Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्य० २. उ.१
सावधानुष्ठानपरायणो भवति । असौ ममकारमहाग्रहगृहीतस्वान्तो नितान्तं परितपति । रागान्धो हि रागग्राहग्रहिलः परमरमणीयमपि सम्यग्ज्ञानादिकं व्यर्थमेवेति निश्चिन्वानो मोहशय्याशयानो भार्यापुत्रभगिनीगृहक्षेत्राराममरमणीयमपि रमणीयं मन्यते ।
तथा 'सखि-स्वजन-संग्रन्थ-संस्तुता मे' इति । सखा च स्वजनश्च संग्रन्थश्च संस्तुतश्चेति इतरेतरयोगद्वन्द्वसमासः। सखा-मित्रं, स्वजनो-मातामहादिः, संग्रन्थःस्वजनस्यापि सम्बन्धी यथा-मातामहश्यालकादिः। संस्तुतो मुहुमुहुदर्शनसम्मेलनाधनकी अधिकारिणी होगी या नहीं। इस प्रकार यह ममत्वरूपी महाग्रह-पिशाचादि द्वारा युक्त होकर रातदिन उनकी चिन्तामें ही अपने भीतर ही भीतर जलता रहता है, ठीक है रागसे अंधा हुआप्राणी असुन्दर भी परपदार्थों को सुन्दर माने तथा उपादेय-सुन्दर पदार्थों को हेयअसुन्दर माने, इसमें कौनसी अचरजकी बात है । संसारमें सम्यग्ज्ञानादिक इस जीवके उपादेय धर्म हैं-उन्हें यह रागरूपी ग्रह से ग्रस्त होकर अशोभनीय मानता है, तथा जो स्त्री, पुत्र, भगिनी, घर-क्षेत्र आदि अशोभनीय परपदार्थ हेय हैं, उन्हें मोहरूपी प्रबल मदिराके नशे से आकुलितबुद्धि होता हुआ रमणीय-उपादेय मान रहा है। तथा "सखि-स्वजन-संग्रन्थ-संस्तुता मे"सखा-मित्र, स्वजन-मातामहादि, संग्रन्थ-स्वजन के संबंधीजन, संस्तुत-बारम्बार देखने से मेल मिलाप से जिनके साथ परिचय हुआ है वे, अथवा-पूर्व में परिचित पिता काका वगैरह, पश्चात्-परिचित ससुर साले वगैरह, ये मित्र स्वजन ધશુરગૃહમાં ધનની અધિકારિણી થશે કે નહિ? આ પ્રકાર તે મમત્વરૂપી મહાગ્રહ -પિશાચાદિ દ્વારા યુક્ત બનીને રાતદિન તેની જ ચિંતામાં પિતાના ભીતરની અંદર જ જળ રહે છે. ઠીક છે, રાગથી અંધ બનેલ પ્રાણી અસુંદર પણ પરપદાર્થોને સુંદર માને તથા ઉપાદેય–સુંદર પદાર્થોને હેય – અસુંદર માને, આમાં કઈ અચરજની વાત નથી. સંસારમાં સમ્યજ્ઞાનાદિક આ જીવને ઉપાદેય ધર્મ છે. તેને રાગરૂપી ગ્રહથી અશભનીક માને છે. તથા જે સ્ત્રી, પુત્ર, ભગિની, ઘર, ક્ષેત્ર આદિ અશભનીય પરપદાર્થ હોય છે, તેને મેહરૂપી પ્રબળ મદિરાના નશાથી આકુળિત भुद्धि थई २माय-उपाय माने छे तथा “ सखि-स्वजन-संग्रन्थ-संस्तुता मे" समा-भित्र, स्वान-भातामा, अन्य-स्वरानना समाधान, संस्तुतવારંવાર દેખવાથી, મળમેળાપથી જેની સાથે પરિચય થયો છે તે, અથવા પૂર્વમાં પરિચિત પિતા, કાકા વિગેરે, પાછળથી પરિચિત સસરા સાળા વિગેરે. આ
શ્રી આચારાંગ સૂત્ર : ૨