________________
(૧૮)
તે જીવ્યા ત્યાં સુધી જૈન સમાજના કલ્યાણમાં જરત રહ્યા તેઓ બહુ જ અપ્રમત્ત સાધુ હતા. તેમના જીવનમાં જનકલ્યાણની પ્રવૃત્તિઓના પ્રવાહ નિરંતર જોવાતા. ગીતાના શબ્દોમાં કહીએ તેા તેઓ કમ ઠ સાધુ હતા. ઉદારતાના ગુણ તેમનામાં ખૂબજ વિકસિત થયેલેા. સ`કુચિતતાની ભાવનાથી તેઓ હમેશા પર જ રહેતા. તેઓ પેાતાને તેમના ગુરુદેવની માફક જૈન સાધુ નહીં પરન્તુ જન સાધુ માનતા વસુધૈવ ટુવનમ્ આ તેમના મુદ્રાલેખ હતા. જગતના બધા જીવા સુખી થાય આવી તેમની હૃદયની ભાવના હતી. તેઓશ્રીના વ્યાખ્યાના માત્ર ઉપાશ્રયમાં જ નહિ પરન્તુ જાહેર મેદાનમાં કે ચાકમાં થતા. કરાંચીની તેમની ધર્મ પ્રવૃત્તિએ જેમણે નિહાળી છે તેઓ કહેતા કે કરાંચીના બધા સંપ્રદાયવાળા તેમને પેાતાના સાધુ માનતા. કરાંચીના પિતા પવિત્ર પુરુષ શ્રી જમશેદજી મહેતા જેવા પણ અવાર નવાર તેમના દર્શનાથે આવતા. એક પારસી સગૃહસ્થ ભાઈ ખરાસે તે તેમને ઉપદેશ સાંભળી પેાતાના જીવનભરના પાપાને તેમની સામે એકરાર કરી–પ્રાયશ્ચિત લઈ તેમના ભક્ત બની ગયા હતા. આટલે તેમના વ્યાખ્યાનાના કે તેમના આંતર જીવનને પ્રભાવ હતા.
પૂજય વિદ્યાવિજયજી મહારાજ સાહેબના આંતર જીવન વિષે સુપ્રસિદ્ધ સાક્ષર સ્વ. ડુંગરશી ધરમશી સંપટે મારી કચ્છ યાત્રામાં જે અભિપ્રાય લખ્યા તે અહીં ટાંકુ છુ.
૬....પરન્તુ એમનુ' માનસિક સ્વાસ્થ્ય હ ંમેશા સતેજ, સજાગૃત અને સુ ંદર રહ્યુ છે. એએ નવા નવા અનુભવા મ્હાલી શકે છે. પેાતે તેમાં અલિપ્ત રહીને પણ વિનાદ વૃત્તિથી બીજાઓને કુતુહલ વૃત્તિ ઉત્પન્ન કરાવી શકે છે.