃક્ષાથી પ્રાપ્ત થાય છે. અસ'ની ચતુષ્પદ્દાદિ તિથચા પણ એ ક્ષેત્રમાં યુગલિકપણે અવતરે છે, પરન્તુ ૩૦ અકભૂમિમાં ઉત્પન્ન થતા નથી. અને યુગલકા સ મરણ પામીને અવશ્ય દેવગતિમાં જ જાય છે. યુગલનુ અને યુગલક્ષેત્રનું શેષ સવિસ્તર વર્ણન અન્ય ગ્રંથથી 'જાણવુ ં એ રીતે સામાન્યથી ૫૬ અન્તદ્વીપ કા, તે સાથે મનુષ્યના મુખ્ય ત્રણ ભેદ (કર્મ ભૂમિના એક ભૂમિના અને અન્તઢી પના એ ત્રણ ભેદ ) કહ્યા.
સમૂમિ મનુષ્ય અને ગર્ભજ મનુષ્ય.
"ક્ષેત્ર ભેદથી જે એ ત્રણ પ્રકારના મનુષ્ય કહ્યા તે દરેક સમ્પૂર્ણમ અને ગજ એમ એ એ પ્રકારના છે. તેમાં સમૂછ મ મનુષ્યા મિથ્યાષ્ટિ અંગુલના અસખ્યાનમા ભાગ જેટલા ખારીક શરીરવાળા અને અન્તમુહૂત્ત આયુષ્યવાળા હાય છે. તેઓ ગભજ મનુષ્યની ૧૪ અશુચિએમાં ઉત્પન્ન થાય છે, તે આ પ્રમાણે-પૂર્વોક્ત ૧૫ કમભૂમિ ૩૦ અંકમભૂમિ અને ૫૬ અન્તદ્વીપ મળીને અનુષ્યનાં ૧૦૧ ક્ષેત્રોમાં મનુષ્યના જ વડી નીતિ લઘુનીતિ બળખા લીટ વમન પીત્ત પરૂ રૂધિર થીય–પતિતત્વીય સ્ત્રીપુરૂષનો સગમ નગરની ગટરો અને એ ઉપરાન્ત પણ બીજી મનુષ્યના સંસગવાળી સવ અશુચિ એ ૧૪ સ્થાનામાં અસ’ક્ષી સમૂચ્છિ"મ
समास
ગતિમાન
णानुं विव
रण
|||