Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०४ उ०३ सू० १० लेश्यानिरूपणम्
३५
एवं जाय थणियकुमाराणं, एवं पुढविकाइयाणं आउवणस्सइकाइयाणं वाणमन्तराणं सवेर्सि जहा असुरकुमाराणं ॥सू०१०॥ ___ छाया--असुरकुमाराणां चतस्रो लेश्याः प्रज्ञप्ताः, तद्यथा-कृष्णलेश्या १, नीललेश्या २, कापोतलेश्या ३, तेजोलेश्या ४। एवं यावत् स्तनितकुमाराणाम् । एवं पृथिवीकायिकानामब्बनस्पतिकायिकानां व्यन्तराणां यथा असुरकुमाराणाम् ।
___टीका-" असुरकुमाराणं " इत्यादि-असुरकुमाराणां लेश्याः-लिश्यतेलिप्यते कर्मणा संबध्यते जीवो याभिस्ता लेश्याः-कर्मणा सह सम्बन्धे हेतुभूता आत्मपरिणामविशेषाः, चतस्रः प्रज्ञप्ताः, तद्यथा-कृष्णलेश्या-कृष्णाचासौ लेश्या कृष्णलेश्या १, एवं नीललेश्या २, कापोतलेश्या ३, तेजोलेश्या ४। एवम्-अनेन प्रकारेण स्तनितकुमारान्तानां देवानां चतस्रो लेश्या बोध्याः । एताश्चतस्रो लेश्या असुरकुमारादिस्तनितकुमारान्तानां द्रव्यतो भवन्ति । भायतस्तु सर्वेषां देवानां पन
नीच अभिप्रायवाला होना-यह लेश्या विशेष से होता है, अत:अव सूत्रकार लेश्या की प्ररूपणा करते हैं___ "असुरकुमाराणं चत्तारि लेसाओ"-इत्यादि-१० टीकार्थ-असुरकुमारों को चार लेश्याएं कही गई हैं। जिसके द्वारा जीव कर्मों से बद्ध होता है वह लेश्या है. यह लेश्या कर्म के साथ सम्बन्ध होने में हेतु है-आत्मा का परिणाम विशेष है । कृष्णलेश्या, नीललेल्या, कापोतलेश्या, तेजोलेश्या, ये लेश्याएं असुरकुमारों को जैसे होती हैं. वैसे-स्तनितकुमार तक के देयों को भी होती हैं। इन में ये लेश्याएं द्रव्य की अपेक्षा से कही गई हैं, क्योंकि-भाय की अपेक्षा तो छै के
| વિચારે અથવા ભાવમાં નીચતા વેશ્યાવિશેને કારણે ઉત્પન્ન થાય છે. તેથી સૂત્રકાર વેશ્યાઓની પ્રરૂપણ કરે છે. ___ "असुरकुमाराणं चत्तारि लेस्साओ" त्याहટીકાર્થઅસુરકુમારોમાં ચાર લેશ્યાઓને સદ્ભાવ હોય છે. જેના દ્વારા આત્મા ક વડે બદ્ધ થાય છે, તેનું નામ લેયા છે. કર્મની સાથે આત્માને સંબંધ કરવામાં આ વેશ્યા કારણભૂત બને છે. એટલે કે તે આત્માના પરિણામ વિશેષ રૂપ હોય છે. અસુરકુમારેમાં કૃષ્ણ, નીલ, કાપિત અને તેજેશ્યાને સદુભાવ હોય છે. સ્વનિતકુમાર પર્વતને ભવનપતિઓમાં પણ આ ચાર લેસ્થાઓને સદૂભાવ હોય છે તેમનામાં દ્રવ્યની અપેક્ષાએ આ ચાર લેશ્યાઓને સદભાવ સમજ. ભાવની અપેક્ષાએ તે છએ છ લેશ્યાઓને-કૃષ્ણ, નીલ, કાપિત,
श्री. स्थानांग सूत्र :03