________________
ક;
0000
HITI
beselows Indianawazilanpation in Gujauuuuu
vi
యlute
09
AVAVAVAVANNNN
SIR:
S
પટેare,
LLLL
w!!! five 3
I . Tilwk .
NITI
મંગલ વચન
IGImn
fift
AVAYAM
IIIIIITS
mmmmણે
TTTTTITUTI
IIIIIITTTT
[ વિદ્વઢ શાનસપ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્દવિજય કનચંદ્રસૂરીશ્વરજી
મહારાજ સાહેબ ] અનાદિ અનંત સંસારમાં કર્મવશ આત્માએ ચારે પ્રકારની ગતિઓમાં અનંતી વખત પરિભ્રમણ કર્યું છે. આ પરિભ્રમણ તેને માટે કેવળ રખડપટી રૂપ જ બન્યું, કારણ કે આત્માએ અનંત ભૂતકાળમાં
જ્યાં ગમે ત્યાં કેવલ જન્મ લીધા બાદ જીવીને મૃત્યુ પર્યત એવી કારવાઈ આચરી કે જેથી પરિણામે તેના જન્મ-મરણની પરંપરા જ વધતી રહી. અનંત સંસારમાં આ આત્મા બિચારે બનીને જો, પરવશ બનીને જીવ્યું, ને પામર બનીને તે મૃત્યુની કારમી ગોદમાં સમાઈ ગયે. આમ અનંતકાલ પયત ભૂતકાલમાં તેની નિરર્થક રખડપટી ચાલુ રહી. હજુ સુધી તેને અંત ન આવ્યો. કારણ? કારણ સ્પષ્ટ છે.
test
હ
তততত্তOGGC
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org