Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/001010/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ QILISI Y Z 01 alex ભાગ-1 [ પ : ૧-૨ ] S |||IITT . K R જ પm/ | | | થી હોઠી પ્રકાશન મંદિર પાસના Page #2 -------------------------------------------------------------------------- ________________ HARI PATRA s ગામમ: કિસીક કરી RA& = ' 1 ' : હરિતસંe i Bત્રક કચ્છત પદ્ય as પાણીમાં 5 11 આશ્રી હેમ વિષષ્ટિશલાકાપુરુષ • ગુજરાતી" m ૨૪ ભગવાનના બહુરંગી ચિત્રો સહિત પર્વ ૧-૨. શ્રી આદીશ્વરજી અને ભરત ચકીનું ચરિત્ર શ્રી અજીતનાથજી અને સગર ચકીનું ચરિત્ર (શ્રી જૈન ધર્મ પ્રચારક સભા ભાવનગરના સૌજન્યથી) કામ ન iiiiiiiiiiiiiiiiiiiIIIIIIIII રજીસ્ટર (i N N પ્રકાશક જૈનપ્રકાશન મંદિર ૩૦૯૪૪ બત્રીની અડફી દોશીવાડાની પોળ અમદાવાદ-૩૮૦૦૦૧ વાલજી પુનઃ મુદ્દણઃ ૧૯૯૦ ફોનઃ ૩પ૦૮૦૦ કિજ Villugir જ સૂક્ષ્યઃ#ર્ણથીeo ચાર યુસ્તકોના પ્લાસ્ટીક કવટ સાથે કોને ( શ્રેટના રૂા. ૨૫૦/-(બસો પચાસ). ) JUITTS r Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક તથા મુખ્ય પ્રાપ્તિસ્થાન : જૈન પ્રકાશન મ`દિર ૩૦૯/૪ ખત્રીની ખડકી, દોશીવાડાની પોળ, અમદાવાદ-૩૮૦૦૦૧, ફાન : ૩૫૬૮૦૬, શ્રી ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્રના દશ તિથ કર. ચક્રવતી . વાસુદેવ. પ ૧ ' · મ ૨૪ ૨ ર શ્રી સામચ'દ ડી. શાહ જીવન નિવાસ સામે, પાલિતાણા-૩૭૪૨૭૦, શ્રી વધમાન એસ. શાહ લેાયર ચીના થામ્બીસ્ટ્રીટ મદ્રાસ-૬૦૦૦૭ ૨, સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના, રતનપાળ, અમદાવાદ-૩૮૦૦૦૧. સુદ્રણ વ્યવસ્થા ઃ નન ગ્રાફિસ ફ્રોન : ૩૫૬ ૧૯૭ ૧૪૭, ડાશીવાડાની પોળ, અમદાવાદ. અન્ય પ્રાપ્તિસ્થાન : પÖમાં સમાવેલાં ચરિત્રો પ્રતિવાસુદેવ કુલ બલદેવ. રે સ ૧૪ E * ૧ ૬૩ શ્રી સેવતીલાલ વી. જૈન ૨૦, મહાજન ગલી, અવેરી બજાર, મુંબઈ-૪૦૦૦૦૨. પાનાથ પુસ્તકે શહાર કુવારા સામે, પાલિતાણા તથા શખેશ્વર, શ્રી પાદ્ય પ્રકાશન નિશાપેાળ, રીલીફાડ, અમદાવાદ-૩૮૦૦૦૧. Page #4 -------------------------------------------------------------------------- ________________ અને પ્રકાશકીય નિવેદન - જૈન શાસનના મહાન તિર્ધર, કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચન્દ્રાચાર્યે રચેલા શ્રીત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર-મહાકાવ્યને ગુજરાતી અનુવાદ, વધુ એક વખત પ્રકાશિત કરી શ્રીસંઘના ચરણે ધરતાં અમે અપાર આનંદ અનુભવીએ છીએ. છત્રીસ હજાર લેકમાં પથરાયેલા આ મહાગ્રંથમાં દસ પર્વોમાં ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવતીઓ, ૯ વાસુદેવે, બળદે, ૯ પ્રતિવાસુદે-એમ કુલ ૬૩ શલાકા પુરુષોના પૂર્વભવે તથા વિવિધ જીવનપ્રસંગોયુક્ત જીવનચરિત્રો આલેખવામાં આવ્યાં છે. એક રીતે જોઈએ તે આ ગ્રંથ તે જૈન ધર્મના સર્વસંગ્રહની ગરજ સારે તે ગ્રંથ છે. આ ગ્રંથમાં ઇતિહાસ છે, ઉપદેશ છે, કથાઓ છે, દ્રવ્યાનુયોગ છે, કર્મશાસ્ત્ર છે, અને આવું તો ઘણું ઘણું છે. સુભાષિતેને તે આ ગ્રંથ ખજાને છે. આવા આ અદ્ભુત ગ્રંથનું ભાષાંતર દાયકાઓ અગાઉ, ભાવનગરની શ્રી જૈન ધર્મ પ્રસારક સભા દ્વારા થયું હતું અને તેના પ્રકાશન દ્વારા આ અણમેલ ગ્રંથને લેકમેગ્ય બનાવવાનું શ્રેય તે સભાને ફાળે જાય છે. તે પ્રકાશન પછી તે આ ગ્રંથની ખૂબ માંગણી થતી રહી, અને તેની નવી નવી અનેક આવૃત્તિઓ પ્રગટ થતી જ રહી છે. અમે એ પણ અગાઉ આ ગ્રંથનું એક વખત પ્રકાશન કર્યું હતું, અને હવે લોકલાગણીને માન આપીને તથા શ્રીમદ્ હેમચન્દ્રાચાર્યની નવમી જન્મશતાબ્દીના પાવન પ્રસંગની સ્મૃતિમાં આ, ગ્રંથનું અમે પુનઃ પ્રકાશન કરી રહ્યા છીએ. આશા છે કે અમારા પ્રકાશનને પણ, સુરી સાધમિક તેમ જ સાહિત્યરસિક બંધુએ હર્ષપૂર્વક વધાવી લેશે ગ્રંથ પ્રકાશનમાં દષ્ટિદેષ કે મતિષથી કે પ્રેસદષથી કઈ ક્ષતિ રહી ગઈ હોય તે તે સુધારવા તથા તે તરફ અમારું ધ્યાન દોરવાની અમારી વિનંતિ છે. જૈન પ્રકાશન મંદિર વતી જશવંતલાલ ગી. શાહ પ્રકાશક Page #5 -------------------------------------------------------------------------- ________________ સગપણ જેઓશ્રીના વાત્સલ્યનીતરતા શુભાશીર્વાદ અમારી સર્વાગીણ આબાદી અને ઉન્નતિના પાયારૂપ બન્યા; અમારા જેવા અગણિત ભાવિકો ઉપર જ નહિ પરંતુ સમગ્ર શ્રી જૈન સંઘ ઉપર જેઓશ્રીના અગણિત ઉપકારો છે, તે પરમદયાળુ સંઘનાયક પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજ્ય નંદનસૂરીશ્વરજી મહારાજશ્રીની પ્રણય સ્મૃતિમાં ' i Page #6 -------------------------------------------------------------------------- ________________ વાત્સલ્ય વારિધિ પ. પૂ. આચાર્ય મહારાજ છે. છે તો * ગ a શ્રી વિજય નંદનસૂરીશ્વરજી મહારાજ Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતઃ લેાકભોગ્ય અને વિદ્વદભોગ્ય મહાકાવ્ય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાયે આપણા સાહિત્યજગતને જે મહામૂલી કૃતિઓ સમર્પણુ કરી, તેમાં ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રનું સ્થાન અનેરુ/વિશિષ્ઠ છે. તે એટલા માટે કે કલિકાલ સર્વજ્ઞની બીજી કૃતિઓ મહાન તા છેજ, પર`તુ તે મહદંશે વિદ્ભાગ્ય-વિદ્વાન અને મ`જ્ઞા જ માણી શકે તેવી-છે. જ્યારે પ્રસ્તુત કૃતિ જેટલી વિદ્વદ્ભાગ્ય છે, તેટલી જ લાકભાગ્ય પણ ખની છે. આ વાતને વધુ સ્પષ્ટતાથી વિચારીએ. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર એ એક મહાકાવ્ય છે. કેમ કે કાવ્ય અને સાહિત્યના શાસ્ત્રામાં મહાકાવ્યનાં જે લક્ષણા કે વ્યાખ્યાઓ છે, તે તમામ આ મહાકાવ્ય-ગ્રંથને સુપેરે લાગુ પડે છે. વિલક્ષણતા તા એ છે કે ખીજાં મહાકાવ્યેા પ્રાયઃ તા વિવિધ અને નાના-મોટા દામાં ગૂ ંથાતાં હોય છે, જ્યારે આ મહાકાવ્ય માત્ર અનુષ્ટુભ છંદમાં જ રચાયું છે, અને આટલા નાનકડા છંદમાં ગૂંથાયેલા શ્લોકોમાં પણ પ્રસાદ, માય આજ કે શબ્દાલંકાર અને અર્થાલ...કારની સભરતા તેમ જ રસાત્મકતા અને ધ્વન્યાત્મકતા એવાં તે છવાયાં છે કે મજ્ઞ વિદ્વાન હોય તે તે માંમાં આંગળાં જ નાખે. આપણે ત્યાં કુળમાં જાહિદ્દાલક્ષ્ય-ઉપમા તેા કાલિદાસની જ-એવી રૂઢિ સત્ર પ્રસિદ્ધ છે, અને એમાં તથ્ય પણુ ઓછું નથી જ. પરંતુ શ્રી હેમચન્દ્રાચાયે' પ્રસ્તુત મહાકાવ્યમાં ઉપમાઓના જે વિલક્ષણ, અનુપમ અને વૈવિધ્યસભર કહી શકાય તેવા ધેાધ વરસાવ્યેા છે તે તે। કાલિદાસને પણ ભૂલવાડી દે તેવા છે, એમ કહેવામાં અતિશયાક્તિ નથી. અને પ્રસ્તુત મહાકાવ્યને વાંચ્યા પછી, કાઈ પણ મજ્ઞ ભાવક, આ વિધાનની યથાર્થતા સ્વીકાર્યાં વિના નહિ જ રહે, તે નિર્દેશક છે. આ તા આ મહાકાવ્યની વિશિષ્ટતાને નમૂના જ વણુ બ્યા, આવી તે અઢળક વિશિષ્ટતાઓ આ ગ્રંથમાં પડી છે, જે તેને વિદ્ભાગ્ય મહાકાવ્ય તરીકે સહેજે પ્રસ્થાપિત કરી આપે અને આમ છતાં, આ ગ્રંથની લાકભાગ્યતા પણુ કાંઈ જેવી તેવી નથી જ. સામાન્યત । આપણા સંસ્કૃત સાહિત્યમાં વધુમાં વધુ લેાકભાગ્ય સાહિત્ય તે પુરાણકથાસાહિત્ય છે. અલખત્ત, બીજું સાહિત્ય લોકભાગ્ય નથી એવુ નથી, પરંતુ પુરાણુકથાસાહિત્ય પ્રત્યે જનમાનસને વિશેષ પક્ષપાત અને પ્રીતિ છે. એ તથ્ય ને ઉવેખી કેમ શકાય ? Page #9 -------------------------------------------------------------------------- ________________ પુરાણકથાઓ તરફ વધુ પ્રીતિ હેવાનું મુખ્ય કારણ એ કે સાહિત્ય લેહુદયમાં, ધમધ, આસ્થા અને સદાચાર જેવાં જીવનમૂલ્યની, કથાસના માધ્યમ દ્વારા પ્રતિષ્ઠા કરી શકે છે, અને સાથે સાથે તેનામાં સાહિત્યિક ગુણવત્તા તે ભરપૂર હોય જ. અર્થાત્, લેઓને સાહિત્યરસ જેનાથી જળવાઈ રહે અને વળી જીવનઘડતરના પાઠ પણ શીખવાડે તેવું સાહિત્ય તે લેકમેગ્ય સાહિત્ય, એવું તારવીએ તે તે કાંઈ ખોટું નહિ ગણાય. પ્રસ્તુત ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર મહાકાવ્ય પણ, પુરાણકથાસાહિત્યની આવી સઘળી વિશેષતાઓ ધરાવતું મહાકાવ્ય છે. અને તેથી તે વિગ્ય હવાની જેમ જ લેકગ્ય પણ બની રહે છે. આ મહાકાવ્યની લોકમેગ્યતાને સબળ પુરાવો એ જ કે તેની રચના થયા પછી તે વ્યાપકપણે વંચાતું-ભણતું–લખાતું-છપાતું રહ્યું છે. આ મહાકાવ્યનું ગદ્યમાં પણ બે બે વખત રૂપાંતર થયું છે. અને આ મહાકાવ્યના ગુજરાતી-હિંદી-અંગ્રેજી અનુવાદો તેમ જ આ ગ્રંથના પ્રાકૃત ગદ્યાત્મક રૂપાંતર પણ થયેલ છે. પ્રસ્તુત ગુજરાતી અનુવાદ દાયકાઓ અગાઉ શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના આશ્રયે શ્રાવક પંડિત શ્રી કુંવરજી આણંદજી જેવા પ્રકાંડ ધર્મજ્ઞ પુરુષે કર્યો છે. અને દાયકાઓથી આ અનુવાદ વારંવાર છપાતો રહ્યો છે અને જિજ્ઞાસુઓ તેને સતત બહેળે ઉગ કરતા જ રહ્યા છે. અનેક વખત છપાયા છતાં વધુ એક વખત આ અનુવાદ છપાય છે તે જ તેની લેકભોગ્યતા અને કપ્રિયતાને ઉત્તમ પુરાવે છે. આ અનુવાદના પુનઃ પ્રકાશન દ્વારા શ્રી હેમચન્દ્રાચાર્યની પ્રતિભાને અંજલિ આપવાના પ્રકાશકના પ્રયાસને અભિનંદન આપવા સાથે વિરમું છું. શીલચન્દ્ર વિજય સં. ૨૦૪૬, માગશર વદિ ૭, તા. ૧૯-૧૨-'૮૯, ગોધરા Page #10 -------------------------------------------------------------------------- ________________ - પ્રસ્તાવના. ? પ્રસ્તાવના, જૈન પુસ્તકમાં જે જ્ઞાન ભંડાર સમાયેલો છે તેના ચાર વિભાગે કરવામાં આવ્યા છે. વ્યાનું ગ, કથાનુયોગ, ગણિતાનુગ અને ચરણકરણાનુયોગ. દ્રવ્યાનુયોગમાં ફિલોસોફી એટલે વસ્તુવરૂપનું જ્ઞાન આવી જાય છે. જીવ સંબંધી વિચાર, ષટદ્રવ્ય સંબંધી વિચાર, કર્મ સંબંધી વિચાર અને ટૂંકામાં કહીએ તો સર્વ વરતુઓની ઉત્પત્તિ, રિથતિ, નાશ વિગેરેનો તાત્ત્વિક બોધ-એને આ વર્ગમાં સમાવેશ થાય છે. આ અનુયોગ બહુ કઠીન છે અને તેને સરલ કરવાના ઉપાયો આચાર્યોએ જ્યા છે. આ અનુયોગમાં અતીન્દ્રિય વિષયોનો સમાવેશ થઈ જાય છે, અને તેથી તેનું રહસ્ય સમજવામાં મુશ્કેલી પડે એ તદ્દન સ્વાભાવિક છે. ત્યારપછી કથાનુયોગ આવે છે. આ જ્ઞાનનિધિમાં મહાત્મા પુરુષોનાં જીવનચરિત્રો અને તે દ્વારા ઉપદેશ–પ્રસાદી ચખાડવામાં આવે છે. ત્રીજા અનુયોગમાં ગણિતને વિષય આવે છે. તેમાં ગણતરીનો વિષય એટલે ક્ષેત્રનું પ્રમાણ, જ્યોતિષચક્રનું વર્ણન ઈત્યાદિ અનેક હકીકતો આવે છે તેમજ આઠ પ્રકારના ગણિતને પણ તેમાં સમાવેશ કરે છે. ચોથા અનુગમાં ચરણસીત્તરી અને કરણસીત્તરીનું વર્ણન અને તત્સંબંધી વિધિ વિગેરે બતાવેલ છે. આ ચાર અનુયાગ પર સૂત્રો અને અનેક ગ્રંથ લખાયા છે તેમાંથી ઘણુંનો નાશ થયો છે, છતાં પણ હજુ ઘણા જૈન ગ્રંથો વિદ્યમાન છે અને તે સર્વમાં એક અથવા તેથી વધારે અનુગ પર વિવેચન કરવામાં આવેલું હોય છે. અમે અત્રે પ્રયાસ કરી જે ભાષાંતર બહાર પાડ્યું છે તે ગ્રંથ ચરિતાનુયોગને છે. ચરિતાનુયોગથી લાભ એ છે કે—–તે સાધારણ વ્યક્તિ અને વિદ્વાન સર્વને એકસરખો લાભ કરી શકે છે. સર્વ મનુષ્યોનું બુદ્ધિબળ સરખું કામ કરી શકતું નથી. અને ખાસ કરીને દ્રવ્યાનુયોગ જેવા ગહન વિષયમાં તે તદ્દન સામાન્ય બુદ્ધિ બહુ ઓછું કામ કરી શકે છે. અવકન કરનારાઓને જણાયું હશે કે જ્યારે ધાર્મિક ઊંડા સવાલો પર વ્યાખ્યાનો ચાલે છે ત્યારે કેટલાક બગાસાં ખાય છે. પણ કથાના વિષય પર સર્વત એક સરખો આનંદ આવે છે. એટલું જ નહિ પણ તે જ કથા ઘણુ રસથી યાદ રાખી સાંજના ઘરનાં માણસોને, પાડોશીને અથવા દેવમંદિરમાં બીજાઓને સંભળાવવામાં આવે છે અને તેના સાંભળનારાઓ આનંદ પામે છે. દીર્ધ અવલોકન કરનારા શાસ્ત્રકારે મનુષ્યસ્વભાવની આ કુંચી પામી ગયા અને તેને લાભ લેવાનો પૂરતો વિચાર કર્યો, તેઓને લોકો ઉપર ઉપકાર કરવાની એકાંત બુદ્ધિ હતી અને તે ઉરમ હેતુથી દરવાઈને તેઓએ કથાની સાથે ધર્મનાં મુખ્ય ફરમાને, વર્તનના ઊંચા નિયમો અને જીવનના ઊંચા ઉદ્દેશો જોડી દીધા. આ તો સ્પષ્ટ વાત છે કે--એક મનુષ્યને એમ કહેવામાં આવે કે પ્રમાણિકપણે જીવન ગાળવામાં બહુ લાભ છે તેના કરતાં પ્રમાણિકપણે જીવન ગાળનાર અમુક વ્યક્તિને અમુક વધારે લાભ થયે છે, એમ બતાવી આપવામાં આવે તો તે તેના પર વધારે અસર કરે છે. આ નિયમને અનુસરીને જ ઉત્તમ પુરુષોની કથાઓ રચવામાં આવી છે. જ્યારે લેકમાં દ્રવ્યાનુયેગનો વિષય વંચાતો ઓછો થતો ગયો, લોકે જ્યારે આ અગત્યના વિષયના અભ્યાસમાં ઓછા થવા લાગ્યા ત્યારે આચાર્યોએ બનેલા બનાવોની ઉપયોગી કથાઓ સાથે ધાર્મિક વિષયે જોડી દીધા, અને સરકૃત ગદા તથા પદ્યમાં કથારૂપે બેધદાયક વૃત્તાંત મૂકી દીધાં. છેવટે પ્રાંતમાં પણ કથાઓ રચી, અને આખરે અભ્યાસ બહુ મંદ સ્થિતિ પર આવી ગયું ત્યારે રાસ વિગેરે પણ પ્રાકૃત અને ગુજરાતીમાં Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના રચવામાં આવ્યા. આ કથાનુયોગથી અનેક જીવો પર ઉપકાર થયો અને થાય છે. બેકન તત્વજ્ઞાનના અભ્યાસને Drylight કહે છે અને તેના તરફ લેકેનું ધ્યાન ઓછું ખેંચાય એ તદ્દન બનવાજોગ છે, પણ કલ્પનાશક્તિ સામાન્ય વ્યક્તિઓમાં વધારે બળવાન હોય છે અને કથાનુગમાં કલ્પનાશકિતને બહુ ઉપયોગ કરવો પડે છે, તેથી તે સામાન્ય વર્ગને બહુ આનંદ આપે છે. આટલા ઉપરથી જણાયું હશે કે કથાનુગ સામાન્ય બુદ્ધિના માણસે પર બહુ લાભ કરે છે. બુદ્ધિબળને વૈિભવ ધારણ કરનારને પણ તે બહુ અસર કરે છે; કારણ કે થાકેલા મગજને તેથી વિશ્રાંતિ અને ટેકો મળે છે. આવી રીતે કથાનુ ગથી સર્વને એકસરખો લાભ મળે છે, તેથી તેનું ઉપયોગીપણું જૈનગ્રંથકારો સારી રીતે અસલથી જ સ્વીકારતા આવ્યા છે. હેમચંદ્રાચાર્ય એક મહાન આચાર્ય થઈ ગયા છે. તેઓએ કુમારપાળ રાજાને બોધ આપી, જૈનધર્મી બનાવી, આખા દેશમાં જૈનધર્મને વિજયવાવટા ફરકાવ્યો છે અને તેઓને ઉપકાર એટલે બધો છે કે અત્યારે કંઈ પણ જૈન તેઓનું નામ બહુ મગરૂબીથી લેશે. આ મહાન આચાર્યને કુમારપાળ ભૂપાળે વિનંતિ કરી તે પરથી આ ગ્રંથ દશ પર્વ (વિભાગ)માં લખાયો એમ જણાય છે. આ સંબંધમાં તેઓ પોતે જ દશમા પર્વની પ્રશસ્તિમાં લખે છે કે–“ચેદી, દશાર્ણ, માલવ, મહારાષ્ટ્ર, સિંધુ અને બીજા દુર્ગમ દેશોને પોતાના ભજવીર્યની શક્તિથી હરિની જેમ જીતનાર, પરમહંત, વિનયવાન અને ચૌલુકયના કુળમાં થયેલા કુમારપાળ રાજાએ એક વખતે તે (હેમચંદ્ર)મૂરિને નમીને કહ્યું કે સ્વામિન! નિષ્કારણ ઉપકાર કરવાની બુદ્ધિવાળા આપની આજ્ઞાથી નરકગતિના આયુષ્યનાં નિમિત્ત કારણ મૃગયા, છૂત, મદિર વિગેરે દુર્ગુણોનો મારી પૃથ્વીમાંથી મેં નિષેધ કર્યો છે તથા પુત્રરહિત મૃત્યુ પામેલાનું ધન લેવું પણ મેં છોડી દીધું છે અને બધી પૃથ્વી અહંતના ચૈવડે સુશોભિત કરી દીધી છે તે હવે હું સાંપ્રતકાળનાં સંપ્રતિરાજા જેવો થયો છું. અગાઉ મારા પૂર્વજ સિદ્ધરાજની ભકિતયુક્ત યાચનાથી વૃત્તિયુકત સાંગ વ્યાકરણ(સિદ્ધહૈમવ્યાકરણ) આપે રચેલું છે, મારે માટે નિર્મળ યોગશાસ્ત્ર રચેલું છે અને લોકોને માટે પ્રયાશ્રયકાવ્ય, છંદાનુશાસન, કાવ્યાનુશાસન અને નામસંગ્રહ (અભિધાનચિંતામણિ વિગેરે કષ) પ્રમુખ બીજ શાસ્ત્રો પણ રચેલાં છે. હે સ્વામિન ! તમે સ્વયમેવ લોકો પર ઉપકાર કરવા માટે સજજ થયા છે, તથાપિ મારી પ્રાર્થના છે કે--મારા જેવા મનુષ્યને પ્રતિબંધ થવા માટે ત્રેસઠ શલાકા પુરુષોનાં ચરિત્ર પ્રકાશ કરો.” કુમારપાળ રાજાના આવા આગ્રહથી શ્રી હેમચંદ્રાચાર્યો ધર્મોપદેશ જેનું એક પ્રધાનફળ છે એવું આ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર વાણીના વિસ્તારમાં સ્થાપિત કર્યું. આવી રીતે કુમારપાળના આગ્રહથી લખાયેલો આ ગ્રંથ અત્યુત્તમ હેય તેમાં કાંઈ પણ નવાઈ નથી. કલિકાલસર્વજ્ઞનું બિરુદ ધારણ કરનાર મહાત્માને લેખ અને કુમારપાળ જેવા પરમહંત રાજાના આગ્રહથી અને તેને બોધ થવાના ઉદ્દેશથી લખાયેલે ગ્રંથ કાવ્યચમત્કૃતિને અને કથાવિષયનો નમૂનો બને એમાં કાંઈ પણ આશ્ચર્ય જેવું નથી. આ ગ્રંથની ખૂબીઓ તરફ ધ્યાન આપીએ તો તેમાં હેમચંદ્રાચાર્યની બુદ્ધિની વિશાળતા, વિસ્તૃત સ્મરણશકિત અને પ્રશંસનીય પૃથકકરણ શકિત એ ખાસ ધ્યાન ખેંચનારા થઈ પડે છે. હેમચંદ્રાચાર્ય પોતે વ્યાકરણ, કેષ, કાવ્ય અને અંલકારના કર્તા હેવાથી તેઓમાં શબ્દોષ આવે કે તાણુતેડીને આશય લાવવાનો અફલિત પ્રયાસ કરવો પડે એવું તો સંભવિત જ નથી. આ ગ્રંથમાં એટલાં બધાં ચરિને સમાવેશ કરવામાં આવ્યો છે કે વાંચનાર વિચારમાં પડી જાય છે. સ્થાનનાં વર્ણને અને લકરની ભૂહરચના તથા સેનાના પ્રવાસનું વર્ણન અદ્દભૂત આપેલું છે. પ્રભુના કલ્યાણુકેના મહોત્સવ, Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ચક્રીને દિગવિજય અને દેવકૃત સમવસરણની રચનાનું ચિત્તાકર્ષક વર્ણન વાંચતાં તે સમય, તે સ્થાને, તે ચિત્ર હૃદય પર ખડું થાય છે અને જરા પણ લાગણીવાળે મનુષ્ય આપણા લોકો એવા આરાનું સુખ કહે છે તેને ક્ષણભર અનુભવ કરે છે. અત્ર તેનું વિશેષ વિવેચન ન કરતાં વાંચનારની કલ્પનાશકિત પર છોડી બીજી રીતે વિચારીએ તે દરેક પ્રભુની ઇંદ્ર કરેલી સ્તુતિ અને દરેક પ્રભુની દેશના પર ખાસ ધ્યાન ખેંચાય છે. આ ગ્રંથના મૂળ દેશ વિભાગે કરેલા છે અને તેને પર્વ એવી સંજ્ઞા આપેલી છે. તે દશ પર્વેમાં સૂરિએ એવી ખૂબી કરી દીધી છે કે તેથી સર્વ સિદ્ધાંતનું રહસ્ય સમજાઈ જાય. જુદા જુદા પ્રભુની દેશનામાં નાનું સ્વરૂપ, ક્ષેત્રસમાસ, જીવવિચાર, કર્મસ્વરૂપ, આત્માનું અસ્તિત્વ, બાર ભાવના, સંસાર પર વૈરાગ્ય, જીવનની અસ્થિરતા અને ટૂંકામાં બેધ તેમજ જ્ઞાનના સર્વ વિષયો એવી સરળતાથી અને ચિત્તાકર્ષક ભાષામાં સમાવ્યા છે કે કથાનુયોગનો ઊંચો લાભ આપવા સાથે બહુ ભારે બોધ આપી વાંચનારને પોતાની ફરજ તરફ જાગૃત કરી દીધા છે. આ પ્રસંગે એટલું લખવું વાસ્તવિક છે કે કથાનુયોગના ચિત્રકાર તરીકે હેમચંદ્રાચાર્ય પૂરેપૂરા ફતેહમંદ ઉતર્યા છે, અને તેઓનું ચિત્ર તદ્દન દેષ રહિત હે વાંચનાર અને સાંભળનારને આનંદ સાથે બોધ આપે છે, કવિ તરીકે તેઓની ફોહ પશ્ચિમાત્ય વિદ્વાનો ૫ણું સ્વીકારી ચૂક્યા છે અને પરિશિષ્ટ પર્વની પ્રસ્તાવનામાં પ્રો. જેકેબી કવિ તરીકે તેમને ઉત્તમ સ્થાન આપે છે. તે પ્રોફેસર તેમને માટે લખે છે કે “શબ્દાનુશાસન જેવા મહાવ્યાકરણના રચનાર, અભિધાનચિંતામણિ જેવા કેષના રચનાર અને છંદાનશાસન જેવા પિંગળના રચનાર તથા કાવ્યાનુશાસન જેવા કાવ્યો પર ગ્રંથ રચનારની વિદ્વત્તા કઈ પ્રકારની ભૂલે દૂર કરવાને માટે પૂરતી હતી. છેવટે તે લખે છે કે-Still he has done, his worlk cleverly and he has succeeded in producing a narrative which the reader will paruse with as much pleasure and interest as many works of greater pretension. (આટલું છતાં હેમચંદ્રાચાર્યે આ ગ્રંથ અતિ નિપુણતાથી રચેલો છે. અને પોતાની કથા વાંચકવર્ગ સમક્ષ મૂકવામાં તેઓ એટલા બધા દરોહમંદ થયા છે કે આથી વધારે સારા ગ્રંથો હેવાને સંભવ ન રાખતાં અપૂર્વ પુસ્તકની જેટલા જ આનંદ અને હોંશથી વાંચનાર આ ગ્રંથ વાંચશે.)” અમે કેટલીક તપાસ કર્યા પછી એવા નિર્ણય પર આવ્યા છીએ કે આ ગ્રંથ સંવત ૧૨૨૦ માં લખાયો છે. એ સંબંધી યોગ્ય પુરાવા અને દલીલે શ્રી હેમચંદ્રાચાર્યના ચરિત્રમાં વિસ્તારથી આપવામાં આવી છે. રાજ્યવહીવટની દરેક બાબત પર ધ્યાન રાખનાર, રાજ્યસભામાં દરરોજ જનાર અને સતત ગ્રંથ રચવાના અભ્યાસી એવા અસાધારણ બુદ્ધિબળવાળા કલિકાળમાં સર્વ તુલ્ય થયેલા આ સરિએ રાજસભામાંથી ઉપાશ્રયે આવતાં જ હાથમાં કલમ લઈ જે અનુપમ ગ્રંથે બનાવ્યા છે તે ખરેખર જૈન કેમનો મોટે વારસો છે અને તે વારસો જાળવી રાખવા માટે જૈન કેમે તત્પર તેમજ મગરૂબ થવું જોઈએ. ' - આ પ્રમાણે દશે પર્વની ઉપયોગિતા અને ગ્રંથક્તની પૂબીનું જરા જરા ચિત્ર આપી હવે આ મંથના દશ પર્વોમાં ગેસઠ સહાપુરુષનાં ચરિત્રો કેવી રીતે સમાવ્યાં છે તે બતાવવાની આવશ્યક્તા છે. ૧ પહેલા પર્વમાં શ્રી આદીશ્વર પ્રભુ અને ભરતચક્રી મળી બે મહાપુનાં ચરિત્રો છે. ૨ બીજા પર્વમાં શ્રી અજિતનાથજી તથા સગચક્રી મળી બે મહાપુરૂષનાં ચરિત્રો છે. A-II Page #13 -------------------------------------------------------------------------- ________________ પડતા કે ત્રીજ પર્વમાં શ્રી નવનાથજીથી શીતળનાથ પર્યત આઠ તીર્થકરોનાં ચરિત્ર છે. ૪ ચોથા પર્વમાં શ્રી શ્રેયાંસનાથજીથી ધર્મનાથજી સુધી પાંચ તીર્થકરોનાં અને પાંચ પાંચ વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવનાં તથા મધવા ને સનતકુમાર એ બે ચકીનાં મળી ૨૨ મહાપુરુષોનાં ચરિત્ર છે. ૫ પાંચમા પર્વમાં શ્રી શાંતિનાથનું જ ચરિત્ર છે, પણ તેઓ એક ભવમાં તીર્થકર ને ચકી. એમ બે પદવીવાળા થયેલા હોવાથી બે ચરિત્ર ગણેલાં છે. છઠ્ઠા પર્વમાં શ્રી કુંથુનાથજીથી મુનિસુવ્રતસ્વામી પર્યત ચાર તીર્થકરોનાં, ચાર ચક્રીનાં અને બે-બે વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવનાં મળી કુલ ૧૪ મહાપુરુષોનાં ચરિત્રો છે. તેમાં પણ ચાર ચદીમાં બે તો કુંથુનાથજી તથા અરનાથજી જ તે ભવમાં ચકી પણ થયેલા હોવાથી તેમને ગણેલા છે. સાતમા પર્વમાં શ્રી નમિનાથજી, દશમા તથા અગિયારમા ચક્રી અને આઠમા બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ-રામ, લક્ષ્મણ તથા રાવણનાં ચરિત્ર મળી ૬ મહાપુરુષોનાં ચરિત્રે છે. આ પર્વને મોટા ભાગ રામચંદ્રાદિનાં ચરિત્રમાં રોકાયેલ હોવાથી તે જૈન રામાયણ તરીકે ઓળખાય છે. આઠમા પર્વમાં શ્રી નેમિનાથજી તથા નવમાં વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ-કૃષ્ણ, બળભદ્ર તથા જરાસંધના મળી ૪ મહાપુરુષોનાં ચરિત્ર છે. પાંડવ નેમિનાથજીના સમકાલીન હેવાથી તેમનાં ચરિત્રોનો સમાવેશ પણ આ પર્વમાં કરેલ છે. નવમા પર્વમાં શ્રી પાર્શ્વનાથજી તથા બૌદત્ત નામના બારમા ચદીના મળી બે મહાપુwોનાં ચરિત્રો છે. ૧૦ દશમા પર્વમાં શ્રી મહાવીર સ્વામી ભગવંતનું ચરિત્ર જ છે, પણ પ્રસંગે પાત શ્રેણિક, અe કુમારાદિક અનેક મહાપુરુષોનાં ઘણાં વિસ્તારવાળા ચરિત્રો તેમાં આપેલાં છે. આ પર્વ બધા પ કરતાં મોટું છે અને શ્રી વીરભગવંતનું ચરિત્ર આટલા વિસ્તારથી બીજા કોઈ પ્રથમ ઉપલબ્ધ નથી. આ પ્રમાણે દશ પર્વમાં મળી ૬૦ શલાકા પુરુષોનાં ચરિત્રોનો સમાવેશ કરવામાં આવેલો છે, તેનું યંત્ર પણું આ પ્રસ્તાવનાની પ્રારંભમાં આપેલું છે. આ ત્રેસઠ મહાપુરુષો “શલાકા પુરુષ’ એટલા માટે કહેવાય છે કે તેમને મેલગમનને ચોકકસ નિણય થયેલો છે. ચોવીશ તીર્થકરો તો તદભવમોક્ષગામી હોય છે. ચક્રવર્તીમાં જે તે ભ ગ્રહણ કરે છે તે સ્વર્ગે અથવા મોક્ષે જાય છે અને જે સંસારમાં જ રહે છે તે નરકે જાય છે. આ વીશીમાં થયેલા ૧૨ ચક્રમાંથી સુભૂમ ને બ્રહ્મદત્ત બે ચક્રી મહાપાપારંભ કરી નરકે ગયેલા છે, પણ તે આગામી ભવે અવશ્ય મોક્ષે જનાર છે. વાસુદેવ ને પ્રતિવાસુદેવ છે તે ભવમાં નરકે જ જાય છે, કારણ કે તે સંસારમાં બહુ ખેંચેલા હેય છે ને સંસાર ત્યજી શકતા નથી; પણ આગામી ભવે તેઓ જરૂર મોક્ષે જનારાં છે. નવ બળદેવ ઉત્તમ છવો હેવાથી વાસુદેવના કાળ કરી ગયા પછી છ માસે સ્નેહબંધન તૂટવાથી ચાસ્ત્રિ પ્રહણ કરે છે અને સ્વર્ગ અથવા મોક્ષે જાય છે. સ્વર્ગે જનારા બળદેવે આગામી ભવે મેણે જાય છે, Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના શ્રી કાળસિત્તરી પ્રકરણમાં ૧૧ રૂદ્ર તથા ૯ નારદને પણ સમાવેશ કરી ૮૩ની સંખ્યા કરેલી છે. દરેક ચોવીશીમાં ૧૧ રૂદ્ર થાય છે. આ ચોવીશીમાં ૧૧ મા રૂક સત્યકી શ્રી મહાવીર સ્વામીના સમયમાં થયેલા છે, જે “શિવ'ના નામથી પ્રખ્યાતિ પામેલા છે અને દરેક વાસુદેવના સમયમાં એકેક નારદ મતા હોવાથી ૯ નારદ થાય છે. આ ગ્રંથમાં બતાવેલા ૬૩ શલાકાપુરુષમાં છવ ૫૯ અને સ્વરૂપ ૬૦. છે; એટલે કે શ્રી શાંતિનાથજી, કુંથુનાથજી તથા અરનાથજી તે જ ભવમાં ચક્રવત પણ થયેલા હોવાથી તે ત્રણ બાદ કરતાં ૬૦ સ્વરૂપ (શરીર) થાય છે અને શ્રી મહાવીર સ્વામીને જીવ જ પહેલા વાસુદેવ ત્રિપુષ્ઠ તરીકે થયેલ હેવાથી કુલ ચાર બાદ કરતાં ૫૯ છવ થાય છે. છ અનાદિ કાળથી ભવભ્રમણ કરતાં હોવાથી તેના ભવ તો અનંતા થાય છે, પરંતુ જ્યારે તે સમક્તિ પામે છે ત્યારપછીના ભવ ગણત્રીમાં ગણાય છે. વધારેમાં વધારે અધ પુદગળપરાવર્તનની અંદર તે સમતિ પામ્યા પછી મોક્ષે જાય જ છે. તીર્થંકરના છ સભક્તિ પામ્યા પછી તેટલું ભવભ્રમણ કરતા નથી. એક મહાવીરસ્વામીને જીવ ક્રોડાક્રોડ સાગરોપમ ઉપરાંત સમક્તિ પામ્યા પછી સંસારમાં હો છે, બીજા તીર્થકરના જીવો તો બહુ થોડા કાળમાં–થોડા ભવમાં સમતિ પામ્યા પછી મોક્ષે ગયા છે. આ ચરિત્રમંથમાં દરેક પ્રભુ સમકિત પામ્યા તે ભવથી પ્રારંભીને તેમનાં ચરિત્ર વર્ણવેલાં છે જેમકે શ્રી ઋષભદેવ પ્રભુ તેરમા ભવે ધનસાર્થવાહના ભવમાં સમક્તિ પામ્યા ત્યારથી તેમનું ચરિત્ર વર્ણવેલ છે. દરેક તીર્થંકરનામકર્મ ત્રીજા ભવે જ બાંધે છે (નિકાચીત કરે છે, અને તે વીશ સ્થાનક પછી એક અથવા વધારે યાવત વિશે સ્થાનકે આરાધનાથી બંધાય છે. એ વીશ સ્થાનકોનું વર્ણન પહેલા સર્ગમાં છેવટના ભાગમાં આપેલું છે. આ ગ્રંથ મહાકાવ્ય હોવાથી તેમાં મહાકાવ્યના લક્ષણ પ્રમાણે દરેક બાબત સમાવેલી છે. એ જતુનું વર્ણન, નાયક નાયિકાના રૂ૫ વિગેરેનું વર્ણન, દેશ નગરાનુિં વર્ણન, યુદ્ધનું વર્ણન વિગેરે દરેક પર્વમાં પફ પૃથફ પ્રસંગે સમાવેલ છે. આ ગ્રંથના સંબંધમાં જેટલું લખીએ તેટલું થયું છે, કારણ કે કર્તાપુરુષ મહાવિધાન અને દરેક વિષયમાં પરિપૂર્ણ તેમજ વ્યાકરણાદિના આદ્યકર્તા જેવા હોવાથી આ ગ્રંથમાં કઈ વાત બાકી રાખેલી નથી. આ આખા ગ્રંથમાંથી પ્રભુની સ્તુતિઓ અને પ્રભુએ આપેલી દેશનાઓને જુદો સંગ્રહ કરવામાં આવે તો તેની અંદર જિનપ્રવચનની સર્વ બાબતો સમાઈ જાય તેમ છે. અહીં સુધી આખા ગ્રંથ સંબંધી હકીકત પ્રદર્શિત કરવામાં આવી. હવે આ બુકમાં સમાવેલા પહેલા તથા બીજા પર્વની અંદર ખાસ ધ્યાન આપવા લાયક બાબતો શું શું સમાવી છે તે જણાવીએ છીએ. વિશેષ તે વિષયાનુક્રમ વાંચવાથી જાણી શકાય તેમ છે અને તેથી વિશેષ સાવૅત ચરિત્ર વાંચવાથી જાણી શકાય તેમ છે. પહેલા તથા બીજા પર્વમાં છ છ સર્ગો છે. પહેલા પર્વના છ સર્ગમાં નીચે પ્રમાણે બાબતો સમાવી છે. ૧ પહેલા સર્ગમાં શ્રી ઋષભદેવજીના પ્રથમના ૧૨ ભવેનું વર્ણન આપેલ છે, તેમાં ખાસ માન આપવા લાયક શ્રી ધર્મઘોષસૂરિની દેશના છે, જેમાં દાનશીલાદિ ચારે પ્રકારના ધર્મોનું વર્ણન આપેલ છે. ત્યાર પછી મહાબળ રાજાની સભામાં મંત્રીઓને ધાર્મિક સંવાદ લક્ષપૂર્વક વાંચવા લાયક છે; તેમાં ખાસ નાસ્તિક મતનું ખંડન ને ખંડન ધ્યાન આપવા યોગ્ય છે. ત્યાર પછી મુનિઓને પ્રાપ્ત થતી લબ્ધિઓનું તથા વીથ સ્થાનકેનું વર્ણન છે, Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રતા બીજા સર્ગમાં કુલકરોત્પત્તિ અને શ્રી ઋષભદેવ ભગવંતના જન્મથી દીક્ષા લેવાની ઈચ્છા થવા સુધી હકીકત આપેલી છે. તેમાં પ્રારંભમાં આપેલી પહેલા કુલકર વિમળવાહનના પૂર્વભવની–સાગરચંદ્રની કથા વાંચવા લાયક છે. તેમાં દુર્જને કેવી દુર્જનતા કરે છે અને સતી કેવી સહનશીલતા વાપરે છે તેને આબેહૂબ ચિતાર છે. ભગવંતને દેવદેવીકૃત જન્મોત્સવ બહુ વિસ્તારથી વર્ણવે છે, અને પ્રભુના તથા સુનંદાના રૂપનું વર્ણન પણ વિસ્તારથી કરેલું છે. ભગવંતને દેવકૃત વિવાહ મહોત્સવ વાંચવા લાયક છે અને છેવટે આપેલું વસંત સ્તુનું વર્ણન કર્તાની વિધાન તરીકેની ખૂબી બતાવી આપવા માટે પૂરતું છે. ત્રીજા સર્ગમાં પ્રભુને દીક્ષા મહોત્સવ, કેવળજ્ઞાન અને દેશનાને સમાવેશ કરવામાં આવેલ છે. તેમાં ઈદ્રકત દીક્ષામહોત્સવનું તથા કેવળજ્ઞાન પામ્યા બાદ ચાર નિકાયના દેવાએ મળીને કરેલા સમવસરણનું વૃત્તાંત સવિસ્તર આપેલું છે. ત્યારબાદ ભગવંતની દેશના આપેલી છે, તે પૂરતા લક્ષથી વાંચવા જેમ છે; કારણ કે તેની અંદર જ્ઞાન-દર્શનચારિત્રની વ્યાખ્યા બહુ સારી રીતે આપેલી છે. ચોથા સર્ગમાં ભરતચક્રીએ કરેલા દિગ્વિજયનું વર્ણન સમાવેલું છે. તે સર્ગની પ્રાંતે ભરતચદીએ પિતાના ૯૮ ભાઈઓને બેલાવેલા તેઓ તેની પાસે ન જતાં, પ્રભુ પાસે ગયા અને પ્રભુને ભરતચદીની કતિ સંબંધી વિજ્ઞાપના કરી, જેથી પ્રભુએ તેઓને અત્યુત્તમ ઉપદેશ આપેલ છે તે ખરેખર ધ્યાન દઈને વાંચવા યોગ્ય છે. પાંચમા સર્ગમાં બાહુબલિ સાથેના વિગ્રહનું વર્ણન છે, તેમાં સુવેગ દૂતે બાહુબલિને કહેલ યુક્તિવાળો સંદેશો અને તેને બાહુબલિએ આપેલ યોગ્ય ઉત્તર વાંચવા યોગ્ય છે. રણસંગ્રામની વિધિનું આમાં ખાસ અનુભવ આપે તેવું વર્ણન આપેલું છે અને યુદ્ધ અટકાવનાર દેવે સાથે ભારત અને બાહુબલિને થયેલ ઉત્તર પ્રત્યુત્તર ખાસ ધ્યાન ખેંચનારા છે. ઠ્ઠા સર્ગમાં ભગવંતના કેવળીપણાના વિહારનું વર્ણન છે અને યાવત ભગવંતના તથા ભરતચક્કીના નિવાં પર્વતની હકીક્ત સમાવીને પહેલા પર્વની સમાપ્તિ કરેલી છે. તેમાં અષ્ટાપનું અને શત્રુંજયનું તથા અષ્ટાપદ ઉપર ભરતચક્રીએ કરાવેલા સિંહનિષવા પ્રાસાદું વર્ણન ખાસ વાંચવા લાયક છે. ત્રેસઠ શલાકા પુરુષનાં નામ, માતા, પિતા, નગરી, આયુ, અંતર વિગેરે અનેક બાબતો આ સર્ગમાં ભગવંતની દેનામાં સમાવેલ છે. પ્રાંતે ભરતચક્રીને આશંભુવનમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયાનું વર્ણન પૂરતું આકર્ષણ કરે તેવું આપેલું છે, દરેક સર્ગમાં જ્યાં જ્યાં પાંચે કલ્યાણક વિગેરે પ્રસંગમાં ઇદ્ર તથા ભરતચક્રી વિગેરેએ પ્રભુની સ્તુતિ કરેલી છે તે ધ્યાન દઈને વાંચવા લાયક છે; કારણ કે તેમાં અનેક બાબતને સમાવેશ કરેલ છે. બીજા પર્વના છ સર્ગમાં નીચે જણાવેલી બાબતો સમાવી છે, તેમાં ખાસ ધ્યાન આપવા યોગ્ય શું શું છે તે પણ આ નીચે જણાવ્યું છે. પહેલા સર્ગમાં અજિતનાથજીના પૂર્વભવનું વર્ણન આપેલું છે. તેમાં વિમલવાહન રાજાના વૈરાગ્યવાસનાવાળા વિચાર, મંત્રીઓ અને પુત્ર સાથે તેમને થયેલ ઉત્તર–પ્રત્યુત્તર, અરિંદભાચાર્યે આપેલી દેશના અને આઠ પ્રવચનમાળા તથા બાવીશ પરિષહનું વર્ણન ધ્યાન દઈને વાંચવા લાયા છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૧ બીજ સર્ગમાં ભગવંતના ને સગરચક્રીના જન્મ સંબંધી હકીકત આપેલી છે. તેમાં પ્રભુનો દેવદેવીએ કરેલ જન્મોત્સવ બહુ વિસ્તારથી વર્ણવેલ છે; પરંતુ તેમાં ખૂબી એ છે કે-પહેલા પર્વમાં આપેલ વર્ણન કરતાં આમાં આપેલ વર્ણન જુદા જ પ્રકારનું છે કે જેથી પુનરાવૃત્તિ કહેવાય તેમ નથી. જિતશત્રુ રાજાએ કરેલ જન્મોત્સવ પણ વાંચવા લાયક છે. ત્રીજા સર્ગમાં ભગવંતની ને સગરકુમારની બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને ભગવંતની રાજ્યસ્થિતિ, દીક્ષા તથા કેવળજ્ઞાન અને તેમણે આપેલ દેશના સમાવેલ છે. તેમાં ભગવંતને થયેલ વિચારણું તથા સગર સાથે થયેલ ઉત્તર-પ્રત્યુત્તર વાંચવા લાયક છે. દીક્ષા મહોત્સવ વિસ્તાર રથી વર્ણવેલો છે. ભગવંતની સ્તુતિ આકર્ષણ કરે તેવી છે અને ભગવંતની દેશનામાં તો હદ વાળી છે. આવી વિસ્તારવાળી દેશના કોઈ પણ ગ્રંથમાં દશ્યમાન થતી નથી. આ દેશનામાં ધર્મધ્યાનનું સ્વરૂપ વર્ણવતા તેના ચાર પાયાનું સ્વરૂપ આપેલું છે, તેમાં સંસ્થાનવિચય નામના ચોથા પાયાના વર્ણનમાં તે ત્રણે લેકનું વર્ણન અને આખા ક્ષેત્રસમાસનો સમાવેશ કરી દીધેલ છે. આ દેશના ચિત્ત રાખીને વાંચવા લાયક છે એટલું જ નહિ પણ તે શીખવા લાયક છે. ૪ ચોથા સર્ગમાં સગરચક્રીના દિગ્વિજયનું વર્ણન છે. તેમણે સાધેલા ખંડનું વર્ણન વિસ્તાર થી આપેલ છે. પણ ભરતચીના દિગ્વિજયના વૃત્તાંત કરતાં આ વર્ણનની ઢબ તદ્દન જુદી જ છે. પાંચમા સર્ગમાં રાક્ષસ વંશની ઉત્પત્તિ કહ્યા બાદ સગરકુમારનું દેશાટન અને અષ્ટાપદ સમીપે નાગૅદ્રથી થયેલ તેમના વિનાશનું સવિસ્તર વર્ણન આપેલું છે. તેમાં તીર્થ પ્રત્યેની સગરકુમારની ભક્તિ હણ્યનું આકર્ષણ કરે તેવી બતાવેલી છે. છો સર્ગ કરુણરસથી ભરપૂર છે. તેમાં સગરકુમારોના મૃત્યુ સંબંધી ચક્રીને પહોંચાડેલા ખબર, તેથી તેમને થયેલ શોક, તેનું નિવારણ કરવા કહેલી બે ઈજાળિકની કથા આપ્યા બાદ સગર-ચક્રીએ લીધેલ દીક્ષા અને તેના તથા ભગવંતના નિર્વાણુ પર્યંત હકીકત આપીને બીજા પર્વની સમાપ્તિ કરેલી છે. આ સર્ગ પૂરેપૂરો વાંચવા લાયક છે. તેમાં બ્રાહાણુરૂપ ઈદ્રને ચક્રીએ આપેલ આશ્વાસન અને ચક્રીને ઈદે આપેલો બોધ ખાસ વાંચવા ગ્ય છે. બે ઈજાળિકની કથા ચિત્તને ચમત્કૃતિ ઉપજાવવાને પૂરતી છે અને ભગીરથના સુંદર વિચાર પણ મનન કરવા જેવા છે. આ પ્રમાણેના વર્ણનથી બીજા પર્વની સમાપ્તિ કરવામાં આવી છે. તેમાં ત્રીજે ને છઠ્ઠો સગ વાંચવા અવશ્ય ભલામણ કરીએ છીએ. આ પુસ્તકમાં જે બે પર્વનું ભાષાંતર આપવામાં આવ્યું છે તેને સાર ઉપર બતાવવામાં આવ્યો છે. હવે પછીના પર્વોના ભાષાંતરમાં તે તે પર્વને સાર પણ આ પ્રમાણે બતાવવામાં આવશે. આશા છે કે વાંચનારા જનબંધુઓ લક્ષપૂર્વક આ ગ્રંથ વાંચી તેથી પ્રાપ્ત થનારા અપૂર્વ લાભને મેળવશે, જેથી અમારા અંતઃકરણને હેતુ પાર પડશે અને અમારો પ્રયાસ સફળ થશે. તથાસ્તુ ! સંવત ૧૯૬૧ ચૈત્ર શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર, Page #17 -------------------------------------------------------------------------- ________________ [વિસ્તૃત અનુક્રમણિકા પ પહેલું : શ્રી આદીશ્વર ચરિત્ર. ના સર્જન –વીસ તીર્થકરોની સ્તુતિ–પ્રભુના તેર ભવમાંહેથી પહેલા ભવનું વર્ણનઘસાર્થવાહની વસતપુર જવાની તૈયારી–ધર્મષ આચાર્યને સાથે જવા વિચાર-ધન સાર્થવાહ પાસે માગણી–મુનિના આચારનું સ્વરૂપ- સાથે ચાલવું–ગ્રીષ્મ ને વર્ષાઋતુનું વર્ણન–માર્ગમાં કરેલો પડાવલકોની દુઃખદાયક સ્થિતિ-ધર્મઘોષ આચાર્યનું ધનને થયેલ મરણુ–સાર્થવાહનું સુરિ સમીપે આવવુંતેણે દર્શાવેલ પશ્ચાત્તાપ-આચાર્યો કરેલ તેનું નિવારણ-વહેરવા આવવાનું આમંત્રણ–ધનશ્રેષ્ઠીએ કરેલ બંતનું દાન-બધિબીજની પ્રાપ્તિ-રાત્રિએ પુનઃ સરિ પાસે ગમન-સરિએ આપેલી દેશનાદાનાદિ ચાર પ્રકારના ધર્મનું વર્ણન-દાનધર્મનું સવિશેષ વર્ણન-અભયદાન સંબંધે જીવોનું વર્ણન–સાર્થવાહનું સ્વસ્થાન ગમન-પડાવ ઉપાડવો-ઇચ્છિત સ્થાને પહોંચવું–પ્રાંતે મરણ પામી બીજા ભવમાં ઉત્તરકુરુક્ષેત્રમાં યુગલિક પુરુષપણે ઉપજવું-દસ પ્રકારના કલ્પવૃક્ષનું વર્ણન-ત્રીજે ભવે સૌધર્મ દેવલોકમાં દેવ થવુંચોથે ભવે મહાવિદેહ ક્ષેત્રમાં મહાબળ નામે વિદ્યાધર-તેના પિતા શતબળ રાજાએ કરેલ સુખ વાપ્ત થયેલ વૈરાગ્ય–મહાબળનું રાજય પર સ્થાપન-શતબળ રાજાએ લીધેલ દીક્ષા–તેમનું સ્વર્ગગમન-મહાબળની રાજ્યસ્થિતિ-સ્વયંભુદ્ધ મંત્રીને થયેલ હિતવિચાર-તેણે રાજાને કરેલ સભા સમક્ષ સદુપદેશને સાંભળી સંભિન્નમતિ નામના. મંત્રીએ કરેલ તેનું ખંડન અને નાસ્તિક મતનું મંડનસ્વયંબુદ્ધ મંત્રીએ કરેલ નાસ્તિક મતનું ખંડન-શતમતિ મંત્રીએ કરેલ ક્ષણિકવાદનું સ્થાપન સ્વયંભુધે કરેલ તેનું ખાંડન–મહામતિ મંત્રીએ કરેલ માયાવાદનું સ્થાપન–સ્વયં બુધે કરેલ તેનું ખંખ- મહાબળ રાજાએ ઉઠાવેલ યોગ્ય અવસર સંબંધી પ્રશ્ન-સ્વયંબુહે તેને કરેલ ખુલાસો-રાજાના પૂર્વપુરુષને કહેલ ઇતિહાસ-રાજાનું એક માસાવશેષ આયુષ્ય-રાજાને તે જાણવાથી થયેલ ખેદ–તેનું નિવારણમહાબળ રાજાએ લીધેલ દીક્ષા–બીજા દેવલેમાં લલિતાંગદેવપણે ઉપજવું (પાંચમો ભવ –દેવસ્થિતિનું વર્ણન-સ્વયં પ્રભાદેવીનું વર્ણન-તેનું અવી જવું–લલિતાંગદેવને થયેલ અતિ શોક-સ્વયં બુદ્ધ મંત્રીનું તે જ વિમાનમાં દેવ થવું–તેણે લલિતાંગદેવને કરેલ ઉપદેશ–તેની થનારી દેવીના વર્તમાન ભવ (નિનલિકા)નું વર્ણનતે ભવમાં તેણે સાંભળેલ મુનિદેશના–મુનિએ કરેલ ચારે ગતિના દુઃખનું વર્ણન–તેણે લીધેલી દીક્ષા–તેનું સ્વયંપ્રભાદેવીપણે ઉપજવું-લલિતાંગદેવને થયેલાં અવનચિહ્નો-તેનું ચવવું–મહાવિદેહ ક્ષેત્રમાં વજંઘપણે ઉપવનવું (છઠ્ઠો ભવ)-સ્વયંપ્રભાદેવીનું શ્રીમતી થવું–તેની સાથેના પાણિગ્રહણ સંબંધી વૃત્તાંત-શ્રીમતી સહિત પોતાના રાજ્યમાં આવવું-રાજ્યભથી પુત્રે કરેલા વિષધૂઝથી થયેલ મરણઉત્તરકુરુમાં યુગલિક (સાતમે ભવ) સૌધર્મે દેવતા (આઠમો ભવ)–મહાવિદેહ ક્ષેત્રમાં છવાનંદ વિશ્વપુત્ર (નવમો ભવ)-તેના પોષ મિત્રો-વ્યાધિગ્રસ્ત મુનિનું દેખવું–તેના વ્યાધિનિવારણ માટે છે મિત્રોએ મળીને કરેલા પ્રયાસ-વ્યાધિનું નિવારણ-છ મિત્રોએ લીધેલ દીક્ષા–બારમાં દેવલોકમાં ઉપજવું (દશમે ભવ)-મહાવિદેહમાં વજનાભ ચક્રવતી થવું (અગ્યારમે ભવ)-તેના પિતા વજસેન તીર્થંકરની દીક્ષા-કેવળજ્ઞાન-દેશના–વજનાભ ચક્રીમે થયેલ સદ્વિચાર–તેમણે લીધેલ દીક્ષા–વસેન તીર્ષકનું નિવણ-વજનાભાદિ મુનિઓને ઉત્પન્ન થયેલ લબ્ધિઓનું વર્ણન–વજનાભે કરેલ વીશ સ્થાનકનું આરાધનવીશ. સ્થાનકનું વર્ણન–બાંધેલ તીર્થકરપદ–સવાર્થસિદ્ધ વિમાને સર્વનું ઉપજવું. (બારમા ભાવ) પષ્ટ ૧ થી ૪ Page #18 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા વીણા માં –સાગરચંદ્ર શ્રેણીપુત્રનું વૃત્તાંત–તેણે કરેલ બહાદુરી–તેના પિતાએ આપેલ શિખામણ-તેણે આપેલ નમ્ર ઉત્તર-પ્રિયદર્શન સાથે તેને વિવાહ-અશોકદર મિત્રે કરેલી જનતાતેના પ્રપંચથી સ્ત્રીભર્તારના સ્નેહનો ભંગ–તેમનું મૃત્યુ-ત્રીજા અરના પ્રાંતે ભરતક્ષેત્રમાં યુગલિક થવું– છ આરાનું વિસ્તારથી વર્ણન-વિમલવાહન પહેલા કુલકર-કલ્પવૃક્ષના પ્રભાવની મંદતા-હાકાર નીતિનું સ્થાપન-સાતે કુલકરેનું વર્ણન-ત્રણ પ્રકારની નીતિ-વજનાભ ચક્રીના જીવનું સર્વાર્થસિદ્ધથી આવવું-મરુદેવાની કુક્ષિમાં અવતરવું–માતાએ દીઠેલાં ચૌદ સ્વપ્ન–તેનું વર્ણન-નાભિરાજાએ કહેલ તેનું ફળ-ઈદ્રોનું માતા પાસે આવવું–તેમણે કહેલ સ્વપ્નફળ-ગર્ભની વૃદ્ધિ-ચૈત્ર વદિ આઠમે પ્રભુને જન્મ-છપન દિશાકુમારીઓનું આગમન-તેમણે કરેલ પ્રસૂતિક્રિયા-દિકકુમારીકૃત જન્મોત્સવનું સવિસ્તર વર્ણન-સૌધર્મ ઈન્દ્રના આસનનું ચલાયમાન થવું–તેને થયેલ વિચાર-કરેલો નિર્ણય–પ્રભુની ઈદ્રકૃત સ્તુતિ--તેમની આજ્ઞાથી નૈમેષી દેવે કરેલ ઘંટનાદ તથા ઉલ્લેષણ-પાલક વિમાનની રચના-ઈદ્રનું પ્રયાણ-માતા પાસે આવવુંઇ કરેલાં પાંચ રૂ૫-પ્રભુને મેરુપર્વત પર લઈ જવા–સર્વ ઈદ્રોનું આગમન –તે સંબંધી સવિસ્તર વર્ણનઈદ્રોએ કરેલ જન્મત્સવ-તે વખતે દેવોની ભક્તિવિચિત્રતા–સૌધર્મ ઈ કરેલ વૃષભરૂપે સ્નાન-ફરીને કરેલ પાંચ રૂપ-સ્વસ્થાને પ્રભુને મૂકવા-નંદીશ્વર દીપે જઈ અડ્રાઈમહેસવ-સ્વસ્થાને ગમન-પ્રભુનું નામ સ્થાપન-વંશસ્થાપન–પ્રભુની બાલ્યાવસ્થા-પ્રાપ્ત થયેલ યુવાવસ્થા-પ્રભુના દેહનું ( રૂપનું ) વર્ણન એક યુગલિક નરનું મરણ-સુનંદા યુગલિણ–તેના રૂપનું વર્ણન-સૌધર્મેદ્ર વિવાહ માટે કરેલ પ્રાર્થનાભગવંતે કરેલ સ્વીકાર–ઈ કરેલ પાણીગ્રહણુ મત્સવ–અસરાઓને વિવાહકાર્ય સંબંધી કોલાહલ– સુનંદા સુમંગલાને શણગારવું–પ્રભુનું વિવાહમંડપે આગમન-વિવાહ સંબંધી ક્રિયા-કન્યાની સખીઓએ અનુવરની કરેલી મશ્કરી–સાંસારિક સુખ ભોગવતાં પ્રભુને થયેલ ૧૦૦ પુત્ર ને બે પુત્રીઓ-યુગલિક ધર્મની મંદતા–પ્રભુને રાજા તરીકે સ્વીકાર–વિનીતા નગરીનું કુબેરે કરેલ નિર્માણ વિનીતાનું વર્ણન-અન્નભોજનની શરૂઆત–અગ્નિની ઉત્તિ–ભગવંતે બતાવેલ પ્રથમ શિલ્પ-પુત્ર પુત્રીને શિખવેલ કળાઓ-ભગવંતની રાજ્યસ્થિતિ-વસંત ઋતુનું વર્ણન-ભગવંતને થયેલ પૂર્વ સુખનું સ્મરણઉત્પન્ન થયેલ વૈરાગ્ય-લોકાંતિક દેવનું આગમન તેમણે કરેલ પ્રાર્થના. પૃષ્ટ થી ૮૮ રીના રબ –ભરત ચક્રીને રાજ્યાભિષેક-પુત્રોને કરી આપેલ દેશની વહેંચણ-ભગવંતે આપેલ સાંવત્સરિક દાન-ઈ કરેલ દીક્ષા મહોત્સવ-ભગવંતે કરેલ કેશલુંચન–અંગીકાર કરેલ ચારિત્ર-ઉત્પન્ન થયેલ મન:પર્યવજ્ઞાન-ઇંદ્રે કરેલ સ્તુતિ-ભગવંતે કરેલ વિહાર-ભિક્ષાની અપ્રાપ્તિ-કચ્છ-મહાકછાદિને થયેલ સુધાવેદના-ભગવંતે ધારણ કરેલ મૌન-કચ્છ-મહાકછાદિએ સ્વીકારેલ તાપસવૃત્તિ-નસિવિનમિનું આગમન–તેમણે પ્રભુ પાસે કરેલ રાજ્યયાચના–તેમનું પ્રભુની સેવામાં રહેવું-ધરણેનું પ્રભુને વાંદવા આવવું-નભિવિનમિની ભક્તિ જોઈ તેને થયેલ પ્રસન્નતા–તેણે આપેલ અનેક વિદ્યાઓ સહિત વૈતાઢ્યનું રાજ્ય-વૈતાઢયનું વર્ણન-તેમણે વૈતાઢ્યની બે શ્રેણી પર વસાવેલ ૧૧૦ નગર–તેના નામ-ધરણેક કરી આપેલી વિદ્યાધરો માટે મર્યાદા-વિદ્યાધરોની સેળ નિકાય-ભગવંતે ભિક્ષા લેવાનો કરેલે નિર્ણય-ગજપુર પધારવું–ગજપુરમાં શ્રેયાંસાદિકને આવેલ સ્વપ્ન-પ્રભુની નાગરિકોએ કરેલ સ્ત્રીઆદિક લેવા માટે પ્રાર્થનાપ્રભુએ કરેલ અસ્વીકાર–શ્રેયાંસનું પ્રભુ પાસે આવવું–તેને થયેલ જાતિસ્મરણ–યાદ આવેલ પૂર્વભવભગવંતને તેણે આપેલ ઈક્ષરસનું દાન-પ્રગટેલા પંચ દિવ્ય-અક્ષયતૃતીયાની સ્થાપના-શ્રેયાંસ સાથે નાગરિકેનો સંવાદ-શ્રેયાંસે કરેલ ખુલાસો-ભગવંતનું બાહુબલિની તક્ષશિલાએ પધારવું–બાહુબલિએ વાંદવા જવા માટે કરાવેલ તૈયારી–પ્રાતઃકાળે જવાનો કરેલ નિર્ણય-મોટા આડંબરથી તેનું વાંદવા નીકલ પ્રાતઃકાળમાં જે કરેલ વિહાર-પ્રભુનાં દર્શન ન થવાથી બાહુબલિને થયેલ પારાવાર ખેદ-ત્યાં તેણે કરેલા Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વિષયાનુક્રમણિકા અઠ્ઠાઈમહોત્સવ–ભગવંતને થયેલ કેવળજ્ઞાન-જ્ઞાનોત્સવ માટે દદ્રનું ત્યાં આવવા નીકળવું અરાવત હરતીનું વર્ણન-સમવસરણની રચના-પ્રભુનું તેમાં પધારવું–આવેલી બારે ૫ર્ષદા-ઈદ્ર કરેલ સ્તુતિ. ભરુદેવા માતાને પુત્રના વિરહથી થતો ખેદ--ભરતે આપેલ તેને ઉત્તર–ભરતને આપેલ બે પ્રકારની સમકાળે વધામણી– પ્રભુને જ્ઞાનપ્રાપ્તિ ને ચક્રરત્નનું પ્રગટ થવું)-ભરતે કરેલ પ્રભુનંદનનો નિર્ણય-મરુદેવા માતાની તેણે કરેલ પ્રાર્થના-તેમનું હસ્તી પર બેસી પ્રભુને વાંદવા નીકળવું-નેત્રના પડળનું દૂર થવુંશુભ ભાવમાં વૃદ્ધિ થતાં થયેલ કેવળજ્ઞાન–અંતકૃત કેવળી થઈને મરુદેવાનું મોક્ષગમન-ભરતને સમવસરણમાં પ્રવેશ–તેણે કરેલ પ્રભુની સ્તુતિ–ભગવંતે આપેલ દેશના-તેમાં બતાવેલ સંસારની અસારતા-મેક્ષ મેળવવાને કરવા યોગ્ય પ્રયત્ન-જ્ઞાનદર્શનચારિત્રની આવશ્યકતા–તે ત્રણેનું વર્ણન-અનેક જીવોને પ્રભુની દેશનાથી થયેલ વૈરાગ્ય-ઋષભસેનાદિકે લીધેલ દીક્ષા-ભગવંતે સંભળાવેલ ત્રિપદી–તેમણે કરેલ દ્વાદશાંગીની રચના તેમની ગણધર પદે સ્થાપના-ભરત ચક્રીએ ઉછાળેલ બલિ-બીજીપોરસીએ ગણધરની દેશનાયક્ષયક્ષિણીની સ્થાપના-ભગવંતને અન્યત્ર વિહાર-ભગવંતના અતિશયનું વર્ણન. પૃષ્ઠ ૮૯થી ૧૧૭ જો તમાં-ભરત ચક્રીએ કરેલ ચક્રરત્નનું પૂજન-દિગ્વિજય માટે તૈયારી. સૈન્યનું પ્રયાણ. હસ્તીરત્ન પર ચક્રીનું આરોહણ. બીજા બાર રત્નનું સાથે ચાલવું. ગંગાને કિનારે આવવું. ભાગધતીર્થ પહોંચવું. ત્યાં કરેલો પડાવ. ભાગધતીર્થ કુમારદેવને સાધવાનો પ્રયત્ન. ચક્રીએ મૂકેલ બાણું. તેને ચડેલે કેપ. તેના મંત્રીએ કરેલ સાંવન. ભેટ લઈ ચક્રીને નમવા આવવું. ચક્રીની આજ્ઞાને સ્વીકાર. ચક્રીએ કરેલ તેને અટ્ટાઈમહત્સવ. દક્ષિણ તરફ પ્રયાણ. વરદામ તીર્થે પહોંચવું. વરદામપતિને સાધવો. પ્રભાસ તીર્થ તરફ પ્રયાણ. પ્રભાસપતિનું કરેલ સાધન. સિંધુ તરફ પ્રયાણ. સિંધુદેવીનું સાધન. વૈતાઢય તરફ પ્રયાણ. વિતાવ્યપતિ દેવને વશ કરવો. તમિસ્રા ગુફા તરફ પ્રયાણ. તેના અધિષ્ઠાતા કૃતમાલ દેવનું સાધન. દક્ષિણ સિંધુનિકૂટ સાધવા સેનાનીને મેલે. ત્યાં રહેલા પ્લેચ્છ રાજાઓને સેનાપતિએ વશ કરવા. | ચક્રી પાસે પાછા આવવું, તમિત્રા ગુફા ઉઘાડવા ચક્રીએ કરેલ આજ્ઞા. તમિસ્રા ગુફાનું ઉઘાડવું. ચકીએ કરેલ પ્રવેશ. કાંકિણીરત્નવડે કરેલાં માંડલાં. સૈન્યનો પ્રવેશ. ઉન્મજ્ઞા નિમગ્ના નદી પર બંધાવેલ પુલ. ઉત્તરધારનું સ્વયમેવ ઉઘડી જવું. ચક્રીને ઉત્તરખંડમાં પ્રવેશ. ત્યાંના ભિલ્લરાજાઓને થયેલ ઉત્પાત ચિહે. દુર્મદ કિરાતની યુદ્ધ કરવાની તૈયારી. અગ્ર સૈન્ય સાથે કરેલ યુદ્ધ. ચક્રીની સેનાને પમાડે ત્રાસ. સેનાપતિનું યુદ્ધ માટે ઊઠવું. કમળાપીડ અશ્વનું વર્ણન. સુષેણના મારાથી કિરાતોને થયેલ ત્રાસ. તેમનું નાસી જવું. સિંધુનદીમાં એકઠા મળી કિરાતાએ કરેલ નાગકુમારનું આરાધન. તે દેવનું પ્રગટ થવું. કિરાતોને તેમણે કરેલી મદદ. ચક્રીના સૈન્યને કરેલ અસહ્ય મેઘપદ્રવ. ચર્મરત્નને છત્રરત્નનો ચક્રીએ કરેલ ઉપયોગ. તેમાં સિન્યનું નિરૂપદ્રવપણે રહેવું. ભરતચક્રીને થયેલ વિચાર. અંગરક્ષકદેવોએ નાગકુમારોને તિરસ્કારપૂર્વક કહેવું. નાગકુમારોનું મેઘને સંહરીને સ્વસ્થાને ચાલ્યા જવું. સ્વેચ્છાએ લીધેલું ચક્રીનું શરણ અંગીકાર કરેલ આજ્ઞા ચક્રીનું ક્ષુદ્રહિમાદ્રિ તરફ પ્રયાણ. મુહિમાદ્રિ દેવનું વશ થવું. ઋષભકૂટ તરફ પ્રયાણ કાંકિણુરનવડે ચક્રીએ લખેલ નામ. વૈતાઢથ તરફ પ્રયાણ. નલિવિનમિ તરફ પ્રેરેલ બાણ. વિદ્યાધર સહિત તેમણે કરેલ યુદ્ધ. પ્રાંતે બંનેનું વશ થવું. સ્ત્રીરત્ન (સુભદ્રા) ની પ્રાપ્તિ તેના રૂપનું વર્ણન. ગંગા તરફ પ્રયાણ. ગંગાઉત્તરનિકૂટનું સેનાપતિએ કરેલ સાધન. ગંગાદેવીનું આરાધન. તેનું વશ થવું. ભરતને જોઈ ગંગાદેવીને થયેલ કામોત્પત્તિ. ચક્રીને પોતાના ભુવનમાં લઈ જવું. ચક્રીએ ભગવેલ દેવસુખ. એક હજાર વર્ષે પાછા સૈન્યમાં આવવું, ખંડપ્રપાતા ગુફા તરફ પ્રયાણું. તેના અધિષ્ઠાયક નાટયમાલ દેવનું વશ થવું. ખંડપ્રપાતા ગુફાનું ઉઘાડવું. ચક્રીએ કરેલ તેમાં પ્રવેશ, કાંકિણીરત્નવડે તેમાં કરેલાં માંડલાં. બે નદી પર બંધાવેલ પાજ. સિન્ય સહિત ગુફા બહાર નીકળવું. નવ નિધાનપતિનું Page #20 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા ૧૫ આરાધન. નવ નિધાનનું પ્રગટ થવું. નવ નિધાનનું વર્ણન. ગંગાના દક્ષિણનિકૂટનુ સેનાનીએ કરેલ સાધન. ચૌદ રત્નને નવ નિધાન સહિત અયાખ્યા તરફ પ્રયાણુ. ભાક્રમણુ અને ધ્યામાં ચક્રીના પ્રવેશને લગતી થઈ રહેલી તૈયારી. ચઢ્ઢીએ કરેલ અઠ્ઠમ તપ. અયાખ્યામાં પ્રવેશ. નગરજનાને થયેલ હ. રાજમહેલ સમીપે પહેાંચવું, અંગરક્ષક દેવા વગેરેને ચક્રીએ આપેલ રજા. મહેલમાં પ્રવેશ. ચક્રીના રાજ્યાભિષેક મહેાત્સવ. ચીની ઋદ્ધિનું વર્ણન. સ ંબંધી વર્ગનું ચક્રીને થયેલ સ્મરણુ, સુંદરીની સ્થિતિ. તેને જોઈ ચક્રીને થયેલ ખેદ. સેવકાને આપેલ ઠપકો. તેમણે કરેલા ખુલાસો. સુંદરીની ચારિત્ર લેવાની દૃઢ ાિ. ચક્રીએ આપેલ આજ્ઞા. ભગવંતનુ પધારવું. ક્રિનું વાંદવા નીકળવુ. ચક્રીએ કરેલ સ્તુતિ. સુંદરીએ કરેલ ચારિત્ર ગ્રહણુ.. બધ્રુવનું સ્મરણુ. તેમની પાસે તે મેાલવા. તેમણે તેને આપેલ ઉત્તર. ૯૮ ભાઇનુ એકત્ર મળીને પ્રભુ પાસે ગમન. તેમણે ભગવંતની કરેલી સ્તુતિ તથા વિજ્ઞપ્તિ. ભગવતે આપેલ ઉપદેશ. તેને થયેલ વૈરાગ્ય. તેમણે પ્રભુ પાસે લીધેલ દીક્ષા. ભરતે કરેલ તેમનાં રાજ્યોને સ્વીકાર. પૃષ્ઠ ૧૧૭ થી ૧૫૧ પાંચમાં સર્વમાં:—ચક્રનું આયુધશાળા બહાર રહેવુ, ચક્રીએ પૂછેલ તેનુ કારણ, મંત્રીએ કરેલ ખુલાસા. બાહુબલિને આજ્ઞા મનાવવાની જણાવેલી આવશ્યકતા, ચક્રીના મનનુ આંદોલન, દૂત માકલવાના થયેલ નિર્ણય, સુવેગ દૂતનું તે તરફ પ્રયાણુ, તેને થયેલા અપશુકના, બહલી દેશેામાં તેને પ્રવેશ, તેને થયેલ આશ્ચર્ય, તક્ષશિલા નગરીએ પહોંચવુ, નગરીની મધ્યમાં થઈ રાજમહેલમાં પ્રવેશ, રાજસભા જોઈ તેને થયેલ ચમત્કાર, બાહુબલિએ કરેલ કુશલ પૃચ્છા, સુવેગ તે આપેલ યુક્તિયુક્ત ઉત્તર, તેમાં બતાવેલ શામ, દામ, દંડ ને ભેદ, ખાહુબલિએ આપેલા તેનેા કરડા ઉત્તર, સુવેગનું ભયભીતપણે બહાર નીકળવુ, નગરજનેામાં થતી વાતચીત. યુદ્ધવાર્તાને પ્રસાર, યુદ્ધની થઈ રહેલી તૈયારી, સુવેગને થયેલ વિચાર, તેનું અયાધ્યા પહોંચવું, ભરતે કરેલ કુશળપૃચ્છા. સુવેગે આપેલ ઉત્તર, તેમાં બતાવેલ બાહુબલિની મહત્ત્વતા, ભરતના મનની અસ્થિર સ્થિતિ, સુષેણુ સેનાપતિએ ચક્રી પ્રત્યે બતાવેલ વિચાર, તેમાં યુદ્ધની જણાવેલ આવશ્યક્તા, સચિવની તે વિચારમાં મળેલી સંમતિ, ચક્રીએ આપેલ પ્રયાણુની આના, સૈન્યનું બહલીદેશ તરફ પ્રયાણુ, ચક્રીએ સાંભળેલ લાાતિ, ખહલીદેશ સમીપે પહેોંચવું. તેની સીમાએ કરેલા પડાવ, બાહુબલિએ પણુ કરેલ સામું પ્રયાણુ, તેણે પણ કરેલ નજીકમાં જ પડાવ, રાત્રિએ અને સૈન્યમાં સેનાપતિની સ્થાપના, યુદ્ધ માટે થઈ રહેલી તૈયારી. રાત્રિનું અતિક્રમણ, પ્રાતઃકાળે યુદ્ધ માટે બન્ને સેનાનું નીકળવુ, રણસંગ્રામવિધિ, ભરત તથા બહુબલિએ કરેલ દેવપૂજા, તેઓએ કરેલ પ્રભુની સ્તુતિ, અતેનુ સૈન્યમાં આવવું, બને સેનાનુ સામસામે એકઠા થવું, દેવતાઓએ યુદ્ધ કરવામાં કરેલ અટકાવ, તેમનું ભરતચક્રી પાસે આવવું, દેવાએ ચઢીને કહેલાં હિતવચનો, ચક્રીએ આપેલ તેનો ઉત્તર. દેવાનું બાહુબલિ પાસે આગમન, બાહુબલિ પ્રત્યે કહેલાં વચનો. બાહુબલિએ આપેલ તેના ઉત્તર, દેવાએ કરેલ સૈન્યયુદ્ધનુ નિવારણ, દૃષ્ટિયુદ્ધાદિ દ્વયુદ્ધના કરેલા નિર્ણય, યુદ્ધ બધ કરવાના પ્રતિહારીએ કરેલ નિષિ, અને સેનાના સૈનિકોને થયેલ ખેદ, ભરતના સનિકાને જીત માટે થયેલ શકા, ચઢીએ પેાતાના બળની પરીક્ષા બતાવીને તેનું કરેલ નિવારણ, યુદ્ધ માટે બંનેનુ રભૂમિમાં આવવું. ઠંયુદ્ધની શરૂઆત. દૃષ્ટિયુદ્ધ, તેમાં થયેલ ચક્રીની હાર, વાગ્યુદ્ધ, તેમાં થયેલ ચક્રીની હાર. માહુયુદ્ધ, તેમાં પણુ ચક્રીની હાર, મુષ્ટિયુદ્ધ, તેમાં પણ ચક્રીનુ હારવુ, દંડયુદ્ધ, ભરતે બાહુબલિ પર કરેલ દંડપ્રહાર, બાહુબલિનું જાતુ સુધી પૃથ્વીમાં ખૂંચી જવુ, તેણે કરેલ ભરત ઉપર 'પ્રહાર, ભરતનું કંઠ સુધી ખૂંચી જવું, ભરતને થયેલ ચક્રીપણાની શંકા, ચક્રનુ ચક્રી પાસે આવવું. તે જોઈ બાહુબલિને આવેલ ધિકકાર, ચક્રીએ ચક્રને છેડવું, તેના વિનાશ કરવા બાહુબલિએ કરેલ વિચાર, ચક્રનું પાછુ કરવુ, બાહુબલિને થયેલ ક્રેાધ, મુષ્ટિ ઉપાડીને ભરત તરફ દોડવુ, માર્ગમાં થયેલ સદ્વિચાર, ક્રોધને તજી ઈ શાંતભાવના કરેલ સ્વીકાર, તે જ મુષ્ટિવડે બાહુબલિએ કરેલ કેશલુ ંચન, અંગીકાર કરેલ A-II Page #21 -------------------------------------------------------------------------- ________________ k વિષયાનુક્રમણિકા. ચારિત્ર, ભરતને થયેલ ખેદ, તેણે કરેલ આત્મનિદા ને બાહુબલિની સ્તુતિ, બાહુબલિના રાજ્યે ચદ્રયશાનુ સ્થાપન, ચક્રીનું અચેાધ્યા પાછા જવુ. બાહુબલિની કાયાત્સગ સ્થિતિ, ભગવત પાસે ન જવાની ધારણા. વર્ષાંતે પ્રભુએ બ્રાહ્મી સુંદરીને તેમની પાસે માલવું, તેમનાં વચનેાથી થયેલ માનદશાનું નિવારણ, પ્રશ્ન પાસે આવવા માટે ચરણ ઉપડતાં બાહુબલિને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન, પ્રભુ પામે આવી કેવળીની પદામાં ખેસવું. પૃષ્ઠ ૧૫૧ થી ૧૮૪ છઠ્ઠા વર્ષમાં—ભરતપુત્ર મરીચિએ પ્રભુ પાસે લીધેલ દીક્ષા, તેને ચારિત્ર પાળવામાં જણાયેલ મુશ્કેલી, તેણે શેાધેલા નવીન માર્ગ, ત્રિદડી પરિવ્રાજકપણાની નિષ્પત્તિ, તેન થયેલ રાગાત્પત્તિ, મુનિઓએ ન લીધેલી સભાળ, તેથી શિષ્ય કરવાની તેને થયેલ ઈચ્છા, કપિલ રાજપુત્રનું મળવું, તેને થયેલ તેના ધર્માં પર પ્રીતિ, મરીચિએ ભાખેલ ઉસૂત્ર, તેથી થયેલ ભવદ્ધિ, કપિલે તેની પાસે લીધેલ દીક્ષા, ભગવંતના અતિશયાનું વર્ણન, ભગવતનું અષ્ટાપદ પધારવું, અષ્ટાપદનું વર્ણન, દેવે રચેલ સમવસરણ, ભગવા પ્રવેશ, તેમાં મળેલી બાર પદા, ઈંદ્રનું આગમન, ઈંદ્ર ભગવંતની કરેલ સ્તુતિ. ભરતને શૈલપાલકે આપેલ વધામણી, ભરતનું ચતુરંગ સેના સહિત વાંદવા નીકળવું, અષ્ટાપદે પહેાંચવું, અષ્ટાપદ પર ચડી સમવસરણમાં પ્રવેશ, ભરતે કરેલ ભગવંતની સ્તુતિ, ભગવતે આપેલ દેશના, ભરતે લઘુબંધુને રાજ્ય લેવા કરેલ પ્રાના, તેને અસ્વીકાર, ભરતે મંગાવેલ ૫૦૦ ગાડાં અન્ન, તેને પણ રાજપિડ હાવાથી કરેલા અસ્વીકાર, ભરતને થયેલ ખેદ, તેના નિવારણ માટે ઈંદ્રે કરેલ અવગ્રહ સંબધી પૃચ્છા, પ્રભુએ કહેલ પાંચ પ્રકારના અવગ્રહ, લાવેલ અન્ન શ્રાવકોને આપવાના કરેલ નિણૅય, ઈંદ્રનું સ્વરૂપ જોઇ ચક્રીને થયેલ ચમત્કાર, મૂળ રૂપ જોવાની ભરતે બતાવેલ ઇચ્છા, ઈંદ્રે એક આંગળીનુ બતાવવું, ચક્રીએ કરેલ તેને મહેાત્સવ, પ્રભુને અન્યત્ર વિહાર, ભરતે સર્વ શ્રાવકાને કરેલ આમત્રણ, તેમના મુખે કહેવરાવેલ શબ્દો, તે પરથી ભરતે કરેલ વિચાર, રસાઇઆઓએ કરેલ વિજ્ઞપ્તિ, શ્રાવકની પરીક્ષા કરવાના કરેલ નિર્ણય, કાંકિણીરત્નથી કરેલ ત્રણ રેખા, બ્રાહ્મણુ અને યજ્ઞાપવિતની ઉત્પત્તિ, ભરતની આઠ પાટનુ સક્ષિપ્ત વર્ણન, ભરતે રચેલા આવેદ, કાળાંતરે તેનું વિષય થઈ જવું, ભગવંતનુ અષ્ટાપદે પુનઃ પધારવું, ભરતને પડેલ ખબર, તેનુ ત્યાં આવવું, તેણે પ્રભુની કરેલ સ્તુતિ. ભગવતે આપેલ દેશના. ભરતે પૂછેલ ભાવી ધર્મચક્રી તથા ચક્રી સંબંધી પ્રશ્ન, ભગવંતે ૨૪ તીર્થંકર ને ખાર ચક્રવર્તીનું કરેલ વણુન, પ્રંસગેાપાત વાસુદેવ, ખળદેવ તે પ્રતિવાસુદેવનુ પણ કરેલ વણુઅેન. આ ચેાવીશીમાં તીર્થંકર થનાર કોઈ જીવ અહીં છે ? એવી ભરતે કરેલ પૃચ્છા, ભગવતે ચરમ તીર્થંકર થનાર તરીકે બતાવેલ મરીચિ. ભરતનુ તેની પાસે જવુ, ભગવ ંતે કહેલ વાત કહીને ભાવી તી કરપણે કરેલ વંદના, મરીચિને થયેલ કુળમદ, તેથી બાંધેલ નીચ ગાત્ર, ભગવતનું શત્રુંજય પધારવુ, શત્રુંજયતુ વન. ભગવંતની ત્યાં સ્થિતિ, વિહાર સમયે પુંડરીક ગણધરને ત્યાં રહેવાની કરેલ આજ્ઞા, મુનિએ સહિત પુંડરીક ગણધરનું ત્યાં થયેલ નિર્વાણ, ભરતે કરાવેલ પ્રથમ ઉદ્દાર. ભગવંતના પરિવારનું વર્ણન. ભગવંતનુ અનશન માટે અષ્ટાપદ પધારવું. ભગવંતે કરેલ અનશન. ભરતને પડેલી ખબર. ખેમુક્ત ચિત્તે તેનું તત્કાળ ત્યાં આવવા નીકળવું. તેણે કરેલ પ્રભુની ચરણુસેવા. ઈંદ્રાનું તંત્ર આગમન. ભગવંતનું નિર્વાણુ. ભરતને થયેલ પારાવાર ખેદ, રૂદન પ્રવૃત્તિની શરૂઆત. ભરતે કરેલ પ્રલાપ. ઈંદ્રે આપેલા ખાધ. ઇંદ્રોએ કરેલ નિર્વાણુમહાત્સવ. અગ્નિહેાત્રની શરૂઆત. ઈંદ્રે કરેલા ત્રણ સ્તૂપે. ભરતે કરાવેલ સિંહનિષદ્યાપ્રાસાદ. તેનુ વિસ્તારયુક્ત વણૅન. ભરતે કરેલ રક્ષણના દાબસ્ત. ચક્રવર્તીએ કરેલ જિનપૂજા. તેણે કરેલ પ્રભુની સ્તુતિ. ભાવી ૨૩ તીર્થંકરાની પણ સ્તુતિ. ભરતનું અયે ધ્યા આવવુ. તેના ચિત્તની વ્યાક્ષિપ્તતા. મંત્રીએ તેનુ કરેલ નિવારણ. ભરતે ભાગવેલ સાંસારિક બાગ. એકદા તેનુ આદર્શ ભુવનમાં આવવું. આંગળીમાંથી મુદ્રિકાનું નીકળી જવું, સર્વ અંગથી ઉતારેલ આભરણુ. શાભા રહિત શરીર જોઈ ભરતને થયેલ વિચારણા. ભાવની વૃદ્ધિ. ક્ષપકશ્રેણિ પર આવેશહષ્ણુ. કેવળજ્ઞાનની નિષ્પત્તિ. મુનિવેશને સ્વીકાર. આદિત્યયશાના રાજ્યાભિષેક. ભરતમુનિના વિહાર. તેમનું નિર્વાણુ. પૃષ્ઠ ૧૮૫ થી ૨૧૭, Page #22 -------------------------------------------------------------------------- ________________ પર્વ બીજું શ્રી અજિતનાથ ચરિત્ર. ટા સનાં-જંબુદ્વીપના મહાવિદેહમાં વત્સવિજયનું, સુસીમા નગરીનું તથા વિમળવાહન રાજાનું વર્ણન. વિમળવાહન રાજાને થયેલ વૈરાગ્યવાસના. અરિંદભાચાર્યનું પધારવું, મુનિમંડળની સ્થિતિ. રાજાનું સૂરિને વાંદવા જવું. રાજાના પૂછવાથી સૂરિએ કહેલ પોતાના વૈરાગ્યનું કારણ. રાજાએ બતાવેલ ચાસ્ત્રિ લેવાની ઈચ્છા. ઘેર આવી પુત્રને રાજ્ય આપવાને મંત્રીઓને જણાવેલ વિચાર. મંત્રીઓએ આપેલ અનુકૂળ ઉત્તર. પુત્રને બોલાવી રાજ્ય લેવાની કરેલ આના. પુત્ર સાથે થયેલ ઉત્તર–પ્રત્યુત્તર. પુત્રનું રાજ્ય પર સ્થાપન. પુત્રે કરેલ નિષ્ક્રમણોત્સવ. વિમળવાહને લીધેલ દક્ષા ગુરુએ આપેલી દેશના, આઠ પ્રવચનમાતા તથા બાવીશ પરિષહનું વર્ણન. વિમળવાહને કરેલું વીશ સ્થાનકનું આરાધન, તીર્થંકરનામકર્મનું બાંધવું. પ્રાંતે અનશન કરી વિજય નામના અનુત્તર વિમાનમાં ઉપજવું. પૃષ્ઠ ૨૧૮ થી ૨૩૨ - રીના સમ–ભગવંતના ને સગરચક્રીના માતાપિતાનું વર્ણન. બંનેની માતાએ દીઠેલા ચૌદ ચૌદ સ્વનનું પૃથક પૃથક વર્ણન, ભગવંતની માતા પાસે ઈંદ્રનું આગમન, ઈદ્રની આજ્ઞાથી કુબેરે વિનીતાનગરીને દ્રવ્યાદિવડે પૂર્ણ કરવી, રાજાએ બોલાવેલ રન પાઠકે, તેમણે કહેલ વનફળ, દેવીઓએ કરેલી પ્રભુની માતાની સેવા, અજિતનાથજીનો જન્મ, દિગકુમારીઓએ કરેલ પ્રતિકર્મ, તેમણે કરેલ જન્મત્સવનું વિસ્તૃત વર્ણન, ઇંદ્રને આસનકંપ, દેવકૃત જન્મોત્સવનું વિસ્તારથી વર્ણન. અચુક તથા સૌધર્મે કરેલી જિનરતુતિ, વૈજયંતીને થયેલ પુત્રજન્મ, બન્નેની જિતશત્રુ રાજા પાસે ગયેલ વધામણી, તેમણે કરેલે અપૂર્વ જન્મોત્સવ, બંને કુમારના નામકરણને ઉત્સવ. પૃષ્ઠ ૨૧૯ થી ૨૫૪ વીના માં-અજિતનાથ ને સગરકુમારની બાલ્યાવસ્થા, સગરકુમારનું અધ્યાપન. સગરે કરેલ અભ્યાસ, પ્રભુ પાસેથી મેળવેલ વિશેષ કળાલાભ. બંનેની યૌવનાવસ્થા, બંનેના રૂપનું વર્ણન, બંનેને વિવાહ, જિતશત્રુ રાજાએ બતાવેલી ચારિત્રેચ્છા, અજિતનાથનું રાજ્યપદે અને સગરકુમારનું યુવરાજપદે સ્થાપન, પ્રભુએ કરેલ પિતાનો નિષ્ક્રમણોત્સવ, પ્રભુની રાજ્યસ્થિતિનું વર્ણન, એકદા ભગવંતને થયેલ શુભ વિચારણ. જાગૃત થયેલ તીવ્ર ત્યાગવૃત્તિ, સગરને રાજ્ય લેવાનું કહેવું. તેણે બતાવેલી સાથે રહેવાની દઢ લાગણી, ભગવંતના આગ્રહથી તેણે કરેલ રાજ્યનો સ્વીકાર, સગરનો રાજ્યાભિષેક, ભગવંતે આપેલ સંવત્સરી દાન, ઈકોનું ત્યાં આવવું. ભગવંતના દીક્ષા મહોત્સવનું વિસ્તારયુક્ત વર્ણન. ભગવંતે અંગીકાર કરેલ ચારિત્ર, અંકે કરેલ પ્રભુની સ્તુતિ, ભગવંતે કરેલ પ્રથમ પારણું. ભગવતને છાઘસ્થિક વિહાર, ભગવંતે કરેલ તપ તથા સહેલ પરિષહ. ગુણસ્થાનકે ચડવું. પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન. કેવળજ્ઞાનને મહિમા કરવા ઈંદ્રોનું ત્યાં આગમન. દેએ રચેલ સમવસરણ, ભગવંતને તત્ર પ્રવેશ. ઈકે કરેલ અતિશયના વર્ણનગર્ભિત પ્રભુની સ્તુતિ. સગરચક્રીને મળેલ વધામણું. તેનું વાંદવા નીકળવું. સમવસરણમાં આવીને તેમણે કરેલ પ્રભુની સ્તુતિ. ભગવંતે આપેલી અતિ વિસ્તારવાળી દેશના, તેમાં વર્ણ વેલું ધર્મસ્થાનના ચાર પાયાનું સ્વરૂપ. આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચયમાં પાંચ પ્રકારના વિષયનું તથા આઠ કર્મોનું સંક્ષિપ્ત વર્ણન. સંસ્થાનવિચ માં લેકનાલિકા, ચૌદ રાજલક. ઊર્ધ્વ, અધો ને તિર્થો લેકનું સવિસ્તર વર્ણન. ક્ષેત્રસમાસને કરી દીધેલ સંપૂર્ણ સમાવેશ, સગચક્રીના પિતાની દીક્ષાયાચના. તેમણે લીધેલ દીક્ષા. ગણધરોની સ્થાપના. બલિનું ઉછાળવું, યક્ષયક્ષિણીની સ્થાપના, ભગવંતે કરેલ વિહાર. ભગવંતનું કૌશાંબી પધારવું. પ્રભુ પાસે આવેલ એક બ્રાહ્મણ બ્રાહ્મણી. તેમની સાથે થયેલ મેગમ પ્રશ્નોત્તર, ગણધરે પૂછેલ ખુલાસો, ભગવંતે કહેલ શુદ્ધભટ્ટ ને સુલક્ષણાનું સમક્તિના મહિમાગર્ભિત વૃત્તાંત, તે બંનેએ પ્રભુ પાસે લીધેલ દીક્ષા. તેમને થયેલ કેવળજ્ઞાન. ભગવંતને અન્યત્ર વિહાર. પૃષ્ઠ ૨૫૪ થી ૨૯૪ Page #23 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા ચોથા સર્જેમાંઃ——સગરચક્રીની આયુધશાળામાં ચક્રરત્નનુ પ્રગટ થવું, સગરે કરેલ તેને મહેાત્સવ. દિગ્વિજય માટે પ્રયાણુ. દિગ્વિજયનું વિસ્તારથી વર્ણન, ભાગધ, વરદામ, પ્રભાસ, સિંધુ, વૈતાઢત્વ, તભિન્ના, ચુલહિમાદ્રિ, ગંગા, ખડપ્રપાતા વિગેરેના અધિષ્ઠાયિક દેવાનું સાધન. મ્લેચ્છાને જીતવું. વિદ્યાધરાને વશ કરવા. ઋષભકૂટે નામ લખવું. નવ નિધાનનું પ્રગટ થવું, એ ખ'ડનું સાંધવું. ચક્રવર્તીની ઋદ્ધિનું વર્ણન. વિનીતા તરફ પ્રયાણુ, વિનીતા પાસે પડાવ. ચક્રીનુ અધક્રીડા માટે નીકળવું. સ્ત્રીરત્નની પ્રાપ્તિ. તેને લઇને છાવણીમાં આવવું. વિનીતામાં પ્રવેશ. નાગરિકાએ કરેલ મહોત્સવ. ચક્રીના મહારાજ્યાભિષેક મહાત્સવ. પૃષ્ઠ ૨૯૪ થી ૩૦૯ પાંચમા સર્વમાં———ભગવંતનું સાકેતપુર ( વિનીતા ) પધારવું, સગરચક્રીનું વાંદા આવવું. તેણે કરેલ પૃચ્છા. ભગવતે આપેલ ઉત્તર. રાક્ષસવંશની ઉત્પત્તિ. પ્રભુને અન્યત્ર વિહાર. સગરચક્રીએ ભાગવેલ સાંસારિક ભાગ. તેને થયેલા સાઠ હજાર પુત્રા. તેમણે કરેલી દેશાટન માટે વિજ્ઞપ્તિ. ચક્રીએ આપેલ આજ્ઞા. પ્રયાણની તૈયારી. તેમને થયેલા અપમાંગળિક તેર રત્નો સહિત કુમારાનું પ્રયાણુ: અનુક્રમે અષ્ટાપગિરિ આવવુ. કુમારેએ મંત્રી પ્રત્યે પૂલ વૃત્તાંત. મંત્રીએ કરેલુ અષ્ટાપદનું વર્ણન. અષ્ટાપદ પર સૌનુ ચડવું. કુમારોએ કરેલ જિનપૂજા. ભગવંતની સ્તુતિ. તે તીના રક્ષણ માટે થયેલ વિચાર. ફરતી ખાઇ ખાવાના કરેલ વિચાર. ડરનવર્ડ ખાઈનુ ખાવું. તેથી થયેલ ભુવનપતિને ઉપદ્રવ. નાગરાજનુ સગરકુમારે। પાસે આવવું. નાગેદ્રના કાપ. જન્ટુકુમારે કરેલ સાંત્વન. નાગેનુ પાછા જવુ. સગરકુમારેએ ખાઈ પૂરવા માટે લાવેલ ગંગાના પ્રવાહ, તેથી નાગકુમારાને થયેલ સવિશેષ ઉપદ્રવ નાગૅદ્રના કોષ. સગરકુમારને બાળી ભસ્મ કરી પાછા જવું. પૃષ્ઠ ૩૦૯ થી ૩૧૬ છઠ્ઠા વર્ગમાં—ચક્રીના સૈન્યમાં ઉત્પન્ન થયેલ શાકાનળ. અંતઃપુરમાં થતા વિલાપ. સેનાપતિ વિગેરેના પ્રલાપ. અયેાધ્યા તરફ પાછા જવાના નિર્ણય. અયેાધ્યા સમીપે પહેાંચવું. ચક્રીના ભયથી તથા લજ્જાથી સૌએ મૃત્યુ પામવાના કરેલા નિશ્ચય, ઋતુ બ્રાહ્મણુરૂપે ત્યાં આવવું. તેણે સૈન્યને આપેલ આશ્વાસન. કૃત્રિમ બ્રાહ્મણુનુ ચક્રી પાસે આવવું. તેણે કરેલા પેાકાર. ચક્રીએ પૂછેલ પ્રશ્ન. તેણે કહેલ વૃત્તાંત. પેાતાના પુત્રના મૃત્યુથી બ્રાહ્મણે બતાવેલ પારાવર શાક, માંગળિક અગ્નિની માગણી. તેની અપ્રાપ્તિ. ચક્રવતીએ પેાતાના મહેલ સંબંધી કહેલ વૃત્તાંત. ચક્રીએ શાક નિવારણાર્થે આપેલ ઉપદેશ. બ્રાહ્મણરૂપ ઈંદ્રે આપેલ સયુતિક ઉત્તર. પ્રાંતે પુત્રમરણના કહેલ સમાચાર. તે જ સમયે સામ તાર્દિકને રૂદન સાથે સભામાં પ્રવેશ. ચક્રીનુ સ્તબ્ધ થઈ જવુ. ઈંદ્રે આપેલ આધ. સભામાં અને અતઃપુરમાં થઈ રહેલ અત્યંત આદ. બ્રાહ્મણુરૂપે છંદ્રે કરીને આપેલ બધ. સગર ચક્રીને ખાધ ને મેાહ બંનેની સમકાળે પ્રાપ્તિ, સુબુદ્ધિ પ્રધાને માહનિવારણાર્થે કહેલ ઈંદ્રાલિકની ચમત્કારિક કથા. તે ઉપરથી લેવાને એધ. બીજા મંત્રીએ કહેલી બીજા ઈંદ્રજાલિકની આશ્ચર્યવાળી કથા. તે પરથી લેવાના એધ. ચક્રીને પ્રાસ થયેલ સવિચાર. તેણે પ્રગટ કરેલી સદ્વિચારણા. અષ્ટાપદ નજીક રહેનારા લેાકેાના પાકાર, જળને ઉપદ્રવ. નિવારણુ કરવા માટે ભગીરથને માકલા. તેણે ઉપદ્રવનું કરેલ નિવારણુ. પાછા વળતાં કેવળીમુનિને થયેલ સમાગમ. જન્ટુકુમારાદિકના પૂર્વભવ સંબંધી ભગીરથે કરેલ પૃચ્છા. કેવળીએ કહેલ તેમના પૂર્વભવ. ભગીરથને થયેલ નિવેદ. તેનું અયેાધ્યા આવવુ. સગરચક્રીએ જણાવેલ ચારિત્રેચ્છા. ભગીરથને રાજ્યાભિષેક. અજિતનાથનુ ત્યાં પધારવુ. સગર ચક્રીનુ વાંદવા જવું. ચઢ્ઢીએ કરેલ પ્રભુની સ્તુતિ. જણાવેલ ચારિત્રચ્છા. ભગીરથની દીક્ષામહાત્સવ કરવાની પ્રાર્થના. તેના સ્વીકાર. ભગીરથે કરેલ નિષ્ક્રમણેાત્સવ. ચક્રીએ લીધેલ દીક્ષા. નિરતિચાર પ્રતિપાલન ચક્રીને થયેલ કેવળજ્ઞાન. ભગવંતના પરિવારનું વર્ણન મગવંતનુ સમેતશિખર પધારવું. ભગવંતનુ તથા સગરચક્રીનું નિર્વાણુ ઈંદ્રે કરેલ નિર્વાણુમહાત્સવ. પૃષ્ઠ ૩૧૭ થી ૩૪૪ ૧૮ Page #24 -------------------------------------------------------------------------- ________________ श्री त्रिषष्टिशलाकापुरुषचरित्र. पर्व पहेलु. કે શ્રી આદિનાથ ચરિત્ર. – હdeos SeeSesote Red __// શીખવતે નમઃ | _ नत्वा परात्मानमचिंत्यरूप-मसंस्कृताभ्यासवतां हिताय । कुर्वे शलाकाचरितप्रबंधे, भाषांतरं गुर्जरसगिराऽहम् ॥१॥ सकलाईत्प्रतिष्ठान-मधिष्ठानं शिवश्रियः । भूर्भुवःस्वस्त्रयीशान-माईत्यं प्रणिदध्महे ॥१॥ સર્વને પૂજાના સ્થાનરૂપ, મોક્ષલક્ષમીના નિવાસરૂપ અને પાતાળ, ભૂમિ અને સ્વગ.. લોકના ઈશ્વર એવા અહંતના સમૂહનું અમે ધ્યાન કરીએ છીએ. જે ૧ છે नामाकतिद्रव्यभावैः, पुनतस्त्रिजगज्जनम् । क्षेत्रे काले च सर्वस्मि-न्नईतः समुपास्महे ॥२॥ | સર્વ ક્ષેત્રને વિષે અને ભૂત, ભવિષ્ય તથા વર્તમાન કાળને વિષે નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ વડે કરીને ત્રણ જગના લેકેને પવિત્ર કરતા એવા અહત પ્રભુની વંદના, સત્કાર અને સન્માનાદિકથી અમે સેવા કરીએ છીએ. જે ૨ છે आदिम प्रथिवीनाथ मादिमं निष्परिग्रहम् । आदिमं तीर्थनाथं च ऋषभस्वामिनं स्तुमः॥३॥ પ્રથમ પૃથિવીના પતિ (રાજા), પ્રથમ પરિગ્રહત્યાગી–સાધુ અને પહેલા તીર્થકર એવા ત્રકષભ” સ્વામીની અમે સ્તુતિ કરીએ છીએ. જે ૩ છે अतिमजितं विश्व-कमलाकरभास्करम् । अम्लानकेवलादर्श-संक्रांतजगतं स्तुवे ॥४॥ આ વિશ્વરૂપી કમળવાળા સરોવરને પ્રકાશ કરવામાં સૂર્યના જેવા અને જેણે પોતાના નિર્મળ એવા કેવળજ્ઞાનરૂપી દર્પણમાં ત્રણ જગતું પ્રતિબિંબિત કરેલાં છે એવા પૂજન કરવા એગ્ય “અજિતનાથ ભગવાનની હું સ્તુતિ કરું છું. ૪ છે विधभव्यजनाराम-कुल्यातुल्या जयंति ताः । देशनासमये वाचः, श्रीसंभवजगत्पतेः॥५॥ સવ જગતના પતિ એવા “શ્રી સંભવનાથ પ્રભુની સર્વ જગતના ભવ્યજનોરૂપી ઉદ્યાનને સિંચન કરવામાં નીકના જેવી દેશના સમયની વાણી જયવંતી વતે છે. ૫ A - 1 Page #25 -------------------------------------------------------------------------- ________________ મંગળાચરણ. સગ ૧ લે. अनेकांतमतांभोधि-समुल्लासनचंद्रमाः । दद्यादमंदमानंदं भगवानभिनंदनः ॥६॥ સ્યાદ્વાદમતરૂપી સમુદ્રને ઉલ્લાસ કરવામાં ચંદ્રરૂપ એવા “શ્રી અભિનંદન' ભગવાન અત્યંત આનંદને આપો. | ૬ | घुसकिरीटशाणाग्रो-त्तेजितांघ्रिनखावलिः । भगवान् मुमतिस्वामी, तनोत्वभिमतानि.वः ॥७॥ દેવતાઓના મુગટરૂપી શરાણના અગ્રભાગના ખૂણાઓથી જેમની નખ પંકિત તેજવંત થએલી છે એવા “સુમતિ સ્વામી ભગવાન તમારા વાંછિતેને વિસ્તારો. . ૭ पनप्रभप्रभोर्देह-भासः पुष्णंतु वः श्रियम् । अंतरंगारिमथने, कोपाटोपादिवारुणाः ॥८॥ અંતરંગ શત્રુઓ જે કામક્રોધાદિ તેઓને મથન (દર) કરવાને કરેલા કેપના પ્રબળપણાથી જાણે લાલ થઈ હોય તેવી “પહાપ્રભ' પ્રભુના દેહની અરુણ (રાતી) કાંતિ તમારી માક્ષલકમીનું પિષણ કરે. . ૮ છે श्रीसुपार्श्वजिनेन्द्राय, महेंद्रमहितांघ्रये । नमश्चतुर्वर्णसंघ-गगनाभोगभास्वते ॥९॥ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સંઘરૂપી આકાશમાં પ્રકાશને વિસ્તારવામાં સૂર્ય સમાન અને જેના ચરણેની ઇંદ્રોએ પૂજા કરી છે એવા “શ્રી સુપાર્શ્વજિનેક ને નમસ્કાર છે. ૯ ! चंद्रप्रभप्रमोश्चंद्र-मरीचिनिचयोज्ज्वला। मूर्तिमूर्तसितध्यान-निर्मितेव श्रियेऽस्तु वः ॥१०॥ ચંદ્રકિરણોના સમૂહથી પણ ઉજવળ–તેથી જાણે મૂર્તિમંત એવા શુકલ ધ્યાનવડે જ બનાવી હોય તેવી “ચંદ્રપ્રભ” પ્રભુની મૂત્તિ, તમને જ્ઞાનલક્ષમી માટે થાઓ. ૧૦ करामलकवद्विश्वं, कलयन् केवलश्रिया । अचिंत्यमाहात्म्यनिधिः सुविधिबोधयेऽस्तु वः॥१२॥ જે પિતાની કેવળજ્ઞાનરૂપી લક્ષમીથી, સર્વ વિશ્વને હાથમાં રહેલા નિર્મળ જળની માફક જાણે છે અને જે ન ચિંતવી શકાય તેવા માહાભ્યના નિધાનરૂપ છે, એવા “અવિધિઓ ભગવાન તમારા બધાને માટે થાઓ. ૧૧ છે सत्वानां परमानंद-कंदोदभेदननवांबुदः। स्याद्वादामृतनिस्यदी, शीतलः पातु वो जिनः ॥१२॥ પ્રાણીઓના ઉત્કૃષ્ટ આનંદના અંકુરને પ્રગટ થવામાં નવીન મેઘના જેવા અને સ્યાદ્વાદ મતરૂપી અમૃતને ઝરનારા “શ્રી શીતલ” તીર્થકર તમારી રક્ષા કરે. જે ૧૨ भवरोगाजंतूना-मगदंकारदर्शनः । निःश्रेयसश्रीरमणः श्रेयांसः श्रेयसेऽस्तु वः ॥१॥ જેમનું દર્શન સંસારરૂપી રેગથી પીડાયેલા છેને વૈદ્ય સમાન છે અને જે મોક્ષરૂપી લક્ષમીના સ્વામી છે એવા “શ્રી શ્રેયાંસ'ભગવાન તમારા કલ્યાણનેં અર્થે થાઓ. ૧૩ विश्वोपकारकीभूत-तीर्थकृत्कर्मनिर्मितिः। सुरासुरनरैः पूज्यो, वासुपूज्यः पुनातु कः॥१४॥ જેણે સર્વ વિશ્વને ઉપકાર કરનાર એવા તીર્થકર નામકર્મને નિષ્પન્ન કરેલું છે અને * અહીં દર્શન એટલે “સમ્યકત્વ” એવો અર્થ થાય છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ છીએ. આ ૧૭ ! પર્વ ૧ લું. મંગળાચરણ જે દેવ, અસુર અને મનુષ્યોને પૂજવા લાયક છે એવા “શ્રી વાસુપૂજ્ય સ્વામી તમને પવિત્ર કરો. તે ૧૪ છે विमलस्वामिनो वाचः, कतकक्षोदसोदराः । जयंति त्रिजगच्चेतो जलनैर्मल्यहेतवः ॥१५॥ ફળના ચૂર્ણ જેવી, ત્રણ જગતના ચિત્તરૂપી જળને નિર્મળ કરવામાં કારણરૂપ “શ્રી વિમલ' સ્વામીની વાણુ જયવંતી વતે છે. ૧૫ છે स्वयंभूरमणस्पद्धि-करुणारसवारिणा । अनंतजिदनंतां वः, प्रयच्छतु सुखश्रियम् ॥१६॥ સ્વયંભૂમણુ છેલ્લા) સમુદ્રની હરીફાઈ કરનાર અર્થાત્ તેથી પણ અધિક એવા કરુણ રસરૂપી જળવડે યુક્ત “શ્રી અનંતનાથ” ભગવાન તમને, જેને અંત નથી એવી મોક્ષસુખરૂપી લમીને આપે. ૧૬ છે कल्पद्रुमसधर्माण-मिष्टप्राप्तौ शरीरिणाम् । चतुर्दाधर्मदेष्टारं, धर्मनाथमुपास्महे ॥१७॥ પ્રાણીઓને વાંછિત ફળની પ્રાપ્તિમાં કલ્પવૃક્ષની જેવા અને દાન, શીલ, તપ તથા ભાવરૂપ ચાર પ્રકારના ધર્મને બતાવનારા “શ્રી ધર્મનાથ”ની અમે ઉપાસના કરીએ सुधासोदरवाग्ज्योत्स्ना निर्मलीकृतदिङ्मुखः। मृगलक्ष्मा तमाशांत्य, शांतिनाथजिनोऽस्तु वः॥ પિતાની અમૃત જેવી વાણીરૂપી ચંદ્રિકાથી જેણે દિશાઓના મુખભાગોને નિર્મળ કર્યા છે અને જેને મૃગનું ચિહ્ન છે એવા “શ્રી શાંતિનાથ” જિન તમારા અજ્ઞાનની શાંતિને માટે થાઓ. મે ૧૮ છે श्रीकुंथुनाथो भगवान् , सनाथोऽतिशयदिभिः । सुरासुरन्नाथाना-मेकनाथोऽस्तु वः श्रिये ॥ અતિશની સમૃદ્ધિઓ વડે યુક્ત અને દેવ, અસુર તથા મનુષ્યના સ્વામીએ જે ઈન્દ્ર ચક્રવતી વિગેરે તેને અદ્વિતીય પતિ “શ્રી કુંથુનાથ” ભગવાન તમને કલ્યાણરૂપી લહમીને અર્થે . ૧૯ છે अरनाथस्तु भगवां-श्चतुर्थारनभोरविः । चतुर्थपुरुषार्थश्री-विलासं वितनोतु वः ॥२०॥ ચેથા આરારૂપી આકાશમાં સૂર્ય સમાન “શ્રી અરનાથ” ભગવાન તમારા મોક્ષલક્ષમીના વિલાસને વિસ્તાર કરે. ૨૦ છે मुरासुरनराधीश-मयूरनववारिदम् । कर्मन्मूलने इस्ति-मल्लं मल्लिमभिष्टुमः ॥२१॥ દેવ, અસુર અને મનુષ્યના પતિ એવા ઈદ્ર ચક્રવર્યાદિરૂપી મયૂરેને ઉલ્લાસ કરવામાં નવીન મેઘ સમાન અને કર્મરૂપી વૃક્ષને ઉખેડી નાંખવામાં અાવત હસ્તિ જેવા “શ્રી મહિનાથ”ની અમે સ્તુતિ કરીએ છીએ. આ ૨૧ છે जगन्महामोहनिद्रा-प्रत्यूषसमयोपमम् । मुनिसुव्रतनाथस्य, देशनावचनं स्तुमः ॥२२॥ સર્વ જગના લેકની મેહનીય કર્મરૂપી નિદ્રામાં પ્રભાતકાળના જેવા “શ્રી મુનિસુવ્રતનાથના દેશના વચનની અમે સ્તુતિ કરીએ છીએ. જે ૨૨ છે * અતિશય દરેક તીર્થકરને ૭૪ હોય છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ મ’ગળાચરણ, સગ ૧ વા. तो मां मूर्ध्नि, निर्मलीकारकारणम् । वारिप्लवा इव नमेः, पांतु पादनखांशवः ॥२३॥ નમસ્કાર કરતા એવા પ્રાણીઓના મસ્તક ઉપર પડતા એવા જળના પ્રવાહની માક (આત્માને) નિ`ળ કરવાના કારણરૂપ “શ્રી નમિ” ભગવાનના ચરણનાનખાના કિરણા તમારી રક્ષા કરી. ॥ ૨૩ ॥ यदुवंशसमुद्रेदुः, कर्मकक्षहुताशनः । अरिष्टनेमिर्भगवान्, भूसाद्वोऽरिष्टनाशन ||२४|| યદુવ શરૂપી સમુદ્રમાં ચંદ્ર સમાન અને કર્માંરૂપી વનખંડમાં અગ્નિ સમાન શ્રી અરિષ્ટનેમિ” ભગવાન તમારા ઉપદ્રવને નાશ કરનારા થાઓ. ૫ ૨૪ ૫ कमठे धरणेंद्रे च, स्वोचितं कर्म कुर्वति । प्रभोस्तुल्यमनोवृत्तिः, पार्श्वनाथः श्रियेऽस्तु वः ॥ २५ ॥ કમઠ અને ધરણેન્દ્ર, કે જે પાતપેાતાના ચેાગ્ય કર્મી કરતા હતા, તથાપિ તે ઉપર જેમની મનેાવૃત્તિ સરખી છે એવા શ્રી પાર્શ્વનાથ” પ્રભુ તમારી જ્ઞાન લક્ષ્મીને માટે થાઓ. ॥ ૨૫ L कृतापराधेऽपि जने, कृपामंथरतारयोः ईषद्बाष्पादयोर्भद्रं श्रीवीरजिननेत्रयोः ॥२६॥ જે શ્રી વીરભગવાન”ના નેત્રા, અપરાધ કરનારા પ્રાણી ઉપર પણ દયાને સૂચવનારી કીકીઓવાળા છે અને (તેવી દયાવડે જ) જરા અશ્રુથી ભીંજાયેલા થઈ ગયેલા છે તેવા તે નેત્રાનું કલ્યાણ થાઓ. ॥ ૨૬ u + આ લેાકમાં મઠ અને ધરણેન્દ્ર પેાતાને યાગ્ય કામ કરતા હતા, તેા પણ તેમાં પ્રભુની તુલ્ય મનોવૃત્તિ હતી.” એવા અ બતાવી ગ્રંથકર્તાએ પાર્શ્વનાથ ભગવાનનું અપૂર્વ સમષ્ટિમાહાત્મ્ય બતાવ્યું છે; કારણ કે કમઠ તાપસ જે પ્રભુના પૂર્વભવના વૈરી હતા તે “મેષમાળી” નામે દેવતા થયા હતા, તે પેાતાને યોગ્ય ક્રમ (ઉપસર્ગ) કરતા હતા, અને જે ધરણેદ્ર હતો તેને પ્રભુએ પૂર્વી ભવમાં (સર્પાવતારમાં) અગ્નિથી બચાવ્યા હતા, તેથી તે ધરશેદ્ર થઈ પ્રભુના ઉપસર્ગને દૂર કરવારૂપ પેાતાને યેાગ્ય ક્રમ કરતા હતા, તથાપિ પ્રભુએ તે બન્નેમાં મનાવૃત્તિ તુમ રાખી તે અપૂ સમદષ્ટિમાહાત્મ્ય છે. * આ લેાકના ભાવા ઉપર એક એવી કથા છે કે સગમ” નામના દેવતાએ મહાવીરસ્વામીને છ માસ સુધી ઉપસ કર્યાં હતા, તથાપિ મહાવીરસ્વામી કઇ પણ ક્ષેાભ પામ્યા ન હતા. આવી ભગવાનની દતા જોઈ તે દેવે સ્વર્ગમાં જવાની ઇચ્છાથી પ્રભુને કહ્યું—“હે દેવ ! હે આમ ! તમે સ્વેચ્છાથી ભિક્ષા માટે કા, હવે હું તમને ઉપદ્રવ કરીશ નહિં.” આવુ તેનુ કહેવું સાંભળી મહાવીરસ્વામીએ કહ્યું હું સ્વેચ્છાથી જ ભિક્ષા માટે કરું છું, કાઈના કહેવાથી નથી કરતા.' આવું પ્રભુનું વચન સાંભળી તે દૈવ સ્વસ્થાને જવા ચાહ્યા, એટલે તેને જોઇ મહાવીરસ્વામીના નેત્રમાં અશ્રુ આમાં ૐ; અહા ! આ દેવ મને ઉપસર્ગ કરવાથી ક` બાંધવાને લીધે દુ:ખી થશે.' જુઓ, કેવી પ્રભુની માળુતા ! Page #28 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री ऋषभदेव ॥ DOOOOOOO 000000 VUUUUUU monannon T UUUUUN ROOOOOO D 000000 COCOCO आदिमं पृथ्वीनाथ-मादिमं निष्परिग्रहम् । आदिमं तीर्थनाथं च, ऋषभस्वामिनं स्तुमः ॥१॥ Education.iriternational Page #29 -------------------------------------------------------------------------- ________________ WWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWW ગાલ, હે શું ઉ ઉ ઉ ઉ ઉ © ઉપર કહેલા ૨૪ તીર્થકરના તીર્થોની અંદર બાર ચક્રવતી, નવ અર્ધ ચક્રવતી’ નવ બળદેવ અને નવ પ્રતિવાસુદેવ થયેલા છે. એ સર્વે આ ભરતક્ષેત્રમાં અવસપિણ કાળની અંદર થયેલા ત્રિષષ્ટિ (૬૩) શલાકા પુરુષ છે. તેમાંના કેટલાએકને મેક્ષલક્ષમી પ્રાપ્ત થયેલી છે અને કેટલાએકને થવાની છે. શલાકાપુરુષપણાથી શોભતા એવા તેઓનું ચરિત્ર અમે કહીએ છીએ; કારણ કે મહાત્મા જનેનું કીર્તન કરવું તે કલ્યાણ અને મોક્ષનાં સ્થાનરૂપ છે. તેમાં પ્રથમ ભગવાન રાષભદેવજીનું ચરિત્ર, તેમના સમક્તિપ્રાપ્તિના કારણરૂપ એવા પ્રથમ ભવથી માંડીને કહીએ છીએ. અસંખ્ય સમુદ્ર તથા અસંખ્ય દ્વીપરૂપી કંકણવડ અને વજનમય વેદિકાવડે વીંટાઈ રહેલે જંબુદ્વિપ નામે દ્વીપ છે. નદીઓ, ક્ષેત્રે અને વર્ષધરર પર્વતેથી શોભતા એવા તે જંબુદ્વીપના મધ્ય ભાગમાં જાણે તેની નાભિ હોય તે સુવર્ણ ને રત્નમય મેરુપર્વત આવેલો છે. તે લાખ જન ઉંચો છે. ત્રણ મેખળાથી શેતે છે. ચાલીશ એજનની તેની ઉપર ચૂલિકા છે અને તે અહં તેના થી ઘણે શેભી રહ્યો છે. તેની પશ્ચિમ તરફના ભાગમાં રહેલા વિદેહ ક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામે એક ક્ષિતિમંડલના મંડનરૂપ નગર છે. તે નગરમાં ધર્મકર્મમાં સાવધાન અને ઘણી સમૃદ્ધિએ ભતે પ્રસન્નચંદ્ર નામે ઇંદ્ર સમાન રાજા હતું. તે નગરમાં સર્વ સરિતાઓનું સ્થાન જેમ સમુદ્ર છે તેમ સર્વ સંપત્તિઓના સ્થાનરૂપ અને યશરૂપી ધનવાળો ધન નામે એક સાર્થવાહ રહેતો હતો. મોટી ઈચ્છાવાળા તે સાર્થવાહ પાસે કેઈની ધારણામાં ન આવી શકે તેટલી તથા ચંદ્રકાંતિની માફક પપકાર કરવારૂપ ફળવાળી ઘણી લક્ષમી હતી. હમેશાં સદાચારરૂપી નદીના પ્રવાહ માટે પર્વત સમાન અને સર્વ પૃથ્વીને પવિત્ર કરનાર તે ધનશેઠ સર્વને સેવા કરવા ગ્ય હતું. તેનામાં યશરૂપી વૃક્ષના અમેઘપ બીજની જેવા ઔદાર્ય, ગાંભીર્ય અને વૈર્ય વગેરે ગુણે હતા. તે સાર્થવાહને ઘેર કણના ઢગલાની પેઠે રત્નના ઢગલા હતા અને ગુણેની માફક દિવ્ય વસ્ત્રોના ઢગલા હતા. જળ જતુઓથી જેમ સમુદ્ર શેભે તેમ ઘેડા, ખચ્ચર, ઊંટ અને બીજા ૧ એ સર્વે તે ભવમાં અથવા આગામી ભવમાં નિશ્ચયે મોક્ષગામી હોવાથી તેઓ શલાકા પુરુષ કહેવાય છે. ૨ વર્ષ ક્ષેત્ર તેને જુદા પાડનાર તે વર્ષધર-પવન. ૩ પ્રથમ મેખળાએ નંદન વન, બીજી મેખળાએ એમનસ વન અને બીજી મેખળાએ પાંડક વન છે. ૪ પૃથ્વીમંડળના. ૫ સફળ. Page #30 -------------------------------------------------------------------------- ________________ શારી. ધન સાર્થવાહની વસંતપુર જવાની તૈયારી. સગ ૧ લે. વાહનેથી તેનું ભવન ભતું હતું. સર્વ શારીરિક વાયુમાં પ્રાણવાયુની પેઠે તે સાર્થવાહ ધનાઢય, ગુણ અને કીર્નિવંત લેકેમાં અગ્રેસર હતો. જેમ મહા સરોવરની નજીકની ભૂમિ તેનાં ઝરણુવડે પૂરાઈ જાય છે તેમ ઘણું દ્રવ્યવાળા તે સાર્થવાહના ધનથી તેના સેવક ભરપૂર થઈ ગયા હતા. એક વખત જાણે મૂર્તિમંત ઉત્સાહ હોય એવા તે સાર્થવાહે મોટા ઉપસ્કર લઈને વસંતપુર જવાની ઈચ્છા કરી. ત્યારે તેણે સવ નગરમાં પિતાના માણસ પાસે પટલ વગડાવી એવી ઘોષણા કરાવી કે “ધન સાર્થવાહ વસંતપુર જવાના છે, માટે જેઓ તેમની સાથે જવા ઈચ્છતા હોય તે ચાલે. જેને પાત્ર નહિ હોય તેને તે પાત્ર આપશે, જેને વાહન નહિ હોય તેને વાહન આપશે, જેને સહાય નહિ હોય તેને સહાય આપશે અને જેને પાથેય (ભાનુ) નહિ હોય તેને પાથેય આપશે. માર્ગમાં ચોર લેકેથી અને શીકારી પ્રાણીઓના ઉપદ્રવથી તે સર્વની રક્ષા કરશે. જે કઈ અશક્ત હશે તેઓનું પિતાના બધુની માફક તે પાલન કરશે.” આવી રીતે ઉદ્દઘોષણા કરાવીને કુળસ્ત્રીઓએ જેનું મંગળ કર્યું છે એવા આચાર યુક્ત સાર્થવાહે સારા મુહૂ રથમાં બેસી પ્રસ્થાન કર્યું. પ્રયાણ વખતે જાણે તેની તરફથી બેલાવનારા માણસો હોય એવા તેના ભેરી વાઘના ભાકાર શબ્દોથી વસંતપુર જવાની ઈચ્છાવાળા સર્વે લોકે નગર બહાર નીકળ્યા. એ સમયે સાધુચર્યાથી અને ધર્મથી પૃથ્વીને પવિત્ર કરતા ધમશેષ આચાર્ય સાર્થવાહ પાસે આવ્યા. આચાર્યને જોઈ સંજમથી ઊઠી હાથ જેડી, સૂર્યની માફક તપની કાંતિથી પ્રકાશમાન એવા તે આચાર્યને સાર્થવાહે વંદન કરી. પછી આગમનનું કારણ પૂછ્યું, એટલે “અમે તમારી સાથે આવશું” એમ આચાર્ય મહારાજે કહ્યું. એવું સાંભળી સાર્થવાહે કહ્યું. હે ભગવન! આજે હું ધન્ય થયે કે આપ જેવા સાથે લઈ જવા લાયક મારી સાથે આવે છે. આપ ખુશીથી મારી સાથે ચાલે. પછી સાર્થવાહે પોતાના રસોઈ કરનારાઓને આજ્ઞા કરી– આ આચાર્યને માટે તમારે હમેશાં અન્નપાનાદિક તૈયાર કરવું.” સાર્થવાહની એવી આજ્ઞા થતાં આચાયે કહ્યું- સાધુઓને પિતાને અર્થે કરેલે, કરાવેલો અને સંકલ્પ કરેલો ન હોય તે જ આહાર કરે છે. તે સાથે પતિ ! વાવ, કૂવા અને તળાવમાં રહેલું જળ પણ અગ્નિ વગેરે શસ્ત્રો સિવાય અચેત થતું નથી તેથી સાધુઓને ક૯૫તું નથી, એવી જિનૅદશાસનમાં આજ્ઞા કરેલી છે. એવા વખતમાં કઈ પુરુષે આવીને ભ્રષ્ટ થયેલા સંધ્યાકાળનાં વાદળાંની જેવાં સુંદર વર્ણનાં પાકેલાં આમ્રફળથી ભરેલો એક થાળ સાથવાહની પાસે મૂકો. ધન સાર્થવાહે ઘણા હર્ષવાળા મનથી આચાર્યને કહ્યું-આપ આ કળા ગ્રહણ કરી મારા ઉપર અનુગ્રહ કરે.” આચાર્યે કહ્યું-“હે શ્રદ્ધાળુ! આવાં સચિત્ત ફળને સ્પર્શ કર પણ મુનિને કપે નહિ, તે તેનું ભજન કરવું તો કેમજ કલ્પે?” સાર્થવાહે કહ્યું-“અહો! તમે તે કેઈમહાદુષ્કર વ્રતને ધારણ કરનારા છે. આવા વ્રતને દક્ષ છતાં પણ પ્રમાદી પુરુષ એક દિવસે પણ ધારણ કરી શકે નહિં; તથાપિ આપ સાથે ચાલે; જે આપને કલ્પતું હશે તેવું અનાદિક હું આપને આપીશ.” એવી રીતે કહી નમસ્કાર કરી, તેણે મુનિને વિસર્યા. પછી સાર્થવાહ મોટા તરંથી જેમ સમુદ્ર ચાલે તેમ ચંચળ ઘોડા, ઊંટ, શકટ અને બળદ સહિત ચાલવા લાગ્યું. આચાર્ય પણ જાણે મૂર્તિમંત થયેલા મૂળ ગુણ અને ઉત્તર ગુણ હોય એવા સાધુએથી આવૃત્ત થઈ ચાલવા લાગ્યા. સર્વ સંઘની આગળ ધનસાર્થવાહ ચાલતે કરિયાણ. + ઢોલ ટી પાવીને. Page #31 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. ધન સાર્થવાહનું પ્રયાણ હત, તેની પાછળ સાર્થવાહને મિત્ર મણિભદ્ર ચાલતું હતું અને બંને બાજુએ અવારિત અસ્વારેને સમૂહ ચાલતું હતું. તે સમયે સાર્થવાહે શ્વેત છત્રથી જાણે શરદૂઋતુના મેઘમય હાય તેવું અને મયૂર છત્રોથી જાણે વર્ષાઋતુના મેઘમય હોય તેવું આકાશ કરી દીધું હતું. ઘનવાત જેમ પૃથ્વીને વહન કરે છે તેમ તે સાર્થવાહનાં દુહ ઉપકરને ઊંટ, - બળદ, સાંઢ, ખચ્ચર અને ખરેએ વહન કર્યો હતે. વેગથી જેઓના ચરણપાત જણાતા નથી તેથી જાણે મૃગલા હોય અને પૃષ્ટ ઉપર ગુણે લાદેલી છે તેથી જાણે ઊંચી પાંખવાળા હોય તેવા ઊંટે ઝડપથી ચાલતાં હતાં. અંદર બેઠેલા યુવાન લોકોને ક્રીડા કરવાને યોગ્ય ગાડાંઓ જાણે ચાલતાં ઘર હોય તેવાં શોભતાં હતાં. મોટી કાયાવાળા અને મોટા સ્કંધવાળા મહિલે જાણે પૃથ્વી પર આવેલા મેઘ હોય તેમ જળને વહન કરી લોકેની તૃષાને નાશ કરતા હતા. તે સાર્થવાહના ઉપસ્કરના ભારથી આક્રાંત થયેલી પૃથ્વી તરફ થતા એવા શકટેના ચીત્કાર શબ્દથી શબ્દ કરતી હોય તેવી જણાતી હતી. બળદોથી, ઊંટથી અને ઘોડાઓથી ઊડેલી રજ આકાશમાં ચેતરફ એવી રીતે વ્યાપી ગઈ કે, જેથી સેયથી વીંધાઈ શકાય તે અંધકાર થઈ ગયે. દિશાઓના મુખભાગને બધિર કરનારા સાંઢના ઘંટાના રણુત્કારથી ચમરી મૃગે, પિતાનાં બચ્ચાંઓ સાથે દૂરથી જ ઊંચા કાન કરી ત્રાસ પામતાં હતાં. મોટા ભારને વહન કરનારાં ઊંટે ચાલતાં ચાલતાં પણ પિતાની ગ્રીવાઓ વાળીને વૃક્ષોના અગ્રભાગને વારં વાર ચાટતાં હતાં. જેઓના પૃષ્ટ ઉપર છાલકા મૂકેલા છે એવા ગધેડાઓ પોતાના કાન ઊંચા કરી અને ગ્રીવાઓ પાંસરી કરી પરસ્પર એકબીજાને દાંતવડે ડંસ કરતા કરતા પછવાડે રહેતા હતા. દરેક દિશાઓમાં હાથમાં હથિયાર ધારણ કરીને રહેલા રક્ષકોથી વીંટાયેલો તે સાર્થ જાણે વજના પંજરમાં રહ્યો હોય તેમ માર્ગે ચાલતું હતું. મસ્તક ઉપર મહામૂલ્ય મણિને ધારણ કરનારા ભુજંગની પેઠે ઘણા અર્થ (દ્રવ્ય)ને વહન કરનારા તે સંઘથી ચાર લોકે દૂર જ રહેતા હતા. નિર્ધન અને ધનાથના ગ ક્ષેમમાં એક સરખા ઉદ્યમવાળે તે સાર્થવાહ, યૂથપતિ હાથી જેમ નાના હાથીઓને લઈને ચાલે તેમ સર્વની સંધાતે ચાલવા લાગ્યું. લોચનેને પ્રફુલ્લ કરી સર્વ લોકેએ આદર કરેલો તે સાર્થવાહ સૂર્યની પેઠે દિવસે દિવસે પ્રયાણ કરવા લાગ્યું. તેવા વખતમાં સરેવર અને નદીઓનાં જળને રાત્રિઓની પેઠે સંકેચ કરનારે, પાંથજનેને ભયંકર અને મહાઉત્કટ એ ગ્રીષ્મઋતુને સમય આવ્યો. ભઠ્ઠીની અંદરનાં કાકોની જેવા ઘણું દુસહ પવન વાવા લાગ્યા. સૂર્ય પોતાના અગ્નિના કણિયાની જેવા તડકાને તરફ પ્રસારવા લાગ્યું. તે સમયે સંઘના પથ લોક સમીપ ભાગે આવતાં ઝાડે ઝાડે વિશ્રામ લેવા લાગ્યા અને પાણીની પરબે પરબે પ્રવેશ કરી જળપાન કરીને આળોટવા લાગ્યા. મહિષે નિઃશ્વાસેથી જાણે પ્રેરેલી હોય તેવી પિતાની જિલ્લાઓનું આકર્ષણ કરવા લાગ્યા અને નિષેધ કરનાર પુરુષોના શબ્દોનું અપમાન કરીને નદીના કાદવની અંદર પ્રવેશ કરવા લાગ્યા. પરણના ઘા પડતા હતા તે પણ સારથીઓનું અપમાન કરીને વૃષભે કુમાગે રહેલાં વૃક્ષો પાસે વારંવાર જવા લાગ્યા. સૂર્યનાં તપેલાં લેઢાની સાયના જેવા કિરણેથી મીણના પિંડની જેમ પશુ અને મનુષ્યનાં શરીરે ચારેતરફ ઓગળવા લાગ્યાં. સૂર્ય હમેશાં પિતાનાં કિરણોને તપાવેલા લોઢાનાં ફળોની જેવાં કરવા લાગે અને પૃથ્વીની રજ માર્ગમાં નાંખેલા છાણાના અગ્નિની જેવું વિષમપણું ધારણ કરવા લાગી. * આ વાયુ પૃથ્વીની નીચે આધારભૂત છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ગ્રીષ્મ તથા વર્ષ તુનું વર્ણન સર્ગ ૧ છે. સાર્થવાહની સ્ત્રીઓ માર્ગમાં આવતી નદીઓમાં પેસી કમલિનીનાં નાળવા ગ્રહણ કરી કરીને પિતાના ગળામાં નાખવા લાગી, સાથેની પુરંધીએ પસીના વડે ભીંજાયેલાં વસ્ત્રોથી જાણે જળાદ્રિ થયેલી હોય તેમ માર્ગમાં ઘણું ભવા લાગી. પાંથલોકો પલાશ, તાલ, હિતાલ, કમલ અને કદલી પત્રોના પંખા કરી ઘામથી થયેલા શ્રમને છેદ કરવા લાગ્યા. પછી ગ્રીમઋતુની સ્થિતિની પેઠે પ્રવાસીઓની ગતિને નાશ કરનાર મેઘનાં ચિહ્નવાળી વર્ષાઋતુ આવી. આકાશમાં યક્ષની માફક ધનુષ્યને ધારણ કરતે અને ધારરૂપી બાણેની વૃષ્ટિ કરતે વરસાદ ચઢી આવ્યું. સર્વ સંઘના લોકેએ તેને ઘણા ત્રાસથી જે તે મેઘ સળગાવેલા ઉબાડીઆની પેઠે વીજળીને ભમાવીને બાળકોની પેઠે સંઘના સર્વ લેકીને બીવરાવવા લાગ્યો. આકાશ સુધી ગયેલા અને પ્રસરતા એવા જળના પૂરોએ પાથેનાં હૃદયની પિઠે નદીઓના વિશાળ તટને તોડી નાંખ્યા. મેઘના જળોએ પૃથ્વીના ઊંચા નીચા ભાગને સ કર્યો, કેમકે જડ પુરૂનો ઉદય થાય તે પણ તેને વિવેક કયાંથી આવે ? જળ, કાંટા અને કાદવથી માર્ગના દુર્ગમપણને લીધે એક ગાઉ પણ સે યેાજન જે થવા લાગ્યો. પાંથલેકે પિતાના જાનુ સુધી નવા કાદવમાં સંલગ્ન થવાથી જાણે બંધનમાંથી મુકત થયા હોય તેમ ધીમે ધીમે ચાલવા લાગ્યા. દરેક રસ્તે પાંથલેકેને અટકાવવાને જાણે દુષ્ટ દેવે પ્રવાહના મિષથી પિતાના બાહુરૂપી ભેગળને પસાર્યા હોય તેવા જળપ્રવાહ જણવા લાગ્યા. શકટે કાદથી વિકટ થયેલા રસ્તામાં તરફ ખેંચી જવા લાગ્યાં, તે પૃથ્વીએ જાણે પિતાના ઘણા કાળથી થયેલા મનના રેષથી ગ્રસ્ત કર્યા હોય તેવાં જણાવા લાગ્યા. ઊંટને ચલાવનારાઓએ માગમાં નીચે ઉતરી રજજુને ધારણ કરીને આકર્ષણ કરેલાં ઊંટ પિતાના ચરણે ભ્રષ્ટ થવાથી પગલે પગલે પડવા લાગ્યાં. વર્ષાઋતુથી માર્ગનું આવું દુર્ગમ પણું થયેલું જોઈ ધનસાર્થવાહે તે મહાઅટીમાં તંબુઓ નાખીને નિવાસ કર્યો. ત્યાં સર્વે લેકે એ વર્ષાઋતુ નિગમન કરવાને માટે આશ્રમે ક્ય, કેમકે દેશકાળને ઉચિત કિયા કરનારાઓ દુખી થતા નથી. સાર્થવાહના મિત્ર મણિભદ્ર જતુ રહિત પૃથ્વી ઉપર રહેલ ઉટજરૂપી૪ ઉપાશ્રય બનાવ્યો, એટલે તેમાં સાધુ સહિત આચાર્યો નિવાસ કર્યો. સંઘના લેકે ઘણું હોવાથી અને વર્ષાઋતુને લાંબો વખત હોવાથી સર્વની પાસે ભાત અને ઘાસ વગેરે ખૂટી ગયું, તેથી સર્વે સાથેવાસીઓ સુધાત્ત થઈ મલિન વસ્ત્રવાળા તાપસની પેઠે કંદમૂળાદિક ભક્ષણ કરવાને આમતેમ ફરવા લાગ્યા. સાથેના લેકેની આવી દુઃખી હાલત જોઈ સાર્થવાહના મિત્ર મણિભદ્રે એક દિવસે સાયંકાળે તે સર્વ વૃત્તાંત સાથે વાહને નિવેદન કર્યો. તે સાંભળી સંઘના લોકોના દુઃખની ચિંતામાં, પવન રહિત સમયે નિષ્કપ થયેલા સમુદ્રની પેઠે સાર્થવાહ નિશ્ચળ થઈ ગયે. એવી રીતે ચિંતામગ્ન થયેલા સાર્થવાહને ક્ષણમાત્રમાં નિદ્રા આવી ગઈ. “જ્યારે અતિ દુઃખ કે અતિ સુખ આવે ત્યારે તત્કાળ નિદ્રા આવી જાય છે, કેમકે તે બંને નિદ્રાનાં મુખ્ય કારણ છે.” તેવામાં રાત્રિને છેલ્લે પહાર થયો એટલે અશ્વશાળાને કઈ ભદ્રિક આશયવાળે પયામરક્ષક નીચે પ્રમાણે બોલ્યા, “ દરેક દિશાઓમાં જેની કીર્તિ વિસ્તાર પામી છે એવા અમારા સ્વામી વિષમ દશાને ૧ પીઓ. ૨ અહીં જડના બીજા અર્થમાં જળ સમજવું. ગાડાંઓ. ૪ ઝુંપડી. ૫ પહેરગીર. Page #33 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. ધનસાર્થવાહને થયેલ ખેદ. પ્રાપ્ત થયા છે, તે પણ પિતાના શરણાગતનું પાલન સારું કરે છે !” આવી તેની વાણી સાંભળી સાર્થવાહે વિચાર કર્યો કે-“આવું બેલી કેઈમાણસે મને ઉપાલંભ દી જણાય છે. મારા સંઘમાં દુઃખી માણસ કેણ છે? અરે! મારા જાણવામાં આવ્યું કે-મારી સાથે ધર્મઘોષ આચાર્ય આવેલા છે, જેઓ અકૃત અકારિતર પ્રાસુક ભિક્ષાથી જ ફક્ત ઉદરપોષણ કરનારા છે અને કંદ, મૂળ તથા ફળાદિ પદાર્થોને કઈ વખત સ્પર્શ પણ કરતા નથી. હમણાં આવા દુખિત સાર્થને વિષે તેઓ કેમ વર્તતા હશે ? અહે ! જે આચાર્યને માર્ગનાં સર્વ કૃત્ય સાચવવાનું અંગીકાર કરીને હું મારી સાથે આ માર્ગે લાવ્યો, તેઓનું હું આજે જ સ્મરણ કરું છું. મેં મૂખે આ શું કર્યું ? આજ સુધી જેઓનું વાણીમાત્રથી પણ ઉચિત સાચવ્યું નથી, તેઓને આજે હું કેવી રીતે મુખ બતાવીશ ? તથાપિ આજે તેમનું દર્શન કરીને હું મારા પાપનું પ્રક્ષાલન તે કરુ; કારણ કે તે સિવાય સર્વ વસ્તુની ઇચ્છા રહિત એવા તે પુરુષનું મારે શું કામ કરવું ?” આવી ચિંતામાં મુનિદર્શનને માટે ઉત્સુક થયેલા સાથે વાહને રાત્રિને ચોથ પ્રહર બીજી રાત્રિના જેવડે થઈ પડે. પછી રાત્રિ વીતી ગઈ, એટલે પ્રભાતમાં ઉજજવળ વસ્ત્રાભૂષણ ધારણ કરી સાર્થવાહ પિતાના મુખ્ય માણસોને સાથે લઈ સૂરિના આશ્રમ પ્રત્યે ગયો. ત્યાં જઈ પલાશના આચ્છાદનથી આચ્છાદિત થયેલા, છિદ્રવાળા, તૃણની ભીતોવાળા અને નિર્જીવ ભૂમિ ઉપર રચેલા એવા આશ્રમમાં તેણે પ્રવેશ કર્યો. ત્યાં પાપરૂપી સમુદ્રના જાણે મંથન કરનાર હોય, મેક્ષના જાણે માર્ગ હોય, ધર્મના જાણે મંડપ હોય અને તેજના જાણે સ્થાન હોય એવા ધર્મ ઘેષ મુનિને તેણે જોયા. તેઓ કષાયરૂપી પગુલ્મમાં હિમ જેવા, કલ્યાણલક્ષ્મીના હાર જેવા, સંધના અદ્વૈત ભૂષણ જેવા અને મોક્ષની ઈચ્છાવાળા પુરુષને કલ્પવૃક્ષ જેવા લાગતા હતા, જાણે એકત્ર થયેલ તપ હાય, મૂર્તિમાન આગમ હોય, તીર્થને પ્રવર્તાવનાર તીર્થકર હોય એવા તેઓ શોભતા હતા. તેમની આસપાસ બીજા મુનિઓ બેઠા હતા, જેમાંનાં કોઈએ પિતાને આત્મા ધ્યાનને આધીન કર્યો હતે, કેઈએ મૌનવ્રત અવલંબન કર્યું હતું, કઈ કાર્યોત્સર્ગમાં રહ્યા હતા, કેઈ આગમનું અધ્યયન કરતા હતા, કોઈ વાચના આપતા હતા, કેઈ ભૂમિ પ્રમાજંન કરતા હતા, કેઈ ગુરુને વંદન કરતા હતા, કોઈ ધર્મકથા કરતા હતા, કેઈ ઋતને ઉપદેશ કરતા હતા, કઈ અનુજ્ઞા આપતા હતા અને કેઈ તને કહેતા હતા. સાર્થવાહ. પ્રથમ આચાર્યને અને પછી અનુક્રમે સર્વ સાધુઓને વંદના કરી. તેઓએ તેને પાપનો નાશ કરનાર “ધર્મલાભ” આપે. પછી આચાર્યને ચરણકમળની પાસે રાજહંસની પેઠે બેસી સાર્થવાહે આનંદ સહિત નીચે પ્રમાણે કહેવાનો આરંભ કર્યો– હે ભગવન! આપને મારી સાથે આવવાનું કહેતાં મેં શરઋતુના મેઘની નાની માફક મિથ્થા સંભ્રમ દેખાડ્યો, કેમકે તે દિવસથી આરંભીને આજ સુધી મેં આપનું દર્શન કર્યું નહિ, વંદના કરી નહિ અને અન્નપાન તથા વસ્ત્રાદિકથી આપને કયારે પણ સત્કાર કર્યો નહિ. જાગ્રત છતાં સુષુપ્તાવસ્થામાં રહેલા એવા મેં આ શું કર્યું? આપની અવજ્ઞા કરી, પિતાનાં વચનને ભંગ કર્યો. હે મહારાજ ! આ મારા પ્રમાદાચરણને માટે 1 પિતાને અર્થે નહી કરેલ ૨ નહીં કરાવેલ, ૩ જીવ બહન ચત્ત.) : ધોઈ નાખવું, ૫ એક જાતનું ઘાસ, ૬ નિદ્રાવસ્થા. A - 2 Page #34 -------------------------------------------------------------------------- ________________ ધનસાર્થવાહે આપેલ મુનિદાન સર્ગ ૧ લે. આપ ક્ષમા કરે. મહાત્મા લેક સર્વ સહન કરવાથી હમેશાં સવસહાની ઉપમાને પામેલા જ હોય છે.” આવું સાર્થવાહનું વચન સાંભળી સૂરિએ કહ્યું – “સાર્થવાહ ! માર્ગમાં હિંસક પશુ ઓથી અને ચાર લોકોથી તમે અમારી રક્ષા કરી છે તેથી અમારો સર્વ પ્રકારને સત્કાર તમે કર્યો છે. તમારા સંઘના લેકે જ અમને ગ્ય અન્નપાનાદિ આપે છે તેથી અમને કંઈ પણ દુઃખ થયું નથી; માટે હે મહામતિ ! જરા પણ ખેદ કરશે નહીં. ” સાર્થવાહે કહ્યું સંત પુરુષે નિરંતર ગુણને જ જુએ છે, તેથી આપ દેષ સહિત એ જે હું તેને માટે એ પ્રમાણે કહે છે, પરંતુ હું હવે સર્વ રીતે મારા પ્રમાદથી લજિજત થાઉં છું માટે આપ પ્રસન્ન થાઓ અને સાધુઓને આહાર લેવા મારી સાથે મોકલે, જેથી હું ઈછાં પ્રમાણે આહાર આપું.” સૂરિ બોલ્યા-“વર્તમાન યુગવડે જે અકૃત, અકારિત અને અચિત્ત અન્નાદિક હોય તે અમારા ઉપયોગમાં આવે છે એમ તું જાણે છે.” એવી રીતે સૂરિએ કહ્યા પછી “જે આપને ઉપયોગમાં આવશે તે જ હું સાધુઓને વહેરાવીશ..” એમ કહી નમસ્કાર કરી સાર્થવાહ પિતાના આવાસ પ્રત્યે ગયે. તેની પછવાડે જ બે સાધુ વહોરવાને ગયા, પણ દૈવયોગે તેના ઘરમાં સાધુને વહેરાવવા ગ્ય કાંઈ પણ અન્નપાનાદિક તે સમયે હતું નહીં. પછી સાર્થવાહે આમતેમ જોવા માંડયું, તેવામાં જાણે પિતાનું નિર્મળ અંત - કરણ હોય તેવું તાજું ધૃત જોવામાં આવ્યું. સાર્થવાહે કહ્યું-આ “ તમારે ક૯પશે ?” એટલે સાધુએ ઈચ્છું છું” એમ કહી પાત્ર ધર્યું. પછી હું ધન્ય થયે, હું કૃતાર્થ થયે, હું પુણ્યવંત થયે,” એવું ચિંતવન કરવાથી જેનું શરીર માંચિત થયું છે એવા સાથે પતિએ સાધુને સ્વહસ્તે ઘ્રત વહોરાવ્યું, જાણે આનંદાશ્રવડે કરીને પુણ્યાંકુરને ઉત્પન્ન કરતો હોય એવા તે સાર્થવાહે વ્રતદાન કર્યા પછી તે બે મુનિને વંદના કરી, એટલે મુનિઓ સર્વ કલ્યાણની સિદ્ધિમાં સિદ્ધમંત્ર જે “ધર્મલાભ” આપી નિજાશ્રમ પ્રત્યે ગયા. સાર્થવાહને એ દાનના પ્રભાવથી મોક્ષવૃક્ષના બીજરૂપ અને દુર્લભ એવું બેધિબીજ પ્રાપ્ત થયું, રાત્રે ફરીને સાર્થવાહ મુનિઓના આશ્રમમાં ગયે. ત્યાં આજ્ઞા માગી, ગુરુમહારાજને વંદન કરી બેઠે, એટલે ધર્મઘોષસૂરિએ તેને મેઘના જેવી ગિરાથી શ્રુતકેવળીના જેવી નીચે પ્રમાણે દેશના આપી– ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે, સ્વર્ગ અને મેક્ષને આપનાર છે અને સંસારરૂપી વનને ઉલ્લંઘન કરવામાં માર્ગ દેશક છે. ધર્મ માતાની પેઠે પિષણ કરે છે, પિતાની પેઠે રક્ષણ કરે છે, મિત્રની જેમ પ્રસન્ન કરે છે, બંધુની પેઠે સ્નેહ રાખે છે, ગુરુની પેઠે ઉજવળ ગુણોને વિષે ઉચ્ચપણે આરૂઢ કરે છે અને સ્વામીની જેમ ઉત્કૃષ્ટ પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરાવે છે. તે સુખને મહા હમ્પ૪ છે, શત્રુરૂપ સંકટમાં વર્મપ છે, શીતથી ઉત્પન્ન થયેલી જડતાને છેદન કરવાને ઘર્મ છે અને પાપના મર્મને જાણનાર છે. ધર્મથી જીવ રાજા થાય છે, ધર્મથી બળદેવ થાય છે, ધર્મથી અર્ધચકી થાય છે, ધર્મથી ચકવરી થાય છે, ધર્મથી દેવ અને ઇંદ્ર થાય છે, ધર્મથી રૈવેયક અને અનુત્તર વિમાનમાં અહમિંદ્ર દેવપણને પામે છે અને ધર્મથી તીર્થકર પદને પણ પ્રાપ્ત થાય છે. જગત્માં ધર્મથી સર્વ પ્રકારની સિદ્ધિ થાય છે. દુર્ગતિમાં પડતા જંતુઓને ધારણ કરે છે તેથી તે “ધમ કહેવાય છે. તે ધર્મ દાન, શીલ, ૧ પૃષી ૨ સમકિત. ૩ માર્ગ બતાવનાર. ૪ મહેલ. ૫ બખાર. ૬ ઉણતા. ૭ વાસુદેવ Page #35 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. શ્રી ધર્મઘોષસૂરિની દેશના ૧૧ તપ અને ભાવના ભેદથી ચાર પ્રકાર છે. તેમાં જે દાનધર્મ છે તે જ્ઞાનદાન, અભયદાન અને ધર્મોપગ્રહદાન એવા નામથી ત્રણ પ્રકારે કહ્યો છે. ધર્મને નહિ જાણનાર પુરુષને વાચના અને દેશનાદિકનું દાન આપવું અગર જ્ઞાનના સાધનાનું દાન આપવું તે જ્ઞાનદાન કહેવાય છે. જ્ઞાનદાનવડે પ્રાણી પિતાનું હિતાહિત જાણે છે અને તેથી જીવાદિ તને જાણી વિરતિને પ્રાપ્ત કરે છે. વળી જ્ઞાનદાનથી પ્રાણી ઉજજવળ કેવળજ્ઞાન પામી, સર્વકના અનુગ્રહકારી લેકાગ્ર ઉપર આરૂઢ થાય છે એટલે મોક્ષપદને પામે છે. મન, વચન અને કાયાએ કરીને જીવને વધ કર નહી, કરાવ નહી અને કરનારની અનુમોદના કરવી નહીં તેનું નામ અભયદાન કહેવાય છે. તે જીવ-સ્થાવર અને વ્યસન ભેદથી બે પ્રકારના છે, અને તે બંનેના પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે પ્રકાર છે. પર્યાપ્તપણના કારણરૂપ છ પર્યાપ્તિઓ-આહાર, શરીર, ઇંદ્રિય, શ્વાસોચ્છુવાસ, ભાષા અને મન એ નામની છે. તે પર્યાપ્તિઓ એકેંદ્રિયને ચાર, વિકલૈંદ્રિયને પાંચ અને પંચંદ્રિય જીને છે એમ અનકમે હોય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ તે એકેન્દ્રિય સ્થાવરો કહેવાય છે. તેમાં પહેલાં ચાર છે, તે સૂક્ષમ અને બાદર એવા બે પ્રકારના છે અને વનસ્પતિ પ્રત્યેક અને સાધારણ એવા બે ભેદવાળી છે. તેમાં પણ સાધારણ વનસ્પતિના સૂક્ષ્મ અને બાદર એવા બે ભેદ છે. ત્રસ જી દ્વિદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય અને પંચું. દ્રિય, એમ ચાર પ્રકારના છે. તેમાં પંચેન્દ્રિયના સંજ્ઞી અને અસંજ્ઞી એવા બે ભેદ છે. જેઓ મન અને પ્રાણ પ્રવૃત્ત કરી શિક્ષા, ઉપદેશ અને આલાપને જાણે છે તે સંશી કહેવાય છે અને તેઓથી વિપરીત તે અસંશી કહેવાય છે. સ્પશન, રસન (જિહુવા ); ધ્રાણ (નાસિકા ), ચક્ષુ અને શ્રેત્ર (કાન) એ પાંચ ઇંદ્રિય છે અને તેઓના અનુક્રમે સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ એ વિષયે છે. દ્વિદ્રિય જીવમાં કૃમિ, શંખ, ગંડલા, જળ, કપર્દિકા અને છીપ વગેરે વિવિધ આકૃતિવાળા પ્રાણીઓ છે, જૂ, માંકણુ, મંકડા અને લીખ વગેરેને ત્રીંદ્રિય જંતુઓ કહ્યા છે, અને પતંગ, મક્ષિડા(માખી), ભ્રમર અને ડાંસ વગેરેને ચતુરિંદ્રિય ગણ્યા છે. જળ, સ્થળ ને આકાશચારી તિય, તેમજ નારકી, મનુષ્ય અને દેવતા એ સર્વને પંચેંદ્રિય જીવ કહ્યા છે. આ પ્રકારના સર્વ જીવોના પર્યાય (આયુખ્ય)નો ક્ષય કરે, તેઓને દુઃખ આપવું અને તેઓને કલેશ ઉત્પન્ન કરવો એ ત્રણ પ્રકારે વધ કહેવાય છે. તે ત્રણે પ્રકારના જીવવધને ત્યાગ કરે તેનું નામ અભયદાન કહેવાય છે. જે પુરુષ અભયદાન આપે છે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થ આપે છે; કારણ કે વધથી બચાવે જીવ જે જીવે છે તે તેને ચારે પુરુષાર્થ પ્રાપ્ત થઈ શકે છે. દરેક પ્રાણીને રાજ્ય, સામ્રાજ્ય અને દેવરાજ્ય કરતાં પણ જીવિતવ્ય વધારે પ્રિય છે અને તે જ કારણથી અશુચિમાં રહેલા કૃમિને અને સ્વર્ગમાં રહેલા ઈંદ્રને પણ પ્રાણપહારી ભય સરખા છે. માટે સુબુદ્ધિ પુરૂષે નિ૨ ત૨ સંવ જગતને ઈટ એવા અભયદાનને વિષે અપ્રમત્ત થઈને પ્રવર્તવું જોઈએ. અભયદાન દેવાથી મનુષ્ય પરભવે મને હર શરીરવાળો, દીર્ધાયુષી, આરોગ્યવંત, રૂપવંત, લાવણ્યમાન તથા શક્તિમાન થાય છે. ૧ પિતાને હોય તેટલી પર્યાપ્તિ પૂરી કરે તે પતિ કહેવાય છે અને પૂરી કર્યા અગાઉ મરણ પામે છે તે અપર્યાપ્ત કહેવાય છે. ૨ બેઇકી, તેતી અને ચૌરંકી૩ કેડીઓ. Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મઘોષસૂરિએ કહેલ દાનનું સ્વરૂપ. રાગ ૧ લે. ધર્મોપગ્રહ દાનના દાયકશુદ્ધ, ગ્રાહકશુદ્ધ, દેયશુદ્ધ, કાળશુદ્ધ અને ભાવશુદ્ધ એવા પાંચ પ્રકાર થાય છે. તેમાં ન્યાયપાર્જિત દ્રવ્યવાળો, સારી બુદ્ધિવાળે, આશંસા વિનાને, જ્ઞાનવાનું તથા આપીને પશ્ચાત્તાપ નહિ કરનારે દાન આપે તે દાયકશુદ્ધ દાન કહેવાય છે. આવું ચિત્ત, આવું વિત્ત અને આવું પાત્ર મને પ્રાપ્ત થયું તેથી હું કૃતાર્થ થયે છું એમ માનનારે તે શુદ્ધ દાયક કહેવાય છે. સાવદ્ય વેગથી વિરકત, ત્રણ ગૌરવથીર વર્જિત, ત્રણ ગુપ્તિ ધારક, પાંચ સમિતિ પાળનાર, રાગદ્વેષથી વર્જિત, નગર–નિવાસ-સ્થાન–શરીરઉપકરણદિકમાં મમતા રહિત, અઢાર સહસ્ત્ર શીલાંગના ધારણ કરનાર, જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયીના ધારણ કરનાર, ધીર, સુવર્ણ અને લેહમાં સમદષ્ટિમાન, ધર્મધ્યાન અને શુકલ ધ્યાનમાં સ્થિતિ કરનાર, જિતેંદ્રિય, કુક્ષિસંબલ," હમેશાં શકિત પ્રમાણે નાના પ્રકારનાં તપ કરનાર, અખંડિતપણે સત્તર પ્રકારના સંયમને પાળનાર, અઢાર પ્રકારનાં બ્રહ્મચર્યને ધારણ કરનાર-એવા ગ્રાહકને દાન દેવું તે ગ્રાહકશુદ્ધ દાન કહેવાય છે. બેંતાળીશ દેષથી રહિત અશન, પાન, ખાદ્ય, સ્વાદ અને વસ્ત્ર, સંસ્તારકાદિકનું જે દાન તે દેયશુદ્ધ દાન કહેવાય છે. ચાચ કાળે પાત્રને દાન આપવું તે કાળશદ્ધ દાન અને કામના રહિત શ્રદ્ધાથી આપવું તે ભાવશુદ્ધ દાન કહેવાય છે. દેહ વિના ધર્મનું આરાધન થતું નથી અને અન્નાદિક વિના દેહ રહેતે નથી, માટે હમેશાં ધર્મોપગ્રહદાન દેવું. જે માણસ અશનપાનાદિ ધર્મોપગ્રહદાન સુપાત્રને આપે છે તે તીર્થને અવિચ્છેદ કરે છે અને પરમપદને પામે છે. સાવદ્યાગનું જે પ્રત્યાખ્યાન કરવું તેને શીલ કહે છે અને તે દેશવિરતિ તથા સર્વ વિરતિ એવા બે પ્રકારે છે. તેમાં દેશવિરતિના પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એવા બાર પ્રકાર છે. સ્થૂલ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ પાંચ અણુવ્રત જિનેશ્વરે કહ્યા છે. દિગવિરતિ, ભોગપભોગ વિરતિ અને અનર્થદંડ વિરતિ એ ત્રણ ગુણવ્રત કહેવાય છે અને સામાયિક, દેશાવગાશિક, પૌષધ તથા અતિથિસંવિભાગ એ ચાર શિક્ષાવ્રત કહેવાય છે. એ પ્રકારને દેશવિરતિ ગુણ શુશ્રુષા વગેરે ગુણવાળા, યતિધર્મના અનુરાગી, ધર્મપચ્ચ ભેજનને ઈચ્છનારા, શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એ પાંચ લક્ષણ યુકત સમકિતને પામેલા, મિથ્યાત્વથી નિવૃત્ત થયેલા અને સાનુબંધ ક્રોધના ઉદયથી વર્જિત એવા ગૃહમેધી૧૦ મહાત્માઓને ચારિત્રમેહનીને નાશ થવાથી ઉત્પન્ન થાય છે. સ્થાવર અને ત્રસજીવોની હિંસાદિકનું સર્વથા વર્જવું તે સર્વવિરતિ કહેવાય છે અને તે સિદ્ધરૂપી મહેલ પર ચડવાને નિસરણીરૂપ છે. એ સર્વવિરતિ પ્રકૃતિથી અલ્પ કષાયવાળા, ભવસુખમાં વિરાગી અને વિનયાદિ ગુણેને વિષે રક્ત એવા મહાત્મા મુનિઓને પ્રાપ્ત થાય છે. જે કર્મને તપાવે તે તપ કહેવાય છે. તેના બાહ્ય અને અત્યંતર એવા બે ભેદ છે. અનશન, ઊંદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સંલીનતા એ છ પ્રકારનાં બાહ્ય ૧ પાપસહિત. ૨ રસગૌરવ, અદ્ધિગૌરવ, સાતા ગૌરવ. ૩ મનગુપ્તિ, વચનગુપ્તિ, કામગુપ્તિ ૪ ઈમ સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાનનિક્ષેપણ સમિતિ, પાષ્ઠિાપનિકા સમિતિ. ૫ ઉદરપતિ માત્ર જ આહારને ગ્રહણ કરનાર. ૬ સંથારો વગેરે. ૭ વાંછો. ૮ ધર્મના ઉપભ્રંભ–ભૂત દાન. ૯ ધર્મ અવશેચ્છા. ૧૦ ગૃહસ્થ. ૧૧ સંસારસુખથી વિરક્ત, Page #37 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. મંગળપાઠકની વાણી. તપ કહેવાય છે. તથા પ્રાયશ્ચિત, વૈચાવૃત્ય, સ્વાધ્યાય, વિનય, કાત્સર્ગ અને શુભ ધ્યાન એ છ પ્રકારનાં અત્યંતર તપ કહેવાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયીના ધારણ કરનારને વિષે અદ્વિતીચ ભકિત, તેના કાર્યનું કરવું, શુભની જ ચિંતા અને સંસારની નિંદા કરવી તે ભાવના કહેવાય છે. એ ચાર પ્રકારને ધર્મ અપાર ફળ મેક્ષફળ)ને આપવામાં સાધનરૂપ છે, તેથી ભવભ્રમણથી ભય પામેલા મનુષ્યએ સાવધાન થઈને તે સાધવા ગ્ય છે.” ઉપર પ્રમાણે દેશના સાંભળી ધનશેઠે કહ્યું “ સ્વામિન ! આ ધર્મ ઘણે કાળે મારા સાંભળવામાં આજે આવ્યો છે, આટલા દિવસ સુધી હું મારા કર્મથી ઠગાયો છું. એ પ્રમાણે કહી ગુરુના ચરણકમળને તથા બીજા મુનિઓને વંદન કરી પોતાના આત્માને ધન્ય માનતે પોતાના નિવાસસ્થાન પ્રત્યે ગયે. એવી ધર્મદેશનાથી પરમાનંદમાં મગ્ન થયેલા સાર્થવાહે તે રાત્રિને ક્ષણવત્ નિગમન કરી. શયન કરી ઊઠેલા તે સાર્થવાહના સમીપ ભાગે પ્રાતઃકાળે કેઈમંગળપાઠક સંખના જેવી ગંભીર અને મધુર ધ્વનિવડે આ પ્રમાણે બે -“ધનબંધકારથી મલિન થયેલી, પશ્વિનીની શેભાને ચોરનારી અને પુરુષના વ્યવસાયને હરનારી રાત્રિવર્ષાઋતની પેઠે ચાલી ગઈ છે, જેમાં તેજસ્વી અને પ્રચંડ કિરણવાળે સૂર્ય ઉદય પામેલે છે અને જે પુરુષને વ્યવસાય કરવામાં સહદ સમાન છે એવા આ પ્રાતઃકાળ શરદઋતુના સમયની માફક વૃદ્ધિ પામત જાય છે. જે શરદઋતુના સમયમાં-તત્ત્વબોધવડે બુદ્ધિવંત પુરુષોના મનની પેઠે સરોવર અને સરિતાઓના જળ નિર્મળ થવા લાગ્યાં છે, આચાર્યના ઉપદેશવડે સંશય રહિત થયેલા ગ્રંથની સયના કિરણોથી શુષ્ક પંકવાળા માર્ગો ઘણા સુગમ થયેલા છે. માર્ગના ચીલાની અને ચક્રધારાની અંદર જેમ શકટની શ્રેણિએ ચાલે તેમ નદીઓ પિતાના બંને તટની મધ્યમાં ધીમે ધીમે વહન થવા લાગી છે અને રસ્તાઓ પકવ થયેલા શ્યામ, નીવાર, વાલુંક અને કુંવલાદિકથી જાણે પાંથાનું આતિથ્ય કરતા હોય તેવા જણાય છે. તે શરદઋતુ પવને કરી ચલિત થયેલા ઇક્ષુવનના શબ્દોથી જાણે પ્રવાસીઓને યાનાધિરૂઢ થવાને સમય સૂચવતી હોય તેવી લાગે છે. વાદળાંઓ સૂર્યના પ્રચંડ કિરણેથી તપેલા પાંથલેકેને ક્ષણ વાર છત્રરૂપ થવા લાગ્યા છે. સંઘના સાંઢડાઓ પિતાની કેડ્યોથી ભૂમિનું ભેદન કરે તે જાણે સુખયાત્રા કરવા માટે પૃથ્વીનું વિષમપણું ટાળતા હાયની તેવા જણાય છે. અગાઉ માર્ગમાં જળના પ્રવાહે ગર્જના કરતા અને પૃથ્વી ઉપર ઉછળતા જોવામાં આવતા હતા, તે આ વખતે વર્ષાઋતુના મેઘની માફક નાશ પામી ગયા છે. ફળવડે નમ્ર થયેલી વલ્લીઓથી અને પગલે પગલે નિર્મળ જળનાં ઝરણુથી માર્ગો પથ લેકેને યત્ન સિવાય પાથેયવાળા થયેલા છે; અને ઉત્સાહ ભરેલા ચિત્તવાળા ઉદ્યમી લેકે રાજહંસની પેઠે દેશાંતર જવાને ઉતાવળ કરવા લાગ્યા છે.” મંગલપાઠકના એવા શબ્દ સાંભળીને, “એણે મને પ્રયાણસમય જણાવ્યું એમ વિચારી સાર્થવાહે પ્રયાણભેરી વગડાવી. પૃથ્વી અને આકાશના મધ્ય ભાગને પૂરી દેનાર ભેરીનાદથી, ગેપાલના ગેજીંગના શબ્દથી જેમ ગાયને સમૂહ ચાલે તેમ સર્વ સાથે ત્યાંથી ચાલ્યા. ભવ્ય પ્રાણીરૂપી કમળાને બંધ કરવામાં પ્રવીણ મુનિઓથી પરિવૃત્ત આચાર્ય કિરવડે પરિવૃત્ત સૂર્યની પેઠે ત્યાંથી વિહાર કર્યો. સર્વ સંઘની રક્ષાને માટે આગળ. ૧ તુચ્છ ધાન્ય. Page #38 -------------------------------------------------------------------------- ________________ દશ પ્રકારના ક૯પવૃક્ષનું સ્વરૂપ સગ ૧ લો પાછળ અને પાર્શ્વ ભાગમાં રક્ષક પુરુષને રાખીને સાર્થપતિ ધનશેઠે પ્રયાણ કર્યું. સાથે જ્યારે તે મહાટવી ઉતરી ગયે ત્યારે સાર્થપતિની આજ્ઞા લઈ ધર્મઘોષ આચાર્ય ત્યાંથી અન્ય સ્થાનકે વિહાર કરી ગયા. નદીઓનો સમૂહ જેમ સમુદ્રને પ્રાપ્ત થાય તેમ સાર્થવાહ પણ નિવિદનપણે માર્ગનું ઉલ્લંઘન કરી વસંતપુર પહોંચ્યા. ત્યાં થોડા સમયમાં તેણે કેટલાક ઉપસ્કર વેચ્યા અને કેટલાક નવા ગ્રહણ કર્યા. પછી સમુદ્રથી જેમ મેઘ ભરાય તેમ સર્વત્ર દ્રવ્યાદિકથી ભરપૂર થઈ ધનશેઠ પુનઃ ક્ષિતિપ્રતિષ્ઠિતપુરે આ. કેટલેક કાળે આયુષ્ય પૂર્ણ થતાં તે કાળધર્મ પામે. મુનિદાનના પ્રભાવથી તે જ્યાં સર્વદા એકાંત સુષમ નામને આરે વતે છે એવા ઉત્તરકુર ક્ષેત્રમાં સીતા નદીના ઉત્તર તટ તરફ અને જંબૂવૃક્ષના પૂર્વ ભાગમાં યુગલીઆરૂપે ઉત્પન્ન થયો. તે ક્ષેત્રના યુગલીઆએ ત્રીજા દિવસને છેડે ભેજ્ય પદાર્થની ઈચ્છાવાળા, બસ છપ્પન પૃષ્ટ કરંડકે યુક્ત, ત્રણ કેસના શરીરવાળા, ત્રણ પાપમના આયુષ્યવાળા અ૫ કષાયવાળા, મમતા રહિત અને આયુને અંતે એક વખત જેઓને પ્રસવ થાય છે એવા હોય છે. તેઓને એક અપત્યનું જોડલું થાય છે, તેને ઓગણપચાસ દિવસ સુધી પાળીને પછી તેઓ મૃત્યુ પામે છે અને ત્યાંથી દેવગતિમાં ઉત્પન્ન થાય છે. તે ઉત્તરકુરુ ક્ષેત્રમાં સ્વભાવથી જ શર્કરા જેવી સ્વાદિષ્ટ રેતી છે, શરદુઝતુની ચંદ્રિકા જેવા નિર્મળ જળ છે અને રમણિક ભૂમિ છે. તે ક્ષેત્રમાં માંગ વગેરે દશ પ્રકારના ક૯પવૃક્ષે છે, જેઓ યુગલીઆઓને અયને વાંછિત પદાર્થ આપે છે. તેમાં મઘાંગ નામના કલ્પવૃક્ષે મધ આપે છે; ભૂગાંગ નામના કલ્પવૃક્ષે પાત્ર આપે છે, તુર્યાગ નામના કલ્પવૃક્ષે વિવિધ શબ્દ વડે ઉત્તમ એવા વાજિંત્રે આપે છે, દીપશિખાંગ અને જ્યોતિષ્કાંગ નામના કલ્પવૃક્ષે અદ્દભુત પ્રકાશ આપે છે, ચિત્રાંગ નામના કલ્પવૃક્ષે પુષ્પોની માળાઓ આપે છે, ચિત્રરસ નામના કલ્પવૃક્ષે ભેજન આપે છે, મäગ નામના ક૯પવૃક્ષે આભૂષણ આપે છે, ગેહાકાર નામના કપવો ઘર આપે છે અને અનગ્ન નામના કલ્પવૃક્ષે દિવ્ય વસ્ત્રો આપે છે. એ કલ્પવૃક્ષે નિયત અને અનિયત બંને પ્રકારના અર્થોને આપે છે. ત્યાં બીજા પણ કહ૫વૃક્ષે સર્વ પ્રકારના ઈછિતને આપનારા છે, સર્વ ઈચ્છિત તીથને આપનારા કલ્પવૃક્ષ પ્રાપ્ત થવાથી ધનશેઠને જીવ યુગલી આપણે સ્વર્ગની જેમ વિષયસુખને અનુભવ કરવા લાગ્યા. યુગલીઆનું આયુષ્ય પૂર્ણ કરી તે ધનશેઠને જીવ પૂર્વ જન્મના દાનના ફળથી સૌધર્મ દેવલેકે દેવતા થયો. ત્યાંથી ચ્યવી પશ્ચિમ મહાવિદેહમાંહેની ગંધિલાવતી વિજયમાં વૈતાઢય પર્વતની ઉપર ગંધાર દેશમાં ગંધઋદ્ધિ નગરને વિષે વિદ્યાધરશિરોમણિ શતબળ નામના રાજાની ચંદ્રકાંતા નામની ભાર્યાની કુક્ષીથી પુત્રપણે ઉત્પન્ન થયો. બળવડે તે મહાબળવાન હોવાથી તેનું “મહાબળ” એવું નામ પાડ્યું. રક્ષકએ રક્ષા કરેલ અને લાલનપાલન કરેલ મહાબળ કુમાર વૃક્ષની પેઠે વૃદ્ધિ પામવા લાગ્યો ચંદ્રની પેઠે અનુક્રમે સર્વ કળાઓથી પૂર્ણ થયેલે તે મહાભાગ લેકેના નેત્રને ઉત્સવરૂપ થયે. યેગ્ય સમય આવ્યે એટલે અવસરને જાણનારા માતા-પિતાએ જાણે મૂતિમતી વિનયલમી હોય તેવી વિનયવતી નામની કન્યા સાથે તેના લગ્ન કર્યા. કામદેવના તીક્ષ્ણ હથીયારરૂપ, કામિનીઓને કામણરૂપ અને રતિના લીલાવનારૂપ યૌવનને તે કુમાર પ્રાપ્ત થયું. તેના ચરણ અનુક્રમથી કૂર્મની પેઠે ઉન્નત અને ૧ પાંસળીઓ. Page #39 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું શતબળ રાજાની સુંદર વિચારણા. ૧૫ સરખા તળીયાવાળા હતા, તેને મધ્ય ભાગ સિંહના મધ્યભાગને તિરસ્કાર કરવામાં અગ્રેસર હતે અને તેનું વક્ષસ્થળ પર્વતની શિલા સદશ હતું. તેના ઉદ્ધત એવા બંને સ્કંધ વૃષભસ્કંધની શોભાને ધારણ કરવા લાગ્યા. તેની ભુજાઓ શેષનાગની ફણાની શોભા ધારણ કરવા લાગી, તેનું લલાટ અદ્ધ ઊગેલા પૂર્ણિમાના ચંદ્રની લીલાને ગ્રહણ કરવા લાગ્યું અને તેની સ્થિર આકૃતિ મણિના જેવી દંતશ્રેણીથી અને નથી તેમજ સુવર્ણના જેવી કાંતિવાળા શરીરથી મેપર્વતની સમગ્ર લમીની તુલના કરવા લાગી. એક દિવસ સુબુદ્ધિવાન, પરાક્રમી અને તત્ત્વજ્ઞ વિદ્યાધરપતિ શતબળ રાજા એકાંતે વિચાર કરવા લાગ્ય–અહો ! આ શરીર સ્વાભાવિક અશુચિમય છે, તો તેને ઉપસ્કરોથી નવું નવું કરી કેટલા કાળ સુધી પવવું ? અનેક પ્રકારે સત્કાર કર્યા છતાં પણ જે એક વખત સત્કાર ન થાય તે બળ પુરુષની પેઠે આ દેહ તત્કાળ વિકાર પામે છે. અહો ! બહાર પડેલા વિષ્ટા, મુત્ર તથા કફ વગેરે પદાર્થોથી પ્રાણુઓ ઘણુય છે, પણ શરીરની અંદર તેજ સર્વ પદાર્થો રહેલા છે તેનાથી કેમ દુણતા નથી? જીર્ણ થયેલા વૃક્ષના કેટરમાં જેમ સર્પ, વીંછી વગેરે ક્રૂર પ્રાણીઓ ઉત્પન્ન થાય છે તેમ આ શરીરમાં પીડા આપનાર અનેક રોગો ઉત્પન્ન થાય છે. શરઋતુના મેઘની માફક આ કાયા સ્વભાવથી જ નાશવંત છે. યૌવનલકમી વિધ તની પેઠે જોતજોતામાં નાશી જનારી છે. આયુષ્ય પતાકાની પેઠે ચપળ છે, સંપત્તિએ તરંગ ગની જેવી તરેલ છે. ભગ ભુજંગની ફણા જેવા વિષમ છે અને સંગમ સ્વપનની જે મિથ્યા છે. શરીરની અંદર રહેલો આત્મા કામ-ક્રોધાદિકના તાપથી તપાયમાન થઈ પુટપાકની પેઠે રાત્રિ દિવસ રંધાયા કરે છે. અહો આ અતિ દુઃખ પ્રાપ્ત કરાવનારા વિષયમાં સુખ માનનારા પ્રાણીઓ અશુચિસ્થાનમાહેના અશુચિ કીડાની પેઠે કાંઈપણ વિરાગ પામતા નથી ! દુરંત વિષયના સ્વાદમાં પરાધીન ચિત્તવાળો મનુષ્ય, અંધ જેમ કવાને દેખે નહીં તેમ પિતાના પગની આગળ રહેલા મૃત્યુને દેખતે નથી. વિષની માફક આપાતમાત્રમાં જ મધુર એવા વિષયોથી આત્મા મૂચ્છ પામી જાય છે અને તેથી પિતાના હિતને માટે કાંઈપણ વિચાર કરી શકતો નથી. ચારે પુરુષાર્થની તુલ્યતા છતાં પણ આત્મા પાપરૂપ એવા અર્થ-કામને વિષે પ્રવર્તે છે, પરંતુ ધર્મ અને મેક્ષમાં પ્રવતત નથી. પ્રાણીએને આ અપાર સંસારરૂપી સમુદ્રમાં અમૂલ્ય રત્નની પેઠે મનુષ્યપણું ઘણું દુર્લભ છે કદાપિ માનુષ્ય પ્રાપ્ત થયું તથાપિ તેમાં ભગવાન અહંતદેવ અને સુસાધુ ગુરુ પુરયોગથી જ પ્રાપ્ત થાય છે. જે આપણે મનુષ્ય ભવનું ફળ ગ્રહણ ન કરીએ તો વસ્તીવાળા શહેરમાં ચારથી કંટાયા જેવું થાય, માટે કવચધારી મહાબળકુમારને રાજ્યભાર આપણુ કરીને હું સ્વેચ્છિત કરું. એમ વિચારી શતબળ રાજાએ તરત જ પુત્રને બોલાવ્યો. અને તે વિનીતકુમારને રાજ્ય ગ્રહણ કરવાને બંધ કર્યો. પિતાની આજ્ઞાથી તેણે રાજ્યભાર વહન કરવાનું કબૂલ કર્યું. મહાત્માઓ ગુરુજનોની આજ્ઞાનો ભંગ કરવામાં ભીરુ હોય છે. પછી શતબળ રાજાએ મહાબળકુમારને સિંહાસન ઉપર બેસાડી–અભિષેક કરી પોતાની હાથે તિલક મંગળ કર્યું. મચકુંદના પુષ્પ જેવી કાંતિવાળા ચંદનના તિલકથી તે નાને રાજા ચંદ્રવડે જેમ ઉદયાચળ શોભે તેમ શેભવા લાગ્યો. હંસની પાંખ જેવા પિતાના પિતા સંબંધી છત્રવડે, શરદુઋતુના મેઘથી જેમ ગિરિરાજ શેભે તેમ શોભવા લાગ્યો. નિર્મળ બગલાના જોડાથી જેમ મેઘ શોભે તેમ ચલાયમાન બે સુંદર ચામરથી તે વિરાજવા Page #40 -------------------------------------------------------------------------- ________________ શતબલ રાજવીની દીક્ષા અને સ્વર્ગગમન સર્ગ ૧ લે. લાગ્યા. ચંદ્રના ઉદય સમયે જેમ સમુદ્ર ધ્વનિ કરે તેમ તેને અભિષેક સમયે દિશાઓને ગજાવી મૂકતે મંગળ વાજીંત્રોને ધ્વનિ ગંભીર શબ્દ કરવા લાગ્યો. રૂપાંતરે જાણે બીજે શતબળ રાજા હોય તેમ સામત અને મંત્રીઓ તેની પાસે આવી તેને માન્ય કરવા લાગ્યા. આવી રીતે પુત્રને રાજ્યપદે બેસાડી શતબળ રાજાએ આચાર્યના ચરણ સમીપે જઈ શમસામ્રાજ્ય (ચારિત્ર) ગ્રહણ કર્યું. તેણે અસાર વિષયોને છેડી દઈ સારરૂપ ત્રણ રત્ન (જ્ઞાન, દર્શન, ચારિત્ર) ધારણ કર્યા, તથાપિ તેની સમચિત્તતા અખંડ રહી. તે જિતેન્દ્રિય પુરુષે કષાયને, નદી જેમ કાંઠાના વૃક્ષને ઉમૂલન કરે તેમ મૂળથી ઉમૂલન કર્યા. તે મહાત્મા મનને આત્મસ્વરૂપમાં લીન કરી, વાણુને નિયમમાં રાખી અને કાયાથી નિયમિત ચેષ્ટાવંત થઈને મહોત્સવપણે દુસહ પરિષહોને સહન કરવા લાગ્યા. મથ્યાદિક ભાવનાથી જેની ધ્યાનસંતતિ વૃદ્ધિ પામેલી છે એવા તે શતબળરાજર્ષિ જાણે મુક્તિમાં હોય તેમ અમંદ આનંદમાં મગ્ન રહેવા લાગ્યા. ધ્યાન અને તપવડે પિતાના આયુષ્યને લીલામાત્રમાં નિગમન કરી તે મહાત્મા દેવતાઓના સ્થાનને પ્રાપ્ત થયા. મહાબળકુમાર પણ પિતાના બળવંત વિદ્યાધરના પરિવારવડે ઈન્દ્રની પેઠે અખંડ શાસનથી પૃથ્વીનું રાજ્ય કરવા લાગ્યો. હંસ જેમ કમલિનીના ખંડમાં કીડા કરે તેમ તે રમણિયોની સાથે વીંટાઈ સુંદર આરામપંક્તિઓમાં હર્ષથી ક્રિીડા કરવા લાગ્યું. તેના નગરમાં હમેશાં થતાં સંગીતના પ્રતિશબ્દોથી જાણે સંગીતનો અનુવાદ કરતી હોય તેવી વતાવ્ય પર્વતની ગુફાઓ જણાવા લાગી. આગળ, પા ભાગમાં અને પશ્ચાત્ ભાગમાં સ્ત્રીઓથી વીંટાઈ રહે તે જાણે મૂર્તિમાન શંગારરસ હોય તે દીપવા લાગ્યા. સ્વછંદતાથી વિષયક્રીડામાં આસક્ત થયેલા તેને વિષુવવૃતની પેઠે રાત્રિદિવસ સરખા લાગવા લાગ્યા. " એક દિવસ જાણે બીજા મણિર્તા હોય એવા અનેક અમાત્ય સામંતોથી અલંકૃત થયેલી સભાભૂમિમાં કુમાર બેઠે હતું અને તેને નમસ્કાર કરીને સર્વ સભાસદે પણ પિતપિતાના યોગ્ય સ્થાન પર બેઠા હતા. તેઓ કુમારને વિષે એકાગ્ર નેત્ર કરી જાણે ગની લીલા ધારણ કરતા હોય તેવા જણાતા હતા. સ્વયં બુદ્ધ, સંભિન્નમતિ, શતમતિ અને મહામતિ એ ચાર મુખ્ય મંત્રીઓ પણ આવીને બેઠા હતા; તેમાં સ્વામીની ભક્તિમાં અમૃતના સિંધતત્ય, બુદ્ધિરૂપી રત્નમાં રોહણાચળ પર્વત સમાન અને સમ્યગૃષ્ટિ એ સ્વયં બુદ્ધ મંત્રી તે સમયે આ પ્રમાણે વિચાર કરવા લાગ્યો.- “ અહે ! અમે જોતાં છતાં આ વિષયાસક્ત અમારા સ્વામીનું દુષ્ટ અશ્વોની પેઠે ઇંદ્રિયોથી હરણ થાય છે. તેની ઉપેક્ષા કરનારા અમને ધિક્કાર છે ! આવા વિષયવિનોદમાં વ્યગ્ર થયેલા અમારા સ્વામીને જન્મ વ્યર્થ જાય છે, એમ જાણીને થોડા જળમાં જેમ મીન ટળવળે તેમ મારું મન દુઃખી થાય છે. અમારા જેવા મંત્રીઓથી જે આ કુમાર ઉચ્ચ પદને પ્રાપ્ત ન થાય તે અમારામાં અને પરિહાસિક મંત્રીઓમાં તફાવત છે? માટે અમારો આ સ્વામીને વિજ્ઞપ્તિ કરી હિતમાગમાં લાવવા જોઈએ; કારણ કે રાજાઓ સારણીની પેઠે, પ્રધાનો જ્યાં દોરે ત્યાં દોરી શકાય છે. કદાપિ સ્વામીના વ્યસનથી જીવનારા લોકે અપવાદ બાલશે તે પણ અમારે કહેવું ૧ મત્રી. કરણા, પ્રમોદ અને માદયસ્થ એ ચાર ભાવના. ૨ તુલા અને મેષ રાશિના સર્મ થાય ત્યારે દિવસ રાત્રિ સરખા થાય છે તેને વિષુવવૃત કહે છે. ૩ મરા. ૪. નીક. Page #41 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. સ્વયં બુદ્ધ મંત્રીને રાજાને ઉપદેશ. જોઈએ, કારણ કે હરણોના ભયથી ક્ષેત્રમાં જવ વાવવાનું બંધ રખાતું નથી.” સ્વયં બુદ્ધ મંત્રી જે સર્વ બુદ્ધિવંતેમાં અગ્રણી હતા તેણે આવી રીતે વિચાર કરી અંજલિ જોડી રાજાને નીચે પ્રમાણે કહ્યું – “અરે! આ સંસાર સમુદ્રતુલ્ય છે. નદીઓના જળથી જેમ સમુદ્ર તૃપ્તિ પામતે નથી, સમુદ્રના જળથી જેમ વડવાની તૃપ્તિ પામતે નથી, જંતુઓથી જેમ યમરાજ તૃપ્તિ પામતે નથી, કાષ્ઠોથી જેમ અગ્નિ તૃપ્ત પામતા નથી, તેમ સંસારને વિષે આ આત્મા વિષયસુખથી કયારે પણ તૃપ્તિ પામતો નથી. નદીના તટની છાયા, દુર્જન, વિષ, વિષય અને સર્પાદિ ઝેરી પ્રાણીઓ અત્યંત સેવ્યાથી વિપત્તિને અર્થે થાય છે. સેવન કરેલો કામદેવ તત્કાળ સુખ આપનાર લાગે છે, પરંતુ પરિણામે વિરસ છે અને તે ખંજવાળેલી દદ્રની માફક સેવન કરવાથી અત્યંત વૃદ્ધિને પામે છે. કામદેવ નરકનો દૂત છે, વ્યસનને સાગર છે, વિપત્તિરૂપી લતાને અંકુર છે અને પાપરૂપી વૃક્ષની નીક છે. મદને મદની પેઠે પરવશ કરેલે પુરુષ સદાચારરૂપી માર્ગથી ભ્રષ્ટ થઈ ભવરૂપી ખાડામાં પડે છે. ગૃહસ્થના ઘરમાં ઉંદર પ્રવેશ કરે છે તે તે જેમ અનેક સ્થાનકે ખોદી નાંખે છે તેમ કામદેવ માણસના શરીરમાં પ્રવેશ કરે છે તે તે પ્રાણીના અર્થ, ધર્મ અને મોક્ષને ખેદી નાખે છે. સ્ત્રીઓ વિષયવલ્લીની પેઠે દર્શન, સ્પર્શ અને ઉપભેગથી અત્યંત વ્યામોહ ઉત્પન્ન કરે છે. તે કામરૂપી લુબ્ધક (પારધિ)ની જળ છે અને તેથી હરિણની માફક પરુષોને અનર્થકારક થઈ પડે છે. જેઓ મશ્કરીના મિત્ર છે તેઓ ફકત ખાવાપીવાના અને સ્ત્રીવિલાસના મિત્ર છે, તેથી તેઓ પિતાના સ્વામીનું પરલોક સંબંધી હિત ચિંતવતા જ નથી. તેઓ સ્વાર્થ તત્પર, નીચ, લંપટ અને ખુશામતીઆ થઈ પિતાના સ્વામીને સ્ત્રીકથા, ગીત, નૃત્ય અને પરિહાસિક વચનથી મેહ પમાડે છે. બદરી વૃક્ષના સંસર્ગથી જેમ કદલીનું વૃક્ષ કયારે પણું આનંદ પામતું નથી તેમ કુસંગથી કુળવાન પુરુષને કયારે પણ અભ્યદય થતો નથી, માટે હે કુળવાન સ્વામિન! પ્રસન્ન થાઓ. આપ પોતે જ સુજ્ઞ છે માટે મેહ પામે નહીં અને વ્યસનાસક્તિ છેડી ધર્મમાં મન લગાડે. છાયા વિનાનું વૃક્ષ, જળરહિત સરોવર, સુગંધહીન પુષ્પ, દંતશૂળ વિનાને હસ્તિ, લાવણ્ય રહિત રૂ૫, મંત્રી વિનાનું રાજ્ય, દેવભૂતિ વિનાનું ચૈત્ય, ચંદ્ર વિનાની રાત્રિ, ચારિત્ર રહિત સાધુ, શસ્ત્ર રહિત સૈન્ય અને નેત્ર વિનાનું મુખ જેમ શેભતું નથી, તેમ ધર્મ વિનાને પુરુષ કદી પણ શોભાને પામતો નથી. ચક્રવતી રાજા પણ જે અધમી થાય છે તે તે પરભવે એ જન્મ પામે છે કે જ્યાં કુત્સિત અન મળે તે પણ રાજ્ય મળ્યા જેવું કલ્પાય છે. જે માણસ મહાકુળમાં ઉત્પન્ન થયા છતાં પણ ધર્મ ઉપાર્જનથી રહિત હોય તે તે બીજા ભવમાં શ્વાનની પેઠે અન્ય ઉચ્છિષ્ટ કરેલા અન્નનું ભજન કરનારે થાય છે. બ્રાહ્મણ પણ ધર્મહીન હોય તે તે પાપને બાંધે છે અને પછી બિડાલની પેઠે દુષ્ટ ચેષ્ટાવાળો થઈ સ્વેચ્છયોનિમાં ઉત્પન્ન થાય છે. ધર્મરહિત ભવી પ્રાણીઓ પણ બિડાલ, સર્પ, સિંહ, બાજ અને ગીધ વગેરે નીચ નિમાં ઘણા ભવ પર્યત ઉત્પન્ન થાય છે અને ત્યાંથી નરકે જાય છે. ત્યાં જાણે વૈરથી ક્રોધ પામેલા હોય તેવા પરમાધામિક દેવતાઓથી અનેક પ્રકારે કર્થના પામે છે. સીસાને પિંડ જેમ અગ્નિમાં ૧ દાદર (ધાધર) ર કામદેવ ૩. બેરડી ૪ કેળ. A - 3 Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સંભિન્નમતિનું નાસ્તિક મત-નિરૂપણ સગ ૧ લે. ગળે છે તેમ અનેક વ્યસનના આવેગરૂપી અગ્નિની અંદર રહેલા અધમી પ્રાણીઓના શરીરે ગળ્યા કરે છે, માટે તેવા અધમીઓને ધિકાર છે. પરમ બંધુની પેઠે ધર્મથી સુખ મળે છે અને નાવની પેઠે ધર્મવડે આપત્તિરૂપી નદીઓ તરી જવાય છે. જેઓ ધર્મ ઉપાર્જન કરવામાં તત્પર છે તેઓ પુરુષને વિષે શિરોમણિ થાય છે અને લતાઓ જેમ વૃક્ષને આશ્રય કરે છે તેમ તેમ સંપત્તિઓ તેમને આશ્રય કરે છે. ધવડે આધિ, વ્યાધિ અને વિરોધ વગેરે જે પીડા હેતુ છે તે, જળથી જેમ અગ્નિ નાશ પામે તેમ તત્કાળ નાશ પામી જાય છે. પરિપૂર્ણ પરાક્રમથી કરેલ ધર્મ અન્ય જન્મમાં કલ્યાણ સંપત્તિ આપવાને માટે જામીનરૂપ છે. તે સ્વામિન્ ! વધારે શું કહું ? પરંતુ નિઃશ્રેણુથી ૧ જેમ મહેલના અગ્રભાગ પર જવાય છે તેમ પ્રાણીઓ બળવાન્ ધર્મથી લોકાગ્રને પ્રાપ્ત થાય છે. આપ પણ ધર્મ વડે આ વિદ્યાધરના નરેંદ્રપણને પામેલા છે, માટે તમે ઉત્કૃષ્ટ લાભને વાતે ધર્મને આશ્રય કરે.” સ્વયં બુદ્ધ મંત્રીએ એ પ્રમાણે કહ્યા પછી અમાવાસ્યાની રાત્રિની પેઠે મિથ્યાત્વરૂપી અંધકારની ખાણરૂપ અને વિષ સરખી વિષમ મતિવાળે સંભિન્નમતિ નામને મંત્રી બોલ્યો-“અરે અરે ! સ્વયં બુદ્ધ ! તમને શાબાશ છે ! તમે પોતાના સ્વામીનું બહુ સારું હિત ઈચ્છો છો ! ઓડકારથી જેમ આહારને અનુભવ થાય છે તેમ તમારી ગિરાવડે જ તમારા ભાવનું અનુમાન થાય છે. હમેશાં સરલ અને પ્રસન્ન રહેનારા સ્વામીના સુખને માટે તમારા જેવા કુલીન અમાત્ય જ આવી રીતે કહે, બીજા તે કહે નહીં ! સ્વભાવથી કઠિન એવા કયા ઉપાધ્યાયે તમને ભણાવ્યા છે ? જેથી અકાળે વજાપાત જેવાં વચનો તમે સ્વામી પ્રત્યે કહ્યાં ? સેવકે પિતાના ભેગના અર્થને માટે સ્વામીની સેવા કરે છે તે તેઓએ પિતાના સ્વામીને “તમે ભોગ ભોગ નહીં' એવું કેમ કહેવાય ? જેઓ આ ભવ સંબંધી ભેગને છોડી દઈ પરલેકને માટે યત્ન કરે છે તેઓ હથેલીમાં રહેલ લેદ્ય પદાર્થને છોડી કેણું ચાટવા જેવું કરે છે. ધર્મથી પરલોકમાં ફળ મળે છે એમ જે કહેવાય છે તે અસંગત છે, કેમકે પરલોકી જનને અભાવ છે તેથી પરલોક પણ નથી જ. જેમ ગેળ, પિષ્ટ અને જળ વગેરે પદાર્થોથી મદશકિત ઉત્પન્ન થાય છે તેમ પૃથ્વી, અપ, તેજ અને વાયુથી ચેતના ઉત્પન્ન થાય છે. શરીરથી જુદો કઈ શરીરધારી પ્રાણું નથી કે જે આ શરીરને છોડી પર લેકમાં જાય, માટે વિષયનું સુખ નિઃશંકપણે ભેગવવું અને પિતાના આત્માને ઠગ નહીં. કારણ કે સ્વાર્થભ્રંશ કરે તે જ મૂર્ખતા છે. ધર્મ અને અધર્મની શંકા જ કરવી નહીં, કારણ કે સુખાદિકમાં તે વિદ્ગકારક છે અને ધર્મ અધર્મ ખરશંગની પેઠે વિદ્યમાન જ નથી. સ્નાન, વિલેપન, પુષ્પ અને વસ્ત્રાભૂષણથી પાષાણુની પૂજા કરાય તે તેણે શું પુણ્ય કર્યું ? અને બીજા પાષાણ ઉપર બેસી માણસે મૂત્રેત્સર્ગ અને વિષ્ટા કરે છે તેણે શું પાપ કર્યું ? જે પ્રાણીઓ કર્મથી ઉત્પન્ન થતા હોય અને મૃત્યુ પામતા હોય તે પાણીના પરપોટા કયા કર્મથી ઉત્પન્ન અને વિપન્ન થાય છે ? જ્યાં સુધી ઈચ્છાવડે ચેષ્ટા કરે છે ત્યાંસુધી ચેતન કહેવાય છે અને વિનષ્ટ થયેલા ચેતનને પુનર્ભવ નથી. જે પ્રાણું મૃત્યુ પામે છે તે જ પુનઃ ઉત્પન્ન થાય છે એવું વાક્ય સર્વથા યુતિરહિત છે, તેથી કહેવા માત્ર જ છે. શિરીષના જેવી કમળ શયામાં, રૂપલાવણ્યથી સુંદર એવી રમણએની સાથે આપણું સ્વામી અવિશંક્તિપણે કીડા ૧ નિસરણું અથવા દાદર ૨ ચાટવા યોગ્ય Page #43 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. નાસ્તિકમતને નિરાસ. કરે અને અમૃત સમાન ભેજ્ય અને પેય પદાર્થોનું યથારુચિ આસ્વાદન કરે; તેને જે નિષેધ કરે તેને સ્વામીને વરી સમજ. હે સ્વામિન ! જાણે સૌરભ્યથી જ નિષ્પન્ન થયા છે તેમ કપૂર, અગરુ, કસ્તુરી અને ચંદનાદિકથી તમે રાત્રિદિવસ વ્યાસ રહે. હે રાજન ! નેત્રની પ્રીતિને માટે ઉદ્યાન, વાહન, કિલ્લા અને ચિત્રશાળાઓ વગેરે જે જે શેભિતા પદાર્થો હોય તેને વારંવાર જુઓ. હે સ્વામિન ! વીણા, વેસુ, મૃદંગ વગેરે વાજિંત્રવડે ગવાતાં ગીતથી થતાં મધુર શબ્દો - નિરંતર તમારા કર્ણને રસાયનરૂપ થાઓ. જ્યાં સુધી જીવવું ત્યાંસુધી વિષયના સુખવડે જીવવું અને ધર્મકાર્યને માટે તલખવું નહીં, કારણ કે ધર્મ અધર્મનું કાંઈ પણ ફળ નથી. સંભિન્નમતિનાં વચનો સાંભળી સ્વયંબુદ્ધે કહ્યું-“અરે ! પિતાના અને પરના શત્રુ રૂપ નાસ્તિક લોકેને ધિક્કાર છે કે જેઓ, અંધ માણસ જેમ અંધ ટોળાને દેરી કૂવામાં પાડે તેમ માણસને, આકર્ષણ કરી અર્ધગતિને વિષે પાડે છે. જેમ સુખદુઃખ સ્વસંવેદનથી જાણી શકાય છે તેમ આત્મા પણ સ્વસંવેદનથી જ જાણવા ગ્ય છે, તે સ્વસંવેદનમાં બાધાને અભાવ હોવાથી આત્માને નિષેધ કરવાને કઈ પણ શક્તિમાન નથી. “હું સુખી છું, હું દુખી છું' એવી અબાધિત પ્રતીતિ આત્મા સિવાય કોઈને કયારે પણ થઈ શકતી નથી. એ પ્રમાણેના જ્ઞાનથી પિતાના શરીરને વિષે આત્માની સિદ્ધિ થાય છે, તે અનુમાનથી પરશરીરમાં પણ તેની સિદ્ધિ થાય છે. સર્વત્ર બુદ્ધિપૂર્વક ક્રિયાની પ્રાપ્તિ દેખાવાથી પર શરીરને વિષે પણ આત્મા છે એ નિશ્ચય થાય છે. જે પ્રાણી મૃત્યુ પામે છે તે જ પુનઃ ઉત્પન્ન થાય છે. તેથી ચેતનને પરલોક પણ છે એવું સંશય રહિત જણાય છે. જેમ બાલ્યાવસ્થાથી તરુણાવસ્થા પ્રાપ્ત થાય છે અને તારુણ્યમાંથી વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે તેમ જ ચેતન એક જન્મમાંથી બીજા જન્મમાં પણ જાય છે. પૂર્વભવની અનુવૃત્તિ સિવાય તરતને જન્મેલ બાળક પણ શિખવ્યા સિવાય માતાના સ્તન ઉપર પિતાનું મુખ કેમ અર્પણ કરે ? આ જગતમાં કારણને અનુરૂપ એવું જ કાર્ય જોવામાં આવે છે, તે તે અચેતન ભૂતોથી ચેતન કેમ ઉત્પન્ન થાય? વળી હે સ ભિન્નમતિ ! હું તને પૂછું છું કે ચેતના પ્રત્યેક ભૂતથી ઉપન થાય છે કે સમગ્રના સંગથી ઉપજે છે ? જે દરેક ભૂતથી ચેતન ઉત્પન્ન થાય એ પ્રથમ પક્ષ લઈએ તે તેટલી જ ચેતના હેવી જોઈએ અને સર્વ ભૂતની એકત્રતા થવાથી જ ચેતના ઉત્પન્ન થાય એ બીજે પક્ષ ગ્રહણ કરીએ તો તે ભિન્ન સ્વભાવવાળા ભૂતેથી એક સ્વભાવવાળો ચેતન કેમ ઉત્પન્ન થાય ? એ સર્વ વિચારવા જેવું છે. રૂપગંધ–રસ–સ્પશ ગુણવાળી પૃથ્વી છે, રૂપ-સ્પર્શ–રસાત્મક ગુણવાળું જળ છે, રૂપ અને સ્પર્શ ગુણવાળું તેજ છે અને એક સ્પશ ગુણવાળે મરુતુ છે, એ પ્રમાણે તે ભૂતની ભિન્ન સ્વભાવતા સર્વના જાણવામાં જ છે. જેમ જળથી વિસદશ એવા મોતીની ઉત્પત્તિ જોવામાં આવે છે તેમ અચેતન ભૂતોથી પણ ચેતનની ઉત્પત્તિ થાય એમ તું કહીશ તો તે પણ યુક્ત નથી, કેમકે મેતી વગેરેમાં પણ જળ દેખાય છે, તેમ જળ અને મોતી અને પૌગલિક જ છે, તેથી તેમાં વિસદશપણું નથી. પિષ્ટ, ગેળ અને જળ વગેરેથી થયેલી મદશકિતનું તું દષ્ટાંત આપે છે, પણ તે મદશક્તિ પણ અચેતન છે, તેથી ચેતનમાં તે દષ્ટાંત કેમ સંભવે ? દેહ અને આત્માનું અકયપણું કયારે પણ કહી શકાય તેવું નથી, કેમકે તદવસ્થ (મૃત્યુ પામેલા) દેહમાં ચેતન (આત્મા) ઉપલબ્ધ થતું નથી. એક પાષાણ પૂજાય છે અને બીજા પાષાણ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ૮e ક્ષણિકવાદનું નિરસન. સગ ૧ લે. ઉપર મૂત્રાદિકનું લેપન થાય છે એ દષ્ટાંત પણ અસત છે, કેમકે પાષાણ અચેતન છે તે તેને સુખદુઃખાદિને અનુભવ જ શેનો હેય? માટે આ દેહથી ભિન્ન એ પરલેકવાન આત્મા છે અને ધર્મ અધર્મ છે કારણ જેનું એ પરલોક પણ છે એમ સિદ્ધ થાય છે. અગ્નિના તાપથી જેમ માખણ ઓગળી જાય છે તેમ સ્ત્રીના આલિંગનથી મનુષ્યોને વિવેક સવ પ્રકારે નાશ પામે છે. અનર્ગોળ અને ઘણું રસવાળા આહારના પુદ્ગલને ભાગવનાર માણસ, ઉન્મત્ત પશુની પેઠે ઉચિત કર્મને જાણતો જ નથી. ચંદન, અગરૂ, કસ્તુરી અને ઘનસાર વગેરેની સુગંધીથી સર્પાદિકની પેઠે કામદેવ મનુષ્યનું આક્રમણ કરે છે. વાડમાં ભરાયેલા વસ્ત્રના છેડાથી જેમ માણસની ગતિ ખલના પામે છે તેમ સ્ત્રી વગેરેના રૂપમાં સંલગ્ન થયેલા ચક્ષુથી પુરુષ સ્તુલિત થઈ જાય છે. ધૂત માણસની મૈત્રીની જેમ થોડીવાર સુખ આપવાથી વારંવારે મેહ પમાડતા સંગીત હમેશાં કુશળને માટે થતા નથી, માટે હે પાપના મિત્રો, ધર્મના વિરોધી અને નરકને આકર્ષણ કરવાના પાસરૂપ વિષયને દૂરથી જ છેડી દે. એક સેવ્ય થાય છે અને એક સેવક થાય છે, એક યાચક થાય છે અને એક દાતા થાય છે, એક વાહન થાય છે અને બીજે તેની ઉપર બેસનાર થાય છે, એક અભય માગે છે અને એક અભયદાન આપનાર થાય છે, એ વગેરેથી આ લોકમાં ધર્મ–અધર્મનું મહેસું ફળ જણાય છે. તે જોતાં પણ જે માણસ માને નહી તેવા બુદ્ધિવાનનું કલ્યાણ થાઓ ! ! વધારે શું કહીએ ? હે રાજન ! આપે અસત્ વાણીની પેઠે દુઃખ આપનાર અધર્મને ત્યાગ કરે અને સત્ વાણીની પેઠે સુખના અદ્વિતીય કારણરૂપ ધર્મને ગ્રહણ કરે.” એવું સાંભળીને શતમતિ નામને મંત્રી બે–પ્રતિક્ષણભંગુર પદાર્થ વિષયના જ્ઞાન સિવાય જુદે એ કેઈ આત્મા નથી અને વસ્તુઓમાં સ્થિરપણાની બુદ્ધિ છે તેનું મૂળ કારણુ વાસના છે, માટે પૂર્વ અને અપર ક્ષણેનું વાસનારૂપ એકત્વ વાસ્તવિક છે, ક્ષણાનું એકત્વ વાસ્તવિક નથી.” સ્વયંબુદ્ધે કહ્યું કેઈપણ વસ્તુ અન્વય (પરંપરા) રહિત નથી, જળ અને ઘાસ ગામાં દૂધને માટે કપાય છે, આકાશપુષ્પ અને કૂર્મના રેમ જેવી નિરન્વય વસ્તુ આ જગતમાં કેઈ નથી, તેથી ક્ષણભંગુરપની બુદ્ધિ વૃથા છે. જે વસ્તુ ક્ષણભંગુર હોય તે સંતાનપરંપરા પણ કેમ ક્ષણિક ન કહેવાય ? જે સંતાનનું નિત્યપણું માનીએ તો સમસ્ત પદાર્થ ક્ષણિક કેવી રીતે થાય ? જે સર્વ પદાર્થો અનિત્ય માનીએ તે થાપણ મૂકેલી પાછી માગવી, પૂર્વ વાતનું સ્મરણ કરવું અને અભિજ્ઞાન કરવું એ સર્વ કેમ ઘટે ? જે જન્મ થાય પછી અનંતર ક્ષણમાં જ નાશ પાડ્યું હોય તે બીજી ક્ષણમાં થયેલે પુત્ર પ્રથમના માતા પિતાને પુત્ર ન કહેવાય અને પુત્રને પ્રથમ ક્ષણમાં થયેલા માતાપિતા તે માતાપિતા ન કહેવાયતેથી તેમ કહેવું અસંગત છે. જે વિવાહના સમય પછીની ક્ષણે દંપતી ક્ષણુનાશવંત હોય તે તે સ્ત્રીને તે પતિ નહી અને તે પતિની તે સ્ત્રી નહી એમ બંને માટે તે અસમંજસ છે. એક ક્ષણમાં જે અશુભ કર્મ કરે તે જ બીજી ક્ષણમાં તેનું ફળ ન ભેગવે અને તેને બીજે ભોગવે તેથી કૃતને નાશ અને અકૃતને આગમ એવા બે મ્હોટા દોષની પ્રાપ્તિ થાય.” ૧ પુનર્ભવ કરનાર, પરલોકમાં જનારો. એધાન Page #45 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. સ્વયં બુધે કહેલ પૂર્વને ઇતિહાસ ૨૧ ત્યાર પછી મહામતિ મંત્રી બા–“આ સેવ માયા છે. તત્ત્વથી કાંઈ નથી. આ સર્વ પદાર્થો જણાય છે તે સ્વપ્ન અને મૃગતૃષ્ણાવત્ મિથ્યા છે. ગુરુ શિષ્ય, પિતા પુત્ર, ધર્મ અધર્મ, પિતાને અને પારકો–એ સર્વ વ્યવહારથી જોવામાં આવે છે, પણ તત્ત્વથી કાંઈ નથી. જેમ શિયાળ લાવેલું માંસ નદીના તીર ઉપર છેડી માછલાને માટે પાણીમાં પડ્યો એટલામાં મીન જળમાં પેસી ગયું અને પેલું માંસ ગીધ પક્ષી ઉપાડી ગયું, તેમ જેઓ ઐહિક સુખ છડી પરલોકને માટે દોડે છે તેઓ ઉભયભ્રષ્ટ થઈ પિતાના આત્માને ઠગે છે. પાખંડી લોકોની ખોટી શિખામણે સાંભળી-નરકથી વહીને મેહાધીન પ્રાણીઓ વ્રત વગેરેથી પિતાના દેહને દંડે છે અને લાવક પક્ષી જેમ પૃથ્વી પડી જવાની શંકાથી એક પાઠ વડે નાચે છે તેમ મનુષ્ય નરકપાતની શંકાથી તપ કરે છે.” સ્વયંબુદ્ધે કહ્યું “જે વસ્તુ સત્ય ન હોય તે તેથી પિતપોતાના કૃત્યને કરનાર પિતે કેમ થાય ? આવી જે માયા હોય તે સ્વપ્નમાં પ્રાપ્ત થયેલે હાથી કાર્ય કેમ કરતો નથી ? તમે પદાર્થોને કાર્યકારણુભાવ સત્ય માનતા નથી તો પડતા વજની બીક શા માટે રાખે છે ? અને જો એવું હોય તે તમે અને હું–વાચ્ય અને વાચક એવું કાંઈ પણ નથી. ત્યારે વ્યવહારને કરનારી ઈષ્ટની પ્રતિપત્તિ પણ કેમ થાય ? હે દેવ ! વિતંડાવાદમાં પંડિત, સારા પરિણામથી પરમુખ અને વિષયાભિલાષી એવા આ લોકથી તમે છેતરાઓ છે, માટે વિવેકનું અવલંબન કરીને વિષને ત્યાગ કરે અને આ લોક પરલોકના સુખને માટે ધમનો આશ્રય કરો.” એવી રીતે મંત્રીઓનાં જુદા જુદા ભાષણે સાંભળીને પ્રસાદથી સુંદર મુખવાળા રાજાએ કહ્યું-“હે મહાબુદ્ધિ સ્વયં બુદ્ધ ! તમે ઘણું સારું કહ્યું, તમે ધર્મ ગ્રહણ કરવાનું કહ્યું તે યુક્ત છે, અમે પણ ધર્મ દ્વેષી નથી, પરંતુ યુદ્ધમાં જેમ અવસરે મંત્રાસ ગ્રહણ કરાય છે તેમ અવસરે ધર્મનું ગ્રહણ કરવું એગ્ય છે. ઘણે કાળે આવેલા મિત્રની પેઠે પ્રાપ્ત થયેલા યૌવનની એગ્ય પ્રતિપત્તિ કર્યા વિના કેણ ઉપેક્ષા કરે ? તમે જે ધર્મોપદેશ કર્યો તે અગ્ય અવસરે કર્યો છે, કેમકે વીણું વાગતી હોય તે સમયે વેદને ઉદ્દગાર શોભતે નથી. ધર્મનું ફળ પરલોક છે તે સંદેહવાળું છે, માટે તમે આ લોકના સુખાસ્વાદને કેમ નિષેધ કરે છે ?” રાજાનાં એવાં વચને સાંભળી સ્વયંબુદ્ધ અંજલિ જેડી બે-“મહારાજ ! આવશ્યક એવા ધર્મના ફળમાં કયારે પણ શંકા કરવી યુક્ત નથી. આપને યાદ છે કે બાલ્યાવસ્થામાં આપણે એક દિવસ નંદનવનમાં ગયા હતા, ત્યાં આપણે એક સુંદર કાંતિવાન દેવને જોયા હતા. તે વખતે પ્રસન્ન થયેલા તે દેવે આપને ઉદ્દેશીને કહ્યું હતું-હું અતિબળ નામે તમારે પિતામહ છું. નઠારા મિત્રની પેઠે વિષયસુખથી ઉદ્વેગ પામીને મેં તૃણની જેમ રાજ્ય છેડી દીધું અને રત્નત્રયીનું ગ્રહણ કર્યું. અંતાવસ્થાએ પણ વ્રતરૂપી મહેલના કળશરૂપ ત્યાગભાવને મેં ગ્રહણ કર્યો, તે તેના પ્રભાવથી હું લાંતકાધિપતિ દેવતા થયો છું, માટે તમારે પણ અસાર સસારને વિષે પ્રમાદી થઈને રહેવું નહિ. એવી રીતે કહી વીજળીની જેમ આકાશને પ્રકાશિત કરતા તે દેવ અંતર્ધાન થઈ ગયા હતા માટે મહારાજ ! આપ તમારા પિતામહના તે વચનને Page #46 -------------------------------------------------------------------------- ________________ રર સ્વયં બુધે કહેલ પૂર્વની હકીક્ત. સર્ગ 1 લો. સ્મરણ કરી પલક છે એમ માને; કારણ કે પ્રત્યક્ષ પ્રમાણુ હોય ત્યાં બીજ પ્રમાણની કલ્પના શા માટે કરવી જોઈએ ?” આ નૃપતિએ કહ્યું તમે મને પિતામહના વચનનું સ્મરણ કરાવ્યું તે બહુ સારું કર્યું. હવે હું ધર્મ અધર્મ જેનું કારણ છે એવા પરલોકને માન્ય કરું છું” રાજાનું એવું આસ્તિકય વચન સાંભળી મિથ્યાષ્ટિઓની વાણીરૂપ રજમાં મેઘ સમાન સ્વયં બુદ્ધ મંત્રીએ અવકાશ પામીને આનંદ સહિત આ પ્રમાણે કહેવાને આરંભ કર્યો – “હે મહારાજ ! પૂર્વે તમારા વંશમાં કુચંદ્ર નામે રાજા થયું હતું. તેને કુરમતી નામે એક સ્ત્રી હતી અને હરિશ્ચન્દ્ર નામે એક પુત્ર હતા. તે રાજા કેળીની જેમ મેટા આરંભ અને પરિગ્રહને કરવાવાળ, અનાર્ય કાર્યને વિષે અગ્રેસર, યમરાજાની જે નિર્દય, દુરાચારી અને ભયંકર હતો; તે પણ તે રાજાએ ઘણું કાળ પર્યત રાજ્ય ભગવ્યું, કેપકે પૂર્વોપાર્જિત પુણ્યનું અપ્રતિમ ફળ હોય છે. તે રાજાને અવસાન વખતે ધાતુવિપર્યયનો રોગ થયો અને તે નજીક આવેલા કલેશની વર્ણિકાર રૂપ થ. એ રેગથી તેને રૂની ભરેલી શય્યાઓ કંટક શા જેવી થઈ પડી, સરસ ભોજન લીબડાના રસની જેવા નિરસ લાગવા માંડ્યા. ચંદન-અગરુ-કર-કસ્તુરી વગેરે સુગંધી પદાર્થો દુર્ગધી જણાવા લાગ્યા. પુત્ર અને સ્ત્રી વગેરે શત્રુની પેઠે દષ્ટિને ઉગકારી થયા અને સુંદર ગાયને ગધેડા, ઊંટ અને શિયાળના સ્વરની જેમ કર્ણને ફ્લેશકારી લાગવા માંડ્યા. જ્યારે પુણ્યને વિચ્છેદ થાય છે ત્યારે સર્વ વિપરીત જ થાય છે. પ્રાંતે દુખકારી પણ ક્ષણમાત્ર પ્રીતિકારી વિષપચાર કરતા કુરુમતી અને હરિશ્ચંદ્ર ગુપ્ત રીતે જાગૃત રહેવા લાગ્યા. છેવટે અંગારાએ જાણે ચુંબન કરેલું હોય તેમ દરેક અંગમાં દાહથી વિહળ થયેલ તે રાજા રૌદ્રધ્યાનપરાયણ થઈ મૃત્યુ પામ્યું. તેની ધ્વદેહિક ક્રિયા કરીને જાણે સદાચારરૂપી માર્ગને પાંથ હોય એ તેને પુત્ર હરિશ્ચંદ્ર રાજ્યને વિધિવત પાળવા લાગ્યા. પિતાના પિતાનું પાપના ફળથી થયેલું મરણ જોઈને, ગ્રહમાં સૂર્યની જેમ સર્વ પુરુષાર્થમાં મુખ્ય એવા ધર્મની તે સ્તુતિ કરવા લાગ્યો. એક વખત તેણે પિતાના સુબુદ્ધિ નામના શ્રાવક-બાળમિત્રને એવી આજ્ઞા કરી કે “તમારે હમેશાં ધર્મવેત્તા પાસેથી ધર્મ સાંભળી મને કહે.' સુબુદ્ધિ પણ અત્યંત તત્પર થઈને તે પ્રમાણે કરવા લાગ્યો. અનુકૂળ અધિકારવાળી આજ્ઞા સારા માણસને ઉત્સાહ અથે થાય છે. પાપથી ભય પામેલે હરિશ્ચંદ્ર, રેગથી ભય પામેલે માણસ જેમ ઔષધ ઉપર શ્રદ્ધા રાખે તેમ સુબુદ્ધિના કહેલા ધર્મ ઉપર શ્રદ્ધા રાખતે હતે. એક વખત નગરની બહાર ઉદ્યાનમાં શીલંધર નામે મહામુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, તેથી દેવતાઓ તેમનું અર્ચન કરવાને જતા હતા. આ વૃત્તાંત હરિશ્ચંદ્રને સુબુદ્ધિએ કહ્યો એટલે શુદ્ધ મનવાળે તે રાજા અધારૂઢ થઈ મુની પાસે આવ્યા. ત્યાં નમસ્કાર કરીને તે બેઠો એટલે મહાત્મા મુનિએ કુમતિરૂપી અંધકારમાં ચંદ્રિકા જેવી ધર્મદેશના આપી. દેશનાને અંતે રાજાએ હસ્ત જેડી મુનિને પૂછયું-“મહારાજ ! મારા પિતા મૃત્યુ પામીને કઈ ગતિમાં ગયા છે ?” ત્રિકાળદશી મુનિએ કહ્યું-“રાજન ! તારા પિતા સાતમી નરકને ૧ શારીરિક ધાતુઓનું ફેરફાર થઈ જવું. ૨ નર્ક સંબંધી દુઃખની વાનકી. ૩ મરણ પામ્યા પછી કરાતી અગ્નિસંસ્કારાદિ કિયાઓ. Page #47 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ધર્મ કરવામાં અગ્ય અવસર જ નથી. વિષે ગયેલા છે તેના જેવાને બીજું સ્થાન ન જ હોય. તે સાંભળી રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થ. મુનિને વંદન કરી ત્યાંથી ઊઠી તત્કાળ પિતાના સ્થાન પ્રત્યે ગયે અને ત્યાં જઈ પુત્રને પિતાના પદે સ્થાપન કરી સુબુદ્ધિને કહ્યું–‘દીક્ષા ગ્રહણ કરીશ, માટે મારી પેઠે આ પુત્રને પણ તમે ધર્મને નિરંતર ઉપદેશ કરજે.” સુબુદ્ધિએ કહ્યું–‘મહારાજ ! હું પણ તમારી સાથે વ્રત ગ્રહણ કરીશ અને મારી માફક તમારા પુત્રને મારે પુત્ર ધર્મોપદેશ સંભળાવશે.” પછી રાજા અને સુબુદ્ધિ મંત્રીએ કર્મરૂપી પર્વતને ભેદ કરવામાં વા સમાન વ્રત ગ્રહણ કર્યું અને તેનું દીર્ઘ કાળપર્યત પ્રતિપાલન કરીને મેક્ષને પ્રાપ્ત થયા. હે રાજન તમારા વંશમાં બીજો એક દંડક નામે ભૂપતિ થયેલ છે. પ્રચંડ શાસનવાળે તે રાજા શત્રુઓને વિષે જાણે સાક્ષાત્ યમરાજ હેય તે હતો. તેને મણિમાલી નામે પ્રખ્યાત પુત્ર હતું, તે પિતાના તેજથી સૂર્યની માફક દિશાઓને વ્યાપ્ત કરતે હતે. દંડક રાજા પુત્ર, મિત્ર, સ્ત્રી, રત્ન, સુવર્ણ અને દ્રવ્યમાં અત્યંત મૂચ્છવાનું હતું અને એ સર્વને પિતાના પ્રાણથી પણ અધિક પ્રિય માનતે હતે. આયુષ્ય પૂર્ણ થયે આધ્યાનમાં જ પતનારો તે. કાળ કરી પોતાના ભાંડાગારમાં દુધર અજગર થયો. જે માણસ ભાંડાગારમાં પ્રવેશ કરે તેને અગ્નિ જે સર્વભક્ષી અને દારુણત્મા તે અજગર ગળી જવા લાગ્યો. એક સમયે અજગરે મણિમાલીને ભાંડાગારમાં પ્રવેશ કરતા જોયો ત્યારે પૂર્વજન્મના સ્મરણથી તેણે “આ મારે પુત્ર છે,” એમ તેને ઓળખ્યો. તે વખતે જાણે મૂર્તિમાન સ્નેહ હોય તેવી શાંતમૂત્તિને બતાવતા અજગરને જોઈ “આ કઈ મારે પૂર્વ જન્મને બંધુ છે એમ મણિમાલીના સમજવામાં પણ આવ્યું. પછી જ્ઞાનમુનિની પાસેથી એ પિતાને પિતા છે એમ જાણી મણિમાલીએ તેની પાસે બેસી તેને જૈનધર્મ સંભળાવ્યો. અજગરે પણ અહંત ધર્મને જાણ સંવેગભાવ ધારણ કર્યો અને શુભધ્યાનપરાયણ થઈ મૃત્યુ પામી ધવપણને પ્રાપ્ત થયો. તે દેવતાએ પુત્રના પ્રેમને લીધે સ્વર્ગમાંથી આવીને એક દિવ્ય મુકતામય હાર મણિમાલીને અર્પણ કર્યો હતો, જે અદ્યાપિ તમારા હૃદય ઉપર રહેલો છે. આપ હરિશ્ચંદ્રના વંશમાં થયેલા છે અને હું સુબુદ્ધિના વંશમાં થયેલ છું, માટે ક્રમથી આવેલા આ પ્રચારથી તમે ધર્મને વિષે પ્રવર્તે. હવે મેં તમને અવસર સિવાય ધર્મ કરવાની વિજ્ઞપ્તિ કરી તેનું કારણ સાંભળે–આજે નંદનવનમાં બે ચારણ મુનિઓને મેં જોયા. જગતના પ્રકાશને ઉત્પન્ન કરનારા અને મહામહરૂપી અંધકારને છેદનારા તે મુનિઓ જાણે એક ઠેકાણે મળેલા સાક્ષાત્ સૂર્ય ચંદ્ર હોય તેવા જણાતા હતા. અપૂર્વ જ્ઞાનથી શોભતા તે મહાત્માઓ ધર્મદેશના આપતા હતા. તે વખતે મેં તેઓને આપના આયુષ્યનું પ્રમાણ પૂછ્યું, ત્યારે તમારું માત્ર એક માસનું આયુષ્ય બાકી છે એમ તેઓએ જણાવ્યું. હે મહામતિ ! એ ઉપરથી હું આપને ધર્મ કરવાની ત્વરા કરું છું.” મહાબળ રાજાએ કહ્યું- હે સ્વયંબુદ્ધ ! હે બુદ્ધિના સમુદ્ર ! મારા બંધુ તો તમે એક જ છે, કે જે મારા હિતને માટે લખ્યા કરે છે. વિષાએ આકર્ષેલા અને મોહનિદ્રાથી નિદ્રાળુ થયેલા મને તમે જાગૃત કર્યો તે બહુ સારું કર્યું. હવે મને કહે કે હું શી રીતે ધર્મ સાધું ? આયુષ્ય અલ્પ રહ્યું છે, તે તેટલામાં મારે કેટલે ધર્મ સાધવે ? અગ્નિ લાગ્યા પછી તત્કાળ કે ખેદ તે કેમ બને?” ભંડારમાં, Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવનો પાંચમે ભવ (લલિતાંગ દેવ) સર્ગ ૧ લો. સ્વયં બુદ્ધે કહ્યું- હે મહારાજ ! ખેદ કરે નહીં અને દઢ થાઓ. તમે પરલોકમાં મિત્ર સમાન યતિધર્મને આશ્રય કરે. એક દિવસની પણ દીક્ષા પાળનારે માણસ મેક્ષ પ્રાપ્ત કરી શકે છે, તે સ્વર્ગની શી વાત ?” પછી મહાબળ રાજાએ તેમ કરવું સ્વીકારી, આચાર્ય જેમ પ્રાસાદમાં પ્રતિમાનું સ્થાપન કરે તેમ પુત્રને પિતાની પદવી ઉપર સ્થાપન કર્યો. તદનંતર દીન અને અનાથ લોકોને તેણે એવું અનુકંપાદાન આપ્યું કે તેથી તે નગરમાં યાચના કરે એ કઈ પણ દીન રહ્યો નહીં. જાણે ઇંદ્ર હોય તેમ તેણે સર્વ ચૈત્યમાં વિચિત્ર પ્રકારના વસ્ત્ર, માણિજ્ય, સુવર્ણ અને કુસુમાદિકથી પૂજા કરી પછી સ્વજનેને ખમાવી, મુનીંદ્રના ચરણ સમીપે જઈ તેણે મોક્ષલક્ષમીની સખીરૂપ દીક્ષા અંગીકાર કરી. સર્વ સાવદ્યાગની વિરતિ કરવાની સાથે તે રાજર્ષિએ ચતુર્વિધ આહારનું પણ પ્રત્યા ખ્યાન કર્યું. પછી સમાધિરૂપી અમૃતના ઝરામાં નિરંતર મગ્ન રહી કમલિનીના ખંડની પેઠે તેઓ જરા પણ ગ્લાનિ પામ્યા નહીં, પરંતુ મહાસત્તશિરોમણિ તે જાણે ભેજ્ય પદાર્થ નું ભજન કરતા હોય અને પેય પદાર્થનું પાન કરતા હોય તેમ અક્ષીણુ કાંતિવાળા થવા લાગ્યા. બાવીશ દિવસનું અનશન પાળીને પ્રાંતે સમાધિમાં પંચપરમેષ્ઠી નમસ્કારનું સ્મરણ કરતાં તેમણે કાળ કર્યો. ત્યાંથી જાણે દિવ્ય અશ્વો હોય તેવા પિતે સંચિત કરેલા પુણ્યવડે તેઓ તત્કાળ દુર્લભ એવા ઈશાન કલ્પને પ્રાપ્ત થયા. ત્યાં શ્રીપ્રભ નામના વિમાનમાં ઉત્પન્ન થવાના શયનસંપુટને વિષે મેઘના ગર્ભમાં જેમ વિદ્યપુંજ ઉત્પન્ન થાય તેમ તે ઉત્પન્ન થયા. દિવ્ય આકૃતિ, સમચતુરન્સ સંસ્થાન, સપ્ત ધાતુઓથી રહિત શરીર, શિરીષ પુપના જેવી સુકુમારતા, દિશાઓના અંતરભાગને આક્રાંત કરે એવી કાંતિ, વજા જેવી કાયા, મેંટે ઉત્સાહ, સર્વ પ્રકારનાં પુણ્ય લક્ષણે, ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરવાની શક્તિ, અવધિજ્ઞાન, સર્વ વિજ્ઞાનમાં પારંગતપણું, અણિમાદિ આઠ સિદ્ધિની પ્રાપ્તિ, નિર્દોષતા અને અચિંત્ય વૈભવ-એવા સર્વ ગુણે યુક્ત તે લલિતાંગ એવું સાર્થક નામ ધારણ કરનાર દેવ થયા. બંને ચરણમાં રત્નના કડાં, કટીભાગ ઉપર કટીસૂત્ર, હાથમાં કંકણ, ભુજાઓમાં બાજુબંધ, વક્ષસ્થળ ઉપર હાર, કંડમાં યિક (ગળચ), કાનમાં કુંડળ, મસ્તક ઉપર પુષ્પમાળા તથા કીરીટ-વગેરે આભૂષણે, દિવ્ય વસ્ત્રો અને સર્વ અંગેના ભૂષણરૂપ યૌવન તેને ઉત્પન્ન થવાની સાથે જ પ્રાપ્ત થયું. તે વખતે પ્રતિશથી દિશાઓને ગજાવી મૂકતા દુંદુભિ વાગ્યા અને જગતને આનંદ કરે તથા ય પામ” એવા શબ્દો મંગળપાઠકે બોલવા લાગ્યા. ગીત વાજીંત્રના નિર્દોષથી અને બંદીજનેને કેલાહળથી આકુળ થયેલું તે વિમાન, જાણે પોતાના સ્વામીના આવવાથી થયેલા હર્ષવડે ગર્જના કરતું હોય તેવું જણાવા લાગ્યું. પછી જેમ સૂતેલો માણસ ઉઠે તેમ તે લલિતાંગ દેવ ઉઠીને આવી રીતને દેખાવ જોઈ વિચારવા લાગ્યો-“શું આ ઈન્દ્રજાળ છે ? શું સ્વમ છે ? શું માયા છે? કે શું છે ? આ સર્વ ગીતનૃત્યાદિ મને ઉદ્દેશીને કેમ પ્રવર્તે છે? આ વિનીત કો મારે વિષે સ્વામીપણું ધારણ કરવાને માટે કેમ તલ્પી રહ્યા છે ? અને આ લક્ષ્મીના મંદિરરૂપ, આનંદના સદનરૂપ, સેવવા લાયક, પ્રિય અને રમણીય ભુવનમાં હું ક્યાંથી આવ્યો છું ? આવી રીતે તેના મનમાં વિતર્કો પ્યુરી રહ્યા હતા, તેવામાં પ્રતિહારે તેની પાસે આવી, અંજલિ જેડી કેમળ ગિરાથી નીચે પ્રમાણે વિજ્ઞપ્તિ કરી– ૧ ક૫ દેવલોક, ઇશાન કલ્પ-બીજુ દેવક, Page #49 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું લલિતાંગ દેવને પ્રતિહારે કહેલ સ્વરૂપ ૨૫ “હે નાથ ! આપના જેવા સ્વામીથી આજ અમે ધન્ય થયા છીએ અને સનાથે થયા છીએ, તેથી નમ્ર સેવકે ઉપર આપ અમૃતતુલ્ય દૃષ્ટિથી પ્રસાદ કરે છે સ્વામિન ! સર્વ ઈચ્છિતને આપનારું, અવિનાશી લક્ષ્મીવાળું અને સર્વ સુખનું સ્થાન એવું આ ઈશાન નામે દ્વિતીય દેવલેક છે. આ દેવલોકમાં જે વિમાનને હમણું આપ અલંકૃત કરે છે તે શ્રીપ્રભ નામે પુષ્પગે પ્રાપ્ત કર્યું છે. આપની સભાના મંડનરૂપ આ સર્વે સામાનિક દેવતાઓ છે, જેથી તમે એક છે તે પણ જાણે અનેક છે એવું આ વિમાનમાં દેખાય છે. હે સ્વામિન્ ! મંત્રના સ્થાનરૂપ એવા આ તેત્રીશ પુરોહિત દેવતાઓ છે અને તેઓ આપની આજ્ઞાની ઈચ્છા કરે છે, માટે તેમને સમયોચિત આદેશ કરે. આનંદ કરવામાં પ્રધાનપણું કરનારા આ પર્ષદાના દેવતાઓ છે, જેઓ લીલાવિલાસની ગેષ્ઠીમાં આપના મનને રમાડશે. નિરંતર બખ્તરના પહેરનારા, છત્રીશ પ્રકારનાં તીણ શાને ધારણ કરનારા અને સ્વામીની રક્ષા કરવામાં ચતુર એવા આ તમારા આત્મરક્ષક દેવતાઓ છે. આપના નગરની (વિમાનની) રક્ષા કરનારા આ લેકપાલ દેવતાઓ છે, સૈન્યના ધુરંધર એવા આ સેનાપતિઓ છે અને આ પૌરવાસી તથા દેશવાસી જેવા પ્રકીર્ણક દેવતાઓ આપની પ્રરપ છે. તેઓ સવેર આપની આજ્ઞાને નિર્માલ્ય તરીકે પણ પિતાના મસ્તક ઉપર ધારણ કરશે. આ આભિગિક દેવતાઓ આપની દાસરૂપે સેવા કરનારા છે અને આ કિબિષક દેવતાઓ સર્વ પ્રકારનાં મલિન કાર્ય કરનારા છે. સુંદર રમણીઓથી રમણિક આંગણું વાળા, મનને પ્રસન્ન કરનારા અને રત્નથી રચેલા આ તમારા પ્રાસાદે છે, સુવર્ણકમળની ખાણુરૂપ આ રત્નમય વાપિકાઓ છે, રત્નના અને સુવર્ણના શિખરવાળા આ તમારા કીડાપર્વ છે. હર્ષકારી અને સ્વચ્છ જળવાળી આ ક્રીડાનદીઓ છે, નિત્ય પુષ્પ ફળને આપનારા આ કીડાઉઘાને છે અને પિતાની કાંતિવડે દિશાઓના મુખને પ્રકાશિત કરનાર જાણે સૂર્યમંડળ હોય એવો સુવર્ણ અને માણિજ્યથી રચેલો આ તમારે સભામંડપ છે. ચામર, આદર્શ અને પંખા જેઓના હાથમાં છે એવી આ વારાંગનાઓ તમારી સેવામાં જ મહોત્સવને માનનારી છે અને ચાર પ્રકારનાં વાદ્યમાં ચતુર એ આ ગંધર્વવર્ગ આપની ! પાસે સંગીત કરવાને સજજ થઈ રહ્યો છે.” આ પ્રમાણે પ્રતિહારીએ કહ્યા પછી દીધો છે ઉગ જેણે એવા તે લલિતાંગ દેવને અવધિજ્ઞાનથી જેમ આગલા દિવસની વાતનું સમરણ થાય તેમ પૂર્વ જન્મનું સ્મરણ થયું. “અહો ! પૂર્વે હું વિદ્યાધરને સ્વામી હતે. મને ધર્મમિત્ર એવા સ્વયંભુદ્ધ મંત્રીએ જનંદ્ર ધર્મને બોધ કર્યો હતો, તેથી દીક્ષા લઈને મેં અનશન કર્યું હતું. તેનું આ ફળ પ્રાપ્ત થયું છે. અહા ધર્મને અચિંત્ય પ્રભાવ છે ! એવી રીતે પૂર્વજન્મનું સ્મરણ કરી તત્કાળ ત્યાંથી ઊઠી છડીદારે જેને હાથને ટેકો આપે છે એવા તે દેવે સિંહાસન અલ. કત કર્યું. તે સમયે જ્યધ્વનિ કુરી રહ્યો. દેવતાઓએ તેમને અભિષેક કર્યો, ચામરે વીઝાવા લાગ્યા અને ગાંધર્વો મધુર અને મંગળગીત ગાવા લાગ્યા. પછી ભક્તિવડે ભાવિત મનવાળા તે લલિતાંગ દેવે ત્યાંથી ઊઠી ચૈત્યમાં જઈ શાશ્વતી અહસ્ત્રતિમાઓની પૂજા કરી અને દેવતાઓના ત્રણ ગ્રામના ઉદ્ગારથી મધુર અને મંગળમય ગાયનની સાથે વિવિધ તેત્રોથી જિનેશ્વરની સ્તુતિ કરી. પછી તેણે જ્ઞાનદીપક પુસ્તક વાંચ્યા અને મંડપના સ્તંભ ઉપર ડાબલામાં રહેલા અરિહંતના અસ્થિનું અર્ચન કર્યું. A - 4 Page #50 -------------------------------------------------------------------------- ________________ સ્વયં પ્રભા દેવીનું રૂપ-વર્ણન. સર્ગ ૧ લે. પછી પૂર્ણિમાના ચંદ્ર જેવું દિવ્ય આતપત્ર ધારણ કરવાથી પ્રકાશમાન થઈ તે કીડાભુવનમાં ગયા. ત્યાં તેણે પિતાની પ્રભાથી વિદ્યુ...ભાને પણ ભગ્ન કરનારી સ્વયંપ્રભા નામે દેવીને દીઠી. તેનાં નેત્ર, મુખ અને ચરણ અતિશય કેમળ હતાં, તેથી તેઓના મિષથી જાણે લાવણ્યસિંધુના મધ્યમાં રહેલ કમલવાટિકાર જેવી તે જણાતી હતી. અનુપૂર્વથી સ્કૂલ અને ગોળ એવા ઉરૂથી જાણે કામદેવે પોતાના ભાથાને ત્યાં સ્થાપન કર્યા હોય તેવી તે જણાતી હતી. રાજહંસના ટેળાવડે વ્યાપ્ત તટેથી જેમ સરિતા શેભે તેમ નિર્મળ વસ્ત્રવાળા વિપુલ નિતંબથી તે શોભતી હતી. પુષ્ટ અને ઉન્નત સ્તનને ભાર વહન કરવાથી કૃશ થયું હોય તેમ વજીના મધ્યભાગ જેવા કૃશ ઉદરથી તે મનહર લાગતી હતી. તેને ત્રણ રેખાવાળો અને મધુર સ્વર બોલનારે કંઠ જાણે કામદેવના વિજયને કહેનારે શંખ હોય તે જણાતું હતું. બિંબફળને તિરસ્કાર કરનાર છેષ્ઠથી અને નેત્રરૂપી કમળના નાળવાની લીલાને ગ્રહણ કરનારી નાસિકાથી તે ઘણી સુંદર જણાતી હતી. પૂર્ણિમાના અર્ધા કરેલા ચંદ્રમાની સર્વ લક્ષ્મીને હરનારા તેના સુંદર અને સ્નિગ્ધ લલાટથી તે ચિત્તને હરી લેતી હતી. કામદેવના હિંડોળાની લીલાને ચેરનારા તેના કર્ણ હતા. પુષ્પબાણના ધનુષ્યની શેભાને હરનારી તેની ભ્રકુટી હતી. સુખરૂપી કમળની પાછળ ફરનારે જાણે ભ્રમર સમૂહ હોય તેવો અને સ્નિગ્ધ કાજળ જે શ્યામ તેને કેશસમહ હતો. સર્વા ગે ધારણ કરેલાં રત્નાભરણેની રચનાથી જાણે જંગમપણાને પામેલી કામલતા હોય તેવી તે જણાતી હતી અને મને હર મુખકમળવાળી હજારે અપ્સરાઓથી તે વીંટળાયેલી હતી, તેથી જાણે ઘણી સરિતાથી વીંટાયેલી ગંગાનદી હોય તેવી તે શોભતી હતી. લલિતાંગ દેવને પિતાની સમીપે આવતા જોઈ તેણીએ અતિશય સ્નેહથી યુક્તિવડે ઊભા થઈ તેને સત્કાર કર્યો, એટલે તે શ્રીપ્રભ વિમાનનો સ્વામી તેણીની સાથે એક પર્યકજ ઉપર બેઠે. એક કયારામાં રહેલી લતા અને વૃક્ષ શેભે તેમ સાથે બેઠેલા તેઓ શોભવા લાગ્યા. નિગડ (બેડી)થી નિયંત્રિત લાની જેમ નિવિડ રાગથી નિયંત્રિત થયેલ તેમનાં ચિત્ત પરસ્પર લીન થઈ ગયા. જેને પ્રેમ-સૌરભ: અવિચ્છિન્ન છે એવા તે શ્રીપ્રભ વિમાનના પ્રભુએ દેવી સ્વયંપ્રભાની સાથે ક્રિીડા કરતાં એક કળામાત્રની પેઠે ઘણે કાળ નિર્ગમન કર્યો. પછી વૃક્ષથી જેમ પત્ર પડી જાય તેમ આયુ પૂર્ણ થવાથી સ્વયંપ્રભા દેવી ત્યાંથી ચવી ગઈ. આયુષ્ય ક્ષીણ થયે ઈંદ્ર પણ રહેવાને સમર્થ નથી. પ્રિયાના વિરહથી ઉત્પન્ન થયેલા દુઃખથી તે દેવ જાણે પર્વતથી આક્રાંત થયા હોય અને જાણે વજાથી તાડિત થયું હોય તેમ મૂચ્છ પામ્યું. પછી ક્ષણવારે સંજ્ઞા પ્રાપ્ત કરીને પિતાના પ્રતિશબ્દથી આખા શ્રીપ્રભ વિમાનને વિલાપ કરાવતે તે વારંવાર વિલાપ કરવા લાગ્યું. ઉપવનમાં તેને પ્રીતિ થઈ નહીં, વાપિકામાં આનંદ પ્રાપ્ત થયે નહીં, કીડા પર્વતમાં સ્વસ્થતા પામ્યો નહી અને નંદનવનથી પણ તે હર્ષિત થયો નહીં. “હે પ્રિયા, ! હે પ્રિયા ! તું કયાં છે ?” એમ બેલી વિલાપ કરતા તે અખિલ વિશ્વ સ્વયંપ્રભામય જતા ચેતરફ ફરવા લાગે, અહીં સ્વયં બુદ્ધ મંત્રીને પિતાના સ્વામીના મૃત્યુથી વૈરાગ્ય ઉત્પન્ન થયો અને તેણે શ્રીસિદ્ધાચાર્ય નામે આચાર્યની પાસે દીક્ષા અંગીકાર કરી. ઘણા કાળ પર્યત અતિચાર ૧ છત્ર. ૨ કમળની વાડી. ૩ નદી. ૪ પલંગ. ૫ સુગંધ Page #51 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. નિર્નામિકાનું વૃત્તાંત. ૨૭ રહિત વ્રત પાળીને કાળ કરી, તે ઈશાન દેવલોકમાં ઈદ્રને દઢધામ નામે સામાનિક દેવ થયો. તે ઉદાર બુદ્ધિવાળા દેવે પૂર્વ ભવના સંબંધથી બંધુની પેઠે પ્રેમ-વ્યાપ્ત થઈ, ત્યાં આવી લલિતાંગ દેવને આશ્વાસન પમાડવાને કહ્યું-હે મહાસત્ત્વ ! ફક્ત સ્ત્રીને માટે આમ કેમ મેહ પામે છે ? ધીરપુરુષ પ્રાણત્યાગને સમય આવે તે પણ આવી દશાને પ્રાપ્ત થતા નથી.” લલિતાગે કહ્યું–બંધુ ! તમે એમ કેમ બેલો છે ? પ્રાણુને વિરહ સહન થઈ શકે, પણ કાંતાવિરહ દુસહ છે. આ સંસારમાં સારંગલોચના જ એક સારભૂત છે, કેમકે તેના વિના સર્વ સંપત્તિઓ અસાર થઈ ગઈ છે. તેના એવા દુઃખથી ઈશાનદ્રને તે સામાનિક દેવ પશુ દુઃખી થઈ ગયે.. પછી અવધિજ્ઞાનને ઉપયોગ દઈ તેણે કહ્યું- હે મહાનુભાવ! તમે ખેદ કરે નહીં. મેં જ્ઞાનવડે તમારી થનારી પ્રિયા ક્યાં છે તે જાણ્યું છે, માટે સ્વસ્થ થાઓ અને સાંભળે–પૃથ્વી ઉપર ઘાતકીખંડના પૂર્વ વિદેહ ક્ષેત્રને વિષે નંદી નામે ગ્રામમાં દરિદ્ર સ્થિતિવાળે નાગિલ નામે ગૃહપતિ રહે છે. તે ઉદરપૂતિ કરવાને માટે નિરંતર પ્રેતની પેઠે ભમે છે, તે પણ સુધિત અને તૃષિત સ્થિતિમાં સૂવે છે અને તે જ પાછો ઊઠે છે, દારિદ્રયને બુભુક્ષાની જેમ તેને મંદ ભાગ્યમાં શિરમણિ એવી નાગશ્રી નામે સ્ત્રી છે. પામનાર વ્યાધિવાળાને જેમ ઉપરાઉપરી ફેડકીઓ થયા કરે તેમ નાગિલને ઉપરાઉપર છ પુત્રીઓ થઈ. તેની તે પુત્રીઓ ગામના ડુક્કરની જેમ પ્રકૃતિથી ઘણું ખાનારી, કુરૂપ અને જગને વિષે નિંદા પામનારી થઈ. પછી ફરીથી પણ તેની સ્ત્રી સગર્ભા થઈ. પ્રાયે દરિદ્રીને શીધ્ર ગર્ભ ધારણ કરે એવી સ્ત્રી હોય છે. એ સમયે નાગિલ મનમાં ચિંતા કરવા લાગ્યા–“આ મારે કયા કર્મનું ફળ હશે, જેથી હું મનુષ્ય લેકમાં રહીને પણ નરકની વ્યથા ભેગવું છું, જન્મથી પ્રાપ્ત થયેલા અને જેને પ્રતિકાર થવે અશકય છે એવા આ દારિદ્રયથી, ઉધઇવડે જેમ વૃક્ષ ક્ષીણ થાય તેમ હું ક્ષીણ થઈ ગયું છું. જાણે પ્રત્યક્ષ અલહમી હોય, જાણે પૂર્વ જન્મની વરિણું હોય તેવી અને નિલક્ષણ મૂતિવાળી આ કન્યાઓએ મને પડ્યો છે. જે હવે આ વખતે પણ દુહિતાને પ્રસવ થશે તે હું આ કુટુંબને ત્યાગ કરી દેશાંતરમાં જતો રહીશ.” એમ ચિંતા કર્યા કરે છે તેવામાં તે દરિદ્રની ગૃહિણીએ પુત્રીને જ જન્મ આપ્યો. કર્ણમાં સોયના પ્રવેશ જે દુહિતાને જન્મ તેણે સાંભળ્યો એટલે અધમ બળદ જેમ ભારને છેડી ચાલ્યો જાય તેમ તે નાગિલ કુટુંબને છેડીને ચાલ્યા ગયે. તેની સ્ત્રીને પ્રસવદુઃખ ઉપર પતિપ્રવાસની વ્યથા તત્કાળ પડેલા ઘા ઉપર ક્ષાર પડ્યા જેવી થઈ. અતિ દુઃખિત થયેલી નાગશ્રીએ તે કન્યાનું નામ પણ પાડયું નહીં, તેથી લોકો તેનું નિર્નામિકા એવું નામ કહેવા લાગ્યા. નાગશ્રીએ તેનું સમ્યક પ્રકારે પાલન કર્યું નહી તો પણ તે બાળા વૃદ્ધિ પામવા લાગી. વજીથી હણાયેલા પ્રાણીનું પણ આયુષ્ય ત્રુટિત ન થયું હોય તે મૃત્યુ થતું નથી. અત્યંત દુર્ભગા અને માતાને ઉદ્વેગ કરનારી તે બાલિકા બીજાને ઘરે હલકા કામ કરી કાળ નિર્ગમન કરવા લાગી. એકદા ઉત્સવને દિવસે કેઈ ધનાઢ્યના બાળકના મોદક જોઈ તે બાલિકા પોતાની માતા પાસે મેક માંગવા લાગી. તે વખતે તેની માતાએ ગુસ્સે થઈને કહ્યું–મેદક શું તારા બાપ થાય છે કે તું તે માંગે છે ? જે તારે માદક ખાવાની ઈચ્છા હોય તે અંબરતિલક પર્વત ઉપર કાષ્ઠને ભારો લેવા દોરડી ૧ હરણ સરખા લોચનવાળી સ્ત્રી. ૨ ભૂખ. ૩ ખસ. ૪ પુત્રી. * દુર્ભાગ્યવાળી. Page #52 -------------------------------------------------------------------------- ________________ નિર્નામિકાને કેવલી-સમાગમ. સગ ૧ લે. લઈને જા. પિોતાની માતાની અડાયા છાણના અગ્નિ જેવી દહન કરનારી વાણી સાંભળીને રૂદન કરતી તે બાળા ૨જુ લઈને પર્વત ભણી ચાલી. તે સમયે તે પર્વતના શિખર ઉપર એકરાત્રિ પ્રતિમાઓ રહેલા યુગધર નામે મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું, તેથી સંનિહિત રહેલા દેવતાઓએ કેવળજ્ઞાનના મહિમાને ઉત્સવ કરવાને આરંભ કર્યો હતે. પર્વતની નજીકના નગર અને ગ્રામવાસી લોકો એ સમાચાર સાંભળી તે મુનીશ્વરને વંદન કરવા ઉતાવળા ઉતાવળા આવતા હતા. નાના પ્રકારના અલંકાર અને ભૂષણેથી શોભિત થયેલા લોકોને આવતા જોઈ જાણે ચિત્રમાં આલેખેલી હોય તેમ વિસ્મય પામીને નિર્નામિકા ઊભી રહી. પરંપરાએ લોકોનું આગમન-કારણ જાણું દુઃખના ભારની પેઠે કાના ભારાને છેડી દઈ ત્યાંથી ચાલી અને બીજા લોકેની સાથે પર્વત ઉપર ચઢી. તીર્થો સર્વને માટે સાધારણ છે. તે મહામુનિને ચરણને કલ્પવૃક્ષ સદશ માનનારી નિર્નામિકાએ આનંદથી તેમને વંદના કરી. કહ્યું છે કે ગતિને અનુસરનારી મતિ થાય છે. મુનીશ્વરે મેઘની જેવી ગંભીર વાણીથી લેકસમૂહને હિતકારી અને આહલાદકારી ધર્મદેશના આપી-કાચા સૂત્રના ભરેલા ખાટલાની ઉપર આરોહણ કરનારની જેમ મનુષ્યને વિષયનું સેવન સંસારરૂપ ભૂમિને વિષે પાડવાને માટે જ છે. જગતમાં પુત્ર, મિત્ર અને કલત્ર વિગેરેને સમાગમ એક ગ્રામમાં રાત્રિનિવાસ કરી સૂતેલા વટેમાર્ગ છે . છે. ચોરાશી લાખ યોનિમાં ભમતાં જેને જે અનંત દુખને ભાર છે તે પિતાના કર્મના પરિણામથી ઉત્પન્ન થયેલે છે.” આ પ્રમાણેની દેશના સાંભળી અંજલી જોડી નિર્નામિકા બેલી–હે ભગવન! આપ ( રાય અને રંકને વિષે સમદષ્ટિવાળા છે તેથી હું વિજ્ઞપ્તિ કરીને પૂછું છું કે આપે સંસારને દુઃખના સદનરૂપ કહ્યા, પરંતુ મારાથી અધિક દુઃખી કઈ છે ?” | કેવળી ભગવતે કહ્યું “હે દુખી બાળા ! હે ભદ્રે ! તારે તે શું દુઃખ છે, તારી કરતાં પણ અત્યંત દુઃખી જીવે છે તેની હકીકત સાંભળ. જેઓ પિતાના દુષ્કર્મના પરૂિ ણામથી નરકગતિમાં ઉત્પન્ન થાય છે, તેમાંથી કેટલાકનાં શરીર ભેદાય છે, કેટલાકનાં અંગ છેકાય છે અને કેટલાકનાં મસ્તક જુદાં પડે છે, તે નરક ગતિમાં પરમાધાર્મિક અસુરેથી કેટલાક પ્રાણીઓ તલ પીલવાની પેઠે યંત્રથી પીલાય છે, કેટલાક કષની જેમ દારૂણ કરવાથી વેરાય છે અને કેટલાએક સ્ફોટા લેહના ઘણથી લેહપાત્રોની પેઠે કુટાય છે. તે અસુરે કેટલાકને શૂળીની શય્યા ઉપર સુવાડે છે, કેટલાકને વસ્ત્રની પેઠે શિલાતળ સાથે અફાળે છે અને કેટલાકના શાકની પેઠે ખંડ ખંડ કરે છે. તે નારકી જીનાં શરીર વક્રિય હેવાથી તરત ફરીથી મળી જાય છે, એટલે તે પરમધામિકે પુનઃ તેવી રીતે પીડિત કરે છે. એવી રીતનાં દુઃખ ભેગવતાં તેઓ કરુણ સ્વરથી આઠંદ કરે છે. ત્યાં તૃષિત થયેલા જીને વારંવાર તપાવેલા સીસાને રસ પાય છે અને છાયાની ઈચ્છાવાળા પ્રાણીઓને અસિપત્ર+ નામના વૃક્ષ નીચે બેસાડે છે. પિતાના પૂર્વ કર્મનું સ્મરણ કરતા તે નારકે મુહૂર્ત માત્ર પણ વેદના વિના રહી શકતા નથી. હે વત્સ ! તે નપુંસકવેદી નારકીઓને જે દુઃખ થાય છે તે સર્વનું વર્ણન પણ માણસને દુખ ઉત્પન્ન કરે છે. * તરવાર જેવા પાંદડાવાળા. Page #53 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. ચારે ગતિના દુઃખેનું વર્ણન. વળી એ નારકીઓની વાત તે દૂર રહી, પરંતુ પ્રત્યક્ષ દેખાય છે એવા જળચર, સ્થળચર અને આકાશચારી તિર્યંચ પ્રાણીઓ પણ પોતાના પૂર્વ કર્મવડે પ્રાપ્ત થયેલા અનેક પ્રકારનાં દુઃખ ભોગવે છે. જળચર જીવોમાંનાં કેટલાક તો એક બીજાનું ભક્ષણ કરી જાય છે, કેટલાકને બગલાંઓ ગળી જાય છે. ત્વચાના અથી મનુષ્ય તેઓની ત્વચા ઉતારે છે, માંસની પેઠે તેઓ ભુંજાય છે, ખાવાની ઈચ્છાવાળા તેઓને પકાવે છે અને ચરબીની ઈચ્છા વાળા તેઓને ગાળે છે. સ્થળચર જંતુઓમાં નિર્બળ મૃગ વગેરેને સબળ સિંહ વગેરે પ્રાણીઓ માંસની ઈચ્છાથી મારી નાખે છે. મૃગયામાં આસક્ત ચિત્તવાળા માંસની ઈચ્છાથી અથવા ક્રીડા નિમિત્તે તે નિરપરાધી પ્રાણીઓને વધ કરે છે અને બળદ વિગેરે પ્રાણીઓ ક્ષુધાતૃષા-ટાઢ તડકે સહન કરે, અતિભાર વહન કરે અને ચાબુક-અંકુશ-પણને માર ખમ વગેરે ક્રિયાથી ઘણી વેદના પામે છે. આકાશચારી પક્ષીઓમાં તેતર, શુક, પત અને ચકલા વગેરેને તેઓના માંસની ઈચ્છાવાળા બાજ, સિંચાનક અને ગીધ પક્ષીઓ પકડીને ખાઈ જાય છે તથા શિકારીએ એ સર્વને નાના પ્રકારના ઉપાયથી પકડી ઘણી વિટંબના પમાડે છે. તે તિર્યંચોને બીજા શસ્ત્ર તથા જળાદિકના પણ અનેક ભય હોય છે, માટે પોતપોતાના પૂર્વકર્મનું નિબંધન જેને પ્રસાર ન રોકી શકાય એવું છે. જેઓને મનુષ્યત્વ પ્રાપ્ત થાય છે તેમાં પણ કેટલાક પ્રાણુઓ જન્મથી જ આંધળા, બહેરા, પંગુ અને કેઢીઓ થાય છે, કેટલાએક ચેરી કરનારા અને પરસ્ત્રીગમન કરનારા પ્રાણીઓ નારકીની પેઠે જુદા જુદા પ્રકારની શિક્ષાથી નિગ્રહ પામે છે અને કેટલાક નાના પ્રકારના વ્યાધિઓથી પીડાતા પિતાના પુત્રોથી પણ ઉપેક્ષાને પામે છે. કેટલાએક મૂલ્યથી વેચાયેલા (નેકર, ગુલામ વગેરે) ખચ્ચરની પેઠે પિતાના સ્વામીની તાડના તર્જના અમે છે, ઘણે ભાર ઉપાડે છે અને ક્ષુધા તૃષાનાં દુઃખ સહન કરે છે. • પરસ્પરના પરાભવથી કલેશ પામેલા અને પિતપોતાના સ્વામીના સ્વામીત્વથી બદ્ધ થયેલા દેવતાઓને પણ નિરંતર દુઃખ રહેલું છે. સ્વભાવથી દારૂણ અને અપાર એવા આ સંસારમાં, સમુદ્રમાં જેમ જળજંતુઓને પાર નથી તેમ દુઃખને પણ પાર નથી. ભૂતપ્રેતાદિકથી સંકલિત સ્થાનમાં જેમ મંત્રાક્ષ તેનો પ્રતિકાર કરનાર હોય છે, તેમ દુઃખના સ્થાનરૂપ આ સંસારમાં જિનપજ્ઞ ધર્મ સંસારદુઃખને પ્રતિકાર કરનાર છે. અતિ ભારથી જેમ વહાણ સમુદ્રમાં ડૂબી જાય તેમ હિંસાથી પ્રાણી નરકરૂપી સમુદ્રમાં ડૂબી જાય છે, માટે કદાપિ હિંસા કરવી નહીં. હંમેશા અસત્યને ત્યાગ કરો, કારણ કે અસત્ય બોલવાથી વંટેળીઆથી જેમ તૃણ ભમે તેમ માણસ આ સંસારમાં ચિરકાળ ભમ્યા કરે છે. કેઈનું પણ અદત્ત લેવું નહીં એટલે કે કઈ પણ ચીજની ચેરી કરવી નહીં, કારણ કે કાવચ ફળના સ્પર્શની જેમ અદત્ત લેવાથી કયારે પણું સુખ થતું નથી. અબ્રહ્મચર્યને ત્યાગ કરવો. કારણ કે અબ્રહ્મચર્ય રાંકની પેઠે ગળે પકડીને માણસને નરકમાં લઈ જાય છે. પરિગ્રહ એકઠે કરડે નહીં, કારણ કે ઘણા ભારથી વૃષભ કાદવમાં ખેંચી જાય છે, તેમ માણસ પરિગ્રહના વશથી દુઃખમાં ડૂબી જાય છે. જેઓ હિંસા વગેરે પાંચ અવ્રતનો દેશથી પણ ત્યાગ કરે છે તેઓ ઉત્તરોત્તર કલ્યાણસંપત્તિના પાત્ર થાય છે.” જિનેશ્વરે કહેલો ધર્મ. Page #54 -------------------------------------------------------------------------- ________________ : હo નિર્નામિકાનું સ્વયંપ્રભા તરીકે ઉપજવું સગ ૧લે. - કેવળી ભગવાનના મુખથી એવી હકીક્ત સાંભળીને નિર્નામિકાને વૈરાગ્ય ઉત્પન્ન થયે અને લોહના ગળાની પેઠે તેની કર્મગ્રંથિ ભેદાણ. તેણીએ તે મુનીશ્વર પાસે સમ્યફ પ્રકારે સમ્યક્ત્વ ગ્રહણ કર્યું, સર્વજ્ઞપ્રણીત ગૃહસ્થ ધર્મ અંગીકાર કર્યો અને પરલેકરૂપ માર્ગમાં પાથેય+ તુલ્ય અહિંસાદિ પાંચ અણુવ્રત પણ આદર્યા. પછી મુનિ મહારાજાને પ્રણામ કરી જાણે કૃતાર્થ થઈ હોય એમ માનતી તે નિર્નામિકા ભારે લઈ પિતાને ઘરે ગઈ. તે દિવસથી તે સુબુદ્ધિમાન બાળાએ પોતાના નામની પેઠે યુગધર મુનિની ગિરાને વિસ્મરણ નહીં કરતાં નાના પ્રકારનાં તપ કરવા માંડ્યાં. તે યૌવનવતી થઈ તે પણ તે દુગતાને કઈ પરણ્ય નહિ, કારણ કે કડવું તુંબડું પાકી ગયું હોય તે પણ તેનું કઈ ભક્ષણે કરતું નથી. હાલમાં વિશેષ વૈરાગ્યથી અને ભાવથી તે નિર્નામિકા યુગધર મુનિની પાસે અનશનવ્રત ગ્રહણ કરીને રહેલી છે, માટે હે લલિતાંગ દેવ ! તમે ત્યાં જાઓ અને તેને તમારું દર્શન કરાવે, જેથી તમારામાં આસક્ત થયેલી તે મૃત્યુ પામીને તમારી પત્ની: થાય. કહ્યું છે કે “અંતે જેવી મતિ તેવી ગતિ થાય છે.” પછી લલિતાંગ દેવે તેમ કર્યું અને તેના ઉપર રાગવતી થયેલી તે સતી મૃત્યુ પામીને સ્વયંપ્રભા નામે તેની પત્ની થઈ. જાણે પ્રણય ક્રોધથી નાશી ગયેલી સ્ત્રી પાછી પ્રાપ્ત થઈ હોય તેમ પોતાની પ્રિયાને પ્રાપ્ત કરી લલિતાંગ દેવ અધિક ક્રીડા કરવા લાગે; કેમકે ઘણે તાપ લાગ્યો હોય ત્યારે છાયા પ્રીતિને માટે જ થાય છે. એવી રીતે ક્રીડા કરતાં કેટલેક કાળ ગયા પછી લલિતાંગદેવને પિતાના વનના ચિન્હ જોવામાં આવ્યાં. જાણે તેને વિયાગ થવાના ભયથી હેય તેમ રત્નાભરણે નિસ્તેજ થવા લાગ્યાં, મુકુટની માળાઓ પ્લાન થવા લાગી અને તેનાં અંગવ મલિન થવા લાગ્યાં. જ્યારે દુખ નજીક આવે છે ત્યારે લક્ષ્મીપતિ પણ લક્ષ્મીથી મુક્ત થઈ જાય છે. એ સમયે તેને ધર્મને અનાદર અને ભેગમાં વિશેષ આસકિત થઈ જ્યારે અંતસમય આવે છે ત્યારે ઘણું કરીને પ્રાણુઓની પ્રકૃતિમાં ફેરફાર થાય જ છે. તેના પરિજનેના મુખમાંથી અપશુકનમય-શેકકારક અને વિરસ વચને નીકળવા લાગ્યાં. કહ્યું છે કે બોલનારાના મુખમાંથી ભાવિકાને અનુસરનારી જ વાચા નીકળે છે. જન્મથી પ્રાપ્ત થયેલી લક્ષમી અને લજ્જારૂપ પ્રિયાએ, જાણે તેણે કાંઈ અપરાધ કર્યો હોય તેમ તેને છોડી દીધો. કીડીને જેમ મૃત્યુ સમયે જ પાંખો આવે છે તેમ તે અહીન અને નિદ્રારહિત હતું, તે પણ અંતસમય નજીક આવવાથી તેને દીનતા અને નિદ્રા પ્રાપ્ત થઈ. હદયની સાથે તેના સંધીબંધ શિથિલ થવા લાગ્યા. મહા બળવાન પુરુષથી પણ અકંપ્ય એવા તેના કલ્પવૃક્ષો કંપવા લાગ્યા. તેના નિરોગી અંગ અને ઉપાંગના સાંધાઓ જાણે ભવિષ્ય કાળે આવવાની વેદનાની શંકાથી હોય તેમ ભગ્ન થવા લાગ્યા. જાણે બીજાઓને સ્થાયીભાવ જેવાને અસમર્થ હેય તેમ તેની દૃષ્ટિ પદાર્થ ગ્રહણ કરવામાં જોવામાં અસમર્થ થવા લાગી. ગર્ભાવાસમાં નિવાસ કરવાના દુઃખને ભય લાગ્યો હોય તેમ તેનાં સર્વ અંગો કંપયમાન થવા લાગ્યાં અને ઉપર મહાવત બેઠેલે હેય એવા ગજેંદ્રની પેઠે તે લલિતાંગદેવ, રમ્ય-કીડા પર્વતે, સરિતા, વાપિકા, દીઈિકા અને ઉદ્યાનમાં પણ પ્રીતિને પામ્યો નહિ તેની આવી સ્થિતિ જોઈ દેવી સ્વયંપ્રભાએ કહ્યું- હે નાથ ! આપને શું શું અપરાધ કર્યો છે કે આપ આમ વિહળચિત્ત જણાએ છે?” + ભાતુ. Page #55 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧લું. શ્રીમતીને થયેલ જાતિસ્મરણ જ્ઞાન. તેણે કહ્યું–પ્રિયા ! તે કાંઈ પણ અપરાધ કર્યો નથી, હે સુ! અપરાધ તે મેં જ કર્યો છે કે પૂર્વ ભાવે ઘણું જ છે તપ કર્યો. પૂર્વ જન્મમાં હું વિદ્યાધરને રાજા હતું ત્યારે ભેગકાર્યમાં જાગૃતિ અને ધર્મકાર્યમાં પ્રમાદવાળે હતો. મારા સુભાગ્યે પ્રેરેલ હોય તેમ સ્વયં બુદ્ધ નામના મંત્રીએ એક માસ શેષ આયુ રહ્યું ત્યારે મને જૈનધર્મને બોધ કર્યો અને મેં તેને સ્વીકાર કર્યો. તે ટૂંકી મુદતમાં કરેલા ધર્મના પ્રભાવથી, હું આટલો કાળ શ્રીપ્રભ વિમાનને સ્વામી રહ્યો, પરંતુ હવે હું વીશ, કારણ કે અલભ્ય વસ્તુ કયારે પણ મળી શકતી નથી.” તે એવી રીતે બેલે છે તેવામાં છે આજ્ઞા કરેલ ધર્મા નામે દેવ તેની પાસે આવીને કહેવા લાગ્યો–આજે ઈશાનક૯૫ના સ્વામી નંદીશ્વરાદિક દ્વીપમાં જિનેન્દ્રપ્રતિમાની પૂજા કરવાને જવાના છે, માટે તમે પણ તેની આજ્ઞાથી ચાલે.” એવું સાંભળી અહો ભાગ્યવશાત્ સ્વામીને હુકમ પણ સમયને ઉચિત જ થયે” એમ બેલતે હર્ષ પામીને પિતાની વલ્લભા સહિત ત્યાં જવા ચાલે. નંદીશ્વર દ્વીપમાં જઈ તેણે શાશ્વતી અહસ્ત્રતિમાની પૂજા કરી અને પૂજા કરતાં ઉપજેલા પ્રમોદથી પિતાને ચ્યવન કાળ વિસરી ગયો. પછી સ્વચ્છ ચિત્તવાળે તે દેવ બીજા તીર્થો પ્રત્યે જતે હતે. તેવામાં આયુષ્ય ક્ષીણ થવાથી ક્ષીણ તેલવાળા દીપકની પેઠે તે માર્ગમાં જ અભાવ પ્રત્યે પામ્ય-ચવી ગયે. જંબુદ્વીપમાં સાગરની સમીપે રહેલા પૂર્વ વિદેહમાં, સીતા નામની મહાનદીના ઉત્તર તટ તરફ પુષ્કલાવતી નામની વિજયને વિષે, લાહોર્મલ નામના મહાટા નગરના સુવર્ણચંઘ રાજાની લક્ષ્મી નામે સ્ત્રીની કુક્ષીથી તે લલિતાંગ દેવને જીવ પુત્રપણે ઉત્પન્ન થયે. આનંદથી પ્રફુલ્લિત થયેલા માતાપિતાએ પ્રસન્ન થઈ શુભ દિવસે તે પુત્રનું વાઘ નામ પાડ્યું. લલિતાંગદેવના વિયેગથી દુઃખાત્ત થયેલી સ્વયંપ્રભા દેવી પણ કેટલેક કાળે ધર્મકાર્યમાં લીન થઈ, ત્યાંથી એવી અને તે જ વિજયમાં પુંડરીકિણી નગરીના વજસેન રાજની ગુણવતી નામે સ્ત્રીથી પુત્રીપણે ઉત્પન્ન થઈ તે અતિશય શોભાવાળી હોવાથી માતાપિતાએ તેને શ્રીમતી એવું નામ પાડયું. જેના હસ્તપલવ વિલાસ કરી રહ્યા છે એવી અને કમળાંગી તે બાળા ઉદ્યાનપાલિકાથી જેમ લતા લાલિત થઈ વૃદ્ધિ પામે તેમ ધાત્રીઓથી લાલિત થયેલી અનુક્રમે વૃદ્ધિ પામવા લાગી. પિતાની સ્નિગ્ધ કાંતિથી જાણે ગગનતળને પલવિત કરતી હોય એવી તે રાજબાળાને–સુવર્ણની મુદ્રિકાને જેમ રત્ન પ્રાપ્ત થાય તેમ–ચૌવન પ્રાપ્ત થયું. એકદા સંધ્યાની અભ્રલેખા જેમ પર્વત ઉપર ચડે તેમ તે પિતાના સર્વતોભદ્ર નામના મહેલ ઉપર ચડી. તેવામાં અનેરમ નામે ઉદ્યાનમાં કોઈ મુનીશ્વરને કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી ત્યાં જતા દેવતાઓ તેના જેવામાં આવ્યા. તેઓને જોઈ આવું મેં પૂર્વે જેયેલું છે' એમ વિચારનારી તે બાળાને રાત્રિના સ્વપ્નની પેઠે પૂર્વજન્મનું સ્મરણ થયું. જાણે હૃદયમાં ઉત્પન્ન થયેલા પૂર્વભવના જ્ઞાનને ભાર વહન કરવાને અસર મર્થ હોય તેમ તે ક્ષણવારમાં મૂચ્છ પામી પૃથ્વી ઉપર પડી ગઈ. સખીઓએ ચંદનાદિક વડે ઉપચાર કરવાથી સંજ્ઞા આવી, એટલે ઊઠીને પિતાના ચિત્તમાં વિચારવા લાગી કે પૂર્વ જન્મમાં લલિતાંગ નામે દેવ મારા પતિ હતા, તે સ્વર્ગથી ચવેલા છે, પણ હાલ તે કયાં અવતરેલા છે તેની ખબર ન હોવાથી મને પીડા થાય છે. મારા હદયમાં તે જ સંક્રાંત થયેલા છે અને તે જ મારા હૃદયેશ્વર છે; કારણ કે કપૂરના પાત્રમાં લવણ Page #56 -------------------------------------------------------------------------- ________________ હર પંડિતાએ આલેખેલ પટ. સર્ગ ૧ લે. કેણુ નાખે? તે મારા પ્રાણપતિ જે મારા વચનગેચર ન થાય તે બીજાની સાથે આલાપ કરવાથી મારે સયું” એમ વિચારીને તેણીએ મૌન ગ્રહણ કર્યું. જ્યારે તે બેલી નહીં ત્યારે તેની સખીઓએ દેવદોષની શંકાથી મંત્રતંત્રાદિકના યથોચિત ઉપચાર કરવા માંડ્યા. તેવા સેંકડે ઉપચારથી પણ તેણીએ મૌન છેડયું નહીં, કેમકે અન્ય વ્યાધિને અન્ય ઔષધ શાંતિકારક થતું નથી. પ્રયોજન પડે ત્યારે તે પિતાના પરિજનને અક્ષર લખીને અથવા ભ્રકુટી અને હસ્ત વિગેરેની સંજ્ઞાથી જણાવવા લાગી. એક વખતે શ્રીમતી પિતાના ક્રીડાઉઘાનમાં ગઈ, તે સમયે એકાંત જાણી તેની પંડિતા નામની ધાત્રીએ કહ્યું – “રાજપુત્રી! તું મારા પ્રાણ જેવી છે અને હું તારી માતા સમાન છું. તેથી આપણે બંનેને પરસ્પર અવિશ્વાસ રાખવાનું કાંઈ પણ કારણ નથી. હે પુત્રી ! જે હેતુથી તે મૌન ધારણ કર્યું છે તે હેતુ મને કહે અને દુઃખમાં મને ભાગિયણ કરીને તારું દુઃખ હલકું કર. તારું દુઃખ જાણ્યા પછી તેના ઉપાયને માટે હું પ્રયત્ન કરીશ; કેમકે રેગ જાણ્યા વિના તેની ચિકિત્સા થઈ શકતી નથી.” પછી પ્રાયશ્ચિત લેનારે માણસ જેમ સદ્દગુરુ પાસે યથાર્થ વૃત્તાંત નિવેદન કરે તેમ શ્રીમતીએ પિતાને પૂર્વ જન્મ યથાર્થ રીતે પંડિતાને સંભળાવે, એટલે તે સર્વ વૃત્તાંત એક પટમાં આલેખીને ઉપાયમાં પંડિતા એવી તે પંડિતા પટ લઈને બહાર ચાલી. તે સમયના અરસામાં વજન ચક્રવતીની વર્ષગાંઠ આવેલી હોવાથી તે પ્રસ્તાવ ઉપર ઘણા રાજાઓ અને રાજકુમારે ત્યાં આવવા લાગ્યા હતા. તે વખતે જાણે શ્રીમતીને માટે મને રથ હાય એવા તે આલેખેલા પટને સ્કુટ રીતે પહેળે કરી પંડિતા રાજમાર્ગમાં ઊભી રહી. કેટલાએક આગમ જાણનારાઓ આગમન અર્થ પ્રમાણે આલેખેલ નંદીશ્વરદ્વીપ વિગેરે જોઈ તેની સ્તુતિ કરવા લાગ્યા. કેટલાએક માણસે શ્રદ્ધાથી પિતાની ગ્રીવાને કંપાવતા તેમાં આલેખેલા શ્રીમત્ અર્હતના પ્રત્યેક બિંબનું વર્ણન કરવા લાગ્યા, કળા-કૌશલ્યમાં પ્રવીણતા ધારણ કરનારા કેટલાએક પાંથા તીણ નેત્રવડે તે પટ જોઈને રેખાઓની શુદ્ધિની વારંવાર પ્રશંસા કરવા લાગ્યા અને કેટલાક લોકો કાળા, ઘેળા, પીળા, લીલા અને રાત રંગાવડે સંધ્યાભ૪ સદશ કરેલા તે પેટની અંદરના રંગનું વર્ણન કરવા લાગ્યા. એવા વખતમાં યથાર્થ નામવાળા દુર્દશન રાજાને દુદ્દત નામને પુત્ર ત્યાં આવી ચડ્યો. તે ક્ષણવાર પટને જોઈ કપટ-મૂછીએ પૃથ્વી ઉપર પડ્યો અને પછી જાણે સંજ્ઞા પ્રાપ્ત થઈ હોય તેમ ઊડ્યો. ઊઠ્યા પછી લોકોએ તેને મૂર્છાનું કારણ પૂછ્યું. એટલે કપટ નાટકવડે તે પોતાને વૃત્તાંત કહેવા લાગ્યો– “આ પટમાં કોઈ એ મારું પૂર્વજન્મનું ચરિત્ર આલેખ્યું છે તેના દર્શનથી મને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. આ હું લલિતાંગ દેવ છું અને મારી દેવી સ્વયંપ્રભા છે.' એવી રીતે જે છે તેમાં લખ્યું હતું તે પ્રમાણે તેણે કહ્યું. પછી પંડિતાએ તેને કહ્યું- “જે એવી રીતે હોય તે આ પટમાં સ્થાન કયાં કયાં છે તે અંગુલીવડે બતાવે.” દર્દી કહ્યું- આ મેરુપર્વત છે અને આ પુંડરિકીણી નગરી છે. ફરી પંડિતાએ મુનિનું નામ પૂછ્યું ત્યારે તેણે કહ્યું–‘મુનિનું નામ હું વિસ્મૃત થઈ ગયો છું.” તેણીએ પુનઃ પૂછ્યું કે મંત્રીઓથી વીંટાયેલા આ રાજાનું નામ શું અને આ તપસ્વીની કેપ્યું છે તે કહો” તેણે કહ્યું- “ હું તેઓના નામ જાણતા નથી.” મારી સાથે વાતચીત ન કરી શકે. ૧ ચતુર. ૨ અવસર. ૩ શાસ. ૪ સાંજના વાદળા. ૫ શુદ્ધિ Page #57 -------------------------------------------------------------------------- ________________ મન ચરિત્ર લે તેણીએ ખડમાં ગરમાણ થયું છે કણ ને પર્વ ૧ લું સ્વયંપ્રભાને વિયેગ - ૩૩ એ ઉપરથી “આ માયાવી છે એમ પંડિતાએ જાણ્યું, એટલે તેણીએ ઉપહાસ્યથી કહ્યુંવત્સ ! તારા કહેવા પ્રમાણે આ તારું પૂર્વજન્મનું ચરિત્ર છે. લલિતાંગ દેવને જીવ તું છે. અને તારી પત્ની સ્વયંપ્રભા હમણું નંદીગ્રામમાં કર્મષથી પંગુ થઈને અવતરેલી છે, તેણને જાતિસ્મરણ થયું છે તેથી પિતાનું ચરિત્ર આ પટમાં આલેખીને જ્યારે હું ધાતકી ખંડમાં ગઈ હતી ત્યારે તેણીએ મને આપ્યું હતું તે પંગુ સ્ત્રીની દયા આવવાથી મેં તને શોધી કાઢયો, માટે હવે મારી સાથે ચાલ, હું તને ધાતકીખંડમાં તેની પાસે લઈ જાઉં. હે પુત્ર! એ ગરીબ બિચારી તારા વિયેગથી દુઃખવડે જીવે છે, માટે ત્યાં જઈને તારા પૂર્વજન્મની પ્રાણવલ્લભાને આશ્વાસન આપ.” એમ કહી પંડિતા મૌન રહી, એટલે તેના સમાન વયસ્ય મિત્રોએ ઉપહાસ્યપૂર્વક કહ્યું–‘મિત્ર ! તમને સ્ત્રીરત્નની પ્રાપ્તિ થઈ તેથી તમારા પુણ્યનો ઉદય થયો જણાય છે, માટે ત્યાં જઈને તે પંગુ સ્ત્રીને મળે અને હંમેશાં તેનું પોષણ કરે? મિત્રોનું એવી રીતે ઉપહાસ્ય સાંભળી દુૌંતકુમાર વિલ થયે અને વેચેલી વસ્તુમાં અવશિષ્ટ વસ્તુ રહે તે થઈને ત્યાંથી ચાલ્યો ગયો. થોડા વખત પછી તે જગ્યાએ લેહાગલપુરથી આવેલે વજજ કુમાર આવ્યું. તેણે ચિત્રમાં આલેખેલું ચરિત્ર જોયું અને તેથી તે મૂચ્છ પામે. પંખાઓથી તેને પવન નાખે અને જળથી સિંચન કર્યું એટલે તે ઊઠડ્યો. પછી જાણે સ્વગથી આવ્યો હોય તેમ તેને જાતિસ્મરણ થયું. એ વખતે હે કુમાર ! પટનો આલેખ જોઈ તમને કેમ મૂચ્છ આવી ?' એમ પંડિતાએ પૂછ્યું, એટલે વાજંઘ નીચે પ્રમાણે કહેવા લાગ્યું- હે ભદ્રે ! સ્ત્રી સહિત મારા પૂર્વજન્મનું વૃત્તાંત આ ચિત્રમાં આલેખેલું છે તે જોઈને હું મૂચ્છ પામ્યો. આ શ્રીમાન ઇશાન કર્યું છે, તેમાં આ શ્રીપ્રભ વિમાન છે, આ હું લલિતાંગ દેવ છું અને આ મારી દેવી સ્વયંપ્રભા છે. ધાતકીખંડમાં નંદીગ્રામને વિષે આ ઘરની અંદર મહાદરિદ્રી પુરુષની આ નિર્નામિકા નામે પુત્રી છે. તે અહીં ગંધારતિલક નામના પર્વત ઉપર આરૂઢ થઈ છે અને તેણે આ યુગંધર મુનિની પાસે અનશન વ્રત ગ્રહણ કરેલું છે. અહીં મારામાં આસક્ત એવી તે સ્ત્રીને હું આત્મદર્શન કરાવવાને આવેલું છું અને પછી તે આ ઠેકાણે મૃત્યુ પામીને સ્વયંપ્રભા નામે મારી દેવીપણે ઉત્પન્ન થઈ છે. અહીં હું નંદીશ્વર દ્વીપમાં જિનેશ્વરના બિંબનું અર્ચન કરવામાં તત્પર થયે છું અને ત્યાંથી બીજા તીર્થોમાં જતાં અહીં એવી ગયો છું. એકાકિની, દીન અને રાંક જેવી થયેલી આ સ્વયંપ્રભા અહીં આવેલી છે એમ હું માનું છું અને તે જ મારી પૂર્વભવની પ્રિયા છે. તે સ્ત્રી અહીં જ છે અને તેણીએ જ આ જાતિસ્મરણથી લખેલું છે એમ હું માનું છું, કારણ કે અનુભવ વિનાનો બીજે કઈ માણસ આ પ્રમાણે જાણું લખી શકે નહીં.” સવ સ્થળ બતાવીને એ એમ કહી રહ્યો એટલે “તમારું કહેવું યથાસ્થિત છે. એમ કહી પંડિતા શ્રીમતીની પાસે આવી અને હદયને શય રહિત કરવામાં ઔષધરૂપ તે આખ્યાન તેને કહી બતાવ્યું. મેઘના શબ્દોથી વિક્રર પર્વતની ભૂમિ રત્નવડે અંકુરિત થાય તેમ શ્રીમતી પિતાના પ્યારા પતિનો વૃત્તાંત સાંભળવાથી રોમાંચિત થઈ. પછી તેણે પંડિતાના મુખથી પોતાના પિતાને વિજ્ઞપ્તિ કરાવી. અસ્વતંત્રપણું એ કુળસ્ત્રીઓને સ્વાભાવિક ધર્મ છે. મયૂર જેમ મેઘના શબ્દથી ૧ લંગડી, A - 5 Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રીમતીનું પાણિગ્રહણ સર્ગ ૧ લે. ખુશી થાય તેમ પંડિતાની વાણીથી વસેન રાજા ખુશી થયા અને પછી તરત જ વાજંઘ કુમારને બોલાવીને તેણે કહ્યું-“મારી પુત્રી શ્રીમતી પૂર્વજન્મની પેઠે આ ભવમાં પણ તમારી ગૃહિણી થાઓ.” વાઘે તે કબૂલ કર્યું, એટલે વજસેન ચક્રવતીએ, સમુદ્ર જેમ વિપશુને લક્ષમી પરણાવે તેમ પિતાની પુત્રી શ્રીમતીનું તેની સાથે પાણિગ્રહણ કરાવ્યું. પછી ચંદ્ર અને ચાંદીની પેઠે જોડાયેલા તે સ્ત્રી-ભર્તાર ઉજજ્વળ રેશમી વસ્ત્ર ધારણ કરીને નૃપતિની આજ્ઞા લઈ લેહાગલપુરે ગયા. ત્યાં સુવર્ણ જંઘ રાજાએ પુત્રને યોગ્ય જાણી રાજ્ય ઉપર બેસાડ્યો અને પોતે દીક્ષા ગ્રહણ કરી. અહીં વસેન ચક્રવતીએ પિતાના પુત્ર પુષ્કરપાળને રાજ્યલક્ષમી આપી દીક્ષા અંગીકાર કરી અને તેઓ તીર્થકર થયા. પિતાની પ્રિયા શ્રીમતીની સાથે વિલાસ જોગવતા વજંઘ રાજાએ, હાથી જેમ કમળને વહન કરે તેમ રાજ્યને વહન કર્યું. ગંગા અને સાગરની પેઠે વિયેગને નહી પામતાં-નિરંતર ભેગસુખ ભેગવતાં તે દંપતીને એક પુત્ર ઉત્પન્ન થયે. એવામાં સર્પના ભારાની ઉપમાને સેવન કરનારા અને મહાક્રોધી એવા સીમાના સામંત રાજાઓ પુષ્કરપાળ કુમારથી વિરુદ્ધ થયા. સર્પની પેઠે તેઓને વશ કરવાને તેણે વજ જંઘ રાજાને બોલાવ્યા અને તે બળવાન રાજા તેને મદદ કરવા ચાલ્યો. ઈંદ્રની સાથે ઈંદ્રાણી ચાલે તેમ અચળ ભકિતવાળી શ્રીમતી પણ તેની સાથે ચાલી. અર્ધમાગે ગયા ત્યાં અમાવાસ્યાની રાત્રિએ પણ ચંદ્રિકાના ભ્રમને આપનારું એક મોટું શકિટનું વન તેમના જવામાં આવ્યું. “આ વનમાં દૃષ્ટિવિષ સર્ષ રહે છે એમ પાંથાએ કહ્યું એટલે તે બીજે માગે ચાલ્યા, કારણ કે નીતિન પુરુષો પ્રસ્તુતાથમાં જ તત્પર હોય છે. અનુક્રમે પુંડરીકની ઉપમાવાળા વજકંધ પુંડરીકિણી નગરીમાં આવ્યા અને તેના બળથી પુષ્કરપાળને સર્વ સામંત વશ થયા. વિધિજ્ઞ પુષ્કરપાળે વડિલની માફક વાજે ઘ રાજાને ઘણું સત્કાર કર્યો. અન્યદા શ્રીમતીના બંધુની આજ્ઞા લઈને, લક્ષ્મીની સાથે જેમ લક્ષમીપતિ ચાલે તેમ વજંઘ રાજા શ્રીમતીની સાથે ત્યાંથી પોતાના નગર તરફ ચાલ્યા. શત્રુઓને નાશ કરનાર તે રાજ જ્યારે શરકટ વન નજીક આવ્યો ત્યારે માર્ગના કુશળ પુરુષોએ તેને કહ્યું-હમણું આ વનમાં બે યુનિઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, તેથી દેવતાઓના આવવાના ઉદ્યોતથી તે દષ્ટિવિષ સર્ષ નિર્વિષ થયે છે તે સાગરસેન અને સુનિસેન નામના બે મુનિઓ સૂર્ય– ચંદ્રની પેઠે હજી પણ અહીં જ વિદ્યમાન છે અને તેઓ સહેદર છે. એવું જાણી રાજા અત્યંત ખુશી થશે અને વિષ્ણુ જેમ સમુદ્રમાં નિવાસ કરે તેમ તેણે તે વનમાં નિવાસ કર્યો. દેવતાઓના પર્ષદાથી વીંટાયેલા અને દેશના આપતા તે બંને મુનિઓને ભક્તિભાવથી જાણે નમ્ર થઈ ગયું હોય તેમ રાજાએ સ્ત્રી સહિત વંદના કરી. દેશનાંતે રાજાએ અન્ન, પાણી, વસ્ત્ર અને ઉપકરણદિકથી મુનિને પ્રતિલાવ્યા. પછી ચિત્તમાં વિચાર કર્યો-“અહો ! સહદ ભાવમાં સમાન એવા આ બંને નિષ્કષાય, નિર્મમ અને પરિગ્રહવાતિ મુનિઓને ધન્ય છે ! હું એ નથી તેથી અધ છુ ! વ્રતને ગ્રહણ કરનાર પિતાના પિતાના સન્માર્ગને અનુસરનારા તેઓ ઔરસ પુત્ર છે અને હું તે તેમ ન કરવાથી વેચાતા લીધેલા પુત્ર જેવો છું. એમ છતાં હવે પણ જે વ્રત ગ્રહણ કરું તે તે અયુક્ત નથી, કારણ કે દીક્ષા, દીપિકાની . રરાથી ઉત્પન્ન થએલા. ૨. દીવીના. Page #59 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. વ્યાધિગ્રસ્ત ગુણાકર મુનિને મેળાપ. उ4 પેઠે ગ્રહણ કરવા માત્રથી અંધકાર (અજ્ઞાન)નો છેદ કરે છે, માટે અહીંથી નગરમાં જઈ પુત્રને રાજ્ય આપી, હંસ જેમ હંસની ગતિને આશ્રય કરે તેમ હું પિતાની ગતિને આશ્રય કરીશ.” પછી જાણે એક મન હેાય તેમ વ્રત ગ્રહણમાં પણ વાદ કરનારી શ્રીમતીની સાથે તે પિતાના લોહાર્ગલ નગરમાં આવ્યા. ત્યાં રાજ્યના લાભથી તેના પુત્રે ધનવડે અમાત્યમંડળને ખુટવ્યું હતું. જળની પેઠે ધનથી કેણુ ન ભેદાય ? પ્રાતઃકાળે પિતાને વત ગ્રહણ કરવું છે અને પુત્રને રાજ્ય આપવું છે એ ચિંતામાં રાત્રે શ્રીમતી અને રાજા સૂઈ ગયા. તે સમયે સુખે સૂતેલ તે દંપતીને મારી નાખવાને રાજપુત્રે વિષધૂમ્ર કર્યો. ઘરમાં ઉઠેલા અગ્નિની પેઠે તેને વારવાને કાણુ સમર્થ થઈ શકે ? જાણે પ્રાણને આકર્ષણ કરવાના આંકડા હોય એવા તે વિષધૂમ્રને ધુમાડે નાસિકામાં પેસવાથી રાજા-રાણ તત્કાળ મૃત્યુ પામ્યા. તે દંપતી ત્યાંથી ઉત્તરકુરુક્ષેત્રમાં યુગ્મરૂપે ઉત્પન્ન થયા. “એક ચિંતાથી મરણ પામેલાની એક સરખી જ ગતિ થાય છે. એ ક્ષેત્રને આયુષ્ય પૂર્ણ કરી, મૃત્યુ પામી તેઓ સૌધર્મ દેવલોકે નેહવાળા દેવતા થયા. ઘણુ કાળ સુધી દેવ સંબંધી ભેગ ભેગવી આયુષ્ય પૂર્ણ થયે આતપથી જેમ બરફની ગ્રંથિ ગળે તેમ વાજંઘનો જીવ ત્યાંથી ચ્યવીને જંબુદ્વીપના વિદેહ ક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને વિષે સુવિધિ વૈદ્યને ઘેર જીવાનંદ નામે પુત્રરૂપે ઉત્પન્ન થયા. તે વખતે જાણે શરીરધારી ધર્મના ચાર ભેદ હોય તેવા બીજા ચાર બાળકો ઉત્પન્ન થયા. તેઓમાં પ્રથમ ઈશાનચંદ્ર રાજાની કનકાવતી નામે સ્ત્રીથી મહીધર નામે પુત્ર થયે, બીજે સુનાશીર નામે મંત્રીની લમી નામની સ્ત્રીથી જાણે લક્ષ્મીપુત્ર હોય તે સુબુદ્ધિ નામે પુત્ર થયે, ત્રીજે સાગરદત્ત નામના સાર્થવાહની અભયમતી નામની સ્ત્રીથી પૂર્ણભદ્ર નામે પુત્ર થયું અને એથે ધનશ્રેષ્ઠીની શીલમતી નામની સ્ત્રીથી જાણે શીલપુંજ હોય તે ગુણાકર નામે પુત્ર છે. બાળકને રાખનારી સ્ત્રીઓએ પ્રયત્નથી રાત્રી–દિવસ રક્ષા કરાતા તેઓ અંગના સર્વ અવયવે જેમ સાથે વધે તેમ માથે વધવા લાગ્યા. હમેશાં સાથે ક્રીડા કરનારા તેઓ વૃક્ષે જેમ મેઘનું જળ ગ્રહણ કરે તેમ સર્વ કલાકલાપને સાથે જ ગ્રહણ કરવા લાગ્યા. શ્રીમતીને જીવ પણ દેવલોકથી ચ્યવી તે જ નગરમાં ઈશ્વરદત્ત શેઠને કેશવ નામે પુત્ર થયે. પાંચ કરણ અને છઠ્ઠા અંત કરણની પેઠે વિગ રહિત એવા તેઓ છ મિત્ર થયા, તેમાં સુવિધિ વૈદ્યને પુત્ર જીવાનંદ ઔષધિ અને રસવીર્યના વિપાકથી પિતાના પિતા સંબંધી અષ્ટાંગ આયુર્વેદ જાણનાર થયે. હસ્તીમાં એરાવત અને નવગ્રહમાં સૂર્યની જેમ પ્રાજ્ઞ અને નિર્દોષ વિદ્યાવાળે તે સર્વ વૈદ્યોમાં અગ્રણે થયે. તે છ મિત્રે જાણે સદર હેય તેમ નિરંતર સાથે રમતા હતા અને પરસ્પર એક બીજાને ઘેર એકઠા થતા હતા. એક વખતે વૈદ્યપુત્ર જીવાનંદને ઘરે તેઓ બેઠા હતા, તેવામાં એક સાધુ વહરવાને આવ્યા. તે સાધુ પૃથ્વીપાળ રાજાના ગુણાકર નામે પુત્ર હતા અને તેણે મળની જેમ રાજ્ય છેડી શમસામ્રાજ્ય ( ચારિત્ર) ગ્રહણ કર્યું હતું. ગ્રીષ્મઋતુના આતપથી જેમ નદીઓ કૃશ થઈ જાય તેમ તપવડે તેઓ કૃશ થઈ ગયા હતા. અકાળે અને અપથ્ય ભૂજન કરવાથી તેઓને કૃમિકૃષ્ટ વ્યાધિ થયો હત-સર્વાગે કૃમિકૃષ્ટથી વ્યાપ્ત થયા હતા, તે પણ તે મહાત્મા કોઈ વખત ઔષધની યાચના કરતા નહોતા. મુમુક્ષુ જનો કાયા ઉપર અનપેક્ષાવાન જ હોય છે. ૧ ઇન્દ્રિયો. ૨ પિતા પાસેથી જાણેલા. Page #60 -------------------------------------------------------------------------- ________________ મુનેના રેગ-નિવારણને પ્રયાસ સગ ૧ લે. ગૌમૂત્રિકાના વિધાનથી ઘેર ઘેર ફરતા તે સાધુને છઠ્ઠને પારણે તેઓએ પોતાના આંગણામાં આવતા જોયા. તે વખતે જગતમાં અદ્વિતીય વિદ્ય જેવા જીવાનંદને મહીધરકુમારે કાંઈક પરિહાસપૂર્વક કહ્યું–‘તમને વ્યાધિનું જ્ઞાન છે, ઔષધનું વિજ્ઞાન છે અને ચિકિત્સામાં પણ કુશળ છે, પરંતુ તમારામાં એક દયા નથી. વેશ્યા જેમ દ્રવ્ય વિના સામું જેતી નથી, તેમ નિરંતર સ્તુતિ કરનાર–પ્રાર્થના કરનાર-પીડિત જનની સામે તમે પણ જેતા નથી, પરંતુ વિવેકીએ એકાંત અથલબ્ધ થવું ન જોઈએ; કઈ વખતે ધર્મને અંગીકાર કરીને પણ ચિકિત્સા કરવી જોઈએ. નિદાન અને ચિકિત્સામાં તમારું કુશળપણું છે તેને ધિક્કાર છે કે આવા રોગી મુનિની પણ તમે ઉપેક્ષા કરે છે એવું સાંભળી વિજ્ઞાનરત્નના રત્નાકર એવા જીવાનંદે કહ્યું–‘તમે મને સ્મરણ કરાવ્યું તે બહુ સારું થયું; જગતમાં પ્રાયે બ્રાહમણ દ્વેષ રહિત જોવામાં આવતા નથી, વણિક અવંચક હોતા નથી, દેહધારી નિરોગી હેતા નથી, મિત્રો ઈર્ષ્યા રહિત લેતા નથી, વિદ્વાન ધનાઢ્ય હોતા નથી, ગુણ ગર્વ વિનાના હોતા નથી, સ્ત્રી ચાપલ્ય રહિત હોતી નથી અને રાજપુત્ર સારા ચારિત્રવાળા હોતા નથી. એ મહામનિ અવશ્ય ચિકિત્સા કરવા લાયક છે, પણ હાલ મારી પાસે ઔષધની સામગ્રી નથી તે અંતરાયરૂપ છે. તે વ્યાધિને લાયક ઔષધમાં મારી પાસે લક્ષપાક તેલ છે. પણ ગોશીષચંદન અને રત્નકંબળ નથી તે તમે લાવી આપે. “તે બંને વસ્તુ અમે લાવશું.” એમ કહી તે પાંચે જણું ચૌટામાં ગયા અને મુનિ સ્વસ્થાને ગયા. તે પાંચ મિત્રોએ ચૌટામાં કઈ વૃદ્ધ વણિક પાસે જઈને કહ્યું-“અમને ગોશીષચંદન અને રત્નકંબળ મૂલ્ય લઈને આપ.” તે વણિકે કહ્યું-“એ દરેક વસ્તુનું મૂલ્ય લાખ સેનૈયા છે તે આપીને લઈ જાઓ; પરંતુ તે પહેલાં તેનું તમારે શું પ્રયોજન છે તે કહે.” તેઓએ ક-“જે મૂલ્ય હોય તે લ્યો અને બંને વસ્તુ અમને આપો. તે વડે એક મહાત્માના રંગની ચિકિત્સા કરવાનું પ્રયોજન છે.” એમ સાંભળી વિસ્મય પામવાથી તે શેઠના ઉત્તાન લોચન થઈ ગયા, જેમાં તેના હૃદયને આનંદ સૂચવ્યું અને ચિત્તમાં આ પ્રમાણે વિચાર કરવા લાગ્યો-“અહો ! ઉન્માદ, પ્રમાદ અને કામદેવથી અધિક મદવાળું આ સર્વેનું યૌવન કયાં ? અને વયેવૃદ્ધને ઉચિત એવી વિવેકવાળી તેઓની મતિ કયાં ? મારા જેવા જરાવસ્થાથી જર્જર કાયાવાળા માણસે એ કરવા લાયક શુભ કામ આ સેવે કરે છે અને દમન કરવા યોગ્ય ભારનું તેઓ વહન કરે છે.” એમ વિચારી વૃદ્ધ વણિકે કહ્યું- હે ભદ્રે ! આ ગોશીર્ષ ચંદન અને રત્નકંબળ લઈ જાઓ. તમારું કલ્યાણ થાઓ ! મલ્યની કાંઈ જરૂર નથી. એ વસ્તુનું ધર્મરૂપી અક્ષય મૂલ્ય હું ગ્રહણ કરીશ. તમેએ સહેદરની પેઠે મને ધર્મકાર્યમાં ભાગીદાર કર્યો છે. એમ કહી તે શ્રેષ્ઠીએ બંને વસ્તુ આપી. પછી ભાવિત આત્માવાળો તે દીક્ષા લઈ પરમપદને પામે. એવી રીતે ઔષધની સામગ્રી ગ્રહણ કરી મહાત્મામાં અગ્રણી એવા તે મિત્રો દની સાથે મુનિ પાસે ગયા. તે મુનિ મહારાજા એક વટવૃક્ષ નીચે જાણે વૃક્ષને પાદ હોય તેમ નિશ્ચળ થઈ કાસગે રહ્યા હતા. તેમને નમસ્કાર કરી તેઓ બોલ્યા- “હે ભગવન ! આજે ચિકિત્સાકાર્યથી અમે આપના ધર્મકાર્યમાં વિન્ન કરશું; આપ આજ્ઞા આપે ૧ સાધુ વહોરવા જાય ત્યારે ગોમુત્રને આકારે ગૃહપ્રવેશ કરવાનું કહેલ છે, એટલે શ્રેણિબંધ ન ચાલનાં બંને બાજુ એક પછી એક ઘરે અનુક્રમે જવાથી કોઈ ઘરવાળા પ્રથમથી અસુઝતી તેયારી કરી શકતા નથી. Page #61 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. મુનિના રોગનું કરેલ નિવારણ ૩૭ અને પુણ્યવડે અમને અનુગ્રહ કરો.” મુનિએ ચિકિત્સા કરવાની આજ્ઞા આપી એટલે તેઓ તત્કાળનું ગામૃતક લાવ્યા; કેમકે સુવૈદ્ય કયારે પણ વિપરીત (પાપયુકત) ચિકિત્સા કરતા નથી. પછી તેમણે મનિના દરેક અંગમાં લક્ષપાક તેલવડે મર્દન કર્યું. એટલે નીકનું જળ જેમ ઉધાનમાં વ્યાપ્ત થઈ જાય તેમ મુનિની દરેક નસમાં તે તેલ વ્યાપ્ત થયું. ઘણું ઉષ્ણ વિયવાળા તે તેલથી મુનિ સંજ્ઞા રહિત થઈ ગયા. ઉગ્ર વ્યાધિની શાંતિમાં ઉગ્ર ઔષધ જ હોય છે. પછી તેલથી આકુળ થયેલા કૃમિઓ, જળ નાંખ્યાથી જેમ દરમાંહેની કીડીઓ બહાર આવે તેમ મુનિના કલેવરમાંથી બહાર નીકળ્યા; એટલે ચંદ્ર જેમ પિતાની ચાંદનીથી આકાશને આચ્છાદિત કરે તેમ જીવાનંદે રત્નકંબળથી મુનિને આચ્છાદિત કર્યા. તે રત્નકંબળમાં શીતળપણું હોવાથી સર્વ કૃમિઓ ગ્રીષ્મઋતુના મધ્યાહ્ન વખતે તપેલા માછલીઓ જેમ શેવાળમાં લીન થઈ જાય તેમ તેમાં લીન થઈ ગયા. પછી રત્નકંબલને વિના ધીમે ધીમે લઈને સર્વ કૃમિઓને ગાયના મૃતક ઉપર નાંખ્યા. સત્પષો સર્વ ઠેકાણે યાયુકત હોય છે. પછી જીવાનંદે અમૃતરસ સમાન, પ્રાણુને જીવાડનાર ગોશીષ ચંદનના વિલેપનથી મુનિની આશ્વાસના કરી. આ પ્રમાણે પ્રથમ ત્વચાગત કૃમિ નીકળ્યા એટલે ફરીથી તેઓએ તલાવ્યંગન કર્યું અને ઉદાન વાયુથી જેમ રસ નીકળે તેમ માંસમાં રહેલા ઘણા કૃમિઓ બહાર નીકળ્યા. પછી પૂર્વની પેઠે રત્નકંબળનું આચ્છાદન કર્યું. એટલે બે ત્રણ દિવસના દહીંના જંતુઓ જેમ અળતાના પુટ ઉપર તરી આવે તેમ કૃમિઓ આચ્છાદન કરેલા રત્નકંબળ ઉપર તરી આવ્યા અને તેઓને પૂર્વની રીતે જ મૃતકમાં ક્ષેપન કર્યા. અહો ! કેવું તે વૈદ્યનું બુદ્ધિકૌશલ્ય ! પછી મેઘ જેમ ગ્રીષ્મઋતુથી પીડિત થયેલા હાથીને શાંત કરે તેમ છવાનંદે ગોશીષચંદનના રસની ધારાથી મુનિને શાંત કર્યા. થોડીવારે ત્રીજી વાર અત્યંગ કર્યું એટલે અસ્થિગત કૃમિઓ રહ્યા હતા તે પણ નીકળ્યા, કેમકે બળવાન પુરુષ રૂષ્ટમાન થાય ત્યારે વાપિંજરમાં પણ રહેવાતું નથી. તે કૃમિઓને પણ પૂર્વની રીતે રત્નકંબળમાં લઈ મૃતકમાં નાંખ્યા. અધમને અધમ સ્થાન જ ઘટે છે. પછી તે વૈશિરોમણિએ પરમ ભકિતવડે જેમ દેવને વિલેપન કરે, તેમ ગોશીષચંદનના રસથી મુનિને વિલેપન કર્યું. એ પ્રકારે ઔષધ કરવાથી મુનિ નિગી અને નવીન કાંતિવાળ થયા અને માર્જન કરેલી (ઉજાળેલી) સુવર્ણની પ્રતિમા શોભે તેવા શોભવા લાગ્યા. પ્રાંતે ભકિતમાં દક્ષ એવા તેઓએ તે ક્ષમાશ્રમણને ક્ષમાગ્યા. મુનિ પણ ત્યાંથી બીજે વિહાર કરી ગયા; કેમકે તેવા પુરુષો એક ઠેકાણે સ્થિતિ કરીને રહેતા નથી. પછી અવશિષ્ટ રહેલા ગોશીર્ષ અને રત્નકંબળને વેચીને તે બુદ્ધિમતાએ સુવર્ણ લીધું. તે સુવર્ણથી અને બીજા પિતાના સુવર્ણથી તેઓએ મેરુના શિખર જેવું અહંતુ ચિત્ય કરાવ્યું. જિનપ્રતિમાની પૂજા અને ગુરુની ઉપાસનામાં તત્પર એવા તેઓએ કર્મની પેઠે કેટલેક કાળ પણ વ્યતીત કર્યો. અન્યદા મતિમાન એવા તે છ મિત્રને સંવેગ (વૈરાગ્ય પ્રાપ્ત થયે, એટલે તેઓએ કઈ મુનિ મહારાજની સમીપે જઈ જન્મવૃક્ષના ફળરૂપ દીક્ષા અંગીકાર કરી. એક રાશિથી બીજી રાશિ ઉપર જેમ નવ ગ્રહે કાળે ફર્યા કરે છે તેમ નગર, ગામ અને વનમાં નિયત કાળ ન રહેતાં તેઓ વિહાર કરવા લાગ્યા. - ૧ ગાયનું મડદું. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૮ અષભદેવ પરમાત્માને અગિયારમે ભવ. સગ ૧ લે. ઉપવાસ, છઠ્ઠ અને અડ્રમ વગેરે પરૂપી શરાણથી તેઓએ પિતાના ચારિત્રરત્નને અત્યંત નિર્મળ કર્યું. આહારદાતાને કોઈ જાતની પીડા નહીં કરતાં, ફકત પ્રાણુધારણ કરવાના કારણથી જ માધુકરી વૃત્તિએ તેઓ પારણને દિવસે ભિક્ષા ગ્રહણ કરતા હતા. સુભટો જેમ પ્રહાર સહન કરે તેમ તેઓ ધર્યનું અવલંબન કરી ક્ષુધા, તૃષા અને આતપ વગેરે પરિષહને સહન કરતા હતા. મહારાજાના જાણે ચાર સેનાની હોય તેવા ચાર કષાયને તેઓએ ક્ષમાદિક અસ્ત્રોથી જીત્યા. પછી તેઓએ દ્રવ્યથી અને ભાવથી સંલેખના કરીને કર્મરૂપી પર્વતનો નાશ કરવામાં વા જેવું અનશન વ્રત ગ્રહણ કર્યું. પ્રાંતે સમાધિને ભજનારા તેઓએ પંચપરમેષ્ટીનું સ્મરણ કરતાં પોતાને દેહ છોડ્યો. મહાત્માઓ હમેશાં મેહરહિત જ હોય છે. તે છએ મહાત્માઓ ત્યાંથી અશ્રુત નામના બારમા દેવલોકમાં ઈન્દ્રના સામાનિક દેવ થયા. તેવા પ્રકારના તપનું સાધારણું ફળ હેતું નથી. ત્યાંથી બાવીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી તેઓ ચવ્યા, કારણ કે મેક્ષ સિવાય કોઈ પણ ઠેકાણે સ્થિરપણું નથી. જંબુદ્વીપના પૂર્વ વિદેહમાં પુપકલાવતી વિજયને વિષે લવણસમુદ્ર નજીક પુંડરીકિણી નગરી છે. તે નગરીના વજસેન રાજાની ધારણું નામે રાણીની કુક્ષીને વિષે તેઓમાંથી પાંચ અનુક્રમે પુત્રપણે ઉત્પન્ન થયા. તેમાં જીવાનંદ વૈદ્યને જીવ ચતુર્દશ મહાસ્વપ્ન સૂચિત વજનાભ નામે પહેલે પુત્ર થયો. રાજપુત્રને જીવ બીજે બાહુ નામે થયે, ત્રીજે મંત્રીપુત્રને જીવ સુબાહુ નામે થયે અને શ્રેષ્ઠીપુત્ર તથા સાથે શપુત્રના જીવ પીઠ અને મહાપીઠ નામે થયા. કેશવને જીવ સુયશા નામે અન્ય રાજપુત્ર થયે. તે સુયશા બાળપણથી જ વજનાભને આશ્રય કરવા લાગ્યો. કહ્યું છે પૂર્વભવથી સંબદ્ધ થયેલે સ્નેહ બંધુપણને જ બાંધે છે. જાણે છ વર્ષધરર પર્વતે નરપણાને પામ્યા હોય તેમ તે રાજપત્રો અને સયશા અનકમે વધવા લાગ્યા. તે મહાપરાક્રમી રાજપુત્રો બહારના રસ્તામાં વારંવાર ઘોડા ખેલવતા હતા તેથી તેઓ અનેક રૂપધારી રેવંતના વિલાસને ધારણ કરવા લાગ્યા. કળાને અભ્યાસ કરાવવામાં તેઓને કળાચાર્ય સાક્ષીભૂત જ થયા; કારણ કે હેટા હેટા માણસેને સ્વયમેવ ગુણ ઉત્પન્ન થાય છે. શિલાની જેમ સ્ફોટા પર્વતેને તેઓ પિતાની ભુજાથી તોળતા હતા, તેથી તેઓની બાળકીડા કેઈથી પણ પૂર્ણ થતી નહીં. એવામાં લેકાંતિક દેવતાઓએ આવીને વસેન રાજાને વિજ્ઞપ્તિ કરી–“સ્વામિન ! ધર્મતીર્થ પ્રવત.” પછી વાસેન રાજાએ વજી જેવા પરાક્રમથી વજીનાભને રાજ્ય ઉપર બેસાર્યો અને મેઘ જેમ જળથી પૃથ્વીને તૃપ્ત કરે તેમ તેણે સાંવત્સરિક દાનથી તૃપ્ત કરી દીધી. પછી દેવ, અસુર અને મનુષ્યના સ્વામીઓએ જેમને નિર્ગમત્સવ કર્યો છે એવા તે વજા સેન રાજાએ ચંદ્ર જેમ આકાશને અલંકૃત કરે તેમ ઉદ્યાનને અલંકૃત કર્યું અને ત્યાં ૧ માધુકરી વૃત્તિ-ભમરો જેમ પુપપરાગને ગ્રહણ કરે, પણ તેને પીડા ઉપજાવે નહીં, તેની જેમ મુનિ પાણ ગ્રહસ્થને ઘરેથી આહાર શ્રેહણ કરે પણ તેને પીડા ઉરે તેમ કરે નહીં. ૨, ચુહિમવંત. મહાહિમવંત, નિષધ, શિખરી, રૂપ અને નીલવંત એ છ પર્વતે ભરત હિમવંતાદિ ક્ષેત્રોને જુદા પાડનાર હોવાથી વણધર પર્વ કહેવાય છેવર્ષ ક્ષેત્ર. તેને ધારણ કરનાર. ૩ લોકાંતિક દેવતાઓનો એ શાશ્વત આચાર જ છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું વજનાભ ચક્રવતી તે સ્વયં બુદ્ધ ભગવાને દીક્ષા અંગીકાર કરી. તે જ સમયે તેમને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. પછી આત્મસ્વભાવમાં લીન થનાર, સમતારૂપી ધનવાળા, મમતા રહિત, નિષ્પરિગ્રહી અને નાના પ્રકારના અભિગ્રહને ધારણ કરનારા તે પ્રભુ પૃથ્વી પર વિચવા લાગ્યા. અહીં વનાભે પિતાના દરેક ભ્રાતાને પૃથકુ પૃથફ આદેશ આપ્યા અને ચાર લોકપાળેથી જેમ ઈન્દ્ર શેભે તેમ નિત્ય સેવામાં હાજર રહેનારા ચાર ભાઈઓ વડે તે શાભવા લાગ્યો. અરુણ જેમ સૂર્યને સારથી છે તેમ સુયશા તેને સારથી થયે. મહાવીર પુરુષોએ સારથી પણ પિતાને ગ્ય જ કરવું જોઈએ. હવે વજસેન ભગવાનને ઘાતકર્મ રૂપી મળને ક્ષય થવાથી, દર્પણ ઉપરના મેલન ક્ષય થવાથી જેમ ઉજજવળતા પ્રકટ થાય, તેમ ઉજજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે જ વખતે વજાનાભ રાજાની આયુધશાળામાં સૂર્યમંડળને પણ તિરસ્કાર કરનાર ચક્ર પ્રવેશ કર્યો. બીજા તેર રત્ન પણ તેને તત્કાળ પ્રાપ્ત થયાં. “જળના માન પ્રમાણે જેમ પશ્વિની ઊંચી થાય છે, તેમ સંપત્તિ પણ પુણ્યના પ્રમાણમાં જ પ્રાપ્ત થાય છે” સુગંધે આકર્ષણ કરેલ ભ્રમરાની જેમ પ્રબળ પુદએ આકર્ષણ કરેલા નવ નિધિઓ તેના ભવનની સેવા કરવા લાગ્યા. પછી તેણે આખી પુષ્કલાવતી વિજય સાધી એટલે સર્વ રાજાઓએ તેમને ચક્રવતી પણાને અભિષેક કર્યો. જાણે વૃદ્ધિ પામતી વયની સ્પર્ધાવડે વધતી હોય તેમ ભેગને ભેગવનારા તે ચક્રવતીની ધર્મબુદ્ધિ અધિક અધિક વધવા લાગી. પુષ્કળ જળવડે જેમ વલ્લી વૃદ્ધિ પામે, તેમ ભવવૈરાગ્યરૂપ સંપત્તિવડે તેની ધર્મબદ્રિ પછિ પામવા લા એક વખત જાણે સાક્ષાત્ મેક્ષ હોય તેવા પરમ આનંદ ઉત્પન્ન કરનારા વજન ભગવાન વિહાર કરતા કરતા ત્યાં આવી સમવસર્યા. સમવસરણને વિષે ચૈત્યવૃક્ષની નીચે બેસી તેમણે કાનને અમૃતની પ્રપાર જેવી ધર્મદેશના દેવાનો આરંભ કર્યો. વજનાભ ચક્રવતી પ્રભુનું આગમન જાણી બંધુવંગ સહિત રાજહંસની પેઠે જગતબંધુ એવા જિને. શ્વરના ચરણકમળ સમીપે હર્ષથી આવ્યો. ત્રણ પ્રદક્ષિણ કરી જગપતિને વંદના કરી, જાણે નાનો ભાઈ હોય તેમ ઈદ્રની પાછળ તે બેઠે. પછી ભલી પ્રાણીઓના મનરૂપી છીપમાં બોધરૂપી મેતીને ઉત્પન્ન કરનારી, સ્વાતિ નક્ષત્રની વૃષ્ટિ જેવી પ્રભુની દેશના તે શ્રાવકાગણું સાંભળવા લાગ્યા. મૃગ જેમ ગાયન સાંભળીને ઉત્સુક મનવાળે થાય તેમ ભગવાનની વાણી સાંભળીને ઉત્સુક થયેલ તે ચકવતી હર્ષથી આ પ્રમાણે વિચાર કરવા લાગે- “આ અપાર સંસાર, સમુદ્રની પેઠે દુસ્તર છે. તેમાંથી તારનાર ત્રણ ભુવનના અધિપતિ એવા આ મારા પિતા જ છે. અંધકારની પેઠે પુરુષને અત્યંત અંધ કરનાર મહેને, સૂર્યની પેઠે સર્વ બાજુથી ભેદ કરનારા એવા આ જિનેશ્વર છે. ઘણા કાળથી એકઠો થયેલે આ કમરાશિ મહાભયંકર અસાધ્ય વ્યાધિરૂપ છે, તેની ચિકિત્સા કરનારા આ પિતા જ છે. વધારે શું કહેવું ? પણ કરૂણારૂપી અમૃતના સાગરરૂપ આ પ્રભુ દુઃખના નાશ કરનાર અને સુખના અદ્વિતીય ઉત્પન્ન કરનારા છે. અહો ! આવા સ્વામી છતાં પણ માહથી પ્રમાદી ૧. આત્માના અનાદિ ગુણને વાત કરનાર જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની ને અતિશય એ ચાર કમેં ધાતિકર્મ કહેવાય છે. ૨ પરબ. ૩ શ્રાવક સમૂહમાં મુખ. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૦ વજનાભની દીક્ષા. સર્ગ ૧ લે. થયેલામાં મુખ્ય એવા મેં પિતાને આત્મા કેટલાએક કાળ સુધી વંચિત કર્યો.” એમ વિચારી ચક્રવતીએ, ધર્મના ચક્રવત્તી એવા પ્રભુને ભક્તિથી ગગ વાણીવડે વિજ્ઞપ્તિ કરી–“હે નાથ ! અર્થ સાધનને પ્રતિપાદન કરનારા નીતિશાસ્ત્રોએ દર્ભો જેમ ક્ષેત્રની ભૂમિને કદર્શિત કરે તેમ મારી મતિને ઘણાકાળ પર્યત કદર્શિત કરી. તેમજ વિષયમાં લોલુપ બનેલા મેં નેપચ્યા કમથી આ આત્માને નટની પેઠે ઘણું વાર નચાવ્યા. અમારું સામ્રાજ્ય અર્થ અને કામને નિબંધન કરનારું છે, તેમાં જે ધર્મ ચિંતવાય છે, તે પણ પાપાનુબંધક થાય છે. આપ જેવા પિતાને પુત્ર થઈને જે હું સંસાર સમુદ્રમાં ભ્રમણ કરું તો બીજા સાધારણ મનુષ્યમાં અને મારામાં શું ફેર કહેવાય ? તેથી જેવી રીતે આપે આપેલા રાજ્યનું મેં પાલન કર્યું, તેવી જ રીતે હવે હું સંયમરૂપી સામ્રાજ્યનું પણ પાલન કરીશ માટે તે મને આપ.” આ પ્રમાણે કહ્યા પછી પિતાના વંશરૂપી આકાશમાં સૂર્ય જેવા ચકવતીએ પુત્રને રાજ્ય સેંપી ભગવાનની પાસે વ્રત ગ્રહણ કર્યું. પિતાએ અને બંધુએ ગ્રહણ કરેલા વ્રતને તેના બાહુ વિગેરે ભાઈઓએ પણ ગ્રહણ કર્યું ; કારણ કે તેઓને કુળક્રમ તે જ હતે. સુયશા સારથીએ પણ ધર્મના સારથી એવા ભગવાનની પાસે પિતાના સ્વામીની સાથે જ દીક્ષા ગ્રહણ કરી, કેમકે સેવકે સ્વામીને અનુસરનારા જ હોય છે. તે વાનાભ મુનિ અલ્પ સમયમાં શાસ્ત્રસમુદ્રના પારગામી થયા, તેથી જાણે પ્રત્યક્ષ એક અંગપણને પામેલી જંગમ દ્વાદશાંગી હોય તેવા જણાવા લાગ્યા. બાહુ વગેરે મુનિઓ અગિયાર અંગના પારગામી થયા. “ક્ષપશમવડે વિચિત્રતા પામેલી ગુણસંપત્તિઓ પણ વિચિત્ર પ્રકારની હોય છે અર્થાત્ પૂર્વના ક્ષપશમ પ્રમાણે જ ગુણ પ્રાપ્ત થાય છે.” તેઓ સંતેષરૂપી ધનવાળા હતા, તે પણ તીર્થકરના ચરણની સેવામાં અને દુષ્કર તપ કરવામાં અસંતુષ્ટ રહેતા હતા, માપવાસાદિ તપ કરતા હતા, તે પણ નિરંતર તીર્થકરની વાણીરૂપી અમૃતનું પાન કરતા હતા, તેથી તેઓ ગ્લાનિ પામતા નહોતા. પછી ભગવાન વાસેન તીર્થકર ઉત્તમ શુકલધ્યાનને આશ્રય લઈ દેવતાઓએ જેને મહત્સવ કર્યો છે એવા નિર્વાણપદને પામ્યા. હવે ધર્મના જાણે બંધુ હોય એવા વજનાભ મુનિ પિતાની સાથે વ્રત ધારણ કરનારા મુનિઓથી આવૃત થઈ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. અંતરાત્માથી જેમ પાંચ ઈદ્રિ સનાથ થાય, તેમ વજનાભ સ્વામીથી બાહુ વગેરે ચાર ભાઈ ઓ તથા સારથી—એ પાંચ સુનિઓ સાથે થયા. ચંદ્રની કાંતિથી જેમ પર્વતને વિષે ઔષધિઓ પ્રગટ થાય, તેમ યેગના પ્રભાવથી તેમને ખેલાદિ લબ્ધિઓ પ્રગટ થઈ. તેમના લગ્નના લવમાત્રથી મન કરેલું કુષ્ટ રેગનું શરીર, કેટિવેધ રસવડે કરીને જેમ તામ્રરાશિ સુવર્ણમય થઈ જાય તેમ સુવણીર થતું હતું. (ખેલૌષધિ લબ્ધિ ). તેમના કાન, નેત્ર અને અંગને મેલ સર્વ રેગીના રોગને હણનારે અને કસ્તૂરી જેવો સુગંધીદાર હતે (જલ્લૌષધિ લબ્ધિ). તેમના શરીરના સ્પર્શમાત્રથી અમૃતના સ્નાનની પેઠે રેગી પ્રાણીઓ નરેગી થતા હતા (આમપૌષધિ લબ્ધિ). વરસાદમાં વરસતું અને નદી વગેરેમાં વહેતું જળ તેમના અંગના સંગથી, સૂર્યનું તેજ જેમ અંધકારને નાશ કરે તેમ સર્વ રોગને નાશ કરતું હતું જ નાટષ કર્મ–જુદા જુદા વેષ ધારણ કરવા તે. ૧ અહીંથી લબ્ધિઓનું વર્ણન શરૂ થાય છે, ૨ સુવર્ણ જેવું અથવા સારા વર્ણવાળું, Page #65 -------------------------------------------------------------------------- ________________ $ પર્વ ૧ લું. વજના મુનિવરને પ્રાપ્ત થયેલ અનેક પ્રકારની લબ્ધિઓ ૧ હતું. ગંધહસ્તિના મદની સુગંધથી જેમ બીજા ગજેદ્રો નાશી જાય તેમ તેમના અંગને સ્પર્શ કરીને આવેલા વાયુથી વિષ વગેરેના દે દૂર જતા હતા. જે કદાપિ વિષ સંયુક્ત અન્નાદિક તેમના મુખ અથવા પાત્રમાં પ્રવિષ્ટ થયું હોય તો તે પણ અમૃતના પ્રદેશની પેઠે નિવિષપણાને પામી જતું હતું. જાણે ઝેર ઉતારવાના મંત્રાક્ષર હોય તેમ તેમના વચનનું સ્મરણ કરવાથી મહાવિષની વ્યાધિથી પીડા પામતા માણસોની પીડા દૂર થતી હતી અને છીપનું જળ જેમ મેતીપણને પામે તેમ તેમના નખ, કેશ, દાંત અને તેમના શરીરથી થયેલું સઘળું ઔષધપણાને પ્રાપ્ત થયું હતું (સવૌષધિ લબ્ધિ ). વળી સાયના નાકામાં પણ તંતુની પેઠે પ્રવેશ કરવાને સમર્થ થાય એવી આશુત્વશક્તિ તેમને પ્રાપ્ત થઈ. મેરુપર્વત પણ જાનુ સુધી આવે એવી પિતાના શરીરને મોટું કરવાની મહત્વ શક્તિ તેમને પ્રાપ્ત થઈ જેથી પોતાના શરીરને પવનથી પણ હલકું કરી શકે એવી લઘુત્ર શક્તિ પ્રાપ્ત થઈ; ઇંદ્રાદિક દેવે પણ સહન કરી શકે નહિ એવું વજાથી પણ ભારે શરીર કરવાની ગુરુત્વ શક્તિ તેમને પ્રાપ્ત થઈ; પૃથ્વી ઉપર રહ્યા છતાં પણ ઝાડનાં પાંદડાની જેમ મેરુના અગ્રભાગને તથા પ્રહાદિકેને સ્પર્શ કરી શકે એવી પ્રાપ્તિ શક્તિ તેમને પ્રાપ્ત થઈ. જેથી ભૂમિની પેઠે જળમાં ગતિ થઈ શકે અને જળની પેઠે ભૂમિને વિષે ઉન્મજ્જન નિમજજન કરી શકે એવી પ્રાકામ્ય શક્તિ તેમને પ્રાપ્ત થઈ ચક્રવત્તી અને ઈંદ્રની અદ્ધિ વિસ્તારવાને સમર્થ એવી ઈશિત્વ શક્તિ તેમને પ્રાપ્ત થઈ, જેથી સ્વતંત્ર એવા શૂર જતુઓ પણ વશ થઈ જાય એવી અપૂર્વ વશિત્વ શક્તિ તેમને પ્રાપ્ત થઈ, છિદ્રની જેમ પર્વતના મધ્યમાંથી નિસંગ ગમન કરી શકે એવી અપ્રતિઘાતિ શક્તિ તેમને પ્રાપ્ત થઈ પવનની પેઠે સર્વ ઠેકાણે અદશ્ય રૂપ ધારણ કરી શકે એવું અપ્રતિહત અંતર્ધાન સામર્થ્ય તેમને પ્રાપ્ત થયું અને સમકાળે અનેક પ્રકારનાં રૂપથી લેકને પૂરી દેવામાં સમર્થ થાય એવી કામરૂપત્વ શક્તિ તેમને પ્રાપ્ત થઈ એક અર્થરૂપ બીજથી અનેકાર્થરૂપ બીજ જાણી શકે એવી બીજબુદ્ધિ, ૨ કોઠીમાં રાખેલા ધાન્યની જેમ પૂર્વે સાંભળેલા અર્થો સ્મરણ કર્યા સિવાય પણ યથાસ્થિત રહે એવી કેષ્ઠઅદ્ધિક અને આદિ, અંત કે મધ્ય–એવું એક પદ સાંભળવામાં આવે કે તરત આખા ગ્રંથને બંધ થાય એવી પદાનુસારિણી લબ્ધિ તેમને પ્રાપ્ત થઈ એક વસ્તુને ઉદ્ધાર ૧ આ બધી બાબતને વૈક્રિય લબ્ધમાં સમાવેશ થાય છે અને તે સિદ્ધિ અથવા શક્તિઓ કહેવાય છે. ૨ જેમ કર્ષણી રૂડી રીતે કષાયેલી ભૂમિને વિષે બીજ વાવે અને તે બીજ અનેક બીજ આપનાર થાય તેમ જ્ઞાનાવરણમાદિ કર્મના ક્ષય પશમના અતિશયથી એક અર્થરૂપ બીજને સાંભળવાથી અનેક અર્થબીજને જાણે તે બીજબુદ્ધિ લબ્ધિ ; જેમ કેહાને વિષે ધાન્ય સારી રીતે રહે તેમ જેને વિષે પરોપદેશાદિક અવધારેલા સત્ર અને અ સારી રીતે રહે અર્થાન અવિસ્મૃતિપણે રહે કે બુદ્ધિ લબ્ધિ. ૪ કોઈ સૂરનું એક પદ સાંભળવાથી ઘણું થુન પ્રત્યે પ્રવર્તે તે પદાનુ તારિણી લબ્ધિ. તેમાં અનુશ્રોત પદાનુસારિણી એટલે પહેલું પદ અથવા તેને અર્થ સાંભળી છેલ્લા પદ સુધી અર્થની વિચારણામાં શ્રેણીબંધ પ્રવર્તે ત, અતિશ્રોત પદાનુસારિણી છેલ્લું પદ સાંભળવાથી પ્રતિકૂળપણે પહેલા ૫૬ સુધીની વિચારણા થાય તે અને ઉભય પદાનુસારિણું એટલે મધમનું કાઈપણ એક પદ સાંભળવાથી A- 6 Page #66 -------------------------------------------------------------------------- ________________ અનેક પ્રકારની લબ્ધિઓ. સર્ગ ૧ લે. કરીને અંતર્મુહૂર્તમાં સમસ્ત સતસમુદ્રનું અવગાહન કરવાના સામર્થ્યથી તેઓ મનેબલી લબ્ધિવાળા થયા હતા. એક મુહૂર્તમાં મૂળાક્ષર ગણવાની લીલાથી સર્વ શાસ્ત્રને ગેખી જતા હતા તેથી તેઓ વાગુબલીર પણ થયા હતા અને ઘણાય કાળ સુધી પ્રતિમાપણે ( કોત્સર્ગ સ્થિર રહેતા પણ શ્રમ અને ગ્લાનિ પામતા નહીં, તેથી તેઓ કાયબલી થયા હતા. તેમના પાત્રમાં રહેલા કુત્સિત અન્નમાં પણ અમૃત, ક્ષીર, મધુ અને ધૃત વિગેરેનો રસ આવવાથી તથા દુઃખથી પીડાએલા માણસને તેમની વાણી અમૃત, ક્ષીર, મધુ અને વૃત જેવી શાંતિ આપનારી થતી હતી તેથી તેઓ અમૃતસરમાજ્યાશ્રવી લબ્ધિવાળા થયા હતા. તેમના પાત્રમાં પડેલું અ૫ અન્ન પણ દાન કરવાથી અક્ષય થતું- ખૂટતું નહીં, તેથી તેઓને અક્ષીણ મહાનસી લબ્ધિ પ્રાપ્ત થઈ હતી. તીર્થકરની પર્ષદાની પેઠે અલ્પ પ્રદેશમાં પણ અસંખ્ય પ્રાણુઓને સ્થિતિ કરાવી શક્તા તેથી તેઓ અક્ષીણ મહાલય લબ્ધિવાળા હતા અને એક ઈદ્રિયથી બીજી ઇન્દ્રિયના વિષયને પણ પ્રાપ્ત કરી શકતા, તેથી તેઓ સંનિશ્રોત: લબ્ધિવાળા હતા. તેઓને જંઘાચારણ લબ્ધિ પ્રાપ્ત થઈ હતી જેથી તેઓ એક એક પગલે રૂચકદ્વીપે જવાને સમર્થ થતા અને ત્યાંથી પાછાં વળતાં પહેલે પગલે નંદીશ્વર દ્વીપે આવતા અને બીજે પગલે જ્યાંથી ગયા હોય ત્યાં આવી શકતા હતા. જે ઊર્ધ્વગતિ કરે અર્થાત્ ઊંચે જાય તે એક પગલે મેરુ પર્વત ઉપર રહેલા પાંડુક ઉદ્યાનમાં જઈ શકતા હતા અને ત્યાંથી પાછાં વળતાં એક પગલે નંદનવનમાં અને બીજે પગલે ઉત્પાતભૂમિ પ્રત્યે આવવાને સમર્થ હતા. વિદ્યાચારણ લબ્ધિવડે તેઓ એક પગલે માનુષેત્તર પર્વત અને બીજે પગલે નંદીશ્વર ત્રિપે જવાને સમર્થ હતા; અને પાછાં વળતાં એક પગલે પૂર્વ ઉત્પાતભૂમિ પ્રત્યે આવવાને સમર્થ હતા. ઊર્ધ્વગતિમાં જંઘાચારણથી વિપરીત પણે ગમનાગમન કરવાને શક્તિમંત હતા. તેઓને આશીવિષ લબ્ધિ પણ હતી અને બીજી નિગ્રહ અનુગ્રહ કરવામાં સમર્થ એવી ઘણું લબ્ધિઓ તેઓએ મેળવી હતી, પરંતુ એ લબ્ધિઓને તેઓ ઉપયોગ કરતા નહેતા, કેમકે મુમુક્ષુ પુરુષ પ્રાપ્ત થયેલી વસ્તુમાં પણ આકાંક્ષા રહિત હોય છે. - હવે વજનાભ સ્વામીએ વિશ સ્થાનકના આરાધનવડે તીર્થંકરનામ-ગોત્રકર્મ દઢ રીતે ઉપાર્જન કર્યું. તે વીશ સ્થાનકેમાં પહેલું સ્થાનક અહંત અને અહં તેની પ્રતિમાની પૂજાથી, તેમના અવર્ણવાદને નિષેધ કરવાથી અને સદ્દભૂત અર્થવાળી તેમની સ્તવના કર્યાથી આરાધાય છે. (અરિહંત પદ). સિદ્ધિસ્થાનમાં રહેલા સિદ્ધની ભક્તિને અર્થે જાગરણ ઉત્સવ કર્યાથી તથા યથાર્થપણે સિદ્ધત્વનું કીર્તન કરવાથી બીજું સ્થાન આરાથાય છે. (સિદ્ધ પદ). બાલ, ગ્લાન અને નવદીક્ષિત શિષ્ય-વગેરે યતિઓને અનુગ્રહ તથા પ્રવચનનું વાત્સલ્ય કરવાથી ત્રીજું સ્થાનક આરાધાય છે. (પ્રવચન પદ) આગળ સર્વ પદોનું જ્ઞાન થાય તે એમ ત્રણ પ્રકાર છે. ૧-૨-૩ મનેબલી, વાગબલી અને કાયબલી એ લધઓ વીતરાયન ક્ષપશમથી પ્રગટ થાય છે. ૪ શ્રી ગૌતમસ્વામિએ એક પાત્રમાં આવેલી શીરવ ૧૫૦૦ તાપસીને પારણું કરાવ્યું તે અક્ષણ મહાનસી લબ્ધિવડે સમજવું. ૫ સર્વ શ્રાદ્રો સાંભળે અથવા સર્વ ઈદ્રયોના વિષય એક ઈદ્રિય જાણે, ચક્રવતીના કટકને કોલાહલ છતાં ૫ણ શંખ, ભેરી. પણવ વગેરે વાછત્રો એકઠાં વગાડમાં હોય તે પણ તે સર્વના જુદા જુદા શબ્દને જાણે તે સંભિશ્રોત લબ્ધિ. ૬ જંબદ્વીપથી તેરમો દ્વીપ. ૭ જંબુદ્વીપથી આઠમો દ્વીપ Page #67 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. વીશ સ્થાનકનું સ્વરૂપ. અને બહુમાનપૂર્વક આહાર, ઔષધ અને વસ્ત્ર વગેરેના દાનવડે ગુરુનું વાત્સલ્ય કરવું તે એથું સ્થાનક (આચાર્ય પદ), વીશ વર્ષના દીક્ષા પર્યાયવાળા (પર્યાયસ્થવિર), સાઠ વર્ષની વયવાળા (વયસ્થવિર) અને સમવાયાંગના ધરનાર (શ્રુતસ્થવિર)ની ભક્તિ કરવી તે પાંચમું સ્થાનક (સ્થવિર પદ). અર્થની અપેક્ષાએ પિતાથી બહુશ્રુતપણને ધારણ કરનારાઓનું અન્નવસ્ત્રાદિ આપવા વગેરેથી વાત્સલ્ય કરવું તે છઠઠું સ્થાનક (ઉપાધ્યાય પદ). ઉત્કૃષ્ટ તપને કરનારા મુનિઓનું ભક્તિ અને વિશ્રામણવડે વાત્સલ્ય કરવું તે સાતમું સ્થાનક (સાધુ પદ). પ્રશ્ન અને વાચન વિગેરેથી નિરંતર દ્વાદશાંગીરૂપ શ્રતને સૂત્ર, અર્થ અને તે બંનેથી જ્ઞાનપગ કરે તે આઠમું સ્થાનક (જ્ઞાન પદ). શંકા વિગેરે દેષથી રહિત, થય વગેરે ગુણેથી ભૂષિત અને સમાદિ લક્ષણવાળું સમ્યગુ દર્શન તે નવમું સ્થાનક (દર્શન પદ). જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ઉપચાર એ ચાર પ્રકારને-કમને કર કરનાર વિનય તે દશમું સ્થાનક (વિનય પદ). ઈચ્છા મિથ્યા કરણદિક દશવિધ સામાચારીના યુગમાં અને આવશ્યકમાં અતિચાર રહિતપણે યત્ન કરે તે અગ્યારમું સ્થાનક (ચારિત્ર પદ). અહિંસાદિક મૂળ ગુણમાં અને સમિટ્યાદિક ઉત્તર ગુણેમાં અતિચાર રહિત પ્રવૃત્તિ કરવી તે બારમું સ્થાનક (શીલ-વત પદ). ક્ષણે ક્ષણે અને લવે લવે પ્રમાદને પરિહાર કરીને શુભ ધ્યાનમાં પ્રવર્તાવું તે તેરમું સ્થાનક (સમાધિ પદ). મન અને શરીરને બાધા-પીડા ન થાય તે યથાશકિત તપ કરે તે ચૌદમું સ્થાનક (તપ પદ). મન, વચન અને કાયાથી શુદ્ધિપૂર્વક તપસ્વીઓને અન્નાદિકનું યથાશક્તિ દાન આપવું તે પંદરમું સ્થાનક (દાન પદ). આચાર્યાદિ દશનું અન્ન, પાણું અને અશન વિગેરેથી વૈયાવૃત્ય કરવું તે સેળમું સ્થાનક (વૈયાવચ પદ). ચતુવિધ સંઘના સર્વ વિઘો દૂર કરવાથી મનને સમાધિ ઉત્પન્ન કરવી તે સત્તરમું સ્થાનક (સંયમ પદ). અપૂર્વ એવા સૂત્ર, અર્થ અને તે બંનેનું પ્રયત્નથી ગ્રહણ કરવું તે અઢારમું સ્થાનક (અભિનવ જ્ઞાન પદ). શ્રદ્ધાથી, ઉદ્ધાસનથી અને અવર્ણવાદને નાશ કરવાથી મૃત જ્ઞાનની ભક્તિ કરવી તે ઓગણુશમું સ્થાનક (શ્રુત પદ), વિદ્યા, નિમિત્ત, કવિતા, વાદ અને ધર્મકથા વગેરેથી શાસનની પ્રભાવના કરવી તે વીશમું સ્થાનક (તીથી પદ). એ વીશ સ્થાનકમાંથી એક એક પદનું આરાધન કરવું તે પણ તીર્થકર નામકર્મના બંધનું કારણ છે, પરંતુ વજાનાભ ભગવાને તે એ સવે પદનું આરાધન કરીને તીર્થકરનામકર્મને બંધ કર્યો. બાહ મુનિએ સાધુઓની વૈયાવચ્ચ કરવાથી ચકવતના ભેગફળને આપનારું કમ ઉપાર્જન કર્યું. તપસ્વી મહર્ષિઓની વિશ્રામણું કરનારા સુબાહુ મુનિએ લેકોત્તર એવું બાહુબળ ઉપાર્જન કર્યું. તેવારે વનાભ મુનિએ કહ્યું-“અહે ! સાધુઓની વૈયાવચ્ચ અને વિશ્રામણું કરનારા આ બાહુ અને સુબાહુ મુનિને ધન્ય છે” તેઓની એવી પ્રશંસાથી પીઠ અને મહાપીઠ મુનિ વિચારવા લાગ્યા-જે ઉપકાર કરનારા છે તે જ અહીં પ્રશંસા પામે છે; આપણે બંને આગમનું અધ્યયન અને ધ્યાનમાં તત્પર હોવાથી કાંઈ પણ ઉપકારી થયા નથી, એથી આપણું કેણ પ્રશંસા કરે ? અથવા સર્વ લોકો પોતાના કાર્ય કરનારાને જ ગ્રહણ કરે છે. આ પ્રમાણે માયા-મિથ્યાત્વથી યુક્ત એવી ૧ જિનેશ્વર, સૂરિ, વાચક, મુનિ, બાળમુનિ, સ્થવિરમુનિ, ગ્લાનમુનિ, તપસ્વી મુનિ ચિત્ય અને શ્રમણસ વ એ દશ સમજવા. ૨ બહુમાન યુકત વૃદ્ધિ કરવી-પ્રકાશ કરવો તે. Page #68 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરનામકર્મની પ્રાપ્તિ. સર્ગ ૧ લે. ઈર્ષ્યા કરવાથી બાંધેલા દુષ્કૃતનું આલેચન નહી કરવાથી તેઓએ સ્ત્રીનામકર્મ–સ્ત્રીત્વપણાની પ્રાપ્તિરૂપ કર્મ ઉપાર્જન કર્યું. તે છ મહર્ષિઓએ અતિચાર રહિત અને ખડની ધારા જેવી પ્રવ્રયાને ચૌદ લાખ પૂર્વ સુધી પાલન કરી. પછી ધીર એવા તે છ મુનિઓ બંને પ્રકારની સંલેખનાપૂર્વક પાદપેપગમન અનશન અંગીકાર કરી સર્વાર્થસિદ્ધિ નામના પાંચમા અનુત્તર વિમાનને વિષે તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયા. , इत्याचार्य श्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरित्रे महाकाव्ये प्रथमे पर्वणि धनादि द्वादशभववर्णनो नाम प्रथमः सर्गः ॥१॥ સ બીજો. તે આ જંબુદ્વીપમાં પશ્ચિમ મહાવિદેહની અંદર શત્રુઓથી નહી છતાયેલી એવી અપરાજિતા નામે નગરી હતી. તે નગરીમાં પિતાના પરાક્રમથી જગતને આકાંત કરનાર અને લક્ષમીથી જાણે ઈશાનંદ્ર હોય તે ઈશાનચંદ્ર નામે રાજા હતા. ત્યાં ઘણી લક્ષમીવાળો ચંદનદાસ નામે શ્રેષ્ઠી રહેતો હતો. તે ધર્મિષ્ઠ પુરુષમાં અગ્રેસર અને જગતને આનંદ આપવામાં ચંદન જેવો હતો. તેને જગતના નેત્રને આનંદ ઉત્પન્ન થવાના કારણરૂપ સાગરચંદ્ર નામે પુત્ર હતા. સમુદ્ર જેમ ચંદ્રને આહલાદર આપે તેમ તે પુત્ર તેના પિતાને આહ્લાદ આપતા હતા. સ્વભાવથી જ સરળ, ધાર્મિક અને વિવેકી–એ તે આખા નગરને એક મુખમંડન થઈ પડ્યો હતો. એક વખત તે વણિકપુત્ર, ઇશાનચંદ્ર રાજાના દર્શન માટે અને સેવાને માટે આવેલા સામત રાજાઓથી વ્યાપ્ત થયેલા રાજભવનમાં ગયે. ત્યાં આસન. તાંબુલદાન વગેરે સત્કારપૂર્વક તે વણિકતને, તેના પિતાની પેઠે રાજાએ ઘણા સ્નેહથી જોયે. તે સમયે કોઈ એક મંગલપાઠક, રાજદ્વારમાં આવી શંખના ધ્વનિને પરાભવ કરનારી ગિરાથી આ પ્રમાણે કહેવા લાગ્યા–“રાજન ! આજે તમારા ઉધાનમાં જાણે ઉદ્યાનપાલિકા હોય તેવી અનેક પુષ્પો સજજ કરનારી વસ તલસ્મી વૃદ્ધિ પામેલી છે. વિકાસ પામેલા પાની સુગંધથી દિશાઓના મખને સુગંધી કરનાર તે ઉદ્યાનને ઈદ્ર જેમ નંદન વનને શેભાવે તેમ આપ શેભા.” આવી મંગલપાઠકની વાણું શ્રવણ કરી રાજાએ દ્વારપાળને આજ્ઞા કરી–“આપણું નગરમાં એવી ઉદૂષણ કરા કે કાલે પ્રાતઃકાળે ૧ જીતનાર. ૨ આનંદ. ૩ વાણુથી. ૪ સાદ પડાવે. Page #69 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું સાગરચંદ્રની વીરતા અને પિતાની હિતશિક્ષા. સર્વ લેકેએ આપણું ઉધાનમાં જવું.” પછી રાજાએ પોતે સાગરચંદ્રને આદેશપ કર્યો, “તમારે પણ આવવું” સ્વામીની પ્રસન્નતાનું એ લક્ષણ છે. તે પછી રાજાએ વિસર્જન કરેલ વણિકપુત્ર હર્ષ પામી પોતાને ઘેર આવ્યું. ત્યાં અશોકદર નામના પોતાના મિત્રને રાજાની આજ્ઞા સંબંધી સર્વ વાત કહી. બીજે દિવસે પ્રાતઃકાળે રાજા પિતાના પરિવાર સહિત ઉદ્યાનમાં ગયો. ત્યાં નગરના લોકે પણ આવ્યા હતા, કારણ કે પ્રજા રાજાને અનુસરનારી હોય છે.' મલયાચલના પવનની સાથે જેમ વસંતઋતુ આવે તેમ સાગરચંદ્ર પણ પિતાના મિત્ર અશકદત્ત સાથે ઉદ્યાનમાં આવ્યું. કામદેવના શાસનમાં રહેલા સર્વ લેક પુષ્પ ચૂંટી નૃત્ય ગીત વગેરેથી કીડા કરવામાં પ્રવત્ય. સ્થળે સ્થળે એકઠા થઈને ક્રીડા કરતા. નગરજને નિવાસ કરેલ કામદેવરૂપી રાજાના પડાવની તુલના કરવા લાગ્યા. જાણે અન્ય ઈદ્રિયના વિષયનો જય કરવાને ઉઠેલા હોય તેવા પગલે પગલે ગાયન અને વાઘોના ધ્વનિ પ્રવર્તાવા લાગ્યા. તેવામાં નજીકના કોઈ વૃક્ષની ગુફામાંથી “ રક્ષા કરે, રક્ષા કરો” એવો કોઈ સ્ત્રીના અકસ્માત્ વનિ નીકળ્યો. એવી વાણી સાંભળતાં જ જાણે તેનાથી આકર્ષિત થયો હોય તેમ સાગરચંદ્ર “આ શું છે ?' એમ સંજમ પામીને દોડયો. ત્યાં જઈને જુવે છે તો વ્યાઘ જેમ મૃગલીને પકડે તેમ પૂર્ણભદ્ર શેઠની પ્રિયદર્શના નામે કન્યાને બંદીવાનેએ પકડેલી તેણે દીઠી. જેમ સની ગ્રીવા ભાંગીને મણિ ગ્રહણ કરે તેમ સાગરચંદ્ર એક બંદીવાનના હાથમાંથી છરી ખેંચી લીધી. આવું તેનું પરાક્રમ જોઈ બીજા બંદીવાને નાસી ગયા; કારણ કે જવલ્યમાન અશિને જઈ યાદો પણ નાસી જાય છે, એવી રીતે સાગરચંદ્ર, કઠીઆરા લોકેની પાસેથી આગ્રલતાની જેમ પ્રિયદર્શનાને છોડાવી. તે સમયે પ્રિયદર્શનાને વિચાર થયે-“પરોપકાર કરવાના વ્યસની પુરુષોમાં મુખ્ય એવો આ કોણ હશે ? અહો ! મારા સદ્ભાગ્યની સંપત્તિઓથી આકર્ષણ કરેલ આ પુરુષ અહીં આવી ચડડ્યો તે સારું થયું કામદેવના રૂપને તિરસ્કાર કરનાર એ પુરુષ મારો ભર્તાર થાઓ.” એમ ચિંતવન કરતી પ્રિયદર્શના પોતાના મંદિર તરફ ગઈ. સાગરચંદ્ર પણ જાણે પરવાઈ ગયે હોય તેમ પ્રિયદર્શનાને પિતાના હૃદયમાં રાખી અશોકદર મિત્રની સાથે પિતાને ઘેર ગયે. તેના પિતા ચંદનદાસે પરંપરાથી એ વૃત્તાંત જા. તે વૃત્તાંત ગુપ્ત પણ કેમ રહે ? ચંદનદાસે એ વૃત્તાંતથી પોતાના હૃદયમાં વિચાર્યું-“આ પુત્રને પ્રિયદર્શના ઉપર રાગ થયો છે તે યુક્ત છે; કેમકે કમલિનીને રાજહંસ સાથે જ મિત્રાઈ થાય છે, પરંતુ સાગરચંદ્રે આવું ઉદ્ભટાણું કર્યું તે યુકત નથી, કારણ કે પરાક્રમવાળા પણ વણિકોએ પિતાનું પરાક્રમ પ્રકાશિત કરવું નહીં. વળી સાગરચંદ્ર સ્વભાવે સરળ છે તેને માયાવી અશોકદત્તની સાથે મિત્રાઈ થઈ છે તે કદલીના વૃક્ષને જેમ બદરી વૃક્ષનો સંગ હિતકર નથી તેમ હિતકારક નથી, એમ ઘણી વાર સુધી વિચાર કરી, સાગરચંદ્ર કુમારને બોલાવી, જેમ ઉત્તમ હસ્તિને તેને મહાવત શિક્ષા આપવાને આરંભ કરે તેમ મીઠાં વચનથી શિક્ષા આપવાનો આરંભ કર્યો. વત્સ સાગરચંદ્ર ! સર્વ શાસ્ત્રને અભ્યાસ કરવાથી તું વ્યવહારને સારી રીતે જાણે છે તે પણ હું તને કાંઈક કહું છું. આપણે વણિકે કળાકૌશલ્યથી જીવનારા છીએ, તેથી ૧ આજ્ઞા. Page #70 -------------------------------------------------------------------------- ________________ પિતાને ઉપદેશઃ પુત્રને પ્રત્યુત્તર. સગ બીજે. આપણે અનુભટ એવા મનહર ઉષવાળા હોઈએ તો જ આપણી નિંદા ન થાય, માટે તારે યૌવન અવસ્થામાં પણ ગૂઢ પરાક્રમવાળા રહેવું જોઈએ. જગતમાં સામાન્ય અર્થને વિષે પણ વણિકે આશંકાયુકત વૃત્તિવાળા કહેવાય છે. સ્ત્રીઓનું શરીર જેમ ઢાંકેલું જ શોભાને પામે છે તેમ હંમેશાં આપણી સંપત્તિ, વિષયકીડા અને દાન-એ સર્વે ગુપ્ત જ શેભે છે. જેમ ઊંટના પગમાં બાંધેલું સોનાનું ઝાંઝર શોભે નહીં તેમ પોતાની જાતિને અનુચિત કર્મ શેભતું નથી, માટે હે વહાલા પુત્ર ! પિતાની કુળ પરંપરાથી આવેલા યોગ્ય વ્યવહારમાં પરાયણ થઈ આપણે સંપત્તિની પેઠે ગુણને પણ પ્રચ્છન્ન રાખવા. અને સ્વભાવથી જ કપટયુકત ચિત્તવાળા દુજને હોય છે તેથી તેમને સંસર્ગ છોડી દેવે; કારણ કે દુર્જનનો સંગ હડકાયાના ઝેરની પેઠે કાળગે વિકારને પામે છે. તે વત્સ! તારો મિત્ર અશોકદત્ત, કઢને રોગ પ્રસાર પામ્યાથી જેમ શરીરને દૂષિત કરે તેમ વધારે પરિચયથી તને દૂષિત કરશે. એ માયાવી, ગુણિકાની પેઠે હમેશાં મનમાં જુદા, વચનમાં જુદે અને ક્રિયામાં પણ જુદે છે.” એ પ્રમાણે શેઠ આદરપૂર્વક ઉપદેશ કરી મૌન રહ્યા એટલે સાગરચંદ્ર મનમાં આ પ્રમાણે વિચારવા લાગ્ય-પિતાજી આ ઉપદેશ કરે છે તેથી હું ધારું છું કે પ્રિયદર્શના સંબંધી વૃત્તાંત તેમના જાણવામાં આવ્યો છે અને આ માટે મિત્ર અશોકદર પિતાજીને સંગ કરવાને અગ્ય લાગે છે. માણસના મદભાગ્યપણને લીધે જ આવા શિખામણ દેનાર) વડીલે હોતા નથી. ભલે એમની મરજી પ્રમાણે થાઓ.” એમ ક્ષણવાર મનમાં વિચારી સાગરચંદ્ર વિનયયુકત નમ્ર વાણીથી બેલ્ય-“પિતાજી ! આપ આદેશ કરે તે મારે કરવું જ જોઈએ, કેમકે હું તમારો પુત્ર છું. જે કાર્ય કરવામાં ગુરુજનેની આજ્ઞાનું ઉલ્લંઘન થાય તેવું કામ કરવાથી સયું, પરંતુ કેટલીક વખત દૈવયોગે અકસ્માત્ એવું કાર્ય આવી પડે છે કે જે વિચાર કરવાના થોડા સમયને પણ સહન કરી શકતું નથી. જેમ કે મૂખ માણસને પણ પવિત્ર કરતાં પર્વવેળા વીતી જાય તેમ કેટલાએક કાર્યને કાળ વિચાર કરતાં વીતી જાય છે. એ પ્રાણસંશયનો કાળ પ્રાપ્ત થશે તો પણ તે પિતાજી! હવેથી હું એવું કાર્ય કરીશ કે જે આપને લજજ પમાડે તેવું નહીં હોય. આપે અશોકદર સંબંધી વાત કરી; પણ તેના દોષથી હું દોષિત નથી અને તેના ગુણથી હું ગુણ નથી. હંમેશને સહવાસ, સાથે ધૂલિકીડા, વારંવાર દર્શન, તુલશે જાતિ, સરખી વિદ્યા, સમાન શીલ, સમાન વય, પરોક્ષે પણ ઉપરીપણું અને સુખદુઃખમાં ભાગ પાડવાપણું-વગેરે કારણેથી મારે તેની સાથે મિત્રતા થઈ છે. તેનામાં હું કાંઈ પણ કપટ જેતે નથી, માટે તે મારા મિત્ર સંબંધી આપને કોઈએ મિથ્યા કહેલ છે. કારણ કે અહી લાકે સર્વને ખેદ પમાડનારા જ હોય છે. કદાપિ ત તે માયાવી હશે તે પણ મને શું કરશે ? કેમકે “એક ઠેકાણે રાખ્યા છતાં કાચ તે કાચ જ રહેશે અને મણિ તે મણિ જ રહેશે.” એવી રીતે કહીને સાગરચંદ્ર મૌન રહ્યો એટલે શેઠે કહ્યું-“પુત્ર ! તું બુદ્ધિવાનું છે તે પણ મારે કહેવું જ જોઈએ, કારણ કે પારકા અંતઃકરણે જાણવા મુશ્કેલ છે.” પછી પુત્રના ભાવને જાણનારા શેઠે શીલાદિક ગુણોથી પૂર્ણ એવી પ્રિયદર્શનાને માટે પૂર્ણભદ્ર ૧ ગુપ્ત Page #71 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. સાગરચંદ્રની સરળતા. શેઠ પાસે માગણી કરી. ત્યારે “આગળ તમારા પુત્રે ઉપકાર કરવાવડે મારી પુત્રીને ખરીદ કરેલી જ છે.” એમ કહી પૂર્ણભદ્ર શેઠે તેનું વચન સ્વીકાર્યું. પછી શુભ દિવસે અને શુભ લગ્ન તેમના માતાપિતાએ સાગરચંદ્રનો પ્રિયદર્શના સાથે વિવાહ કર્યો. ઈચ્છિત દુંદુભી વાગવાથી જેમ હર્ષ થાય તેમ મનવાંછિત વિવાહ થવાથી વધુવર ઘણે હર્ષ પામ્યા. સમાન અંતઃકરણવાળા હોવાથી જાણે એક આત્માવાળા હોય તેમ તેઓની પ્રીતિ સારસપક્ષીની પેઠે વૃદ્ધિ પામવા લાગી. ચંદ્રવડે જેમ ચંદ્રિકા શેભે તેમ નિરંતર ઉદયકાંક્ષી અને સૌમ્ય દર્શનવાળી પ્રિયદશના સાગરચંદ્ર વડે શોભવા લાગી. ચિરકાળથી ઘટના કરનાર દેવના યોગથી તે શીલવંત, રૂપવંત અને સરળતાવાળા દંપતીને ઉચિત એગ થયે. પરસ્પર વિશ્વાસ હોવાથી કોઈ વખતે પણ તેઓમાં અવિશ્વાસ તો થતું જ નહીં, કારણ કે સરળ આશયવાળા કદાપિ વિપરીત શંકા કરતા નથી. એક વખત સાગરચંદ્ર બહાર ગયા હતા તેવામાં અશોકદર તેને ઘરે આવ્યું અને પ્રિયદર્શીનાને કહેવા લાગ્યો “સાગરચંદ્ર હંમેશાં ધનદત્ત શેઠની સ્ત્રી સાથે એકાંત કરે છે તેનું શું પ્રયોજન હશે ?” સ્વભાવથી જ સરળ એવી પ્રિયદર્શના બેલી-તેનું પ્રયોજન તમારા મિત્ર જાણે અથવા સવા તેમનું બીજું હૃદય એવા તમે જાણે. વ્યવસાયી એવા મહપુરુષના એકાંત સૂચિત કાર્યો કર્ણ જાણી શકે ? અને જે જાણે તે ઘરે શા માટે કહે?” અશોકદરે કહ્યું- “તમારા પતિને તેની સાથે એકાંત કરવાનું જે પ્રયોજન છે તે હું હું જાણું છું પણ કહી કેમ શકાય ? પ્રિયદર્શનાએ કહ્યું-તેવું શું પ્રજન છે? અશોકદર-“હે સુબુ ! જે પ્રયજન મારે તમારી સાથે છે તે પ્રયોજન તેને તેની સાથે છે.” એવી રીતે તેણે કહ્યું તે પણ તેના ભાવને નહીં સમજનારી અને સરળ આશયવાળી પ્રિયદર્શના બેલી-તમારે મારી સાથે શું પ્રયોજન છે?” તેણે કj-“હે સુશુ ! તારા પતિ સિવાય રસ એવા બીજા કયા સચેતન પુરુષને તારી સાથે પ્રયજન ન હોય?” કર્ણમાં સૂચી સોય) જેવું અને તેની દુષ્ટ ઈચ્છાને સૂચવનારું અશક્તત્તનું વચન સાંભળી પ્રિયદર્શના સકેપ થઈ ગઈ અને નીચું મુખ રાખી આક્ષેપ સહિત બેલી–“રે અમર્યાદ ! રે પુરુષાધમ ! તે આવું કેમ ચિંતવ્યું ? અને ચિંતવ્યું તે કહ્યું કેમ ? મૂખના આવા સાહસને ધિક્કાર છે ! વળી રે દુષ્ટ ! મારા મહાત્મા પતિની તું અવળી રીતે પિતાના જેવી સંભાવના કરે છે તો મિત્રના મિષથી શત્રુ જેવા તને ધિકકાર છે. જે પાપી ! તું અહી થી ચાલે જા, ઊભો ન રહે. તારા દર્શનથી પણ પાપ થાય છે.” એવી રીતે તેણીએ અપમાન કરેલ અદત્ત ચેરની પેઠે શીઘપણે ત્યાંથી નીકળ્યો. જાણે ગૌહત્યા કરનારો હોય તે, પાપરૂપી અંધકારથી મલિન મુખવાળો અને વિમનસ્ક અશક્તત ચાલે જતું હતું, તેવામાં સામા આવતા સાગરચંદ્ર તેને દીઠે. સ્વચ્છ અંતઃકરણવાળા સાગરચંદ્ર “હે મિત્ર ! તમે ઉદ્વિગ્ન કેમ જણાઓ છે ? એમ પૂછયું, એટલે માયાના પર્વત જેવા અશકદરે દીર્ઘ નિઃશ્વાસ મૂકી, જાણે કસ્ટથી દુઃખી થયો હોય તેમ હેઠ ચડાવીને કહ્યું- હે ભ્રાતા ! હિમાલય પર્વતની નજીક રહેનારાઓને ઠરી જાને હેતુ જેમ ૧ કચવાતા મનવાળે Page #72 -------------------------------------------------------------------------- ________________ ૪૮ અશોકદત્તની દુર્જનતા સગે બીજે પ્રગટ છે તેમ આ સંસારમાં નિવાસ કરનારાઓને ઉગનાં કારણ પ્રગટ જ છે. તે પણ ઠેકઠેકાણે થયેલા ત્રણની જેમ આ વૃત્તાંત તે ગુપ્ત રાખી શકાય તેમ પણ નથી અને પ્રકાશ પણ કરી શકાય તેમ નથી.” એવી રીતે કહી પિતાના નેત્રમાં કપટ અશુને દેખાવ કરી અશોકદર મૌન રહ્યો એટલે નિષ્કપટી સાગરચંદ્ર વિચાર કરવા લાગે-“અહો ! આ સંસાર અસાર છે, જેમાં આવા પુરુષોને પણ અકસ્માત આવા સંદેહના સ્થાન પ્રાપ્ત થાય છે, ધૂમાડો જેમ અગ્નિને સૂચવે તેમ વૈર્યથી નહીં સહેવાતે એ એને અંતઃઉગ બળાત્કારે એનાં અથઓ સૂચવે છે. એવી રીતે ચિત્કાળ વિચાર કરીને તેના દુઃખથી દુઃખિત થયેલે સાગરચન્દ્ર ફરીથી ગદ્ગદ્ સ્વરે આ પ્રમાણે કહેવા લાગ્ય– હે બંધુ ! જે અપ્રકાશ્ય ન હોય તે આ તમારા ઉદ્વેગનું કારણ હમણાં જ મને કહો અને મને તમારા દુઃખનો ભાગ આપીને તમે અલ્પ દુખવાળા થાઓ. અશકદત્તે કહ્યું- હે મિત્ર ! પ્રાણુતુલ્ય એવા તમારી પાસે બીજું પણ અપ્રકાશ્ય ન હોય તે આ વૃત્તાંત તે કેમ જ અપ્રકાશ્ય હાય ? તમે જાણે છે કે સંસારમાં સ્ત્રીઓ, અમાવાસ્યાની રાત્રી જેમ અંધકારને ઉત્પન્ન કરે તેમ અનર્થોને ઉત્પન્ન કરનારી છે. - સાગરચંદ્રે કહ્યું- હે ભાઈ ! પરંતુ હમણું તમે સર્પિણના જેવી કઈ રીના સંકટમાં પડ્યા છે ? " અશોકદર કૃત્રિમ લજજાને દેખાવ કરીને બે-“પ્રિયદર્શના મને ઘણા વખતથી અયોગ્ય વાત કહા કરતી હતી, પણ કેઈ વખત પોતાની મેળે જ લજજા પામીને રહેશે એમ ધારી મેં સલજપણે કેટલાક વખત સુધી તેની અવજ્ઞાપૂર્વક ઉપેક્ષા કરી, તે પણ તે તે અસતીને યોગ્ય વચને કહેવાથી વિરામ પામી નહીં. અહા ! સ્ત્રીઓને કેવો અસદ આગ્રહ હોય છે ! હે બંધુ! આજે હું આપને શોધવા માટે તમારે ઘેર ગયો હતો એવામાં છળને જાણનારી એવી એ સ્ત્રીએ રાક્ષસીની પેઠે મને કયો, પણ હસ્તિ જેમ બંધનથી છૂટે થાય તેમ હું તેના રધથી ઘણે યત્ન છૂટે થઈ ઉતાવળો અહીં આવ્યો. માર્ગમાં મેં વિચાર્યું કે–આ સ્ત્રી મને જીવતા સુધી છોડશે નહીં, માટે મારે સ્વયમેવ આત્મઘાત કરે કે કેમ? અથવા અપમૃત્યુથી મૃત્યુ પામવું પણ યોગ્ય નથી, કારણ કે મારી પક્ષમાં તે સ્ત્રી મારા મિત્રને આ પ્રમાણે જ કહેશે કે અન્યથા કહેશે ? માટે હું પિતે જ મારા મિત્રને આ સર્વ વાત કહું, જેથી સ્ત્રીમાં વિશ્વાસ કરીને એ વિનાશ પામે નહિ, અથવા એ પણ યુક્ત નથી, કારણ કે મેં તે સ્ત્રીને મરથ પૂર્ણ કર્યો નથી તે તેનું દુશીલ કહીને શા માટે ક્ષત ઉપર ક્ષાર નાંખ્યા જેવું કરું ? એમ વિચાર કરતો હતે તેવામાં તમે મને જોયો. તે બાંધવ! એ મારા ઉદ્વેગનું કારણ જાણે.” અશોકદત્તનાં આવાં વચન સાંભળી જાણે હલાહલ ઝેરનું પાન કર્યું હોય તેમ વાયુ વિનાના સમુદ્રની પેઠે સાગરચંદ્ર સ્થિર થઈ ગયો. સાગરચંદે કહ્યું–ીઓને એમજ ઘટે છે, કારણ કે ખારી જમીનના નવાણુના જળમાં ખારાપણું જ હોય છે. જે મિત્ર ! હવે ખેદ ન કરે, સારા વ્યવસાયમાં પ્રવર્તે, ૧ ગુમાની. Page #73 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. છ આરાનું સ્વરૂપ સ્વસ્થ થઈને રહો અને તેનું વચન સંભારે નહીં. હે બ્રાત ! વસ્તુતાએ તે જેવી હોય તેવી ભલે હે, પણ તેનાથી આપણા બંને મિત્રોના મનની મલિનતા ન થાઓ.” સરલ પ્રકૃતિવાળા સાગરચંદ્રના એવા અનુનયથી તે અધમ અશોકદર ખુશી થયો, કેમકે માયાવી લોકે અપરાધ કરીને પણ પોતાના આત્માના વખાણ કરાવે છે. તે દિવસથી સાગરચંદ્ર, પ્રિયદર્શન ઉપર નિ નેહ થઈ રોગવાળી આંગળીની પેઠે ઉગ સહિત તેને ધારણ કરવા લાગ્ય; તો પણ અગાઉની પેઠે જ તેની સાથે અનુકળપણે વતવા લાગે, કેમકે પોતે ઉછરેલી લતા કદાપિ વંધ્ય હોય તો પણ તેનું ઉન્મેલન કરતું નથી. પ્રિયદર્શનાએ પણ, મારાથી તે મિત્રોને ભેદ ન થાઓ-એમ ધારી અશોકદત્ત સંબંધી વૃત્તાંત પોતાના પતિને કહ્યો નહીં. સાગરચંદ્ર સંસારને કારાગૃહ જે માની સર્વ દ્વિને, દીન અને અનાથ લોકોને દાન કરવાવડે કૃતાર્થ થવા લાગ્યા. કાળે કરી Dિ પ્રયદશના સાગરચંદ્ર અને અશોકદત્ત-એ ત્રણે પિતપતાનું આયુષ્ય પૂર્ણ કરી કાળધર્મ મૃત્યુ) પામ્યા. તેમાં સાગરચંદ્ર અને પ્રિયદર્શન, આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રના દક્ષિણ ખંડમાં ગંગા સિંધુના મધ્ય પ્રદેશમાં, આ અવસર્પિણના ત્રીજા આરામાં પલ્યોપમને આઠમે ભાગ શેષ રહ્યો હતો તે સમયે યુગલિઆરૂપે ઉત્પન્ન થયા. પાંચ ભરત અને પાંચ ઐરવત ક્ષેત્રમાં કાળની વ્યવસ્થા કરવામાં કારણરૂપ બાર આરાનું કાળચક્ર ગણાય છે. તે કાળ, અવસર્પિણી અને ઉત્સર્પિણીપ એવા ભેદથી બે પ્રકારને છે, તેમાં અવસર્પિણી કાળના એકાંત સુષમા વિગેરે છ આરાઓ છે. એકાંત સુષમા નામે પહેલે આરે ચાર કટાકેટી સાગરોપમને, બીજે સુષમા નામે આ ત્રણ કોટાકેદી સાગરોપમને, ત્રીજે સુષમદુઃષમા નામે આરે બે કેટકેટી સાગરોપમને, ચાશે દુખમસુષમા નામે આ બેંતાળીસ હજાર વર્ષે ન્યૂન એક કોટાકોટી સાગરોપમને, પાંચમ ખમાં નામે આરે એકવીશ હજાર વર્ષને અને છેલ્લે (છઠ્ઠો) આ એકાંત દુખમા નામે આરે પણ તેટલા પ્રમાણને (એકવીશ હજાર વર્ષની છે. આ અવસર્પિણીના જે પ્રમાણે છ આરા કહ્યા છે તે જ પ્રમાણે પ્રતિક્રમથી ઉત્સર્પિણી કાળના પણ છ આરા જાણી લેવા. અવસપિણી ને ઉત્સર્પિણી કાળની એકંદર સંખ્યા વીશ કેટકેટી સાગરોપમની થાય છે, તે કાળચક્ર કહેવાય છે. પ્રથમ આરામાં મનુષ્ય ત્રણ પલ્યોપમ સુધી જીવનારા, ત્રણ ગાઉ ઊંચા શરીરવાળા અને ચોથે દિવસે ભેજન કરનારા હોય છે. તેઓ સમચતુરન્સ સંસ્થાનવાળા, સવ લક્ષણેથી લક્ષિત, વાત્રકષભનારાચ સંહનન (સંધયણ) વાળાં અને સદા સુખી હોય છે. વળી તેઓ ક્રોધ રહિત, માન રહિત, નિષ્કપટી, લાભવજિત અને સ્વભાવથી જ અધમને ત્યાગ કરનારા હોય છે. ઉત્તરકુરુની પેઠે તે સમયે રાત્રિદિવસ તેઓના ઇચ્છિત મનોરથને પૂર્ણ કરનારા, મઘાંગાદિ દશ પ્રકારનાં કલ્પવૃક્ષો હોય છે. તેમાં મધાંગ નામે કલ્પવૃક્ષો યાચના કરવાથી તત્કાળ સ્વાદિષ્ટ મદ્ય વિગેરે આપે છે. ભૂતાંગ નામના કલ્પવૃક્ષો ભંડારીની પેઠે પાત્રો આપે છે. સૂર્યાગ નામનાં ક૯પવૃક્ષ ત્રણ પ્રકારનાં વાજી2 આપે છે, ( ૧ પ્રાર્થનાથી. ૨ જુદાઈ ૩ જંબુદ્વીપમાં એક, ધાતકી ખંડમાં બે અને કુકરાહમાં બે એવી રીતે પાંચ ભારત અને પાંચ ઐરવન ક્ષેત્ર જાણવા. ૪ અવસર્પિણી એટલે ઉતરતા. ૫. ઉત્સપિણી એટલે ચડતો ૬. અવળા મથી, A - 7 Page #74 -------------------------------------------------------------------------- ________________ છ આરાનું સ્વરૂપ. સગ ૨ જે દીપશિખા અને તિષિકા નામના કલ્પવૃક્ષે અત્યંત ઉદ્યોત આપે છે. ચિત્રાંગ નામના કલ્પવૃક્ષો વિચિત્ર પુકાની માળાઓ આપે છે. ચિત્રરસ નામનાં કલ્પવૃક્ષો સેઈઆની પેઠે વિવિધ જાતનાં ભેજન આપે છે. મગ નામનાં કલ્પવૃક્ષો ઇચ્છિત ભૂષણો (ઘરેણાં) આપે છે. ગેહાકાર કલ્પવૃક્ષ ગંધર્વ નગરની પેઠે ક્ષણવારમાં સારાં ઘર આપે છે અને અનગ્ન કલ્પવૃક્ષ ઈચ્છા પ્રમાણે વો આપે છે. એ તમામ વૃક્ષે બીજા પણ અનેક ઈચ્છિત અર્થ આપે છે. તે કાળે ભૂમિ શર્કરા કરતાં પણ અત્યંત સ્વાદિષ્ટ હોય છે અને નદી વગેરેનાં જળ અમૃત સમાન મધુરતાવાળાં હોય છે. તે આરામાં અનુક્રમે ધીમે ધીમે આયુષ્ય, સંહનનાદિક અને કલ્પવૃક્ષોને પ્રભાવ ન્યૂન ન્યૂન થતો જાય છે. બીજા આરાના પ્રારંભમાં મનુષ્ય બે પાપમના આયુષ્યવાળા, બે કોશ ઊંચા શરીરવાળા અને ત્રીજે દિવસે ભજન કરનારા હોય છે. તે કાળે કલ્પવૃક્ષો કાંઈક ન્યૂન પ્રભાવ વાળા, પૃથ્વી ન્યૂન સ્વાદવાળી અને જળ પણ માધુર્યમાં પ્રથમથી જરા ઉતરતાં હોય છે. પહેલા આરાની જેમ આ આરામાં પણ, હસ્તીની શુંઢમાં જેમ ઓછી ઓછી સ્થૂળતા હોય છે તેમ સર્વ બાબતમાં અનુક્રમે ન્યૂનતા થતી જાય છે. ત્રીજા આરાના પ્રારંભમાં મનુષ્ય એક પોપમ સુધી જીવનારા, એક ગાઉ ઊંચા શરીરવાળા અને બીજે દિવસે ભજન કરનારા હોય છે. આ આરામાં પણ પૂર્વની જેમ શરીર, આયુષ્ય, પૃથ્વીનું માધુર્ય અને કલ્પવૃક્ષને મહિમા ખૂન થતો જાય છે. ચોથે આરે પૂર્વના પ્રભાવ (કલ્પવૃક્ષ, સ્વાદિષ્ટ પૃથ્વી અને મધુર જળ વગેરે થી રહિત હોય છે. તેના પ્રારંભમાં મનુષ્ય કેટી પૂર્વના આયુષ્યવાળા અને પાંચશે ધનુષ ઊંચા શરીરવાળા હોય છે. પાંચમા આરાના પ્રારંભમાં મનુષ્ય સે વર્ષના આયુષ્યવાળા અને સાત હાથ ઊંચા હોય છે તથા છઠ્ઠા આરામાં ફક્ત સેળ વર્ષના આયુષ્યવાળા અને એક હાથ ઊંચા શરીરવાળા હોય છે. એકાંત દુઃખમાં નામે પહેલા આરાથી શરૂ થતા ઉત્સમ્પિણી કાળમાં એ જ પ્રમાણે પશ્ચાનુપૂવથી છ આરામાં મનુષ્ય જાણવા. તે સાગરચંદ્ર અને પ્રિયદર્શના ત્રીજા આરાના અંતમાં ઉત્પન્ન થયા, તેથી તેઓ નવશે ધનુષના શરીરવાળા તેમજ પલ્યોપમના દશમાંશ આયુષ્યવાળા યુગલીઆ થયા. તેઓનું શરીર વાઇષભનારાચ સંહનનવાળું અને સમચતુરસ સંસ્થાનવાળું હતું. મેઘમાળા વડે જેમ મેરુપર્વત શોભે તેમ જાત્યવંત સુવર્ણની કાંતિવાળે તે યુગ્મધમી (સાગરચંદ્રને જીવ) પિતાની પ્રિયંગુ વર્ણવાળી સ્ત્રીવડે શેતે હતો. અશોકદત્ત પણે પૂર્વ જન્મમાં કરેલા કપટથી તે જ ઠેકાણે વેત વર્ણવાળે, ચાર દાંત વાળો અને દેવહસ્તી જેવો હસ્તી થયો. એક વખતે સ્વેચ્છાએ તે હસ્તી ફરતે હવે તેવામાં તેણે યુગ્મધમી થયેલા પિતાના પૂર્વજન્મના મિત્ર (સાગરચંદ્ર)ને જોયા. દશનરૂપ અમૃતની ધારાથી જેનું શરીર વ્યાપ્ત થયું છે એવા તે હસ્તીને બીજમાંથી જેમ અંકુર ઉત્પન્ન થાય તેમ સ્નેહ ઉત્પન્ન થયે, તેથી તેણે પિતાની શુંઢથી તેને ૧ અવસર્પિણીથી ઉલટી રીતે, Page #75 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. પહેલા કુલકર વિમલવાહન. ૫૧ સુખ થાય તેવી રીતે આલિંગન કરી તેની ઈચ્છા નહીં છતાં પણ પિતાના સ્કંધ ઉપર બેસાડ્યો. પરસ્પર દશનના અભ્યાસથી તે બંને મિત્રોને થડા વખત અગાઉ કરેલા કાર્યની જેમ પૂર્વ જન્મનું સ્મરણ થયું. તે વખતે ચાર દાંતવાળા હસ્તીના સ્કંધ ઉપર બેઠેલા સાગરચંદ્રને વિસ્મયથી ઉત્તાન લેનવાળા બીજા યુગલીઆઓ ઈદ્રની જેમ જેવા લાગ્યા. શંખ, ડોલર પુષ્પ અને ચંદ્ર જેવા વિમલ હાથી ઉપર તે બેંઠ હતું, તેથી યુગલીઆઓ તેને વિસલવાહન એવા નામથી બોલાવવા લાગ્યા. જાતિસ્મરણવડે સર્વ પ્રકારની નીતિને જાણનારો, વિમલ હસ્તીના વાહનવાળે અને પ્રકૃતિથી સ્વરૂપવાનું–તે સર્વથી અધિક થયો. કેટલે એક કાળ વ્યતીત થયા પછી ચારિત્રબ્રણ યતિઓની પેઠે કલ્પવૃક્ષને પ્રભાવ મંદ થવા લાગે. જાણે દુવે ફેરવીને બીજા આણ્યાં હોય તેમ બધાંગ કલ્પવૃક્ષે થેડું અને વિરસ માં વિલંબ આપવા લાગ્યા. ભૂતાંગ કલ્પવૃક્ષે જાણે આપીએ કે નહીં, એમ વિચાર કરતાં હોય અને પરવશ થયા હોય તેમ યાચના કરતાં પણ વિલંબે પાત્રો આપવા લાગ્યાં. તુર્યાગ વૃક્ષ જાણે વેઠથી તિરસ્કાર કરી લાવેલા ગંધર્વો હોય તેમ જોઈએ તેવું સંગીત રચતા નહતા. વારંવાર પ્રાર્થના કરેલા દીપશિખા અને જ્યોતિષ્ક કલ્પવૃક્ષ જેમ દિવસે દીવાની શિખા પ્રકાશ ન કરે તેમ તાદશ પ્રકાશ કરતા નહોતા. ચિત્રાંગવૃક્ષો પણ દુર્વિનયી સેવકની જેમ ઈચ્છાનુસાર તત્કાળ પુષ્પમાળાઓ આપતા નહતા. ચિત્રરસ વૃક્ષે દાનની ઈચ્છા ક્ષીણ થયેલા સત્રીની જેમ ચાર પ્રકારનું વિચિત્ર રસવાળું ભેજન અગાઉ પ્રમાણે આપતા નહતા. મયંગ વૃક્ષો જાણે ફરીથી કેમ પ્રાપ્ત થશે, એવી ચિંતામાં આકુલ થઈ ગયા હોય તેમ અગાઉ પ્રમાણે આભૂષણે આપતા નહોતા. વ્યુત્પત્તિ શક્તિની મંદતાવાળા કવિઓ જેમ સારી કવિતા મંદતાથી કરી શકે તેમ ગેહાકાર વૃક્ષ ઘર આપવામાં મંદતા કરવા લાગ્યા, અને નઠારા રહેવડે અવગ્રહ થયેલ મેઘ જેમ થોડા થોડા જળને આપે તેમ અનગ્ન વૃક્ષે વસ્ત્ર આપવામાં ખલના પામવા લાગ્યા. કાળના તેવા અનુભાવથી જુગલીઆઓને પણ દેહના અવયની જેમ કલ્પવૃક્ષો ઉપર વિશેષ મમતા થવા લાગી. એક યુગલીઆએ સ્વીકાર કરેલા કલ્પવૃક્ષને બીજે યુગલીક આશ્રય કરે તો પ્રથમ સ્વીકાર કરનારને મેટે પરાભવ થવા લાગ્યો, તેથી પરસ્પર તે પરાભવ સહન કરવાને અસમર્થ યુગલીઆઓએ પિતાથી અધિક એવા વિમલવાહનને સ્વામીપણે અંગીકાર કર્યા. જાતિસ્મરણથી નીતિજ્ઞ વિમલવાહને વૃદ્ધ પુરુષ જેમ પોતાના શેત્રીઓને દ્રવ્ય વહેંચી આપે તેમ યુગલીઆઓને કલ્પવૃક્ષ વહેંચી આપ્યા. જે કંઈ બીજાના કલ્પવૃક્ષની ઈચ્છાએ મર્યાદાને ત્યાગ કરે તે તેને શિક્ષા કરવાને માટે તેણે હાકાર નીતિ પ્રગટ કરી. સમુદ્રની ભરતીનું જળ જેમ મર્યાદા ઉલ્લંઘે નહીં, તેમ “હા ! તેં દુષ્કૃત્ય કર્યું ” એવા શબ્દથી શિક્ષા કરેલા યુગલીઆએ તેની મર્યાદાનું ઉલ્લંઘન કરતા નહતા. “દંડારિકને ઘાત સહન કરે સારે પણ હાકાર શખવડે કરેલો તિરસ્કાર સારો નહીં.' એમ તે ચુગલીઆઓ માનવા લાગ્યા. તે વિમલવાહનનું છ માસ આયુષ અવશેષ રહ્યું એટલે તેની ચંદ્રયેશા નામે સ્ત્રીથી એક યુગ્મને જન્મ થયો. તે જેડલું અસંખ્ય પૂર્વના આયુષ્યવાળું, પ્રથમ સંસ્થાન અને પ્રથમ સંઘયણવાળું, શ્યામ વર્ણનું અને આઠસે ધનુષ પ્રમાણુ ઊંચા શરીરવાળું હતું. માતાપિતાએ તેના ચક્ષુમાન અને ચંદ્રકાંતા એવાં નામ પાડ્યાં. સાથે ૧ સદાવ્રત નારાની. Page #76 -------------------------------------------------------------------------- ________________ પર બીજા, ત્રીજા અને ચોથા કુલકર. સગ ૨ જે. ઉત્પન્ન થયેલ હતા અને વૃક્ષની પિઠ તેઓ સાથે વૃદ્ધિ પામવા લાગ્યા. છ માસ સુધી પિતાનાં બે બાળકને પાળી, જરા અને રોગ વિના મૃત્યુ પામી, વિમલવાહન સુવર્ણ કુમાર દેવકમાં અને તેની સ્ત્રી ચંદ્રયશા નાગકુમાર દેવલોકમાં ઉત્પન્ન થઈ કેમકે ચંદ્રને અસ્ત થતાં ચંદ્રિકા રહેતી જ નથી. તે હસ્તી પણ પિતાનું આયુષ પૂર્ણ કરી નાગકુમાર નિકાયમાં દેવપણે ઉત્પન્ન થયો કેમકે કાળનું મહાભ્ય જ એવું છે. ત્યારપછી ચક્ષુમાન પણ પિતાના પિતા વિમલવાહનની પેઠે હાકાર નીતિથી જ જુગલીઆઓની મર્યાદા ચલાવવા લાગ્યા. અંતસમય નજીક આવ્યા એટલે ચક્ષુષ્માન અને ચંદ્રકાંતાથી યશસ્વી અને સુરૂપા નામે યુગ્મધમી જોડલું ઉત્પન્ન થયું. તેઓ તેવા જ સંઘયણ અને સંસ્થાનવાળા તથા કાંઈક ન્યૂન આયુષ્યવાળા થયા. વય અને બુદ્ધિની પેઠે તે બંને અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. સાડાસાતશે ધનુષ પ્રમાણુ ઊંચા શરીરવાળા અને નિરંતર સાથે ફરનારા તેઓ તેરણના સ્તંભના વિલાસને ધારણ કરતા હતા. આયુષ્ય પૂર્ણ થયે મૃત્યુ પામી ચક્ષુમાન સુવર્ણકુમારમાં અને ચંદ્રકાંતા નાગકુમારમાં ઉત્પન્ન થયાં. યશસ્વી પોતાના પિતાની પેઠે, ગેપાળ જેમ ગાયનું પાલન કરે તેમ સર્વ યુગલીઆઓનું લીલાથી પાલન કરવા લાગ્યું, પરંતુ તેના વખતમાં મદમાં આવેલા હાથીઓ જેમ અંકુશનું ઉલ્લંઘન કરે તેમ યુગલીઆઓ અનુક્રમે હાકાર દંડનું ઉલ્લંઘન કરવા લાગ્યા, ત્યારે યશસ્વીરો માકાર દંડથી તેઓને શિક્ષા કરવા માંડી. કેમકે એક ઔષધિથી રેગ સાધ્ય ન થાય ત્યારે બીજું ઔષધ આપવું જોઈએ. તે મહામતિ યશસ્વી અલ્પ અપરાધવાળાને શિક્ષા કરવામાં હાકારનીતિ, મધ્યમ અપરાધ હોય તે બીજી માકારનીતિ અને જે માટે અપરાધ હોય તે તે બંને નીતિ વાપરવા લાગ્યો. તે યશસ્વી અને સુરૂપાનું કાંઈક અપૂર્ણ આયુષ્ય હતું તેવામાં જેમ બુદ્ધિ અને વિનય સાથે ઉત્પન્ન થાય તેમ તેનાથી એક જોડલું ઉત્પન્ન થયું. માતાપિતાએ, પુત્ર, ચંદ્ર જે ઉજજવળ હતું તેથી અભિચંદ્ર નામ પાડયું અને પુત્રી પ્રિયંગુલતાની પ્રતિરૂપ (સદશ) હતી તેથી તેનું પ્રતિરૂપા નામ પાડયું. તેઓ પિતાનાં માતાપિતાથી કાંઈક અલ્પ આયુષ્યવાળા અને સાડાશેં ધનુષ ઊંચા શરીરવાળા હતા. એક ઠેકાણે મળેલા શમી અને પીપળાના વૃક્ષની જેમ તેઓ સાથે વૃદ્ધિ પામવા લાગ્યા. ગંગા અને યમુનાના પવિત્ર પ્રવાહના મિથ થયેલા જળની જેમ તેઓ બંને નિરં: તર શોભવા લાગ્યા. આયુષ્ય પૂર્ણ થતાં યશસ્વી ઉદધિકુમારમાં* ઉત્પન્ન થયે અને સુરૂપ તેની સાથે જ કાળ કરીને નાગકુમારમાં ઉત્પન્ન થઈ. અભિચંદ્ર પણું પિતાની પેઠે તે જ સ્થિતિવડે અને તે બંને નીતિવડે સર્વ સંગલીઆઓને શિક્ષા કરવા લાગ્યા. પછી ઘણું પ્રાણીઓએ ઈચ્છેલા ચંદ્રમાને જેમ રાત્રિ જન્મ આપે તેમ પ્રાંત અવસ્થાએ પ્રતિરૂપાએ એક જેડલાને જન્મ આપે. માતાપિતાએ પુત્રનું પ્રસેનજિત્ નામ પાડયું અને પુત્રી સર્વનાં ચક્ષુને મનહર લાગતી તેથી તેનું ચક્ષકકાંતા એવું નામ પાડયું. તેઓ બંને પોતાના માતાપિતાથી જૂન આયુષ્યવાળા, તમાલના વૃક્ષ જેવી શ્યામ કાંતિવાળા, બુદ્ધિ અને ઉત્સાહની પેઠે સાથે વૃદ્ધિ પામનારા, છશે ધનુષ ૧ ભુવનપતિની દશ નિકાય પૈકી ત્રીજી નિકાય. ૨ બીજી નિકાય. ૩ તે કાળમાં પશુઓ પણ યુગવિક થાય છે અને મૃત્યુ પામીને દેવગતિમાં જાય છે. ૪ ભુવન પતિની દશ નિકાયમાંથી એક નિશ્ચય. Page #77 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. પાંચમા, છઠ્ઠા અને સાતમા કુલકર ૫૩ પ્રમાણ શરીરને ધારણ કરનારા અને વિષ્ણુવત્ કાળમાં જેમ દિવસ ને રાત્રિ તુલ્ય હોય તેમ સરખી કાંતિવાળા થયા. તેમના પિતા અભિચંદ્ર મૃત્યુ પામીને ઉદધિકુમારમાં ઉત્પન્ન થયા અને પ્રતિરૂપા નાગકુમારમાં ઉત્પન્ન થઈ. પ્રસેનજિત પણ પોતાના પિતાની પેઠે સવા જુગલીઆને રાજા થયે, કેમકે મહાત્મા લોકેના પુત્રો ઘણું કરીને મહાત્મા જ થાય છે. કામાત્તજન જેમ લજજા અને મર્યાદાનું ઉલ્લંઘન કરે તેમ તે સમયના યુગલીઆઓ હાકાર અને માકાર નીતિનું પણ ઉલ્લંઘન કરવા લાગ્યા, ત્યારે પ્રસેનજિત્ અનાચારરૂપી મહાભૂતને ત્રાસ કરવામાં મંત્રાક્ષર જેવી ત્રીજી ધિક્કાર નીતિને ઉપયોગ કરવા લાગ્યા. પ્રગમાં કુશળ એવા તે પ્રસેનજિત, ત્રણ અંકુશથી જેમ હાથીને શિક્ષા કરે તેમ ત્રણ નીતિથી સર્વ યુગલીઆઓને શિક્ષા કરવા લાગ્યા. પછી કેટલેક કાળે તે ચુરમદંપતી ક્ષીણ આયુષ્યવાળા થયા, તેવામાં ચક્ષુ કાંતાએ સ્ત્રીપુરુષરૂપ યુગ્મને જન્મ આપે. સાડાપાંચશે ધનુષ પ્રમાણુ શરીરવાળા તેઓ, અનુક્રમે વૃક્ષ અને તેની છાંયડી પેઠે સાથે વધવ અને તેની છાંયડી પેઠે સાથે વધવા લાગ્યા. તે બંને યુગ્મધમી મરુદેવ અને શ્રીકાંતા એવા નામથી આ લેકમાં ખ્યાતિ પામ્યા. સુવર્ણ જેવી કાંતિવાળા તે મરુદેવ, પિતાની પ્રિયંગુલતા સદશ વર્ણવાળી પ્રિયાવડે, નંદનવનમાં રહેલી વૃક્ષશ્રેણિથી કનકાચલ (મેરુ) શેભે તેમ શોભવા લાગ્યા. પ્રસેનજિત્ કાળ કરીને દ્વીપકુમારમાં ઉત્પન્ન થયા અને ચક્ષુકાંતા કાળ કરીને નાગકુમારમાં ગઈ. મરુદેવ સર્વ યુગલીઆઓને તે જ નીતિના ક્રમથી ઈંદ્ર જેમ દેવતાને શિક્ષા કરે તેમ શિક્ષા કરવા લાગ્યા. મરુદેવ અને શ્રીકાંતાના પ્રાંતકાળની વખતે તેમનાથી નાભિ અને મરૂદેવા એ નામનું યુગ્ય થયું. સવાપાંચશે ધનુષ પ્રમાણુ શરીરવાળા તેઓ ક્ષમા અને સંયમની પેઠે સાથે જ વૃદ્ધિ પામવા લાગ્યા. મરુદેવા પ્રિયંગુલતા જેવી કાંતિવાળી અને નાભિ સુવર્ણ જેવી કાંતિવાળા હતા, તેથી જાણે પિતાના માતાપિતાના પ્રતિબિંબ હોય તેવા તે શોભતા હતા. તે મહાત્માઓનું આયુષ્ય તેમના માતપિતા મરુદેવ અને શ્રીકાંતાના આયુષ્યથી કાંઈક ન્યૂન-સંખ્યાતા પૂર્વનું થયું. મરુદેવ કાળ કરીને દ્વીપકુમારમાં ઉત્પન્ન થયા અને શ્રીકાંતા પણ તે જ વખતે કાળ કરીને નાગકુમારમાં ઉત્પન્ન થઈ. તેઓના મૃત્યુ પામ્યા પછી નાભિરાજા યુગલીઆઓના સાતમા કુલકરર થયા. તે પણ પૂર્વોક્ત ત્રણ પ્રકારની નીતિવડે જ યુમધર્મી મનુષ્યોને શિક્ષા કરવા લાગ્યા. ત્રીજા આરાના ચોરાશી લક્ષ પૂર્વ અને નવ્યાશી પક્ષ ( ત્રણ વર્ષ, સાડાઆઠ માસ ) બાકી રહ્યા હતા એવા સમયે આષાઢ માસની કૃષ્ણ ચતુર્દશીને દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રને વેગ આવતાં વજનાભને જીવ, તેત્રીશ સાગરોપમનું આયુષ્ય ભોગવી સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચ્યવી, જેમ માનસ સરોવરથી ગંગાના તટમાં હંસ ઉતરે તેમ, નાભિ કુલકરની સ્ત્રી મરુદેવાના ઉદરમાં અવતર્યો. પ્રભુ ગર્ભમાં આવ્યા તે સમયે પ્રાણીમાત્રના દુઃખની ઉચછેદ થવાથી ત્રિલોકમાં સુખ થયું અને સર્વ સ્થાનકે મોટે ઉદ્યત થયે. જે રાત્રિએ દેવલોકમાંથી ચવીને પ્રભુ માતાના ઉદરમાં આવ્યા તે જ રાત્રિએ નિવાસભુવનમાં સૂતેલી મરુદેવાએ ચતુર્દશ મહાસ્વમો દીઠાં. તેમાં પ્રથમ સ્વને ઉજજવળ, પુષ્ટ સ્કંધ ૧ તુલા અને મેષ રાશિમાં જ્યારે સૂર્ય આવે ત્યારે તેને વિષુવત કાળ કહે છે. ૨ પહેલા વિમલવાહન, બીજા ચક્ષુષ્માન, ત્રીજા યશવી, ચેથા અભિચંદ્ર, પાંચમા પ્રસેનજિત, છઠ્ઠા ભરૂદેવ અને સાતમા નાભિ કલકર થયા. કલકર સંજ્ઞા યુગલીઆઓના રાજાને માટે છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૨૪ મરુદેવા માતાએ જોયેલ ચૌદ સ્વ. સગ ૨ જે. વાળે, તેમજ સરલ પુછવાળ, સુવર્ણની ઘુઘરમાળવાળે અને જાણે વિદ્યુત સહિત શરદઋતુને મેઘ હોય તે વૃષભ જે. બીજે સ્વપ્ન ન વર્ણવાળે, કમથી ઊંચે, નિરતર ઝરતા મદની નદીથી રમણીય અને જાણે ચાલતો કૈલાસ પર્વત હોય તે ચાર દાંતવાળે હસ્તી છે. ત્રીજે સ્વને પીળા નેત્રવાળે, દીર્ઘ જિલ્લાવાળ, ચપલ કેશરાવાળે અને જાણે શૂરવીરને જયધ્વજ હોય તેમ પુછને ઉલાળતા કેશરીસિંહ દીઠો. ચેાથે સ્વપ્ન પર્વ જેવા લેનવાળી, પવમાં નિવાસ કરનારી અને દિગૂગજેન્દ્રોએ પિતાની શુદ્રોથી ઉપાડેલા પૂર્ણ કુંભેથી શોભતી લક્ષ્મીદેવી દીઠી. પાંચમે સ્વપ્ન નાના પ્રકારનાં દેવવૃક્ષોનાં પુથી ગુંથેલી, સરલ અને ધનુષ્યધારીએ આરહણ કરેલ ધનુષ્ય જેવી લાંબી પુષ્પમાળા દીઠી. છઠ્ઠઠે સ્વપ્ન જાણે પિતાના મુખનું પ્રતિબિંબ જ હોય તેવું, આનંદના કારણરૂપ અને કાંતિસમૂહથી જેણે દિશાઓને પ્રકાશિત કરેલી છે એવું ચંદ્રમંડળ દીઠું. સાતમે સ્વપ્ન રાત્રિને વિષે પણું તત્કાળ દિવસના ભ્રમને કરાવનાર, સર્વ અંધકારને નાશ કરનાર અને વિસ્તાર પામતી કાંતિવાળે સૂર્ય જે. આઠમે સ્વપ્ન ચપલ કાનવડે જેમ હસ્તી શોભે તેમ ઘુઘરીઓની પંકિતના ભારવાળી અને ચલાયમાન એવી પતાકાવડે શેભતે મહાવજ દીઠો. નવમે સ્વને વિકસિત કમળથી જેને મુખભાગ અચિત કરે છે એ, સમુદ્ર મંથન કરવાથી નીકળેલા સુધાકુંભ જે અને જળથી ભરેલે સુવર્ણને કલશ દીઠે. દશમે સ્વપ્ન જાણે આદિ અહંતની સ્તુતિ કરવાને અનેક મુખવાળું થયું હોય તેમ ભ્રમરોન ગુંજારવવાળા અનેક કમળોથી ભતું મહાન પદ્માકર જોયું. અગ્યારમે સ્વને પૃથ્વીમાં વિસ્તાર પામેલા શરદઋતુના મેઘની લીલાને ચોરનાર અને ઊંચા તરંગોના સમૂહથી ચિત્તને આનંદ આપનાર ક્ષીરનિધિ દીઠે. બારમે સ્વને જાણે ભગવાન દેવપણામાં તેમાં રહ્યા હતા તેથી પૂર્વના સ્નેહથી આવ્યું હોયની તેવું ઘણું કાંતિવાળું વિમાન દીઠું. તેરમે સ્વને જાણે કઈ કારણથી તારાઓનો સમૂહ એકત્ર થયો હોય તેવું અને એકત્ર થયેલી નિર્મળ કાંતિના સમૂહ જે રત્નકુંજ આકાશમાં રહેલે દીઠે. ચૌદમે સ્વને ત્રિલેક્સમાં રહેલા તેજસ્વી પદાર્થોનું જાણે પિંડીભૂત થયેલું હોય તે ( પ્રકાશમાન ) નિમઅગ્નિ મુખમાં પ્રવેશ કરતો દીઠો. રાત્રિના વિરામ સમયે, સ્વપ્નને અંતે વિકસ્વર મુખવાળી સ્વામિની મરુદેવા કમલિનીની પેઠે પ્રબોધ પામ્યા ( જાગૃત થયા ) અને તેમણે જણે પિતાના હૃદયની અંદર હક માતો ન હોય તેથી, તે સ્વપ્ન સંબંધી સર્વ વૃત્તાંત કોનલ અક્ષરોથી ઉદગાર કરતા હાય તેમ યથાર્થ નાભિરાજાને કહી સંભળાવ્યો. નાભિરાજાએ પોતાના સરલ સ્વભાવને અનુસરતી રીતે સ્વપ્નને વિચાર કરી “તમને ઉત્તમ કુલકર પુત્ર થશે” એમ કહ્યું. તે સમયે સ્વામીની માત્ર કુલકરપણથી જ સંભાવના કરી એ અયુકત છે એમ ધારી જાણે કે પાયમાન થયા હોય તેમ ઇંદ્રના આસને કંપાયમાન થયા. અમારા આસન અસ્માત્ કેમ કંગા ? એ ઉપગ દેતાં, ભગવાનના ચ્યવનની હકીકત ઇંદ્રોના જાણવામાં આવી, એટલે તત્કાળ સંકેત કરેલા મિત્રની જેમ એકઠા થઈ સર્વ ઈદ્રો ભગવાનની માતાને સ્વમાર્થ કહેવા માટે ત્યાં આવ્યા. પછી અંજલિ જેડી વૃત્તિકાર જેમ સૂત્રના અર્થને સ્કુટ કરે તેમ વિનયપૂર્વક સ્વપ્નાર્થને સ્કુટ કરવા લાગ્યા-“હે સ્વામિની! તમે સ્વપ્નામાં પ્રથમ વૃષભ જોયો તેથી તમારે પુત્ર મોહરૂપી પંકમાં ખેંચી ગયેલા ધર્મરૂપી રથને ઉદ્ધાર કરવામાં સમર્થ થશે. ૧ પવાકર-પઘસરોવર. ૨ ક્ષીરસમુદ્ર. Page #79 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. ઇંદ્ર મહારાજે કહેલ ચૌદ સ્વપ્નનું ફળ હે દેવિ ! હસ્તીના દર્શનથી તમારે પુત્ર મહંત પુરુષને પણ ગુરુ અને ઘણું બળના એક સ્થાનકરૂપ થશે. સિંહના દશનથી તમારે પુત્ર પુરુષમાં સિંહરૂપ, ધીર, નિર્ભય, શૂરવીર અને અસ્મલિત પરાકમવાળે થશે. હે દેવિ ! તમે સ્વપ્નમાં લહમીદેવી દીઠી તેથી સર્વ પુરુષમાં ઉત્તમ એ તમારે પુત્ર ત્રિલયની સામ્રાજ્યલક્ષમીને પતિ થશે. પુષ્પમાળા જોઈ તેથી તમારે પુત્ર પુણ્ય દર્શનવાળો થશે અને અખિલ જગત્ તેની આજ્ઞાને માળાની પેઠે મસ્તક ઉપર વહન કરશે. હે જગન્માતા ! તમે સ્વનામાં પૂર્ણ ચંદ્ર દીઠે તેથી તમારે પુત્ર મનહર અને નેત્રને આનંદ આપનાર થશે. સૂર્ય દીઠે તેથી તમારો પુત્ર મેહરૂપી અંધકારને નાશ કરી જગતમાં ઉદ્યોત કરનાર થશે અને મહાધ્વજ દીઠે તેથી તમારે આત્મજ આપના વંશમાં મોટી પ્રતિષ્ઠાવાળો ધર્મધ્વજ થશે. હે માતા ! તમે સ્વપ્નમાં પૂર્ણ કુંભ જે તેથી તમારો પુત્ર સર્વ અતિશનું પૂર્ણ પાત્ર થશે–અર્થાત્ સવ અતિશયયુકત થશે. પદ્મસરેવર જોયું તેથી તમારે સુત સંસારરૂપી અટવીમાં પડેલા મનુષ્યના ( પાપરૂપ) તાપને હરશે અને તમે સમુદ્ર જે છે તેથી તમારો પુત્ર અધૃષ્ય છતાં પણું તેમની સમીપે અવશ્ય જવા યોગ્ય થશે. હે દેવિ ! તમે સ્વમને વિષે ભુવનમાં અદ્ભુત એવું વિમાન જોયું તેથી તમારો પુત્ર વૈમાનિક દેવોથી પણું સેવાશે. સ્કુરિત કાંતિવાળો રત્નપુંજ જે છે તેથી તમારે તનય સર્વ ગુણરૂપ રત્નની ખાણ તુલ્ય થશે અને તમે તમારા મુખમાં પ્રવેશ કરતે જાજવલ્યમાન અગ્નિ જે છે તેથી તમારે પુત્ર અને તેજસ્વીઓના તેજને દૂર કરનારે થશે. હે સ્વામિનિ ! તમે ચૌદ સ્વપ્ન જોયાં છે તે એવું સૂચવે છે કે તમારે પુત્ર ચૌદ રાજલોકને સ્વામી થશે.” આવી રીતે સ્વપ્નાર્થ કહીને તેમજ મરુદેવા માતાને પ્રણામ કરીને સર્વ ઇદ્રો પોતપોતાને સ્થાનકે ગયા. સ્વામિની મરુદેવા પણ સ્વપ્નાથની વ્યાખ્યારૂપી સુધાવડે સિંચાયાથી, વરસાદના જળવડે સિંચાયાથી પૃથ્વી જેમ ઉલ્લાસ પામે તેમ ઉલ્લાસને પામ્યા. હવે સૂર્યથી જેમ મેઘમાળા શોભે, મુકતાફળથી જેમ છીપ શોભે અને સિંહથી જેમ પર્વતની ગુફા શોભે તેમ મહાદેવી મરુદેવા તે ગર્ભથી શોભવા લાગ્યાં. જો કે સ્વભાવથી જ તેઓ પ્રિયંગુલતા જેવા શ્યામ હતા, તે પણ શરદઋતુથી જેમ મેઘમાળા પાંડવણી થાય તેમ ગર્ભના પ્રભાવથી તેઓ પાંડુવર્ણવાળા થયા, જગના સ્વામી અમારા પયનું પાન કરશે એવા હર્ષથી જ જાણે હાયની તેમ તેમના સ્તને પુષ્ટ અને ઉન્નત જણાવા લાગ્યા. જાણે ભગવાનનું મુખ જેવાને અગાઉથી જ ઉત્કંઠિત થયાં હોય તેમ તેમના લેચન વિશેષ વિકાસ પામ્યા. તેમને નિતંબભાગ જે કે વિપુલ હતા, તે પણ વર્ષાકાળ વ્યતીત થયા પછી જેમ સરિતાના તટની ભૂમિ વિશાળ થાય તેમ વિશેષ વિશાળ થયે. તે મહાદેવીની સ્વભાવથી જ મંદ ગતિ હતી તે હવે મહાવસ્થાને પામેલા હસ્તીની પેઠે વિશેષ મંદ થઈ. પ્રાતઃકાળે જેમ વિદ્વાન માણસની બુદ્ધિ વૃદ્ધિ પામે અને ગ્રીષ્મઋતુમાં જેમ સમુદ્રની વેલા વૃદ્ધિ પામે તેમ ગર્ભના પ્રભાવથી તેમની લાવણ્યલક્ષમી વિશેષ વૃદ્ધિ પામવા લાગી. તેઓ ગેલેક્સના એકસારરૂપ ગર્ભને ધારણ કરતા હતા તે પણ તેમને કાંઈ ખેદ થતું નહોતું, કારણ કે ગર્ભવાસી અહં તેને એ પ્રભાવ હોય છે. પૃથ્વીના અંતરભાગમાં જેમ અંકુર વૃદ્ધિ પામે ૧ અહીં એ પણ અર્થ નીકળે છે કે મોટા વંશમાંસામાં સ્થાપન કરે એટલે એક હર જન ઉચા ધર્મધ્વજવાળે તે થશે. ૨ ન ધસારો કરી શકાય તે, Page #80 -------------------------------------------------------------------------- ________________ પ૬ પરમાત્માને જન્મ. સગ ૨ જે તેમ મરુદેવાના ઉદરમાં તે ગર્ભ ગુપ્ત રીતે ધીમે ધીમે વધવા લાગે. શીતળ જળમાં હિમકૃતિકા નાંખવાથી જેમ વિશેષ શીતળ થાય તેમ ગર્ભના પ્રભાવથી સ્વામિની મરુદેવા અધિક વિશ્વવત્સલ થયાં. ગર્ભમાં આવેલા ભગવાનના પ્રભાવથી, યુગ્મધમી લોકમાં નાભિરાજા પોતાના પિતાથી પણું અધિક માન્ય થઈ પડ્યા. શરદઋતુના ચોગથી જેમ ચંદ્રનાં કિરણે અધિક તેજવાળાં થાય તેમ સર્વ કલ્પવૃક્ષો વિશિષ્ટ પ્રભાવવાળાં થયાં. જગતમાં તિર્યંચ અને મનુષ્યનાં પરસ્પર વૈર શાંત થઈ ગયાં, કારણ કે વર્ષાકાળના આવવાથી સર્વ ઠેકાણે સંતાપ શાંત થઈ જાય છે. એ પ્રમાણે નવ માસ અને સાડાઆઠ દિવસે વ્યતીત થયા પછી ચૈત્ર માસના કૃષ્ણપક્ષની અષ્ટમીને દિવસે અર્ધરાત્રે સર્વ ગ્રહો ઉચ્ચ સ્થાનકમાં આવ્યા હતા અને ચંદ્રને યોગ ઉત્તરાષાઢા નક્ષત્રમાં આવ્યો હતો ત્યારે મહાદેવી મરુદેવાએ યુગલધમી પુત્રને સુખે કીને પ્રસવ્યો. તે વખતે જાણે હર્ષ પામી હોય તેમ દિશાઓ પ્રસન્ન થઈ અને સ્વર્ગ દેવતાઓની પેઠે લોકો ઘણા હર્ષથી ક્રીડામાં તત્પર થયા. ઉ૫પાદર શય્યામાં ઉત્પન્ન થયેલા દેવતાઓની જેમ જરાયુ (એર) અને રુધિર વગેરે કલંકથી વજિત ભગવાન અતિશય શોભવા લાગ્યા. તે સમયે જગતનાં નેત્રોને ચમત્કાર પમાડનાર અને અંધકારને નાશ કરનાર-વિદ્યુતના પ્રકાશની જે-ત્રણ જગતમાં ઉદ્યોત થઈ રહ્યો. કિંકરેએ નહીં વગાડયા છતાં પણ મેઘના જેવા ગંભીર શબ્દવાળા દુંદુભિ આકાશમાં વાગવા લાગ્યા, તેથી જાણે સ્વર્ગ પિતે જ હર્ષથી ગર્જના કરતું હોય તેમ જણાવા લાગ્યું. તે વખતે ક્ષણવાર નારકીઓને પણ પૂર્વ નહીં પ્રાપ્ત થયેલું એવું સુખ થયું, તે તિર્યંચ, મનુષ્ય અને દેવતાઓને સુખ થાય તેમાં તે શું કહેવું ! ભૂમિ ઉપર મંદ મંદ પ્રસરતા પવનેએ સેવકેની પેઠે પૃથ્વીની રજ દૂર કરવા માંડી. મે ચેલક્ષેપની જેમ સુગંધી જળની વૃષ્ટિ કરવા લાગ્યા, તેથી અંદર બીજ વાવેલાની જેમ પૃથ્વી ઉચ્છવાસ લેવા લાગી. એ સમયે પિતાનાં આસન ચલાયમાન થવાથી-ગંકરા, ભોગવતી, સુભાગા, ભોગમાલિની, તોયધારા, વિચિત્રા, પુષ્પમાલા અને અનિંદિતાએ નામની આઠ દિકકુમારીઓ તત્કાળ અલકમાંથી ભગવાનના સૂતિકાગ્રહ પ્રત્યે આવી. આદિ તીર્થકર અને તીર્થકરની માતાને ત્રણ વાર પ્રદક્ષિણા દઈ વંદના કરીને તેઓ આ પ્રમાણે કહેવા લાગી–હે જગન્માતા ! હે જગદીપકને પ્રસવનારા દેવિ ! અમે તમને નમસ્કાર કરીએ છીએ; અમે અલોકમાં નિવાસ કરનારી આઠ દિકકુમારીઓ પવિત્ર એવા તીર્થકરના જન્મને અવધિજ્ઞાનવડે જાણીને, તેમના પ્રભાવથી તેમનો મહિમા કરવાને માટે અહીંયાં આવી છીએ, તેથી તમે અમારાથી ભય પામશે નહીં. એમ કહી ઈશાન કેણમાં રહેલી તેઓએ ત્યાં પૂર્વ દિશા તરફ મુખવાળું અને એક હજાર સ્તંભવાળું સૂતિકાગ્રહ રચ્યું. પછી સંવત્ત નામના વાયુથી સૂતિકાગ્રહની ચોતરફ એક યોજન સુધી કાંકરા અને કાંટા દૂર કરી, સંવર્ણવાયુને સંહરી, ભગવાનને પ્રણામ કરી ગીત ગાતી તેમની નજીક ઊભી રહી. તેવી જ રીતે આસનના કંપવાવડે પ્રભુને જન્મ જાણી, મેઘંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તેયધારા, વિચિત્રા, વારિણું અને બલાહકા નામની ૧ બરફ. ૨ દેવતાઓને ઉત્પન્ન થવાની શકયા. Page #81 -------------------------------------------------------------------------- ________________ આ પ૭ પર્વ ૧ લું. દિશાકુમારીઓએ કરેલ જન્મોત્સવ. મેરુપર્વત ઉપર રહેનારી આઠ ઊર્વલકવાસી દિકકુમારિકાઓ ત્યાં આવી અને જિનેશ્વર તથા જિનેશ્વરની માતાની નમસ્કારપૂર્વક સ્તુતિ કરી. તેઓએ ભાદ્રપદ માસની પેઠે તત્કાળ આકાશમાં અભ્રપટ (વાદળ) વિકૃત કર્યું (ઍ). તે વાદળવડે સુધી જળની વૃષ્ટિ કરીને સૂતિકાગ્રહની તરફ એક જન સુધી ચંદ્રિકા જેમ અંધકારની પંકિતને નાશ કરે તેમ રજને નાશ કર્યો. જાનુપ્રમાણુ પંચવણ પુષ્પોની વૃષ્ટિથી જાણે જાતજાતનાં ચિત્રોવાળી હોય તેમ પૃથ્વીને શોભીતી કરી અને પછી તીર્થકરના નિર્મળ ગુણેનું ગાન કરતી તથા હર્ષના ઉત્કર્ષથી શેભતી તેઓ પિતાને ઉચિત સ્થાને ઊભી રહી. - પૂર્વ રૂચકાઢિ ઉપર રહેનારી નંદા, દેત્તરા, આનંદા, નંદિવર્ધના, વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા નામની આઠ દિશાકુમારીઓ પણ જાણે મનની સાથે સ્પર્ધા કરનારાં હોય તેવાં વેગવાળાં વિમાનમાં બેસી ત્યાં આવી. સ્વામીને તથા મરુદેવા માતાને નમસ્કાર કરી, પૂર્વની પેઠે કહીને, પિતાનાં હાથમાં દર્પણે રાખી માંગલિક ગીત ગાતી ગાતી તેઓ પૂર્વ દિશા તરફ ઊભી રહી. દક્ષિણ ચકાદ્રિ પર રહેનારી સમાહારા, સુરદત્તા, સુમબુધ્ધા, યશોધરા, લક્ષમી. હતી, પવતી, ચિત્રગમા અને વસુંધરા નામની આઠ દિકકમારિકાઓ જાણે પ્રમોદે પ્રેરેલી હોય તેમ પ્રમાદ પામતી ત્યાં આવી પ્રથમની દિકકુમારિકાઓની જેમ જિનેશ્વર અને તેમની માતાને નમસ્કાર કરી, કાર્ય નિવેદન કરી, હાથમાં કળશ ધારણ કરી, દક્ષિણ દિશામાં ગાયન કરતી ઊભી રહી. પશ્ચિમચક પર્વત પર રહેનારી ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા અનવમિકા, ભદ્રા અને અશાકા નામની આઠ દિકુમારિકાઓ, જાણે ભકિતથી એક બીજીને જય કરવાને ઈચ્છતી હોય તેમ ત્વરાથી ત્યાં આવી અને પૂર્વની પેઠે ભગવાનને તથા માતાને નમી, વિજ્ઞપ્તિ કરી, હાથમાં પંખા ધારણ કરી ગીત ગાતી પશ્ચિમ દિશામાં ઊભી રહી. ઉત્તર રૂચક પર્વતથી અલંબુસા, મિશ્રકેશી, પુંડરીકા, વાણી, વાસા, સર્વ. પ્રભા, શ્રી અને હી નામની આઠ કુમારિકાઓ, જાણે રથરૂપ થયેલા વાયુવડે આવે તેમ આભિગિક દેવતાઓની સાથે વેગથી ત્યાં આવી અને ભગવંતને તથા તેમની માતાને પૂર્વની પેઠે નમસ્કાર કરી, પિતાનું કાર્ય વિદિત કરી, હાથમાં ચામર ગ્રહણ કરી, ગાયના કરતી ઉત્તર દિશામાં ઊભી રહી. વિદિશામાં રહેલા સુચક પર્વતથી ચીત્રા, ચીત્રકનકી, સતેરા અને સવામણી નામની ચાર દિકુમારિકાઓ પણ આવી અને પૂર્વવત્ જિનેશ્વરને તથા માતાને નમન કરો. પિતાનું કાર્ય વિદિત કરી, હાથમાં દીપક રાખી ઈશાન વિગેરે વિદિશાઓમાં ગાતી ઊભી રહી. રચકદ્વીપથી રૂપા, રૂપાસિકા, સુરૂપા અને રૂપકાવતી નામની ચાર દિકકુમારિકાઓ પણ તત્કાળ ત્યાં આવી. તેઓએ ભગવાનના નાભિનાલને ચાર અંગુલ રાખી છેદન કર્યું. ૧ જાનુડીંચણ. ૨ ચક નામના તેરમા કપમાં ચારે દિશાઓમાં નવા ચારે વિદિશાઓમાં પર્વ છે, તેમાંના પૂર્વ દિશાના પર્વત ઉપર રહેનારી–એ પ્રમાણે બીજી દિશા તથા વિદિશાઓ માટે સમજવું. A - 8 Page #82 -------------------------------------------------------------------------- ________________ ૫૮ દિશાકુમારીઓએ કરેલ જન્મોત્સવ. સગ ૨ જે. પછી ત્યાં એક ખાડો ખેદી તેમાં તે નિશ્ચિત કરી ખાડાને રત્ન અને વોથી પૂરી દીધા અને તેના ઉપર દુર્વા(ધ્રો)થી પીઠિકા બાંધી. પછી ભગવાનના જન્મગૃહને લગતાં પૂર્વ, દક્ષિણ અને ઉત્તરમાં તેઓએ લક્ષમીના ગૃહરૂ૫ ત્રણ કદલીગ્રહ કર્યો. તે દરેક ગૃહમાં તેઓએ વિમાનમાં હોય તેવા વિશાળ અને સિંહાસનથી ભૂષિત ચતુશાલ (ચાક) રચા. પછી જિનેશ્વરને પોતાની હસ્તાંજલિમાં લઈ, જિનમાતાને ચતુર દાસીની પેઠે હાથને ટેકે આપી, તેઓ દક્ષિણ ચતુશાલમાં લઈ ગઈ. ત્યાં બંનેને સિંહાસન ઉપર બેસારીને, વૃદ્ધ મર્દન કરનારી સ્ત્રીની જેમ તેઓ સુગધી લક્ષપાક તલથી અભંગન કરવા લાગી. તેના અમંદ આમેદની ખુશબેથી દિશાઓને પ્રમુદિત કરી, દિવ્ય ઉદ્વર્તનથી તેઓએ બંનેને ઉદ્વર્તન કર્યું. પછી પૂર્વ દિશાના ચતુશાલમાં લઈ જઈ સિંહાસન ઉપર બેસારી પોતાના મનના જેવા નિર્મળ ઉદકથી બંનેને તેઓએ સ્નાન કરાવ્યું. સુગધી કાષાય વસ્ત્રવડે તેમનાં અંગ લુંછીને ગોશીષ ચંદનના રસથી તેમને ચચિત કર્યા અને બંનેને દિવ્ય વસ્ત્રો તથા વિદ્યુતના ઉદ્યોત જેવા વિચિત્ર આભરણે પહેરાવ્યાં. પછી ભગવાન અને ભગવાનની માતાને ઉત્તર ચતુશાલમાં લઈ જઈ સિંહાસન ઉપર બેસાર્યા. ત્યાં તેઓએ આભિગિક દેવતાઓ પાસે ક્ષુદ્ર હિમવંત પર્વતથી ગોશીષ ચંદનના કાષ્ટ જલ્દી મંગાવ્યાં. અરણના બે કાણથી અગ્નિ ઉત્પન્ન કરી, હોમવા યોગ્ય કરેલા ગશીર્ષ ચંદનના કાઝથી તેઓએ હેમ કર્યો. તે અગ્નિથી થયેલી ભસ્મની તેઓએ રક્ષાપોટલી કરી બંનેને હાથે બાંધી. તેઓ (પ્રભુ અને માતા) મોટા મહિમાવાળા હતાં તે પણ એ તે દિકુમારિઓને ભક્તિકમ છે. પછી તમે પર્વતની જેવા આયુષ્યવાળા થાઓ” એવું પ્રભુના કાનમાં કહી પાષાણના બે ગેળાનું તેઓએ આસ્ફાલન કર્યું. પછી પ્રભુને અને માતાને સૂતિકાભુવનમાં શમ્યા ઉપર સવારી તેઓ મંગલિક ગીત ગાવા લાગી. હવે સૂતિકર્મ કરીને દિકુમારિકાઓ સ્વસ્થાનકે ગઈ તે સમયે લગ્નવેળાએ જેમ સર્વ વાજીંત્રો એક સાથે વાગે તેમ સ્વર્ગમાં શાશ્વત ઘટાઓને એક સાથે ઊંચા અવનિ થ, અને પર્વતના શિખરની પેઠે અચળ એવાં ઈન્દ્રોનાં આસને, સંજમવડે હદય કપે તેમ કંપાયમાન થયાં. તે વખતે સૌધર્મ દેવકના પતિ સૌધર્મેદ્રનાં નેત્રો કપના આપથી લાલ થઈ ગયાં. લલાટપટ ઉપર ભ્રકુટી ચડાવવાથી તેમનું મુખ વિકરાળ થયું. જાણે અંદરના ક્રોધરૂપ વહિની શિખા હોય તેવા તેના અધર ફરકવા લાગ્યા, જાણે આસનને સ્થિર કરવાનું હોય તેમ એક પગ ઊંચો કરવા લાગ્યા અને “આજે યમરાજે કેને કાગળ મોકલ્યો છે” એમ બોલી પિતાના શૂરાતનરૂપ અગ્નિને વાયુ સમાન વજ ગ્રહણ કરવાની ઈચ્છા કરી. એવી રીતે ક્રોધ પામેલા કેશરી જેવા ઈન્દ્રને જોઈ, જાણે મૂર્તિમાન માન હોય તેવા સેનાપતિએ આવી વિજ્ઞપ્તિ કરી–હ સ્વામિ ! આપને મારા જે પદાતિ છતાં શામાટે આપ પોતે જ આવેશમાં આવે છે ? હે સ્વગપતિ ! આજ્ઞા કરે કે ક્યા આપના શત્રુનું હું મથન કરું ?” તે ક્ષણે પિતાના મનનું સમાધાન કરી અવધિજ્ઞાનથી ઈન્ડે જોયું તો આદિપ્રભુને જન્મ તેમના જાણવામાં આવ્યો. હર્ષથી તત્કાળ તેમના કૌધને વેગ ગળી ગયે અને વૃષ્ટિથી શાંત થયેલા દાવાનળવાળા પર્વતની જેમ ઈન્દ્ર શાંત થઈ ગયા. “મને ધિક્કાર છે કે મેં આવું ચિંતવ્યું, મારું મિથ્યા દુષ્કૃત થાઓ.” એમ બોલી તેણે ઈન્દ્રાસનને ત્યાગ કર્યો. સાત આઠ પગલાં ભગવંતની સન્મુખ ચાલી, જાણે બીજા Page #83 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું સૌધર્મે કરેલ સ્તુતિ. રત્નમુકુટની લક્ષમીને આપનાર હોય તેવી કરાંજલિ મસ્તકે સ્થાપન કરી, જાનુ અને મસ્તક કમલથી પૃથ્વીને સ્પર્શ કરવાવડે પ્રભુને નમસ્કાર કરી, જેમાંચિત થઈ તેણે ભગવંતની આ પ્રમાણે સ્તુતિ કરી—“હે તીર્થકર! હે જગતને સનાથ કરનારા ! હે કૃપારસના સમુદ્ર ! હે નાભિનંદન ! તમને નમસ્કાર કરું છું. હે નાથ ! નંદનાદિક ત્રણ ઉદ્યાનથી જેમ મેરુ પર્વત શેભે છે તેમ મતિ વગેરે ત્રણ જ્ઞાન સહિત ઉપજવાથી તમે શેભે છે. હે દેવ ! આજે આ ભરતક્ષેત્ર સ્વગથી પણ વિશેષ શોભે છે; કેમકે રૈલોકયના મુગટરત્ન સમાન તમે તેને અલંકૃત કર્યું છે. હે જગન્નાથ ! જન્મકલ્યાણકના મહત્સવથી પવિત્ર થયેલ આજને દિવસ સંસારમાં રહું ત્યાં સુધી તમારી પેઠે વંદન કરવાને ગ્ય છે, આ તમારા જન્મના પર્વથી આજે નારકીઓને પણ સુખ થયું છે. કેમકે અહં તેને ઉદય કેના સંતાપને હરનારો ન થાય? આ જ બુદ્વીપને વિષે ભરતક્ષેત્રમાં નિધાનની પેઠે ધર્મ નષ્ટ થઈ ગયેલ છે, તેને તમારી આજ્ઞારૂપી બીજથી પાછે પ્રગટ કરે. હે ભગવન ! તમારા ચરણને પ્રાપ્ત કરીને હવે કાણુ સંસારને તરશે નહીં? કેમકે નાવના યોગવડે લોઢું પણ સમુદ્રના પારને પામે છે. હે ભગવન! વૃક્ષ વિનાના દેશમાં જેમ કલ્પવૃક્ષ ઉત્પન્ન થાય અને મરુદેશમાં જેમ નદીને પ્રવાહ પ્રગટ થાય તેમ તમે આ ભરતક્ષેત્રમાં લોકોના પુણ્યથી અવતરેલા છે.” એવી રીતે પ્રથમ દેવલોકના ઇન્દ્ર ભગવાનની સ્તુતિ કરીને પિતાના સેનાધિપતિ નેગેમિલી નામના દેવને આજ્ઞા કરી કે-હે સેનાપતિ ! જમ્બુદ્વીપના દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના મધ્ય ભૂમિભાગમાં લહમીના નિધિરૂપ નાભિ કુલકરની પત્ની મરુદેવાના ઉદરથી પ્રથમ તીર્થકર પુત્રપણે અવતર્યા છે, તેમના જન્મસ્નાત્રને માટે સર્વ દેવતાઓને બેલા.” એ પ્રમાણે ઈન્દ્રની આજ્ઞા શ્રવણ કરી તેણે એક એજનના વિસ્તારવાળી અને અદૂભુત વનિવાળી સુઘોષા નામની ઘંટા ત્રણ વખત વગાડી. મુખ્ય ગાનારની પાછળ જેમ બીજાઓ ગાયન કરે તેમ તે સુષા ઘંટાને અવાજ થતાં, બીજા સર્વ વિમાનોની ઘંટાએ તેની સાથે જ શબ્દ કરવા લાગી. કુલપુત્રવડે જેમ ઉત્તમ કુળ વૃદ્ધિ પામે તેમ તે સર્વ ઘંટા. ઓનો શબ્દ, દિશાઓના મુખમાં થયેલા શબ્દરૂપ તેના પડછંદાથી વૃદ્ધિ પામ્યા. બત્રીશ લાખ વિમાનમાં ઉછળતે શબ્દ તાળવાની જેમ અનુરણનરૂપ થઈ વૃદ્ધિ પામે. દેવતાઓ પ્રમાદમાં આસકત હતા તેઓ આ શબ્દથી મૂચ્છ પામી ગયાઅને “આ શું હશે ? એમ સંજમ પામી સાવધાન થવા લાગ્યા. એ રીતે સાવધાન થયેલા દેને ઉદ્દેશીને ઈન્દ્રના સેનાપતિએ મેઘના નિર્દોષ જેવા ગંભીર શબ્દવડે આ પ્રમાણે કહ્યું- ભે દેવતાઓ ! સર્વને અનુસંધ્ય શાસનવાળા ઇંદ્ર, દેવી વિગેરે પરિવાર સહિત તમને આજ્ઞા કરે છે કેજંબુદ્વીપના દક્ષિણ ભરતખંડની મધ્યમાં કુલકર એવા નાભિરાજાના કુળને વિષે આદિ તીર્થકર ઉત્પન્ન થયા છે, તેમના જન્મકલ્યાણકનો મહોત્સવ કરવાની ઈચ્છાથી તમે સૌ મારી પેઠે જવાની ઉતાવળ કરે; કારણ કે એ સમાન બીજું કઈ ઉત્કૃષ્ટ કાર્ય નથી.” સેનાપતિનાં એવાં વચન સાંભળી, મૃગલાઓ જેમ વાયુની સન્મુખ વેગથી ચાલે તેમ કેટલાએક દેવતાઓ ભગવંત ઉપરના રાગથી તત્કાળ ચાલ્યા; ચમકપાષાણુથી જેમ લેઢાનું આકર્ષણ થાય તેમ કેટલાએક દેવતા ઈન્દ્રની આજ્ઞાથી ખેંચાઈને ચાલ્યા; નદીઓના વેગથી ૧ નંદન, સોમનસ અને પાંડુક. ૨ આ ઘંટનાદની હકીકત અન્યત્ર આવતી નથી. આસનકંપ જ થાય છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ જન્મોત્સવ માટે સૌધર્મેદ્રની તૈયારી. સગ ૨ છે. જેમ જલજંતુઓ છેડે તેમ કેટલાએક દેવતાઓએ પિતાની સ્ત્રીઓએ ઉલ્લાસ પમાડવાથી ચાલ્યા અને પવનના આકર્ષણથી જેમ ગંધ ચાલે (પ્રસરે) તેમ કેટલાએક દેવતાઓ પિતાના મિત્રોથી આકૃષ્ટ થઈને ચાલ્યા. એ પ્રમાણે પોતાનાં સુંદર વિમાનથી અને બીજા વાહનથી જાણે બીજું સ્વર્ગ હોય તેમ આકાશને શોભાવતા તેઓ ઈન્દ્રની પાસે આવ્યા. તે વખતે પાલક નામના આભિયોગિક દેવને સુરપતિએ એક અસંભાવ્ય અને અપ્રતિમ વિમાન રચવાની આજ્ઞા કરી. સ્વામીની આજ્ઞા પાળનાર તે દેવે તત્કાળ ઈચ્છાનુગામી વિમાન રચ્યું. તે વિમાન હજારે રત્નસ્તંભનાં કિરણના સમૂહથી આકાશને પવિત્ર કરતું હતું અને ગવાક્ષેથી નેત્રવાળું હોય, દીર્ઘ ધ્વજાઓથી જાણે ભુજાવાળું હોય, વેદિકાઓથી જાણે દાંતવાળું હોય તથા સુવર્ણકભાથી જાણે પુલકિત થયું હોય તેવું જણાતું હતું. તે પાંચશે જન ઊંચું હતું અને એક લાખ યોજન વિસ્તારમાં હતું. તે વિમાનને કાંતિથી તરંગવાળી ત્રણ પાન પંકિતઓ હતી. તે હિમવંત પર્વત ઉપર જેમ નદીઓ હોય તેવી જણાતી હતી. તે સપાનપંડિતની આગળ ઈન્દ્રધનુષ્યની શોભાને ધારણ કરનારા–વિવિધ વર્ણવાળાં રત્નોનાં તોરણનાં ત્રીક આવેલાં હતાં. તે વિમાનની અંદર ચંદ્રબિંબ, દર્પણ, આલિંગી, મૃદંગ અને ઉત્તમ દીપિકાની પેઠે સરખી અને ચોરસ ભૂમિઓ શોભતી હતી. તે ભૂમિ ઉપર સ્થાપન કરેલી રત્નમય શિલાઓ, અવિરલ એવાં ઘણું કિરવડે, જાણે ભીંતેનાં ચિત્ર ઉપર જવનીકાની શેભાને ધારણ કરતી હોય તેવી જણાતી હતી. તેના મધ્યભાગમાં અપ્સરા જેવી પુતળીઓથી વિભૂષિત થયેલ-રત્નચિત પ્રેક્ષામંડપ હતો અને તેની અંદર જાણે વિકસિત કમલની કણિકા હોય તેવી સુંદર માણિજ્યની એક પીઠિકા હતી. તે પીઠિકા વિસ્તારમાં અને લંબાઈમાં આઠ જન હતી અને જાડપણે ચાર યોજન હતી. જાણે ઈન્દ્રની લહમીની શમ્યા હોય તેવી તે જતી હતી. તેની ઉપર જાણે સર્વ તેજના સારને પિંડ કરીને બનાવ્યું હોય એવું એક સિંહાસન હતું. તે સિંહાસનની ઉપર અપૂર્વ ભાવાળું, વિચિત્ર રત્નોથી જડેલું અને પિતાના કિરણોથી આકાશને શ્રાપ્ત કરનારું એક વિજયવસ્ત્ર દીપતું હતું. તેના મધ્યમાં હાથીના કર્ણમાં હોય તેવું એક વજકુશ અને લક્ષ્મીને ક્રીડા કરવાના હિંડોળા જેવી કુંભિક જાતના મોતીના માળા શોભતી હતી અને તે મુક્તાદામની આસપાસ જાણે ગંગા નદીના અંતર હોય તેવી–તેના કરતાં અર્ધ વિસ્તારવાળી અદ્ધકુંભિક મોતીની માળાઓ શોભી રહી હતી. સ્પર્શ સુખના લેભથી જાણે સ્કૂલના પામેલ હોય તેવા મંદ ગતિવાળા પૂર્વ દિશાઓના વાયુથી તે માળાઓ મંદ મંદ ડોલતી હતી. તેની અંદર સંચાર કરતો પવન શ્રવણને સુખ આપે એવા શબ્દ કરતા હતા, તેથી જાણે પ્રિય બોલનારની જેમ ઇન્દ્ર યશનું ગાન કરતો હોય તે તે જણાતું હતું. તે સિંહાસનને આશ્રયીને વાયવ્ય અને ઉત્તર દિશાના મધ્યમાં તથા ઉત્તર અને પૂર્વ દિશાના મધ્યમાં, જાણે સ્વર્ગલમીના મુગટ હોય તેવા ચોરાશી હજાર સામાનિક દેવતાઓના ચોરાશી હજાર ભદ્રાસને રચ્યાં હતાં; પૂર્વ દિશામાં આઠ અગ્રમહિલી (ઈન્દ્રાણીએ)નાં આઠ આસને હતું, તે જાણે સહોદર હોય તેમ સદશ આકારે શોભતાં હતાં; દક્ષિણ પૂર્વના મધ્યમાં અત્યંતર સભાના સભાસદના બાર હજાર ભદ્રાસને હતાં, દક્ષિણમાં મધ્ય સભાના સભાસદ એવા ચૌદ હજાર દેવતાઓના ૧ પગથીઆની. ૨ ગંગા, સિંધુ અને રેહિરાચા. Page #85 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું પાલક વિમાનનું આગમન. અનુક્રમે ચૌદ હજાર ભદ્રાસને હતાં. દક્ષિણ પશ્ચિમના મધ્યમાં બાહ્ય પર્ષદાના સેળ હજાર દેવતાઓનાં સોળ હજાર સિંહાસનેની પંક્તિ હત, પશ્ચિમ દિશામાં જાણે એક બીજા નાં પ્રતિબિંબ હોય તેવા સાત પ્રકારની સેનાના સેનાપતિ દેવતાઓના સાત આસને હત અને મેરુપર્વતની તરફ જેમ નક્ષત્રો શેભે તેમ શક સિડાન ની ચારે તરફ ચેરાશ હજાર આત્મરક્ષક દેવતાઓનાં ચોરાશી રાશી હજાર આસને શોભતાં હતાં. એવી રીતે પરિપૂર્ણ વિમાન રચીને આભિગિક દેવતાઓએ ઈન્દ્રને જાણ કરી, એટલે ઈન્ટે તત્કાળ ઉત્તર ક્રિય રૂપ કર્યું. ઈચ્છા પ્રમાણે રૂપ કરવું એ દેવતાઓનો સ્વભાવ છે. પછી જાણે દિશાઓની લક્ષ્મી જ હોયની તેવી આઠ પટ્ટરાણીઓ સહિત ગંધર્વોનાં અને નાટયનાં સેનું કૌતુક જેતે જેત, શક વિમાનને પ્રદક્ષિણા દઈ પૂર્વ તરફના પગથીઆના માર્ગથી પિતાના માનની જેવા ઉન્નત વિમાનની ઉપર ચડડ્યા અને માણિક્યની ભીંતામાં પડેલાં તેનાં અંગના પ્રતિબિંબથી જાણે તેનાં હજારો અંગ હોય તેવા જણાતા સૌધર્મેદ્ર પૂર્વાભિમુખ થઈને પિતાના આસન ઉપર બેઠા. પછી જાણે ઈદ્રના બીજા રૂપ હોય તેવા તેના સામાનિક દેવતાઓ ઉત્તર તરફના પાનવડે ઉપર ચડીને પોતપોતાના આસન ઉપર બેઠા. એટલે બીજા દેવતાએ પણ દક્ષિણ તરફના સોપાનવડે ઉપર ચડીને પિતાનાં આસને ઉપર બેઠા. કેમકે સ્વામીની પાસે આસનનું ઉલ્લંઘન થતું નથી. સિંહાસન ઉપર બેઠેલા શચીપતિની આગળ દર્પણ વિગેરે અષ્ટ મંગળિક શેભવા લાગ્યા. મસ્તકે ચંદ્રના જેવું ઉજજવળ છત્ર શોભવા લાગ્યું અને જાણે ચાલતા બે હંસો હોય તેવા બે બાજુએ ચામર ઢળાવા લાગ્યા. નિઝરણથી જેમ પર્વત શોભે તેમ પતાકાઓથી શોભતો હજાર જન ઊંચે એક ઈંદ્રધ્વજ વિમાનની આગળ ફરકી રહ્યો. તે વખતે નદીઓના પ્રવાહથી વીંટાયેલે જેમ સાગર શેભે તેમ સામાનિક વિગેરે કરડે દેવતાઓથી વીંટાયેલ ઇંદ્ર શોભવા લાગ્યા. બીજા દેવતાઓના વિમાનોથી તે વિમાન વીંટાયેલું હતું, તેથી મંડલાકાર ચૈત્યોથી વીંટાયેલું જેમ મૂળ ચૈત્ય શોભે તેમ તે પણ ઊંચે પ્રકારે શેલતું હતું. વિમાનની સુંદર માણિકયમય ભીંતેની અંદર એક બીજા વિમાનનાં પ્રતિબિંબ પડતાં હતાં, તેથી જાણે વિમાને, વિમાનેથી ગર્ભવાળાં થયાં હોય તેવાં જણાતાં હતાં. દિશાઓના મુખમાં પ્રતિધ્વનિરૂપ થયેલા બંદીજનેના જયધ્વનિથી, હંદુભિના શબ્દથી અને ગંધર્વોના તથા નાટકનાં વાજીંત્રોના અવાજથી જાણે આકાશને વિદારણ કરતું હોય તેવું તે વિમાન ઇંદ્રની ઈચ્છાથી સૌધર્મ દેવલોકના મધ્યમાં થઈને ચાલ્યું. સૌધર્મ દેવલોકની ઉત્તરે થઈને જરા વાંકું (તિષ્ણુ) ઉતરતું તે વિમાન લાખ એજનના વિસ્તારવાળું હેવાથી, જમ્બુદ્વીપને આચ્છાદન કરવાનું ઢાંકણું હોય તેવું જણાવા લાગ્યું. તે વખતે રસ્તે ચાલનારા દેવે એક બીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા–હે હસ્તિવાહન! દૂર જાએ, કેમકે 'તમારા હસ્તીને મારે સિંહ સહન કરશે નહીં. હે અશ્વના વાહનવાળા ! તમે જરા છે. રહે, આ મારે ઊંટ ક્રોધ પામે છે તે તમારા અશ્વને સહન નહીં કરે. હે મૃગવાહન! તમે નજીક આવશે નહીં, કેમકે મારો હાથી તમારા મૃગને ઈજા કરશે. હે સર્પના વાહનવાળા ! અહીંથી દર જાઓ. જુઓ, આ મારું વાહન ગરુડ છે તે તમારા સપને કઈ પમાડશે. અરે ભાઈ! તું મારી ગતિને વિશ્ન કરતા આડે કેમ પડે છે અને મારા વિમાનની સાથે તારા વિમાનને સંઘટ્ટ કેમ કરે છે? બીજે કહે, “અરે! હું પછવાડે Page #86 -------------------------------------------------------------------------- ________________ સૌધર્મેદ્રનું મેરુપર્વત પર આગમન. સગ ૨ જે રહ્યો છું અને ઈંદ્ર શીધ્રપણે ચાલ્યા જાય છે, માટે પરસ્પર અથડાવવાથી કે૫ કરે નહીં કેમકે પર્વના દિવસ સાંકડાં જ હોય છે. અર્થાત પર્વના દિવસોમાં ભીડ જ થા આ પ્રમાણે ઉત્સુકપણાથી ઇંદ્રની પછવાડે ચાલનાર સૌધર્મ દેવકના દેવતાઓને મેટો કોલાહલ થવા લાગ્યું. એ પ્રસંગે મોટા ઇવજપટવાળું તે પાલક વિમાન સમુદ્રના મધ્ય શિખરથી ઉતરતું જેમ નાવ શેભે તેમ આકાશમાંથી ઉતરતું શોભવા લાગ્યું. જાણે મેઘમંડલ પંક્તિ થયેલા સ્વર્ગને નમાડતું હોય તેમ વૃક્ષની મધ્યમાં ચાલનારા હસ્તીની જેમ નક્ષત્રચક્રની મધ્યમાં ચાલતું તે વિમાન આકાશમાં ગતિ કરતું કરતું વાયુના વેગથી અસંખ્ય દ્વીપસમુદ્રનું ઉલ્લંઘન કરીને નંદીશ્વરદ્વીપે આવ્યું. વિદ્વાન પુરુષ જેમ ગ્રંથને સંક્ષેપ કરે તેમ તે દ્વીપમાં દક્ષિણ પૂર્વના મધ્યભાગમાં આવેલા રતિકાર પર્વતની ઉપર ઇંદ્ર તે વિમાનને સંક્ષિપ્ત કર્યું. ત્યાંથી આગળ કેટલાએક દ્વીપસમુદ્રને ઉલ્લંઘી તે વિમાનને અનુક્રમે તેથી પણ સંક્ષેપ કરતે ઈંદ્ર જબૂદ્વીપના દક્ષિણ ભરતાદ્ધમાં આદિ તીર્થકરના જન્મભુવનને વિશે આવી પહોંચે. સૂર્ય જેમ મેરુપર્વતની પ્રદક્ષિણ કરે તેમ તેણે તે વિમાનથી પ્રભુના સૂતિકાગ્રહની પ્રદક્ષિણા કરી અને પછી ઘરના ખૂણામાં જેમ નિધિ સ્થાપન કરે તેમ ઈશાન ખૂણામાં તે વિમાનને સ્થાપન કર્યું. પછી મહામુનિ જેમ માનથી ઉતરે (માનને ત્યાગ કરે) તેમ વિમાનમાંથી ઉતરીને પ્રસન્ન મનવાળે શકેંદ્ર પ્રભુની પાસે આવ્યો. પ્રભુને જોતાં જ તે દેવાગ્રણીએ પ્રથમ પ્રણામ કર્યો, કેમકે “સ્વામીનું દર્શન થતાં પ્રણામ કરવા તે સ્વામીને પહેલી ભેટ છે.’ પછી માતા સહિત પ્રભુને પ્રદક્ષિણા કરીને ફરીથી પ્રણામ કર્યા, કેમકે ભક્તિમાં પુનરૂત દોષ થતું નથી. દેવતાઓએ મસ્તક ઉપર અભિષિક્ત કરેલ તે ભક્તિમાન ઈદ્ર, મસ્તક ઉપર અંજલિ જેડી સ્વામિની મરુદેવાને આ પ્રમાણે કહેવા લાગ્યા–પિતાના ઉદરના રત્નરૂપ પુત્રને ધારણ કરનારા અને જગદીપકને પ્રસવનાર હે જગન્માતા ! હું તને નમસ્કાર કરું છું, તમે ધન્ય છે, તમે પુણ્યવંત છે અને તમે સફળ જન્મવાળા તથા ઉત્તમ લક્ષણોથી યુક્ત છે. ત્રણ ભુવનમાં પુત્રવાળી સ્ત્રીઓમાં તમે પવિત્ર છે, કારણ કે તમે ધર્મને ઉદ્ધાર કરવામાં અગ્રેસર અને આચ્છાદિત થયેલા મોક્ષમાગને પ્રગટ કરનાર ભગવાન આદિતીર્થકરને જન્મ આપે છે. હે દેવિ ! હું સૌધર્મ દેવલોકન ઇંદ્ર છું, તમારા પુત્ર અહ“તનો જન્મોત્સવ કરવાને હું અહીં આવેલું છું, માટે તમારે મારે ભય રાખવો નહીં.” એવી રીતે કહીને સુરપતિએ મરુદેવા માતા ઉપર અવસ્વાપનિકા નામની નિદ્રા નિર્માણ કરી અને પ્રભુનું એક પ્રતિબિંબ કરીને તેમના પાર્શ્વ ભાગમાં મૂકયું. પછી ઈંદ્ર પિતાનાં પાંચ રૂપ કર્યાકેમકે તેવી શક્તિવાળાએ અનેક રૂપે સ્વામીની ચેગ્ય ભક્તિ કરવામાં ઈચ્છાવાન હોય છે. તેમાંથી એક રૂપે ભગવંતની સમીપે આવી, પ્રણામ કરી, વિનયથી નમ્ર થઈ “હે ભગવન્! આજ્ઞા આપો” એમ કહી કલ્યાણકારી ભક્તિવાળા તેણે ગોશીષ ચંદનથી ચર્ચેલા પિતાના બે હાથથી જાણે મૂર્તિમાન કલ્યાણ હોય તેવા ભુવનેશ્વર ભગવાનને ગ્રહણ કર્યા. એક રૂપે જગતના તાપને નાશ કરવામાં છત્રરૂપ એવા જગત્પતિના મસ્તક ઉપર પૃષ્ઠ ભાગમાં રહી છત્ર ધર્યું. સ્વામીની બંને બાજુએ બાહુ દંડની પેઠે રહેલાં બે રૂપે સુંદર ચારે ધારણ કર્યા, અને એક રૂપે જાણે મુખ્ય દ્વારપાળ હોય તેમ વજ ધારણ કરીને ભગવાનની આગળ રહ્યો. જય જય શબ્દોથી આકાશને એક શબ્દમય Page #87 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. મેરુપર્વત પર ઈન્દ્રનું આગમન. કરતા દેવતાઓથી વીંટાઈ રહેલા અને આકાશની જેવા નિર્મળ ચિત્તવાળા ઇંદ્ર પાંચ રૂપે આકાશમાર્ગે ચાલ્યા. તૃષાતુર થયેલા પંથીઓની દષ્ટિ જેમ અમૃત સરોવર ઉપર પડે તેમ ઉત્કંઠિત દેવતાઓની દષ્ટિ ભગવાનના અદ્ભુત રૂપ ઉપર પડી. ભગવાનનું અદ્ભુત રૂપ જેવાને પછાત રહેલા (આગળ ચાલનારા) દેવતાઓ, પિતાના પૃષ્ઠ ભાગમાં નેત્રને ઈચ્છતા હતા. બે બાજુ ચાલનારા દેવ, સ્વામીને જોવામાં વૃદ્ધિ પામ્યા નહીં, તેથી જાણે ખંભિત થયા હોય તેવાં પિતાનાં નેત્રને, બીજી તરફ ફેરવી શક્યા નહીં. પછવાડે રહેલા દેવતાઓ ભગવાનને જેવા આગળ આવવાની ઈચ્છા કરતા હતા, તેથી તેઓ ઉલ્લંઘન થતા પિતાના મિત્ર તથા સ્વામીને પણ ગણતા ન હતા. પછી દેવતાઓના પતિ ઇંદ્ર, હૃદયની અંદર રાખેલા હેય તેમ ભગવાનને પિતાના હદયની સમિપે રાખીને મેરુપર્વત ઉપર ગયા. ત્યાં પાંડુકવનમાં ચૂલિકાની દક્ષિણે નિર્મળ કાંતિવાળી અતિપાંડુકબલા નામે શિલાની ઉપર અહંતસ્નાત્રને યોગ્ય સિંહાસન ઉપર પૂર્વ દિશાના પતિ ઈન્દ્ર હર્ષ સહિત પ્રભુને પિતાના ઉત્સંગમાં લઈને બેઠા. - જે વખતે સૌધર્મેદ્ર મેરુપર્વત ઉપર આવ્યા તે જ વખતે મહાષા ઘંટાના નાદથી પ્રોધિત થયેલ અઠ્ઠાવીશ લાખ વિમાનવાસી દેવતાઓથી પરવારેલા, ત્રિશલધારી. વૃષભના વાહનવાળા, ઈશાન કલ્પના અધિપતિ ઇશાને તેના પુષ્પક નામનાં આભિગિક દેવતાએ રચેલા પુષ્પક નામના વિમાનમાં બેસી, દક્ષિણ દિશાને રસ્તે ઈશાનકલ્પથી નીચે ઊતરી, તિચ્છ ચાલી, નંદીશ્વરદ્વીપે આવી, તે દ્વીપના ઈશાન ખૂણામાં રહેલા રતિકર પર્વત ઉપર સૌધર્મેદ્રની પેઠે પિતાનું વિમાન સંક્ષેપીને મેરુપર્વત ઉપર ભગવંતની સમીપે ભક્તિ સહિત આવ્યા. સનકુમાર ઈન્દ્ર પણ બાર લાખ વિમાનવાસી દેવતાઓથી પરવારી સુમન નામના વિમાનમાં બેસીને આવ્યા. મહેંદ્ર નામના ઈન્દ્ર આઠ લાખ વિમાનવાસી દેવતાઓ સહિત શ્રીવત્સ નામના વિમાનમાં ' નામના ઇન્દ્ર ચાર લાખ વિમાનવાસી દેવતાઓ સાથે પરવરી નંદ્યાવર્ત નામના વિમાનમાં બેસી પ્રભુની પાસે આવ્યા. લાંતક નામે ઇન્દ્ર પચાસ હજાર વિમાનવાસીદે સાથે કામગવ નામના વિમાનમાં બેસી જિનેશ્વરની પાસે આવ્યા. શુક નામે ઈન્દ્ર ચાલીસ હજાર વિમાનવાસી દેવતાઓ સાથે પીતિગમ નામના વિમાનમાં બેસી મેરુપર્વત ઉપર આવ્યા. સહસાર નામે ઈન્દ્ર છ હજાર વિમાનવાસી દેવતાઓની સાથે મનોરમ નામના વિમાનમાં બેસી જિનેશ્વર પાસે આવ્યા. આનતપ્રાત દેવલોકના ઈન્દ્ર ચારશે વિમાનવાસી દેવેની સાથે પિતાના વિમલ નામના વિમાનમાં બેસીને આવ્યા અને આરણુટ્યુત દેવલોકના ઈન્દ્ર પણ ત્રણસેં વિમાનવાસી દેવેની સાથે પોતાના અતિ વેગવાળા સર્વતોભદ્ર નામના વિમાનમાં બેસીને આવ્યા. તે જ વખતે રત્નપ્રભા પૃથ્વીના જાડાણાની અંદર નિવાસ કરનારા ભુવનપતિ અને વ્યંતરના ઈન્દ્રોનાં આસને કંપ્યાં. ચમચંચા નામની નગરીમાં સુધર્મા સભાની અંદર ચમાર નામના સિંહાસન ઉપર ચમરાસુર (ચમરેંદ્ર) બેઠો હતે, તેણે અવધિજ્ઞાનવડે ભગવાનને જન્મ જાણીને સર્વ દેવતાઓને જણાવવા માટે પોતાના ક્રમ નામના સેનાપતિ પાસે ઘધષા નામે ઘંટા વગડાવી. પછી પિતાના ચોસઠ હજાર સામાનિક દેવતાઓ, તેત્રીશ ત્રાયન્નિશક (ગુરુસ્થાનને યેગ્ય) દે, ચાર લેકપાળ, પાંચ અગમહિષીઓ, અભ્યતર-મધ્ય-આહા એ ત્રણ પર્ષદાના દે, સાત પ્રકારનું સૈન્ય, સાત સેનાપતિઓ અને નખભા પૂવીનું ૧૮૦૦૦૦ જન જાડાપણું છે તેમાં તે રહે છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ મેરુપર્વત પર ઇન્દ્રોનું આગમન સગ ૨ જે. ચારે દિશાએ રહેનારા ચોસઠ હજાર આત્મરક્ષક દેવે તથા બીજા, ઉત્તમ અદ્ધિવાળા અસુરકુમાર દેવેથી પરવરેલો તે, અભિગ્ય દેવે તત્કાળ રચેલા, પાંચશે જન ઊંચા મેટા ધ્વજથી શેભિત અને પચાસ હજાર જન વિસ્તારવાના વિમાનમાં બેસીને ભગવાનને જન્મોત્સવ કરવાની ઈચ્છાથી ચાલ્યું. તે ચમહેંદ્ર પણ શકેંદ્રની પેઠે પિતાના વિમાનને માર્ગમાં સંક્ષેપીને સ્વામીના આગમનવડે પવિત્ર થએલા મેરુપર્વતના શિખર ઉપર આવ્યો. બલિચંચા નામે નગરીને બલિ નામને ઇન્દ્ર પણ મહીઘસ્વરા નામની દીર્ઘઘંટા વગડાવીને મહાદ્વમ નામના સેનાપતિના બોલાવવાથી આવેલા સાઠ હજાર સામાનિક દેવતાઓ, તેથી ચારગણું અંગરક્ષક દેવતાઓ તથા બીજા ત્રાયશ્ચિંશક વિગેરે દેવતાઓ સહિત ચમરેંદ્રની પેઠે અમંદ આનંદનાં મંદિરરૂપ મેરુપર્વત ઉપર આવ્યું. નાગકુસારને ધરણું નામે ઇન્દ્ર મેઘસ્વરા નામની ઘંટા વગડાવીને ભસેન નામના પિતાની પાયદલ સેનાને અધિપતિએ પ્રબંધ કરેલા છ હજાર સામાનિક દેવતાઓ, તેથી ચારગુણા આત્મરક્ષક દેવતાઓ, છ પિતાની પટ્ટદેવીઓ (ઈન્દ્રાણીઓ) અને બીજા પણ નાગકુમાર દેવેથી યુક્ત થઈને પચીશ હજાર જન વિસ્તારવાળા, અઢીશે જન ઊંચા અને ઈન્દ્રધ્વજથી શોભિત વિમાનમાં બેસીને ભગવાનના દર્શનને માટે ઉત્સુક થઈ મંદરાચલ (મેરુ)ના મસ્તક ઉપર ક્ષણવારમાં આવ્યું. ભૂતાનંદ નામે નાગેન્દ્ર પિતાની મેઘસ્વરા નામની ઘંટા વગડાવીને, દક્ષ નામના સેનાપતિએ બોલાવેલા સામાનિક વિગેરે દેવતાઓ સહિત આભિગિક દેવતાએ રચેલા વિમાનમાં બેસી, ત્રણ જગતના નાથવડે સનાથ થયેલા મેરુપર્વત ઉપર આવ્યા તેમજ વિદ્યકુમારના ઇન્દ્ર હરિ અને હરિસ્સહ, સુવર્ણકુમાર ઈન્દ્ર દેવ અને વેણ દરી, અગ્નિકુમારના ઈન્દ્ર અગ્નિશિખ અને અગ્રિમાણવ, વાયુકુમારના ઇન્દ્ર લંબ અને પ્રભંજન, સ્વનિતકુમારના ઈન્દ્ર સુષ અને મહારાષ, ઉદધિકુમારના ઈંદ્ર જલકાંત અને જલપ્રલ, દ્વીપકુમારના ઈન્દ્ર પૂર્ણ અને અવશિષ્ટ અને દિકકુમારના ઇન્દ્ર અમિત અને અમિતવાહન પણ આવ્યા. વ્યંતરમાં પિશાચના ઇંદ્ર કાળ અને મહાકાળ, ભૂતના ઈન્દ્ર સુરૂપ અને પ્રતિરૂપ, ચક્ષના ઇંદ્ર પૂર્ણભદ્ર અને મણિભદ્ર, રાક્ષસના ઇંદ્ર ભીમ અને મહાભીમ, કિન્નરોના ઇંદ્ર કિન્નર અને કિપુરુષ, પુિરુષના ઇંદ્ર સપુરુષ અને મહાપુરુષ, મહેરગના ઈન્દ્ર અતિકાય અને મહાકાય, ગંધર્વોના ઇંદ્ર ગીતરતિ અને ગીયશા, અપ્રજ્ઞપ્તિ અને પંચપ્રજ્ઞપ્તિ વિગેરે વ્યંતરની બીજી આઠ નિકાય જે વાણવ્યંતર કહેવાય છે તેના સાળ ઈન્દ્રો, તેમાં અપ્રજ્ઞપ્તિના ઈન્દ્ર સંનિહિત અને સમાનક, પંચપ્રજ્ઞપ્તિન ઈન્દ્રધાતા અને વિધાતા, ઋષિવાદિતના ઈંદ્ર રાષિ અને ત્રાષિપાલક, ભૂતવાદિતના ઈન્દ્ર ઇશ્વર અને મહેશ્વર, કંદિતના ઈન્દ્ર સુવત્સક અને વિશાલક, મહાકંદિતના ઇન્દ્ર હાસ અને હાસરતિ, કુષ્માંડને ઈન્દ્ર ત અને મહાત, પાવકના ઈન્દ્ર પવક અને યુવકપતિ અને તિષ્કના અસંખ્યાતા સૂર્ય અને ચંદ્ર એ બે નામના જ ઇન્દ્રો-એવી રીતે કુલ ચોસઠ ઈન્દ્રો મેરુપર્વત ઉપર એક સાથે આવ્યા. વૈમાનિકના દશ ઇન્દ્ર, ભૂવનપતિની દશ નિકાયના વીશ ઇન્દ્ર, મંતરેના (૩૨) ઇન્દ્ર અને જ્યોતિBના બે ઈન્દો ગણતાં ૬૪ ઇન્દ્ર થાય છે; પરંતુ જ્યોતિષ્ઠાના ઇન્દ્રો સૂર્ય ચંદ્ર નામના અસંખ્યાતા બાવતા હોવાથી અસંખ્યાત ઇન્દ્રો પ્રભુને જન્મોત્સવ કરે છે, Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૫ પર્વ ૧લું દેવકૃત જન્મોત્સવ પછી અચુત ઈન્ડે જિનેશ્વરના જન્મ ઉત્સવને માટે ઉપકરણે લાવવાની આભિગિક દેવતાઓને આજ્ઞા કરી, એટલે તેઓએ ઈશાન દિશા તરફ જઈ વક્રિય સમુદુઘાતવડે ક્ષણવારમાં ઉત્તમ પુગળનું આકર્ષણ કરીને સુવર્ણના, રૂપાના, રત્નના, સુવર્ણ અને રૂપાના, સુવર્ણ અને રત્નના, સુવર્ણ, રૂપું અને રત્નના, રૂપાના અને રત્નના, તેમજ મૃત્તિકાના એક યોજન ઊંચા એવા આઠ જાતિના પ્રત્યેકે એક હજાર ને આઠ સુંદર કળશા બનાવ્યા. કુંભની સંખ્યા પ્રમાણે, તે જ પ્રમાણેની સુવર્ણાદિ આઠ જાતિઓની ઝારીઓ, દર્પણ, રત્નના કરંડિઆ, સુપ્રતિષ્ઠક (ડાબલા), થાળ, પત્રિકા અને પુષ્પોની ચગેરીઓ-એ સર્વે જાણે અગાઉથી જ રચી રાખ્યાં હોય તેમ તત્કાળ બનાવીને ત્યાં લાવ્યા. પછી વરસાદના પાણીની પેઠે ક્ષીરનિધિમાંથી તેઓએ તે કળશે ભરી લીધા અને જાણે ઈંદ્રને ક્ષીરનિધિના જળનું અભિજ્ઞાન બતાવવાને માટે જ હેય તેમ પુંડરીક, ઉત્પલ અને કેકના જાતનાં કમળો પણ ત્યાંથી સાથે લીધાં. જળ ભરનારા પુરુષો કુંભવડે જળાશયમાંથી જળ ગ્રહણ કરે તેમ હાથમાં કુંભ ધારણ કરેલા તે દેવોએ પુષ્કરવર સમુદ્રમાંથી પુષ્કર જાતનાં કમળો ગ્રહણ કર્યા. જાણે અધિક કુંભે કરવાને માટે જ હાયની તેમ માગધાદિ તીર્થોમાંથી તેઓએ જળ અને મૃત્તિકા ગ્રહણ કરી. માલ લેનારા પુરુષ જેમ વાનકી ગ્રહણ કરે તેમ ગંગા વિગેરે મહાનદીમાંથી જળ ગ્રહણ કર્યું. જાણે અગાઉથી થાપણ મૂકેલી હોય તેમ કુદ્રહિમવંત પર્વત ઉપરથી સિદ્ધાર્થ (સર્ષવ), પુષ્પ, શ્રેષ્ઠ ગંધદ્રવ્ય અને સવૈષધિ ગ્રહણ કરી. તે જ પર્વત ઉપરનાં પ નામના દ્રહમાંથી નિર્મળ, સુગંધી અને પવિત્ર જળ અને કમળ ગ્રહણ કર્યા. એક જ કાર્યમાં પ્રેરેલા હોવાથી જાણે પરસ્પર સ્પર્ધા કરતા હોય તેમ બીજાઓએ બીજા વર્ષધર પર્વત ઉપરના દ્રામાંથી પણ પદ્મ વિગેરે ગ્રહણ કર્યા. સર્વ ક્ષેત્રોમાંથી, વૈતાઢય ઉપરથી અને વિજમાંથી અતૃપ્ત એવા તે દેવતાઓએ સ્વામીના પ્રાસાદની જેમ જળ અને કમળ વિગેરે ગ્રહણ કર્યા. જાણે તેમને માટે જ એકઠી કરી રાખેલ હોય તેમ વક્ષસ્કાર પર્વત ઉપરથી બીજી પવિત્ર અને સુગંધી વસ્તુઓ તેમણે ગ્રહણ કરી. શ્રેયવડે કરીને જાણે પોતાના આત્માને જ પૂરતા હોય તેમ આળસ રહિત એવા તે દેએ દેવકુર અને ઉત્તરકુરુક્ષેત્રમાં રહેલાં દ્રહોનાં જળવડે તે કળશે પૂર્યા (ભર્યા). ભકશાળ, નંદન, સૌમનસ અને પાંડુક વનમાંથી તેઓએ ગોશીષ ચંદન વિગેરે વસ્તુઓ ગ્રહણ કરી. એ પ્રમાણે ગંધકાર જેમ સર્વ પ્રકારના ગંધદ્રવ્યને એકઠાં કરે તેમ તેઓ ગંધદ્રવ્ય અને જળને એકઠાં કરીને તત્કાળ મેરુપર્વત ઉપર આવ્યા. હવે દશ હજાર સામાનિક દેવતાઓ, ચાળીશ હજાર આત્મરક્ષક દેવતાઓ, તેત્રીશ ત્રાયશિંશક દેવતાઓ, ત્રણ સભાના સર્વ દેવતાઓ, ચાર લોકપાળ, સાત મેટાં સૈન્ય અને સાત સેનાપતિઓથી પરવારેલ આરચુત દેવલોકન ઇંદ્ર, પવિત્ર થઈને ભગવાનને સ્નાન કરાવવાને ઉદ્યમવત થયો. પ્રથમ અચુતઈદ્ર ઉત્તરાસંગ કરી નિસંગ ભક્તિથી વિકાસ પામેલા પારિજાત વિગેરે પુષ્પની અંજલિ ગ્રહણ કરી, અને સુગંધી ધૂપના ધૂમ્રથી ધૂપિત કરી ત્રિજગપતિની પાસે તેણે તે કુસુમાંજલિ મૂકી. એટલે દેવતાઓએ ભગવંતનું સાન્નિધ્યપણું પામવાના અદૂભુત આનંદથી જાણે હસતા હોય તેવા અને પુષ્પમાળાથી અચિત કરેલા સગથી જળના કળશો લાવીને ત્યાં મૂક્યા. તે જળકળશના મુખભાગ ઉપર ભમરાઓના A - 9 Page #90 -------------------------------------------------------------------------- ________________ દેવકૃત જન્મોત્સવ. સગ ૨ જે. શબ્દોથી શબ્દમય થયેલાં કમળ હતાં, તેથી જાણે તે ભગવાનના પ્રથમ સ્નાત્રમંગલને પાઠ ભણતા હોય તેવા જણાતા હતા અને સ્વામીને સ્નાન કરવાને માટે પાતાલકલશે હોય તેવા તે કલશ જણાતા હતા. અચુત ઈન્ડે પિતાના સામાનિક દેવતાઓની સાથે જાણે પિતાની સંપત્તિના ફળરૂપ હોયની તેવા એક હજાર ને આઠ કુંભ ગ્રહણ કર્યા. ઊંચા કરેલા ભુજદંડના અગ્રવર્તિ એવા તે કુંભ, જેનાં નાલવાં ઊંચાં કરેલાં હોય તેવા કમલકેશની શેભાની વિડંબના કરતા હતા અર્થાત્ તેથી વિશેષ શેલતા હતા. પછી અચુતઈ પિતાના મસ્તકની જેમ કલશને જરા નમાવી જગપતિને સ્નાન કરાવવાનો આરંભ કર્યો. તે વખતે કેટલાએક દેવતાઓ ગુફામાં થતા પ્રતિશબ્દોથી જાણે મેરુપર્વતને વાચાલ કરતા હોય એવા આનક નામના મૃદંગ વગાડવા લાગ્યા, ભક્તિમાં તત્પર એવા કેટલાએક દે મથન કરાતા મહાસાગરના ધ્વનિની શોભાને ચોરનાર શખ વાળી દુંદુભીઓ વગાડવા લાગ્યા કેટલાએક દેવે ઘણુ તાનમાં આવીને પવન જેમ આકુલ વનિવાળા પ્રવાહના તરંગને અથડાવે તેમ કાંસીઓને પરસ્પર અથડાવીને વગાડવા લાગ્યા, કેટલાએક દેવતાઓ જાણે ઊર્ધ્વલોકમાં જિનેંદ્રની આજ્ઞાને વિસ્તારતી હોય તેવી ઊંચા મુખવાળી ભેરી ઊંચા સ્વરથી વગાડવા લાગ્યા; મેરુપર્વતના શિખર ઉપર રહીને કેટલાએક દે શેવાળ લેકે જેમ ગાયની શીંગડીઓ વગાડે તેમ મોટા નાદવાળા કાહલ નામનાં વાજીંત્ર વગાડવા લાગ્યા, કેટલાક દેવતાઓ ઉદ્દઘોષ કરવાને માટે દુષ્ટ શિષ્યને હસ્તવડે તાડન કરવાની જેમ પોતાના હાથથી મુરજ નામના વાઘને તાડન કરવા લાગ્યા; કેટલાક દેવતાઓ ત્યાં આવેલા અસંખ્ય સૂર્ય ચંદ્રની લક્ષમીને હરનારી સુવર્ણની અને રૂપાની ઝાલરે વગાડવા લાગ્યા અને કેટલાએક દેવતાઓ જાણે અમૃતના કેગળા ભર્યા હાયની તેમ પિતાના ઉન્નત ગલ કલાવીને શખ વગાડવા લાગ્યા. એવી રીતે દેવતાઓએ વગાડેલા વિચિત્ર પ્રકારનાં વાજીત્રોના પડછંદાથી જાણે આકાશ પણ વાદક (વગાડનાર) વિનાનું એક વાદ્ય હોય તેવું થઈ ગયું. ચારણમુનિઓ હે જગન્નાથ ! હે સિદ્ધિગામી ! હે કૃપાર્ણવ ! હે ધર્મપ્રવર્તક! તમે જ્ય પામે, તમે આનંદ પામ” એમ બોલવા લાગ્યા. જાત જાતનાં ધ્રુવપદ, ઉત્સાહ અને સ્કંધક–એ પ્રકારના તથા ગલિત અને વસ્તુવન–એ પ્રકારનાં પડ્યો અને મનોહર ગોથી ભગવંતની સ્તુતિ કર્યા પછી પોતાના પરિવારના દેવતાઓ સહિત અય્યતેન્દ્ર ભુવન ભર્તા ઉપર ધીમે ધીમે કુંભજળ નાખવા લાગ્યા. ભગવાનના મસ્તક ઉપર જળધારા વરસાવતા તે કુંભ મેરુપર્વતના શિખર ઉપર વરસતા વરસાદની જેવા ભવા લાગ્યા. ભગવાનના મસ્તકની બંને બાજુ દેવતાઓએ નમાવેલા તે કુંભે માણિજ્યના મુગટની શોભાને ધારણ કરવા લાગ્યા. એક જનના મુખવાળા કુંભોમાંથી પડતી એવી તે જળની ધારાઓ પર્વતની ગુફામાંથી નીકળતી નિઝરણુની જેવી શોભવા લાગી. પ્રભુના મુગટ ભાગથી ઉછળીને તરફ પડતા જળના છાંટાઓ જાણે ધર્મરૂપી વૃક્ષના અંકુરા હોય તેવા શોભતા હતા. પ્રભુના શરીર ઉપર પડતાં જ મંડલાકારે વિસ્તાર પામેલું કુંભજળ મસ્તક ઉપર શ્વેત છત્ર જેવું, લલાટ ભાગને વિષે પ્રસાર પામેલી કાંતિવાળા લલાટના આભૂષણ જેવું, કર્ણ ભાગમાં ત્યાં આવીને વિશ્રાંત થયેલ નેત્રોની કાંતિ જેવું, કપિલ ભાગમાં કપૂરની પત્રવલ્લીના સમૂહ જેવું, મનહર હેઠને વિષે સ્મિત હાસ્યની Page #91 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. દેવકૃત જન્મોત્સવ. કાંતિના કલાપ જેવું, કંઠ દેશને વિષે મનહર મોતીની માળા જેવું, સ્કંધ ઉપર ગોશીષ ચંદનના તિલક જેવું, બાહ, હૃદય અને પૃષ્ઠ ભાગને વિષે વિશાળ વસ્ત્ર જેવું અને કહી તથા જાનુના અંતરભાગમાં વિસ્તાર પામેલા ઉત્તરીય વસ્ત્ર જેવું—એ પ્રમાણે ક્ષીરાધિનું સુંદર જળ ભગવાનના પ્રત્યેક અંગમાં જુદી જુદી શોભાને ધારણ કરતું હતું. ચાતકે જેમ મેઘના જળને ગ્રહણ કરે તેમ કેટલાક દેવતાઓ પ્રભુના સ્નાત્રનું તે જળ પૃથ્વી ઉપર પડતાં જ શ્રદ્ધાથી ગ્રહણ કરવા લાગ્યા. “આવું જળ ફરી અમને કયાંથી મળશે ? એમ ધારી મરુદેશના લોકોની પેઠે કેટલાએક દેવતાઓ તે જળનું પિતાના મસ્તક ઉપર સિંચન કરવા લાગ્યા અને કેટલાએક દેવતાઓ ગ્રીષ્મવતુથી પીડિત થયેલા હસ્તીઓની જેમ અભિલાષપૂર્વક તે જળથી પોતાના શરીરને સિંચન કરવા લાગ્યા. મેરુપર્વતના શિખરમાં વેગથી પ્રસાર પામતું તે જળ તરફ હજારો નદીએની કલ્પના કરાવતું હતું, અને પાંડુક, સૌમનસ, નંદન તથા ભદ્રશાળ ઉદ્યાનમાં પ્રસાર પામતું તે જળ નીકની લીલાને ધારણ કરતું હતું. સ્નાન કરતાં કરતાં અંદર જળ ઓછું થવાથી અધોમુખવાળા થતાં ઈદ્રના કુંભે, જાણે સ્નાત્ર જળરૂપી સંપત્તિ ઘટવાથી લજજા પામતા હોય તેવા જણાતા હતા. તે સમયે ઈદ્રની આજ્ઞાને અનુસરનારા આભિગિડ દેવતાઓ તે કુંભેને બીજા કુંભનાં જળથી પૂરતા હતા. એક દેવતાના હાથમાંથી બીજા દેવતાના હાથમાં એમ ઘણા હાથમાં સંચાર પામતા તે કુંભે શ્રીમંતનાં બાળકની પેઠે શોભતા હતા. નાભિરાજાના પુત્રની સમીપે સ્થાપન કરેલ કળશની પંક્તિ, આરોપણ કરેલા સુવર્ણકમળની માળાની શોભાને ધારણ કરતી હતી. પછી મુખભાગમાં જળને શબ્દ થવાથી જાણે તેઓ અહીતની સ્તુતિ કરતા હોય તેવા કુંભને દેવતાઓ ફરીથી સ્વામીના મસ્તક ઉપર ઢાળવા માંડ્યા. યક્ષે જેમ ચક્રવતીના નિધાન કળશને ભરે તેમ પ્રભુને સ્નાત્ર કરાવતાં ખાલી થયેલા ઈદ્રના કુંભને દેવતાઓ જળથી ભરી દેતા હતા. વારંવાર ખાલી થતા અને ભરાતા તે કુંભે, સંચાર કરનારા ઘંટીયંત્રના ઘડાઓની પેઠે શોભતા હતા. આવી રીતે અમ્યુકે કરડે કુંભેથી પ્રભુને સ્નાત્ર કરાવ્યું અને પિતાના આત્માને પવિત્ર કર્યો એ પણ આશ્ચર્ય છે! પછી આરણ અને અચુત દેવલોકના સ્વામી અય્યતે દિવ્ય ગંધકવાયી વસ્ત્રવડે પ્રભુના અંગને ઉન્માર્જિત કર્યું (અંગ લુછ્યું. તે સાથે પિતાના આત્માનું પણ માર્જન કર્યું. પ્રાતાસંધ્યાની અભ્રલેખા જેમ સૂર્યમંડળને સ્પર્શ કરવાથી શોભે તેમ તે ગંધકષાયી વસ્ત્ર ભગવાનનાં શરીરને સ્પર્શ કરવાથી શુભતું હતું. ઉન્માર્જિત કરેલું ભગવંતનું શરીર જાણે સુવર્ણ સારના સર્વસ્વ જેવા સુવર્ણગિરિ (મેરુ)ના એક ભાગથી બનાવ્યું હોય તેવું શેતું હતું. પછી આભિગિક દેવતાઓએ ગશીર્ષ ચંદનના રસને કઈમ, સુંદર અને વિચિત્ર રકાબીઓમાં ભરીને અમ્યુરેંદ્ર પાસે મૂક્ય, એટલે ચંદ્ર જેમ પોતાની ચાંદનીથી મેર પર્વતના શિખરને વિક્ષેપિત કરે તેમ ઈ કે પ્રભુના અંગ ઉપર તેનું વિલેપન કરવાનો આરંભ કર્યો. તે વખતે કેટલાએક દેવતાઓ ઉત્તરાસંગ ધારણ કરીને પ્રભુની તરફ ઉદ્દામ ધૂપવાળા ધૂપધાણા હાથમાં રાખીને ઊભા રહ્યા; કેટલાએક તેમાં ધૂપ ક્ષેપન કરતા હતા. તેઓ સ્નિગ્ધ ધૂમ્ર–રેખાવડે જાણે મેરૂ પર્વતની બીજી શ્યામ વર્ણમય ચૂલિકા રચતા હોય તેવા જણુતા હતા કેટલાએક દેવતાઓ પ્રભુની ઉપર ઊંચાં વેત છત્રો ધારણ કરવા લાગ્યા, તેથી જાણે તેઓ ગગનરૂપી મહાસરોવરને કુમુદવાળું કરતા હોય તેવા જણાતા હતા, કેટ Page #92 -------------------------------------------------------------------------- ________________ દેવકૃત જન્મોત્સવ. સગ ૨ જે. લાએક ચામર ઉડાડવા લાગ્યા, તેથી જાણે તેઓ સ્વામીના દર્શન માટે પિતાના આત્મીય વર્ગને બોલાવતા હોય તેમ જણાતું હતું, કેટલાએક બદ્ધ પરિકરવાળા દેવતાઓ જાણે આત્મરક્ષક હોય તેમ પિતાના આયુધ ધારણ કરી સ્વામીની ચેતરફ ઊભા રહ્યા, જાણે આકાશમાં ઉઘત થયેલી વિદ્યુલતાની લીલાને બતાવતા હોય તેમ કેટલાએક દેવતાએ મણીમય અને સુવર્ણમયે પંખાવડે ભગવાનને પવન નાંખવા લાગ્યા, કેટલાક દેવતાઓ જાણે બીજા રંગાચાર્ય હોય તેમ વિચિત્ર પ્રકારનાં દિવ્ય પુષ્પની વૃષ્ટિ હર્ષોત્કર્ષપૂર્વક કરવા લાગ્યા; કેટલાએક દેવતાઓ જાણે પિતાનાં પાપનું ઉચ્ચાટન કરતા હોય તેમ અત્યન્ત સુધી દ્રનું ચૂર્ણ કરીને ચાર દિશાઓમાં વરસાવવા લાગ્યા, કેટલાએક દેવતાઓ જાણે સ્વામીએ અધિષિત કરેલા મેરૂ પર્વતની ત્રાદ્ધિ અધિક કરવાને ઈચ્છતા હોય તેમ સુવર્ણની વૃષ્ટિ કરવા લાગ્યા, કેટલાએક દેવતાઓ, જાણે પ્રભુના ચરણમાં પ્રણામ કરવાને ઉતરતી તારાની પંક્તિઓ હોય તેવા ઊંચે પ્રકારે રત્નવૃષ્ટિ કરવા લાગ્યા; કેટલાએક દેવતાઓ પિતાના મધુર સ્વરથી ગંધર્વોની સેનાને પણ તિરસ્કાર કરનારા નવનવા ગ્રામ અને રાગથી ભગવાનના ગુણનું ગાન કરવા લાગ્યા, કેટલાએક દેવતાઓ મઢેલાં, ધન અને છિદ્રવાળાં વાજિંત્રો વગાડવા લાગ્યા, કેમકે શક્તિ અનેક પ્રકારે થાય છે. કેટલાએક દેવતાઓ જાણે મેરુ પર્વતનાં શિખરને પણ નૃત્ય કરાવવા ઈચ્છતા હોય તેમ પોતાના ચરણપાતથી તેને કંપાવતા નૃત્ય કરવા લાગ્યા અને કેટલાએક દેવતાઓ જાણે બીજી વારાંગનાઓ જ હાયની તેવી પોતાની રીઓની સાથે વિચિત્ર પ્રકારના અભિનય (હાવભાવ)થી ઉજજવળ એવા નાટક કરવા લાગ્યા. કેટલાએક દેવતાઓ જાણે પાંખેવાળા ગરૂડ હોય તેમ આકાશમાં ઊડતા હતા, કેટલાએક કીડાથી કુકડાની જેમ પૃથ્વી ઉપર પડતા હતા; કેટલાએક અંકકારની પેઠે સુંદર ચાલ ચાલતા હતા; કેટલાએક સિંહની પેઠે આનંદથી સિંહનાદ કરતા હતા, કેટલાએક હસ્તીઓની પેઠે ઊંચા અવાજ કરતા હતા. કેટલાએક અોની પેઠે હાસ્ય કરનારા ચાર પ્રકારના શબ્દ બોલતા હતા, કેટલાએક વાંદરા જેમ વૃક્ષોની શાખાઓને કંપાવે તેમ પિતાના ચરણથી મેરુપર્વતના શિખરને કંપાવતા કૂદતા હતા, કેટલાએક જાણે રણસંગ્રામમાં પ્રતિજ્ઞા કરવાને તૈયાર થયેલા દ્ધાઓ હોય તેમ પોતાના હાથની ચપેટાથી ઉદ્ભટપણે પૃથ્વી ઉપર તાડન કરતા હતા, કેટલાએક જાણે દાવમાં જીત્યા હોય તેમ કેલાહલ કરતા હતા. કેટલાએક વાજિંત્રની જેમ પોતાના પ્રફુલ્લ ગાલોને વગાડતા હતા, કેટલાએક નટની માફક વિકૃત રૂપ કરીને લોકોને હસાવતા હતા. કેટલાએક આગળ પાછળ અને પાર્વભાગમાં કંદુકની પે ઉછળતા હતા. સ્ત્રીઓ જેમ ગેળ કુંડાળે થઈને રાસડા લે તેમ કેટલાએક ગેળ ફરતાં ફરતાં રાસડારૂપે ગાયન કરી મનહર નૃત્ય કરતા હતા, કેટલાએક અગ્નિની પેઠે જવલતા હતા; કેટલાએક સૂર્યની જેમ તપતા હતા, કેટલાએક મેઘની માફક ગાજતા હતા; કેટલાએક વીજળીની પેઠે ચળકતા હતા અને કેટલાએક સંપૂર્ણ ભેજન કરેલા વિવાથીના જેવા દેખાવ કરતા હતા. પ્રભુની પ્રાપ્તિવડે થયેલો તે આનંદ કેણ ગેપવી શકે ! એવી રીતે દેવતાઓ અનેક જાતના આનંદના પિકાર કરી રહ્યા હતા તે વખતે અશ્રુતે પ્રભુને વિલેપન કર્યું. તેણે પારિજાતાદિક વિકસિત પુષ્પથી પ્રભુની ભક્તિ વડે જ કરી અને પછી જરા પાછા ઓસરી ભકિતથી નગ્ન થઈ શિષ્યની પેઠે ભગવંતને વંદના કરી. મોટા ભાઈની પાછળ બીજા સહદની જેમ બીજા બાસઠ ઈકોએ પણ તેવી જ રીતે Page #93 -------------------------------------------------------------------------- ________________ ઈ પ્રભુને પહેરાવેલા વિવિધ આભૂષણે પર્વ ૧ હું ૬૯ સ્નાત્ર તથા વિલેપનવડે ભગવાનની પૂજા કરી. પછી સુધમ ઈન્દ્રની પેઠે ઈશાન ઈદ્ર પિતાના પાંચ રૂપ કર્યા, તેમાંનાં એક રૂપે ભગવાનને ઉત્સંગમાં ગ્રહણ કર્યા, એક રૂપે મેતીની ઝાલરીઓ લટકવાથી જાણે દિશાઓને નૃત્ય કરવાને આદેશ કરતું હોય તેવું–કપૂર જેવું વેત છત્ર પ્રભુ ઉપર ધારણ કર્યું, જાણે હર્ષથી નૃત્ય કરતાં હોય તેમ હાથને વિક્ષેપ કરી બે રૂપે બે બાજુએ જિનેશ્વર ઉપર ચામર વીંઝવા લાગ્યા અને એક રૂપે જાણે પ્રભુના દષ્ટિપાતથી પિતાને પવિત્ર કરવાને ઈચ્છતે હેય તેમ હાથમાં ત્રિશૂળ રાખી પ્રભુની આગળ ઊભો રહ્યો. પછી સૌધર્મ કલ્પના ઈ જગત્પતિની ચારે દિશાએ ચાર સ્ફટિકમણિના ઊંચા વૃષભ બનાવ્યા. ઉનંગશંગથી મનહર એવા તે ચાર વૃષભ ચાર દિશામાં રહેલા ચંદ્રકાંત રત્નના ચાર કીડાપર્વત હોય તેવા શેભવા લાગ્યા. જાણે પાતાળ ફોડયું હોય તેમ તે વૃષભનાં આઠ ઈંગોથી આકાશમાં જળની ધારાઓ ચાલવા લાગી. મૂળમાંથી જુદી જુદી પણ પ્રાંતે મળી ગયેલી તે જળધારાઓ આકાશમાં નદીસંગમના વિશ્વમને બતાવવા લાગી. સુર અને અસુરની સ્ત્રીઓએ કૌતુકથી જોયેલી તે જળધારાઓ, નદીઓ જેમ સમુદ્રમાં પડે તેમ પ્રભુ ઉપર પડવા લાગી. જળયંત્રોની જેમ તે ગંગામાંથી નીકળતા જળવડે શદ્ર આદિ તીર્થકરને સ્નાન કરાવ્યું. ભક્તિથી જેમ હદય આદ્ધ થાય તેમ દર ઉછળતાં એવા ભગવાનના સ્વપન જળથી દેવતાઓનાં વસ્ત્ર આદ્ર થઈ ગયાં. પછી ઈદ્રજાલિક જેમ પિતાની ઈદ્રજાલને ઉપસંહાર કરે તેમ ઈન્દ્ર તે ચાર વૃષભેને ઉપસંહાર કર્યો. સ્નાન કરાવ્યા પછી ઘણી પ્રીતિવાળા તે દેવપતિએ દેવદૂષ્ય વસ્ત્રથી પ્રભુના શરીરને રત્નના દર્પણની પેઠે લુછયું. રત્નમય પાટલાની ઉપર નિર્મળ અને રૂપાના અખંડ અક્ષતવડે પ્રભુની પાસે અષ્ટ મંગળ આલેખ્યા. પછી જાણે પોતાનો માટે અનુરાગ હોય તેવા ઉત્તમ અંગરાગથી ત્રિજગદુરુના અંગે વિલેપન કરી, પ્રભુના હસતા મુખરૂપી ચંદ્રની ચંદ્રિકાના જમને ઉત્પન્ન કરનારા ઉજજવળ દિવ્ય વસ્ત્રોથી ઈદ્ર પૂજા કરી અને પ્રભુના મસ્તક ઉપર વિશ્વની મુદ્ધન્યતાના ચિહ્નરૂપ વજી માણિકયને સુન્દર મુગટ સ્થાપન કર્યો. પછી ઈન્દ્ર સાયંકાળે આકાશને વિષે પૂર્વ અને પશ્ચિમ દિશાઓના જેમ સૂર્ય અને ચંદ્ર શેભે તેવી શોભાને આપનારા બે સુવર્ણ કુંડલ સ્વામીના કર્ણમાં પહેરાવ્યા. જાણે લક્ષમીને હિંચકવાની દેલા હોય તેવી વિસ્તારવાળી દિવ્ય મોતીની માળા સ્વામીના કંઠમાં આપણુ કરી. સુંદર હસ્તીના બાળકના જંતુશળની ઉપર જેમ સુવર્ણના કંકણું પહેરાવે તેમ પ્રભુના બાહુદડ ઉપર બે બાજુબંધ ધારણ કરાવ્યા. વૃક્ષની શાખાના પ્રાંતભાગના ગુચ્છની જેવા–ગળાકાર મોટા મોતીઓને મણિમય કંકણે પ્રભુના મણિબંધક ઉપર આરૂઢ કર્યા. ભગવાનના કટીભાગમાં વર્ષધર પર્વતના નિતંબ ભાગ ઉપર રહેલા સુવર્ણકુલના વિલાસને ધારણ કરનાર સુવર્ણનું કટીસૂત્ર પહેરાવ્યું અને જાણે દેવ અને દૈત્યનાં તેજ તેમાં લગ્ન થઈ ગયાં હોય તેવા માણિજ્યમય તેડા પ્રભુના બને ચરણમાં પહેરાવ્યાં. ઈદ્ર જે જે આભૂષણો ભગવાનનાં અંગને અલંકૃત કરવા માટે પહેરાવ્યાં છે તે આભૂષણે ( ૧ ઉજંગ ઊંચા. સંગ=વૃષભના સંબંધમાં શીંગડાએ અને પર્વતના સંબંધમાં શિખરે જાણવાં. ૨ મુખ્યપણાના. ૭ હીંધળાખાટ. ૪ કાંય. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૦ o ઈ કરેલ પરમાત્માની પ્રાર્થના. સંગ ૨ જે. ઉલટા ભગવાનના અંગથી અલંકૃત થયા. પછી ભક્તિયુક્ત ચિત્તવાળા ઇદ્દે પ્રફુલ્લિત પારિજાતનાં પુષ્પની માળાવડે પ્રભુની પૂજા કરી અને પછી જાણે કૃતાર્થ થયેલ હોય તેમ જરા પાછા ખસી, પ્રભુની સન્મુખ ઉભા રહી જગત્પતિની આરાત્રિક કરવા માટે આરતી ગ્રહણ કરી. વલાયમાન કાંતિવાળી તે આરાત્રિકથી પ્રકાશવંત ઔષધિવાળા શિખરવડે જેમ મહાગિરિ શેભે તેમ ઈદ્ર શેભવા લાગ્યો. શ્રદ્ધાળુ દેવતાઓએ જેમ પુષ્પસમૂહ વેરેલે છે એવી તે આરાત્રિક ઇંદ્ર પ્રભુને ત્રણ વાર ઉતારી. પછી ભક્તિથી રોમાંચિત થઈ શકસ્તવવડે વંદન કરી ઈદ્ર પ્રભુની આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો– હે જગન્નાથ ! હે ત્રિલેક્સકમલમાડ! હે સંસારરૂપી મરુસ્થળમાં કલ્પવૃક્ષ ! હે વિદ્ધરણુ બાંધવ! હું તમને નમસ્કાર કરું છું. હે પ્રભુ! એ મુહૂર્ત પણ વંદન કરવા યોગ્ય છે કે જે મુહૂર્તમાં ધર્મને જન્મ આપનારા–અપુનર્જન્મા–વિશ્વજંતુઓના જન્મદુઃખનું છેદન કરનારા આપને જન્મ થયો છે. હે નાથ ! આ વખતે તમારા જન્માભિષેકના જળના પરથી લાવિત થયેલી અને યત્ન કર્યા સિવાય જેને મેલ દૂર થયે છે. એવી આ રત્નપ્રભા પૃથ્વી સત્ય નામવાળી થઈ છે. હે પ્રભુ ! જે મનુષ્યો તમારું અહર્નિશ દર્શન કરશે તેઓને ધન્ય છે; અમે તે અવસરે જ આપનું દર્શન કરનારા છીએ. હે સ્વામી ! ભરતક્ષેત્રના જંતુઓને મોક્ષમાર્ગ ખીલાઈ ગયો છે તેને આપ નવીન પાંચ થઈ પુનઃ પ્રગટ કરશે. હે પ્રભુ ! તમારી અમૃતના તરંગ જેવી ધર્મદેશના તે દૂર રહે પરંતુ તમારું દર્શન પણ પ્રાણીઓનું શ્રેય કરનાર છે. હે ભવતારક ! તમારી ઉપમાને પાત્ર કઈ નથી તેથી હું તે તમારી તુલ્ય તમે જ છો એમ કહું છું, એટલે હવે વધારે સ્તુતિ કેવી રીતે કરવી ? હે નાથ ! તમારા સભૂતાથ ગુણેને પણ કહેવાને હું અસમર્થ છું, કેમકે સ્વયંભૂરમણ સમુદ્રના જલને કેણ માપી શકે ” એવી રીતે જગત્પતિની સ્તુતિ કરીને પ્રદથી જેનું મન સુગંધમય થઈ ગયું છે. એવા શકે કે પ્રથમ પ્રમાણે પિતાના પાંચ રૂપ કર્યા. તેમાંથી અપ્રમદ્ભર એવા એક રૂપે ઈશાન ઈન્દ્રના ઉલ્લંગમાંથી રહસ્યની પેઠે જગત્પતિને પિતાના હૃદય ઉપર ગ્રહણ કર્યા. સ્વામીની સેવા જાણનારા ઈન્દ્રનાં બીજાં રૂપે જાણે નિયુક્ત કર્યા હોય તેમ પૂર્વની પેઠે સ્વામી સંબંધી પોતપોતાના કાર્ય કરવા લાગ્યા. પછી પિતાના દેવતાઓથી પરિવૃત્ત અમરાગ્રણી (શક્રેન્દ્ર) ત્યાંથી આકાશમાર્ગે ચાલી મરુદેવાએ અલંકૃત કરેલા મંદિર પ્રત્યે આવ્યું. ત્યાં પ્રથમ મૂકેલું તીર્થકરનું પ્રતિબિંબ ઉપસંહત કરીને તે જ સ્થાનકે માતાની પાસે પ્રભુને સ્થાપન કર્યા (મૂક્યા). પછી સૂર્ય જેમ પવિનીની નિદ્રાને દૂર કરે તેમ ઈન્દ્ર મરુદેવાની અવસ્વાપિની નિદ્રા દૂર કરી. સરિતાના તટ ઉપર રહેલી સુંદર હંસમાલાના વિલાસને ધારણ કરનારું ઉજવળ, દિવ્ય અને રેશમી વસ્ત્રયુગલ પ્રભુને ઓશીકે મકય. બાળપણાને વિષે પણ ઉત્પન્ન થયેલા ભામંડલના વિકપને કરાવનારું રત્ન મય કુંડલયુગલ પણ પ્રભુને ઓશીકે મૂકયું અને એવી જ રીતે સેનાના પ્રાકારથી બનાવેલ વિચિત્ર એવા રત્નના હાર અને અર્ધહારેથી વ્યાપ્ત તથા સોનાના સૂર્ય સમાન પ્રકાશવંત શ્રીદામચંડ (ગેડીદડો) પણ પ્રભુની દષ્ટિને વિનોદ આપવાને માટે આકાશને વિષે દિનમણિ ૧ ફરીને જન્મ નહીં ગ્રહણ કરનારા. ૨ સત્ય અર્થને બતાવનારા–વિમાન. ૩ અપ્રમાદી. Page #95 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. દેવેનું નંદીશ્વર દ્વીપ જવું. ૭૧ (સૂર્ય) હોય તેમ ઉપરના ચંદરવાની સાથે લટકતે સ્થાપન કર્યો ઇન્દ્ર કુબેરને આજ્ઞા કરી કે-બત્રીશ કોટી હિરણ્ય, તેટલું જ સુવર્ણ, બત્રીશ બત્રીશ નંદાસન, ભદ્રાસન તથા બીજી પણ અતિ મનોહર વસ્ત્ર નેપચ્ય વિગેરે સાંસારિક સુખને ઉત્પન્ન કરનારી મહામૂલ્યવાન વસ્તુઓ, મેઘ જેમ જળ વરસાવે તેમ સ્વામીના ભુવનમાં વરસાવે (ભૂકો).” કુબેરે જાંભક જાતિના દેવતા પાસે તત્કાળ તે પ્રમાણે વરસાવ્યું, કેમકે પ્રચંડ પુરુષની આજ્ઞા વચનની સાથે જ સિદ્ધ થાય છે. પછી ઈન્દ્ર આભિયોગિક દેવતાઓને આજ્ઞા કરી કે “તમે ચારે નિકાયના દેવમાં ઉદ્ઘેષણું કરે કે-અહેતનું અને તેમની માતાનું જે કોઈ અશુભ ચિંતવશે તેનું મસ્તક અર્જકમંજરીની પેઠે સાત પ્રકારે ભેદાશે. “ગુરુની વાણીને જેમ શિષ્ય ઊંચા સ્વરથી ઉદુષિત કરે તેમ તેઓએ ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવતાઓને વિષે તે પ્રમાણે ઉલ્લેષણ કરી. પછી સૂર્ય જેમ વાદળામાં જળને સંક્રમ કરે તેમ ઈન્દ્ર ભગવાનના અંગુષ્ઠમાં અનેક પ્રકારના રસ ભરેલી અમૃતમય નાડી સંક્રમાવી, અર્થાત્ અંગુષ્ઠમાં અમૃતને સંચાર કર્યો. અહં તે સ્તનપાન કરતા નથી તેથી જ્યારે તેમને ક્ષુધા ઉત્પન્ન થાય છે ત્યારે તેઓ પોતાની મેળે જ અમૃત રસને વર્ષવનાર અંગષ્ઠ મુખમાં લઈને ચૂસે છે. પછી પ્રભુનું સર્વ પ્રકારનું ધાત્રીકમ કરવાને માટે ઈન્દ્ર પાંચ અપ્સરાઓને ધાત્રી (ધાવમાતા) થઈને ત્યાં રહેવાની આજ્ઞા કરી. જિનસ્નાત્ર થઈ રહ્યા પછી ઈન્દ્ર ભગવંતને મૂકવા આવ્યા, તે સમયે ઘણુ દેવતાઓ મેરુશિખરથી પરભાર્યા નંદીશ્વરદ્વીપે ગયા. સૌધર્મેદ્ર પણ નાભિપુત્રને તેમના મંદિરમાં મૂકી સ્વર્ગવાસીઓના નિવાસરૂપ નંદીશ્વરદ્વીપે ગયા અને ત્યાં પૂર્વ દિશામાં રહેલ સુમેરુ જેવડા પ્રમાણુવાળા દેવરમણ નામના અંજનગિરી ઉપર ઉતર્યા. ત્યાં તેમણે વિચિત્ર મણિની પીઠિકાવાળા ચૈત્યક્ષ અને ઈન્દ્રધ્વજવડે અંકિત અને ચાર કારવાળા ચૈત્યમાં પ્રવેશ કર્યો અને અષ્ટાક્ષિકા ઉત્સવપૂર્વક ષભાદિક અહે તેની શાશ્વતી પ્રતિમાની તેણે પૂજા કરી. તે અંજનગિરિની ચાર દિશામાં ચાર મોટી વાપિકાઓ છે. અને તેમાં એકેક સ્ફટિક મણિને દધિમુખ પર્વત છે. તે ચારે પર્વતેની ઉપરના ચૈત્યમાં શાશ્વતા અહેની પ્રતિમાઓ છે. શૉંદ્રને ચાર દિકપાળોએ, અષ્ટાહુનિકા ઉત્સવપૂર્વક તે પ્રતિમાની ધિ પૂજા કરી. ઇશાનદ્ર ઉત્તર દિશામાં રહેલા નિત્ય રમણીક એવા રમણીય નામના અંજનગિરિ ઉપર ઉતર્યા, અને તેણે તે પર્વતની ઉપર રહેલા ચૈત્યમાં પૂર્વ પ્રમાણે જ શાશ્વતી પ્રતિમાની અષ્ટાક્ષિકા ઉત્સવપૂર્વક પૂજા કરી. તેના દિકૃપાળોએ તે પર્વતની ચારે બાજુની ચાર વાવડીમાં રહેલા દધિમુખ પર્વત ઉપરના ચૈત્યમાંહેની શાશ્વત પ્રતિમાઓને તે પ્રમાણે જ અઠ્ઠાઈ મહોત્સવ કર્યો. અમરેદ્ર દક્ષિણ દિશામાં રહેલા નિધોત નામના અંજનાદ્રિ ઉપર ઊતર્યા. રત્નથી નિત્ય પ્રકાશવાળા તે પર્વત ઉપર રહેલા ચૈત્યમાંહેની અશ્વત પ્રતિમાની તેણે મોટી ભકિતથી અષ્ટાનિકા મહોત્સવ પૂર્વક પૂજા કરી અને તેની ફરતી ચાર વાપિકાની અંદર રહેલા ચાર દધિમુખ પર્વત ઉપરના ચૈત્યમાં તેના ચાર ૧ દશ પ્રકારના નિર્મગજાજા દેવતાઓ છે, તે કુબેરની આજ્ઞામાં રહેનારા છે. ૨ અર્જકમંજરી એક જાતના વૃક્ષની માંજર છે, તે જ્યારે પકવ થઈને ફૂટે છે ત્યારે તેના સાત ભાગ થઈ જાય છે. બીજા ચાર નાના મેરૂ ૮૪૦૦૦ યોજન ઊંચા છે તેટલે ઊંચે. ૪ ઋષભ, ચંદ્રાનન, વારિષેણ ને વર્ધમાન એ ચાર નામની જ શાસ્વતી પ્રતિમાઓ છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ હવે રાષભ પ્રભુનું નામ-સ્થાપન. સગ ૨ જે. લેપાળેએ અચલ ચિત્તથી મહોત્સવપૂર્વક તત્રસ્થ પ્રતિમાની પૂજા કરી. બલિ નામે ઇંદ્ર પશ્ચિમ દિશામાં રહેલા સ્વયંપ્રભ નામના અંજનગિરિ ઉપર મેઘની જેવા પ્રભાવથી ઉતર્યા તેણે તે પર્વત ઉપર રહેલા ચૈત્યમાં દેવતાઓની દષ્ટિને પવિત્ર કરનાર એવી શાશ્વત અષભાદિ અUતની પ્રતિમાઓને ઉત્સવ કર્યો. તેના ચાર લોકપાલેએ પણ તે અંજનગિરિની ચાર દિશામાં રહેલી ચાર વાપિકાની અંદર રહેલા દધિમુખ પર્વત ઉપરની શાશ્વતી પ્રતિ. માને ઉત્સવ કર્યો. એવી રીતે સર્વ દેવતાઓ નંદીશ્વરદ્વીપે મહિમા–ઉત્સવ કરીને જેમ આવ્યા હતા તેમ પિતપતાના સ્થાન પ્રત્યે ગયા. અહીં સ્વામિની મરુદેવા પ્રાતઃકાળે જાગ્યા એટલે તેમણે જેમ રાત્રિનું સ્વપ્ન હોય તેમ પિતાના પતિ નાભિરાજાને દેવતાઓના આવાગમન સંબંધી વૃત્તાંત કહ્યો. જગત્પતિના ઉરુને વિષે ઋષભનું ચિહ્ન હતું તેમજ માતાએ સર્વ સ્વપ્નમાં પ્રથમ ઋષભ જોયો હતો, તેથી હર્ષ પામેલા માતાપિતાએ શુભ દિવસે ઉત્સાહપૂર્વક પ્રભુનું રાષભ એવું નામ પાડયું. તે સાથે યુગ્મધમે પ્રસવેલી કન્યાનું સુમંગલા એવું યથાર્થ અને પવિત્ર નામ તેમણે પાડયું. વૃક્ષ જેમ નીકનું જળ પીવે, તેમ ઋષભસ્વામી ઈન્દ્ર સંક્રમણ કરેલ અંગૂઠાના અમૃતનું યેગ્ય કાળે પાન કરવા લાગ્યા. પર્વતના ખેાળામાં (ગુફામાં) બેઠેલો કિશોર સિંહ શોભે તેમ પિતાના ઉલ્લંગમાં બેઠેલા બાળક ભગવાન શોભતા હતા. પાંચ સમિતિ જેમ મહામુનિને છોડે નહીં તેમ ઈંદ્ર આજ્ઞા કરેલી પાંચ ધાત્રીઓ પ્રભુને કયારે પણ રેઢા મૂકતી નહતી. પ્રભુને જન્મ થયાને એક વર્ષ થવા આવ્યું એટલે સૌધર્મેદ્ર વંશ સ્થાપન કરવાને માટે ત્યાં આવ્યા. સેવકે ખાલી હાથે સ્વામીનું દર્શન કરવું ન જોઈએ એવી બુદ્ધિથી જ જાણે હાયની તેમ ઈ– એક હેટી ઈક્ષયષ્ટિ' સાથે લીધી. જાણે શરીરવાળો શરદુઋતુ હાય તેમ શેભત ઈદ્ર ઇક્ષુદંડ સહિત નાભિરાજાના ઉત્સંગમાં બેઠેલા પ્રભુ પાસે આવ્યા, એટલે પ્રભુએ અવધિજ્ઞાનવડે ઇંદ્રને સંકલ્પ જાણી લઈ, હસ્તીની પેઠે તે ઈશુદંડ લેવાને પિતાને કર લાંબે કર્યો. સ્વામીના ભાવને જાણનારા ઈદ્ર મસ્તકવડે પ્રણામ કરીને ભેટની પેઠે તે ઈશ્લલતા પ્રભુને અર્પણ કરી. પ્રભુએ ઇક્ષુ ગ્રહણ કરી, તેથી તેમને ઈક્વાકુ એવા નામનો વંશ સ્થાપન કરી ઈદ્ર સ્વર્ગમાં ગયા. યુગાદિનાથને દેહ સ્વેદ-રોગ–મલથી રહિત, સુગંધી, સુંદર આકારવાળો અને સુવર્ણકમલ જે શેભતો હતો (૧), તેમના શરીરના માંસ અને રુધિર ગાયના દૂધની ધારા જેવા ઉજજ્વળ અને દુર્ગધ વિનાના હતા (૨), તેમના આહારનીહારનો વિધિ ચમ ચક્ષુને અગોચર હતો (૩) અને તેમના શ્વાસની ખુશબે વિકસિત થયેલા કુમુદની સુગંધ સરખી હતી (૪). એ ચારે અતિશયર પ્રભુને જન્મથી જ પ્રાપ્ત થયેલા હતા. વજ8ષભનારાજી સંઘયણને ધારણ કરનારા તે પ્રભુ જાણે ભૂમિભ્રંશના ભયથી હોય તેમ મંદમંદ ચાલતા હતા. વયે તેઓ બાળ હતા તો પણ તેઓ ગંભીર અને મધુર ધ્વનિથી બોલતા હતા, કેમકે કેત્તર પુરુષોને શરીરની અપેક્ષાથી જ બાળપણું હોય છે. સમચતુરન્સ સંસ્થાનવાળું પ્રભુનું શરીર, જાણે ક્રીડા કરવાની ઈચ્છાવાળી લીમીની કાંચનમય ક્રીડાવેદિકા હોય ( ૧ શેરડીને સાઠિો. ૨ તીર્થકરને ૩૪ અતિશય પ્રાપ્ત થાય છે તેમાંથી આ ચાર અતિયની પ્રાપ્તિ તો જન્મની સાથે જ થાય છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૩ પર્વ ૧ લું. પરમાત્માની સાથે દેવોની વિવિધ કીડા. તેવું શોભતું હતું. સમાન વયવાળા થઈને આવેલા દેવકુમારની સાથે તેમના ચિત્તની અનુવૃત્તિને અર્થે પ્રભુ રમતા હતા. ક્રીડા કરતી વખતે ધૂળથી ધુસર થયેલા અંગવાળા પ્રભુ ઘુઘરમાળ ધારણ કરેલા તેમજ મદાવસ્થાને પ્રાપ્ત થયેલા હસ્તીના બાળક જેવા શોભતા હતા. પ્રભુ જે કાંઈ લીલામાત્રથી ગ્રહણ કરતા તે લઈ લેવાને મોટી ઋદ્ધિવાળા કેઈ દેવ પણ સમર્થ થતો નહીં. જે કઈ દેવ, બળની પરીક્ષા કરવાને માટે પ્રભુની આંગળી ગ્રહણ કરતે તે પ્રભુના શ્વાસના પવનથી તે રેણુની જેમ દૂર જઈને પડત. કેટલાએક દેવકુમારે કંકની પેઠે પૃથ્વી ઉપર આળોટીને પ્રભુને વિચિત્ર કંદુકેથી રમાડતા હતા; કેટલાએક દેવકુમાર રાજશુક થઈને ચાટુકારની પેઠે “જીવે છે, આનંદ પામે, આનંદ પામે, એવા શબ્દો અનેક પ્રકારે બોલતા હતા; કેટલાએક દેવકુમારે સ્વામીને રમાડવા માટે મયૂરરૂપે થઈને કેકાવાણીથી જ સ્વરમાં ગાયન કરી નાચ કરતા હતા, પ્રભુના મનોહર હસ્તકમલને ગ્રહણ કરવાની અને સ્પર્શ કરવાની ઈચ્છાથી કેટલાએક દેવકુમારે હંસરૂપે થઈને ગાંધાર સ્વરે ગાયન કરતા પ્રભુની આસપાસ ફરતા હતા; કેટલાએક પ્રભુના પ્રીતિ ભરેલા દષ્ટિપાતરૂપ અમૃતને પાન કરવાની ઇચ્છાવાળા થઈને તેમની પાસે કૌંચપક્ષીરૂપ થઈ મધ્યમ સ્વરે બોલતા હતા; કેટલાએક પ્રભુના મનની પ્રીતિને માટે કેલિરૂપ થઈ નજીકના વૃક્ષે ઉપર બેસી પંચમ સ્વર કરતા હતા; કેટલાએક પ્રભુના વાહનપણે થઈને પિતાના આત્માને પવિત્ર કરવાની ઈચ્છાથી તુરંગરૂપ થઈ ધૈવત ધ્વનિથી હેવારવ કરતા પ્રભુની પાસે આવતા હતા; કેટલાએક હાથીનું રૂપ ધારણ કરી નિષાદ સ્વરે બોલતા અવમુખ થઈ પિતાની શુંઠેથી ભગવાનના ચરણ સ્પર્શ કરતા હતા કોઈ વૃષભરૂપ થઈ પિતાના શિંગડાથી તટપ્રદેશને તાડન કરતા અને વૃષભ જેવા સ્વરે બોલતા પ્રભુની દૃષ્ટિને વિનોદ કરાવતા હતા; કેઈ અંજનાચલ જેવા મોટા મહિષ બની પરસ્પર યુદ્ધ કરીને પ્રભુને યુદ્ધકીડા બતાવતા હતા; કે પ્રભુના વિનોદને માટે મલ્લરૂપ થઈ પિતાની ભુજાઓનું આસ્ફાલન કરી એક બીજાને અક્ષવાટમાં બોલાવતા હતા; એવી રીતે યોગીઓ જેમ પરમાત્માની ઉપાસના કરે તેમ દેવકુમારે વિવિધ પ્રકારના વિનોદથી નિરંતર પ્રભુની ઉપાસના કરતા હતા. એવી સ્થિતિમાં વર્તતા સતા ઉદ્યાનપાલિકાઓ જેમ વૃક્ષનું લાલન કરે તેમ પંચધાત્રીઓએ પ્રમાદરહિતપણે લાલન કરેલા પ્રભુ અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. અંગુષ્ટપાનની અવસ્થા વ્યતીત થયા પછી બીજી અવસ્થાને પ્રાપ્ત થયેલા ગૃહવાસી અUતે સિદ્ધઅન્ન (રાંધેલ અન્ન નું ભજન કરે છે; પરંતુ નાભિનંદન ભગવાન તે ઉત્તરકુરુક્ષેત્રથી દેવતાઓએ લાવેલા કલ્પવૃક્ષનાં ફળે જ આરોગતા હતા અને ક્ષીરસમુદ્રના જળનું પાન કરતા હતા. ગઈ કાલના દિવસની પેઠે બાલ્યવયનું ઉલ્લંઘન કરીને સૂર્ય જેમ દિવસના મધ્યભાગમાં આવે તેમ પ્રભુએ, જેમાં અવયવો વિભક્ત થાય છે એવા યૌવનનો આશ્રય કર્યો. યૌવનાવસ્થા પ્રાપ્ત થયા છતાં પણ પ્રભુના બંને ચરણકમલના મધ્યભાગ જેવા મૃદુ, રક્ત, ઉષ્ણ, કંપરહિત, વેદવર્જિત અને સરખા તળીઓવાળા હતા. જાણે નમેલા પુરુષની પીડાનું છેદન કરવાનું હોયની તેમ તેની અંદર ચકનું ચિહ્ન હતું અને લક્ષ્મીરૂપી હાથિણીને હમેશાં સ્થિર રાખવાને માટે હોય તેવા માળા, અંકુશ અને ધ્વજાનાં ચિહ્ન પણ હતાં. જાણે લક્ષ્મીના લીલાભુવન હોય તેવા પ્રભુના ચરણતળમાં શંખ અને ૧ પ્રિય બેલનારા. ૨ એક અખાડાની ભૂમિ. A - 10 Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭૪ પરમાત્માના વિવિધ અંગોનું વર્ણન. સર્ગ ૨ જે. કુંભનું તથા પાનીના ભાગમાં સ્વસ્તિકનું ચિહ્ન હતું. પ્રભુનો પુષ્ટ, ગળાકાર અને સપની ફણા જે ઉન્નત અંગૂઠ વત્સની જેમ શ્રીવત્સથી લાંછિત હતે. વાયુરહિત સ્થાનમાં રહેલા કંપરહિત દીપકની શિખા જેવી, છિદ્રરહિત અને સરલ એવી પ્રભુની આંગળીઓ જાણે ચરણરૂપી કમળનાં પડ્યો હોય તેવી જણાતી હતી. તે અંગુલિતળમાં નંદાવર્તનાં ચિહ્ન શોભતાં હતાં, જેના પ્રતિબિંબ ભૂમિ ઉપર પડવાથી ધર્મપ્રતિષ્ઠા હેતુરૂપ થતાં હતાં. જગત્પતિની દરેક આંગળીના પર્વમાં અધાવાપીઓ સહિત જવનાં ચિહ્નો હતાં, તે જાણે પ્રભુની સાથે જગતની લહમીના વિવાહને માટે ત્યાં વાવ્યા હોય એમ જણાતું હતું. પૃથુ અને ગળાકાર પાની જાણે ચરણકમલનો કંદ હોય તેવી શોભતી હતી; નખો જાણે અંગુષ્ટ અને અંગુલિરૂપી સપની ફણા ઉપર મણિ હોય તેવા શેભતા હતા અને ચરણના ગૂઢ બંને ગુલો, સુવર્ણકમલની કળીની કર્ણિકાના ગલકની શેભાને વિસ્તારતા હતા. પ્રભુના બંને પગનાં તળી ઉપરના ભાગ કાચબાની પીઠની પેઠે અનુક્રમે ઉન્નત, નસે ન દેખાય તેવાં, રૂંવાડાંથી વજિત અને સ્નિગ્ધ કાંતિવાળાં હતાં, ગીર જંઘાઓ (પીડીઓ) રુધિરમાં અસ્થિમગ્ન થઈ ગયેલ હોવાથી પુટ, વર્તુલાકાર અને મૃગજઘાની શોભાને પણ તિરસ્કાર કરનારી હતી. માંસથી પૂરાયેલ અને ગેળ એવા જાનુ, રૂથી પૂરાયેલ ગેળ ઓસીકાની અંદર નાખેલા દર્પણના રૂપને ધારણ કરતા હતા; મૃદુ, અનુપૂર્વપણાથી ઉત્તરોત્તર ચડતા અને સ્નિગ્ધ ઉરુ, કદલીતંભના વિલાસને ધારણ કરતા હતા અને મુશ્ક, હસ્તીની પેઠે ગૂઢ અને સમસ્થિતિવાળા હતા, કારણ કે અશ્વની પેઠે કુલીન પુરુષનું પુરુષચિહ્ન ઘણું જ ગૂઢ હોય છે. તેમની ગુહ્ય ઈદ્રિય, શિરાઓ ન દેખાય તેવી, નહીં ઊંચી નીચી, અશિથિલ, અહસ્વ, અદીર્ઘ, સરલ, મૃદુ, મરહિત અને ગળાકાર હતી, તેમના કોશની અંદર રહેલું પંજર-શીત પ્રદક્ષિણાવર શખમુક્તાને ધારણ કરનાર, અબિભત્સ અને આવર્તાકાર હતું. પ્રભુની કટિ વિશાળ, પુષ્ટ, સ્થૂળ અને ઘણી કઠીન હતી; તેમને મધ્યભાગ સૂકમપણામાં વજીના મધ્યભાગ જેવું જણાતું હતું, તેમની નાભી નદીની ભ્રમરીના વિલાસને ધારણ કરતી હતી અને કુક્ષિના બંને ભાગ સ્નિગ્ધ, માંસલ, કેમલ, સરલ અને સરખા હતા. તેમનું વક્ષસ્થલ સુવર્ણશિલાના જેવું વિશાળ, ઉન્નત, શ્રીવત્સ રત્નપીઠના ચિહવાળું અને લક્ષમીને ક્રીડા કરવાની વદિકાની શોભાને ધારણ કરતું હતું. તેમના બંને સ્કંધ વૃષભની કંઢ જેવા દઢ, પુષ્ટ અને ઉન્નત હતા, તેમની બંને કાખ અલ્પ રેમવાળી, ઉન્નત અને ગંધર્વેદમલથી રહિત હતી. તેમની પુષ્ટ અને કરરૂપી ફણાના છત્રવાળી ભુજાઓ જાનુપર્યત લાંબી હતી, તે જાણે ચંચલ લક્ષમીને નિયમમાં રાખવાને નાગપાશ હોય તેવી જણાતી હતી અને બંને કર નવીન આમ્રપલ્લવ જેવા લાલ તળીઓવાળા, નિષ્કર્મ છતાં કઠોર, સ્વદરહિત, છિદ્રવર્જિત અને જરા ગરમ હતા. પગની પેઠે તેમના હસ્ત પણ દંડ, ચક્ર, ધનુષ, મત્સ્ય, શ્રીવત્સ વજ, અંકુશ, વજ, કમલ, ચામર, છત્ર, શંખ, કુંભ, સમુદ્ર, મંદર, મકર, ઋષભ, સિંહ, અશ્વ, રથ, સ્વસ્તિક, દિગ્ગજ, પ્રાસાદ, તેરણ અને દ્વીપ વિગેરે ચિન્હથી અંકિત હતા. તેમના અંગૂઠા અને આંગળીઓ લાલ હાથમાંથી ઉત્પન્ન થયેલા તેથી લાલ અને સરલ હતા, તે જાણે પ્રાંત ભાગમાં માણેકના પુષ્પવાળા કલ્પવૃક્ષના અંકુરા હોય તેવા ૧ ચૈત્યપ્રતિષ્ઠામાં નંદાવનું પૂજન થાય છે તેમ અહીં પણ ધર્મ પ્રતિષ્ઠાનું એ ચિદ સમજવું. ૨ ઘુંટીએ. Page #99 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. પરમાત્માને વિવિધ અંગોનું વર્ણન , ૭૫ જણાતા હતા. અંગુઠાના પૂર્વ ભાગમાં યશરૂપી ઉત્તમ અશ્વને પુષ્ટિ કરવાના કારણરૂપ યવના ચિહ્નો સ્પષ્ટપણે શોભતા હતા. આંગળીઓના ઉપલા ભાગમાં પ્રદક્ષિણવત્તના ચિહ્નો હતા, તે સર્વ સંપત્તિને કહેનારા એવા દક્ષિણવત્ત શંખપણાને ધારણ કરતા હતા. તેમના કરકમળના મૂળ ભાગમાં ત્રણ રેખાઓ શોભતી હતી, તે જાણે કષ્ટથી ત્રણ જગતને ઉદ્ધાર કરવાને માટેજ કરી હોય તેવી જણાતી હતી. તેમને ગળાકાર, અદીર્ઘ તેમજ ત્રણ રેખાથી પવિત્ર થયેલે ગંભીર ધ્વનીવાળો કંઠ શંખની તુલ્યતાને ધારણ કરતે હતે. નિર્મળ વતલ અને કાંતિના તરંગવાળું મુખ જાણે કલંકરહિત બીજે ચંદ્ર હોય તેવું શોભતું હતું. બંને કપાળ, કમળ, સ્નિગ્ધ અને માંસથી ભરપૂર હતા, તે જાણે સાથે નિવાસ કરનારી વાણુ અને લક્ષમીના સુવર્ણના બે દર્પણ હોય તેવા જતા હતા અને અંદરના આવર્તથી સુંદર તથા સ્કંધપર્યત લાંબા બંને કર્ણ જાણે તેમના મુખની કાંતીરૂપી સિંધુનાં તીર ઉપર રહેલી બે છીપ હોય તેવા જણાતા હતા; બિંબફળની જેવા રકત તેમના હેઠ હતા, ડેલરની કળી જેવા બત્રીશ દાંત હતા અને અનુક્રમે વિસ્તારવાળી તથા ઉન્નત વંશના જેવી તેમની નાસિકા હતી. તેમની હડપચી પુષ્ટ, ગોળાકાર, કેમલ અને સમ હતી, તથા તેમાં શ્મશ્રને ભાગ શ્યામ, ઘણે ઘાટે, સિનગ્ધ અને કેમળ હતે. પ્રભુની જીહા નવીન અને કલ્પવૃક્ષના પ્રવાલ જેવી લાલ, કમળ, અતિ સ્થળ નહીં તેવી અને દ્વાદશાંગ આગમના અર્થને પ્રસવનારી હતી. તેમના લેચન અંદર કૃષ્ણ તથા વેળા અને પ્રાંતભાગમાં લાલ હતા, તેથી જાણે નીલમણિ, સ્ફટિકમણિ અને શેણમણિથી રચેલા હાય તેવા જણાતા હતા, તે નેત્ર કર્ણ સુધી પહોંચેલા (લાંબા) અને કાજલના જેવી ( શ્યામ પાંપણવાળા હતા, તેથી જાણે લીન થયેલા ભ્રમરવાળા વિકસ્વર કમલ હોય તેવા જણાતા હતા. તેમના શ્યામ અને વક્ર ભવાં દષ્ટિરૂપી પુષ્કરણના તીરમાં ઉત્પન્ન થયેલી લતાની શોભાને ધારણ કરતા હતા; વિશાળ, માંસલ, ગેળ, કઠિન, કમળ અને સરખું એવું લલાટ અષ્ટમીના ચંદ્ર જેવું શોભતું હતું અને મૌલિભાગ અનુક્રમે ઉન્નત હતો, તેથી અમુખ કરેલા છત્રની તુલ્યતા ધારણ કરતા હતા. જગદીશ્વરપણાને સૂચવનારા પ્રભુના મૌલિછત્ર ઉપરના રહેલ ગોળાકાર અને ઉન્નત ઉષ્ણય કળશની શેભાને આશ્રય કરતું હતું અને વાંકડા, કેમલ, સ્નિગ્ધ અને ભ્રમરના જેવા કાળા-મસ્તક ઉપરના કેશ યમુના નદીના તરંગ જેવા શોભતા હતા, પ્રભુના શરીર ઉપર જાણે સુવર્ણના રસથી લીધેલી હોય તેવી ગરૂચંદનના જેવી ગૌર, સ્નિગ્ધ અને સ્વચ્છ ત્વચા શોભતી હતી, અને કેમલ, જામરના જેવી શ્યામ, અપૂર્વ ઉદ્દગમવાળી અને કમલતંતુ જેવી ઝીણી રૂંવાટી શોભતી હતી. એવી રીતે રત્નથી રત્નાકરની જેમ નાના પ્રકારના અસાધારણ લક્ષણેથી લક્ષિત એવા તે પ્રભુ કેને સેવવા ગ્ય ન હોય? અર્થાત્ સુર, અસુર અને મનુષ્ય સર્વેએ સેવવા યેગ્યા હતા. ઈદ્ર તેમને હસ્તાવલંબન આપતા હતા, યક્ષે ચામર વીંઝતા હતા, ધરણેન્દ્ર તેમને દ્વારપાળ થતું હતું, વરુણ છત્ર ધરત હતું, “ઘણું જી, ઘણું છે ? એમ બોલતા અસંખ્ય દેવતાઓ તેમની તરફ વિંટાઈને રહેતા હતા, તથાપિ કાંઈ પણ ગર્વ નહિ ધારણ કરતા એવા જગત્પતિ યથાસુખ વિહાર કરતા હતા. બલિ ઈદ્રના ઉલ્લંગમાં ચરણ મૂકી અને ચમરેન્દ્રના ઉત્સગરૂપ પલંગમાં પોતાના દેહને ઉત્તરભાગ મૂકી દેવતાઓએ Page #100 -------------------------------------------------------------------------- ________________ યુગલિક પુરુષનું અપમૃત્યુ સગર જે લાવેલા આસન ઉપર બેઠેલા અને બંને હાથમાં હસ્તશાટક ( રૂમાલ) રાખનારી અપ્સરાઓએ ઉપાસના કરેલા પ્રભુ ઘણી વખત અનાસકતપણે દિવ્ય સંગીત જોતા હતા. એક દિવસ બાળપણ ગ્ય-પરસ્પર ક્રીડા કરતું કેઈ યુગલીઆનું જોડું તાડ વૃક્ષ નીચે ગયું, તે વખતે દુર્દેવના યુગથી તાડવૃક્ષનું મોટું ફળ તેમનાં પુરુષની ઉપર તૂટીને પડયું. કાકતાલીય ન્યાય પ્રમાણે મસ્તક ઉપર પ્રહાર થતાં તે બાળક પુરુષ અપમૃત્યુથી પંચત્વ પામી ગયે; એ બનાવ આ પ્રથમ જ બન્યો. અપકષાયને લીધે તે યુગલિક બાળક સ્વર્ગમાં ગયે, કેમકે અ૫ભારને લીધે તુલા પણ આકાશમાં જાય છે. પૂર્વે મહાપક્ષીઓ પોતાના માળાના કાષ્ઠની પેઠે યુગલિયાના મૃત શરીરને ઉપાડીને સમુદ્રમાં નાખી દેતા હતા, પણ હાલ તે અનુભાવને નાશ થયે હતું, તેથી તે કલેવર ત્યાં જ પડયું રહ્યું; કારણ કે અવસર્પિણી કાળને અભાવ અવસર્ષણ થતું હતું (આગળ વધતો હતો). તે જેડામાં બાલિકા હતી. તે સ્વભાવથી મુગ્ધપણુ વડે શેભતી હતી. પિતાના સહવાસી બાળકને નાશ થવાથી જાણે વિકીત થતાં અવશેષ રહેલી હોય તેમ તે ચપલ નેત્રવાળી બાળા ત્યાં જ બેસી રહી. પછી તેના માતાપિતા તેને ત્યાંથી લઈ જઈ ઉછેરવા લાગ્યા અને તેનું સુનંદા એવું નામ પાડયું. કેટલેક દિવસે તેના માતાપિતા મૃત્યુ પામી ગયા; કારણ કે જુગલીઆઓ અપત્ય થયા પછી માત્ર અમુક દિવસ સુધી જ જીવે છે. માતાપિતાનું મૃત્યુ થતાં તે ચપલલચના બાલિકા હવે શું કરવું? તે વિચારમાં જડ થઈ ગઈ અને ટેળભ્રષ્ટ થયેલી મૃગલીની પેઠે વનમાં એકલી ભમવા લાગી. સરલ આંગલીરૂપી પત્રવાળા ચરણોથી પૃથ્વી ઉપર પગલાં ભરતી તે જાણે પૃથ્વી ઉપર વિકસ્વર કમલોને આપણુ કરતી હોય તેવી જણાતી હતી. તેની બન્ને જંઘા જાણે કામદેવના સુવર્ણ ખચિત ભાથાં હોય તેવી શોભતી હતી. અનુક્રમે વિશાળ અને ગળાકાર તેના બંને સાથળ હસ્તીની શુંઢ જેવા દેખાતા હતા. ચાલતી વખતે તેના પુષ્ટ અને ભારે નિતંબ કામદેવરૂપી ઘતકારે નાખેલા સુવર્ણના સોગઠાના વિલાસને ધારણ કરતા હતા. મુઠમાં આવે તેવા અને જાણે કામદેવને આકર્ષ હોય તેવા મધ્યભાગથી તથા કામદેવની કીડાવાપી હોય તેવી સુંદર નાભિથી તે ઘણું શોભતી હતી. તેના ઉદરમાં ત્રિવલીરૂપ તરંગે રહેલા હતા, તેથી જાણે પિતાના રૂપવડે ત્રણ જગતને જય કરવાથી તે ત્રણ જયરેખાઓને ધારણ કસ્તી હોય તેવી જણાતી હતી. જાણે રતિપ્રીતિના બે ક્રીડાપર્વત હોય તેવા તેનાં સ્તન હતાં, અને જાણે રતિપ્રીતિના હિંડળની બે યષ્ટિઓ હોય તેવી તેની ભુજલતાઓ શોભતી હતી. તેને ત્રણ રેખાવાળે કંઠ શંખના વિલાસને હરણ કરતો હતો. હેઠવડે તે પાકેલા બિંબફળની કાંતિને પરાભવ કરતી હતી અને અધરરૂપી છીપની અંદર રહેલા મુક્તાફળરૂપ દાંતથી તથા જાણે નેત્રરૂપ કમલનું નાળ હોય તેવી નાસિકાથી તે ઘણું મન હર લાગતી હતી. તેના બંને ગાલ જાણે લલાટની સ્પર્ધા કરતા હોય તેમ અર્ધચંદ્રની શોભાને ચારતા હતા અને સુખરૂપી કમલમાં લીન થયેલા જાણે ભમરા હોય તેવા તેને સુંદર કેશ હતા. સર્વ અંગે સુંદર અને પુણ્ય લાવણ્યરૂપી અમૃતની નદીરૂપ તે બાળા વનદેવીની પેઠે વનની અંદર ફરતી જતી હતી. તે એકલી મુગ્ધાને જોઈ કિંકત્તવ્યમાં જડ થયેલા કેટલાએક યુગલીઆઓ તેને નાભિરાજા પાસે લાવ્યા. શ્રી નાભિરાજાએ “આ ઋષભની ધર્મપત્ની થાઓ” ૧ અકાળ મૃત્યુથી. ૨ વેચાતાં. ૩ ક્રીડા કરવાની વાવડી. ૪ શું કરવું તેના વિચારમાં. Page #101 -------------------------------------------------------------------------- ________________ وق પર્વ ૧ લું. વિવાહ સંબંધી ઈંદ્રની વિજ્ઞપ્તિ. એમ કહી નેત્રરૂપી કુમુદને ચાંદની સમાન તે બાળાને સ્વીકાર કર્યો. ત્યાર પછી એકદા સૌધર્મક, પ્રભુના વિવાહ સમયને અવધિજ્ઞાનથી જાણીને ત્યાં આવ્યા, અને જગત્પતિના ચરણમાં પ્રણામ કરી તેમની આગળ પાળાની પેઠે ઊભા રહી અંજલિ જેડી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી–“હે નાથ ! જે અજ્ઞ માણસ જ્ઞાનના નિધિરૂપ એવા સ્વામીને પિતાના વિચારથી વા બુદ્ધિથી કેઈ કાર્યમાં પ્રવર્તાવે છે તે ઉપહાસના સ્થાનરૂપ થાય છે, પણ હમેશાં સ્વામી પિતાના ભત્યને ઘણું પ્રસાદથી જુએ છે, તેથી તેઓ કઈ વખત સ્વચ્છંદતાથી પણ બેસી શકે છે, તેમાં પણ જે પિતાના સ્વામીને અભિપ્રાય જાણીને બેલે છે તે ખરા સેવકે કહેવાય છે. હે નાથ ! હું આપનો અભિપ્રાય જાણ્યા સિવાય કહું છું, તેથી આપ મારા ઉપર અપ્રસાદ કરશે નહીં. હું જાણું છું કે આપ ગર્ભાવસથી જ વીતરાગ છે અને અન્ય પુરુષાર્થની અપેક્ષા નહીં હોવાથી ચેથા પુરુષાર્થ (મોક્ષ) ને માટે જ સજજ થયેલા છે; તથાપિ હે નાથ ! મોક્ષમાર્ગની પેઠે લોકોને વ્યવહારમાર્ગ પણ આપનાથી જ પ્રગટ થવાને છે, તેથી તે લોકવ્યવહારના પ્રવર્તન માટે હું આપનો પાણિગ્રહણ મહોત્સવ કરવાની ઈચ્છા રાખું છું. આપ પ્રસન્ન થાઓ ! હે સ્વામિન્ ! ભુવનમાં ભૂષણરૂપ, રૂપવતી અને આપને એગ્ય એવી સુનંદા અને સુમંગલા ને પરણવાને આપ યોગ્ય છે.” તે સમયે :વામી પણ અવધિજ્ઞાનવડે પિતાને ત્રાશી લાખ પૂર્વ સુધી ભેગવવાનુ દેઢ ભેગકર્મ છે અને તે અવશ્ય ભેગવવું જ પડશે, એમ જાણું મસ્તક ધુણાવી સાયંકાળના કમલની પેઠે અધમુખ થઈને રહ્યા. ઈંદ્ર સ્વામીને અભિપ્રાય જાણુને વિવાહકમના આરંભને માટે તત્કાળ દેવતાઓને ત્યાં લાવ્યા. ઇંદ્રના હુકમથી તેના આભિગિક દેવતાઓએ જાણે સુધર્મા સભાને અનુજ (નાને ભાઈ) હેય તે એક સુંદર મંડપ ત્યાં ર. તેમાં આપણે કરેલા સુવર્ણ, માણેક અને રૂપાના તંભેમેરુ, રોહણાચલ અને વૈતાઢવ્ય પર્વતની ચૂલિકા જેવા શેભતા હતા. તેમાં મૂકેલા સુવર્ણમય ઉદ્યોતકારી કુંભે જાણે ચક્ર વતીના કાંકણીરત્નનાં મંડલે હોય તેવા શોભતા હતા અને ત્યાં સૂવર્ણવેદિકાઓ પોતાના પ્રસરતા કિરણોથી જાણે બીજા તેજને સહન નહીં કરવાથી સૂર્યના તેજને આક્ષેપ કરતી હોય તેવી જણાતી હતી. તેમાં પ્રવેશ કરનારાઓ મણિમય શિલાની ભીંતેમાં પ્રતિબિંબિત થઈ ઘણું પરિવારવાળા જણાતા હતા. રત્નના સ્તંભ ઉપર પૂતળીઓ નૃત્ય કરવાથી શ્રાંત થયેલી નર્તકીઓના જેવી શોભતી હતી. તે મંડપની દરેક દિશાએ સંતાનવૃક્ષ (કલ૫વૃક્ષ) નાં તેણે કર્યા હતાં, તે જાણે કામદેવે તૈયાર કરેલા ધનુષ્યો હોય તેવા શોભતા હતા અને સ્ફટિકના દ્વારની શાખા ઉપર નીલમણિ તોરણે રચ્યા હતા, તે શરઋતુની મેઘમાલામાં રહેલી પિપટની પંક્તિઓના જેવા સુંદર લાગતા હતા. કેઈ ઠેકાણે સ્ફટિકથી બાંધેલી ભૂમિ ઉપર નિરંતર કિરણે પડવાથી તે મંડપ ક્રીડા કરવાની અમૃત સરસીનાર વિલાસને વિસ્તાર હતો, કેઈઠેકાણે પદ્મરાગ મણિની શિલાઓના કિરણે પ્રસરતા તેથી તે કસુંબી અને વિસ્તારવાળા દિવ્ય વસ્ત્રોના સંચયવાળો દેખાતો હતે, કઈ ઠેકાણે નીલમણિની શિલાઓના ઘણા મનોહર કિરણેના અંકુરો પડવાથી તે જાણે ફરીથી વાવેલા માંગલિક વાંકુરવાળો હોય તે શોભત હતો અને કેઈ ઠેકાણે મરક્તમય પૃથ્વીના કિરણો અખંડિત પડતા હતા તેથી તે ત્યાં ૧ અજ્ઞાની. ૨ અમૃત-તલાવડી. Page #102 -------------------------------------------------------------------------- ________________ પાણિગ્રહણની તૈયારીઓ, સગ ૨ જે. લાવેલા લીલા અને મંગળમય વંશની શંકાને ઉત્પન્ન કરાવતું હતું. તે મંડપમાં ઉપર ત દિવ્ય વસ્ત્રને ઉલેચ (ચંદર) હતો તે જાણે તેના મિષથી આકાશગંગા કૌતુક જેવાની ઇચ્છાથી ત્યાં આવી હોય તેમ જણાતું હતું અને ચંદરવાની તરફ થંભે ઉપર મોતીની માળાઓ લટકાવેલી હતી, તે જાણે આઠ દિશાઓના હર્ષના હાસ્ય હોય તેવી જણાતી હતી. મંડપના મધ્ય ભાગમાં દેવીઓએ રતિના નિધાનરૂપ રત્નકળશની આકાશ સુધી ઊંચી ચાર શ્રેણીઓ સ્થાપના કરી હતી. તે ચાર શ્રેણિના કુંભને ટેકે આપનારા લીલા વાંસે વિશ્વને ટેકે આપનારા સ્વામીના વંશની વૃદ્ધિને સૂચવતા હતા. તે સમયે–“હે રંભા ! માળાને આરંભ કર, હે ઉર્વશી ! દૂર્વા તૈયાર કર, વૃતાચિ ! વરને અર્થ દેવાને માટે ઘી અને દધિ વગેરે લાવ, હે મંજુષા ! સખીઓને ધવલ મંગળ સુન્દર રીતે ગવરાવ, હે સુગધે! તું સુગંધી વસ્તુઓ તયાર કર, હે તિજોત્તમા ! દ્વારદેશમાં ઉત્તમ સાથિયા કર, હે મેના ! તું આવેલા લોકોને યોગ્ય આલાપની રચનાથી સન્માન આપ, હે સુકેશિ ! વધુ અને વરેને માટે કેશાભરણ તૈયાર કર, હે સહજન્યા ! જન્યયાત્રા (જાન) માં આવેલા પુરુષોને સ્થાન બતાવ, હે ચિત્રલેખા ! માતૃભુવનમાં વિચિત્ર ચિત્ર આલેખ, હે પૂર્ણિમેં ! તું પૂરું પાત્ર શીવ્ર તૈયાર કર, હે પુંડરીક ! તું પુંડરીકથી પૂર્ણ કુંભોને શણગાર, હે અશ્લોચા ! તું વરમાંચીને યેગ્ય સ્થાનમાં સ્થાપન કર, હે હંસપાદિ! તુ વધૂવરની પાદુકાને સ્થાપન કર, હે પુંજિકસ્થલા ! તું શીવ્ર વેદિકા ગેમયથી લીપ, હે રામા ! તું બીજે કેમ રમે છે ? હે હેમા ! તું સુવર્ણને કેમ જુએ છે ? હે દ્વતસ્થલા! તું જાણે ગાંડી થઈ હોય તેમ વિસંસ્થૂલ કેમ થઈ ગઈ છે ? હે મારીચિ ! તું શું વિચાર કરે છે? હે સુમુખિ ! તું ઉભુખી કેમ થઈ છે ? હે ગાંધવિ ! તું આગળ કેમ નથી રહેતી ૧ હે દિયા ! તું ફેગટ કીડા કેમ કરે છે ? હવે લગ્નસમય નજીક આવે છે તેથી પિોતપોતાના વિવાહચિત કાર્યમાં સર્વ રીતે ઉતાવળ કરે.” આ પ્રમાણે અપ્સરાઓના પરસ્પર એક બીજાના નામ આપી સરસ કલાહલ થવા લાગ્યો. પછી કેટલીએક અપ્સરાઓએ સુનંદા અને સુમંગલાને મંગલસ્નાન કરાવવાને માટે આસન ઉપર બેસાર્યા. મધુર ધવળમંગળ ગાતાં ગાતાં પ્રથમ તેમને સર્વ અંગે સલથી અત્યંગ કર્યું, પછી જેની રજના પંજથી પૃથ્વી પવિત્ર થયેલી છે એવી તે બન્ને કન્યાએને સૂક્ષ્મ પીઠીથી તેઓએ ઉદ્વર્તન કર્યું. જાણે તેમના અંગમાં લીન થયેલા નવ અમૃત કુંડ હેય તેમ તેમના બંને ચરણ, બંને હાથ, બંને જાનુ, બંને ખભા અને એક કેશમાં એમ નવ શ્યામ તિલક કર્યા અને ત્રાકમાં રહેલા કસુંબાના સૂત્રોથી તેમના સવ્ય અને અપસવ્ય અંગમાં જાણે સમાચતુરન્સ સંસ્થાનને તપાસતી હોય તેમ તેઓએ સ્પર્શ કર્યો. એવી રીતે અપ્સરાઓએ સુંદર વર્ણવાળી તે બાળાઓને ધાત્રીઓની પેઠે પ્રયત્ન વડે તેમને ચાપલ્યપણાથી વારતી હોય તેમ વર્ણકમાં નાંખી. હર્ષથી ઉન્મત્ત થયેલી તે અપ્સરાઓએ વર્ણકનું જાણે સદર હેાય તેવું ઉદ્વર્ણક પણ તે જ વિધિથી કર્યું. પછી જાણે પિતાની કુલદેવતા હોય તેમ તેઓને બીજા આસન ઉપર બેસારીને સુવર્ણકુંભના જળથી ૧. વણકમાં નાંખી એટલે પીઢીવાળી કરી. પીઠીયાતા કર્યા પછી બહાર જવાતું નથી, તેથી અપ્સ રાએ તેમને ચપલપણાથી રોકનારી ધાત્રીએ હોલની ! એવી કવિએ ઉભેક્ષા કરી છે, Page #103 -------------------------------------------------------------------------- ________________ o પર્વ ૧ લું. પાણિગ્રહણ મહોત્સવ. સ્નાન કરાવ્યું; ગંધકષાયી વસ્ત્રથી તેમનું અંગ લુંછયું અને કેમળ વસ્ત્રથી તેમના કેશ વેષ્ટિત કર્યા. પછી હીરવાણું વસ્ત્રો પહેરાવી બીજા આસન ઉપર બેસારી, તેમના કેશમાંથી મિતીની વૃષ્ટિના ભ્રમને કરાવતું જળ ખેરવી નાખ્યું અને સ્નિગ્ધ ધૂમ્રરૂપી લત્તાથી જેમની શોભા વૃદ્ધિ પામેલી છે એવા તેમના જરા આદ્રકેશ દિવ્ય ધૂપથી ધુપિત કર્યા. ગૌરિક ધાતુ (ગે) થી જેમ સુવર્ણને લેપન કરે તેમ તે સ્ત્રીરત્નના અંગને સુંદર અંગરાગથી લિપ્ત કર્યું અને તેમની ગ્રીવા, ભુજાના અગ્રભાગ, સ્તન અને ગાલ ઉપર જાણે કામદેવની પ્રશસ્તિ હોય તેવી પન્નવલુર આલેખી. જાણે રતિદેવને ઉતરવાનું નવીન મંડળ હોય તેવા તેમના લલાટમાં ચંદનનું સુંદર તિલક કર્યું. તેમના નેત્રે નીલકમળના વનમાં આવતાં ભ્રમરના જેવા કાજળથી શણગાર્યા અને જાણે કામદેવે પિતાના આયુ રાખવાને શસ્ત્રાગાર કર્યું હોય તેમ તેઓને અંડે વિકાસ પામેલા પુષ્પની માળા ગુંથીને બાંધે. પછી ચંદ્રમાનાં કિરણોને તિરસ્કાર કરનારા અને લાંબા છેડાવાળાં વિવાહવો (પાનેતર વગેરે) તેમને પહેરાવ્યાં. પૂર્વ અને પશ્ચિમ દિશાના મસ્તક ઉપર જેમ સૂર્ય અને ચંદ્ર રહે તેમ તેઓના મસ્તક ઉપર વિચિત્ર મણિથી દેદીપ્યમાન થયેલા બે મુગટે ધારણ કરાવ્યા. તેમના બંને કર્ણમાં, પોતાની શોભાવડે રત્નોથી અંકુરિત થયેલી મેરુપર્વતની પૃથ્વીના સર્વ ગર્વને ચારતા એવા મણિમય અવતંસ આપણું કર્યા. કર્ણલતાની ઉપર નવીન પુષ્પગુચ્છની શોભાને વિડંબના કરનારા મોતીના દિવ્ય કુંડળે પહેરાવ્યાં. કંઠમાં વિચિત્ર માણેકની કાંતિથી આકાશને પ્રકાશમાન કરનારા અને સંક્ષેપ કરેલાં ઈંદ્રધનુષની લહમીને હરનારા પદક પહેરાવ્યા. ભુજા ઉપર કામદેવના ધનુષમાં, બાંધેલા વીરપટ્ટની જેવા શોભતા રત્નમંડિત બાજુબંધ બાંધ્યા. તેમના સ્તનરૂપ તટ ઉપર તે સ્થળે ચડતી–ઉતરતી નદીના ભ્રમને કરાવનારે હાર પહેરાવ્યું. તેમના હાથે મતીનાં કંકણે આપ્યાં, તે જાણે જળલતાની નીચે જળથી શોભી રહેલા કયારા હોય તેવા શોભવા લાગ્યા. જેમાં ઘુઘરીઓની શ્રેણિઓ ઘમકાર કરી રહી છે એવી મણિમય કટિમેખલા તેમના કટિ ભાગમાં બાંધી, તે જાણે રતિદેવીની મંગલપીઠિકા હોય તેવી શોભવા લાગી અને જાણે તેમના ગુણને કહેતા હોય તેવા ઝણઝણકાર કરતા રત્નમય ઝાંઝરે તેમના ચરણમાં આરોપણ કર્યા. એવી રીતે બને બાળાઓને તૈયાર કરી, દેવીઓએ તેમને તેડી માતૃભુવનની અંદર સુવર્ણના આસન ઉપર બેસારી. તે વખતે ઈદ્ર આવીને વૃષભ લંછનવાળા પ્રભુને વિવાહ માટે તૈયાર થવાને આગ્રહથી વિજ્ઞપ્તિ કરી. લોકોને વ્યવહારની સ્થિતિ બતાવવી ગ્ય છે અને મારે ભાગ્યકર્મ અવશ્ય ભોગવવું પડે તેમ છે.” એમ વિચારી પ્રભુએ ઇંદ્રની વિનતિ માન્ય કરી. એટલે વિધિને જાણનારા ઈંદ્ર પ્રભુને સ્નાન કરાવી, વિલેપન કરી આભૂષણેથી યથાવિધિ શણગાર્યા. પછી પ્રભુ દિવ્ય વાહનમાં બેસી વિવાહમંડપ તરફ ચાલ્યા એટલે ઈંદ્ર છડીદારની પેઠે આગળ ચાલવા લાગ્યા, અપ્સરાઓ બંને બાજુએ લવણ(લુણ) ઉતારવા લાગી, ઇંદ્રાણીઓ શ્રેયકારી ધવળમંગળ ગાવા લાગી, સામાનિક દેવીએ ઓવારણું લેવા લાગી અને ગંધર્વો તત્કાળ થયેલા હર્ષથી વાજિંત્ર વગાડવા લાગ્યા. એવી રીતે દિવ્ય વાહનમાં બેસીને મંડપદ્વાર સમીપે આવ્યા એટલે પોતે જ વિધિ જાણનારા એવા પ્રભુ સમુદ્રની વેલા જેમ પોતાની મર્યાદાભૂમિએ આવીને અટકે તેમ વાહનમાંથી ઉતરીને વિવાહમંડપના દ્વાર પાસે આવીને ઊભા રહ્યા. ઈ પ્રભુને હાથને ટેકે Page #104 -------------------------------------------------------------------------- ________________ પાણિગ્રહણ-મહત્સવ સગ ૨ જે. આપ્યો હતો તેથી તે વખતે વૃક્ષને ટેકે લઈ રહેલ હસ્તી શોભે તેમ પ્રભુ શોભવા લાગ્યા. તરત જ મંડપની સ્ત્રીઓમાંથી કેઈએ અગ્નિ અને લવણ અંદર હોવાથી તડતડાટ શબ્દ કરતું એક સરાવસંપુટ દ્વારના મધ્યભાગમાં મૂકયું ! કઈ સ્ત્રીએ પૂર્ણિમા જેમ ચન્દ્રને ધારણું કરે તેમ દુર્વા વિગેરે મંગળ પદાર્થો વડે લાંછિત કરેલો રૂપાનો થાળ પ્રભુની આગળ ધર્યો અને એક સ્ત્રી કસુંબી વસ્ત્ર પહેરીને, જાણે પ્રત્યક્ષ મંગળ હોય એવા પંચ શાખે યુક્ત રવૈયાને ઊંચે કરીને અર્થે આપવા માટે ઊભી રહી. “હે અર્થ આપનારી ! આ અર્થ આપવા લાયક વરને અધ્ય આપ, ક્ષણવાર માખણ ઉડાડ, સમુદ્રમાંથી જેમ અમૃત ફેંકે તેમ થાળમાંથી દધિ લઈને ફેંક, હે સુંદરિ ! નંદનવનમાંથી લાવેલા ચંદનરસને તૈયાર કર, ભદ્રશાળ વનની પૃથ્વીમાંથી મંગાવેલી દુર્વા હર્ષથી આણી આપ, કારણ કે એકઠા થયેલા લોકેના નેત્રની શ્રેણિવડે જંગમ તરણ થયું છે જેમને એવા અને ત્રણ લોકમાં ઉત્તમ એવા આ વરરાજા તોરણદ્વારમાં ઊભા રહ્યા છે, તેમના દેહને ઉત્તરીય વસ્ત્રના અંતરપટથી આચ્છાદિત કર્યો તેથી ગંગાનદીના તરંગમાં અંતરિત થયેલા યુવાન રાજહંસની જેવા જણાવા લાગ્યા. “હે સુંદરિ ! વાયુથી પુષ્પ ખરી પડે છે અને ચંદન સુકાઈ જાય છે, માટે એ વરને હવે દ્વારમાં ઘણીવાર રોકી ન રાખ.” એવી રીતે દેવતાઓની સુંદરીઓ ધવલમંગળ ગાતી હતી તે વખતે તેણું (કસુંબી વસ્ત્ર ધારણ કરી મથનદંડ–રવે લઈને ઊભી રહેલી સ્ત્રી)એ ત્રિજગને અર્થ આપવા એવા વરરાજાને અર્થે આ અને શોભાયમાન રક્ત હેઠવાળી તે દેવીએ ધવળમંગલની પેઠે શબ્દ કરતા પિતાના કંકણ સહિત હાથે ત્રિજગત્પતિના ભાલને ત્રણ વાર રવૈયાથી ચુંબન કર્યું. પછી પ્રભુએ પિતાની વામપાદુકાવડે હીમકપૂરની લીલાથી અગ્નિ સહિત સરાવસંપુટને ચૂર્ણ કરી નાખ્યું અને ત્યાંથી અધ્ય દેનારી દેવીએ કંઠમાં કસુંબી વસ્ત્ર નાખીને ખેંચેલા પ્રભુ માતૃભુવનમાં ગયા. ત્યાં કામદેવનો જાણે કંદ હોય તેવા મદનફળ ( મિંઢળ)થી શોભતું હસ્તસૂત્ર વધૂવરને હાથે બાંધવામાં આવ્યું. કેશરીસિંહ જેમ મેરુપર્વતની શિલા ઉપર બેસે તેમ વરરાજાને માતૃદેવીઓની આગળ ઊંચા સુવર્ણના સિંહાસન ઉપર બેસાર્યા. સુંદરીઓએ સમીવૃક્ષ અને પીપળાની ત્વચાનું ચૂર્ણ કરીને તેનો લેપ બંને કન્યાના હાથમાં કર્યો, તે જાણે કામદેવરૂપી વૃક્ષનો દેહદ પૂર્યો હોય તેમ જણાતું હતું. જ્યારે શુભ લગ્નને ઉદય થયે અર્થાત્ બરાબર લગ્ન સમય થયો ત્યારે સાવધાન થયેલા પ્રભુએ હસ્તલેપવાળા તે બંને બાળાને હસ્ત પિતાના હસ્તથી ગ્રહણ કર્યા. તે વખતે કે જળના કયારામાં જેમ શાળનું બીજ રોપે તેમ હસ્તલેપવાળા તે બંનેના હસ્તસંપુટમાં એક મુદ્રિકા નાંખી. પ્રભુના બંને હાથ તે બંનેના હાથ સાથે મળતાં, બે શાખામાં લગ્ન થયેલી બે લતાવડે જેમ વૃક્ષ શોભે તેમ તેઓ ભવા લાગ્યા. સરિતાઓના જળ જેમ સમુદ્રમાં મળે તેમ તે સમયે વધૂવરની દષ્ટિ પરસ્પર તારામલક પર્વમાં મળવા લાગી. વાયુ વિનાના જળની પેઠે નિશ્ચળ થયેલી દષ્ટિ દૃષ્ટિની સાથે અને મન મનની સાથે પરસ્પર જોડાઈ ગયા અને એક બીજાના નેત્રની કીકીઓમાં તેઓ પરસ્પર પ્રતિબિંબિત થયા. તે જાણે પરસ્પર અનુરાગથી એક બીજાના હૃદયમાં પેઠા હોય તેમ જણાવા લાગ્યા. એ વખતે વિધુત્રભાદિક ગજદંતા જેમ એની પાસે રહે તેમ સામાનિક દેવતાઓ ભગવાનની પાસે અનુવર (અણુવર) થઈને રહ્યા હતા. કન્યા તરફની જે સ્ત્રીઓ મશ્કરી કરવામાં ચતુર હતી તેમણે અનુવર ઉપર કૌતધવલ ગાવાને આ પ્રમાણે આરંભ – જ્વરવાળે માણસ જેમ સમુદ્રને શોષણ Page #105 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લુ પાણિગ્રહણ-મહત્સવ. કરવાની શ્રદ્ધાવાળે હોય તેમ લાડવા ખાવાને આ અણવર ક્યા મનથી શ્રદ્ધાળુ થયું છે ? કૂતરે જેમ કાંદા ઉપર તેમ માંડા ઉપર અખંડ દષ્ટિ રાખનાર આ અનુવર કયા મનથી પૃહા કરે છે? જન્મથી માંડીને જાણે પૂર્વે કેઈ વખત દીઠા ન હોય તેમ રાંકના બાળકની પેઠે વડાં ખાવાને આ અનુવર કયા મનથી લલચાય છે? મેઘમાં જેમ ચાતક અને પૈસામાં જેમ યાચક તેમ સોપારીમાં આ અનુવર કયા મનથી ઈચ્છા કરે છે ? જેમ વાછડો ઘાસમાં શ્રદ્ધાળુ થાય તેમ આ અનુવર આજે કયા મનથી તાંબૂલપત્રમાં શ્રદ્ધાળુ થયે છે ? માખણના પિંડ ઉપર જેમ બિલાડો લંપટ થાય તેમ આ અનુવર કયા મનથી ચૂર્ણ ઉપર ટાંપી રહ્યો છે ? કયારાના કાદવ ઉપર જેમ પાડે શ્રદ્ધા રાખે તેમ વિલેપન (અત્તર વિગેરે)માં આ અનુવર ક્યા મનથી શ્રદ્ધા રાખે છે ? ઉન્મત્ત માણસ જેમ નિર્માલ્ય ઉપર પ્રીતિ રાખે તેમ આ અનુવર પુષ્પમાળની ઉપર ચપળ લોચન કરી કયા મનથી શ્રદ્ધા બાંધે છે ?' આવા કૌતુકળવળને કૌતુકથી ઊંચા કાન અને મુખ કરીને સાંભળનારા દેવતાઓ જાણે ચિત્રમાં આલેખ્યા હોય તેવા થઈ ગયા. લેકને વિષે આ વ્યવહાર બતાવ ગ્ય છે એમ ધારીને વિવાદમાં નીમા. યેલા મધ્યસ્થ માણસની જેમ પ્રભુ તેની ઉપેક્ષા કરતા હતા. પછી મોટા વહાણની સાથે જેમ બે નાવિકાઓ બાંધે, તેમ જગત્પતિના છેડા સાથે બંને વધૂના વસ્ત્રના છેડા ઈંદ્ર બાંધ્યા. આભિગિક દેવતાની પેઠે ઇદ્ર પિતે ભક્તિથી પ્રભુને કંટી ઉપર તેડી વેદીગૃહમાં લઈ જવા ચાલ્યા, એટલે બે ઇંદ્રાણીઓએ આવી તત્કાળ બંને કન્યાને કટી ઉપર તેડી અને હથે. વાળ છૂટો પાડ્યા સિવાય સ્વામીની સાથે જ ચાલી. ત્રણ જગતના શિરે રત્નરૂપ તે વધૂવરે પૂર્વ દ્વારથી વેરીવાળા સ્થાનની મધ્યમાં પ્રવેશ કર્યો. કેઈ ત્રાયશ્ચિંશ (ગુરુસ્થાનકીઆ) દેવતાએ, તત્કાળ જાણે પૃથ્વીમાંથી ઉઠયો હોય તે અગ્નિ વેદી મધ્યમાં પ્રગટ કર્યો. તેમાં સમિધ આપણું કરવાથી આકાશચારી મનુષ્યો (વિદ્યાધરે) ની સ્ત્રીઓના કર્ણના અવતંસરૂપ ધૂમાડાની રેખા આકાશમાર્ગમાં વ્યાપ્ત થઈ ગઈ. પછી સ્ત્રીઓ મંગળગીત ગાતી હતી તે સમયે પ્રભુએ સનંદા અને સુમંગલાની સાથે અષ્ટ મંગળ પૂર્ણ થતાં સુધી અગ્નિની પ્રદક્ષિણા કરી. પછી આશીષના ગીત ગવાતાંની સાથે છે પાણિક્ષની સાથે છેડાછેડી પણ છોડી. પછી પ્રભુના લગ્ન ઉત્સવથી થયેલા હર્ષવડે રંગાચાર્ય (સૂત્રધાર)ની પેઠે આચરણ કરતા ઇ ઈંદ્રાણીઓ સહિત હસ્તાભિનયની લીલા બતાવી નાચવા માંડયું. પવને નૃત્ય કરાવેલા વૃક્ષની પાછળ જેમ આશ્રિત લતાઓ નૃત્ય કરે તેમ ઈદ્રની પછવાડે બીજા દેવતાઓ પણ નૃત્ય કરવા લાગ્યા. કેટલાએક દેવતાએ ચારણની પેઠે જય જય શબ્દ કરવા લાગ્યા; કઈ ભરતની પેઠે વિચિત્ર પ્રકારના નૃત્ય કરવા લાગ્યા; કઈ જાતિથી જ ગંધર્વ હોય તેમ ગાયન કરવા લાગ્યા; કોઈ પોતાના સુખને સ્ફટ રીતે જાણે વાજિંત્ર હોય તેમ વગાડવા લાગ્યા; કોઈ વાનરોની પેઠે સંજમથી ઠેકવા લાગ્યા; હસાવનારા વૈહાસિક હોય તેમ કેઈ સર્વ માણસોને હસાવવા લાગ્યા અને કઈ પ્રતિહારની પેઠે લોકોને દૂર ખસેડવા લાગ્યા. આવી રીતે હર્ષથી ઉન્માદી થયેલા દેવતાઓએ જેમને ભક્તિ બતાવી છે એવા અને પોતાની બંને બાજુએ રહેલી સુમંગલા અને સુનંદાથી શોભતા એવા પ્રભુ દિવ્ય વાહનમાં બેસી સ્વસ્થાને ગયા. સંગીતને સમાસ કરી જેમ રંગાચાર્ય પિતાને સ્થાને જાય તેમ આ પ્રમાણે વિવાહ મહોત્સવને નિવૃત્ત કરી ૧ વિદુષક. A - 11 Page #106 -------------------------------------------------------------------------- ________________ ભગવંતને થયેલી સંતતી સર્ગ ૨ જે. સ્વર્ગપતિ ઈન્દ્ર પણ રવસ્થાને ગયા. સ્વામીએ બતાવેલી વિવાહની રીતિ ત્યારથી લેકમાં પ્રવતી, કેમકે મોટા લોકોની સ્થિતિ પરને માટે જ હોય છે. હવે અનાસક્ત એવા પ્રભુ બંને પત્નીઓ સાથે ભોગ ભેગવવા લાગ્યા કેમકે તે સિવાય પૂર્વના શાતા વેદનીય કર્મને ક્ષય પણ થતો નથી. વિવાહામંતર પ્રભુએ તે પત્નીઓની સાથે જરા ન્યૂન છ લક્ષ પૂર્વ સુધી વિલાસ કર્યો. તે સમયે બાહુ અને પીઠના જીવ સર્વાર્થસિદ્ધ વિમાનથી ચવીને સુમંગલાની કુક્ષિમાં યુવમરૂપે ઉત્પન્ન થયા અને સુબાહુ તથા મહાપીઠના જીવ પણ તે જ સર્વાર્થસિદ્ધ વિમાનથી ઍવીને તેવી જ રીતે સુનંદાની કુક્ષિમાં ઉત્પન્ન થયા. સુમંગલાએ મરુદેવાની પેઠે ગર્ભના માહાભ્યને સૂચવનારા ચતુર્દશ મહાસ્વપ્નો જોયા. દેવીએ પ્રભુને તે સ્વપ્ન નિવેદિત કર્યા એટલે પ્રભુએ કહ્યું- “તમારે ચક્રવતી પુત્ર થશે.' સમય આવતાં પૂર્વ દિશા જેમ સૂર્ય અને સંધ્યાને જન્મ આપે તેમ સુમંગલાએ પિતાની કાંતિથી દિશાઓને પ્રકાશ કરનારા ભારત અને બ્રાહ્મી- એ બે અપત્યને જન્મ આપ્યો અને વર્ષાઋતુ જેમ મેઘ અને વિદ્યુતને જન્મ આપે તેમ સુનંદાએ સુંદર આકૃતિવાળા બાહુબલિ અને સુંદરીને જન્મ આપ્યો. પછી સુમંગલાએ વિદર પર્વતની ભૂમિ જેમ રત્નોને ઉત્પન્ન કરે તેમ અનુક્રમે પુત્રના ઓગણપચાસ જેડલા (૯૮ પુત્ર) ને ઉત્પન્ન કર્યા–જન્મ આપ્યો. વિધ્યાદ્રિમાં હાથીના બાળકોની પેઠે મહાપરાક્રમી અને ઉત્સાહી એવા તે બાળકે આમતેમ રમતા અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. જેમ ઘણી શાખાએથી મોટું વૃક્ષ શેભે તેમ તે અપત્યથી તરફ વિંટાયેલા ઋષભસ્વામીશોભવા લાગ્યા. તે સમયે પ્રાત:કાળે જેમ દીપકનું તેજ હણાઈ જાય તેમ કાળદેષથી કલ્પવૃક્ષોને પ્રભાવ હણવા (એ છે થવા) લાગ્યો. અશ્વસ્થ નામના વૃક્ષમાં જેમ લાખના કણ ઉત્પન્ન થાય, તેમ જુગલીઓમાં ક્રોધાદિક કષાયે શનૈઃ શનૈઃ ઉત્પન્ન થવા લાગ્યા અને સર્ષ જેમ ત્રણ પ્રકારના પ્રયત્નવિશેષને ન ગણે તેમ જુગલીઆઓ હાકાર, માકાર અને ધિક્કાર એ ત્રણ પ્રકારની નીતિનું ઉલ્લંઘન કરવા લાગ્યા. તેથી જુગલીઆઓએ એકઠા થઈ પ્રભુ પાસે આવી અસમંજસ બનતા સર્વ બનાવે નિવેદન કર્યા. તે સાંભળીને ત્રણ જ્ઞાન ધરાવનારા-જાતીસ્મરણુવાન પ્રભુએ કહ્યું-લકમાં જેઓ મર્યાદાનું ઉલ્લંઘન કરે છે તેઓને શિક્ષા કરનારા રાજા હોય છે, તેને પ્રથમ ઊંચા આસન ઉપર બેસારી અભિષેક કરવામાં આવે છે. તેમજ તે ચતરંગ સૈન્યવાળા અને અખંડિત શાસનવાળો હોય છે. ત્યારે તેઓએ કહ્યું- સ્વામિન ! તમે અમારા રાજા થાઓ; અમારી ઉપેક્ષા તમારે કરવી ન જોઈએ, કેમકે અમારામાં આપની સદશ બીજે કે જોવામાં આવતું નથી.” પ્રભુએ કહ્યું-“તમે ઉત્તમ એવા નાભિ કુળકર પાસે જઈને પ્રાર્થના કરે, તે તમને રાજા આપશે. તેઓએ તે પ્રમાણે નાભિ કુલકરની પાસે જઈ યાચના કરી એટલે કુળકરમાં અગ્રણી એવા નાભિએ કહ્યું- ઋષભ તમારે રાજા થાઓ.” પછી સર્વ જુગલીઆઓ હર્ષ પામી પ્રભુની પાસે આવીને કહેવા લાગ્યા–“નાભિ કુળકરે તમને જ અમારા રાજ ઠરાવ્યા છે.” એમ કહી સર્વે યુગ્મધમીએ સ્વામીને અભિષેક કરવા માટે જળ લેવા ગયા. તે વખતે સ્વર્ગપતિ ઈન્દ્રનું સિંહાસન કંપ્યું. અવધિજ્ઞાનથી પ્રભુને રાજ્યાભિષેક સમય જાણું તે જેમ એક ગૃહમાંથી બીજા ગૃહમાં જાય તેમ ક્ષણવારમાં ત્યાં આવ્યો. પછી સૌધર્મકલપના ઈન્દ્ર - Page #107 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. ભગવંતને રાજ્યાભિષેક સુવર્ણની વેદિકા કરીને અતિપાંકબલા શિલાની જેમ તેની ઉપર એક સિંહાસન રચ્યું અને પૂર્વ દિશાના અધિપતિ–તેમણે સ્વસ્તિવાચક(ગોર)ની પેઠે દેવે લાવેલા તીર્થજળથી પ્રભુને રાજ્યાભિષેક કર્યો. પછી ઈ નિર્મળપણથી જાણે ચંદ્રના સુંદર તેજમય હોય તેવા દિવ્ય વસ્ત્રો સ્વામીને ધારણ કરાવ્યા અને ત્રણ જગતના મુગટરૂપ સ્વામીના અંગ પર મુગટ વગેરે રત્નાલંકાર એગ્ય સ્થાને પહેરાવ્યાં. એટલામાં યુગલીઆઓ અંજિનીના પત્રમાં જળ લઈને આવ્યા. તેઓ પ્રભુને ભૂષિત જોઈ જાણે અર્થ ધરી રહ્યાં હોય તેમ ઊભા રહ્યા. દિવ્ય વસ્ત્ર અને અલંકારથી અલંકૃત થયેલા પ્રભુના મસ્તક ઉપર આ જળ, નાખવું ઘટે નહિ, એમ વિચારીને તેઓએ તેમના ચરણ ઉપર તે જળ ક્ષેપડ્યું. તેથી આ સર્વે યુગ્મધમીઓ સારી રીતે વિનીત થયા છે એમ જાણી તેઓને રહેવાને માટે વિનીતા નામે નગરી નિર્માણ કરવા કુબેરને આજ્ઞા કરી ઈદ્ર સ્વસ્થાનકે ગયા. કુબેરે બાર જન લાંબી નવ જન વિસ્તારવાળી વિનીતા નગરી રચી અને તેનું નામ અયોધ્યા એવું બીજું નામ પણ રાખ્યું. યક્ષપતિ કુબેરે તે નગરીને અક્ષય એવા વસ્ત્ર, નેપથ્ય અને ધનધાન્યથી ભરપૂર કરી. તે નગરીમાં હીરા, ઈન્દ્રનીલ મણિ અને વૈદુર્ય મણિની મોટી હવેલીઓ પિતાના કબુર કિરણથી આકાશમાં ભીંત સિવાય પણ ચિત્રવિચિત્ર ક્રિયાઓ કરતી હતી અને મેરુ પર્વતના શિખર જેવી સુવર્ણની ઊંચી હવેલીએ વજાના મિષથી ચોતરફ પત્રલંબનની લીલાને વિસ્તારતી હતી. તે નગરીના કિલ્લા ઉપર માણેકના કાંગરાઓની શ્રેણ હતી, તે વિદ્યાધરની સુંદરીઓને યત્ન સિવાય દર્પણરૂપ થઈ પડી હતી. તે નગરીને વિષે ઘરના આંગણામાં મેતીના સાથીઆ પૂરેલા હતા, તેથી તેમાંનાં મોતી વડે બાલિકાઓ સ્વેચ્છાથી પાંચીકે રમવાની ક્રીડા કરતી હતી. તે નગરીના ઉદ્યાનમાંહેના ઊંચા વૃક્ષો ઉપર અહનિશ અથડાતા ખેચરીઓના વિમાને ક્ષણવાર પક્ષિઓનાં માળાને દેખાવ આપતા હતા. ત્યાં અટારીઓમાં અને હવેલીઓમાં પડેલા મેટા રત્નરાશીને જોઈ તેવા શિખરવાળા રેહણાચલની શંકા થતી હતી. ત્યાં ગૃહવાપિકાઓ જલક્રીડાને વિષે રક્ત સુંદરીઓના મેતી હાર ત્રુટી જવાથી તામ્રપણું સરિતાની શોભાને ધારણ કરતી હતી. ત્યાં એવા તે ધનાઢય લકે વસતા હતા કે જેમાંથી એક વ્યાપારીના પુત્રને જોઈને પણ જાણે ધનદ પોતે જ વ્યાપાર કરવાને આવેલ હોય એમ જણાતું હતું. ત્યાં રાત્રીએ ચંદ્રકાંતમણિની ભી તેમાંથી ઝરતા એવા જળ વડે શેરીઓની રજ સર્વત્ર શાંત થતી હતી. એ નગરી અમૃત જેવા જળવાળા લાખો વાવ, કૂવા અને સરવરેથી નવીન અમૃતના કંડવાળા નાગલોક જેવી શોભતી હતી. જન્મથી વશ લક્ષ પૂર્વે ગયા ત્યારે પ્રભુ પ્રજાને પાળવા માટે તે નગરના રાજા થયા. મંત્રોમાં કારની જેમ સર્વ રાજાઓમાં પ્રથમ રાજા એવા ઋષભપ્રભુ પોતાના અપત્યની પેઠે પ્રજાને પાળવા લાગ્યા. તેમણે અસપુરૂષોને શિક્ષા આપવાને વિષે અને પુરુષોને પાળવાને વિષે ઉદ્યમ કરનારા અને જાણે પિતાના અંગીભૂત હોય તેવા મંત્રીઓ નીમ્યા. ઈન્દ્રના લોકપાળની જેમ મહારાજા રાષભદેવે પોતાના રાજ્યમાં ચારી વિગેરેથી રક્ષા ૧ મેરુ પર્વત ઉપરની તીર્થકર ભગવાનને જન્માભિષેક કરવાની શિલા. ૨ કમલિની. ૩ વિનયવાળા. Page #108 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માએ સમજાવેલ અગ્નિને ઉપયોગ સગ ૨ જે કરવામાં દક્ષ એવા આ રક્ષકોની નિમણૂક કરી. રાજહતિ એવા પ્રભુએ રાજ્યની સ્થિતિને માટે, શરીરને વિષે ઉત્તમાંગ(શિર)ની જેમ સેનાના ઉત્કૃષ્ટ અંગરૂપ હસ્તીઓ ગ્રહણ કર્યા, સૂર્યના ઘડાની જાણે સ્પર્ધા કરતા હોય તેવા ઊર્ધ્વ ગ્રીવાવાળા ઊંચી જાતના ઘડાઓ પ્રભુએ ધારણ કર્યા, પૃથ્વીમાં રહેલા જાણે વિમાન હોય તેવા સુશિલષ્ટ કાષ્ઠોથી ઘડેલા સુંદર રથ નાભિનંદને પિતે રચાવ્યા; ચક્રવતીના ભવમાં એકત્ર કરે તેમ જેઓના સત્વની ભલે પ્રકારે પરીક્ષા કરી છે એવી પાયદલ સેના પણ નાભિપુત્રે એકઠી કરી; નવીન સામ્રાજ્યરૂપી મહેલના જાણે સ્તંભ હોય તેવા બળવાન સેનાપતિ પ્રભુએ નિમ્યા અને ગાય, બળદ, ઊંટ, મહિષ અને ખચ્ચર વિગેરે પશુઓ પણ તેમના ઉપયોગને જાણનારા પ્રભુએ ગ્રહણ કર્યા. હવે તે સમયે પુત્ર વિનાના વંશની પેઠે કલ્પવૃક્ષો વિચ્છેદ પામવાથી લકે કંદમૂળ અને ફલાદિક ખાતા હતા, તેમજ શાળ, ઘઉં, ચણા અને મગ વગેરે ઔષધિઓ ઘાસની પેઠે પિતાની મેળે જ ઊગવા લાગી હતી, પણ તે તેઓ કાચી ને કાચી ખાતા હતા. તે કાચી ઔષધિ(ધાન્ય)ને આહાર તેમને જીર્ણ થયે નહી. એટલે તેઓએ પ્રભુને વિજ્ઞપ્તિ કરી. પ્રભુએ કહ્યું–તેને ચાળી ફેતરા કાઢી નાંખીને ભક્ષણ કરે.” પાળક પ્રભુને તે ઉપદેશ લઈ તેઓ તેમ કરવા લાગ્યા, પણ ઔષધિનું કાઠિન્ય હોવાથી તે આહાર પણ જ નહિં; તેથી પુનઃ તેઓએ વિજ્ઞપ્તિ કરી એટલે પ્રભુએ બતાવ્યું કે તેને હાથથી ઘસી, જળમાં પલાળી, પછી પાંદડાનાં પીઆમાં લઈ ખાઓ.” એવી રીતે તેઓએ કર્યું તે પણ અજીર્ણની વેદના થવા લાગી, એટલે વિજ્ઞપ્તિ કરવાથી જગત્પતિએ ક–પૂર્વોકત વિધિ પ્રમાણે કર્યા પછી તે ઔષધિને મુષ્ટિમાં અથવા કાખમાં ( ગરમી લાગે તેમ) શેડો વખત રાખીને ભક્ષણ કરે, એટલે તેથી તમને સુખ થશે.” તેથી પણ અજીર્ણ થવા લાગ્યું, એટલે લોકો વિધુર થઈ ગયા. તેવામાં પરસ્પર વૃક્ષની શાખા ઘસાવાથી અગ્નિ ઉત્પન્ન થયે અને તૃણુકાષ્ઠાદિકને બાળવા લાગ્યો. પ્રકાશિત રત્નના ભ્રમથી તે અગ્નિને ગ્રહણ વાને તે લોકોએ દોડીને હાથ લાંબા કર્યા પણ ઊલટા તેઓ બળવા લાગ્યા. એટલે અગ્નિથી દગ્ધ થયેલા તેઓ પ્રભુની પાસે આવી કહેવા લાગ્યા કે “વનમાં કેઈ નવિન અદૂભુત ભૂત ( વ્યંતર) ઉત્પન્ન થયેલ છે. સ્વામીએ કહ્યું સ્નિગ્ધ અને રૂક્ષકાળને વેગ થવાથી–મળવું થવાથી એ અગ્નિ ઉત્પન્ન થયો છે. કેમકે એકાંત રૂક્ષકાળમાં કે એકાંત નિષ્પકાળમાં અગ્નિ ઉત્પન્ન થતો નથી. તમે તેની પાસે રહી તેની સમીપ ભાગમાં રહેલા સમસ્ત તૃણાદિકને દૂર કરે અને પછી તેને ગ્રહણ કરે. ત્યારબાદ પૂર્વોક્ત વિધિ પ્રમાણે તૈયાર કરેલી ઓષધિને તેમાં નાંખી પકવ કરીને તેનું ભક્ષણ કરે. તે મુગ્ધ લોકોએ તેમ કર્યુ* એટલે અગ્નિએ તે તે સર્વે ઔષધિ બાળી નાંખી. તરત જ તેઓએ સ્વામી પાસે તે વૃત્તાંત નિવેદન કર્યું અને કહ્યું- હે સ્વામિન્ ! એ અગ્નિ તો કઈ પેટભરાની પેઠે ક્ષેપન કરેલી સર્વ ઔષધિઓ ભૂખાળ થઈ એકલે જ ખાઈ જાય છે, અમને કાંઈ પણું પાછું આપતું નથી. તે અવસરે પ્રભુ હાથી ઉપર બેઠેલા હતા તેથી ત્યાં જ તેઓની પાસે લીલે મૃત્તિકા (માટીનો) પિંડ મંગાવ્યું અને તે પિંડને હસ્તીના કુંભ ઉપર મૂકી હાથથી વિસ્તારીને તેવા આકારનું પાત્ર પ્રભુએ બનાવ્યું. એ રીતે શિમાં પ્રથમ કુંભકારનું શિલ્પ પ્રભુએ પ્રગટ કર્યું. પછી તેઓને સ્વામીએ કહ્યું- “આવી રીતે બીજાં પાત્રો પણ ૧. પચ્યો નહીં. ૨ શિથિલ. Page #109 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. પરમાત્માથી થયેલ શિલ્પની ઉત્પત્તિ. બનાવે અને તેને અગ્નિ ઉપર રાખી તેમાં ઔષધિને પચાવી પછી ભક્ષણ કરે તેઓએ સ્વામીની આજ્ઞા પ્રમાણે કર્યું. ત્યાંથી આરંભીને પ્રથમ કારીગર કુંભકાર થયા. લોકેને ઘર બનાવવા માટે પ્રભુએ વાર્ધકી-મકાન બાંધનારાઓ બનાવ્યા અર્થાત્ તે કળા શીખવીને તૈયાર કર્યા. મહાપુરુષોની બનાવટો વિશ્વના સુખને માટે જ હોય છે. ઘર વિગેરે ચિતરવાને માટે અને લોકેની વિચિત્ર ક્રીડાના હેતુથી તે કૃતાર્થ પ્રભુએ ચિત્રકાર પણ ઉત્પન્ન કર્યા. લોકોને માટે વસ્ત્ર બનાવવા સારુ પ્રભુએ કુવિદ (વણકરો)ની રચના કરી, કેમકે તે વખતે સર્વ કલ્પવૃક્ષને ઠેકાણે પ્રભુ એકજ કલ્પવૃક્ષ હતા. લોકોને કેશ નખની વૃદ્ધિથી પીડિત થતા જોઈને તે જગસ્પિતાએ નાપિત (વાલંદ) પણ બનાવ્યા. તે પાંચ શિલ્પ (કુંભકાર, ચિત્રકાર, વાર્ધકી, વણકર, નાપિત)-દરેકનાં વીશ વીશ ભેદ થવાથી લોકોમાં સરિતાના પ્રવાહની પેઠે સો પ્રકારે પ્રવર્યા, અર્થાત્ સે શિ૯પ પ્રગટ થયા. લેકેની આજીવિકાને માટે તૃણહર, કાષ્ઠહર, કૃષિ અને વ્યાપાર વિગેરે કર્મો ભગવતે ઉત્પન્ન કર્યા અને જગતની વ્યવસ્થારૂપી નગરીના જાણે ચતુષ્પથ હોય તેવા સામ, દામ, ભેદ અને દંડ એ ચાર ઉપાયની કલપના કરી. જ્યેષ્ઠ પુત્રને બ્રહ્મ(મૂળમંત્ર) કહેવું જોઈએ એવા ન્યાયશી જ હાયની તેમ ભગવાને પિતાના મોટા પુત્ર ભરતને બહોતેર કળા શીખવી. ભરતે પણ પિતાના બીજા સહદને તથા અન્ય પુત્રોને તે કળાઓ સમ્યક પ્રકારે શીખવી. કેમકે પાત્રને શીખવેલી વિદ્યા શત શાખાવાળી થાય છે. બાહુબલિને પ્રભુએ હસ્તી, અશ્વ, સ્ત્રી અને પુરુષના અનેક પ્રકારના ભેદવાળા લક્ષણેનું જ્ઞાન આપ્યું. બ્રાહ્મીને જમણું હાથવડે અઢાર લિપિઓ બતાવી અને સુંદરીને ડાબા હાથથી ગણિત બતાવ્યું. વસ્તુઓનાં માન, ઉન્માન, અવમાન તેમજ પ્રતિમાને પ્રભુએ બતાવ્યા અને મણિ વિગેરે પાવવાની કળા પણ પ્રવર્તાવી. તેમની આજ્ઞાથી વાદી અને પ્રતિવાદીને વ્યવહાર રાજા, અધ્યક્ષ અને કુળગુરુની સાક્ષીથી પ્રવર્તાવા લાગ્યું. હસ્તી વિગેરેની પૂજા, ધનુર્વેદ તથા વૈદકની ઉપાસના, સંગ્રામ, અર્થશાસ્ત્ર, બંધ, ઘાત, વધ અને ગેષ્ઠી વિગેરે ત્યારથી પ્રવર્તાવા લાગ્યા અને “આ માતા, આ પિતા, આ ભાઈ, આ સ્ત્રી, આ પુત્ર, આ ઘર અને આ ધન મારું” એવી મમતા લેકેને વિષે ત્યારથી શરૂ થઈ. પ્રભુને વિવાહ વખતે અલંકારવડે અલંકૃત અને વસ્ત્રવડે પ્રસાધિત કરેલા જોયા હતા, ત્યારથી લોકોએ પણ પિતાને વસ્ત્રવાળા તથા આભૂષણવાળા કરવાનો પ્રચાર કર્યો. પ્રભુએ કરેલું પ્રથમ પાણિગ્રહણ જોઈને અદ્યાપિ લોકે પણ તેજ પ્રમાણે પાણિગ્રહણ કરે છે. કેમકે મોટા લોકોએ કરેલા-પ્રવર્તાવેલા માર્ગ નિશ્ચી થાય છે. પ્રભુના વિવાહથી પ્રારંભીને દત્તકન્યા એટલે બીજાએ આપેલી કન્યા સાથે પરણવું શરૂ થયું અને ચુડા, ઉપનયન, હવેડા વિગેરેની પ્રથા પણ ત્યારથી જ શરૂ થઈ. આ સર્વ ક્રિયાઓ સાવદ્ય છે, તે પણ પિતાનું કર્તવ્ય જાણનાર પ્રભુએ લેકેની અનુકંપાથી તે સર્વે પ્રવર્તાવી. તેમની આજ્ઞાથી પૃથ્વી ઉપર અદ્યાપિ સુધી સર્વ કળા વિગેરે પ્રવર્તે છે, તેને અર્વાચીન બુદ્ધિવાળા વિદ્વાનોએ શાસ્ત્રરૂપે બાંધેલ છે. સ્વામીની શિક્ષાવડે સર્વ લેક દક્ષ થયા, કેમકે ઉપદેષ્ટા વિના મનુષ્ય પણ પશુની પેઠે આચરણ કરે છે. વિશ્વની સ્થિતિરૂપી નાટકના સૂત્રધાર એવા પ્રભુએ ઉગ્ર, ભેગ, રાજન્ય અને ક્ષત્રીય એવા ચાર ભેદથી લકેના કુળની રચના કરી. ઉગ્ર દંડના અધિકારી એવા આરક્ષક પુરૂષ Page #110 -------------------------------------------------------------------------- ________________ વસંત ઋતુનું વર્ણન. સગ ૨ જે તે ઉગ્ર કુળવાળા, ઈંદ્રને જેમ ત્રાયઅિંશ દેવતાઓ તેમ પ્રભુના મંત્રી વિગેરે તે ભેગકુળવાળા, પ્રભુની સમાન વયવાળા મિત્રો તે રાજન્ય કુળવાળા અને બાકી અવશેષ રહેલા પુરુષે તે ક્ષત્રિય થયા. એવી રીતે પ્રભુ, વ્યવહાર નીતિની નવીન સ્થિતિ રચીને નવોઢા સ્ત્રીની પેઠે નવીન રાજ્યલક્ષમી ભોગવવા લાગ્યા. વૈદ્ય જેમ વ્યાધિવાળા માણસના રેગની ચિકિત્સા કરીને તેને યોગ્ય ઔષધ આપે તેમ દંડ કરવા લાયક લેકોને તેઓના અપરાધ પ્રમાણે દંડ (શિક્ષા) આપવાનું પ્રભુએ નિર્માણ કર્યું. દંડથી ભય પામેલા લોકે ચોરી વિગેરે (અપરાધ) કરતાં નહીં કેમકે દંડનીતિ છે તે સર્વે અન્યાયરૂપ સપને વશ કરવામાં જાગુંલીમંત્ર સમાન છે. સુશિક્ષિત લોક જેમ પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરે નહીં, તેમ કઈ કોઈનાં ક્ષેત્ર, ઉદ્યાન અને ઘર વિગેરેની મર્યાદાને ઉલ્લંઘન કરતા નહોતા. વરસાદ પણ પિતાની ગર્જનાના મિષથી જાણે પ્રભુના ન્યાયધર્મને વખાણતા હોય તેમ ધાન્યની નિષ્પત્તિને માટે પોતાના કાળને અનુસરીને વરસતે હતે. ધાન્યના ક્ષેત્રોથી, ઈક્ષુદંડના વાડાથી અને ગોકુળથી આકુળ થયેલા જનપદ (દેશ) પિતાની અદ્ધિથી શોભતા હતા અને તેઓ સ્વામીની ઋદ્ધિને સૂચવતા હતા. પ્રભુએ સર્વ લોકોને ત્યાજ્ય અને ગ્રાહાના વિવેકથી જાણીતા કર્યા, તેથી આ ભરતક્ષેત્ર ઘણું કરીને વિદેહક્ષેત્રની તુલ્ય થઈ પડયું. એવી રીતે નાભિના પુત્ર ઋષભદેવે રાજ્યાભિષેક પછી પૃથ્વીને પાલન કરવામાં ત્રેસઠ લક્ષ પૂર્વ ઉલ્લંઘન કર્યા. એક વખતે કામદેવે નિવાસ કરેલે વસંત માસ આવતાં, પરિવારના અનુરોધથી પ્રભુ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં જાણે દેહધારી પુષ્પમાસ હોય તેવા પુષ્પના આભરણથી ભૂષિત થયેલા પ્રભુ પુષ્પના વાસગૃહમાં બેઠા. તે વખતે પુષ્પ અને માર્કદના મકરંદથી ઉન્મત્ત થયેલા ભ્રમરે ગુંજારવ કરતા હતા, તેથી જાણે વસંતલકમી પ્રભુને આવકાર આપતી હોય તેમ જણાતું હતું. પંચમ સ્વરને ઉરચાર કરનારા કેકલેએ જાણે પૂર્વ રંગનો આરંભ કર્યો છે એમ જાણીને મલયાચલને પવન નટ થઈને લતારૂપી નૃત્ય બતાવતા હતા. મૃગલાચનાએ પોતાના કામુક પુરૂષોની પેઠે કુરબક, અશેક અને બકુલના વૃક્ષને આલિંગન, ચરણઘાત અને મુખને આસવ આપતી હતી. તિલક વૃક્ષ પોતાની પ્રબળ ખુશબેથી મધુકરને પ્રમાદિત કરીને યુવાન પુરૂષની ભાલસ્થલીની પેઠે વનસ્થલીને શોભાવતું હતું. જેમ કૃશોદરી સ્ત્રી પોતાના પુષ્ટ સ્તનના ભારથી નમી જાય તેમ લવલી વૃક્ષની લતા પિતાના પુષ્પગુચ્છના ભારથી નમી ગઈ હતી. ચતુર કામી પુરુષ મંદ મંદ આલિંગન કરે તેમ મલયાનલે આગ્રલતાને મંદ મંદ આલિંગન કરવા માંડયું હતું. લાકડીવાળા પુરુષની પેઠે કામદેવ, જાંબુ-કદંબ-આમ્રચંપક-આસોપાલવરૂપ યષ્ટિઓથી પ્રવાસી લોકોને મારવાને સમર્થ થવા લાગ્યો હતે. નવીન પાડલ પુષ્પના સંપર્કથી સુગંધી થયેલ મલયાચલને પવન તેવા જ જળની પેઠે સર્વને હર્ષ આપતો હતો. મકરંદ રસથી અંદર સારવાળું મહુડાનું વૃક્ષ મધુપાત્રની પેઠે પ્રસરતા ભ્રમરાએથી કલકલ શબ્દ વડે આકુળ થતું હતું. ગોલિકા અને ધનુષ્યને અભ્યાસ કરવાને કામદેવે કદંબ પુષ્પના મિષથી જાણે ગેલિકા તૈયાર કરી હોય એમ જ|તું હતું. ઈચ્છાપૂર્તિ જેને પ્રિય છે. એવી વસંતઋતુએ વાસંતીલતાને ભ્રમરરૂપી પાંથને માટે મકરંદરસની એક પરબ જેવી બનાવી હતી. જેના પુષ્પના આમેદની ૧ પરોપકારાર્થે વાવ, કુવા, પરબ વિગેરે કરાવવાં તે. Page #111 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. વસંત ઋતુનું વર્ણન સમૃદ્ધિ ઘણી દુર્વાર છે એવા સિંધુવારના વૃક્ષ નાસિકામાં વિશ્વની પેઠે પિસી પ્રવાસીઓને મોટો મેહ ઉત્પન્ન કરતા હતા. વસંતરૂપી ઉદ્યાન પાળે ચંપક વૃક્ષમાં જોડેલા ભ્રમરે રક્ષકેની પેઠે નિઃશંક થઈને ભમતા હતા. સ્ત્રી પુરુષોને જેમ યૌવન શેભા આપે તેમ વસંત તુ ઉત્તમ અને અનુત્તમ એવા વૃક્ષ અને લતાઓને શોભા આપતી હતી. જાણે મોટા પર્વમાં વસંતને અર્થ આપવાને ઉત્સુક થઈ હોય તેમ મૃગલચનાઓ પુષ્પ ચુંટવાને આરંભ કરતી હતી. તેમને પુષ્પ ચુંટવામાં જાણે એવી પણ બુદ્ધિ થઈ હોય કે આપણે હાજર થતાં કામદેવને બીજા (પુષ્પના) આયુધની શી જરૂર છે ? પોતાના પુષ્પ ચુંટાયાં એટલે તેમના વિયોગરૂપી પીડાએ પીડિ ડિત થયેલી સંતીલતા જાણે સુંદર ભ્રમરાઓના ગુંજારવથી રૂદન કરતી હોય તેમ જણાતી હતી. કેઈ સ્ત્રી મલ્લિકાને ચુંટીને જતી હતી, તેવામાં તેનું વસ્ત્ર તેમાં ભરાતાં તે ઊભી રહી, તેથી જાણે “તું બાજે જા નહીં.” એમ કહી તેને તે વારતી હોયની એમ જણાતું હતું. કોઈ સ્ત્રી ચંબેલીને ચુંટવા જતી હતી તેવામાં તેમાં પડતા એવા ભ્રમરાએ તેના અધર ઉપર ડંસ દીધે, તે જાણે તેને આશ્રય ભંગ કરવાને ક્રોધે કરીને જ હોય એમ જણાતું હતું. કેઈ સ્ત્રી પોતાની ભુજારૂપી લતાને ઊંચી કરીને તેની ભુજાના મૂળ ભાગને જેનારા પુરુષોના મનની સાથે ઊંચે રહેલા પુષ્પોનું હરણ કરતી હતી. નવીન પુના ગુચ્છને હાથમાં રાખવાથી પુષ્પ ચુંટનારી સ્ત્રીઓ જાણે જંગમ વલ્લીઓ હોય તેવી શેભતી હતી. વૃક્ષની દરેક શાખાઓમાં પુષ્પ ચુંટવાના કુતુહલથી સ્ત્રીઓ વળગી રહી હતી, તેથી જાણે તે વૃક્ષો સ્ત્રીરૂપી ફળવાળાં થયાં હોય તેમ જણાતાં હતાં. કેઈ પુરુષે પિતે જ મલિકાની કળિયે ચુંટીને પોતાની પ્રિયા માટે મોતીના હાર જેવું સર્વ અંગનું આભરણું કર્યું હતું કેઈએ કામદેવના ભાથાની પેઠે પિતાની પ્યારીના કેશપાશને ખીલેલાં પુથી પૂર્યો હતે, કેઈ ઇંદ્રના ધનુષની પેઠે પાંચે વર્ણના પુષ્પથી પિતાને હાથે ગુંથેલી માળા આપાને પિતાની પ્રિયાને સંતોષ પમાડતો હતો અને કોઈ પુરુષ પોતાની પ્રિયાએ લીલાથી નાંખેલા પુષ્પના દડાને દાસ જેમ પાછો આપે તેમ પિતાના હાથથી પાછા આપતે હતો. કેટલીએક મૃગલેચના હિંચકા ઉપર આંદોલન કરવાથી ગમનાગમન વડે અપરાધવાળા પતિઓને જેમ પાદપ્રહાર કરે તેમ વૃક્ષના અગ્રભાગની ઉપર પોતાના પગથી પ્રહાર કરતી હતી, અને હિંચકા ઉપર બેઠેલી કેઈ નવોઢા સુંદરી તેના સ્વામીના નામને પૂછતી એવી સખીઓના લતાપ્રહારને લજ્જાથી પિતાનું મુખ મુદ્રિત કરીને સહન કરતી હતી. કેઈ પુરુષ સન્મુખ રહેલી બીકણ સ્ત્રીની સાથે બેસીને ગાઢ આલિંગનની ઈચ્છાથી હિંચકાને ગાઢ રીતે આંદોલન કરતો હતો અને કેટલાએક યુવાન રસિકો ઉદ્યાનવૃક્ષોની દરેક શાખાઓમાં બાંધેલા હિંચકાને લીલાવડે આંદોલન કરતા સતા વાંદરાની જેવી શોભા આપતા હતા. આવી રીતે ત્યાં નગરના લકે ખેલતા હતા તે જોઈને “આવી ક્રીડા કેઈ બીજે ઠેકાણે પણ મેં જોઈ છે' એમ પ્રભુ વિચારવા લાગ્યા. એવું વિચારતાં અવધિજ્ઞાનવડે પિતે પૂર્વે ઉત્તરાર ભેગવેલ યાવત્ અનુત્તર વિમાનના સુખ પર્યત સર્વ સુખ સ્મરણમાં આવ્યાં. ફરીથી ચિંતવતાં તેમનું મેહબંધન ગળી ગયું અને વિચારવા લાગ્યા કે–“ અરે ! આ વિષયથી આક્રાંત થયેલા લોકોને ધિક્કાર છે કે જેઓ પોતાના આત્મહિતને જાણતા જ નથી. અહો ! આ સંસારરૂપી કૂપમાં અરઘટ્ટઘટિ યંત્રના ન્યાયવડે જંતુઓ પિતાના કર્મથી ગમનાગમનની ક્રિયા કરે છે. મેહથી અંધ થયેલા પ્રાણુના જન્મને ધિક્કાર છે કે જેમને Page #112 -------------------------------------------------------------------------- ________________ ૮૮ વસંત વિલાસથી પરમાત્માની વિચારણા સગ ૨ જે. જન્મ, સુઈ ગયેલાની જેમ રાત્રિ વ્યર્થ ચાલી જાય તેમ વ્યર્થ વીતી જાય છે. ઉંદર જેમ વૃક્ષને છેદી નાખે તેમ રાગ, દ્વેષ અને મોહ ઉદ્યમવંત પ્રાણીઓના ધર્મને પણ મૂળમાંથી છેદી નાંખે છે. અહો ! મુગ્ધ લેક વડના વૃક્ષની પેઠે ક્રોધ વધારે છે કે જે ક્રોધ વધારનાર પિતાનું મૂળથી જ ભક્ષણ કરે છે. હાથી ઉપર ચડેલા મહાવતેની પેઠે માન ઉપર ચઢેલા મનુષ્ય મર્યાદાનું ઉલ્લંઘન કરી કોઈને પણ ગણતા નથી; દુરાશય પ્રાણીઓ કૌચના બીજની શીંગના જેવી ઉપતાપ કરનારી માયાને છેડતા નથી, અને તુષદકથી જેમ દૂધ બગડે છે અને કાજલથી જેમ ઉજજવળ વસ્ત્ર મલિન થાય છે, તેમ લોભથી પ્રાણી પિતાના નિર્મળ ગુણગ્રામને દૂષિત કરે છે. જ્યાં સુધી સંસારરૂપી કારાગૃહમાં પહેરેગીરની પેઠે એ ચાર કષા પાસે રહીને જાગતા હોય છે, ત્યાં સુધી પુરુષોને મોક્ષ ક્યાંથી પ્રાપ્ત થાય ? અહો ! જાણે ભૂત વળગેલું હોય તેમ અંગનાના આલિંગનમાં વ્યગ્ર થયેલા પ્રાણીઓ પોતાના ક્ષીણ થતા આત્માને જાણતા નથી ! કેઈ માણસ ઔષધથી જેમ સિંહને આરોગ્ય ઉત્પન્ન કરે તેમ માણસે જુદા જુદા પ્રકારના આહારથી પિતાની મેળે જ પિતાના આત્માને ઉન્માદન ઉત્પન્ન કરે છે. (સિંહને આરોગ્ય ઉત્પન્ન કરવાથી તે જેમ આરોગ્યતા ક્યનારના જ પ્રાણ લે, તેમ આહારદિવડે નીપજાવેલે ઉન્માદ પિતાને જ ભવભ્રમણને માટે થાય છે.) “આ સુગંધી કે આ સુગંધી ? હું કયું ગ્રહણ કરું ? એમ વિચારતો પ્રાણી તેમાં લંપટ થઈ, મૂઢ બની, ભ્રમરની પેઠે ભમે છે અને કદાપિ સુખને પ્રાપ્ત કરતું નથી. રમકડાથી બાળકને છેતરે તેની પેઠે ફક્ત તે વખતે જ મનહર લાગનારી રમણિક વસ્તુઓથી લોકો પોતાના આત્માને જ છેતરે છે. નિદ્રાળુ પુરુષ જેમ શાસ્ત્રના ચિંતનથી ભ્રષ્ટ થાય તેમ હંમેશ વેણુ અને વીણાના નાદમાં કર્ણ દઈને પ્રાણું પિતાના સ્વાર્થથી ભ્રષ્ટ થાય છે. એક સાથે જ પ્રબળ થયેલા વાત, પિત્ત અને કફની પેઠે પ્રબળ થયેલા વિષયોથી પ્રાણી પિતાના ચૈતન્યને લુપ્ત કરી નાંખે છે તેથી તેને ધિક્કાર છે.” આવી રીતે જે વખતે પ્રભુનું હદય સંસાર સંબંધી વૈરાગ્યની ચિંતાસંતતિના તંતુ વડે વ્યાપ્ત થઈ ગયું, તે જ વખતે સારસ્વત, આદિત્ય, વદિ, અરુણુ, ગર્દય, તુષિતા, અવ્યાબાધ, મફત અને રિષ્ટ એ નવ પ્રકારના બ્રહ્મ નામે પાંચમા દેવલોકને અંતે વસનારા લોકાંતિક દેવતાઓ પ્રભુના ચરણ સમીપે આવી બીજા મુગટ જેવી મસ્તકે પદ્મકશ સદશ અંજલિ જેડી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગ્યા- “ઇંદ્રના ચૂડામણિ (મુગટ)ની કાંતિરૂપ જળમાં જેમના ચરણ મગ્ન થયા છે એવા અને ભરતક્ષેત્રમાં નષ્ટ થયેલા મોક્ષમાર્ગને બતાવવામાં દીપક સમાન એવા હે પ્રભુ ! તમે જેમ લોકની આ સર્વ વ્યવસ્થા પ્રથમ પ્રવર્તાવી તેમ હવે ધર્મતીર્થને પ્રવર્તાવે અને તમારા કૃત્યનું સ્મરણ કરે.” એવી રીતે દેવતાઓ પ્રભુને વિજ્ઞપ્તિ કરીને બ્રહ્મ દેવલોકમાં પોતપોતાના સ્થાન પ્રત્યે ગયા અને દીક્ષાની ઈચ્છાવાળા પ્રભુ પણ તત્કાળ નંદનેદ્યાનમાંથી પોતાના રાજ્યમહેલ તરફ પધાર્યા. इत्याचार्यश्रीहेमचंद्रसरिविरचिते त्रिषष्टिशलाकापुरुषचरित्रे महाकाव्ये प्रथमपर्वणि भगवज्जन्मव्यवहारराज्यस्थितिप्रकाशनो નામ કયા સર ને ૨ | Page #113 -------------------------------------------------------------------------- ________________ 92222222222222222222222 ( સ ત્રીજે. ઉ) 000000000000 હવે પ્રભુએ તરત જ પિતાના સામંત વિગેરેને તથા ભરત, બાબલિ વિગેરે પુત્રોને બોલાવ્યા. પ્રથમ ભારતને કહ્યું–હે પુત્ર ! તું આ રાજયને ગ્રહણ કર. અમે તે હવે સંયમરૂપી સામ્રાજ્યને ગ્રહણ કરશું.' સ્વામીના તેવા વચનથી ભરત ક્ષણવાર અધોમુખ થઈ, પછી અંજલિ જેડી, નમસ્કાર કરી, ગદગદુ ગિરાથી કહેવા લાગ્ય–“હે સ્વામિન્ ! તમારા ચરણકમલના પીઠની આગળ આળોટવાથી મને જે સુખ થાય છે તેવું સુખ રત્નસિંહાસન ઉપર બેસવાથી થવાનું નથી. હે વિભે ! તમારી આગળ પગે દોડતાં મને જે સુખ થાય છે, તે સુખ લીલાથી હસ્તીની પીઠ ઉપર આરૂઢ થવાથી થવાનું નથી. તમારા ચરણકમળની છાયમાં જે સુખ હું મેળવું છું તે સુખ મને ઉજવળ છત્રછાયાવડે વ્યાપ્ત થવાથી થવાનું નથી. જે હું તમારાથી વિરહી થાઉં તે પછી સામ્રાજ્યલક્ષમીથી શું કામ છે ? કેમકે તમારી સેવાના સુખરૂપ ક્ષીરસાગરમાં રાજ્યનું સુખ એક બિંદુમાત્ર છે.” સ્વામીએ કહ્યું—“અમે રાજ્ય છોડી દઈએ અને પછી પૃથ્વી પર જો રાજા ન હોય તે પાછા મત્સ્યના જે ન્યાય પ્રવ; માટે હે વત્સ ! તમે આ પૃથ્વીનું યથાયોગ્ય રીતે પ્રતિપાલન કરે. તમે અમારા આદર્શ પ્રમાણે વર્તનારા છે અને અમારે આદેશ પણ એ જ છે. આવો પ્રભનો સિદ્ધાદેશ થતાં તેને ઉલ્લંઘન કરવાને અસમર્થ એવા ભરતે તે અંગીકાર કર્યો, કેમકે ગુરુને વિષે વિનયસ્થિતિ એવી જ હોય છે. પછી નમ્ર થયેલા ભરતે સ્વામીને મસ્તકથી પ્રણામ કરી પોતાના ઉન્નત વંશની પેઠે પિતાના સિંહાસનને અલંકૃત કર્યું, દેવતાઓએ જેમ પ્રભુને અભિષેક કર્યો હતો તેમ પ્રભુના આદેશથી અમાત્ય, સામંત અને સેનાપતિ વગેરેએ ભરતને રાજ્યાભિષેક કર્યો. તે વખતે પ્રભુના શાસનની પેઠે ભરતના મસ્તક ઉપર પૂર્ણિમાના ચંદ્ર જેવું વિશાળ છત્ર શોભવા લાગ્યું. તેમની બંને બાજુએ વિંઝાતા એવા ચામર ચળકવા લાગ્યા, તે જાણે ભારતના અદ્વયથી આવનારી લક્ષ્મીના બે ફતે આવ્યા હોય તેવા જણાતા હતા. જાણે ઘણા ઉજજવળ એવા પિતાના ગુણ હોય તેવા વસ્ત્ર અને મુક્તાલંકારથી ભરત શોભવા લાગ્યા અને મોટા મહિનામાં પાત્રરૂપ તે નવા રાજાને નવા ચંદ્રની પેઠે પોતાના કલ્યાણની ઇચ્છાથી રાજમંડળે પ્રણામ કર્યા. પ્રભુએ બાજા બાહુબલી વિગેરે પુત્રોને પણ યોગ્યતા પ્રમાણે દેશ વહેંચી આપ્યા. પછી પ્રભુએ કલ્પવૃક્ષની પેઠે સ્વેચ્છાએ કરેલી પ્રાર્થના પ્રમાણે મનુષ્યને સાંવત્સરિક દાન આપવાને આરંભ કર્યો અને નગરના ચતુષ્પથમાં તથા દરવાજા વિગેરેમાં ઊંચે પ્રકારે એવી આષણા કરાવી કે “જે જેનો અથી હેય તેણે આવીને તે ગ્રહણ કરવું.' ૧ માછલામાં મેટા માછલાં નાનાં માછલાને ગળી જાય એવો ભય છે, તે પ્રમાણે જે મનુષ્યમાં પણ રાજ ન હોય તો શક્તિવાળાએ અશકિતવાનને હેરાન કરે. ૨ ભરતક્ષેત્રના ઉત્તરાદ્ધ અને દક્ષિણા એવા બે વિભાગ A - 12 Page #114 -------------------------------------------------------------------------- ________________ સાંવત્સરિક દાન. સર્ગ ૩ જે સ્વામીએ દાન આપવું શરૂ કર્યું તે વખતે ઇંદ્ર આદેશ કરવાથી કુબેરે પ્રેરેલા ભક દેવતાઓ ઘણું કાળથી ભ્રષ્ટ થયેલું–નષ્ટ થઈ ગયેલું, નધણીયાતું, મર્યાદાને ઉલ્લંઘન કરનારું, ગિરિ અને કુંજમાં રહેલુંસ્મશાન વિગેરે સ્થાનમાં ગૂઢ રહેલું, ઘરમાં ગુપ્ત કરેલું રૂખ, સુવર્ણ અને રત્નાદિક દ્રવ્ય સર્વ જગ્યાએથી લાવીને વરસાદ જેમ પાણીને પૂરે તેમ પૂરવા લાગ્યા. હંમેશાં જેમ સૂર્યને ઉદય થાય ત્યાંથી તે ભેજનના સમય સુધીમાં પ્રભુ એક કેટી અને આઠ લાખ સુવર્ણ (નૈયા)નું દાન આપતા હતા. એ પ્રમાણે એક વર્ષમાં પ્રભુએ ત્રણશે અધ્યાશી ક્રોડ એંશી લાખ સુવર્ણનું દાન કર્યું. “પ્રભુ દીક્ષા લેવાના છે.” એમ જાણું લેકોને પણું સંસારમાં વૈરાગ્ય થવાથી ફક્ત શેષામાત્ર દાન ગ્રહણ કરતા હતા. જો કે પ્રભુ ઈચ્છા પ્રમાણે દાન દેતા હતા, તે પણ તેઓ અધિક ગ્રહણ કરતા નહોતા, વાર્ષિક દાનને અંતે પિતાનું આસન ચલિત થવાથી ઈન્દ્ર બીજા ભરતની પેઠે ભક્તિપૂર્વક ભગવંત પાસે આવ્યો. જળના કુંભ હસ્તમાં રાખનારા બીજા ઇંદ્રોની સાથે રાજ્યાભિષેકની પેઠે તેણે જગત્પતિને દીક્ષા ઉત્સવ સંબંધિ અભિષેક કર્યો. તે કાર્યને અધિકારી હોય તેવા ઇદ્ર તત્કાળ લાવેલાં દિવ્ય અલંકાર તથા વસ્ત્રો પ્રભુએ ધારણ કર્યા. જાણે અનુત્તર વિમાને માંહેનું વિમાન હોય તેવી સુદર્શના નામે એક શિબિકા ઈંઢે પ્રભુને માટે તૈયાર કરી. ઈ હાથને ટેકે આપે છે જેમને એવા પ્રભુ જાણે લેકાગ્રરૂપી મંદિરની પહેલી નિસરણ ઉપર ચઢતા હોય તેમ તે શિબિકા ઉપર આરુઢ થયા. પ્રથમ રોમાંચિત થયેલા મનુષ્યએ અને પછી દેવતાઓએ જાણે મૂત્તિમંત પિતાને પુણ્યભાર હોય તેમ શિબિકાને ઉપાડી. તે સમયે સુર અને અસુરેએ હર્ષથી વગાડેલા મંગળવાજિંત્રોએ પિતાના નાદથી પુષ્પરાવર્તક મેઘની પેઠે દશ દિશાઓને પૂરી દીધી. જાણે આ લેક અને પરલેકનું મત્તિમંત નિર્મલપણું હોય એવા બે ચામર પ્રભુના બંને પાર્શ્વભાગમાં પ્રકાશી રહ્યા અને બંદીકેની પેઠે વૃંદારક (દેવતાઓ) મનુષ્યોના કાનને પ્રસન્ન કરનાર એ ભગવંતને જયજયારવ ઊંચે સ્વરે કરવા લાગ્યા. શિબિકામાં આરૂઢ થઈને માર્ગમાં ચાલતા પ્રભુ ઉત્તમ દેના વિમાનમાં રહેલી શાશ્વત પ્રતિમાની જેમ શોભતા હતા. એવી રીતે ભગવાનને જતાં જઈ સર્વે નગરવાસીઓ બાલકે જેમ પિતાની પછવાડે દોડે તેમ દોડવા લાગ્યા. મેઘને જેનારા મયુરની પેઠે કે દૂરથી સ્વામીને જવાને ઊંચા વૃક્ષની શાખા ઉપર આરુઢ થયા; સ્વામીને જેવાને માટે માર્ગના મંદિર ઉપર ચઢેલા કેઈ સૂર્યના પ્રબળ તાપને પણ ચંદ્રાતાની જે ગણવા લાગ્યા કેઈ કાળક્ષેપને સહન નહિં કરી શકવાથી તત્કાળ અશ્વ ઉપર ન ચઢતાં જાણે પિતે જ અશ્વ હેય તેમ માર્ગમાં ઠેટવા લાગ્યા અને કેઈ જળમાં માસ્યની પેઠે લેકસમૂહની અંદર પ્રવેશ કરી, સ્વામીના દર્શનની ઈચ્છાથી આગળ નીકળવા લાગ્યા. જગત્પતીની પાછળ દેડનારી કેટલીએક અંગનાઓના વેગને લીધે મુક્તાહાર ત્રુટી જતાં હતા; તેથી જાણે તે પ્રભુને લાજાંજલિથી વધાવતી હોય એમ જણાતું હતું. પ્રભુ આવે છે એમ ધારી તેમને જોવાની ઈચ્છાવાળી કેટલીક સ્ત્રીઓ કટીભાગમાં બાળકોને તેડી વાનર સહિત લતાઓની જેમ ઉભી રહી હતી; કુચકુંભના ભારથી મંદગતિવાળી કેટલીએક સ્ત્રીઓ જાણે બે પાંખો કરી હોય તેમ બે બાજુએ રહેલી સખીઓની ભૂજાનું આલંબન કરીને ચાલતી હતી; કેટલીએક સ્ત્રીએ પ્રભુને જવાના ઉત્સવની ઈચ્છાથી ગતિભંગ ૧ મોતીરૂપ ધાણુની અંજલિથા Page #115 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું પરમાત્માનું ચારિત્ર-ગ્રહણ કરનારા પિતાના ભારે નિતંબની નિંદા કરતી હતી; માગમાં આવેલા ઘરમાં રહેનારી, કેટલીએક કુળવધૂઓ સુંદર કસુંબી વસ્ત્ર પહેરી પૂર્ણ પાત્રને ધારણ કરતી ઊભી રહી હતી. તેથી તેઓ શશાંક સહિત સંધ્યાના જેવી જતી હતી કેટલીએક ચપલનયનાએ પ્રભુને જેવા માટે પિતાના હસ્તકમલથી ચામરની પેઠે વસ્ત્રના છેડાને ચલિત કરતી હતી. કેટલીએક સ્ત્રીઓ નાભિકુમાર ઉપર પાણી નાંખતી હતી, તે જાણે પિતાના પુણ્યબીજ નિર્ભરપણે વાવતી હોય તેવી જણાતી હતી; કેટલીએક સ્ત્રીઓ જાણે ભગવંતના કુળની સુહાસ હોય તેમ “ચિરંજીવ, ચિરં નંદ” એવી આશીષ આપતી હતી, અને કેટલીએક ચપલાક્ષી નગરનારીઓ નિશ્ચલાક્ષી થઈને તેમજ મંદગામિની શિઘગામિની થઈને પ્રભુની પછવાડે જવા લાગી હતી. તથા તેમને જેવા લાગી હતી. હવે પિતાના મોટા વિમાનોથી પૃથ્વીતલને એક છાયાવાળું કરતા ચારે પ્રકારના દેવતાઓ આકાશમાં આવવા લાગ્યા. તેમાં કેટલા એક ઉત્તમ દેવતાઓ મદજીને વરસતા હાથીઓ લઈને આવતા હતા, તેથી જાણે તેઓ આકાશને મેઘમય કરતા હોય તેવાં જણાતા હતા; કેટલાએક દેવતાઓ આકાશરૂપી ઉદધિમાં નાવરૂપ તુરંગે ઉપર બેસીને ચાબુકરૂપ નાવના દંડ સહિત જગત્પતિને જોવા આવતા હતા અને કેટલાએક દેવતાઓ જાણે મૂત્તિ. માન પવન હોય તેવા અતિવેગી રથમાં બેસી નાભિનંદનને જોવા આવતા હતા; જાણે પરસ્પર વાહનની ક્રીડામાં દાવ રમવાની પ્રતિજ્ઞા કરી હોય તેમ તેઓ મિત્રની પણ રાહ જેતા નહતા. પિતાને ગામે પહોંચેલા વટેમાર્ગુની પેઠે “આ સ્વામી, આ સ્વામી” એમ પરસ્પર બેલતા તેઓ પિતાના વાહનને સ્થિર કરતા હતા. વિમાનરૂપી હવેલીઓથી અને હાથી, ઘોડા તથા રથાથી આકાશમાં જાણે બીજી વિનીતાનગરી વસી હોય તેમ જણાતું હતું. સૂર્ય અને ચંદ્રથી વીંટાયેલા માનુષોત્તર પર્વતની પેઠે જગત્પતિ અનેક દેવતા અને મનુષ્યોથી વીંટાઈ રહ્યા હતા. તેમની બંને બાજુએ ભરત અને બાહુબલિ સેવા કરતા હતા, તેથી બંને તટથી સમુદ્ર શોભે તેમ તેઓ શેભતા હતા. હસ્તીઓ જેમ પિતાના યૂથપતિને અનુસરે તેમ બીજા અઠ્ઠાણું વિનીત પુત્રે પ્રભુની પાછળ ચાલતા હતા. માતા મરુદેવા, પત્ની સુનંદા ને સુમંગલા, પુત્રી બ્રાહ્મી ને સુંદર અને બીજી સ્ત્રીઓ, જાણે હિમકરણ સહિત પઢિનીઓ હોય તેમ અશ્રુ સહિત પ્રભુની પછવાડે ચાલતી હતી. એ રીતે જાણે પૂર્વજન્મવાળું સર્વાર્થસિદ્ધ વિમાન હોય તેવા સિદ્ધાર્થ નામના ઉધાનમાં જગત્પતિ પધાર્યા. ત્યાં મમતા રહિત મનુષ્ય જેમ સંસારથી ઉતરે-નાભિકુમાર શિબિકારત્નમાંથી અશોકવૃક્ષ નીચે ઉતર્યા અને કષાયની પેઠે તેમણે વસ્ત્ર, માલ્ય અને આભૂષણે તત્કાળ તજી દીધાં. તે વખતે ઈંદ્ર પાસે આવી જાણે ચંદ્રના કિરણેથી જ વણેલું હોય તેવું ઉજજવળ અને ઝીણું દેવદૂષ્ય વસ્ત્ર પ્રભુના સ્કંધભાગ ઉપર આરોપણ કર્યું. પછી ચિત્ર માસના કૃષ્ણપક્ષની અષ્ટમીને દિવસે ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રમાં આવ્યું હતું તે સમયે દિવસના પાછલા પહોરે જય જય શબ્દના કેલાહલના મિષથી જાણે હદગાર કરતા હોય તેવા અસંખ્ય દેવતા અને મનુષ્ય સમક્ષ જાણે ચાર દિશાઓને પ્રસાદ આપવાના મનવાળા હોય તેમ પ્રભુએ ચાર મુષ્ટિથી પિતાના કેશને લંચિત કર્યા. પ્રભુના કેશને સૌધર્મપતિએ પિતાના વસ્ત્રના છેડામાં ગ્રહણ કર્યા, તેથી જાણે એ વસ્ત્રને જુદા વર્ણના ૧ ચંદ્ર Page #116 -------------------------------------------------------------------------- ________________ ઈંદ્ર કરેલ પરમાત્માની પ્રાર્થના સર્ગ ૩છે. તંતુવડે મંડિત કરતા હોય એમ જણાતું હતું. પ્રભુએ પાંચમી મુષ્ટિથી બાકીના કેશને લોચ કરવાની ઈચ્છા કરી, એટલે ઈદે પ્રાર્થના કરી કે “હે સ્વામિન! હવે તેટલી કેશવલી રહેવા વો, કેમકે જ્યારે પવનથી ઉડીને તે તમારા સુવર્ણના જેવી કાંતિવાળા ખભાના ભાગ ઉપર આવે છે ત્યારે મરકત મણિના જેવી શેલે છે.” પ્રભુએ યાચના સ્વીકારી ને તેટલી કેશવલ્લી ને તેવી રીતે જ રહેવા દીધી; કેમકે સ્વામીએ પોતાના એકાંત ભકતોની યાચનાનું ખંડન કરતા નથી. સૌધર્મપતિએ તે કેશને ક્ષીરસમુદ્રમાં નાંખી આવીને રંગાચાર્ય (સૂત્રધાર) ની પેઠે મુષ્ટિસંજ્ઞાથી વાજિંત્રેનું નિવારણ કર્યું, એટલે કર્યો છે છઠ્ઠ ત૫ જેમણે એવા નાભિકુમારે દેવ, અસુર અને મનુની સમક્ષ સિદ્ધને નમસ્કાર કરીને, “સઘળા સાવા ચોગનું પ્રત્યાખ્યાન કરું છું,' એમ કહી મોક્ષમાર્ગના રથતુલ્ય ચારિત્ર ગ્રહણ કર્યું. શરદઋતુના તાપથી તપ્ત થયેલા પુરુષને જેમ વાદળની છાયાથી સુખ થાય તેમ પ્રભુના દીક્ષાવથી નારકીના જીને પણ ક્ષણવાર સુખ થયું. જાણે દીક્ષાની સાથે સંકેત કરીને રહેલું હોય તેમ મનુષ્યક્ષેત્રમાં રહેલા સર્વ સંજ્ઞી પંચંદ્રિય જીના મને દ્રવ્યને પ્રકાશ કરનારું મન:પર્યવ જ્ઞાન તરત જ પ્રભુને ઉત્પન્ન થયું. મિત્રોએ વાર્યા છતાં, બંધુઓએ કયા છતાં અને ભરતેશ્વરે વારંવાર નિષેધ કર્યા છતાં પણ કચ્છ અને મહાકચ્છ વિગેરે ચાર હજાર રાજાઓએ, સ્વામીના પૂર્વના અતિશય પ્રસાદનું સ્મરણ કરીને, જમરની પેઠે તેમના ચરણકમલને વિરહ નહીં સહન કરી શકવાથી પોતાના પુત્ર, કલત્ર, રાજ્યાદિ સેવે ને તૃણની પેઠે છોડી દઈ જે સ્વામીની ગતિ તે જ અમારી ગતિ એ નિશ્ચય ધારી હર્ષથી પ્રભુની સાથે દીક્ષા ગ્રહણ કરી. ભૂત્ય લોકેનો ક્રમ એ જ હોય છે. પછી ઇદ્ર વિગેરે દેવતાઓ અંજલિ જોડી આદિનાથને પ્રણામ કરી ચતુતિ કરવા લાગ્યા–“હે પ્રભુ! તમારા યથાર્થ ગુણ કહેવાને અમે અસમર્થ છીએ, તથાપિ અમે સ્તુતિ કરીએ છીએ; કેમકે તમારા પ્રભાવથી એમારી બુદ્ધિને વિસ્તાર થાય છે. તે સ્વામી ! ત્રસ અને સ્થાવર જતુઓની હિંસાને પરિહાર કરવાથી અભયદાન આપનારી દાનશાળારૂપ થયેલા આપને અમે નમસ્કાર કરીએ છીએ. સર્વથા મૃષાવાદને પરિત્યાગ કરવાથી હિતકારી, સત્ય અને પ્રિય વચનરૂપી સુધારસના સમુદ્ર એવા આપને અમે નમસ્કાર કરીએ છીએ. હે ભગવન્! અદત્તાદાનને ત્યાગ કરવારૂપી ખીલાઈ ગયેલા માર્ગમાં પ્રથમ પંથી થયેલા આપને અમે નમસ્કાર કરીએ છીએ. હે પ્રભુ ! કામદેવરૂપી અંધકારને નાશ કરનાર અખંડિત બ્રહ્મચર્યરૂપી મહાતેજવાળા સૂર્ય સમાન આપને અમે નમસ્કાર કરીએ છીએ. તૃણની પેઠે પૃથ્વી વિગેરે સર્વ જાતના પરિગ્રહને એક સાથે ત્યાગ કરનાર નિર્લોભતારૂપ આત્માવાળા આપને અમે નમસ્કાર કરીએ છીએ. પંચ મહાવ્રતને ભાર ઉપાડવામાં વૃષભ સમાન અને સંસારસિંધુને તરવામાં કાચબા સમાન આપ મહાત્માને અમે નમસ્કાર કરીએ છીએ. હે આદિનાથ ! જાણે પાંચ મહાવ્રતની પાંચ સહેદરા હોય તેવી પાંચ સમિતિને ધારણ કરનારા આપને અમે નમસ્કાર કરીએ છીએ. આત્મારામને વિષે જ જોડેલા મનવાળા, વચનની સંવૃત્તિથી શોભતા અને શરીરની સર્વ ચેષ્ટાઓથી નિવૃત્ત થયેલા એવા ત્રણ મુસિધારક તમને અમે નમસ્કાર કરીએ છીએ.” . એવી રીતે પ્રભુની સ્તુતિ કરીને દેવતાઓ, જન્માભિષેક સમયની પેઠે નંદીશ્વર દ્વીપ જઈ, ત્યાં અઠ્ઠાઈ મહેત્સવ કરી પોતપોતાના સ્થાન પ્રત્યે ગયા. દેવતાઓની પેઠે ભરત અને For Private & Personal Use'Only Page #117 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. કચ્છ-મહાકછાદિની વિચારણા. બાહુબલિ વગેરે પણ પ્રભુને પ્રણામ કરી મહાકષ્ટ પિોતપોતાના સ્થાન પ્રત્યે ગયા અને સાથે પ્રવજિત થયેલા કચ્છ અને મહાક૭ વિગેરે રાજાઓથી પરવરેલા અને મૌન ધારણું કરેલા ભગવાને પૃથ્વી પર વિહાર કરવાનો ઉપક્રમ કર્યો. પારણાને દિવસે ભગવંતને કઈ પણ સ્થળેથી ભિક્ષા મળી નહીં; કેમકે તે વખતે લોકે ભિક્ષાદાનને નહીં જાણનારા અને એકાંત સરલ હતા. ભિક્ષાને માટે આવેલા પ્રભુને પૂર્વની પેઠે રાજા જાણીને કેટલાક લોકો સૂર્યના ઉચડવા અશ્વને પણ વેગથી પરાભવ કરનારા અધો આપતા હતા. કેઈ શૌર્યથી દિગગજેનો જય કરનારા હસ્તીઓ ભેટ કરતા હતા, કેઈ રૂપ અને લાવણ્યમાં અપ્સરાઓને જીતનારી કન્યાઓ અર્પણ કરતા હતા. કેઈ વિદ્યુતના વિલાસને ધરનારાં આભરણે આગળ ધરતા હતા, કેઈ સંધ્યાકાળના અભ્ર જેવા જાતજાતના વર્ણવાળા વસ્ત્રો આપતા હતા, કાઈ મંદારમાળાની સ્પર્ધા કરનારી પુષ્પમાળા અર્પતા હતા, કોઈ મેરુપર્વતના શિખર જે કાંચનને રાશિ ભેટ કરતા હતા અને કઈ રોહણાચલની ચૂલા જે રત્નરાશિ આપતા હતા. (૫ણુ ભગવંત તેમાંથી કોઈ પણ ગ્રહણ કરતા નહોતા.) ભિક્ષા ન મળતાં પણ અદીન મનવાળા પ્રભ જગમ તીથની પેઠે વિહાર કરી પૃથ્વીતળને પાવન કરતા હતા. જાણે તેમનું શરીર સપ્તધાતુ વિનાનું બનેલું હોય તેમ ભગવંત સુસ્થિતપણે ક્ષુધા, પિપાસા વિગેરે પરીપહાને સહન કરતા હતા. વહાણ જેમ પવનને અનુસરે તેમ સ્વયમેવ દીક્ષિત થયેલા રાજાઓ પણ સ્વામીને અનુસરીને વિહાર કરતા હતા. હવે ક્ષુધા વિગેરેથી ગ્લાનિ પામેલા અને તત્વજ્ઞાન રહિત તે તપસ્વી રાજાઓ પિતાની બુદ્ધિ પ્રમાણે ચિંતવવા લાગ્યા કે-“આ સ્વામી જાણે કિપાકનાં ફળ હોય તેમ મધુર ફળનું પણ ભક્ષણ કરતા નથી અને ખારું પાણી હોય તેમ સ્વાદિષ્ટ જળનું પણ પાન કરતા નથી. પરિકમમાં (શરીરશુશ્રષામાં) અપેક્ષા રહિત હોવાથી તેઓ સ્નાન કે વિલેપન કરતા નથી, ભારની પેઠે વસ્ત્રાલંકાર અને પુપને ગ્રહણ કરતા નથી. પર્વતની પેઠે વાયુએ ઉડાડેલા માર્ગની ધૂળની સાથે આલિંગિત થાય છે. હમેશાં લલાટને તપાવનાર તાપને મસ્તક ઉપર સહન કરે છે, શયન વિગેરેથી રહિત છે તે પણ પ્રયાસ પામતા નથી (થાકતા નથી) અને હસ્તીશેકની જેમ શીત અને ઉષ્ણતાથી તેમને કલેશ પણ થતો નથી, ક્ષુધાને ગણતા નથી, તૃષાને જાણતા નથી અને વરવાળા ક્ષત્રિયની પેઠે તેઓ નિદ્રાનું પણ સેવન કરતા નથી. આપણે તેમના અનુચરરૂપ થયા છીએ તે પણ જાણે અપરાધી હાઈએ તેમ દષ્ટિથી પણ આપણને પ્રસન્ન કરતા નથી, તે ભાષણની શી વાત ? આ પ્રભુ પુત્ર, કલત્રાદિક પરિગ્રહના ત્યાગી છે તે પણ તેઓ ચિત્તમાં શું ચિંતવન કરે છે તે આપણે જાણી શકતા નથી.” આ પ્રમાણે વિચારીને તે સર્વે તપસ્વીઓ પિતાના વંદના અગ્રેસર અને સ્વામીની પાસે સેવકરૂપે રહેનારા કચ્છ અને મહાકચ્છને કહેવા લાગ્યા કે “ક્ષુધાને જીતનારા આ પ્રભુ કયાં અને અન્નના કીડા તુલ્ય આપણે કયાં ? તૃષાનો જય કરનારા પ્રભુ કયાં અને જળના દેડકા જેવા આપણે કયાં? આપને સહન કરનારા પ્રભુ કયાં અને છાયાના માકડ જેવા આપણે ક્યાં ? શીતથી પરાભવ ન પામે એવા પ્રભુ કયાં અને વાંદરાની જેમ શીતથી કંપનારા આપણે કયાં ? નિદ્રારહિત પ્રભુ કયાં અને નિદ્રાના અજગર જેવા આપણે ક્યાં ? તથા આસનને નિત્ય નહીં સેવનારા પ્રભુ કયાં અને આસનમાં પંગુ સમાન આપણે કયાં ? સમુદ્રનું ઉલ્લંઘન કરવાને જેમ કાકપક્ષી ગરુડને અનુસરે તેમ સ્વામીએ ધારણ કરેલા વ્રતનું અનુકરણ કરવાનો Page #118 -------------------------------------------------------------------------- ________________ નમિ-વિનમિની પ્રભુભકિત. સગ ત્રીજે. આપણે ઉપક્રમ કર્યો છે. હવે આપણે આજીવિકાને અર્થે આપણું રાજે પાછાં ગ્રહણ કરવાં કે કેમ ? અથવા તે તો ભરતે ગ્રહણ કર્યા છે તો આપણે હવે કયાં જવું ? અથવા શું જીવનને માટે આપણે ભરતને શરણે જવું ? પરંતુ સ્વામીને છેડીને જવામાં આપણને તેને જ ભય રહે છે. આ ! તમે પ્રભુના વિચારને જાણનારા અને નિત્ય તેમની પાસે રહેનારા છે, તેથી હવે કાર્યમાં મૂઢ બની ગયેલા એવા અમારે શું કરવું ? તે કહે.” તેઓએ કહ્યું કે-“સ્વયંભૂરમણ સમુદ્રનો અંત જે પામી શકાય તે જ પ્રભુનો ભાવ (વિચાર) જાણી શકાય. (તે સમુદ્રને અંત પામ દુર્લભ છે. તેમ પ્રભુને વિચાર જાણી શકો દુર્લભ છે. અગાઉ તે અમે સ્વામીની આજ્ઞા પ્રમાણે કરતા હતા પણ હાલમાં તે પ્રભુ મન કરી રહ્યા છે એટલે કાંઈ આજ્ઞા કરતા જ નથી; તેથી જેમ તમે કાંઈ જાણતા નથી તેમ અમે પણ કાંઈ જાણતા નથી. આપણુ સર્વની સમાન ગતિ છે, તેથી તમે કહે તે પ્રમાણે અમે કરીએ.” પછી તેઓ સર્વે એક વિચાર કરી ગંગા નદીની નજીકના વનમાં ગયા અને ત્યાં સ્વેચ્છાએ કંદમૂળ, ફળાદિકનો આહાર કરવા લાગ્યા. ત્યારથી વનવાસી અને કંદફળાદિનો આહાર કરનારા જટાધારી તાપસે પૃથ્વીમાં પ્રવર્યા. તે કચ્છ મહાકચ્છના નમિ અને વિનમિ નામે વિનયવાન પુત્રો હતા. તેઓ પ્રભુએ દીક્ષા લીધા અગાઉ તેમની આજ્ઞાથી દૂર દેશમાં ગયા હતા. ત્યાંથી પાછા આવતાં તેમણે પિતાના પિતાને તે વનમાં જોયા. તેમને જોઈ તેઓ ચિંતવવા લાગ્યા કે “વૃષભનાથ જેવા નાથ છતાં અનાથની પેઠે આપણું પિતાઓ આવી દશાને કેમ પામ્યા ? તેમને પહેરવાના ઝીણું વસ્ત્ર ક્યાં અને આ બિલ લોકોને ગ્ય વલ્કલ વસ્ત્ર કયાં ? શરીર પર લગાવવાનો અંગરાગ કયાં અને આ પશુને યોગ્ય પૃથ્વીની રજ કયાં ? પુષ્પવડે ગુંથેલ કેશપાશ ક્યાં અને આ વટવૃક્ષની જેવી લાંબી જટા કયાં ? હસ્તીનું આરોહણ કયાં અને પાળાની જેમ પગે ચાલવું ક્યાં ?” આવી રીતે ચિંતાવી તેઓએ પિતાના પિતાને પ્રણામ કર્યા અને સર્વે હકીક્ત પૂછી. કચ્છ મહાક કહ્યું-“ભગવાન ઋષભધ્વજ પ્રભુએ રાજ્ય છેડી ભરતાદિકને સર્વ પૃથ્વી વહેંચી આપી વ્રત ગ્રહણ કર્યું છે. હાથી જેમ ઈસુનું ભક્ષણ કરે તેમ અમે સઘળાઓએ તેમની સાથે સાહસથી વ્રત ગ્રહણ કર્યું છે, પરંતુ સુધા, તૃષા,શીત અને આતપ વિગેરેના કલેશથી પીડા પામીને, ગધેડા અથવા ખચ્ચર જેમ પિતા પર રહેલ ભારને છોડી દે તેમ અમે વ્રતને છોડી દીધું છે. અમે જે કે પ્રભુની પ્રમાણે વર્તવાને સમર્થ થઈ શકયા નહિ તો પણ ગૃહસ્થાવાસ અંગીકાર ન કરતાં આ તપોવનમાં વસીએ છીએ.” એ પ્રમાણે સાંભળ્યા પછી “અમે પણ પ્રભુની પાસે પૃથ્વીનો ભાગ માગીએ. એમ કહી તે નમિ તથા વિનમિ પ્રભુના ચરણ સમીપે આવ્યા. પ્રભુ નિસંગ છે એવું નહી જાણનારા તેઓએ પ્રતિમારૂપે (કાઉસગ્ગ ધ્યાને) રહેલા સ્વામીને પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી–અમને બંનેને દૂર દેશાંતર એકલી તમે ભરત વિગેરે પુત્રોને પૃથ્વી વહેંચી આપી અને અમને ગાયના પગલા પ્રમાણ પણ પૃથ્વી આપી નથી, માટે તે વિશ્વનાથ ! હવે પ્રસાદ કરીને તે આપો. આપ દેવના દેવે એ અમારો શો દોષ જે છે કે જેથી આપવું તે દૂર રહ્યું, પરંતુ અમને ઉત્તર પણ આપતા નથી ' તેઓ બંનેએ આ પ્રમાણે કહ્યું પણ પ્રભુએ તે અવસરે તેમને કાંઈ પણ ઉત્તર આપે નહીં. કેમકે મમતા રહિત પુરુષ Page #119 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ધરણે નમિ-વિનમિતે આપેલ રાજ્ય આ લોક સંબધી ચિંતાથી લેપાતા નથી. પ્રભુ કાંઈ પણ બોલતા નથી પણ એઓજ આપણું ગતિ છે. (એમને જ આપણે અનુસરવાનું છે.)' એ નિશ્ચય કરી તે બંને પ્રભુની સેવા કરવા લાગ્યા. સ્વામીના સમીપ ભાગની રજ શાંત કરવાને હમેશાં તેઓ જળાશયથી કમળપત્રમાં જળ લાવી પ્રભુની સમીપે છાંટવા લાગ્યા. ધર્મચક્રવતી ભગવંતની આગળ સુગંધથી મદવાળા થયેલા મધુકરાથી યુકત પુષ્પગુચ્છ લાવીને તેઓ પાથરવા લાગ્યા. જેમ સૂર્યચંદ્ર અહર્નિશ મેરુપર્વતની સેવા કરે તેમ તેઓ હમેશાં પ્રભુના પાર્શ્વભાગમાં ઊભા રહી ખડ ખેંચીને સેવા કરવા લાગ્યા અને દરરોજ ત્રિકાળ અંજલિ જેડી પ્રણામ કરી યાચના કરવા લાગ્યા...હે સ્વામિન ! અમને રાજ્ય આપે, તમારા સિવાય બીજો કોઈ અમારે સ્વામી નથી.” એક વખતે પ્રભુના ચરણને વંદન કરવા શ્રદ્ધાવાન નાગકુમારને અધિપતિ ધરણેક ત્યાં આપે. તેણે બાળકની પેઠે સરલ એવા, તે બંને કુમારને રાજલક્ષમીની યાચના કરતા અને ભગવંતની સેવા કરતા આશ્ચર્યથી જોયા. નાગરાજે અમૃતના ઝરા જેવી વાણીથી તેમને કહ્યું “તમે કોણ છે ? અને દઢ આગ્રહ કરીને શું યાચે છે? જ્યારે જગત્પતિએ વર્ષ પર્યત ઇચ્છિત મહાદાન અવિચ્છિન્નપણે આપ્યું ત્યારે તમે કયાં ગયા હતા ? હાલ તે સ્વામી નિર્મમ, નિષ્પરિગ્રહ, પિતાના શરીરમાં પણ આકાંક્ષારહિત અને ષષથી વિસક્ત થયા છે. આ પણ પ્રભુને સેવક છે એમ ધારી નમિ તથા વિનમિએ માનપૂર્વક તેને કહ્યું-“આ અમારા સ્વામી છે અને અમે એમના સેવક છીએ. તેમણે આજ્ઞા કરી અમને કેઈ સ્થાને મેકલ્યા પછી ભારત વિગેરે પિતાના સર્વ પુત્રોને રાજ્ય વહેંચી આપ્યું. જો કે તેમણે સર્વસ્વ આપી દીધું છે તે પણ અમને તેઓ રાજ્ય આપશે. તેમની પાસે તે છે કે નથી એવી સેવકે શા માટે ચિંતા કરવી? સેવકે તે સેવા કરવી.” એમ સાંભળી ધરણે તેમને કહ્યું-“ તમે ભારત પાસે જઈ યાચના કરો; તે પ્રભુને પુત્ર હોવાથી પ્રભુ તુલ્ય છે. તેમણે કહ્યું- આ વિશ્વના સ્વામીને પ્રાપ્ત કર્યા પછી તેમને મૂકી અમે બીજે સ્વામી કરશે નહીં, કેમકે “ક૯પવૃક્ષને મેળવ્યા પછી કેરડાના વૃક્ષનું કેણુ સેવન કરે?” અમે પરમેશ્વરને છોડી બીજાની પાસે યાચના નહીં કરીએ. શું ચાતક પક્ષી મેઘ સિવાય બીજાની યાચના કરે ? ભરત વિગેરેનું કલ્યાણ થાઓ! તમારે શા માટે ચિંતા કરવી પડે છે ? અમારા સ્વામીથી જે થવાનું હોય તે થા, તેમાં બીજાને શું ?' આવી તેમની યુતિથી નાગરાજ હર્ષ પામ્યા અને કહ્યું- “હું પાતાલપતિ છું અને આ સ્વામીને સેવક છું. તમને શાબાશ છે. તમે મોટા ભાગ્યવાળા અને મોટા સત્વવાળા છે કે જેથી તમારી “આ સ્વામી જ સેવવા ગ્ય છે. બીજા નહીં” એવી દઢ પ્રતિજ્ઞા છે. આ ત્રિભુવનસ્વામીની સેવાથી જાણે પાશથી આકૃષ્ટ થઈ હોય તેમ રાજ્યસંપત્તિઓ પુરુષની આગળ આવે છે; લટકી રહેલા ફળની પેઠે પુરુષોને વૈતાઢ્ય પર્વત ઉપરના વિદ્યાધરનું સ્વામીપણું આ મહાત્માની સેવાથી સુલભ છે અને એમની સેવા કરવાથી પગ નીચે રહેલા નિધાનની પેઠે ભુવનાધિપતિની લક્ષમી પણ વિનાપ્રયાસે પ્રાપ્ત થાય છે. આ પ્રભુને સેવનારા પુરુષને જાણે કામણુથી વશ થઈ હોય તેમ વ્યંતરેંદ્રની લક્ષમી વશ થઈને નમે છે, જે સૌભાગ્યવંત પુરુષ આ સ્વામીની સેવા કરે છે તેને સ્વયંવરવધુની પેઠે તિષ્પતિની લક્ષમી સત્વર વરે છે, વસંતઋતુથી જેમ વિચિત્ર પુષ્પોની સમૃદ્ધિ થાય તેમ એમની Page #120 -------------------------------------------------------------------------- ________________ વિતાઠ્ય પર વસાવેલાં નગરે સર્ગ ૩ જે સેવાથી ઇંદ્રની લહમીઓ પ્રાપ્ત થાય છે; જાણે મુક્તિની નાની બહેન હોય તેવી અને દુર્લભ એવી અહમિંદ્રની લહમી પણ એમના સેવનથી શીધ્ર મળે છે અને એ જગત્પતિની સેવા કરનાર પ્રાણું પુનરાવૃત્તિ રહિત સદાનંદમય પદ(મોક્ષ)ને પણ પામે છે. વધારે શું કહીએ? પણ એમની સેવાથી પ્રાણ તેમની પેઠે જ આ લેકમાં ત્રણ ભુવનને અધિપતિ અને પરલોકમાં સિદ્ધરૂપ થાય છે. હું આ પ્રભુને દાસ છું અને તમે તેમના જ કિંકર છે; તેથી તેમને તેમની સેવાના ફળરૂપ વિદ્યાધરનું ઐશ્વર્ય આપું છું. એ તમને સ્વામીની સેવાથી જ પ્રાપ્ત થયું છે એમ જાણજે, કેમકે પૃથ્વી ઉપર અરુણનો ઉદ્યોત થાય છે તે સૂર્યથી જ થયેલું હોય છે. એ પ્રમાણે કહી તેમને પાઠ કરવાથી જ સિદ્ધિને આપનારી ગૌરી અને પ્રજ્ઞસિ વિગેરે અડતાળીશ હજાર વિદ્યાઓ આપી અને આજ્ઞા કરી કે “તમે વૈતાત્ય ઉપર જઈ અને શ્રેણિમાં નગર વસાવી અક્ષય રાજ્ય કરે. પછી તેઓ ભગવંતને નમન કરી, પુષ્પક નામનું વિમાન બનાવી, તેમાં આરૂઢ થઈ પન્નગપતિની સાથે જ ચાલ્યા. પ્રથમ તેઓએ પોતાના પિતા કરછ મહાકચ્છની પાસે જઈ સ્વામિસેવારૂપ વૃક્ષના ફળરૂપી તે નવીન સંપત્તિની પ્રાપ્તિ નિવેદન કરી અને પછી અયોધ્યાના પતિ ભરતરાય પાસે આત્મઋદ્ધિ વિદિત કરી. માની પુરુષના માનની સિદ્ધિ પોતાનું સ્થાન બતાવવાથી જ સફળ થાય છે. પછી સર્વ સ્વજન તથા પરિજનોને સાથે લઈ ઉત્તમ વિમાનમાં બેસી તેઓ વિતાવ્ય પર્વત તરફ ચાલ્યા. વિતાવ્ય પર્વત પ્રાંત ભાગમાં લવણ સમુદ્રના તરંગસમૂહથી ચુંબિત થયેલો છે અને જાણે પૂર્વ અને પશ્ચિમ દિશાને માનદંડ હોય તેવું જણાય છે. ભરતક્ષેત્રના દક્ષિણ અને ઉત્તર ભાગની મધ્ય સીમારૂપ તે પર્વત ઉત્તર દક્ષિણ પચાસ યોજના વિશાળ છે. પૃથ્વીમાં સવા છ જન રહેલ છે અને પૃથ્વી ઉપર પચીશ જન ઊંચે છે. જાણે બાહુ પ્રસારિત કર્યા હોય તેમ હિમાલયે ગંગા અને સિંધુ નદીથી તેનું આલિંગન કર્યું છે. ભરતાની લક્ષમીના વિશ્રામને માટે ક્રીડાઘર હોય તેવી ખંડપ્રભા અને તમિસ નામની ગુફાઓ તેની અંદર આવેલી છે. ચૂલિકા વડે જેમ મેરુપર્વત શોભે છે તેમ શાશ્વત પ્રતિમા યુક્ત સિદ્ધાયતન ફૂટથી તે પર્વત અદ્દભુત શોભાવાળે દેખાય છે. જાણે નવીન કંઠાભરણ હોય તેવા વિવિધ રત્નમય અને દેવતાઓના લીલાસ્થાનરૂપ નવ શિખરને તેણે ધારણ કર્યા છે. દક્ષિણ અને ઉત્તર બાજુએ વિશ જન ઊંચે જાણે વચ્ચે હોય તેવી વ્યંતરોની બે નિવાસશ્રેણિઓ તે પર્વત ઉપર રહેલી છે. મૂળથી ચૂલિકા પર્યત મનેતર સુવર્ણની શિલામય તે પર્વત, જાણે સ્વર્ગનું એક પાદકટક (પગનું આભરણ-કડું) પૃથ્વી ઉપર પડયું હોય તે જણાય છે. પવને ચલાયમાન કરેલા વૃક્ષની શાખારૂપ ભુજાઓથી જાણે દૂરથી બેલાવતો હોય એવા તે વૈતાઢ્ય પર્વત ઉપર નમિ તથા વિનમિ આવી પહોંચ્યા. નમિરાજાએ પૃથ્વીથી દશ જન ઊંચે તે પર્વત ઉપર દક્ષિણ એણિએ પચાસ નગર વસાવ્યા. કિન્નર પુરુષોએ જ્યાં પ્રથમ ગાયન કરેલું છે એવું બાહુકેતુ, પુંડરીક, હરિકેત, સેતકેત, સપરિકેતુ, શ્રીબાહુ, શ્રીગૃહ, લેહાલ, અરિજય, સ્વર્ગલીલા, વર્ગલ, વજાવિમાક, સહીસારપુર, જયપુર, સુકૃતમુખી, ચતુર્મુખી, બહુમુખી, રતા, વિરતા, આખંડલપુર, વિલાસયાનિ, અપરાજિત, કાંચીદામ, સુવિનય, નભાપુર, ક્ષેમંકર, સહચિન્હપુર Page #121 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું સેળ નિકાયની સ્થાપના કુસુમપુરી, સયંતી, શકપુર, યંતી, વૈજયંતી, વિજયા, ક્ષેમંકરી, ચંદ્રભાસપુર, રવિભાસપુર, સપ્તભૂતલાવાસ, સુવિચિત્ર, મહાન્નપુર, ચિત્રકૂટ, ત્રિકૂટ વૈશ્રવણકૂટ, શશિપુર, રવિપુર, વિમુખી, વાહની, સુમુખી, નિત્યદ્યોતિની અને રથનપુરચક્રવાલ એવાં તે નગર અને નગરી. એના નામ રાખ્યાં. એ પચાસ નગરની મધ્યમાં આવેલ (રથનું પુરચક્રવાલ) નગરમાં નમિએ નિવાસ કર્યો. ધરના શાસનથી ઉત્તર શ્રેણિમાં તેવી જ રીતે વિનમિએ તત્કાળ સાઠ નગર વસાવ્યા. અજુની, વાચ્છી, વૈરિસંહારિણી, કેલાશવાણી, વિશુદ્વીપ, કિલિકિલ, ચારચૂડામણી, ચંદ્રભાભૂષણ, વંશવત્ , કુસુમસૂલ, હંષગભ, મેઘક, શંકર, લક્ષમીહસ્ય, ચામર, વિમલ, અસુમત્કૃત, શિવમંદીર, વસુમતી, સર્વસિદ્ધસ્તુત, સર્વશત્રુંજય, કેતુમાલાંક, ઇંદ્રકાંત, મહાનંદન, અશે, વીતશેક, વિશોકસુખલોક, અલકતિલક, નભસ્તિલક, મંદિર, કુમુદકુદ, ગગનવલ્લભ, યુવતીતિલક, અવનીતિલક, સગંધર્વ, મુક્તાહાર, અનિમિષવિષ્ટ૫, અગ્નિજવાલા, ગુરૂવાલા, શ્રીનિકેતપુર, નયશ્રીનિવાસ, રત્નકુલિશ, વસિષ્ણાશ્રય, દ્રવિણજય, સભદ્રક, ભદ્રાશયપુર, ફેનશિખર, ગોક્ષીરવરશિખર, વૈર્યક્ષભશિખર, ગિરિશિખર, ધરણી, વાણી, સુદર્શનપુર, દુર્ગ, દુદ્ધ, મહેંદ્રવિજય, સુગંધિની, સુરત, નાગપુર, અને રત્નપુર એ નામનાં સાઠ નગર અને નગીઓની મધ્યમાં પ્રધાનરુપે રહેલાં ગગનવલ્લભ નામના નગરમાં ધરણંદ્રની આજ્ઞાથી વિનમિએ નિવાસ કર્યો. વિદ્યાધરની મહત અદ્ધિવાળી તે બંને શ્રેણિ જાણે તેની ઉપર રહેલ વ્યંતરની શ્રેણિના પ્રતિબિંબ હોય તેવી શુભતી હતી. તેઓએ બીજાં અનેક ગામ અને શાખાનગર(પર) કર્યા અને સ્થાનયોગ્યતા પ્રમાણે કેટલાએક જન પદ પણ સ્થાપ્યાં. જે જે જનપદથી લાવીને ત્યાં માણસોને વસાવ્યાં તે તે નામથી ત્યાં દેશ કર્યો. એ સર્વ નગરમાં હદયની પેઠે સભાની અંદર નમિ તથા વિનમિએ નાભિનંદનને સ્થાપિત કર્યા. વિદ્યાધર વિદ્યાથી મંદ થઈને દુર્વિનયી ન થાય તે માટે ધરણે એવી મર્યાદા સ્થાપના કરી કે “જે દુર્મદવાળા પુરુષે જિનેશ્વર, જિનચૈત્ય, ચરમશરીરી અને કાયેત્સ રહેલા કેઈપણ મુનિને પરાજય કે ઉલ્લંઘન કરશે તેઓને લક્ષમી જેમ આલસ્વયુકત પુરુષોને તજે તેમ વિદ્યાઓ તત્કાળ તજી દેશે. વળી જે વિદ્યાધર પિતાની સ્ત્રીને મારી નાંખશે અને ઇચ્છા ન કરનારી પરસ્ત્રી સાથે રમશે તેને પણ વિદ્યાઓ તત્કાળ છેડી દેશે.” નાગપતિએ એ મર્યાદા ઊંચે સ્વરે કહી સંભળાવીને તે યાવચંદ્રદીવાકર રહે તેટલા માટે તેને રત્નભિત્તિની પ્રશસ્તિમાં લેખિત કરી. પછી નામિવિનમિને બંનેને વિદ્યાધરના રાજાપણે પ્રસાદ સહિત સ્થાપિત કરી બીજી કેટલીક વ્યવસ્થા કરી નાગપતિ અંતર્ધાન થયા. પિતાપિતાની વિદ્યાઓના નામથી વિદ્યાધરની સેળ નિકાય (જાતિ) થઈ. તેમાં ગૌરી વિદ્યાથી ગીરેય થયા, મનુ વિદ્યાથી મનુ થયા, ગાંધારી વિદ્યાથી ગાંધાર થયા, માનવી વિદ્યાથી માનવ થયા, કૌશિકી વિવાથી કૌશિકી થયા, ભૂમિતુંડ વિદ્યાથી ભૂમિતુંડક થયા, મૂલવીર્ય વિદ્યાથી મૂલવીર્થક થયા, શંકુકા વિદ્યાથી શંકુક થયા, પાંડુકી વિદ્યાથી પાંડુક થયા, પાર્વતી વિદ્યાથી પાર્વત થયા, વંશાલયા વિદ્યાથી વંશાલય થયા, પાંસુમૂલ વિદ્યાથી પાંસુમૂલક થયા અને વૃક્ષમૂલ વિદ્યાથી વૃક્ષમૂલક થયા. એ સેળ નિકાયના બે ભાગ કરીને A - 13 Page #122 -------------------------------------------------------------------------- ________________ પારણુ નિમિત્તે પ્રભુનું હસ્તિનાપુરમાં આગમન સર્ગ ૩ જે નમિ અને વિનમિ રાજાએ આઠ આઠ વિભાગ ગ્રહણ કર્યા. પિતપતાની નિકાયમાં પિતાની કાયાની પેઠે ભકિતથી તેઓએ વિદ્યાધિપતિ દેવતાનું સ્થાપન કર્યું. નિત્ય વૃષભસ્વામીની મૂત્તિની પૂજા કરનારા તેઓ ધર્મને બાધા ન આવે એવી રીતે કાળ નિર્ગમન કરતાં દેવતા સદેશ ભેગ ભોગવવા લાગ્યા. જાણે બીજા શક ને ઇશાન ઇદ્રો હોય તેમ તેઓ બંને કંઈ કઈ વખત જબુદ્વીપની જગતિના જળકટકને વિષે કાંતાઓ સહિત ક્રીડા કરતા હતા, કેઈ વખત સુમેરુ પર્વત ઉપરના નંદનાદિક વનમાં પવનની પેઠે ઈચ્છાપૂર્વક આનંદ: સહિત વિહાર કરતા હતા, કેઈ વખતે શ્રાવકની સંપત્તિનું એ જ ફળ છે એમ ધારી નંદીશ્વરાદિ તીર્થોમાં શાશ્વત પ્રતિમાનું અર્ચન કરવાને જતા હતા, કોઈ વખતે વિદેહાદિ ક્ષેત્રમાં શ્રી અહંતના સમવસરણની અંદર જઈને પ્રભુની વાણુરૂપ અમૃતનું પાન કરતા હતા અને હરણ જેમ કાન ઊંચા કરીને ગાયન સાંભળે તેમ કઈ વખતે ચારણમુનિઓ પાસેથી તેઓ ધર્મદેશના સાંભળતા હતા. સમકિત અને અક્ષીણ ભંડારને ધારણ કરનારા તેઓ વિદ્યાધરોથી આવૃત્ત થઈને ત્રણ વર્ગ (ધર્મ, અર્થ અને કાગ)ને બાધા ન આવે તેવી રીતે રાજ્ય કરતા હતા. કચ્છ અને મહાક૭ જેઓ રાજતાપસ થયા હતા તેઓ ગંગા નદીના દક્ષિણ તટ ઉપર મૃગની પિઠે વનચર થઈને ફરતા હતા અને જાણે જગમ વૃક્ષે હોય તેમ વહકલ વત્રથી તેઓ શરીરનું આચ્છાદન કરતા હતા. વમન કરેલા અન્નની પેઠે ગૃહસ્થાશ્રમીના કારને તેઓ સ્પર્શ પણ કરતા નહોતા. ચતુર્થ અને છઠું વિગેરે તપવડે ધાતુનું શેષણ થવાથી ઘાણું કૃશ થયેલું તેમનું શરીર ખાલી પડેલી ધમણની ઉપમાને ધારણ કરતું હતું. પારણાને દિવસે પણ સડી ગયેલાં અને ભૂમિ ઉપર પડી ગયેલાં પાંદડાં અને ફળાદિકનું અશન કરી ભગવાનનું હૃદયમાં ધ્યાન કરતા ત્યાં જ રહ્યા હતા. ભગવાન રાષભસ્વામી આર્ય અનાર્ય દેશમાં મૌનપણે વિચરતા હતા. એક વર્ષ પર્યત નિરાહારપણે રહેલા પ્રભુએ વર્ષ પ્રાંતે વિચાર્યું કે “દીપક જેમ તેલવડે જ બળે છે, અને વૃક્ષ જેમ બળથી જ ટકે છે તેમ પ્રાણીઓના શરીર આહારથી જ રહે છે. તે આહાર પણ બેંતા પર દેષ રહિત હોય તે સાધુએ માધુકરી વૃત્તિથી ભિક્ષા વડે એગ્ય અવસરે ગ્રહણ કરવો યુકત છે. ગયેલા દિવસની પેઠે હજી પણ આહાર નહીં લેતાં હું અભિગ્રહ કરીને રહીશ તે મારું શરીર તે રહેશે; પરંતુ જેમ આ ચાર હજાર મુનિઓ, ભેજન નહીં મળવાથી પીડિત થઈ ભગ્ન થયા તેમ બીજા મુનિઓ ભંગ પામશે.” આ વિચાર હદયમાં ધારીને પ્રભુ ભિક્ષા માટે સર્વ નગરમાં મંડનરૂપ ગજપુર નગરે આવ્યા. તે નગરમાં બાહુબલીના પુત્ર સેમપ્રભ રાજાના શ્રેયાંસ નામે કુમારે તે સમયે સ્વપ્નમાં એવું જોયું કે ચોતરફ કાંઈ શ્યામ થયેલા એવા સુવર્ણગિરિ મેરુ)ને મેં દૂધના ઘડાથી અભિષેક કરી ઉજજવળ કર્યો. સુબુદ્ધિ નામના શેઠે એવું સ્વપ્ન જોયું કે “સૂર્યથી એવેલા સહસ્ત્ર કિરણે શ્રેયાંસકુમારે પાછા સૂર્યમાં આરોપણ કર્યા અને તેથી સૂર્ય અતિ પ્રકાશ માન થયે.” સોમયશા રાજાએ એવું સ્વપ્ન જોયું કે “ઘણું શત્રુઓએ તરફ રૂંધેલા ૧ મધુકર-ભ્રમર જેમ અનેક પુ ઉપર બેસી જરા જરા રસ ચુસી પિતાની તપ્તી કરે પણ પુને કલામણું ન ઉપજાવે તેમ મુનિ પણ અનેક ઘરેથી છેડે થેડે આહાર ગ્રહણ કરે. ગૃહસ્થને પીડાકારી ન થાય તેવી વૃત્તિને માધુકરી વૃત્તિ સમજવી. Page #123 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. પરમાત્માને પરિજનોએ કરેલ વિવિધ વિજ્ઞપ્તિ કોઈ રાજાએ પોતાના પુત્ર શ્રેયાંસની સહાયથી જય મેળવ્યું. ત્રણે જણાએ પોતપોતાના સ્વપ્નને વૃત્તાંત પરસ્પર કહ્યો પણ તેને નિર્ણય નહીં કરી શકવાથી પાછા પિતપોતાના સ્થાન પ્રત્યે ગયા. જાણે તે સ્વનનો નિર્ણય પ્રગટ કરવાનું ધારતા હોય તેમ પ્રભુએ તે જ દિવસે ભિક્ષાને માટે હસ્તિનાપુરમાં પ્રવેશ કર્યો. એક સંવત્સર સુધી નિરાહાર રહેલા છતાં પણ ઋષભની લીલાથી ચાલ્યા આવતા પ્રભુ હર્ષ સહિત નગરલોકેના જોવામાં આવ્યા. પ્રભુને જોઈ પરલોક સંભ્રમથી ઊઠી દેડીને પરદેશથી આવેલા બંધુની પેઠે તેમની આસપાસ વીંટળાઈ વળ્યા. કેઈ કહેવા લાગ્યા...હે પ્રભુ ! તમે અમારા ઘર ઉપર અનુગ્રહ કરે, કેમકે વસંતઋતુની પેઠે તમે ચિરકાળે દેખાયા છે. કેઈ કહે-સ્વામિન્ ! સ્નાન કરવાને ગ્ય જળ, તેલ, વસ્ત્ર અને પીઠી વિગેરે પદાર્થો તયાર છે, તેથી આપ સ્નાન કરે અને પ્રસન્ન થાઓ. કેઈ કહે-હે ભગવંત ! મારાં ઉત્તમ ચંદન, કપૂર, કસ્તુરી અને યજ્ઞકર્દમને ઉપગમાં લાવી મને કૃતાર્થ કરે. કેઈ કહે–હે જગરત્ન ! કૃપા કરી અમારા રત્ન અલંકારને આપના અંગમાં આપણુ કરી અલંકૃત કરે. કેઈ કહે–હે સ્વામિન ! મારે મંદિરે પધારી આપના અંગને અનુકૂલ રેશમી વસ્ત્ર પહેરી તેને પવિત્ર કરે. કઈ કહે હે દેવ ! દેવાંગના જેવી મારી કન્યાને આ૫ ગ્રહણ કરે, આપના સમાગમથી અમે ધન્ય થયા છીએ. કેઈ કહે-હે રાજકુંવર ! ક્રીડાથી પણ આપ પગે શા માટે ચાલે છે ? પર્વત જેવા આ મારા કુંજર ઉપર આરૂઢ થાઓ. કઈ કહે-સૂર્યાશ્વ સમાન મારા ઘોડાને આપ ગ્રહણ કરે, આતિથ્યનું ગ્રહણ ન કરવાથી અમને અયોગ્ય કેમ કરે છે ? કઈ કહેઆ જાતિવંત ઘોડાઓ જોડેલા મારા રથને સ્વીકાર કરે. આપ સ્વામી જ્યારે પગથી ચાલે ત્યારે એ રથની અમારે શું જરૂર છે? કઈ કહે–હે પ્રભુ ! આ પાકાં આમ્રફળને આપ ગ્રહણું કરે, નેહીજનું અપમાન ન કરવું જોઈએ. કેઈ કહે–હે એકાંતવત્સલ ! આ તાંબુલવલ્લીનાં પત્ર અને સેપારી પ્રસન્ન થઈને ગ્રહણ કરે. કેઈ કહે-હે સ્વામી ! અમે છે અપરાધ કર્યો છે કે આપ સાંભળતા જ ન છે તેમ ઉત્તર આપતા નથી ? એવી રીતે લેકે તેમની પ્રાર્થના કરતા હતા તથાપિ તે સર્વ વસ્તુને અકથ્ય જાણ તેમાંનું કાંઈ પણ ન સ્વીકારતાં ચંદ્ર જેમ નક્ષત્રે નક્ષત્રે ફરે તેમ પ્રભુ ઘેર ઘેર ફરતા હતા. પક્ષીઓના પ્રાતઃકાળના કેલાહળની પેઠે નગરજનો તે કેલાહળ પિતાને ભુવનમાં રહેલા શ્રેયાંસના સાંભળવામાં આવ્યું. તેણે “એ શું છે ? તે જાણવાને છડીદારને કહ્યું. તે છડીદાર સર્વ વૃત્તાંત જાણ પાછો આવી અંજલિ જોડી આ પ્રમાણે કહેવા લાગ્ય- રાજાઓની પેઠે પિતાના મુગટેથી ભૂતલને સ્પર્શ કરી પાદપાઠ આગળ આળોટતા ઈકો દઢ ભક્તિથી જેમનું સેવન કરે છે, સૂર્ય જેમ પદાર્થોને બતાવે તેમ જેઓએ આ લોકમાં માત્ર અનુકંપાથી સર્વને આજીવિકાના ઉપાયરૂપ કર્મો બતાવ્યાં છે, દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છાવાળા જેમણે ભારત વિગેરેને અને તમને પણ પિતાની શેષા (પ્રસાદી)ની પેઠે આ ભૂમિ આપી છે. અને જેણે સર્વ સાવદ્ય વસ્તુને પરિહાર કરી અષ્ટકર્મરૂપી મહા. પંકને શેષણ કરવા માટે ગ્રીષ્મના આતપરૂપ તપને સ્વીકાર્યું છે, તે સાષભદેવ પ્રભુ નિસંગમમતા રહિત નિરાહારપણે પિતાના પાદસંચારથી પૃથ્વીને પવિત્ર કરતા વિચરે છે. તેઓ સૂર્યના આતપથી ઉદ્વેગ પામતા નથી અને છાંયાથી ખુશી થતા નથી. પરંતુ પર્વતની પેઠે બન્નેમાં સમાનભાવ રાખે છે. જાણે વાકાયવાળા હોય તેમ શીતમાં વિરક્ત થતા Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ - શ્રેયાંસને થયેલ જાતિવમરણ અને કરાવેલ પ્રભુ-પારણું. સગ ૩ જે. નથી, ઉષ્ણમાં આસક્ત થતા નથી અને જ્યાં ત્યાં રહે છે. સંસારરૂપી હસ્તીમાં કેશરીસિંહ સમાન તે પ્રભુ યુગમાત્ર દૃષ્ટિ કરતા, એક કીડી પણ પીડા ન પામે તેવી રીતે પારસંચાર કરે છે. પ્રત્યક્ષ નિદેશ કરવાને ચગ્ય અને ત્રણ જગતના દેવ–તે તમારા પ્રપિતામહ ભાગ્યને અહીં આવી ચડયા છે. ગોવાળની પછવાડે જેમ ગાય દોડે તેમ પ્રભુની પછવાડે દોડનાર સર્વ પૌરજનોનો આ મધુર કેલાહળ છે. પ્રભુને આવેલા સાંભળી તત્કાળ તે યુવરાજ પાળાઓનું પણું ઉલ્લંઘન કરીને પગે ચાલતો દેડ. યુવરાજને છત્ર અને ઉપાન રહિત દોડતે જોઈને જાણે તેની છાયા હોય તેમ તેની સર્વે સભા પણ છત્ર તથા ઉપાન તજી દઈને દોડી. સંભ્રમથી યુવરાજના કુંડળ ચપલ થતા હતા તેથી જાણે શ્રેયાંસ પુનઃ સ્વામીની પાસે બાળલીલા આચરતે હોય તેમ શેભતો હતો. પિતાના ગૃહાંગણમાં આવેલા પ્રભુના ચરણકમલમાં આળોટી ભ્રમને ઉત્પન્ન કરનારા પિતાના કેશોથી તેણે માર્જન કર્યું. તેણે ઊઠીને જગત્પતિને ત્રણ પ્રદક્ષિણા કરી. જાણે હર્ષાશથી પ્રક્ષાલન કરતો હોય તેમ ચરણમાં નમસ્કાર કર્યો અને પછી ઊભું થઈ પૂર્ણિમાના ચંદ્રને જેમ ચકર જુએ તેમ પ્રભુના મુખકમલનું અવલોકન કરવા લાગ્યા. “આવો વેશ મેં કયાંક જે છે' એમ ચિંતવતાં તેને વિવેકવૃક્ષના બીજરૂપ જાતિસ્મરણ ઉત્પન્ન થયું અને જાણ્યું કે “પૂર્વે પૂર્વ વિદેહ ક્ષેત્રમાં ભગવંત વજનાભ નામે ચક્રવતી હતા ત્યારે હું તેને સારથી હતો અને તે જ ભવમાં સ્વામીના વજન નામે પિતા હતા તેમને આવા તીર્થકરના ચિતવાળા મેં જોયા હતા. વજનાભે વસેન તીર્થંકરના ચરણ સમીપે દીક્ષા લીધી ત્યારે મેં પણ એમની સાથે દીક્ષા લીધી હતી. તે વખતે વજન અહતના મુખથી મેં સાંભળ્યું હતું કે–આ વાનાભ ભરતખંડમાં પ્રથમ તીર્થંકર થશે. સ્વયંપ્રભાદિકના ભાવમાં એમની સાથે જ ભ્રમણ કર્યું હતું. તેઓ હાલ મારા પ્રપિતામહપણે વતે છે, તેમને મેં ભાગ્યયોગે આજે દીઠા. તે પ્રભુ આજે જાણે સાક્ષાત્ મોક્ષ હોય તેમ સર્વ જગતનો અને મારે અનુગ્રહ કરવા પધાર્યા છે.” તે આમ વિચારે છે એવામાં કેઈએ આવોને નવીન ઈષ્ફરસથી સંપૂર્ણ ભરેલા ઘડાઓ હર્ષપૂર્વક શ્રેયાંસકુમારને ભેટ કર્યા, એટલે (જાતિસ્મરણ જ્ઞાનથી) નિર્દોષ ભિક્ષા દેવાના વિધિને જાણનારા તેણે પ્રભુને કહ્યું-“હે ભગવન ! આ કલ્પનીય રસ ગ્રહણ કરે.' પ્રભુએ અંજલિ જેડી હસ્તરૂપી પાત્ર તેની આગળ ધર્યું, એટલે તેણે ઈશ્ન રસના કુંભે લઈ લઈને તેમાં ખાલી કરવા માંડયા. ભગવાનના હસ્તપાત્રમાં ઘણું રસ સમાય, પણ શ્રેયાંસના હદયમાં તેટલો હર્ષ સમાયે નહીં. સ્વામીની અંજલિમાં આકાશે જેની શિખા લગ્ન થયેલી છે એ રસ જાણે ઠરી ગયેલ હોય તેમ સ્થભિત થઈ ગયે, કેમકે તીર્થકરે અચિંત્ય પ્રભાવવાળા હોય છે. પ્રભુએ તે રસથી પારણું કર્યું અને સુર, અસુર તથા મનુષ્યોના નેત્રોએ તેમના દર્શનરૂપી અમૃતથી પારણું કર્યું. તે સમયે જાણે શ્રેયાંસના શય (કલ્યાણુ)ની ખ્યાતિ કરનારા ચારણુ ભાટ હાય તેમ આકાશમાં પ્રતિનાદથી વૃદ્ધિ પામેલા દુંદુભિ ધ્વનિ કરવા લાગ્યા. મનુષ્યનાં નેત્રના આનંદાની વૃષ્ટિની સાથે આકાશમાંથી દેવતાઓએ રત્નની વૃષ્ટિ કરી. જાણે પ્રભુના ચરણથી પવિત્ર થયેલી પૃથ્વીને પૂજવાને માટે હોય તેમ દેવતાઓ તે સ્થળે આકાશમાંથી પંચવર્ણના પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. સર્વ દેવવૃક્ષના કુસુમસમૂહથી સંચય કરેલ હોય તેવા ગધેકની વૃષ્ટિ દેવતાઓએ કરી અને જાણે આકાશને વિચિત્ર વાદળામય કરતા હોય તેમ દેવતાઓ તથા મનુષ્યો ઉજજવળ Page #125 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું શ્રેયસે સમજાવેલ પરમાત્માનું સ્વરૂપ - ૧૦૧ વને ઉક્ષેપ કરવા લાગ્યા. (તીર્થકરને પ્રતિલાભવાથી એ પંચ દિવ્ય પ્રગટ થયા). વિશાખ માસની શુકલ તૃતીયાના દિવસે આપેલું તે દાન અક્ષય થયું, તેથી તે પવ અક્ષય તૃતીયાના નામથી અદ્યાપિ સુધી પ્રવર્તે છે. જગતમાં દાનધર્મ શ્રેયાંસથી પ્રત્યે અને બાકીને સર્વ વ્યવહાર અને નીતિને ક્રમ ભગવંતથી પ્રત્યે. પ્રભુએ કરેલ પારણથી અને તે વખતે થયેલ રત્નાદિકની વૃષ્ટિથી વિસ્મય પામી રાજાઓ અને નગરલોકે શ્રેયાંસના મંદિરમાં આવવા લાગ્યા. કચ્છ અને મહાક૭ વિગેરે ક્ષત્રિયતાપસે પણ પ્રભુના પારણાની વાત સાંભળવાથી અત્યંત હર્ષવંત થઈને ત્યાં આવ્યા. રાજાઓ, નાગરિકે અને જનપદજને માંચ વડે પ્રફુલ્લિત થઈ શ્રેયાંસને આ પ્રમાણે કહેવા લાગ્યા- “હે કુમાર ! તમે ધન્ય છે અને પુરુષોમાં શિરોમણિ છે, કેમકે તમારે આપેલ ઈક્ષરસ પણ સ્વામીએ ગ્રહણ કર્યો અને અમે સર્વસ્વ આપતા હતા તે પણ તેને તૃણ તુલ્ય ગણીને પ્રભુએ સ્વીકાર્યું નહીં. અમારા ઉપર પિતે પ્રસન્ન થયા નહીં. પ્રભુ એક વર્ષ સુધી ગ્રામ, આકર, નગર અને અટવીમાં ફર્યા તે પણ અમારું કેઈનું આતિથ્ય ગ્રહણ કર્યું નહીં; તેથી ભક્તપણાનું માન ધરાવનાર અમને ધિક્કાર છે ! અમારા મંદિરમાં વિશ્રામ કર તથા અમારી વસ્તુનું ગ્રહણ કરવું તે તે દૂર રહે, પણ આજ સુધી વાણીથી પણું પ્રભુએ અમને સંભવિત કર્યા નહીં. જેમણે પૂર્વે લાખે પૂર્વ સુધી અમારું પુત્રોની પેઠે પાલન કર્યું છે તે પ્રભુ હમણાં જાણે પરિચય જ ન હોય તેમ અમારી સાથે વર્તે છે.” શ્રેયાંસે કહ્યું- તમે એમ શા માટે કહે છે ? આ સ્વામી પૂર્વની પેઠે હાલમાં પરિગ્રહધારી રાજા નથી, પણ હમણાં તો તેઓ સંસારરૂપી આવજો (ભમરી)થી નિવૃત્ત થવાને માટે સમગ્ર સાવધ વ્યાપારનો ત્યાગ કરીને યતિ થયેલા છે. જે ભાગના ઈચ્છક હોય તે સ્નાન–અંગરાગ–આભૂષણ અને વસ્ત્રોને સ્વીકાર કરે, પણ તેથી વિરક્ત થયેલા પ્રભુને તે વસ્તુઓની શી જરૂર હોય ? જે કામને વશ હોય તે કન્યાને સ્વીકાર કરે પણ કામદેવને જીતનારા સ્વામીને તે કામિનિઓ અત્યંતપણે પાષાણ સમાને છે. જે પૃથ્વીના રાજ્યની ઈચ્છાવાળા હોય તે હાથી, ઘોડા વિગેરે ગ્રહણું કરે, પણ સંયમરૂપી સામ્રાજ્યને ગ્રહણ કરનારા પ્રભુને તે એ સર્વ દગ્ધ થયેલા વસ્ત્ર જેવા છે. જે હિંસક હોય તે સજીવ ફલાદિ ગ્રહણ કરે, પણ આ દયાળુ પ્રભુ તે સર્વ જીવને અભય આપનારા છે તેથી તેઓ ફક્ત એષણીય, કલપનીય અને કામુક અન્નાદિકને ગ્રહણ કરે છે, પણ તમે મુગ્ધ લેકે તે જાણતા નથી.” તેઓએ કહ્યું- યુવરાજ ! આ શિલ્પાદિક જે આજે પ્રવર્તે છે તે પૂર્વે ત્રભુએ બતાવેલ છે તે ઉપરથી સર્વ લોકો જાણે છે અને તમે જે કહે છે તે તે કાંઈ સ્વામીએ જણાવ્યું નથી તેથી અમે કાંઈ જાણતા પણ નથી. તમે આ શી રીતે જાણ્યું ? એ કહેવાને આપ ગ્ય છે, માટે કૃપા કરી કહે.” યુવરાજે કહ્યું- “ગ્રંથના અવલેકનથી જેમ બુદ્ધિ ઉત્પન્ન થાય તેમ ભગવંતના દર્શનથી મને જાતિસમરણ થયું છે. સેવક જેમ એક ગામથી બીજે ગામ જાય તેમ સ્વર્ગ અને મૃત્યુલોકમાં વારાફરતી આઠ ભવ સુધી હું સ્વામીની સાથે ફર્યો છું. આ ભવથી અતિક્રાંત થયેલા ત્રીજા ભવમાં વિદેહભૂમિમાં ભગવંતના પિતા વજસેન નામે તીર્થકર Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પ્રભુનું તક્ષશીલા નગરીએ આગમન સર્ગ ૩ ને હતા. તેમની પાસે પ્રભુએ દીક્ષા લીધા પછી મેં પણ દીક્ષા ગ્રહણ કરી હતી. તે જન્મના સ્મરણુથી આ સમગ્ર મારા જાણવામાં આવ્યું. તેમજ ગઈ રાત્રે મને, મારા પિતાને અને સુબુદ્ધિ શ્રેષ્ઠીને આવેલા સ્વપ્નનું પ્રત્યક્ષ ફળ પ્રાપ્ત થયું. મેં સ્વપ્નમાં શ્યામ મેરુને દૂધથી પ્રક્ષાલિત કરેલો જે હતું, તેથી આજે આ પ્રભુ કે જેઓ તપથી કૃશ થયેલા હતા તેમને ઈક્ષરસ વડે મેં પારણું કરાવ્યું અને તેથી તેઓ શોભવા લાગ્યા. મારા પિતાએ શત્રુની સાથે જેમને યુદ્ધ કરતા જોયા હતા તે પ્રભુ, તેમણે મારા પારણની સહાયથી પરિષહરૂપ શત્રુઓને પરાભવ કર્યો. સુબુદ્ધિ શ્રેષ્ઠીએ “સૂર્યમંડળથી પડેલાં સહસ્ત્રકિરણને પાછાં મેં આરેપિત કર્યા અને તેથી સૂર્ય અધિક શોભવા લાગ્યો, એવું સ્વપ્ન જોયું હતું તે સૂર્ય સમાન આ ભગવંતનું સહસ્ત્રકિરણરૂપ કેવળ ભ્રષ્ટ થયેલું તેને મેં આજે પારણાથી જોડી દીધું અને તેથી ભગવંત શોભવા લાગ્યા. આ પ્રમાણે સાંભળીને સવે શ્રેયાંસ પ્રત્યે “બહું સારું, બહુ સારું ' એમ કહેતાં હર્ષ પામીને પિતાપિતાને સ્થાને ગયાં. 1 શ્રેયાંસને ઘરે પારણું કરી જગતપતિ સ્વામી ત્યાંથી અન્ય સ્થાને વિહાર કરી ગયા કેમકે છાસ્થ તીર્થકર એક ઠેકાણે રહેતા નથી. ભગવંતના પારણાના સ્થાનનું કઈ માણસ ઉલંઘન ન કરે એમ ધારી શ્રેયાંસે ત્યાં રત્નમય પીઠ કરાવી. જાણે પ્રભુના સાક્ષાત ચરણ હોય તેમ ભકિતના સમૂહથી નમ્ર થઈ તે રત્નપીઠની વિકાળ પૂજા કરવા લાગ્યું. આ શું છે?” એમ લેકે પૂછતા હતા ત્યારે “એ આદિકર્તાનું મંડળ છે” એમ શ્રેયાંસ કહેતે હતે. પછી જ્યાં જ્યાં પ્રભુએ ભિક્ષાનું ગ્રહણ કર્યું ત્યાં ત્યાં લોકે તે પ્રમાણે પીઠિકા કરતા હતા. તેથી અનુક્રમે “આદિત્યપીઠ” એ રીતે પ્રવત્યું. એક વખત કુંજર જેમ નિકુંજમાં પ્રવેશ કરે તેમ પ્રભુ સાયંકાળે બાહુબલી દેશમાં બાહુબલીની તક્ષશીલાપુરી સમીપે આવ્યા અને તે નગરીના બહારના ઉદ્યાનમાં કાયોત્સર્ગ. રહ્યા. ઉદ્યાનપાલકે જઈને બાહુબલિને તે વૃત્તાંત નિવેદન કર્યું. તરતજ બાહુબલિ રાજાએ પુરરક્ષકોને આજ્ઞા કરી કે- “ નગરમાં હાટેની વિચિત્ર શેભા કરી નગરને શણગારે.' એવી આજ્ઞા થતાં જ નગરમાં દરેક સ્થાને લટકતી મોટી લુંબેથી વટેમાર્ગુના મુગટને ચુંબન કરતી કદલીતંભની તરણુમાલિકાઓ શોભવા લાગી. જાણે ભગવંતના દર્શન કરવાને માટે દેવતાઓના વિમાને આવ્યાં હોય તેમ દરેક માગે રત્નપાત્રથી પ્રકાશમાન માંચાઓ શોભવા લાગ્યા. પવને આંદલિત કરેલી ઉદ્દામ પતાકાની પંકિતના મિષથી જાણે તે નગરી સહસ્ત્ર ભુજાવાળી થઈને નૃત્ય કરતી હોય તેવી ભવા લાગી અને ચારે બાજુએ કરેલી નવીન કુંકમળના છંટકાવથી જાણે મંગળ અંગરાગ કર્યો હોય તેવી આખા નગરની પૃથ્વી જણાવા લાગી. ભગવંત દર્શનની ઉત્કંઠારૂપ ચંદ્રના દર્શનથી તે નગર કુમુદના ખંડની પેઠે વિકાશ પામ્યું નિદ્રા રહિત થયું. હું પ્રાતઃકાળે સ્વામીના દર્શનથી મારા આત્માને અને લેકેને પાવન કરીશ એવી ઈચ્છાવાળા બાહુબલીને તે રાત્રિ મહિના જેવી થઈ પડી. અહીં આ રાત્રિ પ્રભાતરૂપ થતાં પ્રતિકાસ્થિતિ સમાપ્ત કરીને પ્રભુ વાયુની પેઠે બીજે સ્થળે વિહાર કરી ગયા. ૧ પ્રભુને આહારને અંતરાય હતો. આહાર વિના શરીર ટકે નહીં અને શરીર વિના કેવળજ્ઞાનને સંભવ નહીં; માટે આહા આપવાથી શ્રેયાંસે ભ્રષ્ટ થયેલા કેવળને જોડી દીધું એમ કહ્યું છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. પરમાત્માને વંદનાથે બાહુબલિની તૈયારી. ૧૦૩ પ્રાતઃકાળે બાહુબલીએ ઉપવન તરફ જવાની તૈયારી કરી. તે સમયે જાણે ઘણા સૂર્યો હોય તેમ મ્હોટા મુગટધારી મંડળેશ્વરે તેની ચોતરફ વીંટળાઈ વળ્યા હતા; ઉપાયોનાં જાણે મંદિર હોય અને અંગવાળાં જાણે અર્થશાસ્ત્રો હોય તેવા-શુક્રાદિકની જેવા ઘણા મંત્રીઓથી તે આવૃત્ત થયે હતે; જાણે ગુપ્ત પાંખેવાળા ગરુડે હોય તેવા જગતને ઉલ્લંઘન કરવામાં વેગવંત-તરફ ઉભેલા લાખે તુરંગથી તે દીપતે હતે. ઝરતા મદલની વૃષ્ટિથી જાણે નિર્ઝરણુવાળા પર્વતે હોય તેવા પૃથ્વીની રજ શાંત કરનારા ઊંચા હસ્તીઓથી તે શેલતા હતું અને જાણે પાતાળકન્યાઓ હોય તેવી સૂર્યને નહીં જોનારી વસંતશ્રી વિગેરે અંતઃપુરની સ્ત્રીઓ પણ તેમની આસપાસ તૈયાર થઈ ઊભી હતી. તેની બે બાજુએ ઊભેલી ચામધારી વારાંગનાઓ વડે તે રાજહંસ સહિત ગંગા યમુનાએ સેવેલ પ્રયાગ જે જણાતું હતું. તેના મસ્તક ઉપર મનહર શ્વેત છત્ર રહેલું હતું, તેથી પૂર્ણિમાની અર્ધ રાત્રિના ચંદ્રવડે જેમ પર્વત શોભે તેમ તે શેતે હતે, દેવનદી (ઈંદ્રને પ્રતિહાર) જેમ ઇંદ્રને તેમ સુવર્ણની છડીવાળો પ્રતિહાર તેની આગળ માર્ગને બતાવતે ચાલતું હતું. જાણે શ્રીદેવીના પુત્ર હોય તેવાં રત્નાભરણથી ભૂષિત થયેલા નગરના અસંખ્ય શાહુકારે અશ્વારૂઢ થઈ તેની પછવાડે ચાલવાને તૈયાર થઈ રહ્યા હતા અને પર્વતની શિલાના પૃષ્ટ ઉપર જેમ યુવાન સિંહ બેસે તેમ ઇંદ્રની પેઠે બાહુબલિ રાજા ભદ્ર જાતિના શ્રેષ્ઠ હસ્તીના સ્કંધ ઉપર આરૂઢ થયે હતે. ચૂલિકાથી જેમ મેરુ પર્વત શોભે તેમ મસ્તકમાં તરંગિત કાંતિવાળા રત્નમય મુગટથી તે વિરાજમાન હતું, તેના મુખની શેભાએ જીતેલા જમ્બુદ્વીપના બે ચંદ્ર જાણે તેની સેવા કરવાને આવ્યા હોય તેવાં મુક્તામય કુંડળે તેણે ધારણ કર્યા હતાં. લક્ષમીના મંદિરરૂપ હૃદય ઉપર સ્થૂલ મુક્ત-મણિમય હાર તેણે પહેર્યો હતો, તે જાણે તે મંદિરનો કિલે હોય તેવો લાગતો હતે હસ્તના મૂલમાં જાતિવંત સુવર્ણના બે બાજુબંધ પહેર્યા હતા, તેથી જાણે ભુજારૂપી વૃક્ષને નવીન લતાથી વેષ્ઠિત કરીને દઢ કર્યા હોયની એમ જણાતું હતું; હસ્તના મણિબંધ (કાંડા) ઉપર મુક્તામણિનાં બે કંકણ ધર્યા હતાં, તે લાવણ્યરૂપી સરિતાના તીર ઉપર રહેલા ફીણ જેવાં જણાતાં હતાં અને કાંતિથી આકાશને પલ્લવિત કરનારી બે મુદ્રિકા તેણે પહેરી હતી તે જાણે સપની ફણના જેવી ભાવાળા હાથના બે મેટા મણિઓ હેાય તેવી શોભતી હતી. અંગ ઉપર તેણે સૂક્ષમ અને શ્વેત વસ્ત્ર ધારણ કર્યું હતું, પણ શરીર પર કરેલા ચંદનના વિલેપનથી તેનો ભેદ જણાતું નહોતું. પૂર્ણિમાનો ચંદ્ર જેમ ચંદ્રિકાને ધારણ કરે તેમ ગંગાના તરંગસમૂહની સ્પર્ધા કરનાર સુંદર વસ્ત્ર તેણે ચેતરફ ધારણ કર્યું હતું, જાતજાતની ધાતુમય સમીપ રહેલી ભૂમિથી જેમ પર્વત શોભે તેમ વિચિત્ર વર્ણથી સુંદર એવા અંદરના વસ્ત્રથી તે શોભતે હતે. જાણે લક્ષ્મીને આકર્ષણ કરવારૂપ ક્રીડા કરવાનું તીકણુ શસ્ત્ર હોય તેવા વજને તે મહાબાહુ પિતાના હાથમાં ફેરવતા હતા અને બંદીકે જય જય શબ્દથી દિશામુખને પૂરતા હતા આવી રીતે બાહુબલિ રાજા ઉત્સવપૂર્વક સ્વામીના ચરણથી પવિત્ર થયેલા ઉપવન નજીક આવ્યા. પછી જેમ આકાશથી ગરુડ ઉતરે તેમ હસ્તી ઉપરથી ઉતરી, છત્રાદિકનો ત્યાગ કરી બાહુબલિએ ઉદ્યાનમાં પ્રવેશ કર્યો ત્યાં તેણે ચંદ્ર રહિત આકાશ જેવું અને અમૃત રહિત સુધાકુંડ જેવું પ્રભુ વિનાનું ઉઘાન જેરું. મોટી ઇચછાવાળા તેણે નેત્રને આનંદદાયક ભગવંત કયાં છે ?' એમ ઉદ્યાનપાલકને પૂછવા માંડયું. તેઓએ કહ્યું–“રાત્રિની પેઠે પ્રભુ પણ કાંઈક આગળ ચાલ્યા ગયા. અમને ખબર પડષા Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૪ બાહુબલિએ કરેલી ધર્મચક્રની સ્થાપના. સગ ૩ જે. પછી અમે આપને કહેવા આવતા હતા તેવામાં આ૫ અહીં પધાર્યાએ વૃત્તાંત સાંભળી તક્ષશિલા નગરીનો અધિપતિ બાહુબલિ હડપચીએ હાથ મૂકી નેત્રમાં અશ્રયુક્ત થઈ ખેદ કરતે ચિંતા કરવા લાગ્ય–“અરે ! આજે હું પરિજન સહિત સ્વામીની પૂજા કરીશ એ મારે મનોરથ ખારી જમીનમાં વાવેલાં વૃક્ષબીજની પેઠે વ્યર્થ થયો. લોકેના અનુગ્રહની ઈચ્છાથી મેં ઘણું વિલંબ કર્યો તેથી મને ધિક્કાર છે ! આવા સ્વાર્થના બ્રશ વડે મારી મૂતા પ્રગટ થઈ! સ્વામીના ચરણકમળને અવલોકન કરવામાં અંતરાય કરનારી આ વૈરિણી રાત્રિને અને મારી મતિને ધિક્કાર છે ! સ્વામીને હું આ વખતે તે નથી તેથી આ પ્રભાત પણ અપ્રભાત છે, ભાનુ પણ અભાનુ છે અને નેત્ર પણ અનેત્ર છે. “અહા ! ત્રિભુવનપતિ રાત્રે આ સ્થળે પ્રતિમારૂપે રહ્યા અને નિજ બાહુબલિ પિતાના મહેલમાં સૂઈ રહો !” આવી ચિંતાથી વ્યાપ્ત થયેલા બાહુબલિને જોઈ શકરૂપી શલ્યને વિશલ્ય કરનારી વાણીથી તેના મુખ્ય સચિવે કહ્યું- હે દેવ! અહીં આવેલા સવામીને જોયા નહીં એ શોક શા માટે કરે છે ! કેમકે તે પ્રભુ હમેશાં તમારા હૃદયમાં વાસ કરીને રહેલા દેખાય છે. વળી અહીં તેમના વજ, અંકુશ, ચક્ર, કમલ, વિજ અને મત્સ્યથી લાંછિત થએલા ચરણન્યાસ જેવાથી ભાવવડે સ્વામીને જ જોયા છે એમ માનો.” સચિવનાં એ પ્રમાણેનાં વાકયે સાંભળી અંતાપુર અને પરિવાર સહિત સુનંદાના પુત્ર બાહુબલિએ પ્રભુના તે ચરણબિ અને વંદના કરી. આ ચરણબિંબને હવે પછી કઈ અતિક્રમ ન કરે એવી બુદ્ધિથી તેની ઉપર તેણે રત્નમય ધર્મચક્ર સ્થાપન કર્યું. આઠ જન વિસ્તારવાળું, ચાર એજન ઊંચું અને સહસ્ત્ર આરાવાળું તે ધર્મચક્ર જાણે આખું સૂર્યબિંબ હોય એવું શોભવા લાગ્યું. ત્રણ જગત્પતિ પ્રભુના અતિશયના પ્રભાવથી દેવતાઓથી પણ થવું દુષ્કર એવું તે ચક્ર બાહુબલિએ જોયું. પછી તત્કાળ તેણે સર્વ જગ્યાએથી લાવેલાં પુષ્પથી તેની પૂજા કરી, તેથી જાણે ત્યાં ફૂલનો પર્વત હોય એવું જણાવા લાગ્યું. નંદીશ્વરતીરે જેમ ઇંદ્ર અઠ્ઠાઈ મહોત્સવ કરે તેમ તેણે ત્યાં ઉત્તમ સંગીત અને નાટકાદિકથી અદૂભુત અઠ્ઠાઈ સવ કર્યો. પછી તેની પૂજા કરનાર તથા રક્ષા કરનાર માણસને તે ઠેકાણે નિરંતર રહેવાની આજ્ઞા કરી તથા ચક્રને નમસ્કાર કરી બાહુબલિ રાજા પિતાની નગરીમાં ગયે. એ પ્રમાણે પવનની પેઠે સ્વતંત્રપણે અને અખલિત રીતે વિહાર કરનારા, વિવિધ પ્રકારના તપમાં નિષ્ઠા રાખનારા, જુદા જુદા પ્રકારના અભિગ્રહ કરવામાં ઉઘુક્ત, મૌનપણું ધારણ કરેલ હેવાથી યવનાડંબ વિગેરે સ્વેચ્છ દેશમાં રહેનારા અનાર્ય પ્રાણીઓને પણ દશનમાત્રથી ભદ્રીક કરનારા અને ઉપસર્ગ તથા પરિષહને સહન કરનારા પ્રભુએ એક હજાર વર્ષ એક દિવસની જેમ વ્યતીત કર્યા. અનુક્રમે તેઓ મહાનગરી અધ્યાના પુમિતાલ નામના શાખાનગરે આવ્યા. તેની ઉત્તર દિશામાં જાણે બીજું નંદનવન હોય તેવા શકટસુખ નામના ઉદ્યાનમાં પ્રભુએ પ્રવેશ કર્યો. અષ્ટમ તપ કરીને વટવૃક્ષ નીચે પ્રતિમારૂપે રહેલા પ્રભુ અપ્રમત્તર નામના ગુણસ્થાનને પામ્યા. પછી અપૂર્વકરણમાં આરૂઢ થઈ સવિચાર પૃથફવિતર્કજ નામના શુકલધ્યાનના પહેલા પાયાને પ્રાપ્ત થયા. ત્યાર પછી અનિવૃત્તિ બાદર ગુણઠાણને તથા સૂમસંપાય ગુણઠાણને પામીને તે જ ધ્યાનવડે ક્ષણવારમાં ચૂર્ણ કરેલા ૧ શાખાનગર–પરૂં. ૨ સાતમું ગુઠાણું. ૩ આઠ ગુણઠાણું. ૪ શુકલધ્યાનને પહેલે પાયો. ૫ નવમું ગુણઠાણું. ૬ દશમું ગુણઠાણું. Page #129 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું પ્રભુને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન ૧૫. એવા લેભને હણીને પછી જ્યકૃતઅવિચાર નામના શુકલધ્યાનમાં બીજા પાયાને પામીને અંત્યક્ષણે ક્ષણવારમાં ક્ષીણમેહ' નામના ગુણઠાણાને પ્રાપ્ત થયા. પછી પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય અને પાંચ પ્રકારના અંતરાયકર્મને નાશ કરવાથી સર્વ ઘાતિકને તેમણે નાશ કર્યો. એ પ્રમાણે વ્રત લીધા બાદ સહસ્ર વર્ષ વીત્યા પછીના ફાગુન માસની કૃષ્ણ એકાદશીને દિવસે ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રમાં આવ્યું હતું એવે વખતે પ્રાતઃકાળમાં પ્રભુને જાણે હાથમાં રહેલ હોય એમ ત્રણે જગતને બતાવનારું ત્રિકાળવિષય જ્ઞાન , કેવળ જ્ઞાન) ઉત્પન્ન થયું. તે સમયે દિશાઓ પ્રસન્ન થઈ, વાયુ સુખાકારી વાવા લાગ્યો અને નારકીના જીવને પણ ક્ષણવાર સુખ થયું. હવે જાણે સ્વામીને કેવળજ્ઞાનના ઉત્સવને માટે પ્રેરતા હોય તેમ સર્વ ઇવેના આસન તે વખતે કંપાયમાન થયાં. જાણે પિતાના દેવલોકના દેવતાઓને બોલાવવાના કાર્યમાં ઉધત થઈ હોય તેમ દેવલોકમાં સુંદર શબ્દવાળી ઘંટા વાગવા માંડી. પ્રભુના ચરણ સમીપે જવાને ઈચ્છતા એવા સૌધર્માધિપતિએ ચિંતવન કર્યું કે તરત જ અરાવણ દેવ ગજરૂપે થઈ તેમની સમીપે આવ્યો. સ્વામીને જોવાની ઈચ્છાથી જાણે જંગમ મેરુપર્વત હોય તેમ પોતાના શરીરને લક્ષજન પ્રમાણ વીસ્તારીને તે હસ્તી ભવા લાગ્યો. તેના અંગની બરફ જેવી શ્વેત કાંતિવડે તે હસ્તી જાણે ચોતરફ દિશાઓને ચંદનનું વિલેપના કરતે હેાય એમ જણાતું હતું. તેના ગંડસ્થળમાંથી ઝરતા અતિસુગંધી મદજળવડે તે સ્વર્ગની અંગભૂમિને કસ્તુરીના સ્તબકથી અંકિત કરતે હતે. જાણે બે બાજુએ પંખા હોય તેવા પિતાના ચપલ કર્ણતાલવડે કપલતળમાંથી ઝરતા મદના ગંધથી અંધ થયેલા મયુરોના સમૂહને તે નિવારતે હતે. પિતાના કુંભસ્થળના તેજથી તેણે બાળસૂર્યના મંડલને પરાભવ કર્યું હતું અને અનુક્રમે પુષ્ટ અને ગળાકાર એવી શુંઢથી તે નાગરાજને અનુસરતા હતે. મધુ જેવી કાંતિવાળા તેનાં નેત્ર અને દાંત હતા, તામ્રપત્રના જેવું તેનું તાળવું હતું અને સંભાની જેવી ગેળ તથા સુંદર તેની ચીવ હતી. ગાત્રના અંતરાળ ભાગ વિશાળ હતા, પણછ ચડાવેલા ધનુષ જે પૃષ્ઠ ભાગ હતા, કૃશ ઉદર હતું અને ચંદ્રમંડળના જેવા નખમંડળથી તે મંડિત હતો. તેને નિઃશ્વાસ દીધું અને સુગંધી હતો, તેની કાંગુલી સુંઢને અગ્રભાગ) દીર્ધ અને ચલિત હતું અને તેના એણપલ્લવ, ગુહેંદ્રિય અને પુછ ઘણાં લીધું હતાં. બે બાજુએ રહેલા ચંદ્ર અને સૂર્યથી જેમ મેરુ પર્વત અંકિત હોય છે તેમ છે પડખે રહેલી બે ઘંટાએથી તે અતિ હતે. દેવવૃક્ષના પુષ્પથી ગુથેલી તેની બે બાજુની દેરડીઓ હતી. જાણે આઠ દિશાની લીમીની વિષમભૂમિઓ હેાય તેવા સુવર્ણપટ્ટથી અલંકૃત કરેલાં આઠ લલાટ અને આઠ મુખવડે તે શોભતો હતો. જાણે મોટા પર્વતનાં શિખર હોય તેવા ૮૮, કાંઈક વાંકા, વિસ્તારવાળા અને ઉન્નત એવા દરેક મુખમાં આઠ આઠ દાંત શેતા હતા. દરેક દાંત ઉપર સ્વાદુ અને નિર્મળ જળવાળી એક એક પુષ્કરિણી હતી, તે દરેક વર્ષ પર પર્વત ઉપર રહેલા દ્રહ જેવી શોભતી હતી. દરેક પુષ્કરિણુમાં આઠ આઠ કમલ હતાં, તે જાણે જળદેવીએ જળની બહાર મુખ કર્યા હોય તેવાં જણાતાં હતાં. પ્રતિકમલે આઠ આઠ વિશાળ પત્ર હતા, તે જાણે કીડા કરતી દેવાંગનાઓને વિશ્રામ લેવાના દ્વીપ ( ૧ બારમું ગુણાણ ૨ પુષ્કરિણી–વાવ. - A - 14 Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ઇનું આગમન અને સમવસરણની રચના. સર્ગ ૩ જે. હોય તેવા શોભતા હતા. દરેક પત્ર ઉપર ચાર પ્રકારના અભિનયથી યુક્ત એવા જુદા જુદા આઠ આઠ નાટકે શોભતા હતા અને તે દરેક નાટકમાં જાણે સ્વાદીષ્ટ રસના કલ્લેલની સંપત્તિવાળા ઝરા હોય તેવા બત્રીશ બત્રીશ પાત્રો હતા. એવા ઉત્તમ ગજેન્દ્ર ઉપર અગ્ર આસનમાં ઈદ્ર પરિવારસહિત આરૂઢ થયો. હસ્તિના કુંભસ્થળથી તેની નાસિકા ઢંકાઈ ગઈ પરિવાર સહિત ઈંદ્ર ગજપતિ ઉપર બેઠે એટલે જાણે અખિલ સૌધર્મ દેવલેક હેય એ તે હસ્તી ત્યાંથી ચાલ્યો. અનુક્રમે પિતાના શરીરને સંક્ષિપ્ત કરતે–જાણે પાલક વિમાન હાય તેમ તે હસ્તી પ્રભુએ પવિત્ર કરેલા ઉદ્યાનમાં ક્ષણવારમાં આવી પહોંચ્યું. બીજા અશ્રુત વિગેરે ઈ પણ “હું પહેલે જાઉં, હું પહેલે જાઉ એવી ત્વરાથી દેવસમૂહ સાથે આવી પહોંચ્યા. છે . તે અવસરે વાયુકુમાર દેવતાએ માનને ત્યાગ કરી સમવસરણને માટે એક એજન પૃથ્વીનું માર્જન કર્યું. મેઘકુમારના દેવતાઓએ સુગધી જળની વૃષ્ટિથી પૃથ્વીનું સિંચન કર્યું, તેથી જાણે પૃથ્વી પિતે જ પ્રભુ પધારશે એમ જાણુને સુગંધી અશ્રુથી ધૂપ અને અર્થને ઉક્ષિત કરતી હોય એમ જણાવા લાગ્યું. વ્યંતર, દેએ ભક્તિથી પિતાના આત્માની જેમ કિરણવાળા સુવર્ણ, માણિજ્ય અને રત્નના પાષાણુથી ઊંચું મિતળ બાંધ્યું, તેની ઉપર જાણે પૃથ્વીમાંથી ઉદ્ગત થયા હોય તેવાં અધોમુખ ડીટવાળાં પંચરંગી અને સુગંધી પુષ્પને વેર્યા. અને ચારે દિશામાં જાણે તેમની આભૂષણભૂત કંકીઓ હોય તેવાં રત્ન, માણિજ્ય અને સુવર્ણના તારણે બાંધી દીધાં. ત્યાં ગોઠવેલી રત્નાદિકની પૂતળીઓના દેહના પ્રતિબિંબ એકબીજામાં પડતા હતા તેથી જાણે સખીઓ પરસ્પર આલિંગિત થઈને રહેલી હોય તેવી તે ભાસતી હતી. સ્નિગ્ધ ઈદ્રનીલ મણિઓથી ઘડેલી મગરનાં ચિત્રો નાશ પામેલા કામદેવે છેડી દીધેલા પોતાના ચિહરૂપ મગરના ભ્રમને ઉત્પન્ન કરતા હતા. ભગવાનના કેવળજ્ઞાન કલ્યાણકથી ઉત્પન્ન થયેલા જાણે દિશાઓના હાસ્ય હોય તેવા શ્વેત છત્ર ત્યાં શુભતાં હતાં. જાણે અતિવર્ષથી પૃથ્વીએ પોતે નૃત્ય કરવાને માટે પિતાની ભુજાઓ ઊંચી કરી હોય તેવી ધ્વજાઓ ફરકતી હતી અને તેની નીચે સ્વસ્તિકાદિક અષ્ટમંગલિકનાં શ્રેષ્ઠ ચિહ્નો કર્યા હતાં, તે અલિપીઠ જેવા જણાતાં હતાં. સમવસરણને ઉપલા ભાગને પ્રથમ ગઢ વિમાનપતિઓએ રત્નમય બનાવ્યો હતો તેથી જાણે રત્નગિરિની રત્નમય મેખલા ત્યાં લાવ્યા હોય એમ જણાતું હતું અને તે ગઢ ઉપર જાતજાતના કાંગરાએ બનાવ્યા હતા, તે પોતાનાં કિરણેથી આકાશને વિચિત્ર વર્ણના વસોવાળું બનાવતા હોય એમ લાગતું હતું. મધ્યમાં તિષ્પતિ દેવતાઓએ જાણે પિંડરૂપ થયેલ પિતાના અંગની જ્યોતિ હોય તેવા સુવર્ણથી બીજે ગઢ કર્યો હતો, તે ગઢ ઉપર રનમય કાંગરાઓ કર્યા હતાં તે જાણે સુરઅસુરની સ્ત્રીઓને મુખ જેવા ત્યાં રત્નમય દર્પણે રાખ્યા હોય તેવા જણાતા હતા. ભક્તિથી વૈતાઢ્ય પર્વત મંડલરૂપ(ગાળ) થયેલ હોય તે રૂપને ત્રીજે ગઢ ભુવનપતિઓએ બાહ્યાભાગ ઉપર રચ્યો હતો અને જાણે દેવતાની વાવડીઓના જળમાં સુવર્ણના કમલ હેાય તેવા તે ગઢની ઉપર સુવર્ણના વિશાળ કાંગર બનાવ્યા હતા. તે ત્રણ ગઢવાળી પૃથ્વી ભુવનપતિ, જ્યોતિષ્પતિ અને વિમાનપતિની લીમીના એક એક ગાળાકાર કહળવડે શોભે તેવી શોભતી હતી. પતાકાના સમૂહવાળાં માણિજ્યમય તારણ પિતાના કિરણેથી જાણે બીજી પતાકાઓ રચતા હોય તેવા જણાતા હતા. તે દરેક ગઢને ૧ અભિનય-દેખાવના ચાળા, હાવભાવ. ૨ પાત્રો-નાટક કરનારા. ૭, વૈમાનિક દેવતાઓએ. Page #131 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. સમવસરણની રચના. ૧૭ ચાર ચાર દરવાજા હતા તે જાણે ચતુર્વિધ ધર્મને ક્રીડા કરવાના ગોખ હોય તેવા જણાતા હતા. તે દરેક દ્વારે વ્યંતરેએ મૂકેલા ધૂપના પાત્ર ઈંદ્રનીલમણિના સ્તંભની જેવી ધૂમ્રલતાને છોડતા હતા. તે સમવસરણને દરેક દ્વારે ગઢની જેમ ચાર ચાર રસ્તા(દ્વાર)વાળી અને સુવર્ણના કમલવાળી વાપિકાએ કરી હતી અને બીજા ગઢમાં ઈશાનખૂણે પ્રભુને વિશ્રામ કરવાને માટે એક દેવછંદ રચ્યો હતે. અંદરના–પ્રથમ ગઢના પૂર્વ દ્વારમાં બંને તરફ સુવર્ણના જેવા વર્ણવાળા બે વૈમાનિક દેવતા દ્વારપાળ થઈને રહ્યા હતા, દક્ષિણ દ્વારમાં બંને બાજુએ જાણે એક બીજાના પ્રતિબિંબ હોય તેવા ઉજજવળ વર્ણવાળા વ્યંતર દેવતા દ્વારપાળ થયા હતા, પશ્ચિમ દ્વારમાં સાયંકાળે જેમ સૂર્ય અને ચંદ્ર સામસામા આવીને રહે તેમ રક્ત વર્ણવાળા બે જ્યોતિષ્ક દેવતા દ્વારપાળ થયા હતા અને ઉત્તર દ્વારે જાણે ઉન્નત મેઘ હોય તેવા કૃષણવર્ણવાળા બે ભુવનપતિ દેવતાઓ બંને તરફ દ્વારપાળ થઈને રહ્યા હતા. બીજા ગઢના ચારે દ્વારે બંને તરફ અનુક્રમે અભય, પાસ, અંકુશ અને મુદુગરને ધારણ કરનારી વેતામણિ, શણમણિ, સ્વર્ણમણિ અને નીલમણિના જેવી કાંતિવાળી પ્રથમ પ્રમાણે ચારે નિકાયની જ્યા, વિજયા, અજિતા અને અપરાજિતા નામની બે બે દેવીએ પ્રતિહાર થઈને ઊભી રહી હતી. છેલ્લા બહારના ગઢને ચાર દ્વારે તુંબર, ખટવાંગધારી, મનુષ્યમસ્તક માલાધારી અને જટામુગટમડિત એ નામના ચાર દેવતાઓ દ્વારપાળ થયા હતા. સમવસરણની મધ્યમાં વ્યંતરેએ ત્રણ કેશ ઊંચું એક ચૈત્ય (અશોક) વૃક્ષ રચ્યું હતું, તે જાણે ત્રણ રત્ન(જ્ઞાન, દર્શન, ચારિત્ર)ના ઉદયને ઉદ્દેશ કરતું હોય તેવું જણાતું હતું. તે વૃક્ષની નીચે વિવિધ રનથી એક પીઠ રચી હતી અને તે પીઠ ઉપર અપ્રતિમ મણિમય એક ઈદક ર હતો. ઈકની મધ્યમાં પૂર્વ દિશા તરફ સર્વ લક્ષમીને સાર હોય તેવું પાતપીઠ સહિત રત્નસિંહાસન રચ્યું હતું અને તેની ઉપર ત્રણ જગતના સ્વામીપણુનાં ત્રણ ચિહ્યો હોય તેવાં ઉજજવળ ત્રણ છગે રચ્યાં હતાં. સિંહાસનની બે બાજુએ બે યક્ષો જાણે હદયમાં નહી સમાવાથી બહાર આવેલા ભક્તિના બે સમૂહ હોય તેવા ઉજજવળ ચામરો લઈને ઊભા રહ્યા હતા. સમવસરણના ચારે દ્વારની ઉપર અદ્દભૂત કાંતિના સમૂહવાળું એક એક ધર્મચક સુવર્ણના કમલમાં રાખ્યું હતું. બીજું પણ જે જે કરવા ગ્ય હતું તે સર્વ કૃત્ય વ્યંતરોએ કર્યું હતું, કારણ કે, સાધારણ સમવસરણમાં તેઓ અધિકારી છે. - હવે પ્રાતઃકાળે ચાર પ્રકારના ક્રોડે દેવતાઓથી વીંટાએલા પ્રભુ સમવસરણમાં પ્રવેશ કરવાને ચાલ્યા. તે વખતે દેવતાઓ સહસ્ત્ર પત્રવાળા સુવર્ણનાં નવ કમલે રચીને અનુક્રમે પ્રભુની આગળ મૂકવા લાગ્યા. તેમાંનાં બે બે કમલ ઉપર સ્વામી પાદન્યાસ કરવા લાગ્યા અને દેવતાઓ તે કમલને આગળ આગળ સંચારવા લાગ્યા. જગત્પતિએ સમવસરણના પૂર્વ દ્વારથી પ્રવેશ કરી ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી અને પછી તીર્થને નમસ્કાર કરી સૂર્ય જેમ પૂર્વાચલ ઉપર આરૂઢ થાય તેમ જગતના મેહરૂપી અંધકારને દવા માટે પૂર્વાભિમુખ સિંહાસન ઉપર પ્રભુ આરૂઢ થયા, એટલે વ્યંતરેએ બીજી ત્રણ દિશાએ રત્નાં ત્રણ સિંહાસન ઉપર ભગવંતનાં ત્રણ પ્રતિબિંબ કર્યા. દેવતાઓ પ્રભુના અંગૂઠા જેવું રૂપ કરવાને પણું સમર્થ નથી તે પણ જે પ્રતિબિંબ કર્યા તે પ્રભુના પ્રભાવથી તેવાં જ થયાં હતાં. પ્રભુના દરેક મસ્તકની ફરતું શરીરની કાંતિનું મંડલ (ભામંડલ) પ્રગટ થયું, જેની * ૧ અહીં પ્રથમ ગઢ બે બે દ્વારપાળ કહ્યા છે, સમવસરણ સ્તવમાં એકેક કહેલ છે. . Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સમવસરણની રચના. સગ ૩ છે. આગળ સૂર્યનું મંડલ પણ ખવાત જેવું જણાવા લાગ્યું. પ્રતિશબ્દોથી ચારે દિશાને શખદાયમાન કરતી–મેઘની જેવા ગંભીર સ્વરવાળી દુંદુભિ આકાશમાં વાગવા લાગી. પ્રભુના સમીપે એક રત્નમય ધ્વજ' હતું, તે જાણે ધમે આ એક જ પ્રભુ છે એમ કહેવાને પિતાને એક હાથ ઊંચે કર્યો હોય તે શોભતે હતો. ' હવે વિમાનપતિઓની સહીઓ પૂર્વકારથી પ્રવેશ કરી, ત્રણ પ્રદક્ષિણા દઈ, તીર્થકર તથા તીર્થને નમરકાર કરી, પ્રથમ ગઢમાં સાધુ સાધ્વીનું સ્થાન છેડી દઈ, તેના સ્થાનની મધ્યમાં અગ્નિખૂણે ઊભી રહી. ભુવનપતિ, તિષ્ક અને વ્યંતરની સ્ત્રીઓ દક્ષિણ દિશાના હારથી પસી અનુક્રમે પૂર્વ પ્રમાણે વિધિ કરી નૈચખૂણે ઊભી રહી. ભવનપતિ, તિષ્ક અને વ્યંતર દેવતા પશ્ચિમ દિશાના દ્વારથી પ્રવેશ કરી પૂર્વ પ્રમાણે વિધિપૂર્વક વાયવ્ય દિશામાં બેઠા. વિમાનિક દેવતાઓ, મનુષ્ય અને મનુષ્ય ઉત્તર દિશાના દ્વારથી પ્રવેશ કરી પૂર્વ વિધિ પ્રમાણે ક્રમથી ઈશાન દિશામાં બેઠા. ત્યાં પ્રથમ આવેલા અહ૫ મહિવાળા, મોટી ઋદ્ધિવાળા જે કઈ આવે તેને નમતા અને આવનાર પ્રથમ આવેલ હોય તેને નમીન આગળ જતા. પ્રભુના સમવસરણમાં કોઈને પ્રતિબંધ નથી, કેઈ જાતની વિકથા નથી, વિરોધીઓને પણ પરસ્પર વૈર નથી તેમ કેઈને એક બીજાને ભય નથી. બીજા ગઢની અંદ૨ તિર્યંચા આવીને બેઠા અને ત્રીજા ગઢના મધ્યમાં સર્વના વાહને રહ્યાં. ત્રીજા ગઢની બહારના ભાગમાં કેટલાક તિર્યંચે, મનુષ્ય અને દેવતાઓ પ્રવેશ કરતા અને નીકળતા દેખાતા હતા. એવી રીતે સમવસરણની રચના થયા પછી સૌધર્મકલ્પને ઇંદ્ર અંજલિ જેડી, જગત્પતિને નમસ્કાર કરી, રોમાંચિત થઈ આ પ્રમાણે સ્તુતિ કરવા લાગે-“હે સ્વામિન ! બુરિને દરિદ્ર એ હું ક્યાં અને કૃષ્ણના પર્વત એવા આપ ક્યાં ? તથાપિ ભક્તિએ અત્યંત વાચાળ કરેલે હું આપની સ્તુતિ કરું છું. હે જગત્પતે ! રત્ન વડે રત્નાકર શોભે તેમ આપ એક જ અનંત જ્ઞાન, દર્શન, વીર્ય અને આનંદથી શો છો. હે દેવ ! આ ભરતક્ષેત્રમાં ઘણાં કાળથી નષ્ટ થયેલ ધર્મરૂપ વૃક્ષને પુનઃ ઉત્પન્ન કરવામાં તમે બીજ સમાન છે. વળી હે પ્રભુ ! તમારા માહાઓને કાંઈ અવધિ નથી, કારણકે પિતાના સ્થાનકે રહેલા અનુત્તર વિમાનના દેવેના સંદેહને તમે અહીં રહ્યા છતાં જાણે છે અને તે સંદેહનું નિવારણ પણ કરે છે. મહેટી ઋદ્ધિવાળા અને કાંતિથી પ્રકાશી રહેલા આ સર્વ દેવતા એને જે સ્વર્ગમાં નિવાસ છે તે તમારી ભક્તિના લેશમાત્રનું ફળ છે. મૂખજનને ગ્રંથને - અભ્યાસ જેમ કલેશને અર્થે જ થાય છે તેમ તમારી ભકિત વિનાના મનુષ્યના મોટા તપ પણ અમને માટે જ થાય છે. હે પ્રભુ! તમારી સ્તુતિ કરનાર અને તમારે ઠેષ કરનાર બંને ઉપર તમે તો સમાન દષ્ટિવાળા છો, પરંતુ તેઓને શુભ અને અશુભ એમ ભિન્ન ભિન્ન ફળ થાય છે તેથી અમને આશ્ચર્ય થાય છે. હે નાથ ! મને સ્વર્ગની લહમીથી પણ સંતેષ નથી તેથી હું એવું માગું છું કે મારી તમારે વિષે અક્ષય અને અપાર ભક્તિ થાઓ. ' એ પ્રમાણે સ્તુતિ કરી, નમસ્કાર કરી નારી, નર, નરદેવ અને દેવતાઓને અગ્રભાગે ઈંદ્ર અંજલિ જોડી રાખીને બેઠા. . અહીં અધ્યા નગરીમાં વિનયી ભરત ચક્રવતી મરુદેવા માતાને નમસ્કાર કરવાને ૧. સમવસરણરાવમાં ચારે દિશાએ ચાર ધ્વજ કા છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ હું મરૂદેવા માતાને વિલાપ માટે પ્રાતઃકાળે ગયા. પિતાના પુત્રના વિરહથી ઉત્પન્ન થયેલા અવિશ્રાંત અશ્રુજળથી આંખમાં પડળ આવી જવાને લીધે જેનાં નેત્રકમલ લુપ્ત થઈ ગયાં છે એવા પિતામહીને આ તમારે જ્યેષ્ઠ પૌત્ર ચરણકમલમાં નમસ્કાર કરે છે ' એમ જણાવી ભરતે પ્રણામ કર્યા. સ્વામિની મરુદેવાએ ભરતને આશીષ આપી અને પછી જાણે હૃદયમાં શેક સમાયે ન હોય તેમ તેમણે વાણીને ઉદ્દગાર કહેવા માંડ–“હે પૌત્ર ભારત ! મારે પુત્ર ત્રષભ મને, તને, પૃથ્વીને, પ્રજાને અને લક્ષમીને તૃણની જેમ છેડી એકાકી ચાલ્યા ગયે. તથાપી આ મરુદેવા મૃત્યુ પામી નહીં ! મારા પુત્રના મસ્તક ઉપર ચંદ્રના આતપની કાંતિ જેવું છત્ર રહેતું હતું તે ક્યાં અને હાલ છન્ન રહિત થવાથી સર્વ અંગને સંતાપ કરનારા સૂર્યનો તાપ લાગતું હશે તે કયાં ? પ્રથમ તે લીલા, સહિત ગતિવાળા હસ્તી વિગેરે વાહનમાં બેસીને તે ફરતે અને હાલ પથિકની જેમ પગે ચાલે છે. પ્રથમ તે મારા પુત્રને વારાંગનાએ મનહર ચામર ઢળતી અને હાલ તે ડાંસ તથા મસલાને ઉપદ્રવ સહન કરે છે ! પ્રથમ તે દેએ લાવેલ દિવ્ય આહારનું ભજન કરતા અને હાલ અજન સરખું શિક્ષાભેજન કરે છે.! મોટી અદ્ધિવાળો તે પ્રથમ રત્નના સિંહાસન ઉપર બેસતે અને હાલ ગુંડાની પેઠે આસનરહિત રહે છે ! પુરરક્ષક અને શરીરરક્ષકોથી રક્ષણ કરેલા નગરમાં તેની સ્થિતિ હતી તે હાલ સિંહ વિગેરે દુષ્ટ સ્થાપના સ્થાનરૂપ વનમાં નિવાસ કરે છે ! કર્ણને વિષે અમૃતરસાયનરૂપ દિવ્યાંગનાનું ગાયન સાંભળનારે તે હાલ ઉન્મત્ત સર્પના કર્ણના વિષે સેય સમાન કુંફાડા સાંભળે છે; કયાં તે પૂર્વ સ્થિતિ અને જ્યાં હાલની સ્થિતિ ! અહા ! મારો પુત્ર કેટલું કષ્ટ ભેગવે છે કે જે પોતે પદ્યના ખંડની જે કેમળ છતાં વર્ષાઋતુમાં જળને ઉપદ્રવ સહન કરે છે, હેમંતઋતુમાં અરયની માલતીના સ્તંબની પેઠે હમેશાં હિમપાતના કલેશથી પરવશ દશા ભોગવે છે અને ઉષ્ણતુમાં વનવાસી હસ્તીની પેઠે સૂર્યના અતિ દારૂણ કિરણેથી અધિક સંતાપને અનુભવ કરે છે ! આવી રીતે સર્વ કાળ મારો પુત્ર વનવાસી થઈ આશ્રય વિનાના સાધારણું માસની પેઠે એકાકી ફરી દુઃખપાત્ર થઈ રહ્યો છે. આવા દુઃખથી આકુળ પુત્રને પુત્રને જાણે દષ્ટિ આગળ હેય તેમ હું જોઉં છું અને હમેશાં આ પ્રમાણે કહેવાથી તેને પણ દુખી કરું છું.' મરૂદેવા માતાને આવી રીતે દુખાકુળ જેઈ ભરતરાજા અંજલિ જેડી અમૃતતુલ્ય વાણીથી બે -“હે દેવી ! સ્વૈર્યના પર્વતરૂપ, વજના સારરૂપ અને મહાસત્વજનેમાં શિરોમણી એવા મારા પિતાની જનની થઈને તમે આ પ્રમાણે ખેદ કેમ કરે છે ? પિતાજી હાલ સંસારસમુદ્ર તરવાને એકદમ ઉદ્યમવંત થયા છે તેથી કંઠે બાંધેલી શિલા જેવા જે આપણે તેને તેમણે ત્યાગ કર્યો છે. વનમાં વિહાર કરનારા તેઓને તેમના પ્રભાવથી શીકારી પ્રાણીઓ પણ જાણે પાષાણના ઘડેલા હોય તેમ ઉપદ્રવ કરવાને સમર્થ થતા નથી. સુધા, તૃષા અને આતપ વિગેરે દુસહ પરીષહ કર્મરૂપી શત્રુઓને નાશ કરવામાં ઉલટા પિતાજીને સહાયભૂત છે. જે આપને મારા વચન ઉપર વિશ્વાસ ન આવતું હોય તો થોડા જ કાળમાં તમને તમારા પુત્રને કેવળજ્ઞાન થયાના ઉત્સવની વાર્તા સાંભળીને પ્રતીતિ થશે.” એ જ વખતે છડીદારે મહારાજા ભરતને નિવેદન કરેલા યમક અને શક નામના એ પુરુષે ત્યાં આવ્યા. તેમાંના ચમકે ભરતરાજાને પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી કે- હે દે ! આજે પુરિમતાલ નગરના શકટાનન ઉદ્યાનને વિષે યુગાદિનાથને કેવળજ્ઞાન ઉત્પન થઇ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ભરત મહારાજાનું પ્રભુને વંદનાથે પ્રયાણ. સગ ૩ જે. છે. આવી કલ્યાણકારી વાર્તા નિવેદન કરતાં મને જણાય છે કે આપ ભાગ્યદયવડે વૃદ્ધિ પામે છે.” શમકે ઊંચે સ્વરે નિવેદન કર્યું કે “ આપણી આયુધશાલામાં હમણા ચરિત્ન ઉત્પન્ન થયું છે.” આ સાંભળી ભરતરાય ક્ષણવાર ચિંતામાં પડ્યા કે “ અહીં પિતાજીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને અહીં ચક્ર ઉત્પન્ન થયું, પ્રથમ મારે કેની અર્ચા કરવી ? પરંતુ “વિશ્વને અભય આપનાર પિતાજી ક્યાં અને પ્રાણીઓને ઘાત કરનાર ચક્ર ક્યાં ?” એમ વિચારી પ્રથમ સ્વામીની પૂજાને માટે પિતાના માણસોને તૈયારી કરવા આજ્ઞા કરી. યમક અને શમકને એગ્ય રીતે પુષ્કળ પારિતોષિક આપી વિદાય કર્યા અને મરુદેવા માતાને કહ્યું–‘દે દેવી ! આપ હમેશાં કરુણાક્ષરથી કહેતા હતા કે મારે ભિક્ષાહારી અને એકાકી પુત્ર દુખનું પાત્ર છે, પણ હવે ત્રયના સ્વામીત્વને ભજનાર તે તમારા પુત્રની સંપત્તિ જુઓ.” એમ કહી માતાજીને ગજેન્દ્ર ઉપર આરૂઢ કર્યા. પછી જાણે મૂર્તિ માન લહમીમય હોય તેવાં સુવર્ણ, રત્ન અને માણિકયના આભૂષણવાળા ઘડા, હાથી, પાયદળ અને રથ લઈ મહારાજાએ પ્રયાણ કર્યું. પિતાનાં આભૂષણોની કાંતિથી જંગમ તેરણને રચનારા સૈન્ય સહિત ચાલતા મહારાજા ભરતે દૂરથી ઉપરના રત્નમય ગઢ જે. ભરતે મરુદેવી માતાને કહ્યું- દેવી ! જુઓ ! આ દેવીઓ અને દેવતાઓએ પ્રભુનું સમવસરણ કર્યું છે. પિતાજીના ચરણકમલની સેવામાં ઉત્સવને પામેલા દેવતાઓને આ જ્ય જ્ય શબ્દ સંભળાય છે. હે માતા ! જાણે પ્રભુને બંદી હોય તેમ ગંભીર અને મધુર શબ્દથી આકાશમાં વાગતે દુંદુભી આનંદ ઉત્પન્ન કરે છે. સ્વામીનાં ચરણ્યકમલને વંદના કરનારા દેવતાઓના વિમાનોમાં થયેલ આ મોટા ઘુઘરીઓનો અવાજ આપણે છીએ. સ્વામીના દર્શનથી હર્ષ પામેલા દેવતાઓને મેઘની ગર્જના જે આ સિંહનાદ આકાશમાં સંભળાય છે. ગ્રામ અને રાગથી પવિત્ર થયેલી આ ગંધર્વોની ગીતિ જાણે પ્રભુની વાણીની દાસી હોય તેમ આપણને આનંદ આપે છે. પાણીના પ્રવાહથી જેમ કાદવ જોવાઈ જાય તેમ ભારતનું એવું કથન સાંભળવાથી ઉત્પન્ન થયેલા આનંદાશ્રુવડે મરુદેવાની દષ્ટિમાં વળેલાં પડલ જોવાઈ ગયાં, એટલે પિતાના પુત્રના અતિશય સહિત તીર્થ. કરપણાની લક્ષમી પોતાનાં નેત્રવડે જોઈ. તેના દર્શનથી થયેલા આનંદવડે મરુદેવા તન્મય થઈ ગયાં. તત્કાળ સમકાળે અપૂર્વકરણના ક્રમથી ક્ષપકશ્રેણિમાં આરૂઢ થઇ, આઠ કર્મને ક્ષીણ કરી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી છે તે જ વખતે આયુષ પૂર્ણ થવાથી) અંતકૃતકેવળી થઈ સ્વામિની મરુદેવી હસ્તીન્કંધ ઉપર આરૂઢ થયેલાં જ અવ્યયપદ (મોક્ષ)ને પામ્યાં. આ અવસર્પિણમાં મરુદેવા પ્રથમ સિદ્ધ થયાં. તેમના શરીરનો સત્કાર કરીને દેવતાઓએ ક્ષીરસમુદ્રમાં નિશ્ચિત કર્યું. ત્યાંથી આ લોકમાં મૃતકની પૂજા પ્રવક્તી. કેમકે મહાત્માઓ જે કરે તે આચરણને માટે કપાય છે. માતા મરુદેવાને મોક્ષ પ્રાપ્ત થયેલ જાણું વાદળની છાયા અને સૂર્યના તાપથી મિશ્રિત થયેલા શરદ ઋતુના સમયની જેમ હર્ષ અને શેકથી ભરત રાજા વ્યાપ્ત થયા. પછી રાજ્યચિહ્નોનો ત્યાગ કરી પરિવાર સહિત પગે ચાલતા તેમણે ઉત્તર દિશાના દ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો. ત્યાં ચારેય નિકાયના દેવતાએથી વીંટાઈ રહેલા અને દષ્ટિરૂપી ચકેરને ચંદ્ર સમાન પ્રભુને ભરતેશ્વરે જોયા. ભગવંતને ત્રણ પ્રદક્ષિણા દઈ, પ્રણામ કરી, મસ્તકે અંજલિ જોડી ચક્રવતી એ સ્તુતિ કરવાનો આરંભ કર્યો. - “હે અખિલ જગન્નાથ ! હે વિશ્વને અભય આપનારા પ્રથમ તીર્થેશ ! હે સંસાર Page #135 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. પરમાત્માની દેશના. ૧૧૧ તારણ! તમે જ્ય પામે. આજે આ અવસર્પિણમાં જન્મેલા લોકરૂપી પધાકરને સૂર્ય સમાન તમારા દર્શનથી અંધકારને નાશ થઈને પ્રભાત થયું છે. હે નાથ ! ભવ્ય જીના મનરૂપી જળને નિર્મળ કરવાની ક્રિયામાં કતકના ચૂર્ણ જેવી તમારી વાણી જયવંતી વર્તે છે. હે કરુણાનાં ક્ષીરસાગર! જે તમારા શાસનરૂપી મહારથમાં આરૂઢ થાય છે તેઓને લોકાગ્ર (મોક્ષ) દૂર નથી. હે દેવ ! નિષ્કારણ જગતબંધુઆ૫ સાક્ષાત નવામાં આવે છે. તેથી આ સંસારને અમે લોકાચથી પણ અધિક માનીએ છીએ. હે સ્વામિન્ ! આ સંસારમાં પણ નિશ્ચળ નેત્રેવડે તમારા દર્શનના મહાનંદરૂપી ઝરામાં અમને મોક્ષસુખના સ્વાદને અનુભવ થાય છે. હે નાથ ! રાગ, દ્વેષ અને કષાયાદિ શત્રુઓએ રૂંધેલા આ જગતને અભયદાન દેનારા તમે ઉશ્રેષ્ટિત કરે છે ( બંધનમાંથી છોડાવે છે ). હે જગત્પત તમે તત્ત્વ જણાવે છે. તમે માર્ગ બતાવે છે અને તમે વિશ્વની રક્ષા કરે છે તેથી વિશેષ હું તમારી પાસે શું યાચના કરું ? જેઓ અનેક જાતના ઉપદ્રવ અને સંગ્રામથી પરસ્પરનાં ગામો અને પૃથ્વીને લઈ લેનાર છે એવા આ સવે રાજાઓ આપની સભામાં પરસ્પર મિત્ર થઈને રહેલાં છે. તમારી પર્ષદામાં આવેલો આ હસ્તી પિતાની શંઢથી કેસરીસિંહના કરને આકર્ષણ કરી તેના વડે પોતાના કુંભસ્થળને વારંવાર કંડયન કરે છે ( ખજવાળે છે ). આ મહિષ અન્ય મહિષની પેઠે વારંવાર સ્નેહથી પોતાની જિહાવડે આ હણહણતા અશ્વને માર્જન કરે છે. લીલાથી પોતાના પૂંછડાને હલાવતો આ મૃગ ઊંચા કાન કરી અને મુખને નમાવી પિતાની નાસિકાથી આ વાઘના મુખનું આદ્માણ કરે છે (સુંઘે છે.) આ તરુણ માજા૨ ૨ આગળ પાછળ અને પડખે પોતાના બચ્ચાંની પેઠે ફરતા એવા મૂષકને આલિંગન કરે છે. આ ભુજંગ પોતાના શરીરનું કુંડાળું કરી આ નકુલની પાસે મિત્રની પેઠે નિર્ભય થઈને બેઠા છે. હે દેવ! આ બીજ પણ નિરંતરના વિરવાળા પ્રાણીઓ અહીં નિર્ધર થઈને રહ્યા છે. આ સર્વનું કારણ તમારે અતુલ્ય પ્રભાવ છે. મહીપતિ ભરત એવી રીતે જગત્પતિની સ્તુતિ કરી અનુક્રમે પાછા ઓસરી સ્વગપતિ ઇંદ્રની પાછળ બેઠો. તીર્થનાથના પ્રભાવથી તે એજનમાત્ર ક્ષેત્રની અંદર કોટાનુકટી પ્રાણીઓ નિરાબાદપણે સમાયા હતા. તે સમયે સર્વ ભાષાઓને સ્પર્શ કરનારી પાંત્રીશ અતિશયવાળી અને જનગામિની વાણીથી પ્રભુએ આ પ્રમાણે દેશના દેવા માંડી આધિ, વ્યાધિ, જરા અને મૃત્યુપી સેંકડો જ્વાળાઓથી આકુળ એ આ સંસાર સર્વ પ્રાણીઓને દેદીપ્યમાન અગ્નિ જેવો છે. તેથી તેમાં વિદ્વાનોએ લેશમાત્ર પણ પ્રમાદ કર યુકત નથી, કેમકે રાત્રિએ ઉલ્લંઘન કરવાને ગ્ય એવા મરુદેશમાં અજ્ઞાની એ પણ કેણુ પ્રમાદ કરે? અનેક જીવાનિરૂપ આવત્ત વડે આકુળ એવા સંસારસમુદ્રમાં અટન કરતા જંતુઓને ઉત્તમ રત્નની પેઠે આ મનુષ્યજન્મ પ્રાપ્ત થ દુર્લભ છે. દેહદ પૂરવાથી જેમ વૃક્ષ ફળયુક્ત થાય તેમ પરલકનું સાધન કરવાથી પ્રાણીઓને મનુષ્યજન્મ સફળ થાય છે. આ સંસારમાં શઠ લોકોની વાણીની પેઠે પ્રથમ મધુર અને પરિણામે અત્યંત દારુણ વિષયે વિશ્વને ઠગનારા છે. ઘણી ઊંચાઈને અંત જેમ પડવામાં છે તેમ સંસારની અંદર વતતા સર્વ પદાર્થોના સંગને અંત વિયેગમાં છે. જાણે ૧ કેસરી સિંહને પણ શું હેય છે. ૨ બીલાડે ૩ ઉંદર. ૪ સપ. ૫ નેળીયે. Page #136 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માની દેશના. સર્ગ ૩ જે. પરસ્પર સ્પર્ધાથી હોય તેમ આ સંસારમાં પ્રાણીઓને આયુષ, ધન અને યૌવન- એ સર્વ નાશવંત અને જવાની ત્વરાવાળા છે. મરૂદેશમાં જેમ સ્વાદિષ્ટ જળ ન હોય તેમ આ સંસારની ચારે ગતિમાં કદાપિ સુખને લેશ પણ નથી. ક્ષેત્રદેવથી દુઃખ પામતા અને પરમાધામીઓએ કલેશ પમાડેલા નારકીઓને તે કયાંથી જ સુખ હોય ? શીત, વાત, આતપ થી તેમજ વધ, બંધન અને સુધા વિગેરેથી વિવિધ પ્રકારે પીડા પામતા તિયાને પણ શું સુખ છે ? ગર્ભાવાસ, વ્યાધિ, જરા, દારિદ્ર અને મૃત્યુથી થતા દુખવડે આલિંગિત થયેલા મનુષ્યને પણ કયાં સુખ છે ? પરસ્પર મત્સર, અમર્ષ, કલહ તથા અવન વિગેરે દુખોથી દેવતાઓને પણ સુખને લેશ નથી; તથાપિ જળ જેમ નીચી જમીન તરફ જાય છે તેમ પ્રાણીઓ અજ્ઞાનથી. વારંવાર આ સંસારની તરફ જ ચાલે છે, માટે છે ચેતના(જ્ઞાન)વાળા ભવિજને ! દૂધવડે સર્પનું પિષણ કરવાની જેમ તમે પિતાના મનુષ્યજન્મવડે સંસારનું પોષણ કરશે નહીં. હે વિવેકીએ ! આ સંસારનિવાસથી ઉત્પન્ન થતાં અનેક દુખ વિચારીને સર્વ પ્રકારે મોક્ષને માટે યત્ન કરે. નરકના દુઃખ જેવું ગર્ભાવાસનું દુખ સંસારની પેઠે કયારે પણ મેક્ષમાં પ્રાપ્ત થતું નથી. કુંભીના મધ્યમાંથી આકર્ષણ કરતા નારકીના ફની પીડા જેવી પ્રસવવેદના મોક્ષમાં કયારે પણ પ્રાપ્ત થતી નથી. બહાર અને અંદર નાખેલા શલ્ય જેવા અને પીડાના કારણરૂપ એવા આધિ વ્યાધિઓ ત્યાં નથી. યમરાજની અગ્રદૂત, સર્વ પ્રકારના તેજને ચારનારી તથા પરાધીનપણાને ઉત્પન્ન કરનારી જરા પણ સર્વથા ત્યાં નથી અને નારકી, તિયચ, મનુષ્ય તથા દેવતાઓની પેઠે ફરીથી ભરામણના કારણરૂપ એવું મરણ પણ મોક્ષમાં નથી. ત્યાં તે મહાઆનંદ, અદ્વૈત અને અવ્યય સુખ, શાશ્વત સ્થિતિ અને કેવળજ્ઞાનરૂપ સૂર્યવડે અખંડ તિ છે. હંમેશાં જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ ઉજજવળ રત્નનું પાલન કરનાર પુરુષો જ એ મોક્ષને મેળવી શકે છે. તેમાં જીવાદિ તત્ત્વને સંક્ષેપથી અથવા વિસ્તારથી યથાર્થ અવબોધ તે સમ્યગ જ્ઞાન જાણવું. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવલ એવા અન્વય સહિત ભેદથી તે જ્ઞાન પાંચ પ્રકારનું છે. તેમાં અવગ્રહાદિક ભેદોવાળું તથા બીજા બહગ્રાહી, અબહગ્રાહી લેવાનું અને જે ઈદ્રિય અનિંદ્રિયથી ઉત્પન્ન થાય છે તે મતિજ્ઞાન જાણવું. પૂર્વ, અંગ, ઉપાંગ અને પ્રકીર્ણક સૂત્રો-ગ્રંથેથી બહુ પ્રકારે વિસ્તાર પામેલું અને સ્યા શખવડે લાંછિત એવું શ્રતજ્ઞાન અનેક પ્રકારે જાણવું. દેવતા અને નારકી અને જે ભવસંબંધથી ઉત્પન્ન થાય છે તે અવધિજ્ઞાન કહેવાય છે. એ ક્ષયઉપશમ લક્ષણવાળું છે. અને મનુષ્ય, તિર્યંચ આશ્રી તેના મુખ્ય છ ભેદ છે. મન ૫ર્યવ જ્ઞાન અનુમતિ અને વિપુલમતી એવા બે પ્રકારનું છે, તેમાં વિપુલમતીનું વિશુદ્ધ અને અપ્રતિપાતપાવડે જાણી લેવું. સમસ્ત દ્રવ્ય-પર્યાયના વિષયવાળું, વિશ્વાચન સમાન, અનંત, એક અને ઈદ્રિના વિષય વિનાનું જ્ઞાન તે કેવળજ્ઞાન કહેવાય છે. શાસ્ત્રોકત તત્ત્વમાં રુચિ તે શ્રદ્ધા કહેવાય છે. તે શ્રદ્ધા(સમકિત) સ્વભાવથી અને ગુરુના ઉપદેશથી એમ બે પ્રકારે પ્રાપ્ત થાય છે. અનાદિ અનંત સંસારના આવર્તમાં પ્રાણીઓને જ્ઞાનાવરણી, દશનાવરણું, વેદની અને અંતરાય નામના કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કટાકેદી સાગરોપમની છે. શેત્ર અને નામકર્મની સ્થિતિ વીશ કટાકેદી સાગરેપની છે અને મોહનીય કર્મની સ્થિતિ સિતેર કટાકેદી સાગરોપમની છે, Page #137 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧લું પરમાત્માની દેશના. ૧૩ અનુક્રમે ફળના અનુભવથી તે સર્વ કર્મી પર્વતમાંથી નીકળેલી નદીમાં અથડાતે અથડાતો પથ્થર ગેળ થઈ જાય તે ન્યાયવત્ પિતાની મેળે ક્ષય પામે છે. એ પ્રમાણે ક્ષય થતાં કર્મની અનુક્રમે ઓગણત્રીશ, એગણીશ અને ઓગણેતેર કોટાનુકટી સાગરેપમની સુધીની સ્થિતિ ક્ષય પામે અને દેશે ઊણી (કાંઈક ઓછી) એક કેટાનુકેટી સાગરોપમની સ્થિતિ બાકી રહે ત્યારે પ્રાણુ યથાપ્રવૃત્તિકરણુવડે ગ્રંથી દેશને પ્રાપ્ત થાય છે.. રાગદ્વેષના દુખે ભેદી શકાય એવા પરિણામ તે ગ્રંથી કહેવાય છે. તે કાષ્ઠની ગાંઠ જેવી હુએ છે અને ઘણું જ દઢ હોય છે. કિનારા સમીપે આવેલું વાયુપ્રેરીત વહાણ જેમ સમુદ્રમાં પાછું જતું રહે તેમ રાગાદિકે પેરેલા કેટલાએક જ ગ્રંથીને ભેદ્યા વિના જ સંથી સમીપથી પાછા ફરે છે. કેટલાક પ્રાણીઓ માગમાં ખલના પામેલા સરિતાના જળની પડે કોઈ પ્રકારના પરિણામવિશેષથી ત્યાં જ વિરામ પામે છે. કે પ્રાણીઓ જેમનું ભવિષ્યમાં ભદ્ર થવાનું હોય છે તેઓ અપૂર્વકરણવડે પિતાનું વીર્ય પ્રગટ કરીને હેટા માર્ગને ઉલ્લંઘન કરનારા પથ લેકે જેમ ઘાટની ભૂમિનું ઉલ્લંઘન કરે તેમ તે દુષ્ય ગ્રંથીને તત્કાળ ભેદી નાખે છે. પછી કેટલાએક ચારે ગતિવાળા પ્રાણીઓ અનિવૃત્તિકરણવડે અંતરકરણ કરીને મિથ્યાત્વને વિરલ કરી અંતમુહૂત્ત માત્ર સમ્યક્ દર્શનને પામે છે. તે નૈસર્ગિક (સ્વાભાવિક) સમ્યક શ્રદ્ધાન કહેવાય છે. ગુરુના ઉપદેશના આલંબનથી ભવ્ય પ્રાણીઓને જે સમક્તિ ઉત્પન્ન થાય છે તે ગુરુના અધિગમથી થયેલું સમક્તિ કહેવાય છે. સમકિતના ઔપશામક, સાસ્વાદન, ક્ષાપશમિક, વેદક અને ક્ષાયિક એવા પાંચ પ્રકાર છે. જેની કમબંથી ભેદ પામેલી છે એવા પ્રાણીને જે સમક્તિને લાભ પ્રથમ અંત હુ માત્ર થાય છે તે ઓપશમિક સમકિત કહેવાય છે, તેમજ ઉપશમ શ્રેણિના વેગથી જેનો મેહ શાંત થયું હોય એવા દેહીને મેહના ઉપશમથી ઉત્પન્ન થાય તે પણ ઓ૫શમિક સમક્તિ કહેવાય છે. સમ્યભાવનો ત્યાગ કરીને મિથ્યાત્વની સન્મુખ થયેલા પ્રાણીને અનંતાનુબંધી કષાયને ઉદય થતાં, ઉત્કર્ષથી છ આવળી પર્યત અને જઘન્યથી એક સમય સમકિતના પરિણામ રહે તે સાસ્વાદન સમકિત કહેવાય છે. મિથ્યાત્વ મોહનીનો ક્ષય અને ઉપશમ થવાથી ઉત્પન્ન થયેલું ત્રીજું સાચોપશોભિક સમકિત કહેવાય છે, તે સમકિત મેહનીના ઉદય પરિણામવાળા પ્રાણીને થાય છે. વેદક નામનું ચોથું સમક્તિ, ક્ષપક ભાવને પ્રાપ્ત થયેલા, અનંતાનુબંધી કષાયની ચોકડી ક્ષય થયેલા, ક્ષાયક સમિતિની સન્મુખ થયેલા, મિથ્યાત્વ મેહની અને મિશ્ર મેહની સમ્યક્ પ્રકારે જેમની ક્ષય પામી છે એવા અને સમક્તિ મેહનીના છેલ્લા અંશને ભેગવનારા પ્રાણીને પ્રાપ્ત થાય છે. સાતે પ્રકૃતિને ક્ષીણ કરનારા અને શુભ ભાવવાળા પ્રાણીને ક્ષાયિક નામનું પાંચમું સમકિત પ્રાપ્ત થ છે. સમતિ દર્શન ગુણથી રેચક, દીપક અને કારક એવા નામથી ત્રણ પ્રકારનું છે. તેમાં શાસ્ત્રોકત તત્વમાં હેતુ અને. ઉદાહરણ વિના જે દઢ પ્રતીતિ ઉત્પન્ન થાય તે રેચક સમતિ, જે બીજાઓના સમકિતને પ્રદીપ્ત કરે તે દીપક સમકિત અને જે સંયમ તથા તપ વિગેરેને ઉત્પન્ન કરે તે કારક સમકિત કહેવાય છે. તે સમકિત–શમ, સંવેગ, નિર્વેદ, ( ૧ અનંતાનુબંધી કષાયની ચા પ્રકૃતિ અને સમતિ મેહની, મિશ્રમેહની અને મિથ્યાત્વ મેહની એ ગણું મળીને સાત પ્રકૃતિ જાણવી. A - 15. Page #138 -------------------------------------------------------------------------- ________________ ભગવંતની દેશના–ચારિત્રનું વર્ણન. સર્ગ ત્રિજે. અનુકંપા અને આસ્તિક એ પાંચ લક્ષણેથી સારી રીતે ઓળખાય છે. અનંતાનુબંધી કષાયને ઉદય ન થાય તે શમ કહેવાય છે. અથવા સમ્યફ પ્રકૃતિથી કષાયના પરિણામને જેવું તે પણ શમ કહેવાય છે. કર્મના પરિણામ અને સંસારની અસારતાને ચિંતવતા પુરુષને વિષયોમાં જે વૈરાગ થાય તે સવેગ કહેવાય છે. સંવેગવાળા પુરુષને “સ સારવાસ કારાગૃહ છે અને સ્વજન છે તે બંધન છે' એ જે વિચાર થાય તે નિવેદ કહેવાય છે. એકેદ્રિય વિગેરે સર્વ પ્રાણુઓને સંસારસાગરમાં ડૂબવાથી થતા કલેશને જોઈ હૃદયમાં આદ્રતા, તેમના દુઃખથી દુખીપણું અને તે દુઃખનિવારણના ઉપાયમાં યથાશકિત પ્રવૃત્તિ કરવી તે અનુકંપા કહેવાય છે. બીજાં તત્ત્વો સાંભળતાં છતાં પણ આહત તત્ત્વમાં આકાંક્ષા રહિત પ્રતિપત્તિ રહેવી તે આસ્તિક્ય કહેવાય છે. એવી રીતે સમ્યગદર્શન વર્ણવેલું છે. તેની ક્ષણવાર પણ પ્રાપ્તિ થતાં પૂર્વનું જે મતિઅજ્ઞાન હોય છે તે પરાભવ પામીને મતિ જ્ઞાનપણાને પામે છે, શ્રુતજ્ઞાન પરાભવ પામીને શ્રુતજ્ઞાનપણું પામે છે અને વિર્ભાગજ્ઞાન પરાભવ પામીને અવધિજ્ઞાનના ભાવને પામે છે. સવ સાવધોગને ત્યાગ તે ચારિત્ર કહેવાય છે. તે અહિંસાદિક વ્રતના ભેદથી પાંચ પ્રકારે કહેલ છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ વ્રતે પાંચ પાંચ ભાવનાઓ યુક્ત થવાથી મોક્ષને અર્થે થાય છે. પ્રમાદના યોગથી ત્રસ અને સ્થાવર જીવન જીવિતને નાશ ન કરવો એ અહિંસા વ્રત કહેવાય છે. પ્રિય, હિતકારી અને સત્ય વચન બોલવું તે સુકૃત(સત્ય) વ્રત કહેવાય છે, અપ્રિય અને અહિતકારી સત્ય વચન પણ અસત્ય સમાન જાણવું. અદત્ત વસ્તુનું ગ્રહણ ન કરવું તે અસ્તેય વ્રત કહેવાય છે, કેમકે દ્રવ્ય એ માણસના બહિર્ પ્રાણુ છે તેથી તે હરણ કરનાર પુરુષ તેના પ્રાણુને હરણ કરે છે એમ જાણવું. દિવ્ય (વૈક્રિય) અને ઔદારિક શરીરવડે અબ્રહ્મચર્ય સેવનને મન, વચન અને કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું એ ત્રણ પ્રકારે ત્યાગ કરે તેને બ્રહ્મચર્ય વ્રત કહ્યું છે; તેના અઢાર ભેદ થાય છે. સર્વ પદાર્થો ઉપરથી મોહ(મૂચ્છ)નો ત્યાગ કરે તે અપરિગ્રહ વ્રત કહેવાય છે, કેમકે મોહથી અછતી વસ્તુમાં પણ ચિત્તને વિપ્લવ થાય છે. યતિધર્મમાં અનુરક્ત એવા યતીદ્રોને આ પ્રમાણે સર્વથી ચારિત્ર કહ્યું છે અને ગૃહસ્થને દેશથી ચારિત્ર કહ્યું છે. સમકિતમૂળ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત–એ પ્રમાણે ગૃહસ્થોના બાર વ્રત છે. બુદ્ધિવંત પુરુષે પંગુ, કુછી અને કુણિત્વ વિગેરે હિંસાના ફળ જોઈ નિર પરાધી ત્રસ જંતુઓની હિંસા સંકલ્પથી છેડી દેવી. મન્મનપણું, કાહલપણું, મુંગાપણું, મુખરોગ–એ અસત્યના ફળ જેઈ, કન્યા અલીક વિગેરે પાંચ મોટા અસત્ય છેડી દેવાં. કન્યા, ગાય અને ભૂમિ સંબંધી અસત્ય, થાપણ ઓળવવી અને ખોટી સાક્ષી પૂરવી એ પાંચ સ્થૂલામેટા) અસત્ય કહેવાય છે. દુર્ભાગ્ય, કાસીદુ, દાસત્વ, અંગને છે અને દરિદ્રતા એ અદત્તાદાન(ચેરી)ના ફળ જાણી લ ચૌર્યનો ત્યાગ કરે. નપુંસકપણું અને ઈદ્રિયનો છેદ એ અબ્રહ્મચર્યનાં ફળ જાણું, સદ્બુદ્ધિવંત પુરુષે સ્વીમાં સંતુષ્ટ થઈ પરસ્ત્રીને ત્યાગ કરવો. અસંતોષ, અવિશ્વાસ, આરંભ અને દુઃખ-એ સર્વે પરિગ્રહની મૂચ્છના ફળ જાણી પરિગ્રહનું પ્રમાણુ કરવું. (એ પાંચ અણુવ્રત કહેવાય છે.) દશે દિશામાં "નિર્ણય કરેલી સીમાનું ઉલ્લંઘન ન કરવું તે દિગ્વિરતિ નામે પ્રથમ ગુણવ્રત કહેવાય છે, Page #139 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું પુંડરીક વિગેરેએ સ્વીકારેલ દીક્ષા. ૧૧૫ જેમાં શક્તિપૂર્વક ભાગ ઉપભેગની સંખ્યા કરાય તે ગોપાગમમાણ નામે બીજું ગુણવ્રત કહેવાય છે. આર્તા, રૌદ્ર-એ બે અપધ્યાન, પાપકર્મને ઉપદેશ, હિંસક અધિક રનું આપવું તથા પ્રમાદાચરણ-એ ચાર પ્રકારે અનર્થદંડ કહેવાય છે. શરીરાદિ અર્થદંડના પ્રતિપક્ષીપણે રહેલ અનર્થદંડનો ત્યાગ કરે તે ત્રીજું ગુણવ્રત કહેવાય છે. આ અને રોદ્ર ધ્યાનને ત્યાગ કરીને તથા સાવદ્ય કમને છોડી દઈ મુહુર્તા(બે ઘડી) સુધી સમતા ધારણ કરવી તે સામાયિક વ્રત કહેવાય છે. દિવસ અને રાત્રિ સંબંધી દિગદ્ગતમાં પરિમાણું કરેલું હોય તેનું સંક્ષેપન કરવું તે દશાવકાશિક વ્રત કહેવાય છે. ચાર પર્વશીને દિવસે ઉપવાસ વિગેરે તપ કર, કુવ્યાપાર(સંસાર સંબંધી વ્યાપાર)નો ત્યાગ કરવો, બ્રહ્મચર્ય પાળવું અને બીજી સ્નાનાદિક ક્રિયાને ત્યાગ કરે તે પૌષધબત કહેવાય છે. અતિથિ(મુનિ)ને ચતુર્વિધ આહાર, પાત્ર, વસ્ત્ર અને સ્થાન(ઉપાશ્રય)નું દાન કરવું તે અતિથિસંવિભાગ નામે વ્રત કહેવાય છે. મેક્ષની પ્રાપ્તિને માટે યતિ અને શ્રાવકોએ સમ્યક્ એવા ત્રણ રત્નોની હંમેશાં ઉપાસના કરવી.” આ પ્રમાણેની દેશના સાંભળીને તરત જ ભારતના પુત્ર ઋષભસેને પ્રભુને નમસ્કાર કરી વિજ્ઞપ્તિ કરી–સ્વામિન્ ! કપાયરૂપી દાવાનલથી દારુણ એવા આ સંસારરૂપી અરયમાં આપે નવીન મેઘની જેમ અદ્વિતીય તત્ત્વામૃત વરસાવ્યું છે. હે જગત્પતિ! જેમ ડૂબતા માણસોને વહાણ મળે, તૃષિતજનેને પાણીની પરબ મળે, શીતા જનેને અગ્નિ મળે, તાપાત્ત જનેને વૃક્ષની છાયા મળે, અંધકારમાં મગ્ન થયેલાને દીવ મળે, દરિદ્રીને નિધાન મળે, વિષ પીડિતને અમૃત મળે, રોગી જનેને ઔષધિ મળે, દુષ્ટ શત્રુઓએ આક્રાંત કરેલા લેકેને કિલ્લાને આશ્રય મળે-તેમ સંસારથી ભય પામેલા પ્રાણીઓને તમે પ્રાપ્ત થયા છે; | માટે હે દયાનિધિ ! રક્ષા કરે, રક્ષા કરે. પિતા, માતા, ભ્રાતા, ભત્રીજા અને બીજા સ્વ જને, જેઓ આ સંસારભ્રમણમાં એક હેતુરૂપ છે અને તેથી અહિતકારી હોય તેવા છે તેઓની શું જરૂર છે? હે જગતશરણ્ય ! હે સંસારસમુદ્રમાંથી તારનાર ! મેં તે આપને આશ્રય કર્યો છે માટે મને દીક્ષા આપો અને મારા ઉપર પ્રસન્ન થાઓ.” એ પ્રમાણે કહીને ત્રકષભસેને ભરતના બીજા પાંચશે પુત્ર અને સાતશે પૌત્રની સાથે વ્રત ગ્રહણ કર્યું. સુરઅસુરોએ કરેલ પ્રભુને કેવળજ્ઞાનમહિમા જઈને ભરતના પુત્ર મરિચિએ પણ વ્રત ગ્રહણ કર્યું. ભરતે આજ્ઞા આપવાથી બ્રાહ્મીએ પણ વ્રત ગ્રહણ કર્યું, કેમકે લઘુકમવાળા છાને ઘણું કરીને ગુરુને ઉપદેશ શાક્ષીમાત્ર જ હોય છે. બાહુબલિએ મુક્ત કરેલી સુંદરી પણું વ્રત ગ્રહણ કરવાની ઈચ્છા ધરાવતી હતી, પણ ભરતે નિષેધ કર્યો એટલે તે પ્રથમ શ્રાવિકા થઈ. પ્રભુને સમીપે ભરતે શ્રાવકપણું અંગીકાર કર્યું, કેમકે ભેગકર્મ ભગવ્યા સિવાય વ્રત(ચારિત્ર) પ્રાપ્ત થતું નથી. મનુષ્ય, તિર્યંચ અને દેવતાએની પર્ષદામાંથી કોઈએ વ્રત ગ્રહણ કર્યું, કઈ શ્રાવકત્વ પામ્યા અને કેઈએ સમકિત ધારણ કર્યું. પેલા રાજતાપમાંથી કચ્છ અને મહાકચ્છ સિવાય બીજા સર્વેએ સ્વામીની પાસે આવી પુનઃ હર્ષપૂર્વક દીક્ષા અંગીકાર કરી. ઋષભસેન(પુંડરીક) વિગેરે સાધુઓ, બ્રાહ્યી વિગેરે સાધ્વીઓ, ભરત વિગેરે શ્રાવકે અને સુંદરી વિગેરે શ્રાવિકાઓએમ ચતવિધ સંઘની વ્યવસ્થા ત્યારથી શરુ થઈ જે અદ્યાપિ સુધી ધર્મના એક શ્રેષ્ઠ ગૃહરૂપ થઈને પ્રર્વતે છે. તે સમયે પ્રભુ ગણધરનામકર્મવાળા અષભસેન વિગેરે ચોરાશી સદ્દબુદ્ધિવાન Page #140 -------------------------------------------------------------------------- ________________ બલિ-હણ. સગ ૩ જે. સાધુઓને સર્વ શાસ્ત્ર જેમાં સમાયેલા છે એવી ઉત્પાદ, વિગમ અને પ્રોત્ર એ નામની પવિત્ર ત્રિપદીને ઉપદેશ કર્યો. તે ત્રિપદીને અનુસારે તેમણે અનુક્રમે ચતુદશ પૂર્વ અને દ્વાદશાંગી રચી. પછી દેવતાઓથી વીંટાયેલા ઈંદ્ર દિવ્ય ચૂર્ણથી ભરેલ એક થાળ લઈને પ્રભુના ચરણ પાસે ઊભા રહ્યા, એટલે ભગવંતે ઉભા થઈને અનુક્રમે તેમની ઉપર ચૂર્ણક્ષેપ કરીને સૂત્રથી, અર્થથી, સૂત્રાર્થથી, દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી અને નયથી તેમને અનુગ અનુજ્ઞા આપી તથા ગણુની અનુજ્ઞા પણ આપી. ત્યાર પછી દેવતા, મનુષ્ય અને તેમની સ્ત્રીઓએ દુંદુભીના ધ્વનિપૂર્વક તેઓની ઉપર તરફથી વાસક્ષેપ કર્યો. મેઘના જળને ગ્રહણ કરનારા વૃક્ષની જેમ પ્રભુની વાણીને ગ્રહણ કરનારા સવે ગણધરે અંજલિ જોડીને ઊભા રહ્યા. પછી ભગવંતે પૂર્વવત્ પૂર્વાભિમુખ સિંહાસને બેસી પુનઃ શિક્ષામય ધર્મદેશના આપી. તે વખતે પ્રભુરૂપી સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલી દેશનારૂપી ઉદ્દામ વેલાની મર્યાદા સદેશ પ્રથમ પૌરુષી પૂરી થઈ. ' એ સમયે અખંડ તિરા રહિત અને ઉજજવળ શાલથી બનાવેલે, ચાર પ્રસ્થ એટલે અને થાલમાં રાખેલ બલિ સમવસરણના પૂર્વ દ્વારથી અંદર લાવવામાં આવ્યું. દેવતાઓએ તેમાં સુગંધી નાખી બમણે સુગંધી કર્યો હતો, પ્રધાન પુરુષોએ તેને ઉપાડેલું હતું, ભરતેશ્વરે કરાવેલ હતું અને તેની આગળ થતાં દુંદુભીના નિષથી દિશાઓના મુખભાગ પ્રતિષિત થઈ રહ્યા હતા. તેની પાછળ મંગલ ગીત ગાતી ગાતી સ્ત્રીઓ ચાલતી હતી. જાણે પ્રભુના પ્રભાવથી ઉત્પન્ન થયેલ પુણ્યરાશિ હોય તેમ તે પૌરલોકથી ચોતરફ આવૃત્ત થયેલું હતું, પછી જાણે કલ્યાણરૂપી ધાન્યનું બીજ વાવવાને માટે હોય તેમ તે બલિને પ્રભુની પ્રદક્ષિણા કરાવીને ઉછાળવામાં આવ્યો. મેઘના જળને જેમ ચાતક ગ્રહણ કરે તેમ આકાશમાંથી પડતા તે બલિના અર્ધભાગને દેવતાઓએ અંતરીક્ષમાં જ ગ્રહણ કર્યો અને પૃથ્વી ઉપર પડયા પછી તેને અર્ધ ભાગ ભરતરાજાએ ગ્રહણ કર્યો અને અવશેષ રહે તે શેત્રીઓની જેમ લેકેએ વહેંચી લીધા. તે બલિના પ્રભાવથી પૂર્વે થયેલા રે નાશ પામે ફરીથી છ માસ પત નવા રોગ ઉત્પન્ન થતા નથી. પછી સિંહાસનથી ઉડી પ્રભ ઉત્તર દ્વારના માર્ગમાંથી બહાર નીકળ્યા. પદ્મખંડની આસપાસ જેમ ભમરાઓ ફરી વળે તેમ સર્વ ઈંદ્ર તે વખતે સાથે ચાલ્યા. રત્નમય અને સુવર્ણમય વપ્રના મધ્યભાગમાં ઇશાનખૂણે રહેલા દેવદામાં પ્રભુ વિશ્રામ લેવાને બેઠા. તે સમયે ગણુધરેમાં મુખ્ય એવા કષભસેને ભગવંતના પાદપીઠ ઉપર બેસી ધર્મદેશના દેવા માંડી; કેમકે સ્વામીને ખેદમાં વિનેદ, શિષ્યનું ગુણદીપન અને બંને તરફ પ્રતીતિ એ ગણધરની દેશનાના ગુણ છે. જ્યારે ગણુધર દેશનાથી વિરામ પામ્યા ત્યારે સર્વે પ્રભુને પ્રણામ કરી પોતપોતાને સ્થાને ગયા. આ પ્રમાણે તીર્થ ઉત્પન્ન થતાં ગોમુખ નામને એક યક્ષ પ્રભુની પાસે રહેનાર અધિષ્ઠાયક છે. તેને જમણી બાજુના બે હાથમાંથી એક વરદાન ચિહ્નવાળે હતું અને એકમાં ઉત્તમ અક્ષમાળા શોભતી હતી, ડાબી બાજુના બે હાથમાં બીરું અને પાશ હતા. સુવર્ણના જે તેને વર્ણ હતું અને હાથીનું તેને વાહન હતું. તેમજ રાષભદેવ પ્રભુના તીર્થમાં તેમની પાસે રહેનાર એક પ્રતિચકા(ચક્રેશ્વરી) નામે શાસનદેવી થઈ. સુવર્ણના જેવી તેની કાંતિ હતી અને ગરૂડ ઉપર તેનું આસન હતું, તેની જમણી ચાર ભુજાઓમાં વરપ્રદ ચિહ્ન, બાણુ, ચક્ર અને પાશ હતા અને ડાબી ચાર ભુજાઓમાં ધનુષ, વજા, ચક્ર અને અંકુશ હતા. Page #141 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ચક્રનું પૂજન. ૧૧૭ પછી નક્ષત્રોથી પરિવૃત ચંદ્રની જેમ મહર્ષિઓથી પરિવૃત ભગવંતે ત્યાંથી અન્ય સ્થાનકે વિહાર કર્યો. જાણે ભકિતથી હોય તેમ પ્રભુને માર્ગમાં જતાં વૃક્ષે નમતા હતા, કંટક અધમુખ થતા હતા અને પક્ષીઓ પ્રદક્ષિણા દેતા હતા. વિહાર કરતા પ્રભુને ઋતુ, ઇઢિયાર્થી અને વાયુ અનુકૂળ થતા હતા. જઘન્ય તેમની પાસે કેટી દે રહેતા હતા. જાણે ભવાંતરમાં ઉત્પન્ન થયેલા કર્મોનો છેદ કરતા જોઈને ભય પામ્યા હોય તેમ જગત્પતિને કેશ, સ્મશુ અને નખ વધતા નહેતા: પ્રભુ જ્યાં જતા ત્યાં વૈર, મરકી, ઈતિ, અવૃષ્ટિ, દુભિક્ષ, અતિવૃષ્ટિ, સ્વચક્ર તથા પરચક્રથી થતે ભય-એ ઉપદ્રવે થતા નહતા. એવી રીતે વિશ્વને વિસ્મય કરનારા અતિશયેથી યુકત થઈને સંસારમાં ભમતા જીવોને અનુગ્રહ કરવામાં એક બુદ્ધિવાળા તે નાભેય ભગવંત વાયુની પેઠે પૃથ્વી ઉપર અપ્રતિબદ્ધપણે વિહાર કરવા લાગ્યા. इत्याचार्य श्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरूषचरिते महाकाव्ये प्रथमपर्वणि भगवदीक्षा, छास्थविहार, केवलज्ञान, समवसरण ચાવો ના તૃતીયઃ સ ને રૂ *********ી ચતુર્થ સર્ગ. ********** –આ– હવે અહીં અતિથિની પેઠે ચક્રને માટે ઉત્કંઠીત થયેલા ભરતરાજા વિનીતાનગરીના મધ્ય માગે થઈને આયુધાગારમાં આવ્યા. ત્યાં ચક્રનું અવલોકન થતાં જ મહીપતિએ તેને પ્રણામ કર્યા; કેમકે ક્ષત્રીઓ અસ્ત્રને પ્રત્યક્ષ અધિદેવતા માને છે. ભારતે મોરપીંછી ગ્રહણ કરી ચક્રનું માર્જન કર્યું, જે કે એવા સુંદર ચક્રરત્નની ઉપર જ હતી નથી તે પણ ભકતનું તે કત્તવ્ય છે. પછી પૂર્વસમુદ્ર જેમ ઉદય પામતા સૂર્યને સ્નાન કરાવે તેમ મહારાજાએ પવિત્ર જળથી ચક્રને સ્નાન કરાવ્યું. મુખ્ય ગજપતિના પૃષ્ઠ ભાગની પેઠે તેના ઉપર ગશીર્ષ ચંદનના પૂજ્ય સૂચક તિલક કર્યા. પછી સાક્ષાત્ જયલક્ષમીની પેઠે પુષ્પ, ગંધ, વાસચૂર્ણ, વસ્ત્ર અને આભૂષણેથી તેની પૂજા કરી, તેની આગળ રૂપાના તંદુલ વડે અષ્ટ મંગળ આલેખ્યા અને તે જુદા જુદા મંગળથી આઠ દિશાની લહમીને વેષ્ટિત કરી દીધી. તેની પાસે પાંચ વર્ણના પુપેને ઉપહાર ધરીને પૃથ્વીને વિચિત્ર વર્ણવાળી કરી અને શત્રુઓના યશને દહન કરવાની પેઠે દિવ્ય ચંદનકરમય ઉત્તમ ધૂપ દહન કર્યો. પછી ચક્રધારી ભરતરાજાએ ચક્રને ત્રણ પ્રદક્ષિણા કરી, ગુરુની પેઠે અવગ્રહંથી સાત આઠ પગલાં પાછા ચાલ્યા અને જેમ પિતાને કેઈ નેહી માણસ નમસ્કાર કરે તેમ મહારાજાએ ડાબા ગોઠણનું આકુંચન કરી જમણે ઢીંચણ પૃથ્વી ઉપર મૂકી ચક્રને નમસ્કાર કર્યો. પછી ત્યાંજ નિવાસ કરી પિતે જાણે સાકાર હર્ષ હોય તેમ પૃથ્વીપતિએ ચક્રને અષ્ટાન્ડિકા ઉત્સવ કર્યો. બીજા પણ ધનાઢ્ય લેકેએ ચક્રની પૂજાનો ઉત્સવ કર્યો; કેમકે પૂજિત માણસે જેની પૂજા કરે તેને બીજું કેણુ ન પૂછે ? - પછી તે ચક્રના દિગ્વિજ્યરૂપ ઉપગને ગ્રહણ કરવાની ઈચ્છાવાળા ભરતરાજાએ મંગળસ્નાન માટે સ્નાનગૃહમાં પ્રવેશ કર્યો. આભરણે ઉતારીને અને સ્નાનચિત વસ્ત્ર ધારણ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ભરત મહારાજાનું દિગ્વિજય માટે પ્રયાણ. સગ . કરીને મહારાજા સ્નાનસિંહાસન ઉપર પૂર્વાભિમુખે બેઠા એટલે મદન કરવા લાયક અને ન કરવા લાયક સ્થાનને જાણનારા અને કળાવાળા સંવાહક મર્દન (કરનાર) પુરુષોએ દેવવૃક્ષના પુષ્પમકરંદની જેવા સબંધી સહઅપાક પ્રમુખ તેલથી મહારાજાને અત્યંગન કર્યું. માંસ, . અસ્થિ, ત્વચા અને મને સુખ આપનારી ચાર પ્રકારની સંવાહનાથી અને મૃદુ, મધ્ય તથા દઢ એવા ત્રણ પ્રકારના હસ્તલાઘવથી તેઓએ રાજાને સારી રીતે સંવાહન કર્યું. પછી તેઓએ આદર્શની પેઠે અશ્લાન કાંતિના પાત્રરૂપ તે મહીપતિને સૂક્ષ્મ એવા દિવ્ય ચૂર્ણથી ઉદ્વર્તન કર્યું (પીઠી ચોળી ). તે વખતે ઊંચી નાળવાળા વીને કમળવાળી લાવણ્યવાપિકા જેવી શોભતી કેટલીક સ્ત્રીઓ સુવર્ણના જળકુંભ ધારણ કરીને ઊભી રહી હતી, કેટલીક સ્ત્રીઓ જાણે જળ, ઘનરૂપ થઈ કલશને આધારરૂપ થયેલ હોય એવી રીતે દેખાતા રૂપાના કળશે લઈને ઊભી હતી; કેટલીએક સ્ત્રીઓએ પોતાના સુંદર હાથમાં લીલામ નીલકમલની ભ્રાંતિને આપનારા ઈંદ્રનીલમણિના કુંભે લીધા હતા. અને કેટલીએક સુન્ન બાલાઓએ પિતાના નખરનની કાંતિરૂપી જળથી અધિક શોભા પામતા દિવ્ય રત્નમય કુંભ લીધા હતા. એ સવ અંગનાઓએ દેવતાઓ જેમ જિનેંદ્રને નવરાવે તેમ અનુક્રમે સુગંધી અને પવિત્ર જળધારાથી ધરણપતિને સ્નાન કરાવ્યું, સ્નાન કરીને રાજાએ દિવ્ય વિલેપન કરાવ્યું અને જાણે દિશાઓના આભાસ હોય તેવા ઉજજવળ વસ્ત્રો પહેર્યા. પછી જાણે યશરૂપી વૃક્ષને નવીન અંકુર હોય તેમ લલાટપટ્ટમાં માંગલ્યમય ચંદનનું તિલક તેણે ધારણ કર્યું. આકાશમાગ જેમ મોટા તારાઓના સમૂહને વહન કરે તેમ પિતાના યશપુંજ જેવા ઉજજવળ મુક્તામય અલંકાર ધારણ કર્યા અને કલશવડે જેમ પ્રાસાદ શોભે તેમ પિતાના કિરણેથી સૂર્યને લજ્જિત કરનાર મુગટવડે તે શોભિત થયે. વારાંગનાઓના કરકમલથી વારંવાર ઉલ્લેપ થતાં અને કર્ણને આભૂષણરૂપ થયેલા બે ચામરોથી તે વિરાજવા લાગ્યો, લક્ષમીના સદનરૂપ કમલને ધારણ કરનારા પદ્મદ્રહવડે કરી જેમ ચૂલહિમવંત પર્વત શોભે તેમ સુવર્ણના કળશને ધારણ કરનારા વેત છત્રથી તે શાભવા લાગ્યો અને જાણે હંમેશાં પાસે રહેનારા પ્રતિહારે હોય તેવા સેળ હજારે યક્ષે ભક્ત થઈ તેની આસપાસ વીંટાઈ રહ્યા પછી ઇંદ્ર જેમ ઐરાવણ ઉપર આરૂઢ થાય તેમ ઊંચા કુંભસ્થળરૂપ શિખરથી દિશામુખને આચ્છાદન કરનારા કુંજરત્ન ઉપર તે આરૂઢ થયા. તત્કાળ ઉત્કટ મઠની ધારાઓથી જાણે બીજે મેઘ હોય જેમ તે જાતિવંત હસ્તીએ મેટી ગર્જના કરી; જાણે આકાશને પલ્લવિત કરતા હોય તેમ હાથ ઊંચા કરી બંદિવંદે એકી સાથે જય જય શબ્દ કર્યો, જેમ વાચાળ ગાયક પુરુષ અન્ય ગાયન કરનારીઓને ગવરાવે તેમ ઊંચા શબ્દ કરતો દુંદુભિ દિશાઓને નાદ કરાવવા લાગ્યો અને સર્વ સૈનિકોને બેલાવવાના કામમાં દૂતરૂપ થયેલા બીજા મંગલમય શ્રેષ્ઠ વાજિત્રે પણ વાગવા લાગ્યા, જાણે ધાતુ સહિત પર્વતો હોય તેવા સિંદુરને ધારણ કરનારા હાથીએથી અનેક રૂપે થયેલા રેવંત અશ્વના ભ્રમને કરાવનારા અનેક અશ્વોથી, પિતાના મને રથ હોય તેવા વિશાળ રથી અને જાણે વશ કરેલા સિંહ હાય તેવા પરાક્રમી પાયદળોથી અલંકૃત થયેલા મહારાજા ભરતેશ્વરે જાણે સૈન્યથી ઊડેલી રજવડે દિશાઓને વસવાળી કરતા હોય તેમ પૂર્વ દિશા તરફ પ્રયાણ કર્યું. તે સમયે આકાશમાં ફરતા સૂર્યના બિંબ જેવું, સહસ્ત્ર યક્ષેએ અધિષ્ઠિત કરેલું Page #143 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. ભરત મહારાજાનું દિગવિજય માટે પ્રયાણ ૧૧૯ ચકરત્ન સૈન્યની આગળ ચાલ્યું. દંડરત્ન ધારણ કરનાર સુષેણ નામે સેનાનીરત્ન અશ્વરત્ન ઉપર આરૂઢ થઈ ચકની પેઠે આગળ ચાલ્યો. જાણે સર્વ શાંતિકવિધિમાં દેહધારી શાંતિમત્ર હોય તે પુરેડિતરત્ન રાજાની સાથે ચાલ્યો. જંગમ અન્નશાળા જેવું અને સૈન્યને માટે દરેક મુકામે દિવ્ય ભેજન ઉત્પન્ન કરવામાં સમર્થ એવું ગૃહપતિરત્ન વિશ્વકર્માની પેઠે રકધવાર(પડાવ) વિગેરે કરવાને સત્વર સમર્થ વદ્ભકિરત્ન અને ચક્રવતીના સવ સ્કંધાવાર પ્રમાણ વિસ્તાર પામવાની શકિતવાળા હોવાથી અદ્ભુત એવાં ચર્મરત્ન અને છત્રરત્ન એ સર્વ મહારાજાની સાથે ચાલ્યા. કાંતિવડે સૂર્ય ચંદ્રની પેઠે અંધકારને નાશ કરવામાં સમર્થ એવા મણિ અને કાંકિણી નામે બે રત્ન પણ ચાલ્યાં અને સુરઅસુરના ઉત્તમ અસ્ત્રના સારથી બનાવ્યું હોય તેવું પ્રકાશિત ખરત્ન પણ નરપતિની સાથે ચાલવા લાગ્યું. સૈન્ય સહિત ચક્રવતી ભરતેશ્વર પ્રતિહારની જેમ ચકને અનુસરીને માર્ગે ચાલ્યા તે વખતે જતિષીઓની પેઠે અનુકૂળ પવને અને અનુકૂળ શુકનેએ તેનો સર્વે પ્રકારે દિગ્વિજય સૂચવ્યું. ખેડૂત હળ વડે પૃથ્વીને સરખી કરે તેમ સૈન્યની આગળ ચાલતાં સુષેણ સેનાની દંડરત્નથી વિષમ રસ્તાને સમ કરતો જતો હતો. સેનાના ચાલવાથી ઊડેલી રજવડે દુર્દિન થયેલું આકાશ રથ અને હસ્તીઓ ઉપરની પતાકારૂપ બગલીઓ વડે શોભતું હતું. જેનો છેવટ ભાગ લેવામાં આવતો નથી એવી ચક્રવતીની સેના અખલિત ગતિવાળી બીજી ગંગાનદી હોય તેવી જણાતી હતી. દિવિજયના ઉત્સવને માટે રથ ચિત્કાર શબ્દોથી, ઘડાઓ હણહણાટથી અને હાથીઓ ગજેનાથી પરસ્પર ત્વરા કરવા લાગ્યા હતા. સૈન્યથી રજ ઉડતી હતી. તે પણ અશ્વારોનાં ભાલાં તેની અંદર ચળકતા હતાં, તેથી જાણે આચ્છાદન કરેલાં સૂર્યકિરણને તે હસતાં હોય એમ જણાતું હતું. સામાનિક દેવતાઓએ વીટેલા ઇંદ્રની જેમ મુગટધારી અને ભકિતવાળા રાજાઓથી વીટાચેલે રાજકુંવર ભરત મધ્યભાગમાં શોભતો હતો. પહેલે દિવસે ચક્રે એક ચેાજન પર્યંત ચાલીને સ્થિતિ કરી (ઊભું રહ્યું) તે પ્રયાણના અનુમાનથી ત્યારથી જન માપ પ્રત્ય". હંમેશાં એક એક એજનના માનથી પ્રયાણ કરતા ભરતરાજા કેટલેક દિવસે ગંગાના દક્ષિણ તટ સમીપે આવી પહોંચ્યા. મહારાજાએ ગંગાના તટની વિશાળ ભૂમિને પણ પોતાના સન્યના જુદા જુદા નિવાસેથી સાંકડી કરીને વિશ્રામ કર્યો. તે વખતે ગંગાનદીના તટની ભૂમિ વર્ષાઋતુના કાળની માફક હસ્તીઓના ઝરતા મદજળથી પંકિલ થઈ ગઈ. મેઘ જેમ સમુદ્રમાંથી જળને ગ્રહણ કરે તેમ જાહ્નવીના નિર્મળ પ્રવાહમાંથી ઉત્તમ હસ્તીઓ સ્વેચ્છાથી જળ ગ્રહણ કરવા લાગ્યા; અતિ ચપળપણાથી વારંવાર કેતા અશ્વો ગંગાના તટમાં તરંગના ભ્રમને આપવા લાગ્યા અને ઘણા શ્રમથી ગંગાની અંદર પ્રવિષ્ટ થયેલા હાથી, ઘોડા, મહિષ અને સાંઢડાઓ તે ઉત્તમ સરિતાને જાણે ચેતરફ નવિન જાતિના મસ્યવાળી હોય તેવી કરવા લાગ્યા, પિતાના તટની ઉપર રહેલા રાજાને જાણે અનુકુળ થતી હોય તેમ ગંગા નદી પિતાના ઉછળતા તરંગનાં બિંદુઓથી શીધ્રપણે સૈન્યના શ્રમને હરણ કરવા લાગી. મહારાજની મેટી સેનાએ સેવેલી ગંગા નદી શત્રુઓની કીર્તિની પેઠે કૃશ થવા લાગી. ભાગિરથીના તીર ઉપર ઊગેલાં દેવદારનાં વૃક્ષો સૈન્યના ગજપતિઓને માટે યત્ન વિનાનાં બંધનસ્થાન થઈ પડ્યાં.. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ગંગાના કિનારે પડાવ. સગ ૪ થે. હસ્તીઓના મહાવતે હસ્તીઓને માટે પીપળા, સલુકી, કર્ણિકાર અને ઉદ્બરના પને કુહાડાથી કાપતા હતા. પિતાના ઊંચા કર્ણપદ્ધોથી જાણે તેરણ કરતા હોય તેમ પંક્તિરૂપે બાંધેલા હજારે ઘોડાઓ શોભતા હતા. અશ્વપાળે બંધુની પેઠે મઠ, મગ, ચણા અને જવ વિગેરે લઈ વેગથી અશ્વોની પાસે ધરતા હતા. મહારાજાની શિબિર (છાવણી) માં વિનીતાનગરીની પેઠે ક્ષણવારમાં ચેક, ત્રિક અને દુકાનની પંક્તિઓ થઈ ગઈ હતી. ગુપ્ત, મહેતા અને સ્થૂલ એવા સુંદર તંબૂઓમાં સારી રીતે રહેલા સૈન્યના લોકે પિતાના પૂર્વના મહેલને પણ સંભારતા નહોતા. ખીજડી, બેરડી અને વર્ચ્યુલની જેવા કાંટાવાળા વૃક્ષને ચુટનારા ઊંટે સૈન્યનું કંટક–રોધનનું કાર કરતા હોય તેવા જણાતા હતા. સ્વામીની આગળ ભ્રત્યેની પેઠે ખચ્ચરે જાહ્નવીના રેતીવાળા તીરમાં પિતાની ચાલને ચલાયમાન કરતા આળોટતા હતા. કેઈ કાષ્ટ લાવતા હતા, કેઈ સરિતાનું જળ લાવતા હતા, કેઈ દૂર્વાના ભાર લાવતા હતા અને કેઈ શાક ફળાદિક લાવતા હતા. કેઈ ચૂલ્ય ખાતા હતા, જેમાં શાળા ખાંડતા હતા, કેઈ અગ્નિને પ્રજવલિત કરતા હતા, કેઈ ભાત રાંધતા હતા, કેઈ ઘરની જેમ એક તરફ નિર્મળ જળથી સ્નાન કરતા હતા, કે સ્નાન કરી સુગંધી ધૂપથી શરીરને પૂપિત કરતા હતા, કેઈ પ્રથમ પદાતિઓને જમાડી પછી પિતે વેચ્છાએ ભજન કરતા હતા, કેઈ સ્ત્રીઓ સહિત પોતાના અંગને વિલેપન કરતા હતા. સર્વ અર્થ જેમાં લીલામાત્રમાં પ્રાપ્ત થઈ શકે છે એવી ચક્રવતીની છાવણીમાં કઈ પણ ભણસ પોતાને કટકમાં આવેલા માનતા ન હતા. ત્યાં એક અહેરાત્ર નિર્ગમન કર્યા પછી પ્રાતઃકાળે પ્રયાણ કર્યું અને તે દિવસે પણ એક જન ચાલનારા ચક્રની પાછળ ચક્રવતી પણ તેટલું જ ચાલ્યા. એ પ્રમાણે હમેશાં એક જન પ્રમાણે ચક્રની પાછળ પ્રયાણ કરતા ચક્રવતી માગધતીથે પહોંચ્યા. ત્યાં પૂર્વ સમુદ્રના તટ ઉપર મહારાજાએ નવ જન વિસ્તારમાં અને બાર યેજન દીર્ઘપણુમાં સ્કધાવાર (લશ્કરને પડાવ) કર્યો. વદ્ધકિરને ત્યાં સવ સન્ય માટે આવાસ બનાવ્યા અને ધર્મરૂપી હસ્તીની શાળારૂપ પૌષધશાળા પણ કરી. કેશરીસિંહ જેમ પર્વત ઉપરથી ઉતરે તેમ મહારાજા ભરત તે પૌષધશાળામાં અનુષ્ઠાન કરવાની ઈચ્છાથી હસ્તીના રકંધ ઉપરથી ઉતર્યા. સંયમરૂપી સામ્રાજયલક્ષમીના સિંહાસન જે દર્ભને નવીન સંથારે ત્યાં ચક્રવર્તીએ પાથર્યો. હદયમાં માગધતીથકુમાર દેવને ધારીને તેમણે અર્થ-સિદ્ધિના આદિદ્વારરૂપ અષ્ટમ ભકત (અઠ્ઠમ) ને તપ કર્યો. પછી નિમળ વસ્ત્ર ધારણ કરી, અન્ય વસ્ત્ર, ફૂલની માળા અને વિલેપન ત્યાગ કરી, શસ્ત્રને છોડી દઈ, પુણ્યને પિષણ કરવામાં ઔષધ સમાન પૌષધવ્રત ગ્રહણ કર્યું. અવ્યય પદમાં જેમ સિદ્ધ રહે તેમ તે દર્ભના સંથારા ઉપર પાષધવતી મહારાજા જાગ્રત અને ક્રિયારહિતપણે રહ્યા. અષ્ટમને અંતે પૌષધવત પૂર્ણ કરી (પારી), શરદઋતુના વાદળામાંથી જેમ સૂય નીકળે તેમ અધિક કાંતિવાળા ભરત રાજા પૌષધાગારમાંથી નીકળ્યા. પછી સર્વ અર્થને પ્રાપ્ત થયેલા નૃપતિએ સ્નાન કરીને બલિવિધિ કર્યો. કેમકે યથાર્થ વિધિને જાણનારા પુરુષ વિધિને ભૂલી જતા નથી. પછી પવનની જેમ વેગવાળા અને સિંહની જેવા ધીર અોથી લા સુંદર રથમાં ઉત્તમ રથી ભરતરાય આરૂઢ થયા. જાણે ચાલતે પ્રાસાદ હોય તેવા તે રથ ઉપર ઊંચી પતાકાવાળો વજસ્તંભ હતો, શસ્ત્રાગારની પેઠે અનેક શ્રેણિથી તે વિભૂષિત હતું અને જાણે Page #145 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. ભરત મહારાજાને અઠ્ઠમ તપ. ૧૧૧ ચાર દિશાની વિજયલકમીને બોલાવવાને માટે રાખી હોય તેવી ટહુકાર શબ્દ કરતી ચાર ઘંટાઓ તે રથની સાથે બાંધેલી હતી. તરતજ ઈંદ્રના સારથિ માતલિની જેમ રાજાના ભાવને જાણનારા સારથિએ રહિમનું ચાલન કરીને ઘોડાને હંકાર્યા. મહાહસ્તીરૂપી ગિરિવાળે, મોટા શકટરૂપી મકરના સમૂહવાળો, ચપળ અશ્વરૂપી કલ્લોલવાળો, વિચિત્ર શસ્ત્રરૂપી ભયંકર સર્પોવાળે, ઉછળતી પૃથ્વીની રજરૂપી વેલાવાળે અને રથના નિર્દોષરૂપી ગર્જનાવાળો જાણે બીજે સમુદ્ર હેય એ તે રાજા સમુદ્રના તટ ઉપર આવ્યો, પછી મસ્યસમૂહના આરવે કરીને જેમાં જળને નિર્દોષ વૃદ્ધિ પામે છે એવા તે સમુદ્રમાં ચક્રવત્તી એ રથની નાભિ (ધરા) સુધી જળમાં રથને પ્રવેશ કરાવ્યો. પછી એક હાથ ધનુષના મધ્યભાગમાં રાખી એક હાથ પણછને છેડે રાખી પણછ ચડાવીને પંચમીના ચંદ્રને અનુસરનારું ધનુષ કર્યું અને પોતાના હાથથી જરા ધનુષની પણછ ખેંચીને જાણે ધનુર્વેદને આદ્ય ઓંકાર હોય તે ઊંચે પ્રકારે ટંકાર કર્યો. પછી પાતાળદ્વારમાંથી નીકળતા નાગની જેવું પિતાના નામથી અંક્તિ થયેલું એક બાણ ભાથામાંથી ગ્રહણ કર્યું. સિંહના કણ જેવી મુષ્ટિવડે ખડાના અગ્રભાગથી તેને પકડી રાખીને શત્રુઓમાં વજદંડ સમાન તે બાણ પણુછ સાથે જોડી દીધું. સેનાના કર્ણભૂષણરૂપ પદ્મના નાળવાની તુલનાને ધારણ કરતું તે સુવર્ણમય બાણ ચક્રવતીએ કર્ણ સુધી આકર્ષણ કર્યું. મહીપતિના નખરના પ્રસાર પામતાં કિરણેથી તે બાણ જાણે પિતાના સહેદરથી વીંટાઈ રહ્યું હોય તેમ શેભતું હતું. આકર્ષણ કરેલા ધનુષના અંતરભાગમાં રહેલું તે પ્રદીપ્ત બાણ મૃત્યુના ફાડેલા મુખની અંદર ચંચળ જણાતી જિહાની લીલાને ધારણ કરતું હતું. તે ધનુષના મંડળના ભાગમાં રહેલ મધ્ય લોકપાળ-ભરતરાજા, મંડળની અંદર રહેલા સૂર્યની પેઠે મહાદારૂણ લાગતા હતા. તે વખતે આ રાજા મને સ્થાનથી ચલિત કરશે અથવા મારે નિગ્રહ કરશે એમ ધારીને હોય તેમ લવણસમુદ્ર ક્ષોભ પામવા લાગ્યું. પછી પૃથ્વી પતિએ બહાર, મળે, મુખે અને પુખડામાં નાગકુમાર, અસુરકુમાર અને સુવર્ણકુમારાદિક દેવતાઓએ અધિષ્ઠિત કરેલા, દૂતની પેઠે આજ્ઞાકારી અને શિક્ષાઅક્ષરવડે ભયંકર તે બાણને માગધ તીર્થના અધિપતિ ઉપર મૂકયું. ઉત્કટ પાંખોના સુસવાટથી આકાશને શબ્દાયમાન કરતું તે બાણ તત્કાળ ગરુડની જેવા વેગથી નીકળ્યું. મેઘથી જેમ વિદ્યુદંડ, ગગનથી જેમ ઉલકાગ્નિ, અગ્નિથી જેમ તણખાઓ, તપસ્વીથી જેમ તે લેશ્યા, સૂર્યકાંત મણિથી જેમ અગ્નિ અને ઈંદ્રની ભુજાથી છૂટતું વજ જેમ શેભે તેમ રાજાના ધનુષથી નીકળતું તે બાણ શોભવા લાગ્યું. ક્ષણવારમાં બાર ચાજન ઉલંઘન કરીને તે બાણ હૃદયની અંદર શલ્યની પેઠે માગધપતિની સભામાં જઈને પડયું. દંડના ઘાતથી જેમ સર્ષ કે પાયમાન થાય તેમ અકાળે બાણ પડવાથી માગધપતિ કપાયમન થયો. ભયંકર ધનુષની પેઠે તેની બંને ભ્રકુટી ચઢીને ગાળ થઈ ગઈ, પ્રદીપ્ત અગ્નિના તણખા જેવાં તેનાં નેત્ર લાલ થઈ ગયાં, ધમણની પેઠે તેની નાસિકા કુલવા લાગી અને જાણે તક્ષક સપના નાના ભાઈ હોય તેવા અધરદલને તે ફુરાવા લાગે. આકાશમાં ધૂમ્રકેતુની જેમ લલાટમાં રેખાઓને ચડાવી, ગારૂડી પુરુષ જેમ સર્પને ગ્રહણ કરે તેમ પોતાના દક્ષિણ હસ્તથી આયુધને ગ્રહણ કરી અને વામ હસ્તથી શત્રુના કપાળની પેઠે આસન ઉપર તાડન કરી વિષજવાળા જેવી વાણીથી તે બે – A - 16 Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ માગધતીથપતિને કોપ. સગ ૪ થે. અપ્રાર્થિત વસ્તુની પ્રાર્થના કરનાર, અવિચારી અને પિતાને વર માનનાર ક્યા કુબુદ્ધિ પુરુષે મારી સભામાં આ બાણ નાંખ્યું ? એ કે પુરુષ ઐરાવત હાથીના દાંતને છેદીને પિતાનાં કર્ણાભૂષણ કરવાને ઈચ્છે છે? આ કેશુ પુરુષ ગરુડની પાંખને મુગટ કરવાને ધારે છે ? શેષના મસ્તક ઉપર રહેલી મણિમાલાને ગ્રહણ કરવાની કે ઉમેદ રાખે છે ? સૂર્યના ઘડાને હરણ કરવાની ઈચ્છાવાળે એ કે પુરુષ છે કે જેના ગર્વને જેમ સર્ષના પ્રાણ હરણ કરે તેમ હું હરણ કરીશ.” એવી રીતે બોલી તે માગધ પતિ વેગથી ઊભે થયે, રાફડામાંથી સર્પની પેઠે તેણે મ્યાનમાંથી ખડગ ખેંચ્યું અને આકા. શમાં ધૂમ્રકેતુના ભ્રમને આપનાર અને કંપાવવા લાગે. સમુદ્રની વેલાની માફક દુર્વાર એ તેને સર્વ પરિવાર પણ એક સાથે કે પાટેપ સહિત તત્કાળ ઉભું થઈ ગયું. કઈ પિતાના ખગોથી આકાશને જાણે કૃષ્ણ વિદ્યુમય હોય તેવું કરવા લાગ્યા અને કઈ પિતાના ઉજજવળ વસુનંદોથી જાણે અનેક ચંદ્રવાળું હોય તેવું કરવા લાગ્યા. કેઈ મૃત્યુના દાંતની શ્રેણિથી જાણે બનાવ્યા હોય તેવા પિતાના તીકણુ ભાલાઓને ચાતરક ઉલાળવા લાગ્યા કેઈ અગ્નિની જિહા જેવી ફરસીએ ફેરવવા લાગ્યા કેઈ રાહુની જેવા પર્યતા ભાગવાળા મુગ પકડવા લાગ્યા કેઈ વજીની ધાર જેવા ઉત્કટ ત્રિશૂળને ગ્રહણ કરવા લાગ્યા અને કેઈ યમરાજના દંડ જેવા પ્રચંડ દંડને ઉગામવા લાગ્યા. કેટલાએક શત્રુને વિરોટ કરવામાં કારણુરૂપ પિતાના બાહુનું આસ્ફાટન કરવા લાગ્યા, કેટલાએક મેઘનાદના જેવા ઉર્જિત સિંહનાદ કરવા લાગ્યા, કેટલાએક “મારે, મારે એમ કહેવા લાગ્યા, કેટલાએક “પકડે, પકડે એમ કહેવા લાગ્યા અને કેટલાએક “ઊભા રહો, ઊભા રહો તથા કેટલાએક “ચાલે, ચાલો” એમ બોલવા લાગ્યા. આવી રીતે માગધપતિને સર્વ પરિવાર વિચિત્ર કેપની ચેષ્ટાવાળો થઈ ગયે. પછી અમાત્યે આવીને બાણને સારી રીતે જોયું એટલે તેની ઉપર જાણે દિવ્ય મંત્રાક્ષરે હેાય તેવા ઉદાર અને મેટા સારવાળા નીચે પ્રમાણે અક્ષર જોયા. સાક્ષાત્ સુર, અસુર અને નરના ઈશ્વર એવા કષભસ્વામીના પુત્ર ભરત ચક્રવતી તમને એ આદેશ કરે છે કે જે રાજ્યનું અને જીવિતવ્યનું કામ હોય તે અમારી પાસે તમારું સર્વસ્વ મૂકી દઈને અમારી સેવા કરે. આવા અક્ષરે ઈ મંત્રીએ અવધિજ્ઞાનથી વિચારી-જાણી, તે બાણ સર્વને બતાવી ઊંચે સ્વરે કહ્યું–અરે સર્વ રાજલક ! સાહસ કરનારા, અર્ધબુદ્ધિથી ઊલટા પિતાના સ્વામીને અનર્થ આપનારા અને એવી રીતે પિતાની જાતને સ્વામિભક્ત માનનારા તમને ધિક્કાર છે ! આ ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર-શ્રીકષભસ્વામીના પુત્ર ભરતરાજા પ્રથમ ચકવતી થયા છે. તેઓ આપણી પાસેથી દંડ માગે છે અને ઈંદ્રની પેઠે પ્રચંડ શાસનવાળા તેઓ આપણને સર્વને પિતાની આજ્ઞામાં રાખવાને ઈચ્છે છે. કદાપિ સમુદ્રનું શોષણ થાય, મેરુપર્વત ઉપાડાય, યમરાજને હણી નંખાય, પૃથ્વી અવળી કરી નંખાય. વજને દળી નંખાય અને વડવાગ્નિ બુઝાવી દેવાય તે પણ પૃથ્વીમાં ચક્રવતી છતાય નહીં તેથી હે બુદ્ધિમંત રાજા ! ટૂંકી બુદ્ધિવાળા આ લોકોને વારે અને દંડ તૈયાર કરી ચક્રવર્તીને પ્રણામ કરવા ચાલે. ગંધહસ્તીના મદને સુંઘીને જેમ બીજા હસ્તી શાંત થઈ જાય તેમ મંત્રીની આવી વાણી સાંભળીને તથા બાણાક્ષર જોઇને માગણપતિ શાંત થઈ ગયું. પછી Page #147 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લુ વરદામપતિને રેષ. ૧૨૩ તે બાણુ તથા લેણું લઈને ભરતરાયની પાસે આવ્યું અને પ્રણામ કરી નીચે પ્રમાણે બેલ્યો –હે પૃથ્વી પતિ ! કુમુદખંડને પર્વણના ચંદ્રની જેમ ભાગ્યયેગે આપના દર્શન મને થયે છે. ભગવાન ઋષભસ્વામી પ્રથમ તીર્થંકર થઈને જેમ વિજય પામે છે તેમ આપ પાણી પીમાં પ્રથમ ચક્રવતી થઈને વિશ્વ પામે. જેમ અરાવત હાથીને કઈ પ્રતિહસ્તી હાય નહીં, વાયુના જે કઈ બળવાળે હેય નહીં અને આકાશથી વિશેષ માનવાળું કેઈ હોય નહીં તેમ આપને સમેવડીઓ કેઈ થઈ શકે નહીં. કર્ણ સુધી આકૃષ્ટ કરેલા ધનુષમાંથી નીકળેલા આપના બાણને ઈદ્રના વજની પેઠે કેણુ સહન કરી શકે તેમ છે ? મુજ પ્રમાદી ઉપર પ્રસાદ કરી આપે કર્તવ્ય જણાવવાને છડીદારની પેઠે આ બાણ મોકલ્યું, તેથી તે પશિમણિ ! આજથી હું તમારી આજ્ઞાને શિરેમણિની પેઠે મસ્તક ઉપર ધારણ કરીશ. હે સ્વામિન ! તમે આરેપિત કરેલો હું જાણે પૂર્વ દિશાને તમારે જયથંભ હોય તેમ નિષ્કપટ ભક્તિથી આ માગધતીર્થમાં રહીશ. આ રાજ્ય, આ સર્વ પરિવાર, હું પોતે અને બીજું સર્વ તમારું જ છે, તમારા સેવકની પેઠે મને આજ્ઞા કરે.” એવી રીતે કહીને તેણે તે બાણ, માગધ તીર્થનું જળ, મુગટ અને બે કુંડળ અર્પણ કર્યા. ભરતરાયે તે તે વસ્તુને સ્વીકાર કરી તેને સત્કાર કર્યો; કેમકે મહાત્મા લોકો સેવાને માટે નમેલા જનેમાં કૃપાવાળા જ હોય છે. પછી ઈંદ્ર જેમ અમરાવતીમાં જાય તેમ ચકી રથને પાછો વાળી તે જ માગે છાવણીમાં આવ્યા. રથથી ઉતરી, અંગપ્રક્ષાલન કરી પરિવાર સહિત તેમણે અમનું પારણું કર્યું. પછી ઉપનત થયેલા માગધ. પતિને પણ ચક્રની જેમ ચક્રવતીએ મોટી ઋદ્ધિથી ત્યાં અષ્ટન્ડિકા ઉત્સવ કર્યો. સૂર્યના રથમાંથી જાણે સરી આવ્યું હોય તેમ તેજથી તીક્ષણ એવું ચૂક અષ્ટાહિકા ઉત્સવને અતે આકાશમાં ચાલ્યું અને દક્ષિણ દિશાએ વરદામ તીર્થ તરફ પ્રવત્યું. પ્રાદિ ઉપસર્ગ જેમ ધાતુની પાછળ જાય તેમ ચક્રવતી પણ તેની પછવાડે ચાલ્યા. હમેશાં જન માત્ર પ્રયાણથી ચાલતાં અનુક્રમે રાજહંસ જેમ માન સરોવરને પામે તેમ ચક્રવતી દક્ષિણ સમુદ્ર સમીપે આવી પહોંચ્યા. એલાયચી, લવીંગ, ચારેલી અને . કંકાલના વૃક્ષવાળા દક્ષિણ સાગરના તટ ઉપર નૃપતિએ સૈન્યને નિવાસ કરાવ્યું. મહારાજાની આજ્ઞાથી પૂર્વની પેઠે વદ્ધકિરને સન્યના નિવાસગૃહ અને પૌષધશાળા ત્યાં રસ્યાં. તે વરદામ તીર્થના દેવને ચિત્તમાં ધારણ કરી રાજાએ અષ્ટમ તપ કર્યો અને પૌષધાગાર. માં પૌષધવ્રત ગ્રહણ કર્યું. પૌષધ પૂર્ણ થયા પછી પૌષધગૃહમાંથી નીકળી ધનુર્ધારીઓમાં અગ્રેસર એવા ચક્રીએ કાલકૃષ્ટરૂપ ધનુષ ગ્રહણ કર્યું અને સર્વ સુવર્ણથી રચેલ, કેટી રત્નોથી જડેલ અને જ્યલક્ષમીના નિવાસગૃહરૂપ રથમાં તેઓ આરૂઢ થયા. દેવથી જેમ, પ્રાસાદ શોભે તેમ સુંદર આકૃતિવાળા મહારાજાથી અધિષિત થયેલે મહારથ ભવા લાગ્યા. અનુકૂળ પવનથી ચપળ થયેલી પતાકાઓથી આકાશને મંડિત કરતા તે ઉત્તમ રથ વહાણની જેમ સમુદ્રમાં પ્રવિણ થયો. રથને નાભિ સુધી સમુદ્રજળમાં લઈ જઈ આગળ રહેલા સારથિએ ઘેડા અટકાવ્યા એટલે રથ ઊભે રહ્યો. પછી આચાર્ય જેમ શિષ્યને નમાવે તેમ પૃથ્વી પતિએ ધનુષને નમાવી પણછ ચડાવી અને સંગ્રામરૂપી નાટકના આરંભના નાંદી જેવે તથા કાળના આહવાન મંત્ર જે ઊંચે પ્રકારે ધનુષટંકાર કર્યો. પછી લલાટ પર Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ વરદામપતિનું વશ થવું. - સર્ગ ૪ થે. કરેલા તિલકની લક્ષમીને ચારનારા બાણને ભાથામાંથી કાઢીને ધનુષ ઉપર ચડાવ્યું. ચકરૂપ કરેલા ધનુષના મધ્ય ભાગમાં ધરીના ભ્રમને આપતા એવા તે બાણને મહારાજાએ કહ્યુંપયત ખેંચ્યું. કર્ણાત સુધી આવેલું તે બાણુ હું શું કરું ?' એમ વિજ્ઞતિ કરતું હોય એવું જણાવા લાગ્યું. પછી તેને વરદામપતિ તરફ વિરુષ્ટ કર્યું. આકાશમાં પ્રકાશ કરતા તે બાણને પર્વતેએ પડતા વજની ભ્રાંતિથી, સર્પોએ ઉપરથી પડતા ગરુડની બ્રાંતિથી અને સમુદ્ર બીજા વડવાનળની ભ્રાંતિથી ભય સહિત અવલોકયું. બાર જન ઉલ્લંઘન કરી તેને બાણ ઉલકાની પેઠે વરદામપતિની સભામાં પડયું. શત્રુએ મોકલેલ ઘાત કરનાર મનુષ્યની જેવા તે બાણને પડેલું જોઈ વરદામપતિ કેપ પામ્ય અને ઉદ્દેલ થયેલા સમુદ્રની પેઠે તે ઉદ્દબ્રાંત ભ્રકુટિમાં તરંગિત થઈ ઉત્કટ વાણીથી નીચે પ્રમાણે છે. અહો ! પગે સ્પર્શ કરીને આજે આ સુતેલા કેશરીસિંહને કણે જગાડ્યો ? આજે મૃત્યુએ કેનું પાનું ઉખેળ્યું? કુષ્ટિની પેઠે પિતાના જીવિતમાં આજે કેને વૈરાગ્ય ઉત્પન્ન થયે કે જેણે પિતાના સાહસથી મારી સભામાં આ બાણુ નાખ્યું. તે બાણ નાખનારને આ બાણથી જ હું મારું?” એમ કહી તેણે કેપ સહિત તે બાણ ગ્રહણ કર્યું. માગધપતિની પેઠે વરદામપતિએ પણ ચક્કીના બાણ ઉપરના પૂર્વોક્ત અક્ષરે જોયા એટલે નાગદમની ઔષધિથી સર્પ જેમ શાંત થાય તેમ તેવા અક્ષર વાંચી તત્કાળ તે શાંત થઈ ગયે અને બોલવા લાગ્ય–અહે દેડકે જેમ કૃષ્ણ સર્પને તમારો મારવાને ઉધત થાય, બાકડે જેમ પિતાનાં શીંગડાથી હાથીને પ્રહાર કરવાની ઈચ્છા કરે, હાથી જેમ પિતાના દાંતથી પર્વતને પાડવાની ધારણ કરે તેમ મેં મંદબુદ્ધિવાળાએ આ ભરતચક્રીની સાથે યુદ્ધ કરવાની ઈચ્છા કરી.” તથાપિ હજી કાંઈ બગડયું નથી એમ ધારી તેણે પિતાના માણસને ઉપાયન (ભેટ) લાવવાની આજ્ઞા કરી. પછી બાણું અને અદ્ભુત ભેટે લઈ ઈંદ્ર જેમ ઋષભધ્વજ પાસે જાય તેમ તે ચક્રવતીની પાસે જવા ચાલ્યો. ત્યાં જઈ ચક્રવતીને નમસ્કાર કરીને કહ્યું –“હે પૃથ્વીના ઈદ્ર ! દૂતની જેમ તમારા બાણે બાલાવેલે હું આજે અહીં આ છું. આપ પિતે અહીં આવ્યા છતાં હું સામે આવ્યે નહીં તે મારે અણને દોષ આપ ક્ષમા કરે. અગતા દોષનું આચ્છાદન કરે છે. તે સ્વામિન ! શાંત પુરુષ જેમ આશ્રમ મેળવે અને તૃષિત પુરુષ જેમ પૂર્ણ સરોવર પ્રાપ્ત કરે તેમ સ્વામિરહિત એવા મેં આજે આપ જેવા સ્વામીને પ્રાપ્ત કર્યા છે. હે પૃથ્વીનાથ ! સમુદ્રમાં વેલંધર પર્વત રહે તેમ આજથી તમે સ્થાપિત કરેલો હું અહીં તમારી મર્યાદામાં રહીશ.' એમ કહી ભરપૂર ભક્તિવાળા તે વરદામપતિએ, જાણે આગળથી થાપણુ ૩૫ રાખ્યું હોય તેમ તે બાણ પાછું અપણ કર્યું'. જાણે સૂર્યની કાંતિથી જ ગૂંથેલ હોય તેવું પિતાની કાંતિથી દિશાના મુખને પ્રકાશિત કરતું એક રત્નમય કટીસૂત્ર અને જાણે યશને સમૂહ હોય તે ઘણા કાળથી સંચય કરેલો ઉજજવળ મુક્તારાશિ, તેણે ભરતપતિને ભેટ કર્યો, તેમજ જેની ઉજજવળ કાંતિ પ્રકાશી રહી છે એ અને જાણે રત્નાકરનું સર્વસ્વ હોય તે એક રત્નસમૂહ પણ અર્પણ કર્યો. આ સર્વ ગ્રહણ કરીને ચક્રીએ વરદામપતિને અનુગ્રહિત કર્યો અને જાણે પિતાને કીર્તિકર હોય તેમ તેને ત્યાં સ્થાપિત કર્યો. પછી વરદામપતિને કૃપાપૂર્વક બેલાવી-વિદાય કરી વિજયી ભરતેશ પિતાની છાવણીમાં આવ્યા. રથમાંથી ઉતરી, સ્નાન કરી રાજચંદ્ર પરિજન સાથે અષ્ટમ ભકતનું પારણું કર્યું Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ પર્વ ૧ લું. પ્રભાસપતિ તથા સિંધુદેવીની સાધના. અને પછી ત્યાં વરદામપતિને અષ્ટાહિકા ઉત્સવ કર્યો. મહાત્માજને આત્મીય જનને લોકમાં મહત્ત્વ અપાવવાને માટે માન આપે છે. પછી પરાક્રમવડે જાણે બીજા ઈંદ્ર હોય એવા તે ચક્રવતી ચક્રને અનુસારે પશ્ચિમ દિશાએ પ્રભાસતીર્થ તરફ ચાલ્યા. સૈન્યના ચાલવાથી ઊડેલી રેણુવડે જમીન અને આકાશના મધ્યભાગને પૂરતા તેઓ કેટલેક દિવસે પશ્ચિમ સમુદ્રના તટ ઉપર આવી પહોંચ્યા. સોપારી, તાંબૂલી અને નાલીએરીના વનથી આકુલ એવા પશ્ચિમ સમુદ્રના તટ ઉપર તેમણે પડાવ નાખ્યો. ત્યાં પ્રભાસપતિને ઉદ્દેશીને અષ્ટમભક્ત વ્રત કર્યું અને પૂર્વ પ્રમાણે પૌષધાલયમાં પૌષધ લઈને બેઠા. પૌષધને અંતે જાણે બીજે વરુણ હોય તેવા ચક્રીએ રથમાં બેસીને સાગરમાં પ્રવેશ કર્યો. રથને ચકની નાભિ સુધી જળમાં લઈ જઈ તેણે પિતાનું ધનુષ અધિજ્ય કર્યું. પછી જયલક્ષમીને ક્રીડા કરવાની વીણરૂપ ધનુર્ય છિની તંત્રી જેવી પણછને પિતાના હાથવડે શબ્દાયમાન કરી, જાણે સાગરને છડીદંડ હેય તેવા ભાથામાંથી બાણ કાઢી, આસન ઉપર અતિથિને આરૂઢ કરે તેમ તેને ધનુષાસન પર આરૂઢ કર્યું. સૂર્યબિંબમાંથી આકૃષ્ટ કરેલું જાણે એક કિરણ હેય એવા તે બાણને ચદીએ પ્રભાસદેવની સન્મુખ પ્રક્ષિત કર્યું. વાયુની જેવા વેગથી સમુદ્રમાં બાર યોજન ઉલ્લંઘન કરી ગગનને પ્રકાશિત કરતું તે બાણ પ્રભાસપતિના સભાસ્થાનમાં જઈને પડયું. બાણને જોઈ પ્રભાસેશ્વર કેપ પામ્યો, પણ તેની ઉપરના અક્ષરે વાંચીને રસને પ્રગટ કરનારા નટની પેઠે તત્કાળ શાંત થઈ ગયું. પછી બાણું અને બીજી ભેટ લઈને પ્રભાસપતિ ચક્રવતીની પાસે આવ્યો અને નમસ્કાર કરી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગ્યો– હે દેવ ! આપ સ્વામીએ ભાસિત (પ્રકાશિત) કરેલે હું આજે જ ખરે પ્રભાસ થયો છું, કેમ કે સયના કિરણોથી જ કમલ થાય છે. હે પ્રભો ! હું પશ્ચિમ દિશામાં સામંત રાજા રહી હંમેશા પૃથ્વીને શાસન કરનારા તમારી આજ્ઞાને ધારણ કરીશ.” એમ કહી પ્રથમ પ્રેરેલું બાણુ યુદ્ધપ્રસંગમાં ફેકેલા બાણને લાવી આપનાર સેવકની જેમ ભરતેશ્વરને અર્પણ કર્યું. અને તે સાથે મૂર્તિવંત પિતાનું તેજ હોય તેવાં કડા, કટીસૂત્ર, ચૂડામણિ, હાર તથા બીજું કેટલુંક દ્રવ્ય વિગેરે ભેટ કર્યું. તેને આશ્વાસન આપવાને માટે ચક્રીએ તે સર્વ ગ્રહણ કર્યું. કેમકે ભેટ ગ્રહણ કરવી તે સ્વામીનું પ્રથમ પ્રસાદચિન્હ છે. પછી ક્યારામાં જેમ વૃક્ષને સ્થાપન કરે તેમ ત્યાં સ્થાપિત કરીને તે શત્રુનાશક નૃપતિ પિતાના સ્કંધાવામાં આવ્યા. કલ્પવૃક્ષની પેઠે ગૃહરને તત્કાળ ઉપનીત કરેલા દિવ્ય ભેજનથી તેણે અઠ્ઠમનું પારણું કર્યું અને પછી પ્રભાસદેવને અષ્ટાદિકા ઉત્સવ કર્યો, કેમકે પહેલી વખત તે સામંત જેવા રાજાની પણ સત્કૃતિ કરવી ઉચિત છે. દીપકની પછવાડે પ્રકાશ ચાલે તેમ ચક્રની પછવાડે ચાલતા ચક્રવતી સમુદ્રના દક્ષિણ તટ સમીપે સિંધુનદીને કિનારે આવી પહોંચ્યા. તેને કિનારે કિનારે પૂર્વાભિમુખ ચાલીને સિંધુદેવીના સદન સમીપે તેમણે પડાવ નાખે. ત્યાં પિતાના મનમાં સિંધુદેવીનું સ્મરણ કરી તેમણે અષ્ટમ તપ કર્યો; તેથી પવને હણેલા ઊમિની જેમ સિંધુદેવીનું આસન ચલિત થયું. અવધિજ્ઞાનથી ચક્રવર્તીને આવેલા જાણી ઘણી દિવ્ય ભેટે લઈને તેમને પૂજવાને સામે આવી. ૧ પ્રત્યંચા (પણ) ચડાવેલું. ૨ કમલ–ક અલ=પાણીને શોભાવનાર. ૩ મુગટ. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ વિતાલ્યાદ્રિકુમાર તથા કૃતમાલદેવનું સાધવું. સગ ૪ થે. દેવીએ આકાશમાં રહી “જય જ એવી આશિષપૂર્વક કહ્યું–ચક્રિન ! હું અહીં તમારી કિકરી થઈને રહી છું. આપ કહે તે તમારું કામ કરું એમ કહી જાણે લક્ષમીદેવીનું સર્વસ્વ હોય અને જાણે નિધાનની સંતતિ હોય તેવા રત્નથી ભરેલા એક હજાર ને આઠ કે, જાણે પ્રકૃતિની જેમ કાત્તિ અને જયલક્ષ્મીને સાથે બેસારવાનું હોય એવાં બે રત્નનાં ભદ્રાસને શેષનાગના મસ્તક ઉપર રહેનારાં મણિઓથી બનાવ્યા હોય તેવાં પ્રદીપ્ત રત્નમય બાહુરક્ષક (બેરખા), જાણે મધ્યમાં સૂર્યબિંબની કાંતિ દાખલ કરેલી હોય એવાં કડાં અને મુઠીમાં સમાઈ શકે એવાં સુકેમળ દિવ્ય વસ્ત્રો તેણે ચક્રવતીને ભેટ કર્યા. સિંધુરાજ(સમુદ્ર)ની પેઠે મહારાજાએ તે સર્વ સ્વીકાર્યું અને મધુર આલાપથી દેવીને પ્રમોદ પમાડી વિસર્જન કરી. પછી પૂર્ણિમાના ચંદ્ર જેવા સુવર્ણપાત્રમાં તેમણે અષ્ટમભક્તનું પારણું કર્યું અને ત્યાં દેવીને અષ્ટાહિકા ઉત્સવ કરીને ચક્ર બતાવેલ માગે તેઓ આગળ ચાલ્યા. ઉત્તર પૂર્વ દિશાની મધ્યમાં (ઈશાનકુણ તરફ) ચાલતા તેઓ અનુક્રમે બે ભરતાની મધ્યમાં સીમાબંધ તરીકે રહેલા વૈતાઢ્ય પર્વત સમીપે આવી પહોંચ્યા. તે પર્વતના દક્ષિણ નિતંબ (ભાગ) ઉપર જાણે કેઈ નવીન દ્વીપ હોય તેમ વિસ્તાર અને દીર્ઘપણાથી શભિત એ પડાવ તેમણે કર્યો. ત્યાં પૃથ્વી પતિએ અષ્ટમ કર્યો એટલે વૈતાઢ્યાદ્રિકુમારનું આસન કંપાયમાન થયું. તેણે અવધિજ્ઞાનથી જાણ્યું કે ભરતક્ષેત્રમાં આ પ્રથમ ચક્રવર્તી ઉત્પન્ન થયા છે. ચક્રવતીની પાસે આવી તેણે આકાશમાં રહી કહ્યું- હે પ્રભુ ! તમે જય પામે ! હું તમારે સેવક છું, માટે મને જે આજ્ઞા કરવી હોય તે કરે. એમ કહી જાણે મેટો ભંડાર ઉઘાડ્યો હોય તેમ મૂલ્યવંત રને, રત્નનાં અલંકારે, દિવ્ય વચ્ચે અને પ્રતાપસંપત્તિઓના કીડાસ્થાન જેવાં ભદ્રાસને તેણે ચક્રવતીને અર્પણ કર્યા. પૃથ્વીપતિએ તેની સર્વવસ્તુ સ્વીકારી, કારણ કે અલુબ્ધ સ્વામીએ પણ ભૂલ્યોના અનુગ્રહ માટે તેમની ભેટ સ્વીકારે છે. પછી મહારાજાએ તેને સારી રીતે બેલાવી ગૌરવતા સહિત વિદાય કર્યો. મહાન પુરુષે પિતાને આશ્રિત રહેલા સાધારણુ પુરુષની પણ અવજ્ઞા કરતા નથી. અષ્ટમ ભક્તને અંતે પારણું કરી ત્યાં વૈતાલ્યદેવને અષ્ટાદ્વિકા ઉત્સવ કર્યો. ત્યાંથી ચક્રરત્ન તમિસ્ત્રાગુફા તરફ ચાલ્યું. રાજા પણ પદ્યાન્વેષી(પગી)ની જેમ તેની પાછળ ચાલ્યા. અનુક્રમે તમિસા સમીપે જાણે વિદ્યાધરોના નગર વતાર્ચ ઉપરથી નીચે ઉતર્યા હોય તે પિતાના સૈન્યને નિવાસ કરાવ્યું. તે ગુફાના અધિષ્ઠાયક કૃતમાલ દેવને મનમાં ધારણ કરી તેમણે અષ્ટમ તપ કર્યું એટલે તે દેવનું આસન ચલિત થયું. અવધિ જ્ઞાનથી ચક્રવતીને આવેલા જાણી, ઘણે કાળે આવેલા ગુરુની જેમ ચક્રવતીરૂપ અતિથિનું અર્ચન કરવાને તે આવ્યું અને કહેવા લાગ્ય–“સ્વામિન ! આ તમિસા ગુફાના દ્વારમાં તમારા દ્વારપાળની પેઠે હું રહ્યો છું.” એમ કહી તેણે ભૂપતિની સેવા અંગીકાર કરી. રત્નને એગ્ય અનુત્તમ એવાં ચૌદ તિલક અને દિવ્ય આભરણુસમૂહ તેણે ભેટ કર્યો, તે સાથે જાણે અગાઉથી મહારાજાને માટે જ રાખી મૂકી હોય તેવી તેમને એગ્ય માળાઓ અને દિવ્ય વચ્ચે પણ અર્પણ કર્યા. ચક્રીએ તે સર્વ વસ્તુને સ્વીકાર કર્યો, કેમકે કૃતાર્થ થયેલા રાજાઓ પણ દિગવિજયની લમીના ચિન્હરૂપ દિશાદડને છેડતા નથી. ૧ જેની જેવા બીજાં ઉત્તમ નહીં તેવાં. Page #151 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું સુષેણ સેનાનીએ સાધેલ સિંધુ નદીને દક્ષિણ નિષ્ફટ. " ૧૭ અધ્યયનને અંતે ઉપાધ્યાય જેમ શિષ્યને રજા આપે તેમ ભરતેશ્વરે ઘણા પ્રસાદપૂર્વક તેને સારી રીતે બોલાવીને વિદ્યાય કર્યો. પછી જાણે જુદા થયેલા પિતાના અંશ હોય તેવા અને પૃથ્વી ઉપર પાત્ર મૂકીને હમેશાં સાથે બેસીને જમનારા એવા રાજકુંવરો સાથે તેમણે પારણું કર્યું અને પછી કૃતમાલ દેવને અષ્ટાદ્ધિક ઉત્સવ કર્યો. પ્રણિત કરવાથી ગ્રહણ કરેલા સ્વામીએ સેવકને માટે શું નથી કરતા ? બીજે દિવસે ઈંદ્ર જેમ ગમેલી દેવતાને આજ્ઞા કરે તેમ મહારાજાએ સુષણ સેનાનીને બોલાવી આજ્ઞા કરી કે “તમે ચર્મરત્નથી સિંધુનદી ઉતરીને સિંધુ, સમુદ્ર અને વૈતાઢ્ય પર્વતની મધ્યમાં રહેલા દક્ષિણસિંધુનિટને સાધે અને બદરીના વનની પેઠે ત્યાં રહેલા પ્લેચ્છ લોકોને આયુધથષ્ટિથી તાડન કરી ચર્મરત્નના સર્વસ્વ ફળને મેળવે.” જાણે ત્યાં જ જમ્યો હોય તેમ જળસ્થળના ઊંચા નીચા સર્વ ભાગમાં અને બીજા કિલ્લાઓમાં તથા દુર્ગમ સ્થાનકોમાં સંચાર કરવાના સર્વ માગને જાણનારા, મ્લેચ્છભાષામાં વિચક્ષણ, પરાક્રમમાં ર્સિડ જેવા, તેજવડે સૂર્ય જેવા, બુદ્ધિના ગુણથી બહસ્પતિ જેવા તથા સર્વ લક્ષણે સંપૂર્ણ સુષેણ સેનાનીએ ચક્રવતીની તે આજ્ઞા મસ્તકે ચડાવી. તરત જ સ્વામીને પ્રણામ કરી પિતાના વાસસ્થાનમાં આવી જાણે પિતાના પ્રતિબિંબ હોય તેવા સામંત રાજએને પ્રયાણને માટે આજ્ઞા કરી. પછી પિતે સ્નાન કરી, બલિદાન આપી, પર્વતની જેવા ઊંચા ગજરત્ન ઉપર આરૂઢ થયો. તે વખતે તેણે મેટાં મૂલ્યવાળાં સ્વલ્પ આભૂષણે ધારણ કર્યા હતાં, કવચ પહેર્યું હતું, પ્રાયશ્ચિત અને કૌતુકમંગળ કર્યું હતું તથા કંઠમાં જાણે જયલકમીએ આલિંગન કરવાને માટે પિતાની ભુલતા નાંખી હોય તે રત્નને દિવ્યહાર ધારણ કર્યો હતેા. પટ્ટહસ્તીની પેઠે પટ્ટાના ચિન્હથી તે શોભતો હતે કટી ઉપર મૂર્તિમાન શક્તિ હોય તેવી એક સુરિકા તેણે રાખી હતી અને પાછળ સરલ આકૃતિવાળા તથા સુંદર સુવર્ણના બે ભાથાઓ ધારણ કર્યા હતા, તે જાણે પૃષ્ઠભાગમાં પણ યુદ્ધ કરવાને બીજા બે વક્રિય હાથ હોય તેવા જણાતા હતા. ગણનાયક, દંડનાયક, શ્રેષ્ઠી, સાર્થવાહ સંધિપાળ અને ભૂત્ય વિગેરેથી તે યુવરાજની પેઠે વીંટાયેલો હતો. જાણે આસનની સાથે જ થયે હોય તેમ તેનું અગ્રાસન નિશ્ચળ હતું. શ્વેત છત્ર અને ચામરથી શોભતા એવા તે દેપમ સેનાનીએ પોતાના ચરણ અંગુષ્ઠથી હાથીને ચલાવ્યો. ચક્રીના અર્ધા સૈન્યની સાથે તે સિંધુનદીને કિનારે ગયે. સેનામાંથી ઊડેલી રજવડે જાણે સેતુબંધ કરતો હોય તેમ તેણે ત્યાં સ્થિતિ કરી. જે બાર જન સુધી વૃદ્ધિ પામે, જેમાં પ્રાતઃકાળે વાવેલા ધાન્ય સાયંકાળે ઊગે અને જે નદી, દ્રહ તથા સમુદ્રથી પાર ઉતારવાને સમર્થ હોય એવા ચર્મરત્નને સેનાપતિએ પિતાના હાથથી સ્પર્શ કર્યો. સ્વાભાવિક પ્રભાવથી તેના બે છેડા પ્રસાર પામ્યા એટલે સેનાનીએ તેને તેલની પેઠે જળમાં મૂકયું. પછી ચર્મરત્નવડે પગરસ્તાની જેમ સૈન્ય સહિત સરિતા ઉતરી તે બીજે તટે ગયો. સિંધુના સર્વ દક્ષિણ નિકૂટને સાધવાની ઈચ્છાથી તે પ્રલયકાળના સમુદ્રની જેમ ત્યાં પ્રસાર પામે. ધનુષના નિર્દોષ શબ્દથી દારૂણ અને યુદ્ધમાં કૌવતવાળા તેણે સિંહની પેઠે સિંહલ લોકોને લીલામાત્રમાં પરાભવ કર્યો, બર્બર લેકેને મૂલ્યથી લીધેલા કિકની પેઠે સ્વાધીન ફર્યા અને કંકણેને ઘડાની માફક રાજના ચિન્ટથી Page #152 -------------------------------------------------------------------------- ________________ સેનાનીએ તમિસા ગુફાનું ઉઘાડવું. સગઇ . અંકિત કર્યા. રત્નમાણિક્યથી પૂરેલ જાણે જળરહિત રત્નાકર હોય તેવા યવનીપને તે નરકેશરીએ લાલામાત્રમાં જીતી લીધું. તેણે કાળમુખ જાતિના પ્લેને જીતી લીધા, તેથી તેઓ ભજન ન કરતાં છતાં પણ મુખમાં પાંચ આંગળીઓ નાંખવા લાગ્યા. તેના પ્રસાર પામવાથી જોનક નામના મ્યુચ્છ લોકે વાયુથી વૃક્ષના પલ્લાની જેમ પરાક્રમુખ થઈ ગયા. ગારૂડી જેમ સર્વ જાતિના સપને જીતે તેમ તેણે વિતાલ્ય પર્વતની નજીકની ભૂમિમાં રહેલા પ્લેચ્છોની સર્વ જાતને જીતી લીધી. પ્રૌઢ પ્રતાપના અનિવાર્ય પ્રસારવાળા તે સેનાનીએ ત્યાંથી આગળ ચાલીને સૂર્ય જેમ સર્વ આકાશને આકાંત કરે તેમ કચ્છ દેશની સઘળી ભૂમિને આક્રાંત કરી. સિંહ જેમ આખી અટવીને દબાવે તેમ આખા નિષ્ફટને દબાવીને તે કચ્છ દેશની સરખી ભૂમિમાં સ્વસ્થ થઈને રહ્યા. પતિની પાસે જેમ સ્ત્રીઓ આવે તેમ ત્યાં પ્લેચ્છ દેશના રાજાઓ ભક્તિથી ભેટે લઈને સેનાપતિ પાસે આવવા લાગ્યા. કેઈ એ સુવર્ણગિરિના શિખર જેવડા સુવર્ણ રત્નના રાશિ આખ્યા, કોઈ એ ચલાયમાન વિંધ્યાદ્રિના જેવા હસ્તિઓ આપ્યા, કેઈએ સૂર્યના અશ્વને ઉલ્લંઘન કરનારા અશ્વો આપ્યા અને કોઈ એ અંજનથી રચેલા દેવરથ જેવા રથ આપ્યા. બીજું પણ જે જે સારરૂપ હતું તે સર્વ તેને અર્પણ કર્યું, કેમકે પર્વતમાંથી નદીએ આકર્ષણ કરેલાં રત્ન પણ અનુક્રમે રત્નાકરમાં જ આવે છે. એવી રીતે ભેટ આપીને તેઓએ સેનાપતિને કહ્યું“આજથી અમે તમારી આજ્ઞા પાળનારા થઈ તમારા ભૂત્યની પેઠે પોતપોતાના દેશમાં રહીશું. સેનાનીએ તેમને યથાયોગ્ય સત્કાર કરીને વિદાય કર્યા અને પિતે પૂર્વની પેઠે સુખેથી સિંધુ નદી પાછો ઉતર્યો. જાણે કીર્તિરૂપી વલ્લીને દેહદ હોય તે સ્વેચ્છો પાસેથી આણેલે તે સર્વ દંડ તેણે ચકીની પાસે લાવીને મૂકે. કૃતાર્થ એવા ચક્રીએ પ્રસાદપૂર્વક સત્કાર કરી વિદાય કરેલ સેનાની હર્ષ પામતે પિતાના આવાસમાં આવ્યું. અહીં ભરતરાજા અયોધ્યાની પેઠે સુખમાં રહેતા હતા; કેમકે સિંહ જ્યાં જાય ત્યાં તેનું જ સ્થાન છે. એક દિવસે તેમણે સેનાપતિને બોલાવી આજ્ઞા કરી કે “તમિસા ગુફાનાં બારણું ઉઘાડો.” નરપતિની તે આજ્ઞાને માળાની પેઠે મસ્તકે ચડાવી તરતજ સેનાની ગુકાદ્વાર પાસે આવીને રહ્યો. તમિસાના અધિષ્ઠાયક દેવ કૃતમાલનું મનમાં સ્મરણ કરી તેણે અષ્ટમ તપ કર્યો, કેમકે સર્વ સિદ્ધિઓ તપમૂલ છે. પછી સેનાપતિ સ્નાન કરી, શ્વેત વસ્ત્રરૂપ પાંખને ધારણ કરી સરેવરમાંથી રાજહંસ નીકળે તેમ નાનભુવનમાંથી નીક અને સુવર્ણના લીલા કમલની પેઠે સુવર્ણનું ધૂપીયું હાથમાં લઈ તમિસાના દ્વાર પાસે આવ્યા. ત્યાં રહેલા કપાટને જોઈ તેણે પ્રથમ પ્રણામ કર્યો, કેમકે શક્તિવંત એવા મહંત પુરુષો પ્રથમ સામભેદને પ્રયોગ જ કરે છે. ત્યાં વૈતાઢ્ય પર્વત પર સંચાર કરતી વિદ્યાધરોની સ્ત્રીઓને સ્તંભન કરવામાં ઔષધરૂપ એવા મહદ્ધિક અષ્ટાદ્ધિક ઉત્સવ કર્યો અને માંત્રિક જેમ મંડળને આલેખ કરે તેમ સેનાનીએ અખંડ તંદુલથી ત્યાં અષ્ટમંગલિક આલેખ્યા. પછી ઇંદ્રના વજની પેઠે તેણે શત્રુઓને નાશ કરનારું ચક્રીનું દંડરતન પિતાના હાથમાં ગ્રહણ કર્યું અને કપાટને હણવાની ઈચ્છાવાળો તે સાત આઠ પગલાં પાછા હઠયો, કેમકે હાથી પણ પ્રહાર કરવાની ઈચ્છાથી કાંઇક પાછે ઓસરે છે. પછી સેનાનીએ તે ડરત્નથી કપાટને ત્રણ વખત તાડન કર્યું અને વાજિંત્રની પેઠે તે ગુફાને ઊંચે પ્રકારે ગજાવી મૂકી. તત્કાળ વૈતાઢ્ય પર્વતનાં ગાઢ રીતે મીંચેલાં જાણે વેચન Page #153 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. તમિસ્રા ગુફામાં પ્રવેશ. ૧૨૯ હોય તેમ ગાઢ રીતે બંધ કરેલાં તે વજનિર્મિત કપાટ(બારણા) ઉઘડી ગયાં. દંડના તાડનથી ઉઘડતાં તે કમાડ જાણે ઊચ સ્વરે આજંદ કરતાં હોય તેમ તડતડાટ શબ્દ કરવા લાગ્યા. ઉત્તર દિશાના ભરતખંડના જયપ્રસ્થાન મંગળરૂપ તે કમાડ ઉઘડવા સંબંધીને વૃત્તાંત સેનાનીએ ચક્રવતીને વિદિત કર્યો, એટલે હસ્તીરત્ન ઉપર આરૂઢ થઈ પ્રૌઢ પરાક્રમવાળા મહારાજાએ ચંદ્રની પેઠે તમિસા ગુફામાં પ્રવેશ કર્યો. _ પ્રવેશ કરતા નરપતિએ ચાર અંગુલ પ્રમાણવાળું અને સૂર્યના જેવું પ્રકાશમાન મણિરત્ન ગ્રહણ કર્યું. તે એક હજાર યક્ષેએ અધિષિત કરેલું હતું. શિખાબંધીની પેઠે મસ્તક ઉપર તે રત્નને ધારણ કર્યું હોય તે તિર્યંચ, દેવતા અને મનુષ્ય સંબંધી ઉપસર્ગો થતા નથી. વળી તે રત્નના પ્રભાવથી અંધકારની જેમ સમગ્ર દુઃખ નાશ પામે છે અને શસ્ત્રના ઘાની પેઠે રંગનું પણ નિવારણ થાય છે. સુવર્ણકુંભ ઉપર જેમ સુવર્ણનું ઢાંકણું રાખે તેમ રિપુનાશક રાજાએ તે રત્ન હસ્તીના દક્ષિણ કુંભસ્થળ ઉપર રાખ્યું. વળી પાછળ ચાલતી ચતુરંગ સેના સહિત ચક્રાનુસારે કેશરીસિંહની જેમ ગુફામાં પ્રવેશ કર. નાર નરકેશરી ચક્રીએ ચાર અંગુલ પ્રમાણુવાળું બીજું કાંકિણરત્ન પણ ગ્રહણ કર્યું. તે સૂર્ય, ચંદ્ર અને અગ્નિના જેવી કાંતિવાળું હતું; અધિકરણ જેવે સંસ્થાને (આકારે) હતું; સહસ્ત્ર યક્ષોએ અધિષ્ઠિત કરેલું હતું. આઠ સેનૈયા જેવડું પ્રમાણમાં હતું, છંદલ(પત્ર) વાળું હતું, બાર હાંસવાળું હતું, સરખા તળીઓવાળું હતું અને માન, ઉન્માન તથા પ્રમાણવડે યુક્ત હતું. તેને આઠ કર્ણિકા હતી અને બાર જન સુધી અંધકાર દૂર કરવામાં તે સમર્થ હતું. ગુફાની બંને બાજુએ એક એક એજનને અંતે ગોમૂત્રકાને આકારે તે કાંકિર્ણરત્નથી અનુક્રમે મંડળને આલેખતા ચક્રવતી ચાલવા લાગ્યા. તે દરેક મંડળ પાંચશે ધનુષ વિસ્તારવાળા, એક જનમાં પ્રકાશકારક અને સંખ્યાએ એગણપચાસ થયા. જ્યાં સુધી મહીતલ ઉપર કલ્યાણવંતા ચક્રવતી જીવે છે ત્યાં સુધી તે ગુફા ઉઘાડા દ્વારવાળી રહે છે અને તે મંડળ પણ પ્રકાશિત રહે છે. ચકરાનને અનુસરીને ચાલનારા ચક્રવતીની પાછળ ચાલનારી તેની સેના મંડળના પ્રકાશથી અખલિતપણે ચાલવા લાગી. સંચાર કરતી ચક્રવતીની સેનાથી તે ગુફા અસુશદિના સૈન્યથી રત્નપ્રભાના મધ્યભાગ જેવી શોભવા લાગી. મનિદંડ(રવૈયા)થી મંથની (ગળી) ઘોષ કરે તેમ સંચાર કરતા ચમચક્રથી તે ગયા મૃદામ ઘોષ કરવા લાગી. કેઈના પર સંચાર વિનાને ગુફામાર્ગ ૨થવડે ચીલાવાળો થવાથી અને અશ્વોની ખરીથી તેના કાંકરાઓ ઉખડી જવાથી નગરમાર્ગ જે થઈ ગયે. સેનાના લેકથી તે ગુફા લોકનાળિકાની જેમ તિરસ્ક્રીનપણાને પામી. અનુક્રમે તમિસા ગુફાના મધ્ય ભાગમાં અધોવસ્ત્ર ઉપર રહેલી કટીમેખલાની જેવી ઉન્મજ્ઞા અને નિમગ્ના નામે બે નદીઓ સમીપે ચક્રી આવી પહોંચ્યા. દક્ષિણ અને ઉત્તર ભરતામાંથી આવતા લોકોને માટે નદીઓના મિષથી વતાય પર્વતે એ આજ્ઞારેષ્ઠા કરી હોય તેવી તે નદીઓ દેખાતી. તેમાંની ઉન્મમામાં પથ્થરની શિલા પણ તુંબિકાની પેઠે તરે છે અને નિમઝામાં તુંબિકા પણ શિલાની પેઠે ડૂબી જાય છે, બંને સરિતા તમિસા ગુફાની પૂર્વ ભિત્તિમાંથી નીકળે છે અને પશ્ચિમ ભિત્તિના મધ્યમાં થઈને સિંધુ નદીની અંદર મળી જાય છે. તે નદીઓ ઉપર જાણે વૈતાઢ્ય કુમારદેવની A - 17 Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ મ્યુચ્છેને થયેલા અનિછો. સગ ૪ છે. વિશાળ એકાંત શસ્યા હોય તેવી વાદ્ધકિરને એક નિષ પાજ બાંધી. તે પાજ વાદ્ધકિરન્ને ક્ષણવારમાં તૈયાર કરી; કેમકે ગેહાકાર કલ્પવૃક્ષની જેટલું પણ તેને વિલંબ લાગતું નથી. તે પાજ ઉપર સારી રીતે સાંધા કરેલા પાષાણે બાંધી લીધા તેથી જાણે આખી પાજ એક પાષાણુથી ઘડી હોય તેવી શોભવા લાગી. હાથની પેઠે સરખા તળિયાવાળી અને વજની પેઠે ઘણું મજબૂત હોવાથી તે પાજ ગુફાદ્વારનાં બે કમાડથી નિમણુ કરી હોય તેમ જણાતું હતું. પદવિધિની પેઠે સમર્થ ચક્રવતી તે હુસ્તર સરિતાઓ સૈન્ય સહિત સુખે ઉતર્યા. સૈન્યની સાથે ચાલતા મહારાજા અનુક્રમે ઉત્તર દિશાના મુખ જેવા ગુફાના ઉત્તરદ્વાર પાસે આવી પહોંચ્યા. તેનાં બંને કમાડ જાણે દક્ષિણ દ્વારના કમાડને નિર્દોષ સાંભળીને ભય પામ્યા હોય તેમ તત્કાળ પિતાની મેળે જ ઉઘડી ગયાં. તે કમાડે ઉઘડતી વખતે “સરસર એ શબ્દ કરવા લાગ્યાં તેથી જાણે ચક્કીના સૈન્યને સર(ગમન) ની પ્રેરણું કરતા હેય તેમ જણાતાં હતાં. ગુફાનાં પડખાની ભીંતે સાથે તે કમાડ આલિંગન કરીને રહ્યાં તેથી જાણે પૂર્વે નહીં થયેલી બે ભેગળો હોય તેવાં દેખાવા લાગ્યા. પછી સૂર્ય જેમ વાદળાના મધ્યમાંથી નીકળે તેમ પ્રથમ ચક્રવતી આગળ ચાલનાર ચક ગુફામાંથી નીકળ્યાં અને પાતાલના વિવરમાંથી જેમ બલીંદ્ર નીકળે તેમ પાછળ પૃથ્વીપતિ ભરત નીકળ્યા, પછી વિંધ્યાચળની ગુફાની જેમ તે ગુફામાંથી નિઃશંકપણે લીલાયુક્ત ગમન કરતા ગજે નીકળ્યા. સમુદ્રમાંથી નીકળતા સૂર્યના અને અનુસરતા સુદર અશ્વો સારી રીતે ચાલતા નીકળ્યા. ધનાઢય લોકેના તબેલામાંથી નીકળતા હોય તેમ પિતાના શબ્દોથી ગગનને ગજાવતા રથ નીકળ્યા, અને સ્ફટિક મણિના રાફડામાંથી જેમ સર્ષો નીકળે તેમ વૈતાઢ્ય પર્વતની તે ગુફાના મુખમાંથી બળવાન પાયદળ પણ નીકળ્યું. એવી રીતે પચાસ યોજન વિસ્તારવાળી તે ગુફાને ઉલંઘન કરી મહારાજ ભરતેશે ઉત્તર ભરતાદ્ધને વિજ્ય કરવાને ઉત્તર ખંડમાં પ્રવેશ કર્યો. તે ખંડમાં “આપાત” નામના દુર્મદ ભિલો વસતા હતા. જાણે ભૂમિ ઉપર રહેલા દાન હોય તેવા તેઓ ધનાઢ્ય, પરાક્રમી અને પ્રકાશવંત હતા. અનેક મોટી હવેલીઓ, શયન, આસન અને વાહને તથા ઘણું સેનું રૂપું હોવાથી તેઓ કુબેરના શેત્રી હોય તેવા જણાતા હતા તેઓ બહેળા કુટુંબી અને ઘણા દાસના પરિવારવાળા હતા અને દેવતાઓના ઉદ્યાનમાં રહેલા વૃક્ષોની પેઠે કેઈથી તેમને પરાભવ થતો ન હતો. મોટા શકટને ! કરનાર મોટા બળદની જેમ તેઓ નિરંતર અનેક યુદ્ધમાં પિતાની બળશક્તિ વાપરતા. જ્યારે યમરાજની પેઠે ભરતપતિએ તેમના ઉપર બળાત્કારે ચડાઈ કરી ત્યારે તેઓને અનિષ્ટ સૂચવનારા ઘણા ઉત્પાત થવા માંડ્યા. ચાલતા ચક્રવતીના સૈન્યના ભારથી જાણે પીડિત થઈ હોય તેમ ગૃહઉદ્યાનને કંપાવતી પૃથ્વી કંપવા લાગી; ચક્રવતીના દિગંતવ્યાપી પ્રૌઢ પ્રતાપવડે હોય તેમ દિશાઓમાં દાવાનળ જેવા દાહ થવા લાગ્યા; ઊડતી ઘણી રજથી દિશાએ પુષ્પિણ(૨જસ્વલા) સ્ત્રીઓની પેઠે અનાકપાત્ર (નહીં જોવા લાયક પાત્ર) એવી થઈ પડી; કર અને દુઃશ્રવ નિર્દોષ કરનારા મગરે જેમ સમઢમાં પરસ્પર અથડાય તેમ તેવા દુષ્ટ પવને પરસ્પર અથડાતા વધવા લાગ્યા; આકાશમાંથી ચોતરફ ઉંભાડીઆની પેઠે સર્વ મ્યુચ્છ વ્યાઘોને ક્ષેભ થવાના કારણરૂપ ઉલ્કાપાત થવા લાગ્યા; ક્રોધ કરીને ઉઠેલા યમરાજના જાણે પૃથ્વી ઉપર હસ્તાઘાત પડતા હોય તેવા ભયંકર ઘેષવાળા વજ-નિર્ધાત થવા લાગ્યા Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ પર્વ ૧ લું. પ્ટેએછે સાથે વિગ્રહ અને જાણે મૃત્યુની લહમીનાં છત્રો હોય તેવા કાકપક્ષિઓના મંડળ આકાશમાં સ્થાને સ્થાને ભમવા લાગ્યા. આ તરફ સુવર્ણનાં કવચ, ફરસી અને પ્રાસનાં કિરણાથી આકાશમાં રહેલા સહસ્ત્રકિરણવાળા સૂર્યને કેટી કિરણે વાળા કરનારા, ઉદંડ એવા દંડ, કેદંડ અને મુકગરથી આકાશને ઉનત કરનારા ધ્વજાઓમાં રહેલા વ્યાધ્ર, સિંહ અને સર્પોના ચિત્રોથી આકાશચારી સ્ત્રીઓને ત્રાસ પમાડનારા અને મેટા હાથીઓના ઘટારૂપી મેઘથી દિશાઓના મુખભાગને અંધકારવાળા કરનારા બરતરાજા આગળ વધવા લાગ્યા. તેમના રથના અગ્ર ભાગમાં રહેલા મગરના મુખ યમરાજના મુખથીસ્પર્ધા કરતા હતા, અની ખરીઓના ઘાતથી જાણે પૃથ્વીને ફેડતા હોય અને જયવાજિંત્રના ઘેર અવાજથી જાણે આકાશને ફડતા હોય તેવા તે જણાતા હતા અને આગળ ચાલનારા મંગળના તારાથી સૂર્ય જેમ ભયંકર લાગે તેમ આગળ ચાલનાર ચકથી તે ભયંકર લાગતા હતા. તેમને આવતા જોઈ કિરાત કે અત્યંત કપ પામ્યા અને ક્રૂર ગ્રહની મૈત્રીને અનુસરતા તેઓ એકત્ર થઈ જાણે ચકીને હરણ કરવાની ઈચ્છા કરતા હોય તેમ ક્રોધ સહિત બેલવા લાગ્યા–“સાધારણ માણસની પેઠે લક્ષમી, લજા, ધીરજ અને કીતિથી વજિત એવા આ પુરુષ બાળકની પેઠે અલપબુદ્ધિથી અપ્રાર્થિત(મૃત્યુ)ની પ્રાર્થના કરે છે? પુણ્ય ચતુર્દશી જેની ક્ષીણ થયેલી છે એ અને લક્ષણહીન આ કેઈ, મૃગ જેમ સિંહની ગુફામાં જાય તેમ આપણા દેશમાં આવેલા જણાય છે. મહાપવન જેમ મેઘને વીંખી નાખે તેમ ઉદ્ધત આકારવાળા આ પ્રસરતા પુરુષને આપણે દશે દિશામાં ફેંકી દઈએ.” આવી રીતે ઊંચે સ્વરે બોલતા તેઓ એકઠા થઈને શરભ(અષ્ટાપદ) જેમ મેઘની સામે ગજરાવ કરે અને દેડે તેમ ભારતની સામે યુદ્ધ કરવાને ઉદ્યત થયા. કિરાતપતિઓએ કાચબાની પીઠના અસ્થિર ખંડોથી બનાવ્યાં હોય તેવાં અભેદ્ય કવચ ધારણ કર્યા. મસ્તક ઉપર ઊંચા કેશવાળા નિશાચરેની શિલિમીને બતાવનારા એક જાતના કેશોથી આચ્છન્ન થયેલાં શિરસાણ તેઓએ ધારણ કર્યા. રોભાહવડે તેઓના દેહ એવા ઉચ્છવાસ પામ્યા કે તેથી વારંવાર કવચના જાલ તૂટવા લાગ્યા. તેમનાં ઊંચા કેશવાળાં મસ્તકે ઉપર શિરઋણ રહેતા ન હતાં, તેથી જાણે અમારું રક્ષણ કરવાને બીજું કંઈ સમર્થ નથી એવાં એ મસ્તકે અમર્ષ કરતાં હોય એમ જણાવા લાગ્યું. કેટલાએક કપ પામેલા કિરાતે યમરાજની ભ્રકુટી જેવા વક્ર અને શૃંગનાં રચેલાં ધનુષ્યને લીલાથી અધિજ્ય કરીને ધારણ કરવા લાગ્યા કેટલાએક જાણે લક્ષમીની લીલાની શય્યા હોય તેવી રણમાં દુર્વાર અને ભયંકર તરવારે મ્યાનમાંથી ખેંચવા લાગ્યા; યમરાજના નાના બંધુ જેવા કેટલાએક દંડને ઉગામવા લાગ્યા કેઈ આકાશમાં ધૂમ્રકેતુ જેવા ભાલાઓ નચાવવા લાગ્યા કઈ રત્સવમાં આમંત્રણ કરેલાં પ્રેતરાજની પ્રીતિને માટે જાણે શત્રુઓને શૂલી પર ચડાવવાનું હોય તેમ ત્રિશુલ ધારણ કરવા લાગ્યા કેઈ શત્રુએરૂપ ચકલાઓના પ્રાણને હરણ કરનારા બાજપક્ષી જેવા લેઢાના શલ્યને હાથમાં ધારણ કરવા લાગ્યા અને કઈ જાણે આકાશમાંથી લાશના સમૂહને પાડવાને ઈચ્છતા હોય તેમ પિતાના ઉદ્ધત કરવડે તત્કાળ મૃદુગર ફેરવવા લાગ્યા. એવી રીતે યુદ્ધ કરવાની ઈચછાથી સૌએ વિવિધ પ્રકારનાં આયુધ ગ્રહણ કર્યા. વિષ વિના જેમ સર્પ ન હોય તેમ તેમાં કોઈ શસ્ત્ર વિના નહોતું. યુદ્ધરસની ઈચ્છાવાળા તેઓ જાણે એક આત્માવાળા હોય તેમ સમકાળે ભારતની Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર કમલાપીડ અશ્વનું વર્ણન. સગાથે. સઘળી સેના ઉપર ચઢી આવ્યા. કરાને વર્ષાવતા પ્રલયકાળના મેઘની પેઠે શાને વર્ષાવતા પ્લેચ્છ ભારતના અગ્ર સૈન્યની સાથે વેગથી યુદ્ધ કરવા લાગ્યા. જાણે પૃથ્વીમાંથી, દિશાઓના મુખથી અને આકાશમાંથી પડતાં હોય તેમ ચોતરફથી શસ્ત્ર પડવા લાગ્યા. દુર્જનની ઉક્તિ સવ જનેને ભેદ પમાડે તેમ કિરાત લેકેના બાણથી ભરતની સેનામાં એવું એક પણ ન રહ્યું કે જે ભેદાણું નહીં હોય. મ્લેચ્છ લોકેના ધસારાથી ચક્રીના આગલા જોડેસ્વારે સમઢની વેલાવડે નદીના અંતભાગની ઊર્મિની પેઠે પર્યસ્ત થઈને ચલાયમાન થઈ ગયા. સ્વેચ્છસિંહના બાણુરૂપ વેત નથી આઘાત થયેલા ચક્રવતીના હાથીઓ વિરસ સ્વરથી શબ્દ કરવા લાગ્યા. મ્લેચ્છ વીરાએ પ્રચંડ દંડાયુધથી વારંવાર તાડન કરેલા ભારતના પાળાઓ કંદુકની પેઠે પૃથ્વીમાં અથડાઈને પડવા લાગ્યા. વાઘાતથી પર્વતની જેમ યવનસેનાએ ગદા પ્રહારથી ચક્રીની અગ્રસેનાના રથે ભાંગી નાંખ્યા. સંગ્રામરૂપી સાગરમાં તિમિંગલ જાતના મગરેથી જેમ મસ્પેને સમૂહ ગ્રસ્ત થાય તેમ મ્લેચ્છ લેકેથી ચક્રીનું સન્ય ગ્રસ્ત થયું અને ત્રાસ પામી ગયું. અનાથની જેમ પરાજય પામેલી પિતાની સેનાને જોઈ, રાજાની આજ્ઞાની પેઠે કેપે સેનાપતિ સુષેણને ઉશકેર્યો. તેનાં નેત્ર તથા મુખ લાલચોળ થઈ ગયાં અને ક્ષણવારમાં મનુષ્યરૂપે જાણે અગ્નિ હોય તેમ તે દુનિરીક્ય થઈ ગયે. રાક્ષસપતિની પેઠે સર્વ પરસૈનિકેને ગ્રાસ કરવાને માટે પોતે તૈયાર થઈ ગયે. અંગમાં ઉત્સાહ આવવાથી તેનું સુવર્ણમય કવચ ઘા તડાતડ થઈને પહેરાયું અને તેથી તે જાણે બીજી ત્વચા હોય તેવું શોભવા લાગ્યું. કવચ પહેરીને સાક્ષાત્ જય હાય એ તે સુષેણ સેનાપતિ કમલાપીઠ નામના છેડા ઉપર આરૂઢ થયો. તે ઘેડે એંશી અંશુલ ઊંચે હિતે, નવા આગળ વિશાલ હતો. એકને આઠ આગળ લાંબો હતે. બત્રીશ આગળની ઊંચાઈમાં નિરંતર તેના માથાને ભાગ રહેતો હતો, ચાર આંગળના તેના બાહુ હતા, સેળ આગળની તેની અંધા હતી, ચાર આંગળના ગઠણ હતા અને ચાર આંગળ ઊંચી ખરીઓ હતી. ગળાકાર અને વળેલો તેને મધ્યભાગ હતો, વિશાળ, જરા નમેલા અને પ્રસન્નતા પમાડનાર પણ ભાગથી તે શેભતો હતે, હિરાગળ વસ્ત્રના તંતુ હાય તેવા કેમળ રૂંવાટાથી તે યુક્ત હત, શ્રેષ્ઠ એવા દ્વાદશ આવર્ત સહિત હતું, શુદ્ધ લક્ષણેથી લક્ષિત હતો અને સારી રીતે યૌવન પ્રાપ્ત થયેલા પિોપટનાં પીછાં જેવી લીલી તેની કાંતિ હતી. કદી પણ તેના ઉ૫૨ ચાબૂકને પાત થયે નહોતો અને સ્વારના ચિત્ત પ્રમાણે તે ચાલનારે હતે. રત્ન અને સુવર્ણમય લગામના મિષથી જાણે લક્ષમીએ પોતાના હાથથી તેને આલિંગિત કર્યો હોય તે તે જણાત હતા. તેના ઉપર સુવર્ણની ઘુઘરમાળ મધુર સ્વરથી ખણખણતી હતી, તેથી જાણે અંદર મધુકરના મધુર વનિવાળી કમલની માળાઓથી અચિત કરેલ હોય તે તે જણાતું હતું. પંચવણના:મણિઓથી મિશ્ર સુવર્ણાલંકારનાં કિરવડે અદ્વૈતરૂપની પતાકાના ચિહ્નથી અંકિત હોય તેવું તેનું મુખ હતું, મંગળના તારાથી અંકિત આકાશની પેઠે સુવર્ણ કમળનું તેને તિલક હતું અને બે બાજુ ધારણ કરેલા ચામરાથી જાણે બીજ કર્ણને ધારણ કરતો હોય તે તે લાગતું હતું. ચકીના પુણયથી ખેંચાઈ આવેલ છદ્રને ઉચૈ શ્રવા હોય તે તે શેતે હતે. વાંકા પગલાં મૂકવાથી તેના ચરણ લીલાથી મકાતા હોય તેવા જણાતા હતા. બીજી મતિથી જાણે ગરૂડ હોય અથવા મૂર્તિમાન ના Page #157 -------------------------------------------------------------------------- ________________ હું પર્વ ૧લું. àઓને પરાજય. પવન હોય તે તે એક ક્ષણમાં સે એજનને ઉલ્લંઘન કરવાનું પરાક્રમ બતાવનાર હિતે. કર્દમ, જળ, પાષાણુ, કાંકરા અને ખાડાથી વિષમ એવા મહાસ્થલી તથા ગિરિગુફા વિગેરે દુર્ગમ સ્થળે ઉતારવામાં તે સમર્થ હતો. ચાલતી વખતે તેના ચરણ પૃથ્વીને સહજ અડતા હતા તેથી જાણે તે આકાશમાં ચાલતું હોય તેમ જણાતું હતું. તે બુદ્ધિવાન અને નમ્ર હત, પાંચ પ્રકારની ગતિથી તેણે શ્રમને જીત્યો હતો અને કમળના જે તેને શ્વાસ સુગંધી હતે. એવા ઘોડા ઉપર બેસીને સેનાપતિએ યમરાજની જેમ જાણે શત્રુઓનું પાનું હોય તેવું ખરત્ન ગ્રહણ કર્યું. તે પણ પચાસ આગળ લાંબું હતું. સેળ આંગળ વિસ્તારમાં હતું. અદ્ધ આંગળ જાડું હતું અને સુવર્ણ તથા રત્નમય તેનું મ્યાન હતું. મ્યાનમાંથી તેને બહાર કાઢેલું હતું તેથી કાંચળીથી મુક્ત થયેલા સર્પ જેવું તે જણાત હતું. તીક્ષ્ણ ધારવાળું, જાણે બીજુ વજ હોય તેવું, દૃઢ અને વિચિત્ર કમળોની શ્રેણી જેવા સ્પષ્ટ વર્ણથી તે શોભતું હતું. એ ખડગ ધારણ કરવાથી જાણે પાંખેવાળે ગરૂડ હોય અથવા કવચધારી કેશરી સિંહ હેય એ તે સેનાપતિ જણાવા લાગ્યું. અકાશમાં થતી વીજળી જેવી ચપલતાથી પગને ફેરવતા તેણે રણભૂમિમાં અશ્વને હંકાર્યો. જાલકાંત મણિ જેમ જળને ફાડે (વિભાગ કરે)તેમ રિપુદળને ફાડ (તેમાં ભંગાણ પાડતે) સેનાપતિ ઘડાની સાથે રણાંગણમાં દાખલ થયે. સુષેણે મારે ચલાવવાથી કેટલાએક શત્રુઓ મૃગની પેઠે ત્રાસ પામી ગયા, કેટલાએક પૃથ્વી ઉપર પડેલા સસલાની પેઠે આંખો મીંચીને બેસી રહ્યા, કેટલાએક રોહિત જાતનાં પશુની જેમ ખેદ પામી ત્યાં જ ઊભા રહ્યા અને કેટલાએક વાંદરાની પેઠે વિષમ સ્થળે ચડી ગયા, વૃક્ષના પત્રની પેઠે કેઈનાં અસ્ત્રો પડી ગયાં, યશની પેઠે કેઇનાં છત્ર પતિત થયાં, મંત્રથી સ્તબ્ધ કરેલા સર્વેની પેઠે કોઈના અશ્વો સ્થિર થઈ ગયા અને જાણે અપરિચિત માણસ હોય તેમ કેઈ પિતાના માણસની પણ વાટ જેવા રહ્યા નહીં. સવ સ્વેચ્છે પિતાના પ્રાણ લઈને દશે દિશામાં નાસી ગયા. જળના પૂરથી જેમ વૃક્ષ તણાઈ જાય તમ સુષેણુરૂપી જળના પૂરથી નિર્બળ થઈ તેઓ ઘણા એજન સુધી તણાઈને ચાલ્યા ગયા. પછી કાગડાની પેઠે તેઓ એકઠા થઈ ક્ષણવાર વિચારી, આતુર બાળકે જેમ માતા પાસે જાય તેમ મહાનદી સિંધુ સમીપે આવ્યા અને જાણે મૃત્યસ્નાન કરવાને ઉધત થયા હોય તેમ તેને કિનારે વેલમાં સંથારા કરીને તેઓ બેઠા. ત્યાં તેઓએ નગ્ન અને ઉત્તાન થઈને મેઘમુખ વિગેરે નાગકુમાર નિકાયના પિતાના કુળદેવતાને મનમાં ધારણ કરી અષ્ઠમ તપ કર્યો. અષ્ઠમ તપની પ્રાંતે જાણે ચકીના તેજથી ભય લાગ્યો હોય તેમ નાગ કુમાર દેવતાનાં આસન કંપાયમાન થયાં. અવધિજ્ઞાન વડે પ્લેચ્છ લોકોને તેવી રીતે આ થયેલા જોઈ પીડાથી દુખ પામતા પિતાની જેમ તેમની આગળ આવીને તેઓ પ્રગટ થયા. આકાશમાં રહી તેઓએ કિરાત કોને કહ્યું--તમને મન ઈચ્છિત કયા અર્થની ઈચ્છા છે. તે કહે. આકાશમાં રહેલા તે મેઘમુખ નાગકુમારને જોઈ જાણે ઘણા રૂષિત હોય તેમ તેઓએ મસ્તક ઉપર અંજલિ જોડીને કહ્યું-“પૂર્વે કેઈએ પણ આકાંત નહી કરેલા અમારા દેશમાં હમણાં આ કેઈ આવે છે તે પાછો ચાલ્યા જાય તેમ કરે.” દેએ કહ્યું – કિરાતો ! આ ભરત નામે ચક્રવતી રાજા છે, ઈદ્રની પેઠે તે દેવ, અસર અને મનુષ્યથી પણ અજેય છે. ટાંકણાથી ગિરિના પાષાણ જેમ અભેદ્ય હેાય છે Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ નાગકુમાર દેવેએ કરેલ ઉપદ્રવ. સર્ગ ૪ થે. તેમ પૃથ્વીમાં ચક્રવતી રાજા મંત્ર, તંત્ર, વિષ, અસ્ત્ર અને વિદ્યાઓથી અગોચર હોય છે, તથાપિ તમારા આગ્રહથી અમે તેને ઉપદ્રવ કરશું.' એમ કહીને તેએ અદશ્ય થયા. ક્ષણવારમાં જાણે પૃથ્વીમાંથી ઉછળીને સમુદ્રો આકાશમાં આવ્યા હોય તેમ કાજળની જેવા શ્યામ કાંતિવાળા મેઘ ગગનમાં ઉત્પન્ન થયા. વિદ્યુતરૂપી તર્જનીથી ચક્રવતીની સેનાને તિરસ્કાર કરતા હોય અને ઉત્કટ ગર્જનાથી વારંવાર આક્રોશ કરી તેનું અપમાન કરતા હોય તેવા તે જણાવા લાગ્યા. સેનાને ચૂર્ણ કરવાને તેટલા પ્રમાણવાળી ઊંચે આવેલી વજશિલાના જેવા મેઘ, મહારાજાની છાવણી ઉપર તત્કાળ ચડી આવ્યા અને જાણે લોઢાના અગ્રભાગ હોય, જાણે બાણ હોય તથા જાણે દંડ હોય તેવી ધારાથી તે વર્ષવા લાગ્યા. મહીતલ તરફ મેઘના જળથી પૂરાઈ ગયું અને તેમાં રથ નાવની જેવા તથા હાથી વિગેરે મગરમચ્છની જેવા જણાવા લાગ્યા. સૂર્ય જાણે કે ઠેકાણે ચાલ્યા ગયે હોય અને પર્વતો જાણે કયાંઈ નાસી ગયા હોય તેમ મેઘના અંધકારથી કાળરાત્રિના જે દેખાવ થઈ ગયે. તે વખતે પૃથ્વી ઉપર અંધકારત્વ અને જળત્વ થઈ રહ્યું, તેથી જાણે એક વખતે યુગ્મધર્મો પ્રવર્તતા હોય તેમ જણાવા લાગ્યું. આવી અરિષ્ટકારક વૃષ્ટિને જોઈ ચકવતીએ પ્રિય ભૂત્યની જેમ સ્વહસ્તથી ચર્મરત્નને સ્પર્શ કર્યો. ઉત્તર દિશાના પવનવડે મેઘ વૃદ્ધિ પામે તેમ ચક્રીના હસ્તથી સ્પર્શ થયેલું ચર્મરત્ન બાર એજન વૃદ્ધિ પામ્યું. સમુદ્રના મધ્યમાં રહેલી જમીન હોય તેમ જળની ઉપર રહેલા ચર્મરત્ન ઉપર મહારાજા સર્વ સૈન્ય સહિત રહ્યા. પછી પરવાળાથી ક્ષીરસમુદ્ર શેભે તેમ સુંદર કાંતિવાળી સુવર્ણની નવાણું હજાર શલાકાથી શોભતું, નાળવડે કમળની પેઠે ત્રણ તથા ગ્રંથી રહિત અને સરલપણાથી શુભતા સુવર્ણદંડથી સુંદર અને જળ, આત૫, પવન અને રજથી રક્ષણ કરવાને સમર્થ એવા છત્રરત્નને રાજાએ સ્પર્શ કરવાથી તે પણ ચમરત્નની પેઠે વૃદ્ધિ પામ્યું. તે છત્રના દંડની ઉ૫ર અંધકારને નાશ કરવા માટે રાજાએ અત્યંત તેજવડે સૂર્ય જેવું મણિરત્ન આરેપિત કર્યું. છત્રરત્ન અને ચર્મરત્નને સંપુટ તરતા ઇંડાની જે શોભવા લાગ્યો ત્યાંથી લાકમાં બ્રહાંડની કલ્પના ઉત્પન થઈ. ગૃહિરત્નના પ્રભાવથી તે ચર્મરત્નમાં સારા ક્ષેત્રની પેઠે સવારે વાવેલા ધાન્ય સાયંકાળે ઉત્પન્ન થાય છે; ચંદ્ર સંબંધી પ્રાસાદની પેઠે તેમાં પ્રાતઃકાળે વાવેલા કુષ્માંડ, પાલકય અને મુળા વિગેરે સાયંકાળે નિષ્પન્ન થાય છે, અને પ્રાત:કાળે વાવેલા કદલી વિગેરે ફળવૃક્ષ પણ મહાપુરુષના આરંભો જેમ ફળિભૂત થાય છે તેમ સાયંકાળે ફલિભૂત થાય છે. તેમાં રહેલા કે પૂર્વોક્ત ધાન્ય, શાક અને ફળનું ભજન કરીને હર્ષ પામતા અને ઉદ્યાનમાં ક્રીડા કરવા જઈને રહેલા હોય તેમ કટકને શ્રમ પશુ જાણતા નહતા. જાણે મહેલમાં રહ્યા હોય તેમ મટ્યલેકના ચર્મરત્ન અને છત્રરનની મધ્યમાં પરિવાર સહિત સ્વસ્થપણે રહેવા લાગ્યા. એવી રીતે તેમાં રહેતાં કલ્પાંતકાળની પેઠે અશ્રાંત વર્ષના એવા નાગકુમાર દેવતાઓએ સાત અહેરાત્ર વીતાવ્યા. આ પછી “આ કેશુ પાપી મને આ ઉપસર્ગ કરવાને ઉદ્યત થયે છે ?' એ રાજાના મનમાં થતો વિચાર જાણીને મહાપરાક્રમી અને સદા સમીપ રહેનારા સેળ હજાર યક્ષ તૈયાર થયા, ભાથા બાંધીને પોતાનાં ધનુષે અધિજ્ય કર્યા અને જાણે કોષરૂપી અગ્નિથી શઓને બાળવાને ઈચ્છતા હોય તેવા થઈને નાગકુમારની પાસે આવી કહેવા લાગ્યા– Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ પર્વ ૧ લું. મ્યુચ્છ કોનું વશ થવું. અરે રાંકડાઓ ! તમે અજ્ઞાનીની પેઠે પૃથ્વીના પતિ આ ભરત ચકવતીને જાણતા નથી ? અખિલ વિશ્વથી અજેય આ રાજાને કરેલો ઉપદ્રવ મોટા પર્વતમાં દંતપ્રહાર કરવાથી કષ્ટ પામતા હાથીની પેઠે તમને જ આપત્તિને અથે થશે; તેમ છતાં પણ મસ્કુણની પેઠે તમે અહીંથી શીધ્ર ચલ્યા જાએ, નહીં તે તમારું પૂવે નહીં જોયેલું એવું અપમૃત્યુ થશે. એ પ્રમાણે સાંભળીને આકુળવ્યાકુળ થયેલા તે મેઘમખ નાગકુમારોએ ઈદ્રજાલિક જેમ ઈન્દ્રજાળને સંહરી લે તેમ ક્ષણવારમાં મેવબળને સંહરી લીધું અને “તમે ભરત રાજાને શરણ થાઓ એવું કિરાત લોકોને કહી પોતાને સ્થાનકે ગયા. દેવતાનાં વચનથી ઈચ્છાભગ્ન થયેલા મ્લેચ્છ કે અન્ય શરણરહિત થવાથી શરણને ગ્ય એવા ભરતરાજને શરણે ગયા. જાણે સુપની ફણા ઉપરથી લઈ લઈને એકઠા કર્યા હોય તેવા મણિઓ, જાણે મેરુપર્વતને સાર હોય તે સુંદર સુવર્ણન રાશિ અને જાણે અધરત્નના પ્રતિબિંબ હેય તેવા લા અશ્વો તેઓએ ભરતપતિને ભેટ કર્યા. પછી મસ્તકે અંજલિ રેડી ચાવચનગર્ભિત વાણુથી જાણે બંદીજનોના સહેદર હોય તેમ ઊંચે સ્વરે કહેવા લાગ્યા...હે જગત્પતિ ! હે અખંડ પ્રચંડ પરાક્રમી ! તમે વિજય પામે ! છ ખંડ પૃથ્વીમંડળમાં તમે ઇંદ્ર જેવા છે. હે રાજા ! અમારી પૃથ્વીના કિલ્લારૂપ વૈતાઢ્ય પર્વતનું મોટું ગુફાકાર તમારા સિવાય બીજો કેણું ઉઘાડવાને સમર્થ છે ? હે વિજયી રાજા ! આકાશમાં જાતિશ્ચિક્રની જેમ જળની ઉપર આખા સૈન્યને પડાવ રાખવાને તમારા સિવાય બીજે કશું સમર્થ છે? હે સ્વામિ! અદ્દભુત શક્તિને લીધે તમે દેવતાઓથી પણ અજેય છે એવું અમે હવે જાયું છે, માટે અમારે અને સર્વ અપરાધ ક્ષમા કરે. હે નાથ ! નવીન પનાર તમારા હસ્તને અમારી પીઠ ઉપર આરોપણ કરે ! આજથી અમે તમારી આજ્ઞામાં જ વર્તશું.' કૃતજ્ઞ એવા મહારાજાએ તેમને પોતાને આધીન કરી તેમને સત્કાર કરી વિદાય કર્યા. ઉત્તમ પુરુષોના કેધની અવધિ પ્રણામ સુધી જ હોય છે. ચક્ર વતીની આજ્ઞાથી સેનાપતિ સુષેણગિરિ તથા સમુદ્રની મર્યાદાવાળા સિંધુના ઉત્તર નિષ્ફટને સાધી આવ્યું અને અનાર્ય લેકેને પિતાના સંગથી આર્ય કરવાને ઈચ્છતા હોય તેમ સુખગ ભેગવતા ચક્રવતી ત્યાં ઘણે કાળ રહ્યા. અન્યદા દિગવિજયમાં જ માનરૂપ અને તેજથી વિશાળ ચક્રરત્ન રાજાની આયુધ શાળામાંથી નીકળ્યું અને શુદ્રહિમવંત પર્વત તરફ પૂર્વ દિશાને માર્ગે ચાલ્યું. જળને પ્રવાહ જેમ નીકને રસ્તે ચાલે તેમ ચક્રવતી પણ ચક્રને રસ્તે ચાલ્યા. ગજેની પેઠે લીલાથી ગમન કરતા મહારાજા કેટલેક પ્રયાણે શુદ્ધહિમાદ્રિના દક્ષિણ નિતંબ(ભાગ પાસે આવ્યા. ભોજપત્ર, તગર અને દેવદારના વનથી આકુળ તે નિતંબમાં પાંડુકવનમાં ઈંદ્રની જેમ મહારાજાએ છાવણી નાંખી. ત્યાં સુદ્રહિમાદ્રિકમારદેવને ઉદ્દેશી રાષભાત્મજે અષ્ટમ તપ કર્યો; કારણ કે કાર્યસિદ્ધિમાં તપ એ આદિ મંગળ છે. રાત્રિને અંતે સૂર્ય જેમ પૂર્વસમુદ્રની બહાર નીકળે તેમ અષ્ટમભક્તને અંતે તેજસ્વી મહારાજા રથારૂઢ થઈને છાવણીરૂપી સમુદ્રમાંથી બહાર નિકળ્યા અને આટોપ સહિત વેગપૂર્વક જઈને ક્ષુદ્રહિમાલય પર્વતને રથના આગલા ભાગથી ત્રણ વખત તાડિત કર્યો. ધનુર્ધરની વિશાખ આકૃતિમાં રહીને મહારાજાએ પિતાના નામથી અંક્તિ કરેલું બાણ હિમાચળકુમારદેવ ઉપર છોડયું. પક્ષીની Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ક્ષુદ્ર હિમાચલકુમાર દેવને સાધ. સર્ગ ૪ થે પિઠે આકાશમાં તેર જન જઈને તે બાણ તેની આગળ પડ્યું. અંકુશને જોઈને ઉન્મત્ત હસ્તીની જેમ શત્રુના બાણને જોઈને તત્કાળ તેનાં નેત્ર રકત થઈ ગયાં; પણ બાણને ગ્રહણ કરી તેની ઉપરના સર્પ સમાન ભયકારક નામાક્ષર વાંચી દીપકની પેઠે તે શાંત થઈ ગયે. તેથી પ્રધાનપુરુષની જેમ તે બાણને પણ સાથે રાખી ભેટે લઈને તે ભરતેશ્વર પાસે આવ્યો. આકાશમાં રહીને ઊંચે સ્વરે જયજય શબ્દ કહી બાણુકારક પુરુષની પેઠે તેણે ચક્રીને બાણ અર્પણ કર્યું અને પછી દેવવૃક્ષનાં પુષ્પોની માળા, ગશીર્ષ ચંદન, સવૈષધિ અને પદ્મદ્રહનું જળ-એ સર્વ રાજાને ભેટ કર્યા, કારણ કે તેને સારરૂપ તે જ હતું. બીજાં કડાં, બાજુબંધ અને દિવ્ય વો ભેટને મિષે મહારાજાને દંડમાં આપ્યાં અને કહ્યું – સ્વામિન્ ! ઉત્તર દિશાને છેડે તમારા ભૂત્યની પેઠે હું રહીશ” એ પ્રમાણે કહીને તે વિરામ પામ્યું એટલે મહારાજાએ સત્કાર કરી તેને વિસર્જન કર્યો. પછી ક્ષુદ્રહિમાલયનું જાણે શિખર હોય અને શત્રુઓને જાણે મનોરથ હોય તેવો પોતાને રથ પાછો વાળે. ત્યાંથી ઋષભ પુત્ર રાષભકૂટ પર્વતે ગયા અને હસ્તી જેમ પિતાના દાંતવડે પર્વતને પ્રહાર કરે તેમ થશીર્ષથી ત્રણ વખત તેને તાડન કર્યું. પછી સૂર્ય જેમ કિરણુકેશને ગ્રહણ કરે તેમ ચક્રવતીએ રથને ત્યાં સ્થાપન કરી હાથમાં કાંકિણીરત્ન ગ્રહણ કર્યું. તે કાંકિણીરત્નથી તેના પૂર્વ શિખર ઉપર લખ્યું કે “અવસર્પિણી કાળના ત્રીજા આરાના પ્રાંતભાગમાં હું ભરત નામે ચક્રી થયો છું.” એવા અક્ષરે લખી ચક્રવતી પોતાની છાવણીમાં આવ્યા અને તેને નિમિત્તે કરેલા અષ્ટમ તપનું પારણું કર્યું. પછી હિમાલયકુમારની પેઠે તે રાષભકૂટપતિને ચક્રની સંપત્તિને વેગ્ય અષ્ટાબ્લિકા ઉત્સવ કર્યો. - ગંગા અને સિંધુ નદીની મધ્ય ભૂમિમાં જાણે સમાતા ન હોય તેથી આકાશમાં ઉછળના અશ્વોથી, સિન્યના ભારથી ગ્લાનિ પામેલી પૃથ્વીને છાંટવાને ઈચ્છતા હોય તેમ મદજળના પ્રવાહને ઝરતા ગંધહસ્તીઓથી, ઉત્કટ ચક્રધારાથી પૃથ્વીને સીમંતથી અલંકૃત કરતા હોય તેવા ઉત્તમ સ્થાથી અને જાણે નરઢતને બતાવતા હોય તેવા અતિ પરાક્રમવાળા ભૂમિમાં પ્રસરતા કેડેગમે દિલથી વટાયેલા ચક્રવતી, અશ્વસ્વારને અનુવતી થઈને ચાલનારા જાત્ય મતંગજની જેમ ચક્રના અનુગત થઈ વૈતાઢય પર્વતે આવ્યા. જ્યાં સબર ઓ શ્રી આદીશ્વર ભગવંતના અનિંદિત ગીતે ગાતી હતી એવા તે પર્વતના ઉત્તર નિતંબમાં મહારાજાએ છાવણી કરી. ત્યાં રહીને તેમણે નામિવિનમિ નામના વિદ્યાધરની ઉપર દંડને માગનારુ બાણું પ્રેર્યું. બાણુને જોઈ તે બંને વિદ્યાધરપતિઓ ઝપાટેપ કરી પરસ્પર આ પ્રમાણે વિચાર કટ્વા લાગ્યા. જબૂદીપના ભરતખંડમાં આ ભરત રાજા પ્રથમ ચક્રવતી ઉત્પન્ન થયા છે. ઋષભકુટ પર્વત ઉપર ચંદ્રબિંબની જેમ પોતાનું નામ લખીને પાછા વળતાં તે અહીં આવ્યા છે. હસ્તીના આરેઠકની પેઠે તેણે આ વૈતાઢય પર્વતના પાર્શ્વ ભાગમાં પડાવ નાંખ્યો છે. બધે ઠેકાણે જય પામવાથી પોતાની ભુજામાં ગવિત થયેલે તે આપણી પાસેથી પણ જય મેળવવા ઈચ્છે છે અને તેથી હું માનું છું કે તેણે આ ઉદંડ દંડરૂપ બાણ આપણું ઉપર નાખ્યું છે. આવી રીતે વિચાર કરી તે બંને જણા યુદ્ધને માટે તૈયાર થઈ પિતાના અન્યથી ગિરિશિખરને આચ્છાદન કરવા લાગ્યા. સૌધર્મ અને ઈશાનપતિના દેવસૈન્યની પેઠે Page #161 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું યુદ્ધ માટે નમિ વિનમિનું પ્રયાણ. તે બંનેની આજ્ઞાથી વિદ્યાધરનાં શિન્ય આવવા લાગ્યાં. તેમના કિલકિલાવ શાથી વૈતાઢય પર્વત હસતો હય, ગાજતો હોય અને તરફ ફાટતે હોય તેમ જણાવા લાગ્યો. વિદ્યાધરેંદ્રના સેવકે વૈતાઢયગિરિની ગુફાની પેઠે સુવર્ણની વિશાળ દુંદુભિ વગાડવા લાગ્યા. ઉત્તર અને દક્ષિણ શ્રેણીના ભૂમિ, ગ્રામ અને શહેરના અધિપતિઓ રત્નાકરના પુત્ર હેય તેમ વિચિત્ર રત્નના આભરણ પહેરીને જાણે ગરૂડ હેય તેમ અખ્ખલિત ગતિથી ગગનમાં ચાલવા લાગ્યા. નામિવિનમિની સાથે ચાલતાં તેઓ જાણે તેની બીજી મૂતિઓ હોય તેવા જણાતા હતા. કેઈ વિચિત્ર માણેકની પ્રભાથી દિશાઓને પ્રકાશિત કરનારાં વિમાનમાં બેસીને વૈમાનિક દેવતાથી જુદા પડી ન શકે તેવી રીતે ચાલ્યા કેઈ પુષ્કરાવતના મેઘ જેવા મદબિંદુઓને વર્ષાવનારા અને ગર્જના કરનારા ગંધહસ્તી ઉપર બેસીને ચાલ્યા કેઈ ચંદ્ર અને સૂર્યના તેજથી વ્યાપ્ત થયા હોય તેવા સુવર્ણરત્નરચિત રથમાં બેસીને ચાલ્યા; (કેઈ ગગનમાં સારી ચાલથી ચાદતા અને અતિવેગથી શોભતા જાણે વાયુકુમાર દેવતા હોય તેવા ઘડા ઉપર બેસી પ્રયાણ કરવા લાગ્યા અને કેટલાએક હાથમાં શસ્ત્રસમૂહ ધારણ કરીને વજના કવચ પહેરી, વાંદરાઓની પેઠે ઠેક્તા ઠેકતા પાયદળ થઈને ચાલ્યા. એવી રીતે વિદ્યાધરના સૈન્યથી વીંટાયેલા અને યુદ્ધને માટે તૈયાર થયેલા નામિવિનમિ વૈતાઢય પર્વત ઉપરથી ઉતરી ભરતપતિના સમીપ ભાગે આવ્યા. - આકાશમાંથી ઉતરતું વિદ્યાધરોનું સૈન્ય મણિમય વિમાન વડે જાણે આકાશને બહુ સૂર્યમય કરતું હોય, પ્રજવલિત હથિયારોથી જાણે વિદ્યુતમય કરતું હોય અને ઉદ્દામ સુંદુભિના ધ્વનિથી જાણે ઘોષમય કરતું હોય તેમ જણાવા લાગ્યું. “અરે દંડાથી ! તું અમારી પાસેથી દંડ ગ્રહણ કરીશ ?” એમ ભાષણ કરતા, વિધીથી ઉન્મત્ત થયેલા તે બંને વિદ્યાધાએ ભરતપતિને યુદ્ધ કરવા લાગ્યા. પછી સૈન્ય સહિત તે બંનેની સાથે સમ. કાળે વિવિધ પ્રકારનાં યુધ્ધોથી યુદ્ધ થવા લાગ્યું, કેમકે જયલક્ષ્મી યુદ્ધથી જ ઉપાર્જન કરવા યોગ્ય છે. એ પ્રમાણે બાર વર્ષ સુધી યુદ્ધ કરીને છેવટે ચક્રવતીએ તે બંને વિદ્યાધરેને જીતી લીધા એટલે અંજલિ જેડી ભરતેશ્વરને પ્રણામ કરી તેઓ બેલ્યા“હે કુળસ્વામિ ! સૂર્ય થી અધિક બીજે તેજવંત નથી, વાયુથી અધિક કઈ વેગવંત નથી અને મોક્ષથી ઉપરાંત બીજું સુખ નથી તેમજ તમારાથી અધિક કોઈ શૂરવીર નથી. ! આજે તમને જોવાથી અમે સાક્ષાત્ - અષભદેવને જ જોયા છે. અજ્ઞાનપણથી અમે તમને જે પીડા કરી તે તમે ક્ષમા કરજે, કેમકે તમે અમને અજ્ઞાનપણુમાંથી જાગૃત કર્યા છે. પૂર્વે જેમ અમે ષભસ્વામીના ભૂત્ય હતા તેમ હવે તમારા ભૂત્ય થયા છીએ; કેમકે સ્વામીની પેઠે સ્વામીપુત્રની સેવા પણ લજજાકારી હોતી નથી. હે મહારાજ ! દક્ષિણ અને ઉત્તર ભરતાદ્ધની મધ્યમાં રહેલા વૈતાઢયના બંને પાશ્વમાં દુર્ગપાળની પેઠે અમે તમારા શાસનમાં રહીશું.' એમ કહી વિનમિ રાજાએ-જે કે તેઓ મહારાજાને કાંઈ ભેટ આપવાની ઈચ્છા કરતા હતા છતાં જાણે કાંઈ યાચના કરવાને ઈચ્છતા હોય તેમ નમસ્કાર કરી અંજલિ જેડી, જાણે સ્થિર રહેલી લમી હોય તેવી સ્ત્રીઓમાં રત્નરૂપ પોતાની સુભદ્રા નામે દુહિતા ચક્રીને અર્પણ કરી. ન જાણે સૂત્ર (દોરી) છાંટીને બનાવી હોય તેમ તેની સમચોરસ આકૃતિ હતી; ગેલેક્યની અંદર રહેલા માણિજ્યના તેજને જાણે કુંજ હોય તેવી તેની કાંતિ હતી, કૃતજ્ઞ A - 18 Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સ્ત્રીરત્નની પ્રાપ્તિ. સગ ૪ છે. સેવકથી આવૃત્ત હોય તેમ ચૌવનાવસ્થાથી તથા નિત્ય સ્થિર રહેનાર ભાવાળા કેશ અને નથી તે અત્યંત શેભતી હતી; દિવ્ય ઔષધની પેઠે તે સર્વ રોગને શાંત કરનારી હતી અને દિવ્ય જળની પેઠે તે ઈચ્છાનુકૂળ શીત અને ઉષ્ણુ સ્પર્શવાળી હતી. તે ત્રણ ઠેકાણે શ્યામ, ત્રણ ઠેકાણે વેત, ત્રણ ઠેકાણે તામ્ર, ત્રણ ઠેકાણે ઉન્નત, ત્રણ ઠેકાણે ગંભીર, ત્રણ ઠેકાણે વિસ્તીર્ણ, ત્રણ ઠેકાણે દીર્ઘ અને ત્રણ ઠેકાણે કૃશ હતી. પિતાના કેશકલાપથી તે મયૂરના કલાપને જીતતી હતી અને લલાટથી અષ્ટમીના ચંદ્રને પરાભવ કરતી હતી. રતિ અને પ્રીતિની કીડાવાપી હોય તેવી તેની સુંદર દૃષ્ટિ (નેત્ર) હતી; લલાટના લાવણ્યજળની ધારા હોય તેવી તેની દીર્ઘ નાસિકા હતી; નવીન દર્પણના જેવા સુંદર તેના ગાલ હતા; જાણે બે હીંચકા હોય તેવા ખભા સુધી પહોંચતા તેના બે કર્ણ હતો; બે સાથે થયેલા બિંબફળની જેવા તેના અધર હતા; હીરાકણુઓની શ્રેણીની શોભાને પરાભવ કરનારા દાંત હતા; ઉદરની પેઠે ત્રણ રેખાવાળું તેનું કંઠદળ હતું; કમલનાળ જેવી સરલ અને બિસના જેવી કોમળ તેની ભુજાઓ હતી; કામદેવના બે કલ્યાણકળશ હોય તેવા તેના સ્તન હતા; સ્તને એ જાણે પુષ્ટતા હરી લીધી હોય અને તેથી કૃશ થયું હોય એવું તેનું કમળ ઉદર હતું; સરિતાની ભમરી ‘જેવું તેનું નાભિમંડળ હતું; નાભિરૂપી વાપિકાના તીર ઉપરની દુર્વાવલિ હોય તેવી તેની માવલિ હતી; કામદેવની જાણે શય્યા હોય તેવા તેના વિશાળ નિતંબ હતા; હીંડોળાના બે સુવર્ણ સ્તંભ હોય તેવા સુંદર તેના ઉરૂદંડ હતા; મૃગલીની ધાને તિરસ્કાર કરનારી તેની જંઘા હતી, હસ્તની પેઠે તેના ચરણ પણ કમલને તિરસ્કાર કરનારા હતા; કરચરણની અંગુલીરૂપી દળથી જાણે પલ્લવિત વલી હોય તેવી તે જણાતી હતી; પ્રકાશમાન નખરૂપી રત્નોથી રતનાચળની તટી હોય તેવી જણાતી હતી વિશાળ, સ્વચ્છ, કોમળ અને સુંદર વસ્ત્રોથી તે મૃદુ પવનના પડવાથી તરંગિત થયેલી સરિતા જેવી લાગતી હતી; સ્વચ્છ કાંતિથી તરંગિત થયેલા મનહર અવયથી તે પોતાના સુવર્ણ તથા રત્નમય આભૂષણેને ઉલટી શોભાવતી હતી; તેની પાછળ છાયાની જેમ છત્રધારિણી સ્ત્રી સેવા કરતી હતી; બે હંસથી કમલિનીની પેઠે સંચાર કરતા બે ચામરેથી તે શેભતી હતી અને અપ્સરાથી લક્ષમીની જેમ તથા સરિતાઓથી જાન્હવીની જેમ તે સુંદર બાળા સમાન વયવાળી હજારે સખીઓથી પરિવૃત હતી. નમિરાજાએ પણ મહા મૂલ્યવંત રત્ન ચક્રવતીને ભેટ કર્યા, કેમકે સ્વામી ઘેર આવે ત્યારે મહાત્માઓને શું અદેય છે ? પછી ભરતપતિએ વિદાય કરેલા નમિવિનમિએ પોતાના પુત્રોના પુત્રોને રાજ્ય સોંપી, વિરકત થઈ ઋષભદેવ ભગવંતના ચરણ મૂળમાં જઈ વ્રત ગ્રહણ કર્યું. ત્યાંથી ચક્રરત્નની પછવાડે ગમન કરતા તીવ્ર તેજસ્વી ભરતરાજા ગંગાના તટ ઉપર આવ્યા. જાન્હવીના સ્થાનથી દૂર નહીં તેમ નજીક નહીં એવે સ્થાનકે પૃથ્વીના ઈઢે પિતાના સૈન્યને પડાવ નખાવ્યું. મહારાજાની આજ્ઞાથી સુષેણ સેનાપતિએ સિંધુની પેઠે ગંગા ઉતારી તેને ઉત્તરનિકૂટ સાથે (તાબે કર્યો). પછી ચક્રવતીએ અષ્ટમભકતથી ગંગાદેવીની સાધના કરી, સમર્થ પુરુષોને ઉપચાર તત્કાળ સિદ્ધિને માટે થાય છે. ગંગાદેવીએ પ્રસન્ન થઈ મહારાજાને બે રત્નમય સિંહાસન અને એક હજાર ને આઠ રત્નમય કુંભે આપ્યાં. તે ગંગાદેવી રૂપલાવણ્યથી કામદેવને પણ કિકરતુલ્ય કરનારા ભરતરાજાને જોઈ ક્ષોભ Page #163 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. ગંગાદેવીને સાધી તેને ત્યાં રહેવું. ૧૩૯ પામી. વદનરૂપી ચંદ્રને અનુસરનારા મનહર તારાગણ હોય તેવા તેણે સર્વાગે મુક્તામય આભૂષણે પહેર્યા હતાં. કેળની અંદરની ત્વચા જેવાં તેણે વસ્ત્ર પહેર્યા હતાં. તે જાણે તેના પ્રવાહ જળ તે રૂપે પરિણામ પામ્યા હોય તેવા જણાતા હતા. જેમાંચરૂપી કંચુકીથી તેના સ્તન ઉપરની કંચુકી તડાતડ ફાટતી હતી અને જાણે સ્વયંવરની માળા હોય તેવી ધવળદૃષ્ટિને તે ફેંકતી હતી. આવી સ્થિતિ પામેલી ગંગાદેવીએ ક્રીડા કરવાની ઈચ્છાથી પ્રેમભરિત ગદ્ગદ્ વાણીવડે ભરતરાયની અત્યંત પ્રાર્થના કરી અને પોતાના પતિગૃહમાં તેમને લઈ ગઈ. ત્યાં તેની સાથે વિવિધ ભેગને ભેગવતાં મહારાજાએ એક દિવસની પેઠે સહસ્ત્ર વર્ષ વ્યતીત કર્યા. પછી કઈ રીતે દેવીને સમજાવી, તેની આજ્ઞા લઈ ત્યાંથી નીકળ્યા અને પિતાના પ્રબળ સૈન્ય સાથે ખંડઅપાતા ગુફા તરફ ચાલ્યા. ' કેશરીસિંહ જેમ એક વનથી બીજે વન જાય તેમ અખંડ પરાક્રમવાળા ચકી તે સ્થાનથી ખંડપ્રપાતા ગુફા સમીપે પહોંચ્યા. ગુફાથી થોડે દૂર એ બલિષ્ઠ રાજાએ પોતાના સૈન્યને નિવાસ કરાવ્યો. ત્યાં તે ગુફાના અધિષ્ઠાયક નાટયમાલ દેવને મનમાં ધારણ કરી અષ્ઠમ તપ કર્યો, તેથી તે દેવનું આસન કંપ્યું. અવધિજ્ઞાનવડે ભરતચકીને આવેલા જાણી દેવાદાર જેમ લેણદાર પાસે આવે તેમ તે ભેટ લઈને સામે આવ્યું. મહત ભકિતવાળા તે દેવે પખંડ ભૂમિના આભૂષણરૂપ મહારાજાને આભૂષણે અર્પણ કર્યા અને સેવા અંગીકાર કરી. નાટય કરેલા નટની પેઠે નાટયમાલ દેવને વિવેકયુકત ચક્રીએ પ્રસન્ન થઈને વિદાય કર્યો અને પછી પારણું કરી તે દેવને અષ્ટાધિકા ઉત્સવ કર્યો. હવે ચક્રીએ સુષેણુ સેનાનીને આજ્ઞા કરી કે ખંડપ્રપાત ગુફા ઉઘાડો. સેનાપતિએ મંત્રીની પેઠે નાયમાલ દેવને મનમાં ધારી અષ્ટમ કરી પૌષધાલયમાં પૌષધવ્રત ગ્રહણ કર્યું. અષ્ટમને અંતે પૌષધાગારથી નીકળી પ્રતિષ્ઠામાં જેમ શ્રેષ્ઠ આચાર્ય બલિવિધાન કરે તેમ બલિવિધાન કર્યું. પછી પ્રાયશ્ચિત્ત અને કૌતુક મંગળ કરી, મોટા મૂલ્યવાળાં ડાં વસ્ત્રો ધારણ કરી હાથમાં ધૂપધાણું ગ્રહણ કર્યું. ગુફા પાસે જઈ જોતાં જ પ્રથમ નમસ્કાર કરી તેના બારણુની પૂજા કરી અને ત્યાં અષ્ટમંગળક આલેખ્યા. ત્યાર પછી કપાટ ઉઘાડવાને માટે સાત આઠ પગલાં પાછા ચાલી જાણે તે બારણની સુવર્ણમય કુંચી હોય તેવા દંડરત્નને ગ્રહણ કર્યું અને બારણું ઉપર તે વડે પ્રહાર કર્યો. સૂર્યના કિરણવડે કમલકેશ ખુલી જાય તેમ દંડરત્નના આઘાતથી તે બંને દ્વાર ઉઘડી ગયાં, ગુફાદ્વાર ઉઘડયાના સમાચાર ચક્રીને નિવેદન કર્યા એટલે હસ્તીન્કંધ ઉપર આરૂઢ થઈ હસ્તીના દક્ષિણ કુંભસ્થળ ઉપર ઊંચે સ્થાનકે મણિરત્ન મૂકીને તેમણે ગુફામાં પ્રવેશ કર્યો. સૈન્ય અનુસરેલા ભરત રાજા અંધકારને નાશ કરવાને માટે પૂર્વવત્ કાંકિણીરત્નથી મંડળને આલેખતા ગુફામાં ચાલ્યા જેમ બે સખીઓ ત્રીજી સખીને મળે તેમ એ ગુફાની પશ્ચિમ બાજુની ભીંતમાંથી નીકળીને પૂર્વ ભિત્તિની નીચે થઈ ઉન્મસા અને નિમગ્ના નામની બે નદીઓ ગંગાને મળે છે ત્યાં આવી, પૂર્વની પેઠે તે નદીની ઉપર પાર કરી ચક્રી સેનાની સાથે તે નદીઓ ઉતર્યા. સૈન્યરૂપ શલ્યથી આતુર થયેલા વૈતાઢયે પ્રેરણા કરી હોય તેમ ગુફાનાં દક્ષિણદ્વાર તત્કાળ સ્વયમેવ ઉઘડી ગયાં. એટલે કેશરસિંહની પેઠે નરકેશરી ગુફા બહાર નીકળે અને ગંગાના પશ્ચિમ તટ ઉપર તેમણે પડાવ નાંખ્યો. Page #164 -------------------------------------------------------------------------- ________________ નવ નિધાનની પ્રાપ્તિ. સગ ૪ થે. ત્યાં નવ નિધાનને ઉદ્દેશીને પૃથ્વીપતિએ પૂર્વ તપથી ઉપાર્જન કરેલી લબ્ધિઓ વડે થનારા લાભના માર્ગને બતાવનાર અષ્ટમ તપ કર્યો. અષ્ટમને અંતે નવ નિધિઓ પ્રગટ થયા અને મહારાજા પાસે આવ્યા. તે દરેક નિધિઓ એક એક હજાર યક્ષેએ અધિષ્ઠિત કરેલા હતા, તેનાં નિસર્ગ, પાંડુક, પિંગલ, સર્વરત્નક, મહાપદ્મ, કાલ, મહાકાલ, માણવ અને શંખક એવાં નામ હતાં; આઠ ચક્ર ઉપર તે પ્રતિષ્ઠિત થયેલા હતા અને આઠ જન ઊંચા, નવ યે જન વિસ્તારમાં તથા દશ એજન લંબાઈમાં હતા. વૈદુર્યમણિના બારણાથી તેમનાં સુખ આચ્છાદિત કરેલાં હતાં. સરખા, સુવર્ણના, રત્નથી ભરપૂર અને ચક્ર, ચંદ્ર તથા સૂર્યના લાંછન(ચિન્હ)વાળા હતા. તે નિધિઓના નામ પ્રમાણે નામવાળા, પલ્યાપમના આયુષવાળા નાગકુમારનિકાયના દેવે તેના અધિષ્ઠાયક થઈને રહેલા હતા. ' તેમાંના નૈસર્ગ નામનાં નિધિથી છાવણી, શહેર, ગ્રામ, ખાણ, દૃણમુખ, મંડપ અને પત્તન વિગેરે સ્થાનેનું નિર્માણ થાય છે. પાંડુક નામના નિધિથી માન, ઉન્માન અને પ્રમાણુ એ સર્વનું ગણિત તથા ધાન્ય અને બીજનો સંભવ થાય છે. પિંગળ નામના નિધિથી નર, નારી, હાથી અને ઘોડાઓના સર્વ જાતિનાં અભૂષણોને વિધિ જાણી શકાય છે. સર્વરત્નક નામના નિધિથી ચકરત્ન વિગેરે સાત એકેદ્રિય અને સાત પચેંદ્રિય ને ઉત્પન્ન થાય છે. મહાપદ્ય નામના નિધિથી સર્વ પ્રકારનાં શુદ્ધ અને રંગીન વચ્ચે નિષ્પન્ન થાય છે. કાળ નામના નિધિથી વર્તમાન, ભૂત અને ભવિષ્ય ત્રણ કળનું જ્ઞાન, કૃષિ વિગેરે કર્મ અને બીજા શિલ્પાદિકનું જ્ઞાન થાય છે. મહાકાળ નામના નિધિથી પ્રવાળા, રૂપ, સુવર્ણ, મુક્તાફલ, લેટું તથા હાદિક ધાતુઓની ખાણે ઉત્પન્ન થાય છે. માણવ નામના નિધિથી દ્ધા, આયુધ અને કવચની સંપત્તિઓ તથા સર્વ પ્રકારની યુદ્ધનીતિ અને દંડ , નીતિ પ્રગટ થાય છે. નવમાં શંખ નામના મહાનિધિથી ચાર પ્રકારના કાવ્યની સિદ્ધિ, નાટ્ય નાટકની વિધિ અને સર્વ પ્રકારના વાજીંત્ર નિષ્પન્ન થાય છે. એ પ્રમાણેના ગુણ વાળા નવ નિધિઓ આવીને કહેવા લાગ્યા- હે મહાભાગ ! અમે ગંગાના મુખમાં માગધતીર્થના નિવાસી છીએ. તમારા ભાગ્યથી વશ થઈને તમારી પાસે આવ્યા છીએ તેથી તમારી ઈચ્છા પ્રમાણે અવિશ્રાંતપણે અમારે ઉપભેગ કરે અને આપે. કદાપિ સમુદ્ર ક્ષય પામે પણ અમે ક્ષય પામતા નથી.' એમ કહી સર્વ નિધિઓ વશ થયા એટલે નિર્વિકારી રાજાએ પારણું કર્યું અને ત્યાં તેમને અષ્ટાહિકા ઉત્સવ કર્યો. રાજાની આજ્ઞાથી સુષેણ પણ ગંગાના દક્ષિણ નિકૂટને નાની પલ્લીની પિઠે લીલામાત્રમાં સાધીને આવે. પૂર્વાપર સમુદ્રને લીલાથી આક્રાંત કરી રહેલા જાણે બીજા વૈતાઢ્ય હોય તેમ મહારાજા ત્યાં ઘણે કાળ રહ્યા. એક દિવસ સવ ભરતક્ષેત્ર જેણે સાધ્યું છે એવા ભરતપતિનું ચક્ર અયોધ્યા સન્મુખ ચાલ્યું. મહારાજા પણ સ્નાન કરી વસ્ત્ર પહેરી, બલિકર્મ, પ્રાયશ્ચિત્ત અને કૌતુક મંગળ કરી, ઈદ્રની પેઠે ગજેન્દ્ર ઉપર આરૂઢ થયા. જાણે કલ્પવૃક્ષ હેય તેવા નવ નિધિએથી પુષ્ટ થયેલા ભંડારવાળા, સુમંગળાના ચતુર્દશ સ્વપ્નનાં જુદાં ફળ હોય તેવાં ચતુર્દશ રત્નોથી નિરંતર આવૃત્ત, રાજાઓની કુળલક્ષ્મી જેવી અને જેણે સૂર્ય પણ નજરે જોયે નથી તેવી પિતા ની પરિણીત બત્રીસ હજાર રાજકન્યાએ યુક્ત, જાણે અપ્સરાઓ હોય તેવી અને બત્રીસ હજાર દેશમાંથી પરણેલી બીજી બત્રીશ હજાર સુંદર સ્ત્રીઓથી શોભિત, જાણે પટાવત Page #165 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. અધ્યા પ્રતિ પ્રયાણ. હોય તેવા પિતાના આશ્રિત બત્રીસ હજાર રાજાએ તથા વિધ્યાદ્રિની જેવા રાશી લાખ હાથીઓથી વિરાજિત અને જાણે અખિલ વિશ્વમાંથી આયા હોય તેવા ચોરાશી લાખ અશ્વ, તેટલા જ રથ અને ભૂમિને આચ્છાદન કરનારા છ– કટી સુભટેથી વીંટાયેલા ભરત ચક્રવર્તી પ્રયાણના પ્રથમ દિવસથી સાઠ હજાર વર્ષે ચક્રના માર્ગને અનુસરતા અયોધ્યા તરફ ચાલ્યા. માર્ગે ચાલતા ચકી સૈન્યથી ઊડેલી રજસમૂહના સ્પર્શથી મલિન થયેલા ખેચરોને જાણે પૃથ્વીમાં આલોટયા હોય તેવા કરતા હતા; પૃથ્વીના મધ્ય ભાગમાં રહેલા ભવનપતિ અને વ્યંતરોને સિન્યના ભારથી પૃથ્વી ફાટવાની શંકાને ઉત્પન્ન કરી ભય પમાડતા હતા, ગોકુળ ગોકુળે વિકસ્વર દષ્ટિવાળી ગોપાંગનાઓનું માખણુરૂપ અર્થે અમૂલ્ય હોય તેમ ભક્તિથી સવીકારતા હતા; વને વને હાથીના કુંભસ્થળમાંથી ઉત્પન્ન થયેલા મુક્તાફળ વિગેરેની કિરાત લોકોએ આપેલી ભેટે ગ્રહણ કરતા હતા, પર્વતે પર્વતે પર્વતરાજાઓએ આગળ ધરેલાં રત્ન સુવર્ણની ખાણુના મહસારને અનેક વખત અંગીકાર કરતા હતા; ગામે ગામે જાણે ઉત્કંઠિત બાંધવ હોય તેવા ગ્રામવૃદ્ધોના ઉપાયન પ્રસન્નપણે ગ્રહણ કરી તેમના ઉપર અનુગ્રહ કરતા હતા; ક્ષેત્રમાં પડતી ગાયની જેમ ગ્રામમાં ચિતરફ પ્રસરતા સૈનિકને પિતાની આજ્ઞારૂપી ઉગ્ર દંડથી અટકાવી રાખતા હતા; વાનરેની પેઠે વૃક્ષ ઉપર ચડી પિતાને હર્ષપૂર્વક જેનારા ગ્રામ્યબાળકોને પિતાની જેમ પ્યારથી જોતા હતા; ધાન્ય, ધન અને વિતવડે નિરુપદ્રવી ગામડાંઓની સંપત્તિને પિતાની નીતિરૂપી લતાના ફળપણે અવલેતા હતા. સરિતાઓને પંકિલ કરતા હતા; સરેવરનું શોષણ કરતા હતા. આ વાવ તથા કૂવાને પાતાલવિવરની જેમ ખાલી કરતા હતા. દુવિનયી શત્રુને શિક્ષા કરનાર મહારાજા એ પ્રમાણે મલયાચલના પવનની પેઠે લેકને સુખ આપતા અને ધીમે ધીમે ચાલતા અયોધ્યાપુરીની સમીપે આવી પહોંચ્યા. જાણે અધ્યાને અતિથિરૂપ થયેલ સદર હેય તેવે સ્કંધાવાર મહારાજાએ અયોધ્યાની નજીક ભૂમિમાં નંખાવ્યું. રાજશિરોમણિ ભરતે રાજધાનીને મનમાં ધારી નિરુપદ્રવની પ્રતીતિ આપનાર અઠ્ઠમ તપ કર્યો. અષ્ટમ ભકતને અંતે પૌષધાલયમાંથી બહાર નીકળી ચકીએ બીજા રાજાઓની સાથે દિવ્ય રસાઈથી પારણું કર્યું. અહીં અયોધ્યામાં સ્થાને સ્થાને જાણે દિગંતરથી આવેલી લક્ષમીને કીડા કરવાના હિંડેલા હોય તેવા ઊંચા તોરણ બંધાવા લાગ્યા, ભગવંતના જન્મસમયે દેવતાઓ સુગધી જળની વૃષ્ટિ કરે તેમ નગરલેકે દરેક માગે કેશરના જળથી છંટકાવ કરવા લાગ્યા, જાણે નિધિઓ અનેક રૂપે થઈ અગાઉથી આવ્યા હોય તેવા માંચાઓ સુવર્ણસ્તંભથી રચાવા લાગ્યા. ઉત્તરકુરુમાં પાંચ દ્રહની બંને બાજુએ રહેલા દશ દશ સુવર્ણગિરિ શેશે તેમ માર્ગની બંને બાજુએ સામસામાં રહેલા માંચાઓ શોભવા લાગ્યા. દરેક માંચાએ બાંધેલા રનમય તેણે ઈન્દ્રધનુષની શ્રેણિની શેભાને પરાભવ કરવા લાગ્યા અને ગંધર્વોનું સૈન્ય જેમ વિમાનમાં બેસે તેમ ગાયન કરનારી સ્ત્રીઓ મૃદંગ તથા વીણાને બજાવનારા ગંધર્વોની સાથે તે માંચા ઉપર બેસવા લાગી. તે માંચા ઉપરના સુંદરવા સાથે બાંધેલી મોતીની ઝાલરો લક્ષમીના નિવાસગૃહની પેઠે કાંતિથી દિશાઓને પ્રકાશિત કરવા લાગી. જાણે પ્રમોદ પામેલી નગરદેવીના હાસ્ય હેય તેવા ચામરેથી, સ્વર્ગમંડનની રચનાવાળા ચિત્રોથી, કૌતુકથી આવેલા નક્ષત્ર હોય તેવા દર્પથી, બેચરના હાથના રૂમાલ હોય તેવા પંદર વાથી અને લક્ષમીની Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ અધ્યામાં પ્રવેશ. સગ ૪ થે. મેખલા જેવી વિચિત્ર મણિમાળાઓથી નગરજને ઊંચા કરેલા ખંભમાં હાટની શોભા કરવા લાગ્યા. લેકેએ બાંધેલી ઘુઘરીઓવાળી પતાકાઓ સારસ પક્ષીના મધુર અવાજવાળા શરઋતુના સમયને બતાવવા લાગી . વ્યાપારીઓ દરેક દુકાન અને મંદિરને યક્ષકમના ગમયથી લીંપીને તેને આંગણમાં મોતીના સાથિયા પૂરવા લાગ્યા. ઠેકાણે ઠેકાણે મૂકેલા અગરૂચૂર્ણથી પૂરેલા ધૂપીના ધૂમાડા ઊંચા જતા હતા તેથી જાણે તે સ્વર્ગને પણ પિત કરવાને ઈચ્છતા હોય તેવા જણાવા લાગ્યા. એ પ્રમાણે નગરજનોએ શણગારેલી નગરીમાં પ્રવેશ કરવાની ઈચ્છાથી પૃથ્વીના ઇંદ્ર ચક્રવતી શુભ મુહને મેઘની જેમ ગર્જના કરનારા હાથી ઉપર ચઢ્યા. આકાશ જેમ ચંદ્ર મંડળથી શેભે તેમ કપૂરચૂર્ણની જેવાં શ્વેત છત્રોથી તે શોભતા હતા, બે ચામરના મિષથી, પિતાનું શરીર સંક્ષેપીને આવેલી ગંગા અને સિંધુ તેમને સેવતી હોય તેવા જતા હતા, સફાટિક પર્વતની શિલાઓમાંથી સાર લઈને રસ્યા હોય તેવાં ઉજજવળ, અતિ બારિક, કમળ અને ઘાટાં વસ્ત્રોથી તે શેભતા હતા, જાણે રત્નપ્રભા પૃથ્વીએ પ્રેમથી પોતાને સાર અર્પણ કર્યો હોય તેવા વિચિત્ર રત્નાલંકારોથી તેઓ સર્વ અંગે અલંકૃત થયા હતા, ફણ ઉપર મણિને ધારણ કરનારા નાગકુમારદેથી પરિવરેલા નાગરાજની જેમ માણિકયમય મુગટવાળા રાજાઓથી તે પરિવૃત હતા, ચારણદેવતાઓ ઈંદ્રના ગુણનું જેમ કીર્તન કરે તેમ જય જય શબ્દ બેલી પ્રભેદ પમાડતા ચારણ માટે તેમના અદ્દભુત ગુણોનું કીર્તન કરતા હતા અને મંગળ વાજિંત્રના નિર્દોષના પ્રતિશબ્દ મિષથી આકાશે પણ તેને માંગ લિક ધ્વનિ કર્યો હોય તેવા તે જણાતા હતા. તેજથી ઈદ્ર સરખા અને પરાક્રમના ભાંડાગાર જેવા મહારાજા પ્રયાણને માટે ગજેને પ્રેરણા કરી આગળ ચલાવવા લાગ્યા. સ્વર્ગથી જાણે ઉતર્યા હોય અને પૃથ્વીમાંથી જાણે નીકળ્યા હોય તેમ ઘણે કાળે આવતા પોતાના રાજાને જેવાને બીજા ગ્રામાદિકથી પણ લેકે આવ્યા હતા. મહારાજાની સવ સેના અને જેવાનેએકઠા થયેલા લોકે એ બંને એકત્ર થવાથી જાણે સર્વ મટ્યલેક એક ઠેકાણે પિંડીભૂત થયું હોય તેમ જણાવા લાગ્યું. સિન્ય અને આવેલા લોકેના જમાવથી તે વખતે તલને રાણે મૂક્યું હોય તો તે પણ પૃથ્વી પર પડે તેમ ન હતું. જાણે વૈતાલિક(ભાટ) હેય તેમ હર્ષથી ઉત્તલ થયેલા કેટલાક લોકો સ્તુતિ કરતા હતા; જાણે ચંચળ ચામર હોય તેવા પોતાના વસ્ત્રાંચલથી કેઈપવન નાંખતા હતા; કોઈ લલાટ ઉપર અંજલિ જેડીને સૂર્યની પેઠે નમતા હતા; કઈ બાગવાનની પેઠે ફળ પુષ્પને અર્પણ કરતા હતા; કોઈ કુળદેવતાની પેઠે વંદના કરતા હતા અને કેઈ ગેત્રના વૃદ્ધજનની જેમ તેમને આશિષ આપતા હતા. - ' ઋષભદેવ ભગવાન જેમ સમવસરણમાં પ્રવેશ કરે તેમ પ્રજાપતિએ ચાર દ્વારવાળી પિતાની નગરીમાં પૂર્વ દ્વારથી પ્રવેશ કર્યો. લગ્નઘટિકા સમયે એક સાથે ઊંચે પ્રકારે વાજિંત્રો. નો નાદ થાય તેમ તે વખતે દરેક માંચા ઉપર સંગીત થવા લાગ્યું. મહારાજા આગળ ચાલ્યા એટલે રાજમાર્ગના મકાનમાં રહેલી નગરનારીઓ હર્ષથી દષ્ટિની પેઠે ધાણીઓ ફેંકવા લાગી (વધાવવા લાગી), પુરજનોએ પુષ્પોની વૃષ્ટિથી ચારે બાજુથી આચ્છાદન કરી દીધેલે મહારાજાને હસ્તી પુષ્પમય રથ જે થઈ ગયો. ઉત્કંઠિત, લેકની અકુંઠ ઉત્કંઠા સહિત ચક્રવતી રાજમાર્ગો ધીમે ધીમે ચલવા લાગ્યા, લોકે હાથીને ભય ન ગણતાં Page #167 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ . સુખપૂર્વક સમયનું વ્યતીત થવું ૧૪૩ મહારાજાની સમીપે આવી ફલાદિક અર્પણ કરવા લાગ્યા. કારણ કે હર્ષ એ જ બળવાન છે. રાજા હરતીને કુંભસ્થળમાં અંકુશથી તાડન કરી દરેક માં ઉભા રાખતા હતા. તે સમયે બંને બાજુના માંચા ઉપર આગળ ઉભી રહેલી સુંદર સ્ત્રીઓ એક સાથે ચક્રવતીની કપૂરવડે આરાત્રિક (આરતી) કરતી હતી. બંને પડખે આરાત્રિક ઉતરતી હેવાથી મહારાજ બે બાજુએ સૂર્ય ચંદ્ર રહેલ મેરુપર્વતની શોભાને ધારણ કરતા હતા. અક્ષતેની પેઠે મેતીથી ભરેલા ઊંચા થાળ રાખી ચક્રવત્તીને વધાવવા માટે દુકાનોના અગ્રભાગમાં રહેલ વણિકજનોને તેમને દૃષ્ટિથી આલિંગન કરતા હતા. રાજમાર્ગની નજીક રહેલી હવેલીઓના દ્વારમાં ઉભેલી કુલીન સુંદરીઓએ કરેલા મંગળિકને પોતાની પ્લેનેની જેમ મહારાજા સ્વીકારતા હતા. જેવાની ઈચ્છાથી પીડાતા કોઈ લોકેને જોઈ તેઓ પિતાને અભયદાતા હાથ ઊંચે કરી છડીદારથી તેમની રક્ષા કરાવતા હતા. એવી રીતે ચાલતા મહારાજાએ અનુક્રમે પિતાના પિતાના સાત માળવાળા મહેલમાં પ્રવેશ કર્યો. તે રાજમહેલની અગ્રભૂમિમાં જાણે રાજ્યલક્ષ્મીના ક્રીડાપર્વત હોય તેવા બે બાજુએ બે હસ્તી બાંધ્યા હતા, બે ચક્રવાકવડે જળપ્રવાહની જેમ બંને તરફે રહેલા સુવર્ણકલશોથી તેનું વિશાળ દ્વાર શેભતું હતું અને જાણે ગ્રીવાનું ઇંદ્રનીલમણિમય આભરણ હોય તેવા આમ્રપદ્ધવના મનહર તેરણથી તે મહેલ દીપતે હતો. તેમાં કોઈ ઠેકાણે મેતીથી, કોઈ ઠેકાણે કપૂરના ચૂર્ણથી અને કઈ ઠેકાણે ચંદ્રકાંત મણિઓથી સ્વસ્તિક મંગળ કર્યું હતું. કેઈ ઠેકાણે ચીનાઈ વસ્ત્રથી, કોઈ ઠેકાણે રેશમી વસ્ત્રથી અને કોઈકેકાણે દિવ્ય વસ્ત્રથી રહેલી પતાકાની પંક્તિથી તે શોભતું હતું. તેનાં આંગણામાં કઈ ઠેકાણે કરજળથી, કોઈ ઠેકાણે પુષ્પરસથી અને કોઈ ઠેકાણે હાથીઓના મદજળથી છંટકાવ કર્યો હતો. તેની ઉપર રહેલા સુવર્ણકલશના મિષથી જાણે ત્યાં સૂયે વિશ્રામ કર્યો હોય તે તે જણાતો હતો. એવા તે રાજમહેલના આંગણામાં રહેલી અગ્રવેદી ઉપર પિતાના ચરણ આરોપણ કરી છડીદારે હાથનો ટેકે આપેલા મહારાજા હાથી ઉપરથી ઉતર્યા અને પ્રથમ આચાર્યની જેમ પોતાના સેળ હજાર અંગરક્ષક દેવતાનું પૂજન કરી તેમને વિદાય કર્યા. તેવી જ રીતે બત્રીસ હજાર રાજાઓ, સેનાપતિ, પુરોહિત, ગૃહપતિ અને વહેંકીને પણ વિસર્જન કર્યા. હાથીઓને જેમ આલાનથંભે બાંધવાની આજ્ઞા કરે તેમ ત્રાણુઓં ત્રેસઠ રઈઆને પોતપોતાનાસ્થાને જવાની આજ્ઞા કરી. ઉત્સવને અંતે અતિથિની જેમ શ્રેષ્ઠીઓને, અષ્ટાદશ શ્રેણું પ્રશ્રેણીને, દુર્ગપાળને અને સાર્થવાહોને પણ રજા આપી. પછી ઈંદ્રાણીની સાથે ઇંદ્રની જેમ સ્ત્રીરત્ન સુભદ્રા સાથે, ખત્રીશ હજાર રાજકુળમાં જન્મેલી રાણીઓ સાથે, તેટલી જ (૩૨૦૦૦) દેશના આગેવાનોની કન્યા સાથે અને બત્રીશ બત્રીશ પાત્રવાળા તેટલા જ નાટક સાથે, મણિમય શિલાઓની પંક્તિ ઉપર દષ્ટિ ફેરવતા મહારાજાએ યક્ષપતિ કુબેર જેમ કેલાસમાં જાય તેમ ઉત્સવ સહિત રાજપ્રાસાદમાં પ્રવેશ કર્યો. ત્યાં ક્ષણવાર પૂર્વમુખ સિંહાસન ઉપર બેસી કેટલીક સત્કથાઓ કરી નાનાલયમાં ગયા. હાથી જેમ સરોવરમાં ન્હાય તેમ ત્યાં સ્નાન કરીને પરિજનની સાથે ૧ માળી વિગેરે નવ નહિ તે શ્રેણી અને ધાંચી વિગેરે નવ જાતિ તે પ્રશ્રેણી. Page #168 -------------------------------------------------------------------------- ________________ રાજ્યાભિષેક મહત્સવ સગ ૪ થી અનેક પ્રકારના રસવાળા આહારનું ભોજન કર્યું. પછી યેગી જેમ ગમાં કાળ નિગમન કરે તેમ રાજાએ નવરસ નાટકથી અને મનહર સંગીતથી કેટલાક કાળ નિગમન કર્યો. એક વખતે સુરનરોએ આવી વિજ્ઞપ્તિ કરી કે –“મહારાજ તમે વિદ્યાધરપતિઓ સહિત ષટખંડ પૃથ્વી સાધી છે તેથી હે ઇદ્ર જેવા પરાક્રમવાળા ! હવે અમને આશા આપ એટલે અમે તમારો સ્વચ્છેદપણે મહારાજ્યાભિષેક કરીએ. મહારાજાએ આજ્ઞા આપી એટલે દેવતાઓએ નગરની બહાર ઈશાન કુણે સુધર્માસભાને એક ખંડ હોય તે મંડપ રચ્યું. તેઓ કહો, નદીઓ, સમુદ્ર અને બીજા તીર્થોનાં જળ, ઔષધિ અને મુસ્તિકા લાવ્યા. મહારાજાએ પૌષધાલયમાં જઈ અષ્ટમ તપ કર્યો, કારણ કે તપથી મેળવેલું રાજ્ય તપવડે જ સુખમય રહે છે. અષ્ટમ તપ પૂર્ણ થયે અંતાપુર અને પરિવારથી આવૃત થઈ. હાથી ઉપર બેસી ચક્રી તે દિવ્ય મંડપે પધાર્યા. પછી અંતઃપુર અને હજારે નાટક સાથે તેમણે ઊંચે પ્રકારે રચેલા અભિષેકમંડ૫માં પ્રવેશ કર્યો, ત્યાં સ્નાનપીઠમાં સિંહાસન ઉપર આરૂઢ થયા તે વખતે હાથી પર્વતના શિખર ઉપર આરૂઢ થયા જેવો દેખાવ થયો. જાણે ઇદ્રની પ્રીતિને લીધે હોય તેમ તેઓ પ્રાચી (પૂર્વ) દિશા તરફ મુખ કરીને રત્નસિંહાસન ઉપર બેઠા. જાણે થોડાક હોય તેમ બત્રીસ હજાર રાજાઓ ઉત્તર તરફના પગ થીએ થઈને સ્થાનપીઠ ઉપર ચડ્યા અને ચક્રવતીની નજીક ભદ્રાસને ઉપર, દેવતાઓ જેમ ઇદ્રની સામે અંજલિ જોડે તેમ અંજલિ જેડીને બેઠા. સેનાપતિ, ગૃહપતિ, વદ્ધકિ પુરોહિત અને શ્રેષ્ઠી વિગેરે દક્ષિણ પાનશ્રેણીથી સ્નાનપીઠ ઉપર આરૂઢ થયા. જાણે ચકીને વિજ્ઞપ્તિ કરવાને ઈચ્છતા હોય તેમ પિતાને યોગ્ય આસને ઉપર તેઓ અંજલિ જેડીને બેઠા. પછી આદિદેવને અભિષેક કરવાને માટે ઇદ્રો આવે તેમ આ નરદેવને અભિપેક કરવાને તેમના અભિગિક દેવતાઓ નજીક આવ્યા. જળપૂર્ણ હોવાથી મેઘ જેવા, જાણે ચકલાક પક્ષીઓ હોય તેવા મુખભાગ ઉપર કમલવાળા અને અંદરથી જળ પડવા સમયે વાજિંત્રના નાદને અનુસરનારા શબ્દોવાળા સ્વાભાવિક અને વકીય રત્નકલશથી તેઓ સર્વે મહારાજાને અભિષેક કરવા લાગ્યા. પછી જાણે પિતાના નેત્રો હોય તેવા જળભરિત કુંભથી બત્રીસ હજાર રાજાઓએ તેમને શુભ મુહુતે અભિષેક કર્યો. અને પિતાને મસ્તકે કમલકેશ જેવી અંજલિ જોડી “તમે જય પામે, તમે વિજય પામે એમ બેલી ચકીને વધાવવા લાગ્યા. ત્યાર પછી સેનાપતિ અને શ્રેષ્ઠી વિગેરે જળથી અભિષેક કરી, તે જળની જેવા ઉજજવળ વાકયથી સ્તુતિ કરવા લાગ્યા. પછી તેઓએ પવિત્ર, રૂવાટા વાળા, કમળ અને ગંધકષાયી વસથી માણિકયની જેમ ચીકીના અંગનું માર્જન કર્યું, તથા ઐરિકધાત(ગુરુ)થી સુવર્ણની જેમ કાંતિને પિષણ કરનારા દેશીષચંદનના રસથી મહારાજાના અંગને વિલેપન કર્યું. દેવતાઓએ ઈન્દ્ર આપેલે અષભસ્વામીને મુગટ તે અભિષિક્ત અને રાજાઓમાં અગ્રેસર ચક્રવતીના મસ્તક ઉપર આજેપણ કર્યો તેમના મુખ ચંદ્રની પાસે રહેલા ચિત્રો અને સ્વાતિ નક્ષત્રો હોય તેવાં રત્નકુંડળો બંને કર્ણમાં પહેરાવ્યાં; સૂત્રથી પરાવ્યા વિના સમકાળે હારરૂપ એક મેતી જ ઉત્પન્ન થયેલ હોય તે છીપના મતીને એક હાર તેમના કંઠમાં નાંખે; જાણે સર્વ અલંકારેના હારરૂપ રાજાને યુવરાજ હોય તે એક સુંદર અર્ધહાર તેમના ઉપસ્થળ ઉપર આપણુ કર્યોજાણે કાંતિવાન અશકના સંપુટ હોય તેવા ઉજજવળ કાંતિથી શોભતાં બે દેવદૂષ્ય વસ્ત્રો રાજાને Page #169 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. ચક્રવતીની સમૃદ્ધિ. ૧૪૫ ધારણ કરાવ્યાં અને જાણે લક્ષમીના ઉરસ્થળરૂપી મંદિરને કાંતિમય કિલો હોય તેવી એક સુશોભિત પુષ્પમાળા મહારાજાના કંઠમાં આરોપણ કરી. એ પ્રમાણે કલ્પવૃક્ષની જેમ અમૂલ્ય વસ્ત્ર અને માણિક્યનાં આભૂષણ ધારણ કરીને મહારાજાએ સ્વર્ગને જાણે ખંડ હોય તેવા તે મંડપને મંડિત કર્યો. પછી સર્વ પુરુષોમાં અગ્રણી અને વિશાળ બુદ્ધિવાન મહારાજાએ છડીદારની પાસે સેવક પુરુષને બોલાવી આજ્ઞા કરી કે-“હે અધિકારી પુરૂષ! તમે હાથી ઉપર બેસી, સઘળી જગ્યાએ ફરી આ વિનીતા નગરીને બાર વર્ષ સુધી કઈ પણ જાતની જકાત, કર, દંડ, કુદંડ અને ભય રહિત કરીને હર્ષવાળી કરે. અધિકારીઓએ તરત જ તે પ્રમાણે ઉદ્દઘાષણ કરીને રાજાની આજ્ઞાને અમલ કર્યો. કાર્યસિદ્ધિમાં ચક્રવતીની આજ્ઞા એ પંદરમું રત્ન છે. પછી મહારાજા રત્નસિંહાસન ઉપરથી ઊઠ્યા, તેની સાથે જાણે તેમના પ્રતિબિંબ હોય તેમ બીજા સર્વે પણ ઊઠ્યા. પર્વત ઉપરથી ઉતરવાની જેમ સ્નાનપીઠ ઉપરથી ભરતેશ્વર પિતાના આગમનમાર્ગથી ઉતર્યા અને તે સાથે બીજા પણ પોતપોતાને રસ્તેથી ઉતર્યા. પછી જાણે પિતાને અસહ્ય પ્રતાપ હાય તેમ ઉત્તમ હસ્તી ઉપર બેસી ચઢી પિતાને પ્રાસાદે પધાર્યા. ત્યાં સ્નાનગૃહમાં જઈ નિર્મળ જળથી સ્નાન કરી તેમણે અષ્ટમભક્તનું પારણું કર્યું. એવી રીતે બાર વર્ષે અભિષેકેત્સવ સંપૂર્ણ થયો. ત્યારે ચક્રવતીએ સ્નાન, પૂજા, પ્રાયશ્ચિત અને કૌતુકમંગળ કરી, બહારના સભાસ્થાનમાં આવી સોળ હજાર આત્મરક્ષક દેવતાને સત્કાર કરી તેમને વિદાય કર્યા. પછી વિમાનમાં રહેલા ઈંદ્રની જેમ મહારાજા પિતાના ઉત્તમ પ્રાસાદમાં રહી વિષયસુખ ભેગવવા લાગ્યા. મહારાજાએ પિતાની આયુધશાળામાં ચક્ર, છત્ર, ખ અને દંડ ચાર એકેન્દ્રિય રત્ન રાખ્યાં હતાં; રેહણાચળમાં માણિકયની જેમ તેમના લહમીગૃહમાં કાંકિણીરત્ન, ચર્મ રત્ન, મણિરત્ન અને નવ નિધિએ હતાં. પિતાની જ નગરીમાં ઉત્પન્ન થયેલા સેનાપતિ, ગૃહપતિ, પુરોહિત અને પદ્ધકિ એ ચાર નરરત્નો હતા; વૈતાઢ્ય પર્વતના મૂળમાં ઉત્પન્ન થયેલ ગજરત્ન અને અશ્વરત્ન હતા અને વિદ્યાધરની ઉત્તમ શ્રેણમાં ઉત્પન્ન થયેલ સ્ત્રીરત્ન હતું. નેત્રને આનંદ આપનારી મૂર્તિથી તેઓ ચંદ્ર જેવા શેભતા હતા અને દુઃસહ પ્રતાપથી સૂર્ય જેવા લાગતા હતા. પુરુષરૂપ થયેલ સમુદ્ર હોય તેમ તેને મધ્યભાગ હદયને આશય) જાણી શકાતું ન હતું અને કુબેરની જેમ તેમણે મનુષ્યની સ્વામિના મેળવી હતી. જંબુદ્વીપ જેમ ગંગા અને સિંધુ વિગેરે ૧૪ મેટી નદીઓથી શોભે તેમ તેઓ પૂર્વોક્ત ચતુર્દશ રત્નોથી શોભતા હતા. વિહાર કરતા ઋષભપ્રભુના ચરણ નીચે જેમ નવ સુવર્ણકમલ રહે તેમ તેમના ચરણ નીચે નિરંતર નવ નિધિઓ રહેતા હતા. જાણે ઘણાં મૂલ્યથી ખરીદ કરેલા આત્મરક્ષકા હોય તેવા સોળ હજાર પારિપાર્શ્વક દેવતા તે વીંટાયેલા રહેતા હતા. બત્રીશ હજાર કન્યાની જેમ બત્રીસ હજાર રાજાઓ નિર્ભર ભકિતથી તેમની ઉપાસના કરતા હતા. બત્રીસ હજાર નાટકની જેમ બત્રીસ હજાર દેશની બીજી બત્રીસ હજાર કન્યાઓ સાથે તેઓ રમતા હતા. જગતમાં શ્રેષ્ઠ રાજા એવા તેઓ ત્રણસેં ને ત્રેસઠ દિવસોથી સંવત્સર (વર્ષ)ની જેમ તેટલા રસેઈઆથી તેઓ શોભતા હતા. A - 19 Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સુંદરીને જોઈને ભરત મહારાજાને થયેલ ખેદ. સગ ૪ થે. અઢાર લિપિને પ્રવર્તાવનાર ઋષભદેવ ભગવાનની જેમ અઢાર શ્રેણી પ્રશ્રેણીવડે તેમણે પૃથ્વીમાં વ્યવહાર પ્રવર્તાવ્યો હતો. રાશી લાખ હસ્તી, ચોરાશી લાખ અશ્વ, ચેરાશી લાખ રથ અને છનું કેટી ગામડાઓ તથા તેટલા જ પાયદળથી તેઓ શોભતા હતા. બત્રીસ હજાર દેશ અને તેર હજાર મેટા નગરના તેઓ અધિપતિ હતા. નવાણું હજાર દ્રોણમુખ અને અડતાળીશ હજાર કિલ્લાબંધ શહેરેના તે ઈશ્વર હતા. આડંબરયુક્ત લમીવાળા ચોવીશ હજાર કMટ અને ચોવીશ હજાર મંડબ અને વીશ હજાર ખાના તેઓ માલેક હતા. સોળ હજાર ખટખેડા)ના તેઓ શિક્ષાકર્તા(ધણી) હતા. ચૌદ હજાર સંબધના તથા છપ્પન દ્વીપ(બેટ)ના તેઓ પ્રભુ હતા અને ઓગણપચાસ કુરાજ્યના તેઓ નાયક હતા. એવી રીતે આખા ભરતક્ષેત્રના તેઓ શિક્ષા આપનાર સ્વામી હતા. અધ્યા નગરીમાં રહી અખંડિત આધિપત્ય ચલાવનાર તે મહારાજા અભિષેક ઉત્સવના પ્રાંતસમયે એક વખત પિતાના સંબંધીઓના સ્મરણમાં પ્રવર્યા, એટલે અધિકારી પુરુષોએ સાઠ હજાર વર્ષના વિરહથી મહારાજાના દર્શનમાં ઉત્સુક થયેલા સર્વ સંબંધીઓ તેમને દેખાડયા. તેમાં પ્રથમ બાહુબલિની સાથે જન્મેલી, ગુણથી સુંદર એવી સુંદરીને માનપૂર્વક બતાવી. તે સુંદરી ગ્રીષ્મઋતુથી આક્રાંત થયેલી સરિતાની જેમ કૃશ થયેલી હતી, હિમના સંપર્કથી કમલિનીની પેઠે તે કરમાઈ ગઈ હતી, હેમંત ઋતુના ચંદ્રની કળાની પેઠે તેનું રૂપલાવણ્ય નાશ પામ્યું હતું અને શુષ્ક પત્રવાલી કદલીની જેમ તેના ગાલ ફીક્કા અને કૃશ થઈ ગયા હતા. સુંદરીને આવી રીતે બદલાઈ ગયેલી જોઈ મહારાજાએ પોતાના અધિકારી પુરષોને કેપથી કહ્યું- “અરે ! શું અમારા ઘરમાં શ્રેષ્ઠ અન્ન નથી ? લવ સમુદ્રમાં લવણ નથી ? તે તે પ્રકારની રસવતીને જાણનારા રસેઈઓ નથી ? અથવા શું તેઓ નિરાદરવાળા અને આજીવિકામાં તસ્કર જેવા થઈ ગયા છે? દ્રાક્ષ અને ખજુર વિગેરે ખાવાલાયક મે આપણે ત્યાં નથી ? સુવર્ણપર્વતમાં સુવર્ણ નથી ? ઉદ્યાનમાં વૃક્ષે અવકેશી (ફળ ન આપનાર) થયાં છે ? નંદનવનમાં પણ વૃક્ષે ફળતા નથી ? ઘડા જેવા આઉવાળી ગાયે દૂધ આપતી નથી ? કામધેનુના સ્તનને પ્રવાહ સુકાઈ ગયે છે ? અથવા તે તે પ્રકારની ભેજ્યાદિ સંપત્તિ છતાં સુંદરી કઈ રોગવાળી થઈ છે કે જેથી કાંઇ ભાજન કરતી નથી ? કદાપિ કાયાના સૌદર્યને ચારનાર કોઈ રોગ તેના શરીરમાં હોય તે સર્વ વૈદ્યો શું કથાવશેષ થઈ ગયા છે? કદાપિ આપણું ઘરમાં દિવ્ય ઔષધિ રહી ન હોય તો શું . હિમાદ્રિ પર્વત હાલ ઔષધિરહિત થઈ ગયે છે ? અધિકારીઓ ! દરિદ્રીની પુત્રી જેવી દુર્બળ થયેલી સુંદરીને જોઈ ઘણે ખેદ હું પામું છું અને તેથી શત્રુઓની પેઠે તમે મને છેતર્યો છે.” ભરતપતિને આવું કે પયુક્ત બેલતાં સાંભળી અધિકારીઓ પ્રણામ કરી ત્યામહારાજા ! સ્વર્ગપતિની જેવા આપના સદનમાં સર્વ વસ્તુ છે; પરંતુ જ્યારથી આપ દિગવિજય કરવા પધાર્યા ત્યારથી આ સુંદરી ફક્ત પ્રાણરક્ષણ માટે આયંબિલ તપ કરે છે અને આપ મહારાજાએ તેમને દીક્ષા લેતાં રોક્યાં છે તેથી ભાવદીક્ષિત થઈને રહેલ છે. એ વૃત્તાંત સાંભળી કલ્યાણકારી મહારાજા સુંદરી તરફ જોઈ બોલ્યા “હે કલ્યાણિ ! તમે દીક્ષા લેવાને ઇચ્છે છે?” સુંદરીએ કહ્યું – એમજ છે.” Page #171 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું, સુંદરીને નિષ્ક્રમણત્સવ. ૧૪૭ એ સાંભળી ભરતરાય બોલ્યા- અહો ! પ્રમાદ અથવા સરલપણાથી હું આટલા વખત સુધી તેના વ્રતમાં વિઘકારી થઈ પડ્યો. આ પુત્રી તે પિતાજીને અનુરૂપ (દેશ) થઈ અને અમે પુત્રો હંમેશાં વિષયમાં આસક્ત તથા રાજયમાં અતૃપ્ત રહેનારા થયા ! આયુષ્ય સમુદ્રના જળ તરંગની જેવું નાશવંત છે, એમ છતાં પણ વિષયલબ્ધજને એ જાણતા નથી. જોતજોતામાં નષ્ટ થઈ જનારી વિદ્યથી જેમ માર્ગનું અવલોકન કરી લેવાય તેમ આ ગંત્વર આયુષ્યથી સાધુજનની જેમ મેક્ષ સાધી લેવો એ જ છે. માંસ, વિષ્ટા, મૂત્ર, મળ, પ્રસ્વેદ અને વ્યાધિમય આ શરીરને શણગારવું તે ઘરની પાળ શણગારવા જેવું છે ! હે બેન ! તમને શાબાશ છે કે તમે આ શરીરથી મોક્ષરૂપ ફળને ઉત્પન્ન કરનાર વ્રત ગ્રહણ કરવાને ઈચ્છે છે. નિપુણ લેકે લવણસમુદ્રમાંથી પણ રત્નને ગ્રહણ કરે છે.” હર્ષ પામેલા મહારાજાએ આ પ્રમાણે બેલી દીક્ષાને માટે આજ્ઞા કરવાથી, તપથી કૃશ થયેલી સુંદરી જાણે પુષ્ટ હોય તેમ હર્ષથી ઉલાસ પામી: એ સમયે જગતરૂપી મયૂરને મેઘ સમાન ભગવાન ઋષભસ્વામી વિહાર કરતા અષ્ટાપદગિરિએ આવીને સમોસર્યા, જાણે રત્ન, સુવર્ણ અને રૂપાને બીજે પર્વત હોય તેવું તે પર્વત ઉપર દેવતાઓએ સમવસરણુ રચ્યું અને તેમાં બેસી પ્રભુ દેશના આપવા લાગ્યા. ગિરિપાલકએ આવી તત્કાળ ભરતપતિને તે નિવેદન કર્યું. મેદિનીપતિને એ વૃત્તાંત સાંભળવાથી ભારત ક્ષેત્રના ખંડના વિજયથી પણ અધિક પ્રમોદ થયો. સ્વામીના આગમનને કહેનારા તે ભૂલ્યોને તેમણે સાડી બાર કટી સેનિયાનું પારિતોષિક આપ્યું અને સુંદરીને કહ્યું– તારા મને રથની મૂર્તિમંત જાણે સિદ્ધિ હોય તેવા જગ૬ગુરુ વિહાર કરતા અહીં આવ્યા છે.” પછી ચક્રીએ દાસીજનની જેમ અંતઃપુરની સ્ત્રીઓની પાસે સુંદરીને નિષ્કમણઅભિષેક કરાવ્યો. સ્નાન કરી, પવિત્ર વિલેપન કર્યા પછી જાણે બીજું વિલેપન કર્યું હોય તેવા છેડાવાળા ઉજજવળ વસ્ત્ર અને ઉત્તમ રત્નાલંકાર સુંદરીએ પહેર્યા. જો કે તેણે શીલરૂપ મહાઅલંકાર ધારણ કરેલ હતું તે પણ આચાર જાળવવાને માટે તેણે બીજા અલંકારો સ્વીકાર્યા. તે વખતે રૂપસંપત્તિ વડે શેભતી સુંદરીની પાસે સ્ત્રીરત્ન સુભદ્રા દાસી જેવી લાગતી હતી. શિયળવડે સુંદર તે બાળા જંગમ કલ્પવલ્લીની જેમ યાચકોને જે માગે તે આપતી હતી. હંસી જેમ કમલિની ઉપર બેસે તેમ કપૂરની રજ જેવા સફેદ વસ્ત્રથી શોભતી તે એક શિબિકામાં આરૂઢ થઈ. હસ્તીઓ, ઘોડેસ્વારે, પાયદળ અને રથી પૃથ્વીને આચ્છાદિત કરતા મહારાજા મરૂદેવીની જેમ સુંદરીની પછવાડે ચાલ્યા. તેને બે પડખે ચામર ઢોળાતા હતા, મસ્તકે શ્વેત છત્ર શોભતું હતું અને ચારણ ભાટે તેના વ્રત સંબંધી ગાઢ સંશ્રયને વખાણતા હતા. ભેજાઈ એ તેના દીક્ષેત્સવનાં મંગળિક ગીત ગાતી હતી અને ઉત્તમ સ્ત્રીઓ પગલે પગલે તેના ઉપરથી લુણ ઉતારતી હતી. એવી રીતે સાથે ચાલનારા અનેક પૂર્ણ પાત્રોથી શોભતી તે પ્રભુના ચરણથી પવિત્ર થયેલા અષ્ટાપદપર્વત ઉપર આવી. ચંદ્રસહિત ઉદયાચળની જેમ પ્રભુએ અધિષ્ઠિત કરેલા તે ગિરિને જોઈ ભરત તથા સુંદરી ઘણે હર્ષ પામ્યાં. સ્વર્ગ અને મોક્ષમાં જવાની જાણે નિસરણી હોય તેવા તે વિશાળ શિલાવાળા પર્વત ઉપર તે બંને ચડ્યા અને સંસારથી ભય પામેલા પ્રાણીઓને શરણ તુલ્ય, ચાર દ્વારવાળા અને સંક્ષિપ્ત કરેલી (જબૂદ્વીપની) જગતિ (કેટ) હોય તેવા સમવસરણ સમીપે આવ્યા. સમવસરણના Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૮ દીક્ષા માટે સુંદરીની પરમાત્માને પ્રાર્થના. સને ૪ છે. ઉત્તર દ્વારા માર્ગથી તેમણે યથાવિધિએ પ્રવેશ કર્યો. પછી હુઈ અને વિનયવડે પિતાના શરીરને ઉચ્છવાસિત તથા સંકચિત કરતા તેઓએ પ્રભુને ત્રણ પ્રદક્ષિણ દઈ, પંચાંગે ભૂમિને સ્પર્શ કરી નમસ્કાર કર્યો. તે સમયે જાણે રત્નભૂતળમાં સંક્રાંત થયેલા પ્રભુના બિંબને જેવાને તેઓ ઈચ્છતા હોય તેમ જણાતું હતું. પછી ચક્રવતીએ ભક્તિથી પવિત્ર થયેલી વાણીવડે પ્રથમ ધર્મચક(તીર્થકર)ની સ્તુતિ કરવાનો આરંભ કર્યો. હે પ્રભુ! અછતા ગુણને કહેનારા મનુષ્ય અન્ય જનોની સ્તુતિ કરી શકે છે, પણ હું તમારા છતા ગુણને કહેવાને પણ અસમર્થ છું, તેથી આપની સ્તુતિ કેમ કરી શકું ? તથાપિ દરિદ્ર પુરુષ પણ જેમ લહમીવંતને અ૫ ભેટ કરે છે તેમ હે જગન્નાથ ! હું આપની સ્તુતિ કરીશ. હે પ્રભુ ! ચંદ્રના કિરણથી શેફાલી જાતના વૃક્ષોનાં પુષ્પ ગળી જાય છે. તેમ તમારા ચરણકમળના દર્શનમાત્રથી પ્રાણીઓના અન્ય જન્મનાં કરેલાં પાપ પણ ગળી જાય છે. હે સ્વામી! જેની ચિકિત્સા ન થઈ શકે એવા મહામેહરૂપી સંનિપાતવાળા પ્રાણીઓને વિષે પણ અમૃત ઔષધિના રસ જેવી તમારી વાણી જયવંતી વતે છે. હે નાથ ! વર્ષાઋતુની વૃષ્ટિની જેમ ચક્રવતી અને રંક જન ઉપર સદશ ભાવવાળી તમારી દષ્ટિ પ્રીતિસંપત્તિના એક કારણરૂપ છે. હે સ્વામી! ફૂર કર્મરૂપી બરફની ગાંઠને ગાળી દેવામાં સૂર્યની જેવા આપ અમારી જેવાના પુણ્યથી જ પૃથ્વી પર વિચરે છે. હે પ્રભુ ! શબ્દાનુશાસનમાં વ્યાપી રહેલા સંજ્ઞાસૂત્રની જેવી ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યમય ત ત્રિપદી જયવંતી વતે છે. હે ભગવન ! જેઓ તમારી સ્તુતિ કરે છે તેઓને આ છેલ્લે ભવ થાય છે, તે જે તમારી સેવા અને ધ્યાન કરે તેની તો વાત જ શી કરવી ? આવી રીતે ભગવંતને સ્તવી નમસ્કાર કરી ભરતેશ્વર ઈશાન કૂણમાં યોગ્ય સ્થાને બેડા. પછી સુંદરી, ભગવાન વૃષભધ્વજને વાંદી અંજલિ જેડી ગદ્દગદ્દ અક્ષરવાળી ગિરાથી બેલી--“હે જગત્પતિ ! આટલા કાળ સુધી હું આપને મનથી જોતી હતી પણ આજે તે ઘણું પુણ્યથી અને ભાગ્યોદયથી આપના પ્રત્યક્ષ દર્શન થયાં છે. આ મૃગતૃષ્ણા જેવા મિથ્થા સુખવાળા સંસારરૂપી મરૂદેશમાં અમૃતના દ્રહ જેવા તમે લોકેને પુયથી જ પ્રાપ્ત થયા છો. હે જગન્નાથ ! આપ મમતારહિત છે તે પણ જગત ઉપર તમે વાત્સલ્ય રાખો છે, નહીં તે આ વિષમ દુ:ખના સમુદ્રથી તેને કેમ ઉદ્ધાર કરે ! હે પ્રભુ મારી બેન બ્રાહ્મી, મારા ભત્રીજાઓ અને તેમના પુત્રો એ સર્વ તમારા માર્ગને અનુસરીને કૃતાર્થ થયા છે, ભરતના આગ્રહથી મેં આટલે કાળ વ્રત ગ્રહણ ન કર્યું તેથી હું પોતે ઠગાઈ છું. હે વિશ્વતારક ! હવે મને દીનને તમે તારે આખા ઘરમાં ઉદ્યત કરનાર દીપક ઘડાને શું ઉદ્યોત નથી આપતો ? આપે છે જ, માટે હે વિશ્વનું રક્ષણ કરવામાં વત્સલ ! આપ પ્રસન્ન થાઓ અને સંસારસે મુદ્રને તરવામાં વહાણ સમાન દીક્ષા મને આપો.” સુંદરીના એવાં વચન સાંભળી “હે મહાસવે ! તને શાબાશ છે એમ કહી સામાયિક સૂત્રોચ્ચારપૂર્વક પ્રભુએ તેને દીક્ષા આપી, પછી તેને મહાવતારૂપી વૃક્ષોના ઉધાનમાં અમૃતની નીક જેવી શિક્ષામય દેશના આપી, એટલે જાણે મોક્ષ પ્રાપ્ત થયો હોય એમ માનતી તે મહામના સાધ્વી મેટાએની પાછળ વ્રતિનીગણ (સાધ્વીઓના સમૂહ)ની મધ્યમાં બેઠી. પ્રભુની દેશના સાંભળી તેમના ચરણકમળને નમી મહારાજા ભરતપતિ હર્ષ પામી અયોધ્યા નગરીમાં ગયા. Page #173 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧લું. અઠ્ઠાણું બંધુઓનું પરમાત્મા સમીપે આગમન ૧૪૯ ત્યાં પોતાના સર્વ સ્વજનેને જોવાની ઈચ્છાવાળા મહારાજાને અધિકારીઓએ જે આવ્યા તેને બતાવ્યા અને ન આવ્યા તેમને સંભારી આપ્યા. પછી પોતાના ભાઈઓ જેઓ અભિષેક ઉત્સવમાં પણ આવ્યા નહોતા તેમને બોલાવવાને ભરતરાજાએ એક એક દ્વત મેક. દૂતોએ જઈ તેમને કહ્યું – તમે રાજ્યની ઈચ્છા કરતા હે તો ભરત રાજાની સેવા કરે. દૂતેના કહેવાથી તેઓ સર્વે વિચાર કરી બોલ્યા- “પિતાએ અમને તથા ભરતને રાજ્ય વહેંચી આપેલું છે તે ભારતની સેવા કરવાથી તે અમને અધિક શું કરશે ? શું તે કાળ આવ્યે કાળને રોકી શકશે ? શું દેહને પકડનારી જરારાક્ષસીને તે નિગ્રહ કરશે ? શું પીડાકારી વ્યાધિરૂપી વ્યાધાને મારી શકશે ? અથવા શું ઉત્તરોત્તર વધતી જતી તૃષ્ણને ચૂર્ણ કરશે ? જો આવી જાતનું સેવાનું ફળ આપવાને ભરત સમર્થન હોય તો સર્વસામાન્ય મનુષ્યપણુમાં કોણ કેને સેવવા ગ્ય છે ? તેને ઘણું રાજ્ય હવા છતાં પણ તેટલાથી અસંતોષી હોવાને લીધે પિતાના બળથી જે અમારા રાજ્ય ગ્રહણ કરવાની ઈચ્છા કરે તે અમે પણ એક પિતાના જ પુત્રો છીએ, તેથી હું તે ! અમે પિતાજીને વિદિત કર્યા સિવાય તમારે સ્વામી કે જે અમારે માટે ભાઈ છે. તેની સાથે યુદ્ધ કરવાને ઉત્સાહ ધરતા નથી. એ પ્રમાણે દૂતોને કહી ઋષભદેવજીના તે (૯૮) પુત્રો અષ્ટાપદ પર્વત ઉપર સમવસરણની અંદર બિરાજેલા ત્રાષભસ્વામીની પાસે ગયા. ત્યાં પ્રથમ ત્રણ પ્રદક્ષિણા કરી પરમેશ્વરને તેમણે પ્રણામ કર્યા. પછી મસ્તકે અંજલિ જેડી તેઓ નીચે પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. હે પ્રભુ ! દેવતાઓ પણ તમારા ગુણને જાણી શકતા નથી તે તમારી સ્તુતિ કરવાને બીજું કે સમર્થ થાય ? તથાપિ બાળકની જેવી ચપળતાવાળા અમે તમારી સ્તુતિ કરીએ છીએ. જેઓ હંમેશાં તમને નમસ્કાર કરે છે તેઓ તપસ્વીથી પણ અધિક છે અને જેઓ તમારી સેવા કરે છે તેઓ યોગીથી પણ અધિક છે. તે વિશ્વને પ્રકાશ -- કરનાર સૂર્ય ! પ્રતિદિવસ નમસ્કાર કરનારા જે પુરુષના મસ્તકમાં તમારા ચરણનખનાં કિરણે આભૂષણરૂપ થાય છે તે પુરુષોને ધન્ય છે ! હે જગત્પતિ ! તમે કોઈનું કાંઈ પણ સામ વચનથી કે બળથી ગ્રહણ કરતા નથી. તથાપિ તમે ક્યચક્રવતી છે. તે સ્વામિન ! સર્વ જળાશયોના જળમાં ચંદ્રના પ્રતિબિંબની જેમ તમે એક જ સર્વ જગતના ચિત્તમાં રહેલા છે. હે દેવ ! તમારી સ્તુતિ કરનાર પુરુષ સર્વને સ્તુતિ કરવા યુગ્ય થાય છે, તમને પૂજનાર સર્વને પૂજવા ગ્ય થાય છે અને તમને નમસ્કાર કરનાર સર્વને નમસ્કાર કરવા ગ્ય થાય છે, તેથી તમારી ભક્તિ મોટા ફળવાળી કહેવાય છે. દુઃખરૂપી દાવાનળથી તપ્ત થયેલા જનમાં તમે મેઘ સમાન છે અને મોહાંધકારથી મૂઢ થયેલા જનોને તમે દીપક સમાન છે. માર્ગમાં છાયા વૃક્ષની જેમ રાંકના, સમર્થના, મૂર્ખના અને ગુણીજનના એક સરખા ઉપકારી છે.” આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી ભ્રમરની પેઠે પ્રભુના ચરણકમળમાં પિતાની દષ્ટિ રાખી સર્વ એકઠા થઈ વિજ્ઞપ્તિ કરવા લાગ્યા–“હે સ્વામિન! આપે મને અને ભારતને એગ્યતા પ્રમાણે જુદા જુદા દેશના રાજ્ય વહેંચી આપેલાં છે. અમે તે તે રાજ્યથી સંતુષ્ટ થઈને રહીએ છીએ, કારણ કે સ્વામીએ બતાવેલી મર્યાદા વિનયી લેકને અનુલ્લંધ્ય છે, પરંતુ હે ભગવાન્ ! અમારા મોટા ભાઈ ભરત પિતાના રાજ્યથી અને હરણ કરેલા બીજાનાં રાજ્યોથી પણ જળથી વડવાનળની જેમ હજી Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ અઠ્ઠાણું ભાઈઓને પરમાત્માને બોધ સગ ૪ થે. સંતોષ પામતા નથી. જેમ બીજા રાજાઓનાં રાજ્ય તેણે ખેંચી લીધાં, તેમ અમારાં રાજ્યને પણ ખુંચવી લેવાને તે ઈચ્છે છે. એ ભરત રાજા અપર રાજાઓની પેઠે અમારી પાસે પણ પોતાના દૂત મોકલી આજ્ઞા કરે છે કે તમે રાજ્યને છેડી દે અથવા મારી સેવા કરે. હે પ્રભુ ! પિતાને માટે માનનારા ભારતના વચનમાત્રથી અમે નપુંસકની જેમ તાતે આપેલા રાજ્યને કેમ છોડી દઈએ ? તેમજ અધિક ઋદ્ધિમાં ઈચ્છારહિત એવા અમે તેની સેવા પણ કેમ કરીએ ? જે અતૃત માણસ હોય તે જ માનને નાશ કરનારી પર સેવા અંગીકાર કરે છે. રાજ્ય છોડવું નહી અને સેવા કરવી નહીં ત્યારે યુદ્ધ કરવું એ સ્વત સિદ્ધ થાય છે; તથાપિ આપને પૂછયા સિવાય અમે કાંઈ પણ કરવાને સમર્થ નથી.” પુત્રોની આવી વિજ્ઞપ્તિ સાંભળી જેમના નિર્મળ કેવળજ્ઞાનમાં સર્વ જગત સંક્રાંત. થયેલું છે એવા કૃપાળુ ભગવાન આદીશ્વરે તેઓને આ પ્રમાણે આજ્ઞા કરી-“હે વત્સ ! પુરુષત્રતધારી વીર પુરુષોએ તે અત્યંત પ્રેહ કરનારા વેરીવર્ગની સાથે જ યુદ્ધ કરવું જોઈએ. રાગ, દ્વેષ, મોહ અને કષાયે જીવોને સેંકડે જન્માંતરમાં પણ અનર્થ આપનારા શત્રુઓ છે. રાગ સદગતિએ. જવામાં લોઢાની શંખલા સમાન બંધનકારક છે, દ્વેષ નારકાવાસમાં નિવાસ કરવાને બળવાન માનરૂપ છે, મેહ સંસાર સમુદ્રની ઘુમરીમાં નાખવાને પણ રૂપ છે અને કષાય અગ્નિની જેમ પિતાના આશ્રિત જનોનું દહન કરે છે, તે માટે અવિનાશી ઉપાયરૂપ અાથી નિરંતર યુદ્ધ કરીને પુરુષોએ તે વૈરીને જીતવા અને સત્યશરણભૂત ધર્મની સેવા કરવી, જેથી શાશ્વત આનંદમય પદની પ્રાપ્તિ સુલભ થાય. આ રાજ્યલક્ષમી અનેક નિમાં પાતર કરાવનારી, અતિ પીડા આપનારી, અભિમાનરૂપ ફળવાળી અને નાશવંત છે. હે પુત્ર ! પૂર્વે સ્વર્ગના સુખથી પણ તમારી તૃષ્ણ પૂરી થઈ નથી તે અંગારા કરનારની પેઠે મનુષ્ય સંબંધી ભેગથી તે તે કેમ જ પૂરી થાય ? અંગારા કરનારનો સંબંધ આ પ્રમા કઈ અંગારા કરનાર પુરુષ જળની મસક લઈને નિર્જળ અરણ્યમાં અંગાર કરવાને માટે ગયે. ત્યાં મધ્યાહૂના અને અંગારાના તાપથી ઉત્પન્ન થયેલી તૃષાથી તે આક્રાંત થયો તેથી સાથે લાવેલી મસકનું સર્વ જળ પી ગયે; તોપણ તેની તૃષા શાંત થઈ નહીં, એટલે તે સૂઈ ગયે. સ્વપ્નમાં જાણે તે ઘેર ગયે અને ઘરની અંદર રહેલા કલશ, ગોળા અને ગાગર વિગેરેનું સર્વ જળ પી ગયે, તથાપિ અગ્નિને તેલની પેઠે તેની તૃષા શાંત થઈ નહીં એટલે એણે વાવ, કુવા અને સરોવરનું જળ પીને શેષણ કર્યું, તેવી જ રીતે સરિતા અને સમુદ્રનું જળપાન કરી તેનું પણ શેષણ કર્યું, તે પણ નારકીના જીની તૃષાવેદનાની જેમ તેની તૃષા ત્રુટી નહીં. પછી મરુદેશના કૂપમાં જઈને રજજુથી દર્ભને પળે બધી જળને માટે તેમાં નાંખે આખ્ત માણસ શું ન કરે ? કૂવામાં જળ બહુ ડું હતું તેથી દર્ભને પૂળે કૂવામાંથી કાઢતાં મધ્યમાં જ જળ ઝમી ગયું. તે પણ ભિક્ષુક તેલનું પિતું નેવીને ખાય તેની પેઠે તે તેને નીચવીને પીવા લાગે; પણ જે તૃષા સમુદ્રના જળથી પણ ત્રુટી નહીં તે પૂળાના નીચેવેલા જળથી કેમ તૂટે ? ૧ પણ-પ્રતિજ્ઞા (મહે એવી પ્રતિજ્ઞા કરી છે કે સર્વ પ્રાણીઓને સંસારરૂપ ઘુમરીમાં નાખવા). ૨ પાડનારી. ૩ કોયલા. ૪ નદી. ૫ મારવાડના. Page #175 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. અઠ્ઠાણું ભાઈ એની દીક્ષા ૧૫૧ તે પ્રમાણે તમારી પણ સ્વર્ગના સુખથી નહીં છિન્ન થયેલી તૃષ્ણા રાજ્યલકમીથી કેમ છેદાશે ? માટે હે વત્સ ! વિવેકી એવા તમોએ અમંદ આનંદમાં ઝરારૂપ અને મોક્ષપ્રાપ્તિનું કારણ એવું સંયમરૂપી રાજ્ય ગ્રહણ કરવું ઘટે છે.” આવાં સ્વામીનાં વચન સાંભળીને તે અઠ્ઠાણું પુત્રને તત્કાળ સંવેગરંગ ઉત્પન્ન થયે અને તે જ વખતે ભગવંતની પાસે તેમણે દીક્ષા લીધી. “અહો ! કેવું આમનું ધૈર્ય કેવું સત્વ અને કેવી વૈરાગ્યબુદ્ધિ !” એમ ચિંતવન કરતા હતા એ આવીને તે સર્વ વૃત્તાંત ચક્રીને નિવેદન કર્યો. પછી તારાઓની તિને જેમ જ્યોતિ પતિ(ચંદ્ર) સ્વીકાર કરે, અગ્નિઓના તેજને જેમ સૂર્ય સ્વીકાર કરે અને સર્વ પ્રવાહના જળને સમુદ્ર સ્વીકાર કરે તેમ તેમનાં રાજ્ય ચક્રવર્તીએ સ્વીકાર્યા. इत्याचार्यश्रीहेमचन्द्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरित्रे महाकाव्ये प्रथमपर्वणि भरतचक्रोत्पत्तिदिग्विजयराज्याभिषेकसोदर्य व्रतग्रहणकीर्तनो नाम चतुर्थः सर्गः ॥ ४ ॥ જ સર્ગ પાંચમે આ એકદા ભરતેશ્વર સુખપૂર્વક સભામાં બેઠા હતા તે વખતે સુષેણ સેનાપતિએ નમસ્કાર કરીને કહ્યું: “હે મહારાજ ! તમે દિગ્વિજય કર્યો તે પણ મદન્મત્ત હરતી જેમ આલાનસ્તંભ પાસે આવે નહિ તેમ તમારું ચક્ર હજી નગરીમાં પેસતું નથી.” ભરતેશ્વર બોલ્યાઃ સેનાપતિ ! છ ખંડ ભરતક્ષેત્રમાં અદ્યાપિ કો વીર પુરૂષ મારી આજ્ઞા સ્વીકારતો નથી” ત્યારે મંત્રીએ કહ્યું: “સ્વામિન ! હું જાણું છું કે આપ મહારાજાએ ક્ષુદ્રહિમાલય સુધી આખું ભરતક્ષેત્ર જીતી લીધું છે, દિગ્વિજય કરીને આવેલા તમારે જીતવા ગ્ય કોણ અવશેષ રહેલો હોય ? કારણ કે ફરતી ઘંટીમાં પડેલા ચણામાંથી એક પણ દાણે દળાયા વિના અવશેષ રહેતો નથી; તથાપિ નગરીમાં પ્રવેશ નહીં કરતું ચક્ર, “અદ્યાપિ તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર કેઈ ઉન્મત્ત પુરૂષ જીતવા ગ્ય રહ્યો છે એમ સૂચવે છે. હે પ્રભુ ! દેવતાઓને પણ દુર્જય કેઈ પુરુષ તમારે જીતવા યોગ્ય રહેલે હું જતો નથી, પણ અરે મારા જાણવામાં આવ્યું કે વિશ્વમાં એક દુજેય પુરૂષ આપે જીતવા ગ્ય રહ્યો છે. એ અષભસ્વામિને જ પુત્ર અને આપને ના ભાઈ બાહુબલિ છે. તે મહાબળવાન અને બળવંત પુરૂષના બળનો નાશ કરનાર છે. એક તરફ જેમ સર્વ અસ્ત્ર અને એક તરફ વંજ તેમ એક તરફ રાજાઓ અને એક તરફ બાહુબલિ છે. જેમ તમે ઋષભદેવ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર બાહુબલિ પાસે સુવેગ હૂતને મોકલ સગ ૫ મે. છના લકત્તર પુત્ર છે તેમ તે પણ તેવા છે. જ્યાં સુધી તમે તેમને જીત્યા નથી ત્યાં સુધી કેઈને જીત્યા નથી. આ ષટ્રખંડ ભરતમાં આપની જે કઈ લેવામાં આવતા નથી, તે પણ તેને ય કરવાથી આપને અત્યંત ઉત્કર્ષ થવાને. એ બાહુબલિ જગતને માનવા તમારી આજ્ઞા માનતું નથી, તેથી તેને સાધ્યા સિવાય જાણે લજજા પામ્યું હોય તેમ ચક્ર નગરમાં પ્રવેશ કરતું નથી. રેગની જેમ એ૯૫ શત્રુની પણ ઉપેક્ષા કરવી ઘટે નહી, માટે હવે વિલંબ કર્યા વિના જ કરવાનો યત્ન કરો.” મંત્રીનું એવું વચન સાંભળી દાવાનળ અને મેઘની વૃષ્ટિ વડે પર્વતની જેમ તત્કાળ કેપ અને શાંતિથી આલિષ્ટ થઈ ભરતેશ્વર આ પ્રમાણે છેલ્યા “એક તરફ ના ભાઈ આજ્ઞા સ્વીકારતા નથી તે લજ્જાકારી છે અને બીજી તરફ નાના ભાઈ સાથે યુદ્ધ કરવું તે મને બાધાકારી છે. જેની આજ્ઞા પોતાના ઘરમાં નથી ચાલતી તેની આજ્ઞા બહાર પણ ઉપહાસ્યકારી છે. તેમ નાના ભાઈના અવિનયની અસહનતા તે પણ અપવાદરૂપ છે. ગર્વ પામેલાને શિક્ષા કરવી જોઈએ એવો રાજધર્મ છે અને ભાઈઓમાં સારી રીતે રહેવું જોઈએ એ વ્યવહાર છે આ પ્રમાણે હું ખરેખર સંકટમાં આવી પડ છું.” અમાત્યે કહ્યું “મહારાજ ! આપનું તે સંકટ આપના મહત્વથી તે અનુજ બંધુજ ટાળશે; કારણ કે મોટા ભાઈએ આજ્ઞા આપવી અને નાના ભાઈએ તે પાળવી એ આચાર સામાન્ય ગૃહસ્થોમાં પણ પ્રવર્તે છે, માટે આપ તે નાના ભાઈને સંદેશે કહેનાર દૂત મોકલી કરુઢી પ્રમાણે આજ્ઞા કરે. હે દેવ ! કેશરીસિંહ જેમ પલાણને સહન ન કરે તેમ વીરમાની તમારે નાનો ભાઈ જે સર્વ જગતને માનવા એગ્ય તમારી આજ્ઞાને નહીં સહન કરે તે પછી ઈન્દ્રની જેવા પરાક્રમવાળા આપે તેને શિક્ષા આપવી પડશે. તેમ કરતાં લોકાચારને અતિક્રમ ન થવાથી તમને લોકાપવા લાગશે નહીં.' મહારાજાએ મંત્રીનું તે વચન સ્વીકાર્યું, તેમને શાસ્ત્ર અને લેકવ્યવહારને અનુસરતી વાણી ગ્રહણ કરવી જોઈએ. પછી નીતિજ્ઞ, દૃઢ અને વાચાળ એવા પિતાના સુવેગ નામના દૂતને શિખામણ આપી બાહુબલિ પ્રત્યે મેક. પોતાના સ્વામિની શ્રેષ્ઠ શિક્ષાને દૂતપણાની દીક્ષાની જેમ અંગીકાર કરી રથમાં આરુઢ થઈ તે સુવેગ તક્ષશિલા નગરી તરફ ચાલ્ય. સારા સિન્યને પરિવાર લઈ અત્યંત વેગવાળા રથમાં બેસીને જ્યારે તે વિનીતા નગરીની બહાર નીકળે ત્યારે જાણે ભરતપતિની શરીરધારી આજ્ઞા હેાય એ તે જણાવા લાગ્યા. માગે જતાં કાર્યના આરંભમાં વારંવાર વામ (અવળા) દેવને જોતો હોય તેમ તેનું નામ નેત્ર ફરકવા લાગ્યું, અગ્નિમંડળના મધ્યમાં નાડીને ધમના પુરૂષની પેઠે તેની દક્ષિણ નાડી રેગ વિના પણ વારંવાર વહેવા લાગી, તેતડું બોલનારની જિહા જેમ અસંયુકત વર્ણનમાં પણ ખલના પામે તેમ તેને રથ સરખા માર્ગમાં પણ વારંવાર સ્મલના પામવા લાગ્યા તેના ઘેડેસ્વારેએ આગળ જઈ વરેલો પણ જાણે ઉલટે પ્રેરેલ હોય તેમ કૃષ્ણસાર મૃગ (કાળીયાર) તેના દક્ષિણ ભાગથી વામ ભાગ તરફ ગયે; સૂકાઈ ગયેલ કાંટાના વૃક્ષ ઉપર બેસીને ચંચૂપી શસ્ત્રને પાષાણુની જેમ ઘસતે કાક પક્ષી તેની આગળ કરુવારે બેલવા લાગ્યું તેના પ્રયાણને રોકવાની ઈચ્છાથી દેવે જાણે અગવા નાંખી હોય તેમ Page #177 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. બાહુબલિ પાસે સુવેગ દૂતને એકલ. ૧૫૩ લંબાયમાન કૃષ્ણસ તેની આડે ઉતર્યો જાણે પશ્ચાત્ વિચાર કરવામાં વિદ્વાન એવા તે સુવેગને પાછું વાળતો હોય તેમ પ્રતિકૂળ વાયુ તેની આંખમાં રજ નાંખતો વાવા લાગે; અને લેટની કણિક મૂક્યા વિનાના અથવા કુટી ગયેલા મૃદંગની પેઠે વિરસ શબ્દ કરતે ગધેડે તેની જમણી તરફ રહીને શબ્દ કરવા લાગ્યા. આવા અપશુકનને સુવેગ જાણત હતે તથાપિ આગળ ચાલ્યા કેમકે નિમકહલાલ નોકરી સ્વામિના કાર્યમાં બાણની પેઠે લના પામતા નથી. ઘણાં ગામ, નગર, આકર અને કબૂટને ઓળંગતો તે ત્યાંના નિવાસી લોકોને ક્ષણવાર વંટળીઆની પેઠે દેખાય. સ્વામિના કાર્યને માટે દંડની જેમ પ્રવતે લે તે વૃક્ષખંડ, સરોવર અને સિંધુના તટ વિગેરેમાં પણ વિશ્રામ લેતે નહોતે. એવી રીતે પ્રયાણ કરતા તે જાણે મૃત્યુની એકાંત રતિભૂમિ હોય તેવી મહાઅટીમાં આવી પહોંચ્યો. રાક્ષસોની જેવા ધનુષ તૈયાર કરીને હાથીઓના નિશાન કરનાર અને ચમૂરુ જાતના મૃગચર્મના બખ્તર પહેરનારા ભિન્ન લેકેથી તે અટવી વ્યાપ્ત હતી, જાણે યમરાજાના સગોત્રી હોય તેવા ચમૂરુ મૃગ, ચિત્રા, વ્યાઘ, સિંહ અને સરભ વિગેરે ક્રૂર પ્રાણીઓથી તે ભરપૂર હતી. પરસ્પર વઢતા સર્પ અને નકુળવાળા રાફડાઓથી ભયંકર લાગતી હતી, રીંછના કેશ ધારણ કરવામાં વ્યગ્ર એવી નાની ભિલડીઓ તેમાં ફરતી હતી, પરસ્પર સંગ્રામ કરીને ને મહિષે તે અટવીના જીર્ણ વૃક્ષને ભાંગી નાંખતા હતા, મધ લેનાર પુરુષોએ ઉડાડેલી મધુમક્ષિકાઓને લીધે તે અટવીમાં સંચાર થઈ શકતો નહોતો, તેમજ આકાશ સુધી પહોંચેલા ઊંચા વૃક્ષસમૂડથી સૂર્ય પણ તે અટવીમાં દેખાતો નહોતો. પુણ્યવાન જેમ વિપત્તિને ઉલ્લંઘન કરે તેમ વેગવાળા રથમાં બેઠેલ સુવેગ તે ઘોર અટવી લીલામાત્રમાં ઓળંગી ગયો. ત્યાંથી તે બહલી દેશમાં આવી પહોંચ્યા. તે દેશમાં માર્ગના અંતર ભાગમાં વૃક્ષો નીચે અલંકાર ધારણ કરેલી અને સ્વસ્થ થઈને બેઠેલી વટેમાર્ગની સ્ત્રીઓ સુરાજ્યપણાને જણાવતી હતી. દરેક ગોકુળે વૃક્ષની નીચે બેઠેલા અને હર્ષિત ગોપાલના પુત્રો ઋષભચરિત્ર ગાતા હતા, જાણે ભદ્રશાળ વનમાંથી લાવીને આરોપણ કર્યા હોય તેવાં ફળવાળાં અને ઘાટાં ઘણાં ઘણાં વૃક્ષેથી તે દેશનાં સર્વ ગામડાં અલંકૃત થયેલાં હતાં. ત્યાં દરેક ગામે અને ઘરે ઘરે દાન આપવામાં દીક્ષિત થયેલા ગૃહસ્થ લેક યાચકોની શોધ કરતા હતા. ભરતરાજાથી ત્રાસ પામીને જાણે ઉત્તર ભરતાદ્ધમાંથી આવ્યા હોય એવા અક્ષીણુ સમૃદ્ધિવાળા યવન લેકોને કેટલાંએક ગામમાં નિવાસ હતે. ભરતક્ષેત્રના છ ખંડથી જાણે એક જુદો જ ખંડ હોય તેમ તે દેશના લોકે ભરત રાજાની આજ્ઞાને તદ્દન જાણતા જ નહોતા. એવા તે બહલી દેશમાં જ સુવેગ, માર્ગમાં મળતા તે દેશના લેકે કે જેઓ બાહુબલિ સિવાય બીજા રાજાને જાણતા નહોતા અને જેઓ અનાd (પીડારહિત) હતા તેઓની સાથે વારંવાર વાર્તા કરતો હતો. વનમાં તથા પર્વતોમાં ફરનારા દુર્મદ અને શિકારી પ્રાણીઓ પણ બાહુબલિની આજ્ઞાથી પાંગળા થઈ ગયા હોય તેવા તે જેતે. હતો. પ્રજાના અનુરાગ વચનથી અને મોટી સમૃદ્ધિથી બહુબલિની નીતિને તે અદ્વૈત માનવા લાગ્યું. એ પ્રમાણે ભરતરાજાના અનુજ બંધુને ઉત્કર્ષ સાંભળવાથી વારંવાર વિમિત થયેલ સુવેગ પોતાના સ્વામીને સંદેશ સંભારતા તક્ષશિલા નગરી પાસે આવી પહોંચે. નગરીના બહારના ભાગમાં રહેનારા લેકેએ સહજ આંખ A - 20 Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧પ સુવેગને તક્ષશિલામાં પ્રવેશ. સગ ૫ મો. ઊંચી કરી તેને એક પાંથ તરીકે ક્ષણવાર જે. ક્રીડાઉધાનમાં ધનુર્વિદ્યાની ક્રીડા કરનારા સુભટેના ભુજાસ્કેટથી તેના ઘડા ત્રાસ પામી ગયા. આમ તેમ નગરલેકેની સમૃદ્ધિ જેવામાં વ્યગ્ર થયેલા સારથીનું પિતાના કાર્યમાં ધ્યાન નહીં રહેવાથી તેમને રથ ઉન્મા ગામી થઈ આલના પાપે. બહારનાં ઉદ્યાનવૃક્ષ પાસે જાણે સમસ્ત દ્વીપના ચક્રવતીઓના ગજરને એકઠા કર્યા હોય તેવા ઉત્તમ હસ્તીઓને બાંધેલા તેણે જોયા. જાણે તિષ્ક દેવતાનાં વિમાને છોડીને આવ્યા હોય તેવા ઉત્તમ અવડે ઉન્નત અશ્વશાળાએ તેના જેવામાં આવી. ભરતના નાના ભાઈના એશ્વર્યના આશ્ચર્યને જોવાથી જાણે શિવેદના થતી હાય તેમ મસ્તકને ધુણાવતા તે દૂતે તક્ષશિલા નગરીમાં પ્રવેશ કર્યો. જાણે અહમિંદ્ર હોય તેવા સ્વછંદ વૃત્તિવાળા અને પિતપતાની દુકાને ઉપર બેઠેલા ધનાઢ્ય વણિકને જેતે જેતે તે રાજદ્વારે આવ્યા. જાણે સૂર્યના તેજને છેદી લઈને બનાવ્યા હોય તેવા ચળકતા ભાલાઓને ધારણ કરનારા પાળાઓનું સૈન્ય તે રાજદ્વાર પાસે ઉભેલું હતું. કેઈ ઠેકાણે ઈશ્નપત્રના અગ્રભાગ જેવી બરછીઓ લઈને ઉભેલા પાળાઓ, જાણે શૌર્યરૂપી વૃક્ષ પલ્લવિત થયાં હોય તેવાં શોભતાં હતાં. જાણે એકદંતા હાથીઓ હોય તેવા પાષાણુને ભંગ કરવામાં પણ અભંગ લેઢાના મુદુગરને ધારણ કરનારા સુભટે કઈ ઠેકાણે ઊભા હતા. જાણે ચંદ્રના ચિહ્નવાળી ધ્વજ ધારણ કરેલ હોય તેમ ઢાલ સહિત તરવારને ધારણ કરનારા પ્રચંડ શક્તિવાળા વીરપુરુષોના સમૂહથી તે રાજ્યદ્વાર શેભી રહ્યું હતું. કેઈ ઠેકાણે દૂરથી નક્ષત્રગણુ સુધી બાણને ફેંકનારા અને શબ્દાનુસારે વીંધનારા બાણુંવળી પુરુષ બાણુના ભાથાં પૃષ્ઠભાગે રાખીને અને હાથમાં કાલપૃષ્ઠ ધનુષ્ય ધારણ કરીને ઊભા હતા. જાણે દ્વારપાળ હોય તેમ તેની બંને બાજુએ ઊંચી રાખીને રહેલા બે હસ્તીઓથી તે રાજ્યદ્વાર દૂરથી ભયંકર જણાતું હતું. આવું તે નરસિંહનું સિંહદ્વાર(અગ્રદ્વાર) જોઈને સુવેગનું મન વિસ્મય પામ્યું. દ્વાર પાસે અંદર પ્રવેશ કરવાની રજાને માટે તે રોકાયે; કેમકે રાજમંદિરની એવી મર્યાદા છે. તેના કહેવાથી દ્વારપાળે અંદર જઈ બાહુબલિને નિવેદન કર્યું કે તમારા મોટા ભાઈને સુવેગ નામે એક દૂત આવીને બહાર ઉભેલો છે.” રાજાએ આજ્ઞા કરી એટલે છડીદારે બુદ્ધિવંતમાં શ્રેષ્ઠ એવા તે સુવેગને સૂર્યમંડળમાં બુદ્ધિની જેમ સભામાં પ્રવેશ કરાવ્યો. ત્યાં વિસ્મય પામેલા સુવેગે રત્નસિંહાસન ઉપર બેઠેલા અને જાણે તેજનું દૈવત હોય તેવા બાહુબલિને જોયા. જાણે આકાશમાંથી સૂર્યો આવ્યા હોય તેવા રનમય મુગટ ધારણ કરનારા તેજસ્વી રજાઓ તેની ઉપાસના કરતા હતા. પિતાના સ્વામીની વિશ્વાસરૂપ સર્વસ્વ વલ્લીના સંતાન મંડનરૂપ, બુદ્ધિવંત અને પરિક્ષણવડે શુદ્ધ-પ્રધાનોને સમૂહ તેની પાસે બેઠેલો હતો. પ્રદીપ્ત મુગટમણિવાળા અને જગતને અધષ્ય (નહીં ધારણ કરી શકાય તેવા) હેવાથી જાણે નાગકુમારે હોય તેવા રાજકુમારે તેની આસપાસ રહેલા હતા. બહાર કાઢેલી જિહાવાળા સર્પોની પેઠે ઉઘાડા આયુધને હાથમાં રાખીને રહેલા હજારે આત્મરક્ષથી તે મલયાચલની પેઠે ભયંકર લાગતો હતો. ચમરીમૃગ જેમ હિમાલય પર્વતને તેમ અતિસુંદર વારાંગનાઓ તેને ચામર વીંઝતી હતી. વીજળી સહિત શરદૂતુના મેઘની જેમ પવિત્ર વેષવાળા અને છડીવાળા છડીદારથી તે શોભતો હતો. સવેગે Page #179 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લ. સુવેગને બાહુબલિના કુશળ પ્રશ્નો ૧૫૫ અંદર પ્રવેશ કરી, શબ્દ કરતી સુવર્ણની લાંબી શંખલાવાળા હસ્તીની પેઠે લલાટથી પૃથ્વીને સ્પર્શ કરી તે બાહુબલિને પ્રણામ કર્યા, તત્કાળ મહારાજાએ ભ્રકુટીની સંજ્ઞાથી મંગાવેલા આસનને પ્રતિહારે બતાવ્યું એટલે તે તેના ઉપર બેઠો. પછી પ્રસાદરૂપ અમૃતથી ધોયેલી ઉજવળ દૃષ્ટિથી સુવેગ તરફ જતાં બાહુબલિ રાજા આ પ્રમાણે બોલ્યા–“સુવેગ ! આર્ય ભરત કુશળ છે ? પિતાજીએ લાલિત અને પાલિત કરેલી વિનીતાની સર્વ પ્રજા કુશળ છે ? કામાદિક છ શત્રુઓની જેમ ભરતક્ષેત્રના છ ખંડેને વિજય મહારાજા ભરતે અંતરાય રહિત કર્યો? સાઠ હજાર વર્ષ સુધી ઉત્કટ યુદ્ધ કરીને સેનાપતિ વિગેરે સર્વ પરિવાર કુશળતાએ પાછો આવ્યા ? સિંદૂરથી લાલ કરેલા કુંભસ્થળ વડે આકાશને સંધ્યાના અન્નમય કરતી મહારાજાના હાથીઓની ઘટા કુશળ છે ? હિમાલય સુધી પૃથ્વીને આક્રાંત કરીને આવેલા મહારાજાને ઉત્તમ અબ્ધો ગ્લાનિરહિત છે ? અખંડ આજ્ઞાવાળા અને સર્વ રાજાઓએ સેવાતા આર્ય ભારતના દિવસો સુખે વ્યતીત થાય છે ?” એવી રીતે પૂછીને વૃષભાત્મજ બાહુબલિ મૌન રહ્યા એટલે આવેગ રહિત થઈ અંજલિ જેડી સુગ બોલ્યા–“સર્વ પૃથ્વીન' કુશળ કરનાર ભરતરાયને પોતાનું કુશળ તે સ્વતઃ સિદ્ધ જ છે. જેનું રક્ષણ કરનારા તમારા મોટા ભાઈ છે એવી નગરી, સેનાપતિ, હસ્તી અને અશ્વો વગેરેનું અકુશળ કરવાને દેવ પણ સમર્થ નથી. એ ભરત રાજાથી અધિક કે તુલ્ય બીજે કઈ કયાં છે કે જે તેમના છ ખંડ વિજયમાં વિદ્ભકારી થાય. સર્વ રાજાઓ અખંડિત આજ્ઞાથી તેમનું સર્વત્ર સેવન કરે છે તથાપિ મહારાજ ભરતપતિ કયારે પણ અંતકરણમાં હર્ષ પામતા નથી, કારણ કે દરિદ્ર હોય તો પણ જે પોતાના કુટુંબથી સેવાય તે ઈશ્વર છે અને જે ઈશ્વર હોય તથાપિ કુટુંબથી ન લેવાય તેને અિધર્યસુખ કયાંથી હોય ? સાઠ હજાર વર્ષને અંતે આવેલા તમારા મોટા ભાઈ ઉત્કંઠાથી સર્વ અનુજ બંધુઓની આવવાની રાહ જોયા કરતા હતા. સર્વ સંબંધી અને મિત્રાદિક ત્યાં આવ્યા અને તેઓએ તેમને મહારાજયાભિષેક કર્યો. તે સમયે તેમની પાસે ઈદ્ર સહિત દેવતાઓ આવ્યા હતા, તે પણ તેમાં પિતાનાં નાના ભાઈઓને જોયા નહીં તેથી મહારાજા હર્ષ પામ્યા નહીં. બાર વર્ષ સુધી મહારાજ્યાભિષેક ચાલ્યા, તે દરમ્યાન ભાઈઓને ન આવેલા જાણી તેમને બેલાવવાને તો મેકહ્યા, કેમકે ઉત્કંઠા બળવાન છે. તેઓ કાંઈક વિચારીને ભરતરાય પાસે આવ્યા નહી અને પિતાજીની પાસે જઈને તેમણે વ્રત ગ્રહણ કર્યું. હવે તેઓ નિરાગી હેવાથી તેમને કઈ પિતાને કે પારકે નથી, તેથી તેઓનાથી મહારાજા ભારતનું બ્રાતૃવાત્સલ્યનું કૌતુક પૂર્ણ થાય તેમ નથી માટે તમારે જે તેમના ઉપર બંધુ પણને સ્નેહ હોય તે તમે ત્યાં પધારે અને મહીપતિના હૃદયમાં હર્ષ પમાડે. તમારા મોટા ભાઈ ઘણે કાળે દિગંતમાંથી આવ્યા છે તે છતાં તમે બેસી રહ્યા છે, તેથી તમે વજથી પણ અધિક કઠોર છે એમ હું તર્ક કરું છું, વડિલ બંધુની અવજ્ઞા કરે છે તેથી તમે નિર્ભયથી પણ નિર્ભય છે એમ હું માનું કારણ કે શૂરવીરેએ પણ ગુરુજનને વિષે ભયથી વર્તવું જોઈએ. એક તરફ વિશ્વનો વિજય કરનાર અને એક તરફ ગુરુને વિનયી હોય તો તેમાં કેની પ્રશંસા કરવી એ પર્ષદાના લોકેએ વિચાર કરવાની જરૂર નથી; કેમકે ગુરુને વિનય જ પ્રશંસાને ચગ્ય છે. આ તમારો અવિનય તે સર્વ સહ મહારાજા સહન કરશે પણ તેથી પિસુન લોકોને નિરંકુશ અવકાશ મળશે. પરંતુ તમારી અભક્તિને Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સુગની વાછા સર્ગ ૫ મ. પ્રકાશ કરનારી પિશુન લેકેની વાણીરૂપ તક(છાશ)ના છાંટા અનુક્રમે દૂધની જેમ મહારાજાના ચિત્તને દૂષણ પમાડશે. સ્વામીના સંબંધમાં પિતાનું અ૫ છિદ્ર હોય તે પણ રક્ષણીય છે; કેમકે ચેડાં છિદ્રવડે પણ પાણી સમગ્ર પાળનો નાશ કરે છે. “આટલા વખત સુધી હું ન આવ્યું, હવે કેમ આવી શકું ?” એવી તમે શંકા ન કરતાં હમણાં પણ ચાલે કેમકે સારા સ્વામીએ ભૂલને ગ્રહણ કરતા નથીઆકાશમાં સૂર્ય ઉગવાથી જેમ ઝાકળ નાશ પામે તેમ તમારા ત્યાં આવવાથી પિશુન લોકેના અનેરા નાશ પામશે. પર્વણીને દિવસે સૂર્યથી ચંદ્રની જેમ સ્વામીની સાથે સંગમ કરવાથી તમે તેજમાં વૃદ્ધિ પામે. સ્વામીની પેઠે આચરણ કરનારા ઘણુ બળવંત પુરુષે પોતાનું સેવ્યપણું છોડી દઈ તે મહારાજાની સેવા કરે છે. જેમ દેવતાઓને ઈંદ્ર સેવવા છે તેમ નિગ્રહ અને અનુગ્રહ કરવામાં સમર્થ ચક્રવતી સવ રાજાઓએ સેવવા યોગ્ય છે. તમે ફક્ત ચક્રવતીપણને પક્ષ લઈને પણું તેમની સેવા કરશે તો તેથી અદ્વૈત બ્રાતૃસૌહાર્દના પક્ષને પણ ઉદ્યોત કરશે. કદાપિ મારે ભ્રાતા છે એમ ધારી તમે ત્યાં નહીં આવે છે તે પણ યુક્ત કહેવાશે નહીં; કેમકે આજ્ઞાને સાર જાણનારા રાજાઓ જ્ઞાતિભાવે કરીને પણ નિગ્રહ કરે છે. લોહચાકથી લેઢાની જેમ પોતાના ઉત્કૃષ્ટ તેજથી આકષ્ટ થયેલા દેવ, દાનવ અને મનુષ્ય ભરતપતિની પાસે આવે છે. મહારાજા ભરતને ઇંદ્ર પણ અર્ધ આસન આપી મિત્રરૂપ થઈ ગયો છે, તે તેમને ફક્ત આગમન માત્રથી તમે કેમ અનુલ થતા નથી ? જે તમે વીરમાની થઈને તે મહારાજાનું અપમાન કરશે તો સિન્ય સહિત તમે, તેના પરાક્રમરૂપ સમુદ્રમાં સાથુઆના ચૂર્ણની મુષિતુલ્ય છે એમ જાણજે. જાણે ચાલતા પર્વતો હોય તેવા ઐરાવત હસ્તી જેવા તેમના ચારાશી લાખ હાથીઓ સામા આવતા હોય તો તેઓને કેશુ સહન કરી શકે તેમ છે ? વળી કલ્પાંત સમુદ્રના કલ્લેલની પેઠે સમગ્ર પૃથ્વી પ્લાવિત કરતા તેટલા જ અશ્વ અને રથે પણ કોણ રોકી શકે તેમ છે ? છનુ કોટી અધિપતિ એવા મહારાજાના છ– કેટી પાલાએ સિંહની જેમ કોને ત્રાસ ન પમાડે ? તેમને એક સુષેણ સેનાપતિ હાથમાં દંડ લઈને આવતો હોય તે યમરાજની પેઠે તેને દેવ અને અસુરે પણ સહન કરી શકે તેમ નથી. સૂર્યને અંધકારની જેમ અમેઘ ચક્રને ધારણ કરનાર ભરતચકીને આ ત્રણ લોક પણું કાંઇ હિસાબમાં નથી, માટે હે બાહુબલિ! તેજ અને વિયમાં ક એવા તે મહારાજા રાજ્ય અને જીવિતની ઈચ્છાવાળા તમેએ સેવવા યેગ્ય. છે.” સુવેગનાં એવાં વચન સાંભળી પોતાના બાહુબળથી જગતના બળને નાશ કરનાર બાહુબલિ જાણે બાજે સમુદ્ર હોય તેમ ગંભીર શબ્દ બોલ્યા- “હે દૂત! તને શાબાશ છે. વાચાળમાં તું અગ્રણી છે જેથી મારી આગળ આવી વાણું બોલવાને સમર્થ થયે છે. મેટા ભાઈ ભરત અમારે પિતાતુલ્ય છે. તેઓ બંધુને સમાગમ ઈચ્છે છે તે તેમને ઘટે છે; પણ સુર, અસુર અને રાજાઓની લમીથી ઋદ્ધિવાળા થયેલા તે અ૫ વભવવાળા અમારા આવવાથી લજજા પામશે એમ ધારીને અમે આવ્યા નથી. સાઠ હજાર વર્ષ સુધી પરરાજ્યને ગ્રહણ કરવામાં રોકાયેલા હતા તે જ તેમને કનિષ્ઠ ભાઈઓનાં રાજ્ય ગ્રહણ કરવામાં વ્યગ્ર થવાનું કારણ છે. જે સૌભ્રાતૃપણાનું કારણ હતું તે તે પિતાના ભાઈઓની પાસે એક પેક દૂતને રાજ્ય અથવા સંગ્રામની ઈચ્છાથી શા માટે એકલત ? લોભી એવા પણ મોટા ભાઈની સાથે કેણુ યુદ્ધ કરે એવી બુદ્ધિથી મહાસત્વવંત એવા Page #181 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું બાહુબલિને સુવેગને જવાબ. " ૧૫૭ અમારા નાના ભાઈઓ પિતાને અનુસર્યા છે. તેમના રાજ્ય ગ્રહણ કરવાથી છળ જોનારા તારા સ્વામીની બચેષ્ટા હવે પ્રગટ થઈ છે. એવી જ રીતે અને એ જ સ્નેહ બતાવવા માટે એ ભરતે વાણીના પ્રપંચમાં વિશેષ પ્રકારે વિચક્ષણ એવા તને મારી પાસે એક છે. એ નાના ભાઈઓએ દીક્ષા લઈ પિતાનાં રાજ્યનું દાન કરી જે હર્ષ તેને ઉત્પન્ન . કર્યો છે તે હર્ષ એ રાજ્યલુબ્ધને મારા આવવાથી થશે ? નહીં થાય. તેમને હું વજાથી કઠોર છું; પરંતુ થોડા વૈભવવાળ છતાં ભાઈને તિરસ્કાર કરવાના ભયથી હું તેની ત્રાદ્ધિ ગ્રહણ કરતું નથી. તે પુષ્પથી કમળ છે પણ માયાવી છે, કે જેણે અવ વાદથી ભય પામેલા પિતાના નાના ભાઈ એનાં રાજ્ય જાતે ગ્રહણ કર્યા. તે દૂત ! ભાઈ ઓના રાજ્યને ગ્રહણ કરનારા તે ભારતની અમે ઉપેક્ષા કરી તેથી નિર્ભયમાં પણ નિર્ભય એવા અમે શેના ! ગુરુ જનમાં વિનય રાખો એ પ્રશસ્ત છે, પણ જો ગુરુ પોતે ગુરૂ થાય તે પણ ગુરુના ગુણથી રહિત એવા ગુરુજનમાં વિનય રાખવે એ તો ઉલટું લજજાસ્પદ છે. ગર્વવાળા, કાર્ય અકાર્યને નહીં જાણનારા અને ઉત્માગામી એવા ગુરુજનને પણું ત્યાગ જ કરવો જોઈએ. અમે શુ તેના અશ્વાદિક લઈ લીધા છે કે તેનાં નગરાદિક ભગ્ન કર્યા છે કે જેથી અમારા અવિનયને એ સર્વસહ રાજાએ સહન કર્યો એમ તું કહે છે. જેનેના પ્રતિકારને માટે અમે તેવા કાર્યમાં પ્રવર્તતા નથી, માટે વિચારીને કાર્ય કરનારા સપુરુષે શું ખલ પુરુષનાં વચનથી દૂષિત થાય છે ? આટલો વખત અમે આવ્યા નહીં તેથી નિસ્પૃહ થઈને તેઓ કઈ ઠેકાણે ચાલ્યા ગયા તે આજ હવે અમે તે ચક્રીની પાસે આવીએ ! ભૂતની પેઠે છળને શોધનાર તે સર્વત્ર અપ્રમત્ત અને અબ્ધ એવા અમારી કઈ ભૂલને ગ્રહણ કરશે ? તેમને કઈ દેશ કે બીજું કાંઈ પણ અમે ગ્રહણ કર્યું નથી. વળી એ ભરતેશ્વર અમારા સ્વામી શી રીતે થાય ? મારા અને તેમના ભગવાન કષભદેવ જ સ્વામી છે, તે અમે બંનેને પરસ્પરમાં સ્વામીસંબંધ કેમ ઘટે ? તેજના કારણરૂપ હું ત્યાં આવવાથી તેઓનું તેજ કેમ રહેશે ? કારણ કે સૂર્યને ઉદય થયે અગ્નિ તેજસ્વી રહેતું નથી. અસમર્થ રાજાએ પિતે સ્વામી છતાં પણ તેને સ્વામી ગણી તેની સેવા કરે; કેમકે એવા રાંક રાજાઓના નિગ્રહ અને અનુગ્રહ કરવામાં એ સમર્થ છે. ભ્રાતૃસ્નેહના પક્ષે પણ જે હું તેની સેવા કરું તે તે ચક્રવતીપણુને સંબંધ જ ગણાય; કેમકે લેકનાં મુખ બંધાતાં નથી. હું તેમને નિર્ભય બ્રાતા છું અને તે આજ્ઞા કરવા ગ્ય છે; પણ જાતિપણાના સ્નેહનું તેમાં શું કામ છે ? એક જાતિ એવા વાથી અથવા વજનું વિદારણ નથી થતું શું ? સુર, અસુર અને નાની ઉપાસનાથી તે ભલે પ્રસન્ન થાઓ, પણ તેમાં મારે શું ? કેમકે સજજ રથ પણ માગે ચાલવાને સમર્થ થાય છે, ઉન્માર્ગે તે ભાંગી જાય છે. ઇંદ્ર પિતાજીને ભક્ત છે, તેથી તેને પિતાજીને જ્યેષ્ઠ પુત્ર ગણું પિતાના અર્ધ આસન ઉપર બેસારે તે તેથી શું તે ગર્વ પામે છે ? એ ભરતરૂપ સમુદ્રમાં સૈન્ય સહિત બીજા રાજાઓ સાથુઆના ચૂર્ણની મુષ્ટિ જેવા થાય છે તે ખરું, પણ તેજથી દુસહ એ હું તે તે સમુદ્રમાં વડવાનળ જે છું. સૂર્યના તેજમાં બીજાં તેજ માત્ર લય થઈ જાય, તેમ ભરતરાજા પિતાનાં અધ, હસ્તી, પાયદલ અને સેનાપતિ સુદ્ધાં મારામાં લય થઈ જાય. બાળપણમાં હાથીની જેમ મેં તેને પગેથી પકડીને - ૧ બગલા જેવી ચેષ્ટા ( માયાવી પણું ). Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સુવેગે સાંભળેલ લોકોને વાર્તાલાપ સર્ગ ૫ મિ. મારા કરવડે માટીના ઢેફાંની જેમ ગગનમાં ઉડાડ્યો હત; ગગનમાં બહુ ઊંચે ઊડ્યા પછી પાછા નીચે પડતાં- “એ પ્રાણરહિત ન થાઓ એમ ધારી મેં જ તેને પુષ્પની પેઠે ઝીલી લીધે હતો; પણ હાલમાં વાચાળ થયેલા એવા તેના જીતેલા રાજાઓનાં ચાટુ ભાષણે થી જાણે બીજા જન્મને પામ્યું હોય તેમ તે એ સઘળું ભૂલી ગયે જણાય છે, પરંતુ તે સર્વે ચાટુકારે નાસી જશે અને એ એકલે બાહુબળથી થતી વ્યથાને સહન કરશે. અરે દૂત ! તું અહીંથી ચાલ્યો જા. રાજ્ય અને જીવિતની ઈચ્છાથી તે ભલે અહીં આવે. પિતાએ આપેલા રાજ્યભાગથી તુષ્ટ થયેલે હું તેની પૃથ્વીની ઉપેક્ષા કરું છું તેથી મારે ત્યાં આવવાની જરૂર નથી.” બાહુબલિએ એવી રીતે કહેવાથી જાણે વિચિત્ર કાયાવાળા (ચિતરા) હોય તેવા અને સ્વામીની દૃઢ આજ્ઞારૂપી પાશથી બંધાએલા બીજા રાજાઓ પણ કેપથી રક્ત નેત્ર કરી સુવેગને જોવા લાગ્યા. “મારે મારો એમ રાષથી બેલતા અને અધરને કુરાવતા કુમારો વારંવાર તેની ઉપર કટાક્ષ નાંખવા લાગ્યા, અને હલાવતા પરિકર બાંધી દૃઢ થયેલા અંગરક્ષકો જાણે મારવાને ઇચ્છતા હોય તેમ ભ્રકુટી ચડાવીને તેને જોવા લાગ્યા અને સ્વામીને કઈ સાહસિક પદાતિ આ વરાકને મારી તો નહીં નાખે એમ મંત્રીઓ તેની ચિંતા કરવા લાગ્યા. તેવામાં હાથ તૈયાર કરી પગને ઊંચો કરી રહેલ હોવાથી જાણે તેને કંઠમાંથી પકડવાને ઉત્સુક હોય તેવા છડીદારે તેને આસન ઉપરથી ઉઠાવ્યો. આ પ્રમાણે થવાથી તે મનમાં ક્ષોભ પાપે, તે પણ પૈયનું અવલંબન કરી સુવેગ સભાસ્થાનમાંથી બહાર નીકળે. ક્રોધ પામેલા બાહુબલિના આકરા શબ્દોના અનુમાનથી રાજદ્વારમાં રહેલું પાય. દળ સન્ય રોપવડે ક્ષોભ પામ્યું. તેમાંના કેટલાક ક્રોધથી ઢાલ ફેરવવા લાગ્યા, કેટલાક તલવાર નચાવવા લાગ્યા, કેટલાક ફેંકવાને માટે ચક્ર તૈયાર કરવા લાગ્યા, કેઈ મુદુગર લેવા લાગ્યા, કોઈ ત્રિશૂળ વડે સ્ફોટન કરવા લાગ્યા, કેઈ ભાથાં બાંધવા લાગ્યા, કેઈ દંડ'ગ્રહણ કરવા લાગ્યા અને કઈ પરશુને પ્રેરવા લાગ્યા. તેઓને આવી સ્થિતિવાળા જેઈ તરફથી જાણે પગલે પગલે પિતાનું મૃત્યુ જેતે હોય તેમ મ્મલિત ચરણથી ચાલતે સુવેગ નરસિંહ(બાહુબલિના સિંહદ્વારથી બહાર નીકળે. ત્યાંથી રથમાં બેસી ચાલતાં માર્ગમાં નગરલકોની પરસ્પર થતી આવી વાણી તેણે સાંભળી– ૧ લે પુરુષ-આ નવીન પુરુષ રાજદ્વારમાંથી કોણ નીકળે? ૨ જે પુરુષ–એ ભરતરાજાને દૂત જણાય છે. ૧ લો પુરુષ–શું પૃથ્વીમાં બાહુબલિ સિવાય બીજું કે રાજ છે? બીજો—હા, અયોધ્યામાં બાહુબલિનો મોટો ભાઈ ભરત નામે રાજા છે. પહેલે આ દૂતને તેણે અહીં શા માટે મેકો હશે ? બીજે–પિતાના ભાઈ બાહુબલિ રાજાને બે લાવવા માટે. પહેલો–આટલા વખત સુધી આપણા સ્વામીના તે ભાઈ ક્યાં ગયા હતા? બીભરતક્ષેત્રના છ ખંડને વિજય કરવા ગયા હતા. પહેલે–હાલ ઉત્કંઠિત થઈને તેણે પિતાના નાના ભાઈને શા માટે લાવ્યા હશે ! Page #183 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. સુવેગે જોયેલ બહલી દેશના લોકેની વિવિધ ચેષ્ટાઓ. ૫૯ બીજે – બીજા સામાન્ય રાજાની પેઠે સેવા કરવા માટે. પહેલે–સર્વ રાજાઓને જીતીને તે હવે આ ખીલા ઉપર ચડે છે તેનું શું કારણ? બીજે—અખંડ ચક્રવર્તી પણાનું અભિમાન એ તેમાં કારણભૂત છે. પહેલ –કની બંધુથી છતાયેલે એ રાજા પિતાનું મોટું કેમ બતાવી શકશે ? બીજે–સર્વ સ્થાનકે જય મેળવનાર માણસ પોતાના ભાવી પરાભવને જાણતા નથી. પહેલેએ ભરતરાજાને મંત્રીવર્ગમાં કઈ ઉંદર જે પણ નથી ? બીજે–તેને કુળક્રમથી થયેલા બુદ્ધિવાળા ઘણું મંત્રીઓ છે. પહેલે–ત્યારે સપના મસ્તકને ખણવાને ઈચ્છતા એ ભરતને તે મંત્રીઓએ કેમ વાર્યો નહીં હોય ? બીજે–તેમણે તેમને વાર્યો નથી પણ ઉલટે પ્રેર્યો છે, કેમકે ભવિતવ્યતા એવી જ જણાય છે. નગરજનેની આવી વાણી સાંભળતે સુવેગ નગરની બહાર નીકળે. નગરદ્વાર પાસે જાણે દેવતાઓએ પ્રગટ કરી હોય તેમ બંને ઋષભપુત્રોની યુદ્ધકથા ઈતિહાસની જેમ તેના સાંભળવામાં આવી. ક્રોધથી સુવેગ જેમ જેમ માર્ગમાં ઉતાવળે ચાલવા લાગે તેમ તેમ જાણે હરીફાઈ કરતી હોય તેમ યુદ્ધની કથા પણ ઉતાવળે પ્રસરવા લાગી. માત્ર વાર્તા સાંભળીને જ રાજાની આજ્ઞાની જેમ દરેક નગરે અને દરેક ગામે વીર સુભટો યુદ્ધને માટે તૈયાર થવા લાગ્યા. યેગીઓ જેમ શરીરને દઢ કરે તેમ કેઈ સંગ્રામના રથે શાળામાંથી બહાર કાઢીને તેમાં નવી ધરીઓ વિગેરે નાંખી તેને દૃઢ કરતા હતા. કેઈ પિતાના અોને અશ્વપાટીકમાં દાખલ કરી તેમને પાંચ પ્રકારની ગતિથી ચલાવી રણને ગ્ય કરી શ્રમને દૂર કરાવવા લાગ્યા હતા. કઈ જાણે પ્રભુની તેજોમય મૂર્તિ હોય તેવા પિતાના ખગ વિગેરે આયુને સરાણીયાને ઘેર લઈ જઈ સજાવીને તીક્ષણ કરાવવા લાગ્યા હતા, કે સારા સંગ જેડી અને નવી તાંત બાંધી યમરાજની ભૃકુટી જેવા પિતાનાં ધનુષને તૈયાર કરતા હતા. કેઈ પ્રમાણમાં સ્વર કર્યા કરવાથી જાણે પ્રાણવાળા વાજિંત્રો હોય તેવા અરણ્યઉટને કવચ વિગેરે વહન કરવાને લાવતા હતા. તાર્કિક પુરુ જેમ સિદ્ધાંતને દઢ કરે તેમ કેઈ પોતાનાં બાણને, કેઈ બાણના ભાથાને, કોઈ મસ્તકે પહેરવાના ટોપને અને કેઈ બખ્તરને (જો કે તેઓ દઢ હતા તે પણ) વિશેષ દઢ કરતા હતા અને કઈ જાણે ગંધના ભુવન હોય તેવા મૂકી રાખેલા મોટા તંબુ અને કનાતને પહોળા કરી જોવા લાગ્યા હતા. જાણે એક બીજાની સ્પર્ધા કરતા હોય તેમ બાહુબલિ રાજાને વિષે ભક્તિવાળા તે દેશના લોકે આ પ્રમાણે યુદ્ધને માટે તૈયાર થતા હતા. રાજભક્તિને ઈચ્છતો કેઈ પુરુષ સંગ્રામમાં જવા માટે તૈયાર થતો હતો તેને કેઈ આપ્ત પુરુષે આવીને વાયે તેથી જાણે અનાપ્ત હોય તેમ તેના ઉપર તે કેપ કરવા લાગ્યો. અનુરાગવડે પિતાના પ્રાણથી પણ રાજાનું પ્રિય કરવાને ઈચ્છતા લોકોને આ આરંભ માગમાં ચાલ્યા જતા સુવેગના જોવામાં આવ્યો. યુદ્ધની વાત સાંભળીને તથા લેકેને વિષે થતી તૈયારી દેખીને, બાહુબલિને વિષે અદ્વૈત ભક્તિવાળા કેટલાક પર્વતના રાજાઓ પણ બાહુબલિની પાસે જવા લાગ્યા. ગેપના શબ્દથી ગાયની જેમ તે પર્વત રાજાઓએ કરેલા Page #184 -------------------------------------------------------------------------- ________________ સુવેગની વિચારણા. સર્ગ ૫ મ. ગોશંગને નાદ સાંભળી નિકુંજમાંથી હજારે કિરાતલોકો દોડીને આવવા લાગ્યા. તે શૂરવીર કિરાતેમાંના કોઈ વાઘના પુંછડાની ત્વચાથી, કોઈ મોરના પીછાંથી અને કોઈ લતાઓથી વેગવડે પિતાનાં કેશપાસ બાંધવા લાગ્યા. કેઈ સપની ત્વચાથી, કેઈ વૃક્ષની ત્વચાથી અને કેઈ ની ત્વચાથી પહેરેલા મૃગચર્મ ને બાંધવા લાગ્યા. કપિએની પેઠે ઠેકતા તેઓ હાથમાં પાષાણું અને ધનુષ લઈને સ્વામીભક્ત શ્વાનની પેઠે પિતાના સ્વામીને વીંટાઈ વળવા લાગ્યા. તેઓ પરસ્પર બેલતા હતા કે ભરતની એકેક અક્ષૌહિણી સેનાને ચૂર્ણ કરી આપણે મહારાજા બાહુબલિના પ્રસાદને બદલે આપીશું.' આવી રીતને તેઓને સકેપ આરંભ જેઈને સુવેગ મનમાં વિવેકબુદ્ધિથી વિચાર કરવા લાગે કે- અહે ! આ બાહુબલિને વશ થયેલા તેના દેશના લોકો જાણે પિતાના પિતાનું વિશે હાય તેમ રણકર્મમાં કેવી ત્વરા કરે છે ! બાહુબલિના સૈન્યની પહેલાં રણની ઈચ્છાવાળા આ કિરાત લોકો પણ આ તરફ આવનારા અમારા સિન્યને હણવાને ઉત્સાહ કરે છે. હું એ કઈ માણસ અહીં જેતે નથી કે જે યુદ્ધને માટે તૈયાર થતું ન હોય તેમ એ પણ કેઈ નથી કે જે બાહુબલિને વિષે રાણી ન હોય ! આ બહલી દેશમાં હળધારી ખેડૂતો પણ શૂરવીર અને સ્વામીભક્ત છે. આ દેશને એ પ્રભાવ હશે કે બાહુબલિમાં એ ગુણ હશે ? કદાપિ સામંત વિગેરે પાળાઓ તે મૂલ્યથી ખરીદ થઈ શકે, પણ બાહુબલિને તે સર્વ પૃથ્વી તેના ગુણથી વેચાણ થઈ પત્નીરૂપ થયેલી છે; માટે અગ્નિની પાસે તૃણસમૂહની જેમ બાહુબલિની આવી સેના પાસે ચક્રીની મોટી સેનાને પણ હું નાની માનું છું. આ મહાવીર બાહુબલિની આગળ ચક્રીને પણ અષ્ટાપદની પાસે હાથીને નાના બાળકની જેમ જૂન જાણું છું. જો કે બળવાનપણમાં પૃથ્વીમાં ચક્રવતી અને સ્વર્ગમાં ઇંદ્ર વિખ્યાત છે, પરંતુ તે બંનેને અંતરવત્તિ હોય અથવા બંનેથી ઊર્વવત્તિ (અધિક હોય એ આ ઋષભદેવજીને લઘુપુત્ર જણાય છે. આ બાહુબલિની ચપેટિકાના ઘાત આગળ ચકીનું ચક્ર અને ઇંદ્રનું વજ પણ નિષ્ફળ છે એમ હું માનું છું. આ બળવાન બાહબલિને વિરાળે તે રીંછને કાને પકડ્યા જેવું અને સપને મુષ્ટિથી પકડ્યા જેવું થયું છે. વ્યાઘ જેમ એક મૃગને લઈ સંતુષ્ટ રહે તેમ આટલા ભૂમિમંડળને ગ્રહણ કરી સંતુષ્ટ રહેલ બાહુબલિને તરછોડી વ્યર્થ શત્રુરૂપ કર્યો છે. અનેક રાજાઓની સેવાથી મહારાજાને શું અપૂર્ણ હતું કે વાહનને માટે કેશરીસિંહને બોલાવવાની જેમ આ બાહુબલિને સેવા કરવા બેલાવ્યો ? સ્વામીના હિતને માનનારા મંત્રીઓને અને મને પણ ધિક્કાર છે કે જેમણે આ કાર્યમાં શત્રુની પેઠે તેમની ઉપેક્ષા કરી. “સુવેગે જઈ ભરતને વિગ્રહ કરાવ્યું એમ મારે માટે લોકો બોલશે. અરે ! ગુણને દૂષિત કરનારા આ દૂતપણાને ધિક્કાર છે !” રસ્તામાં નિરંતર આ પ્રમાણે વિચારતે નીતિજ્ઞ સુવેગ કેટલેક દિવસે અધ્યા નગરીમાં આવી પહોંચે. દ્વારપાળ તેને સભામાં લઈ ગયો. તે પ્રણામ કરી અંજલિ જેડીને બેઠે એટલે ચક્રવતીએ તેને આદર સહિત પૂછયું સુવેગ ! મારા નાના ભાઈ બાહુબલિ કુશળ છે ? કેમકે તું વેગથી આવ્યું તેથી હું ક્ષોભ પામું છું; અથવા તેણે તરછોડેલ તું ત્વરાથી આવ્યો છે ? કેમકે તે મારા બળ વાન જાતાની એ વીરવૃત્તિ યુક્ત છે.” Page #185 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. સુવેગે કરેલ બાહુબલિની સભાનું વર્ણન. ૧૬૧ સુવેગે કહ્યું-“દેવ ! તમારી જેવા અતુલ્ય પરાક્રમવાળા તે બાહુબલિનું અકુશળ કરવાને દૈવ પણ સમર્થ નથી. એ આપને ના ભાઈ છે એમ ધારી પ્રથમ મેં તેને સ્વામીની સેવા માટે આવવા વિનયપૂર્વક હિતકારી વચને કહ્યાં. ત્યાર પછી ઔષધની પેઠે તીવ્ર અને પરિણામે ઉપકારી એવાં અવચનીય વચને કહ્યું, પરંતુ મીઠા વચનેથી અને તીણું વચનથી પણ તેણે આપની સેવા સ્વીકારી નહીં, કેમકે સંનિપાતને વિકાર થાય ત્યારે ઔષધ શું કરી શકે ? તે બળવાન બાહઅલિ ગર્વવંત થઈ ત્રણ લોકને તૃણ તુલ્ય ગણે છે, અને સિંહની જેમ કેઈન પિતાને પ્રતિમલ્લ જાણતા નથી. આપના સુષેણે સેનાનીનું અને સૈન્યનું મેં વર્ણન કર્યું ત્યારે “એ શું ગણત્રીમાં છે?” એમ કહી દુગધથી મરડવાની જેમ તેણે પિતાની નાસિકા મરડી, જ્યારે આપે કહે પખંડવિજય મેં વર્ણવ્યું ત્યારે તે નહીં સાંભળતાં પોતાના ભુજદંડને જોવા લાગ્યો અને કહ્યું કે “પિતાજીએ આપેલા ભાગથી સંતુષ્ટ થઈને રહેલા અમારી ઉપેક્ષાથી જ ભરતે ભરતક્ષેત્રના છ ખંડ ગ્રહણ કર્યા છે.” સેવા કરવી તે દૂર રહી, પણ હાલ તો તે નિર્ભય થઈને ઉલટ વાઘણને દહાવા બોલાવે તેમ આપને રણને માટે બોલાવે છે. તમારે બ્રાતા એવો પરાક્રમી, માની અને મહાભુજ છે કે તે ગંધહસ્તીની જેમ અસહ્યા અને પરપરાક્રમને સહન કરતું નથી. તેની સભામાં ઇંદ્રના સામાનિક દેવતાઓની જેમ તેના સામંતરાજાઓ પણ પ્રચંડ પરાક્રમી હોવાથી તેના આશયથી ન્યૂન આશયવાળા નથી. તેના રાજકુમારે પણ રાજતેજના અત્યંત અભિમાની છે. તેઓની બુજામાં રણ કરવા માટે ખુજલી આવે છે, તેથી જાણે બાહુબલિથી પણ તેઓ દશગણા પરાક્રમી હોય તેવા જણાય છે. તેના અભિ માની મંત્રીઓ પણ તેની જેવા જ વિચારને અનુસરે છે, કેમકે જેવા સ્વામી હોય તે જ તેને પરિવાર પણ હોય છે. સતી સ્ત્રીઓ જેમ પરપુરુષને સહન કરતી નથી તેમ તેની અનુરાગી પ્રજા પણ દુનિયામાં બીજો રાજા છે એવું જાણતી નથી. કર ભરનારા, વેઠ કરનારા અને દેશના સઘળા લોકો પણ સેવકની જેમ પિતાને પ્રાણ આપીને તેનું પ્રિય કરવાની ઈચ્છા રાખે છે. સિંહની જેમ વનચર અને ગિરિચર સુભટ પણ તેને વશ થઈ તેની માનસિદ્ધિ કરવાને ઈચ્છે છે. હે સ્વામિન્ ! વિશેષ શું કહું? પણ તે મહાવીર દશનની ઉત્કંઠાથી નહિ પણ યુદ્ધની ઈચ્છાથી હમણાં તમને જેવાને ઈરછે છે. હવે આપને રુચે તેમ કરે; કારણ કે દૂત કે મંત્રી નથી પણ માત્ર સત્ય સંદેશાને જ કહેનારા છે.” એ પ્રમાણે સાંભળી ભરત (સૂત્રધાર)ની પેઠે સમકાળે વિસ્મય, કેપ, ક્ષમા અને હર્ષના દેખાવારૂપ નાટય કરી ભરતરાજા બોલ્યા–સુર, અસુર અને નરમાં એ બાહુબલિની તુલ્ય કેઈ નથી એવો બાળપણની ક્રીડામાં મેં સ્વતઃ અનુભવ કરે છે. ત્રણ જગતના સ્વામીને પુત્ર અને મારો નાનો ભાઈ એ બાહુબલિ, ત્રણ જગતને તૃણરૂપ માને તે સ્તુતિરૂપ નથી પણ વાસ્તવિક છે. એવા નાના ભાઈથી હું પણ પ્રશંસા પામવાને ગ્ય છું, કેમકે એક હાથ ના હોય અને બીજો મોટો હોય તે તે પણ શેભે નહીં. સિંહ જે બંધનને સહન કરે, અષ્ટાપદ જે વશ થાય, તો બાહુબલિ વશ થાય; અને એ વશ થાય ત્યારે તે પછી ન્યૂન પણ શું કહેવાય ? તેના દુર્વિનયને હું સહન કરીશ. કદાપિ તેમ કરવાથી લોકો મને અશક્ત કહે તો ભલે કહે. સર્વ વસ્તુઓ પુરૂષાર્થથી કે ધનથી LA - 21 Page #186 -------------------------------------------------------------------------- ________________ છે ૧૬૨ સુષેણ સેનાપતિએ દર્શાવેલ સ્વમંતવ્ય. સગ ૫ મે મેળવી શકાય છે, પણ એવો જાતા કેઈપણ પ્રકારે મેળવી શકાતું નથી. મંત્રીઓ ! આવી રીતે વર્તવું મને ઘટે છે કે નહીં ? તમે શા માટે ઉદાસીની જેમ મૌન ધરી રહ્યા છે? જે યથાર્થ હોય તે કહે. બાહુબલિને અવિનય અને પિતાના સ્વામીની આવી ક્ષમા તેથી જાણે પ્રહારથી સુભાણે હોય તેમ સેનાપતિ સુષેણ બોલ્યા–“હષભસ્વામીના પુત્ર ભરતરાયને ક્ષમા કરવી યુક્ત છે, પણ તે કરુણાપાત્ર જનમાં એગ્ય છે. જે જેના ગામમાં વસે છે તેને આધીન થાય છે અને એ બાહુબલિ તે એક દેશને ભેગવે છે તથાપિ વાણુથી પણ તમને વશ નથી. પ્રાણુને નાશ કરનાર છતાં પણ પ્રતાપને વધારે તેવો વરી સારે, પણ પિતાના -ભાઈના પ્રતાપને નાશ કરનાર બંધુ શ્રેષ્ઠ નહીં. રાજાએ ભંડાર, સૈન્ય, મિત્ર, પુત્ર અને શરીરથી પણ પિતાના તેજની રક્ષા કરે છે, કેમકે તેજ એ જ તેમનું જીવિત છે. આપને પિતાના રાજ્યથી પણ શું અપૂર્ણ હતું કે જેથી આ ષટખંડને વિજય કર્યો ? તે સઘળું તેજને માટે જ છે. એક વખત શીળરહિત થયેલી સતી સર્વથા અસતી જ કહેવાય, તેમ એક ઠેકાણે નાશ પામેલું તેજ સર્વ ઠેકાણે નાશ પામેલું છે એમ સમજવું. ગૃહસ્થામાં દ્રવ્યને ભાઈઓ પ્રમાણે ભાગ પડે છે, તે પણ તેઓ તેજને ગ્રહણ કરનારા ભાઈની શેડી પણ ઉપેક્ષા કરતા નથી. અખિલ ભરતખંડને વિજ્ય કર્યા છતાં જે આપને અહીં અવિજય થાય તો સમુદ્ર ઉતરેલા પુરુષને ખાબોચિયામાં ડૂબી જવા જેવું છે. કેઈ ઠેકાણે સાંભળ્યું છે અથવા જોયું છે કે ચક્રવતીને પ્રતિસ્પધી થઈને કોઈ રાજા રાજ્ય ભગવે ? હે પ્રભુ ! અવિનયીને વિષે બ્રાતૃસંબંધને સનેહ રાખવે તે એક હાથવડે તાળી પાડવા જેવું છે. વેશ્યાઓની જેવા સ્નેહરહિત બાહુબલિમાં ભરતરાજા નેહવાળા છે, એમ કહેતા અમને જે આપ નિષેધ કરે તે ભલે નિષેધ કરે, પણ “સર્વ શત્રુને જીતીને જ હું અંદર પ્રવેશ કરીશ.' એવા નિશ્ચયથી હજી સુધી નગર બહાર રહેલા ચક્રને આપ કેમ નિષેધ કરશો ? ભ્રાતાના મિષથી શત્રુરૂપે રહેલા બાહુબલિની ઉપેક્ષા કરવી આપને યુકત નથી; આ વિષે આપ બીજા મંત્રીઓને પશુ પૂછે.” સુષેણુના એ પ્રમાણે બેલવા પછી મહારાજાએ બીજાઓની સન્મુખ જોયું એટલે વાચસ્પતિ જે સચિવાગ્રણી બે –સેનાનીએ જે કહ્યું તે યુક્ત છે અને તેમ કહેવાને બીજે કોણ સમર્થ છે? જેઓ પરાક્રમમાં અને પ્રયાસમાં ભીરુ હોય તે પિતાના સ્વામીના તેજની ઉપેક્ષા કરે છે. સ્વામીએ પિતાના તેજને અર્થે આદેશ કરેલા અધિકારીઓ પ્રાયઃ સ્વાર્થનુકૂળ ઉત્તર આપે છે અને વ્યસન વધારે છે, પણ આ સેનાપતિ તે પવન જેમ અગ્નિના તેજને વધારે તેમ કેવળ આપના તેજની વૃદ્ધિને માટે જ છે. સ્વામિન ! આ સેનાપતિ ચક્રરત્નની જેમ શેષ રહેલા એક પણ શત્રુને જીત્યા સિવાય સંતેષ પામતે નથી, માટે હવે વિલંબ ન કરે. તમારી આજ્ઞાથી હાથમાં દંડ ગ્રહણ કરીને સેનાપતિ જેમ શત્રુને તાડન કરે, તેમ પ્રયાણભંભા વજડાવે. સુઘાષાના ઘોષથી દેવતાઓની જેમ ભંભાના નાદથી વાહન અને પરિવાર સહિત સૈનિક્લકે એકઠા થાઓ અને સૂર્યની જેમ ઉત્તર તરફ તક્ષશિલાપુરી પ્રત્યે, તેજની વૃદ્ધિને માટે આપ પ્રયાણ કરે. આપ પોતે જઈ ભાઈને સ્નેહ જુએ અને સુવેગે કહેલા વચન સત્ય છે કે અસત્ય તેની ખાત્રી કરે. Page #187 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. ભક્ત મહારાજાનું બહલિ દેશ તરફ પ્રયાણું. - સચિવનું તે વચન ભરતરાજાએ તેમજ થાઓ એમ કહી સ્વીકાર્યું, કારણ કે વિદ્વાને પરજનોનું વચન પણ યુક્ત હોય તો માને છે. પછી શુભ દિવસે યાત્રિક મંગળ કરી મહારાજ પ્રયાણને માટે પર્વત જેવા ઉન્નત ગજેન્દ્ર ઉપર આરૂઢ થયા. જાણે બીજા રાજાની સેના હોય તેમ રથ, અશ્વ અને હાથીઓ ઉપર આરૂઢ થયેલા હજારે સેવક પ્રયાણ વાજી વગાડવા લાગ્યા. એક સરખા તાલના શખથી સંગીતકારીઓની જેમ પ્રયાણ વાઘોના નાદથી સર્વ સૈન્ય એકઠું થયું. રાજાઓ, મંત્રીઓ, સામતે અને સેનાપતિઓ વડે પરવરેલા મહારાજા જાણે અનેક મૂર્તિવાળા થયા હોય તેમ નગરીની બહાર નીકળ્યા. એક હજાર યક્ષેએ અધિષ્ઠિત થયેલું ચકરત્ન જાણે સેનાપતિ હોય તેમ સિન્યની આગળ ચાલ્યું શત્રુઓના જાણે ગુપ્તચર હેાય તેમ મહારાજાના પ્રયાણ સૂચવતા જસમૂહ ચોતરફ છવાઈને દૂર સુધી પ્રસરવા લાગ્યા. તે વખતે ચાલનારા લાખે હસ્તીઓથી, હાથીઓની ઉત્પત્તિ ભૂમિઓ ગજરહિત થઈ હશે એમ જણાવા લાગ્યું અને ઘેડા, રથ, ખચ્ચરે તથા ઊંટેના સમૂહથી જાણે સર્વભૂમિતલ વાહનરહિત થયું હશે તેમ જણાવા લાગ્યું. સમુદ્ર જેનારને જેમ સર્વ જગત જળમય જણાય તેમ પદાતિસૈન્યને જોઈને સર્વજગત મનુષ્યમય જણાવા લાગ્યું. રસ્તે ચાલતા મહારાજા શહેરે-શહેરે, ગામે-ગામે અને માર્ગ–માગે લોકેના આ પ્રમાણે પ્રવાદ સાંભળવા લાગ્યા. “આ રાજાએ એક ક્ષેત્રની જેમ આ ભરતક્ષેત્રને સાધ્યું છે અને મુનિ જેમ ચૌદ પૂર્વને મેળવે તેમ ચૌદ રત્ન મેળવ્યાં છે. આયુધોની જેમ એમને નવ નિધિઓ વશ થયા છે, તે છતાં એ મહારાજા કઈ તરફ અને શા માટે પ્રયાણ કરે છે? કદાપિ સ્વેચ્છાએ પોતાને દેશ જેવા જતા હોય તે તેમની આગળ શત્રુઓને સાધવામાં કારણરૂપ ચક્રરત્ન શા માટે ચાર્લે છે? પણ દિશાના અનુમાનથી તેઓ બાહુબલિ ઉપર જાય છે એમ જણાય છે. અહે ! મેટા પુરુષોને પણ અખંડ વેગવાળા કષા હોય છે, તે બાહુબલિ, દેવ અને અસુરથી પણ દુર્જય છે એમ સાંભળવામાં આવ્યું છે તેથી તેને જય કરવાને ઈચ્છતા આ રાજા આંગળીથી મેરુને ધારણ કરવાને ઈચછે છે. આ કાર્યમાં નાનાભાઈએ મોટાભાઈને જીત્યા” એમ થવાથી, અથવા મોટાભાઈએ નાનાભાઈને જીત્યો”. એમ થવાથી બંને પ્રકારે મહારાજાને માટે અપયશ પ્રાપ્ત થશે.” સૈન્યથી ઊડતા રજના પૂરવડે જાણે વિંધ્યાદ્ધિ વધતું હોય તેમ તરફ અંધકારને પ્રસારતા, અશ્વોના ખુંખારા, ગજેની ગર્જના, રથના ચીત્કાર અને દ્ધાઓના કરશોટએ રીતે ચાર પ્રકારની સેનાના શબ્દોથી, આનક નામના વાઘની જેમ દિશાઓને નાદવાળી કરતા, ગ્રીષ્મઋતુના સૂર્યની જેમ માર્ગની સરિતાઓનું શેષણ કરતા, ઉત્કટ પવનની જેમ માગના વૃક્ષને પાડતા, સિન્યની ધ્વજાઓનાં વસ્ત્રોથી આકાશને બગલામય કરતા, સૈન્યના ભારથી પીડા પામતી પૃથ્વીને હસ્તીઓના મદથી શાંત કરતા અને પ્રતિદિવસે ચક્રાનુસાર ચાલતા મહારાજા, સૂર્ય જેમ બીજી રાશીમાં સંક્રમે તેમ બહલીદેશમાં આવી પહોચ્યા અને દેશની સીમાંત પડાવ નાખી સમુદ્રની જેમ મર્યાદા કરીને તેઓ રહ્યા. તે સમયે સુનંદાના પુત્ર બાહુબલિએ રાજનીતિરૂપ ગૃહના સ્તંભરૂપ, ચરપુરુષથી ચકીને આવેલા જાણ્યા, એટલે તેણે પણ પિતાના પડછંદાથી જાણે સ્વર્ગને ભંભારૂપ કરતી હોય તેવી પ્રયાણની ભંભા વગડાવી. પ્રસ્થાનકલ્યાણ કરીને મૂત્તિમાન કલ્યાણ હોય તેવા ભદ્રગરેંદ્ર ઉપર ઉત્સાહની જેમ તે આરૂઢ થયા. મોટા બળવાન, મોટા ઉત્સાહવાળા, Page #188 -------------------------------------------------------------------------- ________________ ભરત મહારાજા તથા બાહુબલિને સામસામે પડાવ સર્ગ ૫ મ. એકસરખા કાર્યમાં પ્રવર્તનારા, બીજાઓથી અભેદ્ય અને જાણે પિતાના અંશ હોય તેવા રાજકુમારે, પ્રધાને અને વીર પુરુષોથી વીટાયેલ બાહુબલિ દેવતાઓથી વીંટાયેલા ઇંદ્રના જેવા શેવા લાગ્યા. જાણે તેના મનમાં વસેલા હોય તેમ કેટલાએક હાથી ઉપર બેસી, કેટલાએક ઘોડા ઉપર બેસી, કેટલાએક રથમાં બેસી અને કેટલાએક પાયદળ રૂપે–એમ લાખો દ્ધાઓ તત્કાળ એક સાથે બહાર નીકળ્યા. બળવાન અને ઊંચા અ ધરી રહેલા પોતાના વીરપુરુષથી જાણે એક વીરમય પૃથ્વીને રચતા હોય તેમ અચળ નિશ્ચયવાળા બાહુબલિ ચાલ્યા. વિભાગરહિત (સુવાંગ) જય કરવાની આકાંક્ષા રાખનારા તેના વીર સુભટે હું એકલું છું તે પણ સર્વ શત્રુઓને જીતીશ.” એમ પરસ્પર કહેવા લાગ્યા. રેહણચળ પર્વતમાં સર્વે કાંકરા મણિમય હોય તેમ સૈન્યમાં રણવાજીંત્રને વગોડના પણ વીરમાની હતે. ચંદ્રની જેવી કાંતિવાળા તેના મંડળિક રાજાઓના છત્રમંડળથી જાણે આકાશ શ્વેત કમળમય હોય તેવું થઈ ગયું. દરેક પરાક્રમી રાજાઓને જોઈને જાણે પોતાની ભુજાઓ હોય તેમ માનતા તે આગળ ચાલવા લાગ્યા. માર્ગમાં ચાલતાં તે બાહુબલિ સિન્યના ભારથી પૃથ્વીને અને જયવાજીત્રાના શબ્દોથી સ્વર્ગને ફડવા લાગ્યા. પિતાના દેશને સીમાડો દૂર હતો, તો પણ તે તત્કાળ ત્યાં આવી પહોંચ્યા; કારણ કે રણને માટે ઉત્કંઠિત થયેલા વીરલાકે વાયુથી પણ વિશેષ વેગવાળા થાય છે. ભરતરાજાની છાવણીથી બહુ દૂર નહીં અને નજીક પણ નહીં તેવી જગ્યાએ ગંગાને તટ ઉપર બાહુબલિએ પડાવ નાંખ્યો. પ્રાતઃકાળે ચારણભાટેએ અતિથિની જેમ તે બંને અષભકુમારોને યુદ્ધોત્સવને માટે પરસ્પર નિમંત્રણ કર્યું. રાત્રે બાહુબલિએ સર્વ રાજાઓના. મતથી સિંહ જેવા પરાક્રમવાળા સિહરથ નામના પિતાના પુત્રને સેનાપતિ નીમ્યા અને પટ્ટહસ્તીની જેમ તેના મસ્તક ઉપર જાણે પ્રકાયમાન પ્રતાપ હોય તે દેદીપ્યમાન સુવર્ણને એક રણપટ્ટ આરોપણ કર્યો. રાજાજીને પ્રણામ કરી, રણદીક્ષા પ્રાપ્ત કરી, જાણે પૃથ્વી મળી હોય તેમ હર્ષ પામીને તે પિતાના નિવાસસ્થાને ગયે. મહારાજા બાહુબલિએ બીજા રાજાઓને પણ યુદ્ધ કરવા માટે આદેશ આપી વિદાય કર્યા. જો કે તેઓ પિતે જ રણની ઈચ્છાવાળા હતા તે પણ સ્વામીની આજ્ઞા તે સત્કારરૂપ છે. આ તરફ મહારાજા ભરતરાયે કુમારે, રાજાઓ અને સામંતના મતથી વયે આચાર્યની જેમ સુષેણુને રણદીક્ષા આપી સેનાપતિ નીમ્યો. સિદ્ધિમંત્ર જેવી સ્વામીની આજ્ઞા સ્વીકારીને, ચક્રવાકની જેમ પ્રાતઃકાલની વાટ જેતે સુષેણ પોતાને આવાસે ગયે. કુમારે, મુગટબંધ રાજાઓ અને સર્વ સામતને લાવીને ભરતરાજાએ આજ્ઞા કરી કે– શરવીરો ! મારા નાના ભાઈ સાથેના યુદ્ધમાં અપ્રમાદી થઈ તમારે સુષેણ સેનાપતિને મારી જેમ અનુસરવું. હે પરાક્રમવાળા વીરે ! હસ્તીઓને મહાવતો વશ કરે તેમ તમે ઘણું પરાક્રમી અને દુર્મદ રાજાઓને વશ કર્યા છે, તથા વૈતાઢ્ય પર્વતને ઉલ્લંધન કરી દેવતાઓ અસુરેને જીતે તેમ તમે દુર્જય કિરાતોને તમારા પરાક્રમથી ગાઢ રીતે આક્રાંત કર્યા છે, પરંતુ તેમાં આ તક્ષશિલાના રાજાબાહુબલિના પાયદળની જે પણ એક નહોતે. પવન રૂને ઉડાડે તેમ એકલે એ બાહુબલિને જ્યેષ્ઠ પુત્ર સેમયશા સર્વ સન્યને દશે દિશામાં ઉડાડી દેવાને સમર્થ છે. વયમાં કનિષ્ઠ પણ પરાક્રમમાં એકનિષ્ઠ Page #189 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. બને પક્ષમાં યુદ્ધ માટે વ્યાપેલે ઉત્સાહ : - - ૧૬૫ એ સિંહરથ નામે તેને ના ભાઈ શત્રુઓની સેનામાં દાવાનળરૂપ છે. વધારે શું કહેવું? પણ તેના બીજા પુત્ર અને પૌત્રોમાંના દરેક એક એક અક્ષૌહિણી સેનામાં મલ્લ સમાન અને યમરાજને પણ ભય ઉત્પન્ન કરે તેવા છે. જાણે તેના પ્રતિબિંબ હોય તેવા તેના સ્વામીભકત સામંતે બળમાં તેની સમાનતા કરે તેવા છે, બીજાઓના સન્યમાં જેમ મહાબળવાન એક અગ્રણી હોય તેમ તેના સૈન્યમાં સર્વે તેવા પરાક્રમી છે. રણમાં મહાબાહ બાહુબલિ તે દર રહો, પણ તેનો એક સેનાઍહ પણ વજીની જેમ દાટ છે, માટે વર્ષાઋતુના મેઘની સાથે પૂર્વ દિશાને પવન ચાલે તેમ યુદ્ધને માટે જતા સુષેણની પછવાડે તમે પણ જાઓ. પિતાના સ્વામીની અમૃતસમાન ગિરાથી જાણે પૂરાઈ ગયા હોય તેમ તેઓનાં શરીર પુલકાવળીથી વ્યાપ્ત થઈ ગયાં. જાણે પ્રતિવીરની યેલફમીને સ્વયંવરમંડપમાં વરવા માટે જતા હોય તેમ મહારાજાએ વિસર્જન કરેલા તેઓ પોતપોતાના વાસગૃહમાં ગયા. બંને ઋષભપુત્રના પ્રસાદરૂપી સમુદ્રને તરવાને ઈચ્છતા એવા બંને તરફના વીરોઠા યુદ્ધને માટે તૈયાર થયા. પોતાનાં કૃપાણ, ધનુષ, ભાથા, ગદા અને શક્તિ વગેરે આયુધોને દેવતાની જેમ તેઓ પૂજવા લાગ્યા. ઉત્સાહથી નૃત્ય કરતા પોતાના ચિત્તને જાણે તાલ પૂરતા હોય તેમ તે મહાવીર આયુધોની આગળ ઊંચે પ્રકારે વાજીંત્રો વગાડવા લાગ્યા. પછી જાણે પિતાને નિર્મળ યશ હોય તેવા નવીન અને સુગંધી ઉદ્વર્તનથી પિતાના શરીરનું માર્જન કરવા લાગ્યા. મસ્તકે બાંધેલા કાળા વસ્ત્રના વીરપટ્ટને અનુસરતી લલાટિકા તેઓ પિતપતાના લલાટમાં કસ્તુરીવડે કરવા લાગ્યા. બંને સૈન્યમાં યુદ્ધકથાઓ ચાલતી હોવાથી શસ્ત્ર સંબંધી જાગરણ કરનારા વીર સુભટને જાણે ભય પામી હોય તેમ નિદ્રા આવી જ નહિ. પ્રાતઃકાળે થનારા યુદ્ધમાં ઉત્સાહવાળા બંને સિન્યના વીર સુભટેએ જાણે શતયામા (સો પ્રહરવાળી) હેાય તેમ તે ત્રિયામા (રાત્રિ) માંડમાંડ નિર્ગમન કરી. પ્રાતઃકાળે જાણે ઋષભપુત્રોની રણકીડાનું કુતુહલ જેવાને ઈચ્છતા હોય તેમ સૂર્ય ઉદયાચલની ચૂલિકા ઉપર આરૂઢ થયો, એટલે મંદરાચળથી ક્ષોભ પામેલા સમુદ્રજળની જે, પ્રલયકાળે થયેલા પુષ્પરાવર્ત મેઘની જે અને વજથી તાડન થયેલા પર્વતની જેવા બંને સિન્યમાં રણવાદ્યને મોટો નાદ થયો. રણવાદ્યના તે પ્રસરતા નાદથી તત્કાળ દિગગજે પિતાના કાન ઊંચા કરી ત્રાસ પામવા લાગ્યા, જળજંતુઓ ભયભ્રાંત થવા લાગ્યા, સમુદ્ર ક્ષોભ પામવા લાગ્ય, કૂર પ્રાણીઓ તરફથી નાસીને ગુફાઓમાં પિસવા લાગ્યાં, મેટા સર્પો રાફડામાં પેસી જવા લાગ્યા, પર્વતે કંપાયમાન થવાથી તેના શિખર, ચરણ અને કંઠને સંકેચવા લાગ્ય, આકાશ ધ્વંસ થવા લાગ્યું અને પૃથ્વી. જાણે ફાટતી હોય તેમ જણાવા લાગી. રાજાના દ્વારપાળની જેમ રસવાઘે પ્રેરેલા બંને પક્ષના સિનિકે યુદ્ધને માટે તૈયાર થયા. રણના ઉત્સાહથી શરીર ઉચ્છવાસ પામવાને લીધે કવચના જાળ ત્રુટી જવાથી વીરપુરુષો નવા નવા કવચ ધારણ કરવા લાગ્યા. કેઈ પ્રીતિવડે પોતાના અશ્વોને પણ બખ્તર પહેરાવા લાગ્યા, કારણ કે સુભટે પિતાથી પણ વાહનની વિશેષ રક્ષા કરે છે. કઈ પિતાના અની પરીક્ષા કરવાને તેની ઉપર બેસી ચલાવી જેવા લાગ્યા; કારણ કે કુશિક્ષિત અને જડ અશ્વ તેના અશ્વારને શત્રુરૂપ થઈ પડે છે. બખ્તર પહેરવાથી ઑખાસ કરતા અને કેટલાએક સુભટે દેવની જેમ પૂજા કરવા લાગ્યા; કારણ કે યુદ્ધમાં જતી વખતે અને હૈષારવ એ વિજયસૂચક છે. કેઈ બખ્તર રહિત Page #190 -------------------------------------------------------------------------- ________________ સુભટની રણઘેલછા. સર્ગ ૫ મે. અ મળવાથી પોતાના બખ્તરને પણ છોડી દેવા લાગ્યા, કેમકે પરાક્રમી પુરૂષોનું રણમાં એ પુરુષવ્રત છે. કોઈ “રામુદ્રમાં મજ્યની જેમ, ઘેર રણમાં સંચાર કરવાથી ખલના ના પામી તારું ચાતુર્ય બતાવજે' એમ પિતાના સારથિને શિક્ષા આપવા લાગ્યા. પાંથલેકે જેમ રસ્તાને માટે પૂર્ણ ભાતું રાખે, તેમ ઘણુ વખત સુધી યુદ્ધ ચાલશે એમ ધારી કેટલાએક સુભટો પિતાના રથને અસ્ત્રોથી પૂરવા લાગ્યા, કોઈ દૂરથી જ પિતાને ઓળખાવા માટે ભાટચારણે જેવા પોતાના ચિહ્નવાળા ધ્વજસ્તોને દઢ કરવા લાગ્યા, કેઈ પોતાના મજબૂત ધુરીવાળા રથને શત્રુસૈન્યરૂપી સમુદ્રમાં માર્ગ કરવાને જળકાંત રત્નસરખા અ જોડવા લાગ્યા. કોઈ પોતાના સારથિને મજબૂત બખ્તર આપવા લાગ્યા; કારણ કે ઘોડા જોડેલા રથો પણ સારથિ વિના નકામા થઈ પડે છે. કેઈ ઉત્કટ લેઢાના કંકણની શ્રેણિને સંપર્ક કરવાથી કઠોર થયેલા હસ્તીઓના દાંતને પોતાની ભુજાની જેમ પૂજવા લાગ્યા, કે જાણે પ્રાપ્ત થનારી જયલક્ષ્મીનો વાસગૃહ હોય તેવી પતાકાના સમૂહવાળી અંબાડીઓ હાથી ઉપર આરે પણ કરવા લાગ્યા, “આ શુકન છે' એમ બોલી કેટલાએક સુભટે કસ્તુરીની જેમ ગંડસ્થળમાંથી તત્કાળ નીકળેલા હાથીના મદથી તિલક કરવા લાગ્યા. કેઈ અન્ય હસ્તિના મદગંધથી ભરપૂર એવા વાયુને પણ નહીં સહન કરનારા, મનની જેવા મહાદુર્ધર હાથીઓની ઉપર ચડવા લાગ્યા. સર્વે મહાવતે જાણે રણોત્સવના શુંગારવસ્ત્ર હેય તેવાં સુવર્ણનાં કડાંઓ હાથીઓને પહેરાવવા લાગ્યા અને તેમની શુંઢથી ઊંચી નાળવાળા નીલકમલની લીલાને ધારણ કરનારા લોઢાના મુદ્દગરે પણ લેવરાવવા લાગ્યા અને કેટલાએક મહાવતે જાણે યમરાજના દાંત હોય તેવી કાળા લોઢાની તીક્ષણ કેશ હસ્તીએના દાંત ઉપર આરોપવા લાગ્યા. એ વખતે રાજાના અધિકારીઓ તરફથી આજ્ઞા થઈ કે—સૈન્યની પાછળ અસ્ત્રોથી ભરેલાં ઊંટ અને શકટે શીધ્ર લઈ જાઓ, અન્યથા હસ્તલાઘવવાળા વીરસુભટને અસ્ત્રો પૂરાં પડશે નહીં; બખ્તરથી લાદેલાં ઊંટે પણ લઈ જાવ, કારણ કે અત્રુટિત રણકર્મમાં પ્રવતેલા વીરપુરુષોના અગાઉથી પહેરેલા બખ્તરે ત્રુટી જશે ! રથીપુરુષની પાછળ બીજા તૈયાર-કરેલા રથ લઈ જાઓ; કારણું કે વજથી પર્વતની કે શસ્ત્રોથી રથ ભાંગી જશે. પ્રથમના અધો થાકી જાય તો યુદ્ધમાં વિધ્ર ન થવા માટે બીજા સેંકડો અ અશ્વારોની પછવાડે જવાને તૈયાર કરે. એક એક મુગટબંધ રાજાની પછવાડે જવાને બીજા હાથીઓ તૈયાર રાખે; કેમકે એક હાથથી તેમને સંગ્રામમાં નિર્વાહ થશે નહીં. દરેક સિનિકની પાછળ જળને વહેનારા મહિષો તૈયાર રાખે; કારણ કે રણના પ્રયાસરૂપ ગ્રીષ્મઋતુથી તપેલા સુભટને તે ચાલતી પરબ જે થઈ પડશે. ઔષધિપતિ(ચંદ્ર)ના ભંડાર જેવી અને હિમગિરિના સાર જેવી તાજી ત્રણસંહણ ઔષધિઓની ગુણ ઉપડાવે. આવી રીતના તેમના કોલાહલથી રણુવાજીંત્રોના શબ્દરૂપ મહાસમુદ્ર વૃદ્ધિ પામ્યું. તે સમયે ચોતરફથી થતાં તુમુલ શબ્દોથી જાણે શબ્દમય હોય અને આયુધોની સ્કૃણાથી જાણે લેહમય હોય તેવું સર્વ વિશ્વ થઈ ગયું. જાણે પૂર્વે નજરે જોયેલ હોય તેમ પ્રાચીન પુરુના ચરિત્રનું સ્મરણ કરાવનારા, વ્યાસની જેમ રનિર્વાહના ફલને કહેનાર અને નારદઋષિની જેમ વરસુભટને ઉત્પન કરવાને માટે સામે આવેલા શત્રુવીરને વારંવાર આદર સહિત વખાણનારા ચારણુભાટે, દરેક હાથીએ, દરેક રથે અને Page #191 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. બાહુબલિની જિનભક્તિ. ૧૬૭ દરેક ઘેડ, પર્વદિવસની પેઠે રણમાં ઉત્તાલ થઈને અનાકુલપણે ફરવા લાગ્યા. અહીં બાહુબલિ રાજા રનાન કરી દેવપૂજા કરવાને માટે દેવાલયમાં ગયા. મહંત પુરુષો કયારે પણ કાર્યના વ્યવસાયમાં મુંઝાઈ જતા નથી. દેવમંદિરમાં જઈ, જન્માભિષેક સમયે ઈંદ્રની જેમ તેણે ઋષભરવામીની પ્રતિમાને સુગંધી જળથી ભકિતપૂર્વક સ્નાન કરાવ્યું. પછી નિકષાય અને પરમ શ્રાદ્ધ એવા તેણે દિવ્ય ગંધકષાયી વસ્ત્રથી મનની જેમ શ્રદ્ધાપૂર્વક તે પ્રતિમાનું માર્જન કર્યું અને તે પછી જાણે દિવ્ય વસ્ત્રમય ચળકની રચના કરતા હોય તેમ પક્ષકર્દમથી વિલેપન કર્યું. સુગંધીથી દેવવૃક્ષનાં પુષ્પની માળાની જાણે સહેદરા હેય તેવી વિચિત્ર પુષ્પની માળાથી તેણે જિનપ્રતિમાનું અર્ચન કર્યું. સુવર્ણ ના ધૂપિઆમાં તેણે દિવ્ય ધૂપ કર્યો, તેના ધુમાડાથી જાણે નીલકમળમય પૂજા રચતા હોય તેમ જણાવા લાગ્યું. પછી મકરરાશિમાં આવેલા સૂર્યની જેમ ઉત્તરાસંગ કરી પ્રકાશમાન આરાત્રિકને પ્રતાપની જેમ ગ્રહણ કરી આરતી ઉતારી. પ્રાંત અંજલિ જોડી, આદિ ભગવાનને પ્રણામ કરી, તેણે ભક્તિપૂર્વક આ પ્રમાણે સ્તુતિ કરી – “હે સર્વજ્ઞ ! હું પિતાની અજ્ઞતા દૂર કરી આપની સ્તુતિ કરું છું, કારણ કે દુર્વાર એવી આપની ભકિત મને વાચાળ કરે. હે આદિ તીર્થેશ ! તમે જય પામે છે. તમારા ચરણનખની કાંતિઓ સંસારરૂપી શત્રુથી ત્રાસ પામેલા પ્રાણીઓને વજાપંજરરૂપ થાય છે. હે દેવ ! તમારા ચરણકમળને જોવા માટે રાજહંસની જેમ જે પ્રાણીઓ દૂરથી પણું પ્રતિદિવસ આવે છે તેમને ધન્ય છે ! શીતથી પીડિત થયેલા જેમ સૂર્યને શરણે જાય તેમ આ ઘર સંસારના દુઃખથી પીડિત થયેલા વિવેકી પુરુષો હંમેશાં એક આપને જ શરણે આવે છે. હે ભગવાન ! પિતાના અનિમેષ નેત્રથી જેઓ તમને હર્ષપૂર્વક જુએ છે તેઓને પરલોકમાં અનિમેષ(દેવ)પણું દુર્લભ નથી. હે દેવ ! રેશમી વસ્ત્રનું અંજનથી થયેલું માલિન્ય જેમ દૂધવડે ધેવાથી જાય તેમ પુરુષોના કર્મમળ તમારી દેશનારૂપી વારી(પાણી)થી નાશ પામે છે. હે સ્વામિન્ ! હંમેશાં ગમનાથ એવું આપનું નામ જપાય છે તે જાપ કરનારને સર્વ સિદ્ધિના આકર્ષણ મંત્રરૂપ થાય છે. હે પ્રભે ! તમારી ભકિતરૂપી બખ્તર ધારણ કર્યું હોય તે તે માણસને વજી ભેદી શકતું નથી અને ત્રિશૂળ છેદતું નથી.' એવી રીતે ભગવંતની સ્તુતી કરી, જેના સર્વ રોમરાય વિકસ્વર થયા છે એ તે નૃપશિમણિ પ્રભુને નમસ્કાર કરી દેવગૃહની બહાર નીકળ્યો. પછી વિજયલક્ષમીના વિવાહને માટે જાણે કંચુક હોય તેવું સુવર્ણ ને માણિયથી મંડિત કરેલું વજનું કવચ તેણે ધારણ કર્યું. ઘાટા પરવાળાના સમૂહથી જેમ સમુદ્ર શેભે તેમ દેદીપ્યમાન કવચથી તે શાભવા લાગ્યું. પછી તેણે પર્વતના શૃંગ ઉપર રહેલા અન્નમંડપની પેઠે શેભતું શિરસ્ત્રાણ શિર ઉપર ધારણ કર્યું. મોટા સર્પગણથી વ્યાપ્ત એવા પાતાળવિવર જેવા જણાતા, લોઢાના બાણથી પૂરેલા બે ભાથાઓ તેણે પૃષ્ઠભાગે બેધ્યા અને યુગાંતકાળે ઉગેલા યમરાજના દંડ જેવું ધનુષ તેણે પિતાના વામ ભુજદંડમાં ધાણ કર્યું. એવી રીતે તૈયાર થયેલા બાહુબલિ રાજાને સ્વસ્તિવાચક પુરુષો “સ્વસ્તિ(કલ્યાણ થાઓ' એમ આશિષ આપવા લાગ્યા; ગોત્રની વૃદ્ધ સ્ત્રીઓ “જીવે છે” એમ કહેવા લાગી; વૃદ્ધ આસજને “આનંદમાં રહો, આનંદમાં રહે, એમ કહેવા લાગ્યા અને ભાટ Page #192 -------------------------------------------------------------------------- ________________ . ૧૬૮ ભરત મહારાજાની પ્રભુતુતિ. સગ ૫ મ. ચારણે “ચિરં જય, ચિર જય’ એમ ઊંચે સ્વરે બોલવા લાગ્યા. પછી સ્વર્ગપતિ જેમ મેરુ ઉપર આરૂઢ થાય તેમ એવી રીતના શુભ શબ્દ સાંભળતો, મહાભુજ બાહુબલિ આરોહકના હસ્તનું અવલંબન ગ્રહણ કરીને ગજપતિ ઉપર આરૂઢ થયે. - આ તરફ પુણ્યબુદ્ધિ ભરત મહારાજા પણ શુભલક્ષમીન કેશાગાર જેવા પિતાના દેવાલયમાં પધાર્યા. ત્યાં મેટા મનવાળા તે મહારાજાએ આદિનાથની પ્રતિમાને દિગવિજ્યમાંથી લાવેલા પદ્મદ્રહાદિ તીર્થોના જળવડે સ્નાન કરાવ્યું ઉત્તમ કારીગર જેમ મણિનું માર્જન કરે, તેમ દેવદૂષ્યવસ્ત્રથી તેણે તે અપ્રતિમ પ્રતિમાનું માર્જન કર્યું; પિતાના નિમળ યશથી પૃથ્વીની જેમ હિમાચળકમાર વિગેરે દેએ આપેલા ગશીર્ષચંદનથી તે પ્રતિમાને વિલેપન કર્યું, લક્ષ્મીના સદનરૂપ કમળ જેવા વિકસ્વર કમળોથી તેણે પૂજામાં નેત્રસ્તંભનની ઔષધિરૂપ આંગી રચી, ધુમ્રવલ્લીથી જાણે કસ્તુરીની પત્રાવલિ આલેખતા હોય તેમ પ્રતિમાની પાસે તેણે ધૂપ કર્યો અને પછી જાણે સર્વ કર્મરૂપી સમિધને ઉત્કટ અગ્નિકુંડ હોય તેવી પ્રદીપ્ત દીપકવાળી આરતી ગ્રહણ કરી તે રાજદીપકે પ્રભુની આરાત્રિક કરી. છેવટે નમસ્કાર કરી, મસ્તકે અંજલિ જેડી, આ પ્રમાણે સ્તુતી કરી હે જગન્નાથ ! હું અજ્ઞાન છું, છતાં પિતાને વિષે યોગ્યપણું માનતો તમારી સ્તુતી કરું છું, કારણ કે બાળકોની અવ્યક્ત વાણું પણુ ગુરુજનની પાસે યુકત જ ગણાય છે. હે દેવ ! સિદ્ધરસના સ્પર્શથી જેમ લેતું સુવર્ણ બની જાય તેમ તમારે આશ્રય કરનાર પ્રાણી ભારેકમી હોય તે પણ સિદ્ધિપદને પામે છે. તે સ્વામિન્ ! તમારું ધ્યાન કરનાર, તમારી સ્તુતિ કરનાર અને તમારું પૂજન કરનાર પ્રાણુઓ જ પિતાનાં મન, વચન અને કાયાનું ફળ પ્રાપ્ત કરે છે અને તેઓ જ ધન્ય છે. હે પ્રભે! પૃથ્વીમાં વિહાર કરતાં ભૂમિ પર પડેલી એવી તમારી ચરણરેણુઓ, પુરૂષોના પાપરૂપી વૃક્ષને ઉમૂલન કરવામાં હાથીઓની માફક આચરણ કરે છે. હે નાથ ! સ્વાભાવિક મેહે કરીને જન્માંધ થયેલાં સંસારી પ્રાણીઓને વિવેકરૂપ લોચન આપવાને તમે એક સમર્થ છે. જેમ મનને મેરુ આદિ કંઈ દૂર નથી. તેમ તમારા ચરણ કમળમાં ભમરની પેઠે આચરણ કરનારા અને લેકાગ્ર કાંઈ દુર નથી. હે દેવ ! મેઘના જળની જેમ જંબૂવૃક્ષનાં ફળ ગળી જાય, તેમ તમારી દેશનારૂપી વારી(પાણી) થી પ્રાણીઓનાં કર્મરૂપી પાશ ગળી જાય છે. હે જગન્નાથ ! હું તમને વારંવાર પ્રણામ કરીને એટલું જ યાચું છું કે તમારા પ્રસાદથી તમારે વિષે સમુદ્રના જળની જેમ મારી ભકિત અક્ષય રહો.” એવી રીતે આદિનાથની સ્તુતિ કરી, નમસ્કાર કરી ચક્રવતી ભકિત સહિત દેવગૃહની બહાર નીકળ્યા. પછી વારંવાર શિથિલ કરીને રચેલું કવચ હર્ષથી ઉચ્છવાસ પામેલા અંગમાં તેમણે ધારણ કર્યું. માણિક્યની પૂજાથી દેવપ્રતિમા શોભે તેમ દિવ્ય અને મણિમય એવું કવચ અંગ ઉપર ધારણ કરવાથી તેઓ શેભવા લાગ્યા. જાણે બીજે મુગટ હોય તેવું, મધ્યમાં ઊંચુ અને છત્રની જેવું વર્તુલાકાર સુવર્ણ-રત્નનું શિરસ્ત્રાણ તેમણે પહેર્યું. સર્પની જેવા અત્યંત તીણુ બાણથી ભરેલા બે ભાથાં તેમણે પૃષ્ઠભાગ ઉપર બાંધ્યા અને ઈદ્ર જેમ અજીરહિત ધનુષ્યને ગ્રહણ કરે તેમ તેમણે શત્રુઓમાં વિષમ એવું કાલપૃષ્ઠ ધનુષ પિતાના વાસ કરમાં ગ્રહણ કર્યું. પછી સૂર્યની જેમ અન્ય તેજસ્વી તેજને ત્રાસ કરનારા, ભદ્ર Page #193 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧લું. બંને સિન્યનું સામસામે આવવું. ગજેન્દ્રની જેમ લીલાથી પદન્યાસ આપનારા, સિંહની જેમ શત્રુઓને તૃણ સમાન ગણનારા, સર્ષની જેમ દુર્વિષહ દષ્ટિથી ભય આપનારા અને ઈદ્રની જેમ બંદિરૂપ દેવેએ સ્તુતિ કરેલા ભરતરાજા નિસ્તંદ્ર ગજેન્દ્ર ઉપર આરુઢ થયા. ક૯૫વૃક્ષની જેમ ચાચકને દાન આપતા, હજાર નેત્રવાળા ઈંદ્રની જેમ તરફથી પિતાના સૈન્યને આવેલું જોતાં, રાજહંસ કમળનાળને ગ્રહણ કરે તેમ એકેક બાણને ગ્રહણ કરતા, વિલાસી રતિવાર્તા કરે તેમ રણની વાર્તા કરતા અને ગગનમધ્યમાં આવેલા સૂર્યની જેવા મોટા ઉત્સાહ અને પરાક્રમવાળા તે બંને ઋષભપુત્ર પિતા પોતાના સૈન્યની મધ્યમાં આવ્યા. તે સમયે પિતા પોતાના સૈન્યની મધ્યમાં રહેલા ભરત અને બાહુબલિ જંબુદ્વીપની મધ્યે રહેલા મેરૂ પર્વતની શોભાને ધારણ કરતા હતા. તે બંને સૈન્યના અંતરમાં રહેલી મધ્ય પૃથ્વી નિષધ અને નીલવંત પર્વતના મધ્યમાં રહેલી મહાવિદેહ ક્ષેત્રની ભૂમિ જેવી જણાતી હતી. કલ્પાંત સમયમાં જેમ પૂર્વ અને પશ્ચિમ સમુદ્ર સામસામા વૃદ્ધિ પામે, તેમ બંને સિન્ય પંકિતરૂપે થઈને સામસામા ચાલવા લાગ્યા હતા. સેતુબંધ જેમ જળના પ્રવાહને કે, તેમ પંક્તિ બહાર નીકળીને ચાલતા પદાતિઓને રાજાના દ્વારપાળે વારતા હતા. તાલવડે એક સંગીતમાં વર્તનારા નાટકીઆઓની જેમ સુભટે રાજાની આજ્ઞાથી સરખાં પગલાં મૂકીને ચાલતા હતા. તે શૂરવીરે પોતાના સ્થાનને ઉલ્લંઘન કર્યા સિવાય ચાલતા હતા, તેથી બંને તરફની સેના જાણે એક શરીરવાળી હોય તેમ શોભતી હતી. વીર સુભટે પૃથ્વીને રથના લેહમય મુખવાળા ચક્રોથી ફાડતા હતા, લોઢાની કોદાળી જેવી તીણ અશ્વોની ખરીઓથી ખેદતા હતા, લેઢાના અર્ધ ચંદ્રો હોય તેવી ઊંટેની ખરીઓથી ભેદતા હતા, વજા જેવી પાનીવાળા પાયદળથી ખુંદતા હતા. સુરમ્ર બાણ જેવી મહિષ અને સાંઢડાઓની ખરીઓથી ખંડન કરતા હતા અને મદુગળની જેવા હાથીઓના ચરણથી ચૂર્ણ કરતા હતા. અંધકારના જેવા રજસમૂહથી તેઓ આકાશને આચ્છાદન કરતા હતા અને સૂર્યકિરણ જેવા ચળકતા શાસ્ત્રથી ચોતરફ પ્રકાશ કરતા હતા. પિતાના ઘણા ભારથી તેઓ કર્મની પીઠને કલેશ પમાડતા હતા; મહાવરાહની ઉન્નત દાઢને નમાવતા હતા અને શેષનાગની ફેણના આટોપને શિથિલ કરતા હતા. સર્વ દિગ્ગજોને જાણે કુન્જ કરતા હોય તેવા તેઓ જણાતા હતા અને સિંહનાદથી બ્રહ્માંડરુપ પાત્રને ઊંચી રીતે નાહવાળું કરતા હતા, કરાસ્કેટના ઉત્કટ અવાજથી જાણે બ્રહ્માંડને ફડતા હોય તેમ જણાતા હતા. પ્રસિદ્ધ દવાઓના ચિહ્નથી ઓળખીને પરાક્રમી પ્રતિવીરોનાં નામ ગ્રહણ કરી તેનું વર્ણન કરતા હતા અને અભિમાની તેમજ શૌર્યશાળી વીરે પરસ્પર યુદ્ધને માટે બેલાવતા હતા. આવી રીતે બંને સિન્યનાં અગ્રવીર અગ્રવીર સાથે એકઠા થયા. મગર મગરની જેમ હાથીવાળા હાથીવાળાની સામે આવ્યા. તરંગ તરંગની જેમ અશ્વારો અશ્વારની સામે આવ્યા. વાયુ વાયુની જેમ રથી પુરુષે થી પુરુષની સામે આવ્યા અને પર્વતે પર્વતની જેમ પાયદળો પાયદળની સામે આવ્યા. એ પ્રમાણે સર્વ વીર ભાલા, તરવાર, મુદુગર અને દંડ વિગેરે આયો પરસ્પર મેળવી ક્રોધ સહિત એક બીજાની નજીક આવ્યા. તેવામાં કૈલોકયના નાશની શંકાથી સંભ્રમ પામેલા દેવતાઓ આકાશમાં બેઠા થયા અને “અરે ! આ અને ઋષભપુત્રોને પિતાના જ બે હાથની જેમ સામસામે કેમ સંઘર્ષ થાય છે ?” એમ A - 22 Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ દેવતાઓએ યુદ્ધ અટકાવવું. સ ૫ મો. વિચારી તેઓએ બંને તરફના સૈનિકોને કહ્યું જ્યાં સુધી અમે તમારા બંને પક્ષના મનાવી સ્વામીને બોધ કરીએ ત્યાં સુધી કે યુદ્ધ કરે તો તેને ત્રષદેવજીની આજ્ઞા છે. તેઓને ત્રણ જગતના સ્વામીની આજ્ઞા દેવાથી બંને તરફના સૈનિકો જાણે ચિત્રમાં આલેખ્યા હોય તેમ સ્થિર થઈ ગયા અને “આ દેવતાઓ બાહુબલિની તરફના છે કે ભારતની તરફના છે ? એમ ચિંતવન કરવા લાગ્યા. કાર્ય નાશ ન પામે અને લોકનું કલ્યાણ થાય એમ વિચારતા દેવતાઓ પ્રથમ ચક્રીની પાસે આવ્યા. ત્યાં જ જય શબ્દપૂર્વક આશિષ આપીને મંત્રીઓની જેમ યુક્તિપૂર્વક વચનથી પ્રિય બોલનારા દેવતાઓ આ પ્રમાણે છેલ્યા. “હે નરદેવ ! ઈદ્ર જેમ પૂર્વદેવ-દૈત્ય) નો જય કરે, તેમ તમે છે ખંડ ભરતક્ષેત્રના સર્વ રાજાઓને જ કર્યો તે સારું કર્યું છે. હે રાજેદ્ર ! પરાક્રમ અને તેજથી સર્વ રાજારૂપ મૃગેમાં શરભની જેવા તમારે પ્રતિસ્પદ્ધી કઈ નથી. જળકુંભનું મથન કરવાથી જેમ માખણની શ્રદ્ધા પૂરાતી નથી તેમ તમારી રણ શ્રદ્ધા હજી પૂર્ણ થઈ નથી, તેટલા માટે તમે પિતાના ભ્રાતાની સાથે યુદ્ધને આરંભ કર્યો છે, પરંતુ તે પિતાના હાથથી પિતાના જ બીજા હાથને તાડન કરવા જેવું છે. મેટા હાથીને મોટા વૃક્ષની સાથે ગંડસ્થળનું ઘર્ષણ કરવામાં તેના ગંડસ્થળની ખુજલી જેમ કારણભૂત છે, તેમ ભાઈની સાથે યુદ્ધ કરવામાં તમારી ભુજાની ખુજલી એ જ કારણભૂત છે, પરંતુ વનના ઉન્મત્ત હસ્તીએનું તોફાન જેમ વનના ભંગ માટે થાય છે, તેમ તમારી ભુજાની આ કીડા જગતના પ્રલય માટે થવાની છે. માંસભક્ષી મનુષ્યો ક્ષણિક રસપ્રીતિને માટે જેમ પક્ષીસમૂહને સંહાર કરે, તેમ તમે ક્રીડામાત્રને માટે આ વિશ્વને સંહાર શા માટે આરંભે છે? ચંદ્રમાંથી જેમ અગ્નિની વૃષ્ટિ થવી ઉચિત નથી, તેમ જગત્રાતા અને કૃપાળુ ઋષભદેવસ્વામીથી જન્મ પામેલા તમને આ ઉચિત નથી. તે પૃથ્વીરમણ! સંયમી પુરુષ જેમ સંગથી વિરામ પામે તેમ તમે આ ઘર સંગ્રામથી વિરામ પામે અને પિતાના સ્થાન પ્રત્યે પાછા જાઓ. તમે અત્રે આવ્યા એટલે તમારે નાનો ભાઈ બાહુબલિ સામે આવ્યો છે, પણ તમે પાછા જશે એટલે એ પણ પાછા જશે, કારણથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે. વિશ્વ ક્ષય કરવાના પાપને પરિહાર કરવાથી તમારું કલ્યાણ થાઓ, રણુને ત્યાગ થવાથી બંને સૈન્યનું કુશળ થાઓ, તમારા સૈન્યના ભારથી થયેલા ભૂમિભંગને વિરામ થવાથી પૃથ્વીના ગર્ભમાં રહેલા ભુવનપતિ વિગેરેને સુખ થાઓ, તમારા સિન્યથી થતા મર્દનના અભાવથી પૃથ્વી, પર્વત, સમુદ્ર, પ્રજાજને અને સર્વજંતુઓ ક્ષોભને ત્યાગ કરે અને તમારા સંગ્રામથી સંભવતા વિશ્વસંહારની શંકારહિત થયેલા સર્વ દેવતાઓ સુખમાં રહે.” ( આ પ્રમાણે પક્ષવાદનાં વચને દેવતાઓ બોલી રહ્યા, એટલે મહારાજા ભરત મેઘના જેવી ગંભીર ગિરાથી બેલ્યા–“હે દેવતાઓ! તમારા સિવાય વિશ્વના હિતનાં વચને ગ કહે? ઘણું કરીને લોકો કૌતક જેવાના ઈચ્છક થઈને આવા કાર્યમાં ઉદાસી થઈને રહે છે. તમે હિંતની ઈચ્છાથી સંગ્રામ ઉત્પન્ન થવાનું છે કારણ કયું છે તે વસ્તુતાએ જુદું છે, કારણ કે કોઈપણ કાર્યનું મૂળ જાણ્યા સિવાય તર્કથી કાંઈ પણ કહેવું તે કહેનાર બહસ્પતિ પોતે હોય તે પણ તેનું કહેવું નિષ્ફળ થાય છે. “હું બળવંત છું એવું Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ પર્વ ૧ લું ભારતમહારાજાને દેના જવાબ ધારીને મેં સહસા સંગ્રામ કરવાને ઈચ્છયું નથી, કારણ કે ધારું તેલ હોય છે તેથી કાંઈ પર્વતને અત્યંગન કરાતું નથી. છ ખંડ ભરતક્ષેત્રના સર્વ રાજાઓને વિજય કરનાર મારે અદ્યાપિ કોઈ પ્રતિસ્પધી છે નહીં એમ નથી, કેમકે શત્રુની જેવા પ્રતિસ્પધી અને જય-- અજયના કારણભૂત બાહુબલિને મારે વિધિના વશથી જ જાતિભેદ થયેલ છે. પૂર્વે નિંદાથી ભીરુ, લજ્જાળું, વિવેકી, વિનયી અને વિદ્વાન એવા તે બાહુબલિ મને પિતાની જેમ મનાતું હતું, પણ સાઠ હજાર વર્ષે હું દિગવિજય કરીને આવ્યો તે પછી હમણું તે જાણે બીજે જ થઈ ગયું હોય તેમ હું જોઉં છું. વિયેગમાં ઘણે કાળ ગયે એ જ તેમ થવાનું કારણ જણાય છે. બાર વર્ષ સુધીના રાજ્યાભિષેકમાં બાહુબલિ આવ્યો નહીં, તેનું કારણ તેને પ્રમાદ છે એમ મેં તર્ક કર્યો. પછી તેને બેલાવવાને હંત મેક, તે પણ તે આવ્યું નહીં; ત્યારે તેમાં મંત્રીઓના વિચારને દેષ છે એમ હું તર્ક કરતા હતા. હું તેને કેપથી કે લેભથી બેલાવતો નહોતે, પણ જ્યાં સુધી એક રાજા પણ નમ્યા વિના રહે ત્યાંસુધી ચક્ર નગરમાં પ્રવેશ કરતું નથી તેથી શું કરવું? ચક્ર નગરમાં પેસે નહીં અને તે (બાહુબલિ) મને નમે મહીં, તેથી તેઓ જાણે પરસ્પર સ્પર્ધા કરતા હોય એવું જણાય છે અને હું સંકટમાં આવી પડ છું. એ મારે મનસ્વી ભાઈ એક વાર મારી પાસે આવે અને અતિથિ જેમ પૂજાને ગ્રહણ કરે, તેમ મારી પાસેથી બીજી પૃથ્વી ઈચ્છાપૂર્વક ગ્રહણ કરે. એક ચકના પ્રવેશ સિવાય મારે સંગ્રામ કરવાનું બીજું કાંઈ પણ કારણ નથી અને તે નહીં નમેલા નાના ભાઈથી મારે કાંઈ પણ માન મેળવવાની ઈચ્છા નથી.” દેવતાએ કહ્યું -“હે રાજન ! સંગ્રામનું કારણ મોટું હોવું જોઈએ, કેમકે આપના જેવા પુરુષની અ૯૫ કારણને માટે આવી પ્રવૃત્તિ સંભવતી નથી. અમે હવે બાહુબલિ પાસે જઈ તેને બંધ કરશું અને યુગના ક્ષયની જેમ આ થનારા જનક્ષયની રક્ષા કરીશું. કદાપિ તમારી પેઠે તે પણ યુદ્ધનાં બીજાં કારણે બતાવશે તે પણ તમારે આવું અધમ યુદ્ધ ન કરવું જોઈએ. મેટા પુરુષએ તે દષ્ટિ, બાહ અને દંડાદિક ઉત્તમ યુદ્ધોથી યુદ્ધ રવું કે જેથી નિરપરાધી હાથી વિગેરેને વધ ન થાય.” દેવતાનું આ પ્રમાણે કહેવું ભરત ચક્રવતીએ સ્વીકાર્યું, એટલે તેઓ બીજા સૈન્યમાં બાહુબલિ પાસે ગયા. “અહો! આ બાહુબલિ દઢ અવખંભવાળી મૂત્તિથી જ અધષ્ય છે. ' એમ વિચારી વિસ્મય પામતા દેવતાએ તેને આ પ્રમાણે કહેવા લાગ્યા– કષભનંદન ! હે જગનેત્રરૂપી ચકરને આનંદકારી ચંદ્ર ! તમે ચિરકાળ જય પામે અને આનંદમાં રહે. સમુદ્રની જેમ તમે કદાપિ મર્યાદાને ઉલ્લંઘતા નથી અને કાયર પુરૂષે રણથી ભય પામે તેમ તમે અવર્ણવાદથી ભય પામે તેવા છે. પિતાની સંપત્તિમાં તમે ગર્વ રહિત છે, પરની સંપત્તિમાં ઈર્ષારહિત છે, દુવિનીત પુરૂષને શિક્ષા કરનારા છે, ગુરૂજનેને વિનય કરનારા છે અને વિશ્વને અભય કરનારા અષભસ્વામીના તમે એગ્ય પુત્ર છે; તેથી આ અપરલોકને ઉચ્છેદ કરવાના કાર્યમાં પ્રવર્તવું તમને યુકત નથી. તમારા જ્યષ્ઠ ભાઈ ઉપર આ ભયંકર આરંભ કર્યો છે તે તમને ઘટિત નથી અને અમૃતથી જેમ મૃત્યુ સંભવિત નથી તેમ તમારાથી એવું સંભવતું પણ નથી. આટલાથી હજી કાંઈ બગડયું નથી, માટે ખલ પુરુષની મિત્રી જે આ યુદ્ધને આરંભ તમે છોડી ધો. હે વીર ! મંત્રોથી મોટા સર્પોને પાછા વાળવાની જેમ તમારી આજ્ઞાથી આ વીર સ્ટેને યુદ્ધના વેગમાંથી પાછા વળે અને તમારા મોટાભાઈ ભરતરાયની પાસે જઈ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ બાહુબલિને દેને જવાબ. સગ ૫ મે. તેમને વશ થાઓ. તેમ કરવાથી તમે “ શક્તિવાન છતાં વિનયી થયા” એવી પ્રશંસાને પાત્ર થશે. ભરતરાજાએ ઉપાર્જિત કરેલા છ ખંડ ભરતક્ષેત્રને તમે - પાર્જિતની પેઠે ભેગ, કારણ કે તમારા બંનેમાં કાંઈ અંતર નથી.” એમ કહી. મેઘની પેઠે તેઓ વિરામ પામ્યા એટલે બાહુબલિ કાંઈક હસીને ગંભીર વાણુથી બેલ્યા–“હે દેવતાઓ ! અમારા વિગ્રહનો હેતુ તત્ત્વથી જાણ્યા સિવાય તમે પિતાના સ્વચ્છ દિલથી આ પ્રમાણે કહો છે. તમે પિતાજીના ભક્ત છો અને અમે તેમના પુત્રો છીએ; એવા આપણું સંબંધથી તમે આવી રીતે કહે છે તે યુક્ત છે. પૂર્વે દીક્ષા સમયે અમારા પિતાજીએ યાચકોને સુવર્ણાદિક આપ્યું તેમ અમને અને ભરતને દેશ વહેચી આપ્યા હતા. હું તો મને આપેલા દેશથી સંતુષ્ટ થઈ રહ્યો હતે, કેમકે ફક્ત ધનને વાસ્તુ પર દ્રોહ કેણ કરે? પરંતુ સમુદ્રમાં જેમ મોટા મત્સ્ય નાના મત્સ્યને ગળી જાય, તેમ ભરતક્ષેત્રરૂપ સમુદ્રમાં સર્વ રાજાઓનાં રાજ્યને તે ભરત ગળી ગયે. પેટભરે માણસ જેમ ભેજનથી અસંતુષ્ટ રહે તેમ તેટલાં રાજ્યથી પણ અસંતુષ્ટ રહેલા તેણે પિતાના નાના ભાઈઓનાં રાજ્યો ખુંચવી લીધાં. જ્યારે નાના ભાઈ ઓ પાસેથી પિતાજીએ આપેલા રાજ્ય તેણે ખુંચવી લીધાં, ત્યારે પિતાનું ગુરૂપાણું તેણે પોતાની મેળે જ બેયું છે. ગુરૂપણું વયમાત્રથી નથી, પણ તેવા આચરણથી છે. ભાઈઓને રાજ્યથી દૂર કરીને તેણે ગુરૂપણાનું આચરણ બતાવી આપ્યું છે ! સુવર્ણની બુદ્ધિથી પિત્તળની જેમ અને મણિની બુદ્ધિ કાચને ગ્રહણ કરવાની જેમ ભ્રાંતિ પામેલા મેં આટલા વખત સુધી તેને ગુરુબુદ્ધિથી જે હતે. પિતાએ અથવા વંશના કેઈ પણ પૂર્વપુરુષે કેઈને પૃથ્વી આપી હોય તે તે નિરપરાધી હોય ત્યાં સુધી તેને અ૫ રાજ્યવાળે રાજા પણ પાછી હરી લે નહીં, તે એ ભરત કેમ હરે? નાના ભાઈઓનું રાજ્યહરણ કરીને નિશ્ચયે એ લજજા પામ્યું નહીં, તેથી હવે જયની ઈચ્છાથી મારા રાજ્યને માટે મને પણ બોલાવે છે. વહાણ જેમ સમુદ્રને ઉતરી અંતે જતાં કોઈ તટના પર્વત સાથે અથડાય, તેમ સર્વ ભરતક્ષેત્રને જય કરી તે મારી સાથે અથડાણે છે. લુબ્ધ, મર્યાદા રહિત અને રાક્ષસની જેિવા નિર્દય તે ભારતને મારા નાના ભાઈઓએ લજજાથી ભયે નહીં, તે હું તેના કયા ગણથી તેને વશ થાઉં? હે દેવતાઓ! તમે સભાસદની જેમ મધ્યસ્થ થઈને કહે. એ ભરત પિતાના પરાક્રમથી મને વશ કરવા ધારે છે તે ભલે કરે, ક્ષત્રિયોને એ સ્વાધીન માર્ગ છે, એમ છતાં પણ વિચારીને જે તે પાછો ચાલ્યા જાય તે ભલે કુશળપણે જાય! હું એના જે લુબ્ધ નથી કે પાછા જનારા તેને કાંઈ અડચણ કરું. એનું આપેલું સર્વ ભરતક્ષેત્ર હું ભેગવું એ કેમ બને ? શું કેશરીસિંહ કયારે પણ કોઈનું ભક્ષણ કરે ? ન જ કરે. એને ભરતક્ષેત્ર લેતાં સાઠ હજાર વર્ષ થયાં છે, પણ હું જે તે લેવાની ઈચ્છા કરું તો તત્કાળ ગ્રહણ કર્યું, પરંતુ એટલા બધાં વર્ષોના પ્રયાસથી તેને પ્રાપ્ત થયેલા ભરતક્ષેત્રના વૈભવને ધનવાહનના ધનની જેમ હું ભાઈ થઈને કેમ ગ્રહણ કરું ? જાતિકવળથી હસ્તીની જેમ જે આ વૈભવથી ભરત અંધ થઈ ગયે હોય તે તે સુખેથી રહેવાને સમર્થ નથી. તેને વૈભવને હું હરણ કરેલે જ જોઉં છું, પણ અનિચ્છાથી જ મેં વૈભવની ઉપેક્ષા કરી છે. આ વખતે જાણે મને આપવાના જ માનરૂપ હોય તેવા તેના અમાત્ય ભંડાર, હસ્તી, અશ્વાદિ અને યશ મને અર્પણ કરવાને માટે ૧. માલતી કે ચમેલીના પુષ્પથી, લતાથી અથવા જાયફળ ખાવાથી હસ્તી જેમ મદાંધ થઈ જાય તેમ. Page #197 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧લું. કંઠયુદ્ધ માટે દેવની પ્રાર્થના. ૧૭૩ જ તે ભારતને અહીં લાવેલા છે, માટે હે દેવતાઓ ! તમે જે તેના હિતાકાંક્ષી હો તો તેને યુધ્ધથી વારે, એ યુદ્ધ નહીં કરે તે હું કદાપિ યુધ્ધ કરીશ નહી” | મેઘની ગર્જના જેવા તેના આવાં ઉત્કટ વચને સાંભળીને વિસ્મય પામેલા દેવતાઓ તેને ફરી કહેવા લાગ્યા–એક તરફ ચકી પિતાને યુદધ કરવાનું કારણુ ચક્રને નગરમાં અપ્રવેશ બતાવે છે, તેથી તે ગુરૂથી પણ અનુત્તર કરવાને અને નિરોધ કરવાને અશકય છે અને બીજી તરફ તમે “યુદ્ધ કરનારની સાથે જ હું યુદ્ધ કરીશ” એમ કહો છા તેથી ઈદ્ર પણ તમને યુદ્ધ અટકાવવાને અશકય છે. તમે બંને ઋષભસ્વામીના દઢ સંસર્ગથી શેલે છે, મહાબુદ્ધિવાળા છે, વિવેકી છે, જગતના રક્ષક છે અને દયાળુ છે; તેપણુ જગતના ભાગ્યને ક્ષય થવાથી આ યુદ્ધને ઉત્પાત પ્રાપ્ત થયો છે, તથાપિ હેવીર! પ્રાર્થના પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ સમાન એવા તમને અને પ્રાર્થના કરીએ છીએ કે તમારે ઉત્તમ યુદ્ધ કરવું, અધમ યુદ્ધ કરવું નહીં, કેમકે ઉગ્ર તેજવાળા તમે બંને ભાઈઓના અધમ યુદ્ધમાં ઘણા લોકને પ્રલય થાવાથી અકાળે પ્રલયકાળ થયો ગણશે; માટે તમારે દષ્ટિ વગેરે યુદ્ધથી યુદ્ધ કરવું યુક્ત છે; તેથી તમારા પોતાના માનની સિદ્ધિ થશે અને લોકોને પ્રલય નહીં થાય. ' બાહુબલિએ એ પ્રમાણે કબૂલ કર્યું, એટલે તેમનું યુદ્ધ જેવાને નગરના લોકની જેમ દેવતાઓ નજીકમાં જ ઊભા રહ્યા. પછી બાહુબલિની આજ્ઞાથી એક બળવાન પ્રતિહાર હાથી ઉપર બેસી ગજની પેઠે ગર્જના કરી પિતાના સૈનિકોને કહેવા લાગ્યો-“ હે વીર સુભટો ! ચિરકાળથી ચિતવતા તમને વાંછિત પુત્રલાભની જેમ સ્વામીનું કાર્ય પ્રાપ્ત થયું હતું, પરંતુ તમારા અલ્પ પુણ્યને લીધે આપણુ બળવાન્ રાજાને દેવતાઓએ ભરતની સાથે દ્વંદ્વ યુદ્ધ કરવાને પ્રાર્થના કરી છે. સ્વામી પોતે પણ ઠંદ્વ યુદ્ધને ઇચ્છે છે, તેમાં વળી દેવતાઓએ પ્રાર્થના કરી એટલે શું કહેવું? માટે ઈદ્રની જેવા પરાક્રમી મહારાજા બાહુબલિ તેમને રણસંગ્રામને નિષેધ કરે છે. દેવતાઓની જેમ તમે પણ તટસ્થ રહીને હસ્તીમલની જેવા એકાંગમલ એવા આપણા સ્વામીને યુદ્ધ કરતાં જુઓ અને વક થયેલા ગ્રહોની જેમ તમારા રથ, ઘડા અને પરાક્રમી હાથીઓને પાછા વાળ. સર્પોને કંડીઆમાં નાખવાની જેમ તમારા ખગે મ્યાનમાં નાખે, હાથીની શુંઢ જેવા તમારા મગરને હાથમાંથી છેડી , લલાટથી કુટીની જેમ તમારા ધનુષ્યની પણછ ઉતારો, ભંડારમાં દ્રવ્ય નાખવાની જેમ તમારાં બને ભાથામાં નાખે અને મેઘ જેમ વીજળીને સંવરી લે તેમ તમારા શલ્યને સંવૃત કરે.” પ્રતિહારની વજાના નિર્દોષ જેવી ગિરાથી શૂર્ણિત થયેલા બાહુબલિના સૈનિકો માંહેમાટે આ પ્રમાણે વિચારવા લાગ્યા–“અહો ! થનાર યુદ્ધથી વણિકની પેઠે ભય પામેલા અને જાણે ભરતપતિના સૈનિકો પાસેથી લાંચ મેળવી હોય એવા તથા જાણે પૂર્વ જન્મના આપણા વૈરી હોય તેવા, અકસ્માત આવેલા આ દેવતાઓએ સ્વામીને પ્રાર્થના કરી અમારે યુદ્ધોત્સવ અટકાવ્યું. અરે ! ભજન કરવા માટે બેઠેલા પુરૂષની આગળથી જેમ ભજન હરી લે હાડ કરવાને જતા મધ્યના ખેાળામાંથી જેમ પુત્રને હરી લે, કવામાંથી નીકળતા પુરુષના હાથમાંથી જેમ અવલંબન આપનારી દેરી ખેંચી લે, તેમ અમારા આવેલા રણેત્સવને દેવે હરી લીધે. ભરતરાજાની જે બીજે કણ શત્રુ મળશે કે જેની સાથેના સંગ્રામમાં આપણે મહારાજા બાહુબલિના અનુણી થઈશું? પિત્રાઈએ, ચાર અને પિતાને Page #198 -------------------------------------------------------------------------- ________________ ભરત મહારાજાના સુભટનું ચિન્તવન સર્ગ ૫ મે. ઘરે રહેનારી પુત્રવતી સ્ત્રીની પેઠે આપણે ફેગટ બાહુબલિનું દ્રવ્ય લીધું અને અરણ્યવૃક્ષનાં પુછપની સુગંધની જેમ આપણું બાહદંડનું વીર્ય વ્યર્થ ગયું ! નપુંસક પુરૂષે કરેલા સ્ત્રીઓના સંગ્રહની જેમ આપણે શસ્ત્રસંગ્રહ નકામે થયો અને પોપટે કરેલા શાસ્ત્રાભ્યાસની જેમ આપણે શાસ્ત્રાભ્યાસ વ્યર્થ ગયે ! તાપસેના પુત્રોએ મેળવેલું કામશાસ્ત્રનું પરિજ્ઞાન જેમ નિષ્ફળ થાય છે, તેમ આપણે ગ્રહણ કરેલું પદાતિપણું નિષ્ફળ થયું ! હતબુદ્ધિવાળા આપણે હાથીઓને મારાભ્યાસ કરાવ્યો અને ઘોડાઓને શ્રમજય કરાવ્યો તે વ્યર્થ કરા! શરઋતુના મેઘની જેમ આપણે ફેગટ વિકટ કટાક્ષ કર્યા ! સામગ્રીદશકની જેમ આપણી તયારીઓ વ્યર્થ થઈ અને યુદ્ધદેહદ નહીં પૂરાવાથી આપણું અહંકાર ધારણ કરવાપણું નિષ્ફળ થયું.” આવી રીતે ચિંતવતા તેઓ બેદરૂપ ઝેરથી ગર્ભિત થઈ ફત્કાર કરનારા સર્પોની જેમ સીત્કાર કરતા પાછા ફર્યા. ક્ષાત્રવતપી દ્રવ્યવાળા ભરતરાજાએ પણ સમુદ્ર જેમ ભરતીને પાછી વાળે તેમ પિતાની સેનાને પાછી વાળી. પરાક્રમી ચક્રવતી એ પાછા વાળેલા સૈનિકે પગલે પગલે એકઠા થઈને વિચાર કરવા લાગ્યા કે-“આપણા સ્વામિ ભારતે મંત્રીના મિષથી વૈરીની જેવા કયા મંત્રીના વિચારથી બે બાહુથી જ થનારુ વંદ્વ યુદ્ધ માન્ય કર્યું ? છાશના ભેજનની જેમ સ્વામીએ એ સંગ્રામ કબૂલ કર્યું ત્યારે હવે આપણું શું કામ રહ્યું ! છ ખંડ ભરતક્ષેત્રના રાજાઓ સાથેના રણ સંગ્રામમાં શું આપણે કોઈને પણ આક્રાંત કર્યો નથી, કે જેથી આજે આપણને યુદ્ધથી વારે છે? જ્યારે પિતાના સુભટે નાસી જાય, છતાય કે મરાઈ જાય ત્યારે જ સ્વામીએ યુદ્ધ કરવું જોઈએ, કારણું કે રણની ગતિ વિચિત્ર છે. જે એક બાહુબલિ સિવાય બીજો કોઈ શત્રુ હોત તો યુદ્ધમાં કદાપિ આપણે આપણા સ્વામીના જય વિશે સંશય લાવીએ નહીં; પણ બળવંત બાહબલિ સાથે યુદ્ધમાં વિજય કરવાની ઈદ્રને પણ શંકા થાય તે બીજે શું માત્ર ?! મોટી નદીના પૂરની જેમ દુસહ વેગવાળા તે બાહુબલિ સાથે પ્રથમ યુદ્ધ કરવું તે સ્વામીને ઘટે નહીં. પ્રથમ અમે યુદ્ધ કર્યા પછી જ સ્વામીને યુદ્ધમાં જવું યુક્ત છે; કેમકે પ્રથમ અદમ પુરૂષોએ દમન કરેલા અશ્વ ઉપર જ બેસાય છે. આવી રીતે માંહમાહે વાતો કરતા પિતાના વીર પુરુષોને જેઈ ઈગિતાકારથી તેમના ભાવને જાણે ચક્રીએ તેમને લાવી કહ્યું- હે વીર પુરુષો ! અંધરારને નાશ કરવામાં જેમ સૂર્યના કિરણે અગ્રેસર છે, તેમ શત્રુઓને નાશ કરવાને તમે મારા અગ્રેસર છે. અગાધ ખાઈમાં પડીને હાથી જેમ કિલ્લા સુધી આવી શકે નહીં, તેમ તમે યોદ્ધા છતાં કોઈ શત્રુ મારી ઉપર આવ્યું નથી. અગાઉ કોઈ વખત તમે મારું યુદ્ધ જોયું નથી તેથી તમને વ્યર્થ શંકા થાય છે. કારણ કે ભકિત અસ્થાને પણ ભયની શંકા કરાવે છે; માટે હે વીરસુભટે તમે સૌ એકઠા થઈ મારી ભુજાનું બળ જુઓ, જેથી રોગના ક્ષયથી ઔષધ સંબંધી શંકા નાશ પામે તેમ તત્કાળ તમારી શંકા નાશ પામશે, એમ કહી ચક્રીએ સેવકપુરુષો પાસે ઘણે વિસ્તીર્ણ અને ગંભીર ખાડો ખેદા. પછી દક્ષિણ સમુદ્રના તીર ઉપર જેમ સહ્ય પર્વત રહે તેમ તે ખાડાના તટ ઉપર ભરતેશ્વર બેઠા અને વડના વૃક્ષને લટક્તી લાંબા વડવાઈઓની જેમ ભરતેશ્વરે પોતાના ડાબા હાથ ઉપર મજબૂત સાંકળે ઉપરાઉપરી ૧. સંગ્રામ કરવાને–સંામમાં સ્થિર રહેવાને અભ્યાસ. ૨ ઘોડાઓને ચાલ શિખવનારા-ઉસ્તાદ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ પર્વ ૧લું દૃષ્ટિયુદ્ધમાં ભરત મહારાજાને પરાજય. બાંધી. કિરણથી જેમ સૂર્ય શોભે અને લતાઓથી જેમ વૃક્ષ શેભે, તેમ એવી એક હજાર શંખલાથી મહારાજા ભવા લાગ્યા. પછી તેઓએ સર્વ સૈનિકોને કહ્યું- હે વીશ! બળદ જેમ શકટને ખેંચે તેમ તમે બળ અને વાહન સહિત નિર્ભયપણે મને ખેંચે. તમારા સર્વના એકત્ર બળથી ખેંચીને મને આ ખાડામાં પાડી નાખો. મારી ભુજાના બળથી પરીક્ષા કરવા માટે તમારે “સ્વામીની અવજ્ઞા થશે એમ વિચારી છળ ન કરે. મેં આવું દુઃસ્વપ્ન જોયું છે તેથી તેને તમે નાશ કરે; કારણ કે સ્વપ્નને પોતે જ સાર્થક કરનારથી સ્વપ્ન નિષ્ફળ થાય છે. આવી રીતે ચાકીએ વારંવાર આદેશ કરેલા સૈનિકોએ તેમ કરવું માંડમાંડ સ્વીકાર્યું; કારણ કે સ્વામીની આજ્ઞા બળવાનું છે પછી દેવ અને અસુરએ જેમ મંદરાચળ પર્વતને ખેંચાવાના નેત્રા(દોરડા) રૂપ થયેલા સર્પોને ખેંચ્યા હતા, તેમ સર્વ સૈનિકો ચકીની ભુજાએ બાંધેલી શૃંખલા ખેંચવા લાગ્યા. ચક્કીની ભુજા સાથેની લાંબી શૃંખલાઓમાં તેઓ લગ્ન થયા, એટલે ઊંચા વૃક્ષના શાખાઝમાં રહેલા વાંદરાની જેવા તેઓ શોભવા લાગ્યા. પર્વતને ભેદનારા હાથીઓની જેમ પિતાને ખેંચનારા સૈનિકની ચક્રવતીએ કૌતુક જોવા માટે થોડીવાર ઉપેક્ષા કરો. પછી મહારાજાએ તે હાથ પિતાની છાતી સાથે અથડા એટલે હાથ ખેંચવાથી પંકિતબંધ બાંધેલી ઘટીમાલાની જેમ તેઓ સર્વ એક સાથે પડી ગયા. તે વખતે ખજુરરુપ ફળથી ખજુરનું વૃક્ષ શેલે તેમ લટક્તા એવા સૈનિકેથી ચક્રવતીની ભુજા ભવા લાગી. પિતાના સ્વામીના એવા બળથી હર્ષ પામેલા સૈનિકોએ તેમની ભુજાની શૃંખલાઓને પૂર્વે કરેલી દુશંકાની જેમ તત છોડી દીધી. પછી ગાયન કરનાર માણસ જેમ પ્રથમ બેલેલા ઉદ્ગ્રાહને ફરીથી ગ્રહણ કરે, તેમ ચક્રવતી હાથી ઉપર બેસી રણભૂમિમાં આવ્યા. ગંગા અને યમુનાની વચમાં જેમ વેદિકાને ભાગ શોભે તેમ બંને સેનાની મધ્યમાં વિપૂલ ભૂમિતળ શોભતું હતું. તે વખતે જગતને સંહાર અટકવાથી હર્ષ પામીને જાણે કોઈએ પેરેલ હોય તેમ પવન પૃથ્વીની રજને ધીમે ધીમે કર કરવા લાગ્યું. સમવસરણની ભૂમિની જેમ તે સણભૂમિ ઉપર ઉચિતને જાણનારા દેવતાઓ સુગંધી જળની વૃષ્ટિ કરવા લાગ્યા અને મંત્રિક પુરુષો મંડળની ભૂમિમાં વરસાવે તેમ વિકસિત પુષે તે રણભૂમિમાં તેઓએ વરસાવ્યાં. પછી કુંજરની જેમ ગર્જના કરતા બંને રાજકુંવરએ હસ્તી ઉપરથી ઉતરી રણભૂમિમાં પ્રવેશ કર્યો. તે વખતે મહાપરાક્રમવાળા અને લીલાથી ચાલનારા તેઓ પગલે પગલે કુમેદ્રને પ્રાણસંશય પમાડવા લાગ્યા. - તેમણે પ્રથમ દણિયુદ્ધ કરવું એવી પ્રતિજ્ઞા કરી અને જાણે બીજા શક ને ઈશાન ઈદ્ર હોય તેમ અનિમેષ નેત્ર કરી તેઓ સામસામા ઊભા રહ્યા. રકતનેત્રવાળા બંને વીરે સન્મુખ રહીને એક બીજાના મુખ સામું જોતા હતા. તે વખતે સાયંકાળે સામસામા રહેલા સૂર્ય, ચંદ્રની જેવા તેઓ શુભતા હતા. ધ્યાન કરનારા રોગીઓની જેમ ઘણા વખત સુધી નિશ્ચળ લેચન કરીને બંને વરે સ્થિર રહ્યા. છેવટે સૂર્યના કિરણથી આકાંત થયેલા નીલકમલની પેઠે ઋષભસ્વામીના જ્યેષ્ઠ પુત્ર ભરતનાં નેત્ર મીંચાઈ ગયાં અને છ ખંડ. ભરતને જય કરવાથી થયેલી મોટી કીનિ મહારાજા ભરતનાં નેત્રોએ પાણી મૂકવાની પેઠે અશ્રુજળના મિષથી મૂકી દીધી હોય તેમ જણાયું. પ્રાતઃકાળે વૃક્ષો જે તેમ મસ્તક ધુણાવતા દેવતાઓએ તે વખતે બાહુબલિ ઉપર પુષ્પવૃષ્ટિ કરી. સૂર્યોદય વખતે પાડીઓની Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ વાયુદ્ધમાં પણ ભરતરાજાને થયેલ પરાય. સગ ૫ મ. પેઠે, બાહુબલિને વિજ્ય થવાથી સોમજશાદિ વીરાએ મોટા હર્ષથી કોલાહલ કર્યો. કીતિ રૂપી નકીએ જાણે નૃત્યને આરંભ કર્યો હોય તેમ ઉદ્યત થયેલા બાહુબલિના સૈનિકોએ જયવાજીંત્ર વગાડ્યાં. ભરતરાયના સુભટો જાણે મૂચ્છ પામ્યા હોય, જાણે સૂતા હોય અથવા જાણે રોગાતુર હોય તેમ મંદ પરાક્રમી થયા. અંધકાર અને પ્રકાશવાળા મેરુપર્વતના બંને પાસાની જેમ બંને સૈન્ય ખેદ અને હર્ષથી યુક્ત થયા. તે સમયે બાહુબલિએ ચકીને કહ્યું- હું કાકતાલીય ન્યાયની પેઠે જીત્યો છું એમ ન બે લશો; જે તમારા મનમાં એમ હોય તે વાણીથી પણુ યુદ્ધ કરે.” બાહુબલિનું એવું કથન સાંભળી પગથી ચંપાયેલા સર્પની પેઠે અમર્ષયુક્ત થયેલા ચકીએ કહ્યું- એ રીતે પણ ભલે તર જીતવાળા થાઓ !” પછી ઈશાન ઈન્દ્રનો વૃષભ નાદ કરે “સૌધર્મ ઈન્દ્રને હસ્તી ગર્જના કરે અને મેઘ જેમ સ્વનિત શબ્દ કરે, તેમ ભરતરાજાએ મેટ સિંહનાદ કર્યો. મોટી નદીના બંને બાજુના તટમાં જળના પૂરની જેમ તે સિંહનાદ આકાશમાં ચોતરફ વ્યાપી ગયો અને જાણે યુદ્ધ જેવા આવેલા દેવતાઓના વિમાનને પાડતો હોય, આકાશમાંથી ગ્રહ, નક્ષત્ર અને તારાને જાણે બ્રશ કરતો હોય, કુળપર્વતેનાં ઊંચાં શિખરોને ચલાયમાન કરતે હેય અને જળરાશિના જળને જાણે ઉછાળતો હોય તે તે નાદ જણાવા લાગ્યો. તે સિંહનાદ સાંભળવાથી દુષ્ટ બુદ્ધિવાળા પુરુષ ગુરુની આજ્ઞા ન માને તેમ રથના ઘોડાઓ રાશને પણ ન ગણવા લાગ્યા; પિશુન લોકો સવાણુને ન માને તેમ હસ્તીઓ અંકુશને ન માનવા લાગ્યા; કફ રોગવાળા કડવા પદાર્થને ન જાણે તેમ ઘડાએ લગામને ન જાણવા લાગ્યા વિટપુરુષ લજજાને ગણે નહીં તેમ ઊંટે નાસિકાની નાથને ગણવા લાગ્યા નહીં અને ભૂતાવિષ્ટની જેમ ખચ્ચરે પોતાની ઉપર પડતા ચાબખાઓના પ્રહારને પણ માનવા લાગ્યા નહીં એ પ્રમાણે ભરતચક્રીએ કરેલા સિંહનાદથી ત્રાસ પામને કઈ સ્થિર રહી શકયું નહીં. તે પછી બાહુબલિએ ઘણો ભયંકર સિંહનાદ કર્યો. તે અવાજ સાંભળીને સર્પો, નીચે ઉતરતા ગરૂડની પાંખના અવાજની બુદ્ધિથી પાતાળમાંથી પણ પાતાળમાં પિસી જવાને ઈચ્છતા હોય તેવા થઈ ગયા. સમુદ્રની મધ્યમાં રહેલા જળજતુઓ તે સિંહનાદ સાંભળવાથી સમુદ્રમાં પ્રવેશ થયેલા મંદરાચલના મંથન શબ્દની શંકાથી ત્રાસ પામવા લાગ્યા, કુળ૫ર્વતો તેને સાંભળીને વારંવાર ઇદ્ર મૂકેલા વજન શબ્દના ભ્રમથી પિતાના ક્ષયની આશંકા કરીને કંપવા લાગ્યા, મૃત્યુલોકવાસી સર્વ મનુષ્યો તે શબ્દ સાંભળી, કલ્પાંત કાળે પુષ્કરાવ મૂકેલા વિદ્યધ્વનિના ભ્રમથી પૃથ્વી ઉપર આમતેમ આળોટવા લાગ્યા. અને દેવતાઓ દુશવ શબ્દ સાંભળી અકાળે પ્રાપ્ત થયેલા દૈત્યોના ઉપદ્રવ સંબંધી કોલાહલના ભ્રમથી આકળવ્યાકળ થવા લાગ્યા. એ દુઃશ્રવ સિંહનાદ જાણે લેકનાલિકાની સાથે સ્પર્ધા કરતો હોય તેમ અધિક અધિક વધવા લાગ્યો. બાહુબલિને સિંહનાદ સાંભળીને ભરતરાજાએ ફરીથી મૃગલીની જેમ દેવતાઓની સ્ત્રીઓને ત્રાસ પમાડનારે સિંહનાદ કર્યો. જાણે મધ્યલકને કીડાવડે ભય કરનારા હોય તેમ ચક્રી અને બાહુબલિએ અનુક્રમે સિંહનાદ કર્યા. તેમ કરતાં કરતાં અનુક્રમે હાથીની શુંઢની જેમ અને સપના શરીરની જેમ ભરતરાજાના સિંહનાદને શબ્દ ન્યૂન થતો ગયો અને નદીના પ્રવાહની પેઠે તેમજ સજનના નેહની પેઠે બાહુબલિને સિંહનાદ અધિક અધિક વધતો ગયો. એવી રીતે શસ્ત્ર સંબંધી વાગ્યુદ્ધમાં પણ વાદી જેમ પ્રતિવાઢીને જીતે, તેમ વીર બાહુબલિએ - ભરતરાજાને જીતી લીધા. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ પર્વ ૧ હું. બાહુયુદ્ધમાં ચકીની થયેલી હાર પછી બાહુયુદ્ધને માટે એ બંને બાધ બદ્ધકક્ષ હાથીઓની જેમ બદ્ધપરિકર થયા. તે વખતે ઉછળેલા સમુદ્રની જેમ ગર્જના કરતાં બાહુબલિનો સુવર્ણની છડીને ધારણ કરનારે મુખ્ય પ્રતિહાર બે-- “હે પૃથ્વી ! વજના ખીલા જેવા પર્વતેને અવલંબન કરી અને સર્વ બળને આશ્રય કરી તું સ્થિર થાય છે નાગરાજ ! તરફથી પવનને ગ્રહણ કરીને તેમજ તેનું રૂંધન કરીને પર્વતની જેમ દઢ થઈ તમે પૃથ્વીને ધારણ કરે. હે મહાવરાહ ! સમુદ્રના કાદવમાં આળેટી પૂર્વશ્રમને દૂર કરી પુનઃ તાજો થઈ પૃથ્વીને ઉત્સંગમાં રાખ. હે કુમ ! તારા વજની જેવા અંગને તરફથી સંકેચી, પૃષ્ઠ દઢ કરી પૃથ્વીને વહન કર હે દિગ્ગજો ! પૂર્વની જેમ પ્રમાદથી અથવા મદથી નિદ્રાને ન ધારણ કરતાં સર્વ રીતે સાવધાન થઈને “વસુધાને ધારણ કરે, કારણ કે આ વનસાર બાહુબલિ વજસાર બાહુવડે ચકીની સાથે મલ્લયુદ્ધ કરવાને ઊઠે છે.” પછી તત્કાળ વીજળીના પાતથી તાડિત થયેલા પર્વતના શબ્દની જેવા એ બંને મહામલે પરસ્પર પોતાના હાથને આસ્ફટ કરવા લાગ્યા. લીલાથી પદન્યાસ કરતા અને પંડળને ચલિત કરતા તેઓ સામસામા ચાલવા લાગ્યા. તે વખતે જાણે ધાતકીખંડથી આવેલ બંને બાજુ સૂર્ય-ચંદ્રવાળા બે ક્ષુદ્રમે હોય તેવા તેઓ જણાવા લાગ્યા. બે બળવાન હસ્તીઓ મદમાં આવી પોતાના દાંતને સામસામા ભટકાવે, તેમ તેઓ બંને પિતાના હાથ પરસ્પર ભટકાવવા લાગ્યા. ક્ષણવાર જોડાઈ જતા અને ક્ષણવાર જુદા પડતા તે બંને વિરે જાણે ઉદંડ પવને પ્રેરેલા બે મોટા વૃક્ષો હોય તેવા હતા. દુનિમાં ઉન્મત્ત થયેલા સમુદ્રની જેમ તેઓ ક્ષણવારમાં ઉછળતા હતા અને ક્ષણવારમાં નીચે પડતા હતા. જાણે સ્નેહથી હેય તેમ ક્રોધથી દેડીને તે બંને મહાભુજે અંગે અંગેથી એક બીજાને દબાવીને આલિંગન કરતા હતા અને કર્મના વશથી પ્રાણની જેમ યુદ્ધવિજ્ઞાનને વશ થઈને તેઓ કોઈ વખત નીચા અને કોઈ વખત ઊંચા જતા હતા. જળમાં રહેલા મરૂની પડ વેગથી વારંવાર પરિવર્તન થયા કરવાથી તેઓને જેનારા લોકે આ નીચ કે આ ઊંચે એમ જાણું શકતા નહતા. મોટા સર્ષની જેમ તેઓ એક બીજાને બંધનરૂપ થઈ જતા હતા અને ચપળ વાનરની જેમ પાછા તત્કાળ છૂટા પડી જતા હતા. વારંવાર પૃથ્વી ઉપર આળેટવાથી તે બંને ધૂલિધૂસર થઈ ગયા, તેથી જાણે ધૂલિમરવાળા હસ્તી હોય તેવા જણાતા હતા. ચાલતા પર્વતની જેવા તેઓને ભાર સહન ન કરી શકવાથી, પૃથ્વી તેમના ચરણઘાતકના અવાજના મિષથી જાણે રાડો પાડતી હોય તેવી જણાતી હતી. છેવટે ક્રોધ પામેલા અને તીવ્ર પરાક્રમવાળી બાહુબલિએ, શરભ જેમ હાથીને ગ્રહણ કરે તેમ પેતાના હાથથી ચકીને ગ્રહણ કર્યા અને હાથી શુંઢવડે પશુને ઉડાડે તેમ તેને આકાશમાં ઉડાડ્યા. અહો ! બળવતેમાં પણ બળવંતને સગ (ઉતપત્તિ) નિરવધિ છે. ધનુષથી બાણની જેમ અને યંત્રથી છોડેલા પાષાણુની જેમ ભરતરાજા ગગનમાગે ઘણે દૂર ગયા. ઇંદ્રે મૂકેલા વજની જેમ ત્યાંથી નીચે પડતા ચકીથી ભય પામીને સંગ્રામદશી સર્વ બેચર પલાયમાન થઈ ગયા અને બંને સેનામાં તે વખતે હાહાકાર થઈ રહ્યો; કારણ કે મોટા પુરુષોને આપત્તિ આવતાં કેને કખ ન થાય? તે વખતે બાહુબલિ ચિંતા કરવા A - 23 Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ મુટ્યુિદ્ધમાં ચક્રીન પરાજ્ય. સગ ૫ મે. લાગ્યા કે “અરે ! મારા બળને ધિક્કાર છે, મારા બાહુને ધિક્કાર છે, સહસા કામ કરનારા એવા મને ધિક્કાર છે, અને આવા કૃત્યની ઉપેક્ષા કરનારા બંને રાજ્યના મંત્રીઓને પણ ધિક્કાર છે, અથવા આવી નિંદા કરવાની હાલ શી જરૂર છે ? હમણાં તે જ્યાં સુધીમાં આ મારે અગ્રબંધુ પૃથ્વીપીઠ ઉપર પડીને કણકણ વિશીર્ણ થઈ ન જાય ત્યાં સુધીમાં આકાશમાંથી પડતાં તેને હું ઝીલી લઉં. એમ વિચારી તેણે પોતાની બંને ભુજા પસારી, તેને નીચે શપ્યારૂપ કરી. ઊર્વબાહુ કરી રહેલા વ્રતપુરુષની જેમ ઊંચા હાથ કરીને રહેલા બાહુ બલિ, ક્ષણવાર સૂર્ય સન્મુખ જોઇ રહેનાર તારવીની પેઠે ભરતની સન્મુખ જોઈ રહ્યા. જાણે ઉડવાને ઈચ્છતા હોય તેમ પગના અગ્રભાગ ઉપર ઊભા રહીને તેણે કંદુકની લીલાવત્ ઉપરથી પડતા ભરતરાજાને ઝીલી લીધા. તે વખતે બંને સેનાને ઉત્સર્ગ અને અપવાદ માર્ગની જેમ ચક્રીન ઊંચે ઉછળવાથી ખેદ અને તેમના રક્ષણથી હર્ષ થયે. ભાઈનું રક્ષણ કરવાથી જણાઈ આવેલા ઋષભદેવજીના નાના પુત્રના વિવેકથી લેક વિદ્યા, શીલ અને ગુણની જેમ તેના પરાક્રમને પણ વખાણવા લાગ્યા અને દેવતાઓ ઉપરથી પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. એવા વિરવતને ધારણ કરનારા પુરુષને તેથી પણ શું ? તે વખતે ધૂમ અને જ્વાળાવડે જેમ અગ્નિ જેડાય તેમ ભરતરાજા તે બનાવથી ખેદ અને કેપથી જોડાઈ ગયા. તે સમયે લજજાથી પિતાનું મુખ નમ્ર કરી, મોટાભાઈનું લક્ષ્યપણું હરવા માટે બાહુબલિ ગદગદાક્ષરે બેચાર-હે ભરતપતિ ! હે મહાવીર્ય ! હે મહાભુજ ! તમે ખેદ ન કરે. કદાચિત દેવગે વિજયી પુરુષને પણ કઈ વિજય કરે છે, પરંતુ આટલાથી મેં તમને જીત્યા નથી અને હું વિજયી પણ નથી. આ મારો વિજય હું ઘુણાક્ષર ન્યાયવત માનું છું. હે ભુવનેશ્વર ! હજુ સુધી તમે એક જ વાર છે; કેમકે દેવતાઓએ મંથન કર્યા છતાં પણ સમુદ્ર તે સમુદ્ર જ કહેવાય છે, તે કાંઈ વાપિકા થઈ જાય નહીં. હે પખંડ ભરતપતિ ! ફાળથી ભ્રષ્ટ થયેલા વ્યાઘની જેમ તમે ભાઈ કેમ રહ્યા છે ? પિતાના રણુકર્મને માટે તૈયાર થાઓ.” ભરતે કહ્યું –આ મારે ભુજદંડ મુષ્ટિને તૈયાર કરી પોતાના દેષનું માર્જન કરશે.” એમ કહી ફણીશ્વર ફણને ઉપાડે તેમ મુષ્ટિ ઉપાડી કેપથી તામ્ર નેત્ર કરી ચકવી એ તત્કાળ બાહુબલિ સામે દોટ મૂકી અને જેમ હાથી પિતાના દાંત વડે દરવાજાના કમાડને પ્રહાર કરે તેમ તે મુષ્ટિવડે બાહુબલિની છાતીમાં પ્રહાર કર્યો. અસત્ પાત્રમાં દાનની જેમ, બધિર પુરુષને કર્ણજાપની જેમ, ચાડીઆના સત્કારની જેમ, ખારી જમીનમાં મેઘવૃષ્ટિની જેમ, અરણ્યમાં સંગીતની જેમ અને બરફસમૂહમાં અગ્નિની જેમ, બાહુબલિની છાતીમાં કરેલે તે મુષ્ટિપ્રહાર વ્યર્થ થયો. ત્યારપછી “ આ શું અમારી ઉપર ક્રોધ પામ્યો છે ?' એવી આશંકાવડે દેવતાઓએ જોયેલે સુનંદા પુત્ર મુષ્ટિ ઉપાડી ભારતની સામે ચાલ્યો અને મહાવત જેમ અંકુશવડે હાથીના કુંભસ્થળમાં પ્રહાર કરે, તેમ તે મુષ્ટિથી તેણે ચક્રીના ઉરસ્થળમાં પ્રહાર કર્યો. વજથી પર્વતની જેમ તે પ્રહારથી વિહલ થઈ ભરતપતિ મૂચ્છ પામી પૃથ્વી ઉપર પડી ગયા. પતિના પડવાથી કુલાંગનાની જેમ તેમના પડવાથી ભૂમિ કંપાયમાન થઈ અને બાંધવના પડવાથી બાંધવની જેમ પર્વત ચલાયમાન થયા. પિતાના મોટાભાઈને એવી રીતે મૂર્શિત થયેલા જોઈ બાહુબલિ મનમાં ચિંતવન કરવા લાગ્યા Page #203 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું દંડયુદ્ધમાં પણ ચક્રીનું પરાજિત થવું ૧૭૯ “ ક્ષત્રીઓને વરવતના આગ્રહમાં આ શું કુસ્વભાવ હશે કે જેથી પિતાના ભ્રાતાને પણ મૃત્યુ પમાડવા સુધીનો વિગ્રહ થાય છે ? આ મારે જ્યેષ્ઠ બંધુ જે નહીં આવે તો પછી મારે પણ જીવવાથી સર્યું. એવી રીતે ચિંતવ અને નેત્રાશ્રુજળથી તેને સિંચન કરતે બાહુબલિ પિતાના ઉત્તરીયવઅને પંખારૂપ કરી ભરતરાયને પવન નાંખવા લાગ્યા. આખરે બધુ તે બધુ જ છે. ક્ષણવારે સંજ્ઞા પ્રાપ્ત થતાં જાણે સૂઈને ઊડ્યા હોય તેમ ચક્રવતી બેઠા થયા, એટલે દાસની પેઠે આગળ ઉભેલા બાહુબલિ તેના જેવામાં આવ્યા. તે વખતે બંને બાંધ નીચું મુખ કરીને રહ્યા. અહેમેટા પુરુષોને જય અને પરાજય એ બંને લજજાને માટે થાય છે . પછી ચક્રવત્તી જરા પાછા હઠ્યા, કેમકે યુદ્ધની ઈચ્છાવાળા પુરુષનું એ લક્ષણ છે. બાહુબલિએ વિચાર્યું કે “અદ્યાપિ આર્યભરત કોઈ પ્રકારનું યુદ્ધ કરવાને ઈરછે છે, કારણ કે માની પુરુષે જીવે ત્યાં સુધી જરા પણ માનને મૂકતા નથી, પરંતુ બ્રાતૃહત્યાથી મને મેટ અવર્ણવાદ પ્રાપ્ત થશે તે જન્માંતે પણ વિરામ પામશે નહીં.” એમ બાહુબલિ ચિંતવે છે તેવામાં યમરાજની જેમ ચક્રવતીએ દંડ ગ્રહણ કર્યો. ચૂલિકાથી જેમ પર્વત શેભે અને છાયામાર્ગથી જેમ આકાશ શોભે તેમ ઉગામેલા દંડથી ચક્રવત્તી શોભવા લાગ્યા. ધૂમ્રકેતુના ભ્રમને કરાવતા એ દંડને ભરતરાજાએ ક્ષણવાર આકાશમાં જમાડ્યો અને પછી યુવાન સિંહ જેમ પોતાના પુચ્છને પૃથ્વી ઉપર પછાડે તેમ તેણે તે દંડવડે બાહુબલિના મસ્તક ઉપર પ્રહાર કર્યો. સહ્યાદ્રિ પર્વત સાથે મહાસમુદ્રની વેલા અથડાવાથી શબ્દ થાય તેમ તે દંડના ઘાતથી મોટો ધ્વનિ ઉત્પન્ન થયે. એરણ ઉપર રહેલા લોઢાને જેમ લોઢાને ઘણું ચૂર્ણ કરે, તેમ તે પ્રહારથી બાહુબલિના મસ્તકને મુગટ સૂર્ણ થયા અને પવને હલાવેલા વૃક્ષના અગ્રભાગથી પુષ્પો ખરી પડે તેમ તે મુગટના રનખંડ પૃથ્વી ઉપર ખરી પડ્યા. તે પ્રહારથી ક્ષણવાર બાહુબલિનાં નેત્ર મીંચાઈ ગયાં અને તેના ઘેર નિર્દોષથી લેકસમૂહ પણ તે થઈ ગયો. પછી નેત્ર ઉઘાડીને બાહુબલિએ સંગ્રામના હાથીની પેઠે લોઢાને ઉદંડ દંડ ગ્રહણ કર્યો. તે વખતે “ આ શ મને પાડી નાંખશે ? ' એવી શંકા આકાશને અને “ આ શું મને ઉખેડી નાંખશે ?' એવી શંકા પૃથ્વીને થવા લાગી. પર્વતના અગ્રભાગના રાફડામાં રહેલા સર્પોની જેમ બાહુબલિની મુષ્ટિમાં તે વિશાળ દંડ શોભતે હતે. દૂરથી યમરાજને બોલાવવાનું જાણે સંજ્ઞાવસ્ત્ર (વાવ) હોય તેવા લેહદંડને તે ભમાવવા લાગ્યા. લાકડીથી બીજાની પેઠે તે દંડથી બહલિપતિએ ચક્કીના હદય ઉપર નિયપણે ઘા કર્યો. ચક્રીનું બખ્તર જે કે ઘણું મજબૂત હતું, તે પણ તે પ્રહારથી માટીના ઘડાની પેઠે ચૂરેચૂરા થઈ ગયું. બખ્તર રહિત થયેલા ચક્રી વાદળારહિત સૂર્યની જેવા અને ધુમાડા વિનાના અગ્નિ જેવા જણાવા લાગ્યા. સાતમી મદાવસ્થાને પ્રાપ્ત થયેલા હસ્તીની જેમ ભરતરાજા ક્ષણવાર વિહળ થઈને કંઈ પણ ચિંતવી ૨ સાવધ થઈ પ્રિયમિત્રની જેમ બાના પરાક્રમને અવલ બી. ફરીથી દંડ ઉગામી તેઓ બાહુબલિ તરફ દેહ્યા. દાંતવડે હોઠ પીસીને અને ભ્રકુટી ચઢાવીને ભયંકર થયેલા ભરતરાયે વડવાનળ અગ્નિના આવર્તાની જેમ દંડને ઘણે જમાવ્યું અને કલ્પાંતકાળને મેઘ વિતંડથી પર્વતને તાડન કરે તેમ બાહુબલિના મસ્તકમાં તાડન કર્યો. લોઢાના એરણમાં વમણિની જેમ તે ઘાથી બાહુબલિ જાનુ સુધી પૃથ્વીમાં ખેંચી ગયા. જાણે પિતાના અપરાધથી ભય પામ્યું હોય તે તે ચક્રીને દંડ વજસાર જેવા બાહુબલિ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ચકને જોઈને બાહુબલિની વિચારણા. સગ ૫ મે. ઉપર પ્રહાર કરીને વિશીર્ણ થઈ ગયે. જાનુ સુધી પૃથ્વીમાં મગ્ન થયેલા તે પૃથ્વીમાં અવગાઢ થયેલા પર્વતની જેવા અને પૃથ્વીની બહાર નીકળવાને અવશેષ રહેલા શેષનાગની જેવા રોભવા લાગ્યા. જાણે મોટા ભાઈના પરાક્રમથી અંતઃકરણમાં ચમત્કાર પામ્યા હોય તેમ તે ઘાતની વેદનાથી બાહુબલિ મસ્તક ધુણાવવા લાગ્યા અને આત્મારામ પેગીની પેઠે ક્ષણવાર તેણે કાંઈ પણ સાંભળ્યું નહીં. પછી સરીતાના તટના સુકાઈ ગયેલ કાદવમાંથી જેમ હાથી નીકળે તેમ સુનંદાના પુત્ર તરતજ પૃથ્વીમાંથી બહાર નીકળ્યા અને લાક્ષારસની જેમ દષ્ટિપાતથી જાણે તર્જના કરતા હોય તેમ તે અમર્યાગ્રણી પિતાના ભુજદંડને અને દંડને જોવા લાગ્યા. પછી તક્ષશિલાપતિ બાહુબલિ તક્ષક નાગની જેવા દુકપ્રેક્ષ્ય દંડને એક હાથ વડે ભમાવવા લાગ્યા. અતિ વેગથી તેણે ભમાવેલ તે દંડ રાધાવેધમાં ફરતા ચક્રની શોભાને ધારણ કરતો હતો. કલ્પાંતકાળના સમુદ્રના આવર્તામાં ભ્રમણ કરતા મસ્યાવતારી કૃષ્ણની જેમ ભ્રમણ કરતા તે દંડને જોઈ જેનારા લેકનાં ચક્ષુને પણ ભ્રમ થઈ જતો હતો. સૈન્યના સર્વ લોકો અને દેવતાઓ તે વખતે શંકા કરવા લાગ્યા કે બાહબલિના હાથમાંથી દંડ પડતાં જ તે ઊડી જશે તો સૂર્યને કાંસાના પાત્રની પેઠે ફેડી નાંખશે, ચંદ્રમંડળને ભીરંડ પક્ષીના ઈડાની જેમ ચૂર્ણ કરી નાંખશે, તારાગણેને આમ. ળાના ફળની પેઠે પાડી નાંખશે, વૈમાનિક દેવતાના વિમાનને પક્ષીના માળાની પેઠે ઉડાડી દેશે, પર્વતના શિખરેને રાફડાની જેમ ભાંગી નાંખશે, મોટા વૃક્ષોને નાની કુંજના તૃણ સમૂહની જેમ પેષણ કરી નાંખશે અને પૃથ્વીને કાચી માટીના ગેળાની પેઠે ભેદી નાંખશે. આવી શંકાથી સર્વેએ ચેલે તે દંડ તેણે ચક્કીના મસ્તક ઉર માર્યો. તે મેટા દડાઘાતથી ચક્રવતી, મદુગળે ઠેકેલા ખીલાની જેમ પૃથ્વીમાં કંઠ સુધી પેસી ગયા અને તે સાથે તેના સૈનિકો પણ જાણે અમારા સ્વામીને આપેલ વિવર અમને આપે એમ યાચતા હોય તેમ ખેદ પામી પૃથ્વી ઉપર પડયા. રાહુએ ગ્રસેલા સૂર્યની જેમ ચકી ભૂમિમગ્ન થયા ત્યારે આકાશમાં દેવતાઓને અને પૃથ્વી ઉપર મનુષ્યને માટે કોલાહલ થયો. જેનાં નેત્ર મીંચાઈ ગયાં છે અને મુખ શ્યામ થઈ ગયું છે એવા ભરતપતિ જાણે લજા પામ્યા હોય તેમ ક્ષણવાર પૃથ્વીની અંદર સ્થિર રહ્યા અને પછી તરત જ રાત્રિના અંતે સૂર્ય જેમ તીવ્ર અને દેદીપ્યમાન થઈ બહાર નીકળે તેમ તેઓ પૃથ્વીમાંથી બહાર નીકળ્યા. તે સમયે ચક્રીએ વિચાર્યું કે “અંધ જુગટીઓ જેમ સર્વ પ્રકારની તકીડામાં પરાજિત થાય, તેમ આ બાહુબલિએ મને સર્વ પ્રકારના યુદ્ધમાં પરાપ્તિ કર્યો છે. તેથી ગાયે ભક્ષણ કરેલ ધ્રો અને ઘાસ વગેરે જેમ દૂધરુપે દેનારના ઉપયોગમાં આવે છે, તેમ મારું સાધેલું આ ભરતક્ષેત્ર શું બાહુબલિના ઉપયોગને માટે થશે ? એક મ્યાનમાં બે તલવારની જેમ આ ભરતક્ષેત્રમાં સમકાળે બે ચક્રવર્તી એ કયારે પણ જોયા નથી અને સાંભળ્યા પણ નથી; ખરશૃંગની પેઠે દેવતાઓથી ઈદ્ર છતાય અને રાજાઓથી ચક્રવતી છતાય એવું પૂર્વે કેઈવાર સાંભળ્યું નથી, ત્યારે શું બાહુબલિએ જીતેલે હું પૃથ્વીમાં ચક્રવતી નહી થાઉં અને મારાથી નહીં છતાયેલે અને વિશ્વથી પણ ન જીતી શકાય એ તે ચક્રવતી થશે? એવી રીતે ચિંતા કરનારા ચક્રીના હાથમાં ચિંતામણિ જેવા યક્ષરાજાઓએ ચક્ર આપણ કર્યું. તેના પ્રત્યયથી પિતાને વિષે ચક્રીપણું માનનારા ચકવતી વંટેળીઓ જેમ કમળની રજને આકાશમાં ભમાવે તેમ ચક્રને આકાશમાં ભમાવવા Page #205 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. બાહુબલિએ સ્વયં ગ્રહણ કરેલ સાધુપણું. ૧૮૧ લાગ્યા. જવાળાઓની જાળથી વિકરાળ એવું તે ચક જાણે અકાળે કાળાગ્નિ હોય, જાણે બીજે વડવાનળ હય, જાણે અકસ્માત વાનળ હય, જાણે ઊંચે ઉલ્કાપુંજ હય, જાણે પડતું રવિબિંબ હોય અને જાણે વીજળીને ગોળ ભમતું હોય તેવું જણાવા લાગ્યું, ચક્રવત્તી એ પ્રહારને માટે ભમાવેલું તે ચક જોઈને મનસ્વી બાહુબલિ પિતાના મનમાં વિચારવા લાગ્યપિતાને પિતાના (ઋષભસ્વામીના) પુત્રપણે માનનારા એ ભરતરાજાને ધિક્કાર છે અને તેના ક્ષાત્રવતને પણ ધિક્કાર છે ! કે મેં દંડનું આયુધ ધારણ કર્યું છે અને તેણે ચક્રને ગ્રહણ કર્યું, દેવતાઓની સમક્ષ એણે ઉતમ યુદ્ધ કરવાની પ્રતિજ્ઞા કરી, પણ આ પ્રમાણે વર્તવાથી બાળકની પેઠે તેણે તે પ્રતિજ્ઞા તેડી છે, તેથી તેને ધિકકાર છે! તપસ્વી જેમ તેજલેશ્યા બતાવે તેમ ક્રોધિત થયેલે તે ચક્ર બતાવીને સર્વ વિશ્વને ભય પમાડશે તેમ મને પણ ભય પમાડવાની ઈચ્છા રાખે છે, પણ જેવી રીતે તેણે પોતાના ભુજદંડને સાર જાણી લીધે તેવી રીતે આ ચક્રનું પરાક્રમ પણ ભલે જાણે!” એવી રીતે વિચાર કરનારા બાહુબલિ તરફ ભરતપતિએ પિતાના સર્વ બળથી ચક છેડયું. ચક્રને પિતાની પાસે આવતું જોઈ તક્ષશિલાને પતિ વિચારવા લાગ્યા–જીર્ણ થયેલા પાત્રની જેમ આ ચક્રને હું ચૂર્ણ કરી નાખું ? કંદુકની લીલાની જેમ આઘાત કરી તેને ફેંકી દઉં ? કીડાથી પત્થરના કટકાની જેમ તેને આકાશમાં ઉડાડી દઉં ? બાળકના નાળની જેમ તેને પૃથ્વીમાં દાટી દઉં ? ચપળ ચકલાના બચ્ચાની જેમ તેને હાથમાં પકડી લઉં ? વધને ચાગ્ય અપરા જેમ તેને દૂરથી જ છોડી દઉં ? કે ઘંટીમાં પડેલા કણની જેમ તેના અધિષ્ઠાયક હજાર યક્ષેને દંડવડે શીધ્ર દળી નાંખું ? અથવા એ સર્વ વિધિ પાછળ રાખી પ્રથમ તેનું સામ તે જાણું? તે એવી રીતે વિચારે છે તેટલામાં શિષ્ય જેમ ગુરુની પ્રદક્ષિણા કરે તેમ ચક્રે બાહુબલિની પ્રદક્ષિણા કરી. ચકીનું ચક્ર સામાન્ય સગોત્રી પુરુષ ઉપર પણ ચાલી શકે નહીં, તો તેવા ચરમશરીરી પુરુષ ઉપર કેમ શક્તિવંત થાય તેથી પક્ષી જેમ માળામાં આવે અને અશ્વ જેમ ઘોડારમાં આવે, તેમ ચડે પાછું આવીને ભરતેશ્વરના હાથ ઉપર બેઠું. * મારવાની ક્રિયામાં વિષધારી સર્ષના વિષની જેમ ચકી પાસે અમોઘ અસ્ત્ર એ ચક જ હતું. હવે તેના જેવું બીજું અસ્ત્ર એની પાસે નથી, માટે હું, દંડાયુધ છતાં ચઇ મૂકી અન્યાય કરનારા એ ભરતને તથા તેના ચકને મુષ્ટિપ્રહારવડે ચોળી નાંખ્યું. ' એવી રીતે અમર્ષથી ચિંતવીને સુનંદાના પુત્ર બાહુબલિ યમરાજની પેઠે ભયંકર મુષ્ટિ ઉગામીને ચક્કી તરફ દેડડ્યા. શુંઢમાં મુગરવાળા હાથીની જેમ મુષ્ટિવાળા કરથી દોડતા બાહુબલિ ભરતની નજીક આવ્યા; પણ સમુદ્ર જેમ મર્યાદાભૂમિમાં રહે તેમ તે ત્યાં સ્થિર થઈ ગયા. એ મહાસત્વ પોતાના ચિત્તમાં વિચાર કરવા લાગ્યા- અહો ! આ ચક્રવતીની જેમ હું પણ રાજ્યમાં લુબ્ધ થઈને મોટા ભાઈને વધ કરવા તૈયાર થયે છું, તેથી શિકારીથી પણ વિશેષ પાપી છું; જેમાં પ્રથમ ભાઈ અને ભત્રીજાને મારી નાંખવા પડે તેવા શાકિની મંત્રની પેઠે રાજ્યને માટે કેણ યત્ન કરે ? રાજ્યશ્રી પ્રાપ્ત થાય અને ઈચ્છા પ્રમાણે તેને ભોગવે. તે પણ મદિરાપાની પુરુષને મદિરાથી જેમ તૃપ્તિ ન થાય, તેમ રાજાઓને તેનાથી સંતોષ થતો નથી. આરાધના કર્યા છતાં પણ અપ છળને પામી શુદ્ર દેવતાની પેઠે રાજ્યલયમી ક્ષણવારમાં પરામુખી થઈ જાય છે. અમાવાસ્યાની રાત્રિની પેઠે એ ઘણું તમને ( અંધકાર )વાળી છે, નહીં તે પિતાજી તેને તૃણની પેઠે શા માટે ત્યાગ કરે ? તે Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ બાહુબલિનું ઉગ્ર પરિસહ-સહનપણું સગ ૫ મે પિતાને હું પુત્ર છતાં મેં ઘણે કાળે તેને દુર આચરણવાળી જાણી, તે બીજે કે તેને તેવી જાણી શકશે ? માટે આ રાજ્યલક્ષ્મી સર્વથા ત્યાગ કરવા યોગ્ય જ છે. ? એ નિશ્ચય કરી મોટા મનવાળા તે બાહુબલિએ ચક્રવતીને આ પ્રમાણે કહ્યું- હે ક્ષમાનાથ! હે ભ્રાતા ! ફક્ત રાજ્યને માટે મેં શત્રુની પેઠે તમને ખેદ પમાડ્યો તે ક્ષમા કરજે. આ સંસારરૂપી મેટા દ્રહમાં તંતુમાસની જેવા ભાઈ, પુત્ર અને કલત્રાદિકથી તથા રાજ્યથી પણ મારે સયું ! હું તે હવે ત્રણ જગતના સ્વામી અને વિશ્વને અભયદાન આપવામાં એક સદાવ્રતવાળા પિતાજીના માર્ગમાં પાથરૂપે પ્રવર્તીશ.' - એવી રીતે કહીને સાહસિક પુરુષોમાં અગ્રણે અને મહાસત્વવંત તે બાહુબલિએ ઉગામેલી મુષ્ટિવડે જ તૃણની જેમ પોતાના મસ્તક ઉપરના કેશનો લેચ કર્યો. તે વખતે દેવતાઓએ “સાધુ, સાધુ’ એમ બેલી તેની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. પછી પાંચ મહાવ્રત ધારણ કરી તે મનમાં વિચારવા લાગ્યા–“ હમણું પિતાજીના ચરણકમલ સમીપે નહીં જાઉ, કારણ કે હમણાં જવાથી પૂર્વે વ્રત ગ્રહણ કરનારા અને જ્ઞાનવાન એવા મારા નાના ' ભાઈઓમાં મારું લઘુપણું થાય; માટે હાલ તે અહીં જ રહી ધ્યાનરૂપી અગ્નિથી ઘાતી, કમને બાળી દઈ ( ક્ષય કરી ) કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, પછી સ્વામીની પર્ષદામાં જઇશ.” એ નિશ્ચય કરી એ મનસ્વી બાહુબલિ પિતાના બે હાથ લાંબો કરી રત્નપ્રતિમાની જેમ ત્યાં જ થયેત્સ કરીને રહ્યા. પિતાના ભાઈની તેવી સ્થિતિ જોઈ ભરતરાજા પિતાના કુકર્મને વિચારી જાણે પૃથ્વીમાં પેસી જવાને ઇચ્છતા હોય તેમ નીચી ગ્રીવા કરી ઊભા રહ્યા. પછી જાણે મૂર્તિમાન શાંતરસ હોય તેવા પિતાના ભાઈને કિંચિત્ ઉષ્ણુ અશ્રુથી જાણે બાકી રહેલ કેપને તજી દેતા હોય તેમ ભરતરાજાએ પ્રણામ કર્યો. પ્રણામ કરતી વખતે બાહુબલિના નખરૂપી ઢ૫ણમાં સંક્રાંત થવાથી, જાણે અધિક ઉપાસના કરવાની ઈચ્છાથી તેમણે જુદાં જુદાં રૂપ ગ્રહણ કર્યા હોય તેવા જણાવા લાગ્યા. પછી બાહુબલિમુનિના ગુણસ્તવનપૂર્વક તેઓ અપવાદરૂપ રંગની ઔષધિ જેવી પિતાની નિંદા આ પ્રમાણે કરવા લાગ્યા. “તમને ધન્ય છે કે તમે મારી અનુકંપાથી રાજ્યને પણ છોડી દીધું. હું પાપી અને દુર્મદ છું કે જેથી મેં અસંતુષ્ટ થઈ તમને આવી રીતે ઉપદ્રવ કર્યો. જેઓ પોતાની શક્તિ જાણતા નથી, જેઓ અન્યાય કરનારા છે અને જેઓ લેભથી છતાયેલા છે તેમાં હું ધુરંધર છું. આ રાજ્યને સંસારરૂપી વૃક્ષના બીજરૂપ જેઓ જાણતા નથી તેઓ અધમ પુરુષ છે, હું તેમાંથી પણ વિશેષ છું; કારણ કે તેવું જાણતાં છતાં હું આ રાજ્યને છેડતું નથી. તમે પિતાજીના ખરા પુત્ર છે કે જે પિતાના માર્ગને અનુસર્યા, હું પણ જે તમારા જેઓ થાઉં તે પિતાજીને ખરે પુત્ર કહેવાઉં.” એવી રીતે પશ્ચાત્તાપરૂપી જળથી વિષાદરૂપી પંકને દૂર કરી, ભરતરાજાએ બાહુબલિના પુત્ર ચંદ્રયશાને તેના રાજ્ય ઉપર બેસાર્યો. ત્યાંથી આરંભીને જગતમાં સેંકડો શાખાવાળે ચંદ્રવંશ પ્રવર્તે છે તેવા પુરુષનેની ઉત્પત્તિને એક હેતુરૂપ થઈ પડ્યો. પછી ભરતરાજા બાહુબલિમુનિને નમી સ્વર્ગ રાજ્યલક્ષમીની સહોદરા જેવી પિતાની અયોધ્યા નગરીમાં સર્વે પરિવાર સહિત પાછા આવ્યા. ભગવાન બાહુબલિ જાણે પૃથ્વીમાંથી નીકળ્યા હોય અથવા જાણે આકાશથી ઉતર્યા હેય તેમ ત્યાં એકલા જ કાર્યોત્સર્ગ ધ્યાને રહ્યા, ધ્યાનમાં એકતાનવાળા બાહુબલિનાં બંને Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ પર્વ ૧ લું બાહુબલિને ઉપદેશાથે બ્રાહ્મી-સુંદરીનું આગમન. નેત્ર નાસિકા ઉપર વિશ્રાંત થયા હતા અને જાણે દિશાઓને સાધવાને શંકા હોય તેવા તે નિષ્કપ રહેલા મહાત્મા મુનિ શુભતા હતા. અગ્નિના તણખા જેવી ઉષ્ણ વેળુને ફેંકનારા ગ્રીષ્મઋતુના વંટેળીઓને વનના વૃક્ષની પેઠે તેઓ સહન કરતા હતા. અગ્નિના. કુંડ જે મધ્યાહ્ન કાળને રવિ તેમના મરતક ઉપર તપતો હતો, તથાપિ શુભધ્યાનરૂપ અમૃતમાં મગ્ન થયેલા તે મહાત્મા એને જાણતા પણ નહોતા. મસ્તકથી માંડીને પગના ફણા સુધી રજની સાથે મળવાથી પંકરૂપ થયેલા સ્વેદજળવડે કાદવમાંથી નીકળેલા વરાહ જેવા તેઓ શુભતા હતા. વર્ષાઋતુમાં મોટી ઝડીવાળા પવનથી વૃક્ષને ધ્રુજાવતી ધારાવૃષ્ટિઓથી પર્વતની જેમ તે મહાત્મા જરા પણ ચલાયમાન થતા ન હતા. નિર્ધાતના અવાજથી ૫ર્વતના શિખરને કંપાવે એવા વિદ્યુતપાત થતા હતા, તે પણ તેઓ કાયોત્સર્ગથી કે ધ્યાનથી ચલિત થતા નહીં. નીચે વહેતા જળમાંથી થયેલ શેવાલથી નિર્જન ગ્રામની વાપીના પાનની પેઠે તેમના બંને પગ લિપ્ત થઈ ગયા. હિમઋતુમાં હિમથી ઉત્પન્ન થયેલી મનુષ્યની વિનાશ કરનારી નદીને વિષે પણ ધ્યાનરૂપી અગ્નિથી કર્મરૂપી ઈધનને દગ્ધ કરવામાં ઉદ્યમવંત થઈને તેઓ સુખેથી રહ્યા. બરફથી વૃક્ષને બાળનારી હેમંતઋતુની રાત્રિઓમાં પણ ડોલરનાં પુષ્પની પેઠે બાહુબલિનું ધર્મસ્થાન વિશેષ વધવા લાગ્યું. વનના મહિષે મોટા વૃક્ષના સ્કંધની જેમ તેમના ધ્યાની શરીર ઉપર પોતાના શગના ઘાતપૂર્વક પોતાના સ્કંધ ખંજવાલતા હતા. વાઘણનાં ટેળાઓ પિતાના શરીરને પર્વતની તળેટીની જેવાં તેમનાં શરીર સાથે ટેકાવી રાત્રે નિદ્રાસુખને અનુભવ કરતા હતા. વનહસ્તીઓ સલ્લકી વૃક્ષના પલ્લવની ભ્રાંતિથી તે મહાત્માના હાથપગને ખેંચતા હતા, પરંતુ ખેંચવાને અસમર્થ થવાથી વૈશક્ય થઈ ચાલ્યા જતા હતા. અમારી ગાયે નિઃશંક ચિત્તે ત્યાં આવીને કરવતની જેવી પોતાની કાંટાવાળી વિકરાળ જિહાવડે તે મહાત્માને ઊંચાં મુખ કરીને ચાટતી હતી. ચર્મની વાધરીઓ જેમ મૃદંગ ઉપર વીંટાય * તેમ ઊંચી પ્રસરતી સેંકડે શાખાવાળી લતાઓ તેમના શરીર ઉપર વીંટાઈ હતી. તેમના શરીર ઉપર ચોતરફ શરટના થુંબડા ઊગ્યા હતા. તે જાણે પૂર્વગ્નેહથી આવેલાં ? વાળા ભાથાં હોય તેવા શોભતા હતા. વર્ષાઋતુના કાદવમાં નિમગ્ન થયેલા તેમના ચરણને વીધીને ચાલતી શતપદીવાળી દર્ભની શૂળ ઊગી નીકળી હતી. વેલોથી ભરાઈ ગયેલા તેમના દેહમાં સીંચાણું અને ચકલાઓ પરસ્પર અવિરોધથી માળા કરીને રહ્યા હતા. વનના મોરના અવાજથી ત્રાસ પામેલા હજારો મેટા સર્પો વલ્લીઓથી ગહન થયેલા તે મહાત્માના શરીર ઉપર ચડી રહ્યા હતા. શરીર ઉપર ચડીને લટક્તા એવા લાંબા સર્ષોથી જાણે મહાત્મા બાહુબલિ હજાર હાથવાળા હોય તેવા જણાતા હતા. તેમના ચરણ ઉપરના રાફડામાંથી નીકળતા સર્પો જાણે ચરણનાં કડાં હોય તેમ પગે વીંટળાઈ રહેતા હતા. એવી રીતે ધ્યાનમાં રહેલા બાહુબલિને, આહાર વિના વિહાર કરતા રાષભસ્વામીની જેમ એક વર્ષ ચાલ્યું ગયું. વર્ષ પૂર્ણ થયું તે સમયે વિશ્વવત્સલ ગષભસ્વામીએ બ્રાહ્મી અને સુંદરીને લાવીને કહ્યું કે-“હાલમાં બાહુબલિ પિતાના પ્રચુર કર્મને અપાવી શુકલપક્ષની ચતુર્દશીની જેમ તમરહિત થયેલ છે, પરંતુ પડદામાં ગુપ્ત રહેલ પદાર્થ જેમ જોવામાં આવતું નથી, તેમ મોહનીયકર્મના અંશરૂપ માનથી તેને કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી. હમણું તમારા બંનેના વચનથી તે માનને છોડી દેશે, માટે તમે ત્યાં ઉપદેશને Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ બાહુબલિને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન અને કેવળ દશન. સર્ગ ૫ મે અર્થે જાઓ. હાલમાં ઉપદેશને સમય વતે છે. પ્રભુની આજ્ઞા મસ્તકે ચડાવી, તેમના ચરણમાં નમસ્કાર કરી, બ્રાહ્મી અને સુંદરી બાહુબલિ પાસે જવા ચાલી. મહાપ્રભુ ઋષભદેવજી પ્રથમથી જ તે બાહુબલિના માનને જાણતા હતા, તે પણ એક વર્ષ સુધી તેની ઉપેક્ષા કરી હતી, કારણ કે તીર્થકર અમૂઢ લક્ષ્યવાળા હોય છે, તેથી અવસરે ઉપદેશ આપે છે. આર્યા બ્રાહ્મી અને સુંદરી તે પ્રદેશમાં ગયાં, પણ રજથી આચ્છન્ન થયેલા રનની જેમ ઘણી વેલડીઓથી વીંટાઈ ગયેલા તે મહામુનિ તેમના જેવામાં આવ્યા નહીં. વારંવાર શેધ કરતાં તે બંને આર્યાએ વૃક્ષની જેવા થઈ રહેલા એ મહાત્માને કઈ પ્રકારે ઓળખ્યા. ઘણું નિપુણતાથી તેમને જાણી તે બંને આર્યાએ મહામુનિ બાબલિને ત્રણ દક્ષિણું કરીને વંદના કરી ૫છી આ પ્રમાણે કહ્યું – “હે ચેષ્ટા ! ભગવાન એવા આપણું પિતાજી અમારે મુખે તમને કહેવરાવે છે કે હસ્તીના સ્કંધ ઉપર આરૂઢ થયેલા પુરૂષને કેવળજ્ઞાન થતું નથી. એમ કહી તે બંને ભગવતી જેમ આવી હતી તેમ ચાલી ગઈ. મહાત્મા બાહુબલિ તે વચનથી અંતઃકરણમાં વિસ્મય પામી આવી રીતે વિચારવા લાગ્યા- અહા ! સાવદ્યાગને ત્યાગ કરનારા અને વૃક્ષની જેમ કાર્યોત્સર્ગમાં રહેનારા મારે આ અરણ્યમાં હસ્તી ઉપર આરોહણ કયાંથી ? આ બંને આર્યાં ભગવાનની શિષ્યા છે. તે ક્યારે પણ અસત્ય ભાષણ કરે નહિ તે આમાં શું સમજવ ? અરે હા ! બહ કાળે મારા જાણવામાં આવ્યું કે વતથી મોટા અને વયથી નાના એવા મારા ભાઈ અને હું કેમ નમસ્કાર કરું ? એવું જે મને માન થયું છે તે રૂપી હાથી ઉપર હું નિર્ભયપણે આરૂઢ થયેલ છું. ત્રણ જગતના ગુરુની ઘણું કાળ મેં સેવા કરી, તે પણ જળચર જીવને જેમ જળમાં તરતાં આવડે નહીં, તેમ મને વિવેક ઉત્પન્ન થયે નહીં; જેથી પૂર્વે વ્રતને પ્રાપ્ત થયેલા એ મહાત્મા બ્રાતાઓને “એ કનિષ્ટ છે' એમ ધારી તેમને વાંદવાની ઈચ્છા મને થઈ નહીં. હવે હમણુ જ ત્યાં જઈને એ મહાસુનિઓને વંદના કરું.' એમ વિચારી મહાસત્વ બાહુબલિએ પિતાનો ચરણ ઉપાડયો, તે જ વખતે ચોતરફ થી જેમ લતા અને વેલડિયો ગુટવા લાગી તેમજ ઘાતિકર્મ પણ બુટવા લાગ્યા અને તે જ પગલે એ મહાત્માને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી ઉત્પન્ન થયું છે કેવળજ્ઞાન અને કેવળદર્શન જેમને એવા સૌમ્ય દશનવાળા એ મહાત્મા ચંદ્ર જેમ સૂર્યની પાસે જાય તેમ કાષભસ્વામીની પાસે ગયા. ત્યાં તીર્થકરને પ્રદક્ષિણા કરી અને તીર્થને નમસ્કાર કરી જગતને નમવા યોગ્ય બાહુબલિ મુનિ પ્રતિજ્ઞાને તરી કેવળીની પર્ષદામાં જઈને બેઠા. ॐ इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरित्रे महाकाव्ये प्रथमपर्वणि बाहुबलिसंग्रामदीक्षाकेवलज्ञानसंकीर्तनो नाम पञ्चमः सर्गः ॥५॥ Page #209 -------------------------------------------------------------------------- ________________ 999999999999999999. 6666666666666666666 99999999999999999999 ન GS હવે ભગવાન ઋષભસ્વામિને શિષ્ય પિતાના નામની જેમ એકાદશ અંગને ભણનારો, સાધુગુણે સહિત, સ્વભાવથી સુકુમાર અને હસ્તિપતિની સાથે કલભની જેમ નિરંતર સ્વામી સાથે વિચરનાર ભરતપુત્ર મરીચિ ગ્રીમઋતુમાં સ્વામીની સાથે વિહાર કરતા હતા. એક દિવસ મધ્યાહ્ન સમય હોવાથી જાણે લુહારેએ ધમેલી હોય તેમ તરફ માર્ગની રજ સૂર્યનાં કિરણથી તપી ગઈ હતી અને જાણે અદશ્ય થયેલી અગ્નિની જવાળાઓ હેાય તેવા ઘણા ઉષ્ણ વંટેળીઆથી સર્વ માર્ગો ખીલાઈ ગયા હતા. તે સમયે અગ્નિથી તપેલા જરા આદ્ર ઈધણાની જેમ મસ્તકથી તે ચરણ સુધી તેને દેહ પસીનાની ધારાથી ભરપુર થઈ ગયો હતે. જળથી છાંટેલા શુષ્ક ચમન ગંધની પેઠે પસીનાથી આદ્ર થયેલાં વસ્ત્રોને લીધે તેના અંગ ઉપરના મળને દુસહ ગંધ છૂટતો હતો. તેના ચરણું બતા હતા તેથી તપેલા ભાગમાં રહેલા નકુળની જેવી સ્થિતિ તે બતાવતા હતા અને ગરમીને લીધે તે તૃષાક્રાંત થયા હતા. એ પ્રસંગે અકળાઈને મરીચિ મનમાં આ પ્રમાણે વિચારવા લાગ્યા-“અહો ! કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપી સૂર્યચંદ્રવડે મેરૂ પર્વત સમાન અને ત્રણ જગતના ગુરૂ એવા ઋષભસ્વામીને હું પૌત્ર છું, તેમજ અખંડ ખંડ સહિત મહીમંડળના ઈદ્ર અને વિવેકના અદ્વિતીય નિધિરૂપ ભરતરાજાનો હું પુત્ર છું. વળી “ચતુર્વિધ સંઘની સમક્ષ ઝાષભસ્વામીના પાસે પંચમહાવ્રતના ઉચ્ચારણપૂર્વક મેં દીક્ષા લીધી છે, તેથી રણમાંથી વીર પુરૂષને ભાગી જવું જેમ યુકત નથી, તેમ આ સ્થાનથી ગલિત થઈ લજાવડે મારે ઘરે જવું તે યુકત નથી; પરંતુ મોટા પર્વતની પેઠે દુર્વહ એવા આ ચારિત્રરૂપી ભારને એક મુહૂર્તમાત્ર પણ વહન કરવાને હું સમર્થ નથી–મારાથી ચારિત્રવ્રત પાળવું મુશ્કેલ છે અને તે છેડીને ઘેર જતાં કુળની મલિનતા થાય છે, તેથી એક તરફ નદી અને બીજી તરફ સિંહ જેવા ન્યાયમાં હું આવી પડે છું. પણ અહો ! મેં જાણ્યું કે પર્વત ઉપર જેમ કેડીને માર્ગ હોય તેમ આ વિષમ માર્ગમાં પણ એક સુષમ માર્ગ છે. તે આ પ્રમાણે – “આ સાધુઓ મનદંડ, વચનદંડ અને કાયદંડને જીતનાર છે અને હું તે તેઓથી છતાયેલ છું માટે હું ત્રિદંડી થઈશ. એ શ્રમણ કેશને લોચ અને ઈદ્રિયને જય કરી મુંડ થઈને રહે છે અને હું ક્ષીરથી મુંડન કરાવી શિખાધારી થઈશ. એ સ્કૂલ અને સૂફમ પ્રાણીઓના વધાદિકથી વિરત થયેલા છે અને હું ફક્ત સ્થૂલ પ્રાણ એનો વધ કરવાથી વિરત થઈશ. એ મુનિઓ અકિંચન થઈને રહે છે અને હું સુવર્ણ મુદ્રાદિક રાખીશ. એ ઋષિઓએ ઉપાનને ત્યાગ કરે છે અને હું ઉપાનને ધારણ કરીશ. એઓ અઢાર હજાર શીલન અંગે યુકત શિયળવડે અતિ સુગંધી છે અને હું તેથી રહિત હોવાને લીધે દુધવાળો છું, તેથી ચંદનાદિકને ગ્રહણ કરીશ. એ શ્રમ માહ રહિત છે અને હું મેહથી આવૃત્ત છું, તેથી તેના ચિહ્નરૂપ છત્રને મસ્તક ઉપર ધારણ કરીશ. એઓ નિઃકષાય હોવાથી વેત વસ્ત્રને ધરનારા છે અને હું કષાયથી કલુષ હેવાને લીધે તેની સ્મૃતિને માટે કષાયેલાં વસ્ત્ર ધારણ કરીશ. એ મુનિઓએ પાપથી ભય A - 24 Page #210 -------------------------------------------------------------------------- ________________ મરીચિની શિષ્ય માટેની વિચારણા સગ ૬ છે પામી ઘણુ જીવવાળા સચિત્ત જળને ત્યાગ કર્યો છે, પણ હું તે પરિમિત જળથી સ્નાન અને પાન કરીશ.” એવી રીતે પોતાની બુદ્ધિથી પોતાનું લિંગ વેશ) કપી, તે વેશ ધારણ કરી મરીચિ ૨વામીની સાથે વિહાર કરવા લાગે. ખચ્ચર જેમ ઘેડે કે ગધેડો કહેવાય નહીં, પણ બંનેના અંશથી ઉત્પન્ન થયેલ છે, તેમ મરીચિ મુનિ પણ નહીં અને ગૃહસ્થ પણ નહીં, પણ બંનેના અંશવાળો નવીન વેષધારી થયો. હંસામાં કાક પક્ષીની જેમ મહર્ષિઓમાં વિકૃત વેશવાળા મરીચિને જોઈ ઘણું લેકે કૌતુકથી તેને ધર્મ પૂછવા લાગ્યા, તેના ઉત્તરમાં તે મૂળ-ઉત્તર ગુણવાળા સાધુધર્મને જ ઉપદેશ કરતા, અને એમ કહેતાં પતે એ પ્રમાણે કેમ નથી આચરતા ?” એમ કેઈ પૂછતું તે તેમાં પિતાની અશકિત જણાવતા. એ પ્રમાણે પ્રતિબંધ આપતાં કે ભવ્ય જીવ દીક્ષા લેવાની ઈચ્છા બતાવે તે તેને તે પ્રભુની પાસે મોકલતા હતા અને એનાથી પ્રતિબંધ પામીને આવનારા એ ભવ્ય પ્રાણીઓને નિષ્કારણ ઉપકાર કરવામાં બંધુસમાન ભગવાન ઋષભદેવજી પોતે દીક્ષા આપતા હતા. " એમ પ્રભુની સાથે વિહાર કરતાં એ મરીચિને એક દિવસ કાષ્ઠના ઘુણાની જેમ મહા ઉત્કટ રોગ ઉત્પન્ન થયે. અવલંબનથી ભ્રષ્ટ થયેલા કપિની પેઠે વતથી ભ્રષ્ટ થયેલા એ મરીચિની તેના યૂથવાળા સાધુઓએ પ્રતિપાલના કરી નહીં, એટલે ઈશ્નને વાડે જેમ રક્ષક વિના ડકકરાદિકથી વધારે ખાધા પામે, તેમ ઉપચાર વિના મરિચિને એ રોગ અધિક પીડાકારી થયે. મેટા અરણ્યમાં સહાય રહિત પુરૂષની જેમ ઘેર રેગમાં પડેલ મરીચિ પિતાના મનમાં આ પ્રમાણે વિચારવા લાગ્ય-“અહો ! મારે આ ભવમાં જ કઈ અશુભ ઉદય આવ્યું જણાય છે, જેથી મારા પિતાના સાધુઓ પણ પરની જેમ મારી ઉપેક્ષા કરે છે; પરંતુ ઘુવડ પક્ષી દિવસે જોઈ શકે નહીં તેમાં જેમ પ્રકાશ કરનારા સૂર્યને દેષ નથી; તેમ મારે વિષે પણ એ અપ્રતિચારી સાધુઓને કાંઈપણ દોષ નથી; કારણ કે ઉત્તમ કુળવાળા જેમ પ્લેચ્છની સેવા કરે નહીં, તેમ સાવદ્ય કર્મથી વિરમેલા તે સાધુઓ સાવધ કર્મ કરનારા મારી વૈયાવૃત્ય કેમ કરે ? વળી તેઓની પાસે મારે વયાવૃત્ય કરાવવી એ ચુકત પણ નથી; કેમકે તે વ્રતભંગ કરવાથી થયેલા મારા પાપની વૃદ્ધિને માટે થાય તેવી છે. હવે તે મારા ઉપચાર માટે કઈ મારી જેવા મંદ ધર્મ વાળા પુરૂષની શોધ કરું, કારણ કે મૃગની સાથે મૃગ જ યુક્ત છે. એવી રીતે વિચાર કરતાં કેટલેક કાળે મરીચિ રોગનિમુકત થયે. ખારી જમીન પણ કેઈ કાળે સ્વયમેવ સારી થઈ જાય છે. અન્યદા મહાત્મા ઋષભસ્વામી વિશ્વને ઉપકાર કરવામાં વર્ષાઋતુના મેઘ સમાન દેશના આપતા હતા ત્યાં કપિલ નામે કઈ દુર્ભવ્ય રાજપુત્રે આવીને ધર્મ સાંભળ્યો. ચક્રવાકને ચાંદનીની જેમ, ઘુવડને દિવસની જેમ, ક્ષીણ ભાગ્યવાળા રેગને ઔષધની જેમ, વાયુ વેગવાળાને શીતળ પદાર્થની જેમ અને બકરાને મેઘની જેમ તેને પ્રભુને કહેલો ધર્મ રુઓ નહીં, તેથી બીજા પ્રકારના ધર્મને સાંભળવાની ઈચ્છાવાળા એ કપિલે આમતેમ દષ્ટિ ફેરવી , એટલે સ્વામીના શિષ્યોમાં વિલક્ષણ વેશવાળા મરીચિને તેણે જોયો. એટલે ખરીદ કરનારને બાળક જેમ મેટી દુકાન પરથી નાની દુકાને જાય, તેમ બીજા ધર્મને સાંભળવાની ઈચ્છાવાળે કપિલ સ્વામીની પાસેથી ઊઠી મરીચિની આગળ આવે. Page #211 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ હું ઉસૂત્રભાષણથી મરીચિએ ઉપાર્જેલ ઉત્કટ સંસાર–મણું. ૧૮૭ તેણે મરીચિને ધર્મમાગ પૂછે એટલે તેણે કહ્યું–અમારી પાસે ધર્મ નથી, જે ધર્મના અથ હો તો સ્વામીનો જ આશ્રય કરે.' મરીચિનાં એવાં વચન સાંભળી કપિલ પાછે પ્રભુની પાસે આવ્યું અને અગાઉ પ્રમાણે દેશના સાંભળવા લાગ્યો. તેના ગયા પછી મરીચિએ વિચાર્યું –અહે ! સ્વકર્મકષિત એવા આ પુરુષને સ્વામીને ધર્મ રૂ નહીં ! ગરીબ ચાતકને સંપૂર્ણ સરોવરથી પણ શું થાય ?' ઘેડીવારે કપિલ પુનઃ મરીચિ પાસે આવી કહેવા લાગ્ય-શું તમારી પાસે જે તે પણ ધર્મ નથી ? જો ન જ હોય તે પછી તેના વ્રત પણ કેમ કહેવાય ?” આ વખતે મરીચિએ વિચાર્યું કે-“દેવગે આ કેઈમારે લાયક મળી આવ્યો જણાય છે. ઘણે કાળે સરખે સરખાને યોગ થાય છે, માટે હું જે સહાયરહિત છું તેને એ સહાયરૂપ થાઓ !' આમ વિચારી તેમણે કહ્યું- ત્યાં પણ ધર્મ છે ને અહીં પણ ધર્મ છે. તેના આ એક દુર્ભાષણ (ઉસૂત્ર ભાષણ) થી તેણે કેટાનુકટી સાગરોપમપ્રમાણુ ઉત્કટ સંસાર વધાર્યો. પછી તેણે કપિલને દીક્ષા આપી પિતાને સહાયક કર્યો. ત્યારથી પરિવ્રાજક પણાનું પાખંડ શરૂ થયું. વિશ્વોપકારી ભગવાન શ્રીષભદેવજી ગ્રામ, ખાણ, નગર, દ્રોણુમુખ, કર્બટ, પતન, મંડબ, આશ્રય અને ખેડાઓથી પરિપૂર્ણ પૃથ્વીમાં વિચરતા હતા. ઋવિહાર સમયમાં પિતાની ચારે દિશાએ સવાસો જન સુધી લેકેના વ્યાધિનું નિવારણ કરવાથી વર્ષાઋતુના મેઘની જેમ જગજંતુઓને શાંતિ પમાડતા હતા; રાજા જેમ અનીતિના નિવારણથી પ્રજાને સુખ આપે તેમ મૂષક, શુક વિગેરે ઉપદ્રવ કરનારા જીની અપ્રવૃત્તિથી સર્વનું રક્ષણ કરતા હતા; અંધકારના ક્ષયથી સૂર્યની જેમ પ્રાણીઓનાં નૈમિત્તિક અને શાશ્વત વર શાંત કરવાથી સર્વને પ્રસન્ન કરતા હતા; પ્રથમ સર્વ રીતે સ્વસ્થ કરનારી વ્યવહાર પ્રવૃત્તિથી જેમ લેકસમૂહને આનંદ પમાડ્યો હતો તેમ વિહારની પ્રવૃત્તિથી સર્વને આનંદ પમાડતા હતા; ઔષધથી અજીર્ણ અને અતિ સુધાને નાશ કરે તેમ અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિના ઉપદ્રવને નાશ કરતા હતા, અંતઃશલ્યની જેમ સ્વચક્ર અને પરચક્રનો ભય દૂર થવાથી તત્કાળ પ્રસન્ન થયેલા કે તેમને આગમન ઉત્સવ કરતા હતા અને માંત્રિક પુરુષ જેમ ભૂત રાક્ષસથી રક્ષા કરે તેમ સંહારકારક ઘેર દુર્ભિક્ષથી સર્વની રક્ષા કરતા હતા. આવા ઉપકારથી એ મહાત્માની સર્વ લેકે સ્તુતિ કરતા હતા, જાણે અંદર ન સમાવાથી બહાર આવેલી અનંત જ્યોતિ હોય તેવું અને સૂર્યમંડળને જીતનારું ભામડળ તેઓએ ધારણ કર્યું હતું = આગળ ચાલતા ચકથી જેમ ચક્રવત્તી શોભે તેમ આકાશમાં આગળ ચાલતા અસાધારણ તેજવાળા ધર્મચક્રથી તેઓ શોભતા હતા; સર્વ કર્મને જય કરવાથી ઊંચા જયસ્તંભ જે નાની નાની હજારે વજાઓથી યુક્ત એક ધર્મદિવસ તેઓની આગળ ચાલતો હત; જાણે તેમનું પ્રયાણુંચિત કલ્યાણમંડળ કરતે હેય તે * અહીંથી તીર્થંકરના અતિશય સંબંધી વર્ણન છે. આ = તીર્થકર વિચરે તેની તરફ સવાસ યોજન સુધી ઉપદ્રવકારી રોગની શાંતિ થાય, પરસ્પરના વૈરને નાશ થાય, ધાન્યાદિને ઉપદ્વવકારી જંતુઓ ન થાય, મરકી વિગેરે ન થાય, અતિવૃષ્ટિ ન થાય, દુર્લિક્ષ ન પડે, સ્વચા ને પરચક્રને ભય ન થાય એ તથા પ્રભુના મસ્તકની પાછળ ભામંડળ રહે એ કેવળજ્ઞાનના પ્રગટ થવાથી થતા અગીયાર અતિશયમાંહેના અતિશય છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ અષ્ટાપદનું વર્ણન સગ ૬ છે પિતાની મેળે જ નિર્ભર શબ્દ કરતે દિવ્ય દુંદુભિ તેમની આગળ વાગતે હતે; જાણે પિતાને યશ હોય તેવા આકાશમાં રહેલા પાદપીઠ સહિત સ્ફટિક રત્નનાં સિંહાસનથી તેઓ ભતા હતા; દેવતાઓએ સંચાર કરેલા સુવર્ણકમલ ઉપર રાજહંસની જેમ લીલા સહિત ત તેઓ ચરણન્યાસ કરતા હતા; જાણે તેમના ભયથી રસાતલમાં પેસી જવાને ઈચ્છતા હોય તેમ નીચા મુખવાળા થયેલા તી દંડરૂપ કંટકથી તેમને પરિવાર આલિટ થતો નહોતે; જાણે કામદેવને સહાય કરવાના પાપનું પ્રાયશ્ચિત્ત કરવાને ઈચ્છતી હોય તેમ છ ઋતુઓ સમકાળે તેમની ઉપાસના કરતી હતી; તરફ દૂરથી નીચા નમતા માર્ગના વૃક્ષો, જો કે તેઓ સંજ્ઞારહિત છે તે પણ જાણે તેમને નમસ્કાર કરતાં હોય તેવાં જણાતાં હતાં, પંખાના વાયરાની જેમ મૃદુ, શીતળ અને અનુકૂળ પવન તેમની નિરંતર સેવા કરતે હતે; સ્વામીથી પ્રતિકૂળ (વામ) વર્તનારાનું શુભ થાય નહીં એમ જાણતા હાયની તેમ પક્ષીઓ નીચે ઉતરી તેમની પ્રદક્ષિણા કરી જમણી બાજુએ અતિક્રમણ કરતા હતા; ચપળ તરંગથી જેમ સાગર શોભે તેમ જઘન્ય કેટી સંખ્યાવાળા અને ગમનાગમન કરતા સુરઅસુરેથી તેઓ શોભતા હતા; ભક્તિવશ થઈ દિવસે પણ પ્રભાસહિત ચંદ્ર રહ્યા હોય તેવા આકાશમાં રહેલા છત્રથી તેઓ શોભતા હતા અને જાણે ચંદ્રના જુદાં કરેલાં સર્વસ્વ કિરણના કેશ હોય તેવા ગંગાના તરંગ જેવા શ્વેત ચામરે તેમની ઉપર ઢોળાતા હતા. નક્ષત્રગણથી ચંદ્રમાની જેમ તપથી પ્રદીપ્ત થયેલા અને સૌમ્ય એવા લાખો ઉત્તમ શ્રમસેથી તેઓ વીંટાયેલા હતા. જેમ સૂર્ય દરેક સાગરમાં અને દરેક સરોવરમાં કમલને પ્રબોધ (પ્રકુટિલત) કરે, તેમ એ મહાત્મા દરેક ગામ અને દરેક શહેરમાં ભવ્યજનેને પ્રતિબંધ કરતા હતા. આવી રીતે વિચરતા ભગવાન ઋષભદેવજી એકદા અષ્ટાપદ પર્વતે આવ્યા. અત્યંત તપણાને લીધે જાણે શરદુઋતુનાં વાદળાને એક ઠેકાણે કલે ઢગલે હાય, ઠરી ગયેલા ક્ષીરસમુદ્રને લાવી મૂકેલ લાકૂટ હોય અથવા પ્રભુના જન્માભિષેક વખતે ઈદે વૈક્રિય કરેલા ચાર વૃષભના રૂપમાંહેને ઊંચા ઈંગવાળો એક વૃષભ હોય એ તે ગિરિ જણાતો હતો. નંદીશ્વર દ્વીપમાંહેની પુષ્કરિણી (વાવડી) માં રહેલા દધિમુખ પર્વતેમાંથી આવેલ જાણે એક પર્વત હોય, જંબુદ્વીપરૂપી કમલને જાણે એક બિસખંડ (નાળ) હોય અને પૃથ્વીને જાણે શ્વેત રત્નમય ઊંચે મુગટ હોય તે તે પર્વત શોભતે હતા. નિર્મળ તથા પ્રકાશવાળ હોવાથી દેવગણે તેને હમેશાં જળથી સ્નાન કરાવતા હોય અને વથી જાણે લુંછતા હોય તે તે જણાતો હતે. વાયુએ ઉડાડેલા કમલના રેશબાવડે તેના નિર્મળ સ્ફટિકમણિના તટને સ્ત્રીઓ નદીના જળ જે દેખતી હતી. તેના શિખરના અગ્રભાગમાં વિશ્રામ લેવાને બેઠેલી વિદ્યાધરની સ્ત્રીઓને તે વૈતાઢ્ય અને શુદ્રહિમાલયનું સ્મરણ કરાવતો હતો. સ્વગભૂમિનું જાણે અંતરીક્ષ દર્પણ હેય, દિશાઓનું અતુલ્ય હાસ્ય હોય અને ગૃહનક્ષત્રોને નિર્માણ કરવાની મૃત્તિકાનું અક્ષય સ્થળ હોય એવો તે જણાતો હતો. તેનાં શિખરના મધ્ય ભાગમાં ક્રીડાથી ઢાંત થયેલા મૃગે બેઠેલા હતા, તેથી તે અનેક મૃગલાંછન (ચંદ્ર) ના વિશ્વમને બતાવતું હતું. નિઝરણુની પંક્તિઓથી જાણે નિર્મળ અર્ધ વસ્ત્રને છેડી દેતે હોય અને સૂર્યકાંત મણિઓનાં પ્રસરતાં કિરણોથી જાણે ઊંચી પતાકાવાળે હોય તે તે શેતે હતો. તેના ઊંચા શિખરનાં અગ્ર + અહીં સુધીના સર્વ અતિશય દેવકૃત છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. અષ્ટાપદનું વર્ણન ૧૮૯ ભાગમાં સૂર્ય સંકમ થતા, તેથી તે સિદ્ધકની મુગ્ધ સ્ત્રીઓને ઉદયાચલને ભ્રમ આપતે હતો. જાણે મયૂરપત્રથી રચેલાં મોટાં છત્ર હોય તેવાં અતિ આપત્રવાળાં વૃક્ષોથી તેમાં નિરંતર છાયા થઈ રહી હતી. બેચરની સ્ત્રીઓ કૌતુકથી મૃગનાં બચ્ચાંઓનું લાલનપાલન કરતી હતી, તેથી હરણીઓના ઝરતા દૂધવડે તેનું સર્વ લતાવના સિંચાતું હતું. કદળીપત્રના અર્ધા વસ્ત્રવાળી શબરીઓના નૃત્યને જોવાને માટે ત્યાં નગરની સ્ત્રીઓ નેત્રોની શ્રેણી કરીને રહેતી હતી. પતિથી શાંત થયેલી સર્પિણીઓ ત્યાં વનને મંદ મંદ પવન પીતી હતી. તેના લતાવનને પવનરૂપી નટે ક્રીડાથી નચાવ્યું હતું. કિન્નરેની સ્ત્રીઓ પતિના આરંભથી તેની ગુફાઓને મંદિરરૂપ કરતી હતી અને અપ્સરાઓના સ્નાન કરવાના ધસારાથી તેના સરોવરનું જળ તરંગિત થયેલું હતું. કેઈ ઠેકાણે સોગઠાબાજી રમતા, કે કેકાણે પાનગોષ્ઠી કરતા અને કઈ ઠેકાણે પણિત (પણ) બાંધતા યક્ષોથી તેના મધ્ય ભાગમાં કલાહલ થઈ રહ્યો હતો. તે પર્વત ઉપર કોઈ ઠેકાણે કિન્નરોની સ્ત્રીઓ, કેઇ ઠેકાણે ભિલલોકેની સ્ત્રીઓ અને કઈ ઠેકાણે વિદ્યાધરની સ્ત્રીઓ ક્રીડાનાં ગીત ગાતી હતી, કેઈ ઠેકાણે પાકેલાં દ્રાક્ષફળ ખાઈ ઉન્મત્ત થયેલા શુક પક્ષીઓ શબ્દ કરતા હતા, કેઈ ઠેકાણે આમ્રના અંકુર ખાવાથી ઉન્મત્ત થયેલી કેકિલાએ પંચમ સ્વર કરતી હતી, કોઈ ઠેકાણે કમલતંતુના આસ્વાદથી ઉન્મત્ત થયેલા હંસો “મધુર શબ્દ કરતા હતા, કેઈ ઠેકાણે સરિતાના તટમાં મદવાળા થયેલા કૌંચ પક્ષીઓના કેંકાર શબ્દો થતા હતા, કેઈ ઠેકાણે નજીક રહેલા મેઘથી ઉન્માદ પામેલા મયુરેનો કેકા શબ્દ થતું હતું અને કોઈ ઠેકાણે ફરતા સારસ પક્ષોએના શબ્દ સંભળાતા હતા; એથી તે ગિરિ મનહર લાગતો હતો. કોઈ ઠેકાણે રાતાં અશોકવૃક્ષનાં પત્રોથી જાણે કંસુબી વસ્ત્રવાળે હોય, કેઈ ઠેકાણે તમાલ, તાલ અને હિંતાલના વૃક્ષાથી જાણે શ્યામ વસ્ત્રવાળો હોય, કેઈ ઠેકાણે સુંદર પુષ્પવાળાં ખાખરાનાં વૃક્ષોથી જાણે પીળા વસ્ત્રવાળો હોય અને કઈ ઠેકાણે માલતી અને મલ્લિકાના સમૂહથી જાણે વેત વસ વાળે હોય એવો તે પર્વત જણાતો હતો. આઠ જન ઊંચો હોવાથી તે આકાશ જેટલો ચા લાગતું હતું. એવા તે અષ્ટાપદ પર્વત ઉપર ગિરિના જેવા ગરિક જગતગુરુ આરૂઢ થયા. પવનથી ખરતાં પુષ્પોથી અને નિર્ઝરણુના જળથી એ પર્વત જગત્પતિ પ્રભુને અર્થે પાઘ આપતો હોય તેવું જણાતા હતા. પ્રભુના ચરણથી પવિત્ર થયેલે એ પર્વત, પ્રભુના જન્મસ્નાત્રથી પવિત્ર થયેલા મેથી પોતાને ન્યૂન માનતે નહોતે. હર્ષ પામેલા કોકિલાદિકના શબ્દના મિષથી જાણે તે પર્વત જગત્પતિના ગુણ ગાતો હોય એવું જણાતો હતે. તે પર્વત ઉપર વાયુમારદેવોએ એક પ્રદેશમાંથી માર્જન કરનારા સેવકની જેમ ક્ષણવારમાં તૃણુ-કાષ્ઠાદિક દૂર કર્યું અને મેઘકુમારોએ પાણીને વહેનારા પાડાની જેવાં વાદળાં વિકવીને સુગંધી જળથી તે ભૂમિ ઉપર સિંચન કર્યું. પછી ત્યાં દેવતાઓએ વિશાળ એવી સુવર્ણરત્નની શિલાઓથી દર્પણના તળની જેવું સપાટ પૃથ્વીતળ બાંધી લીધું. તેની ઉપર વ્યંતર દેવતાઓએ ઈદ્રધનુષના ખંડની જેવા પંચવણી પુપની જાનુપ્રમાણ વૃષ્ટિ કરી ને જમના નદીના તરંગની શેભાને ગ્રહણ કરનારાં વૃક્ષોનાં આદ્રપત્રનાં ચારે દિશાએ તોરણ બાંધ્યાં. ચારે બાજુ સ્તંભેની ઉપર બાંધેલાં મકરાકૃતિ તોરણે સિંધુના બંને તટમાં રહેલા મગરની શેભાને અનુસરતાં શોભતાં હતાં. તેના મધ્યમાં જાણે ચાર દિશાઓની રવીના રૂપાના દપણે હોય તેવાં ચાર છત્ર તથા આકાશગંગાના ચપળ તરંગોની શાંતિને Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ અષ્ટાપદ પર સમવસરણની રચના સગ ૬ . આપનારા પવને તરંગિત કરેલા વ્રજપ શેભતા હતા. તે તેની નીચે રચેલા મોતીના સ્વસ્તિકે “સર્વ જગતનું અહીં મંગળ છે એવી ચિત્રલિપિના વિક્રમને કરાવતા હતા. બાંધેલા ભૂમિતળ ઉપર વૈમાનિક દેવતાઓએ રત્નાકરની શોભાના સર્વસ્વ જે રત્નમય ગઢ કર્યો અને તે ગઢ ઉપર માનુષેત્તર પર્વતની સીમા ઉપર રહેલી ચંદ્રસૂર્યનાં કિરણની માળા જેવી માણેકના કાંગરાની પંક્તિઓ રચી. પછી તિપતિ દેવતાઓએ વલયાકારે કરેલું હેમાદ્રિ પર્વતનું શિખર હોય તે નિર્મળ સુવર્ણને મધ્યમ ગઢ કર્યો અને તેના ઉપર રત્નમય કાંગરા કર્યા, તેમાં પ્રેક્ષકોનાં પ્રતિબિંબ પડવાથી જાણે ચિત્રવાળા હોય તેવા તે કાંગરાઓ જણાતા હતા. તે પછી ભવનપતિઓએ કુંડલાકારે થયેલા શેષનાગના શરીરના ભ્રમને આપનારે છેલે રૂપાને ગઢ કર્યો અને તેની ઉપર ક્ષીરસાગરના તટના જળ ઉપર રહેલી ગરૂડની શ્રેણી હેાય તેવી સુવર્ણના કાંગરાની શ્રેણી કરી. પછી જેમ અયોધ્યા નગરીના ગઢમાં કર્યા હતા તેમ યક્ષોએ તે દરેક ગઢમાં ચાર ચાર દરવાજાને માણેકનાં તેણે કર્યા; પિતાનાં પ્રસરતાં કિરણેથી જાણે તે તેર શતગુણ હોય તેવાં જણાતાં હતાં. દરેક દ્વારે “ વ્યંતરોએ નેત્રની રેખામાં રહેલી કાજળની રેખાની પેઠે આચરણ કરતાં ધૂમાડારૂપી ઊર્મિઓને ધારણ કરનારા ધૂપિયા રાખ્યા હતા. મધ્યગઢની અંદર ઈશાન દિશામાં, ઘરમાં દેવાલયની જે પ્રભુને વિશ્રામ લેવા માટે એક દેવઈ ર. વહાણની મધ્યમાં જેમ કૂવાથંભ હોય તેવું વ્યંતરાએ તે સમવસરણના મધ્યમાં ત્રણ કેશ ઊંચું ચૈત્યવૃક્ષ રચ્યું. તે ચૈત્યવૃક્ષની નીચે પોતાનાં કિરણેથી જાણે વૃક્ષને મૂળથી જ પલવિત કરતી હોય તેવી એક રત્નમય પીઠ રચી અને તે પીઠ ઉપર ચિત્યવૃક્ષની શાખાઓના અંત પલથી વારંવાર સાફ થતે રત્ન છંદ રચે; તેની મધ્યમાં પૂર્વ તરફ વિકસિત કમલકેશની મધ્યમાં કર્ણિકાની જેવું, પાદપીઠ સહિત એક રત્નસિંહાસન રચ્યું અને તેની ઉપર જાણે ગંગાની આવૃત્તિ કરેલા ત્રણ પ્રવાહ હોય તેવાં ત્રણ છત્રો બનાવ્યાં. એવી રીતે જાણે અગાઉથી જ તૈયાર હોય અને તે કઈ ઠેકાણેથી લાવીને અહીં મૂકી દીધું હોય તેમ ક્ષણવારમાં દેવ અને અસુરેએ મળીને ત્યાં સમવસરણ રચ્યું. જગત્પતિએ ભવ્યજનોના હદયની જેમ દ્વારરૂપ એ સમવસરણમાં પૂર્વ દ્વારથી પ્રવેશ કર્યો. તત્કાળ જેની શાખાના પ્રાંત પલ્લવે પિતાના કર્ણના આભૂષણરૂપ થતા હતા એવા અશોકવૃક્ષને તેમણે પ્રદક્ષિણા કરી. પછી પૂર્વ દિશા તરફ આવી બારીયા એમ બોલી રાજહંસ જેમ કમલ ઉપર બેસે તેમ તેઓ સિંહાસન ઉપર બિરાજમાન થયા. તરતજ બાકીની ત્રણ દિશાના સિંહાસન ઉપર વ્યંતરદેએ ભગવંતનાં ત્રણ રૂપ વિકવ્ય. પછી સાધુ, સાધ્વી અને વૈમાનિક દેવતાની સ્ત્રીઓએ પૂર્વ દ્વારથી પેસી, પ્રદક્ષિણા કરી, ભક્તિપૂર્વક જિનેશ્વર અને તીર્થને નમસ્કાર કર્યો અને પ્રથમ ગઢમાં પ્રથમ ધર્મરૂપી ઉધાનના વૃક્ષરૂપ સાધુએ પૂર્વ અને દક્ષિણ દિશાની મધ્યમાં બેઠા, તેમના પૃષ્ઠભાગમાં વિમાનિક દેવતાઓની સ્ત્રીઓ ઊભી રહી અને તેની પાછળ તેવી જ રીતે સાધ્વીઓને સહ ઊભો રહ્યો. ભુવનપતિ, તિષી અને વ્યંતરોની સ્ત્રીઓ દક્ષિકારથી પ્રવેશ કરી પૂવ. વિધિવત પ્રદક્ષિણા નમસ્કાર કરીને નિત્ય દિશામાં બેડી અને તે ત્રણે નિકાયના દેવ પશ્ચિમઢારથી પ્રવેશ કરી, તેવી જ રીતે નમી, અનુક્રમે વાયવ્ય દિશામાં બેઠા. આવી રીતે પ્રભુને સમેસર્યા જાણી, પિતાનાં વિમાનનાં સમૂહથી ગગનને આચ્છાદિત કરતા ઈંદ્ર ત્યાં Page #215 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ઇ કરેલ પ્રભુસ્તુતિ. ૧લા સત્વર આવ્યા અને ઉત્તરદ્વારથી સમવસરણમાં પ્રવેશ કરી, સ્વામીને ત્રણ પ્રદક્ષિણ દઈ નમસ્કાર કરી, ભક્તિવાન ઈંદ્ર આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. “હે ભગવન ! જે કે ઉત્તમ યોગીઓથી પણ આપના ગુણ સર્વ પ્રકારે જાણવા અશકય છે, તે સ્તુતિ કરવાને યોગ્ય એવા તે આપના ગુણે કયાં અને નિત્ય પ્રમાદી એ હું સ્તોતા કયાં ? તથાપિ હે નાથ ! હું યથાશક્તિ તમારા ગુણાને સ્તવીશ. શું લંગડો મનુષ્ય દીર્ઘ માગે ચાલે તે તેને કેઈ નિવારે ? હે પ્રભુ! આ સંસારરૂપી આતપના કલેશથી પરવશ થયેલા પ્રાણીઓને જેના ચરણની છાયા છત્રની છાયાનું આચરણ કરે છે એવા આપ અમારી રક્ષા કરે. હે નાથ! સૂર્ય જેમ પરોપકારને માટે પ્રકાશે છે તેમ ફકત લેકને માટે જ વિહાર કરતા એવા આપ કૃતાર્થ છે. મધ્યાહના સૂર્યની જેમ આ૫ પ્રભુ પ્રગટ થયે, દેહની છાયાની જેમ પ્રાણીઓનાં કર્મ ચોતરફથી સંકેચ પામી જાય છે. જેઓ હમેશાં તમને જુએ છે તે તિર્યંચને પણ ધન્ય છે અને જે તમારા દર્શનથી શૂન્ય છે તે સ્વર્ગમાં રહેલ હોય તે પણ અધન્ય છે. હે ત્રિજગત્પતિ ! જેઓના હૃદયરૂપી ચૈત્યમાં તમે એક અધિદેવતા રહેલા છે તે ભાવિકજને ઉત્કૃષ્ટમાં પણ ઉત્કૃષ્ટ છે. હું આપની પાસે એક જ પ્રાર્થના કરું છું કે ગામેગામ અને નગરનગર વિહાર કરતા આપ કદાપિ મારા હૃદયને છોડશે નહીં.” આવી રીતે પ્રભુની સ્તુતિ કરી, પંચાંગે ભૂમિના સ્પર્શ કરવાપૂર્વક પ્રણામ કરી સ્વગપતિ ઇંદ્ર પૂર્વ અને ઉત્તર દિશાના મધ્યમાં બેઠા. પ્રભુ અષ્ટાપદ પર્વત ઉપર પધાર્યા, એ વૃત્તાંત તરત જ શિલપાલક પુરુષોએ આવી ચક્રીને કહ્યા કારણ કે તેઓને તે કાર્યને માટે જ ત્યાં રાખ્યા હતા. ભગવાનની જ્ઞપ્તિ કરનારા એ લોકોને દાતાર ચક્રીએ સાડાબાર કોટી સુવર્ણ આપ્યું. તે પ્રસંગે જે આપવું તે થોડું જ છે. પછી મહારાજાએ સિંહાસન ઉપરથી ઊઠી, તે દિશા તરફ સાત આઠ પગલાં ચાલી, વિનયથી પ્રભુને પ્રણામ કર્યા અને પછી પાછા સિંહાસન ઉપર બેસી, ઈંદ્ર જેમ દેવતાને બોલાવે તેમ ચક્રીએ પ્રભુને વંદન કરવા જવાને માટે પિતાના સૈનિકોને બોલાવ્યા. વેલાથી સમુદ્રની ઊંચી તરંગપંક્તિની જેમ ભરતરાયની આજ્ઞાથી સર્વ રાજાઓ ચાતરફથી આવીને એકઠા થયા. હાથીઓ ઊંચે સ્વરે ગર્જના કરવા લાગ્યા અને ઘડાઓ ખૂંખારવા લાગ્યા, તે જાણે સ્વામી પાસે જવાને પિતાના અધિરેહક (રવાર) ને ત્વરા કરાવતા હોય તેવા જણાતા હતા. પુલકિત અંગવાળા રથિક અને પેદલ લેકે તત્કાળ હષપૂર્વક ચાલવા લાગ્યા. કારણ કે ભગવાન પાસે જવામાં રાજાની આજ્ઞા તેમને સુવર્ણ અને સુગધના જેવી થઈ પડી. મેટી નદીનાં પૂરના જળ જેમ બે કાંઠામાં સમાય નહીં તેમ અયોધ્યા અને અષ્ટાપદ પર્વતની વચમાં તે સેના સમાતી ન હતી. આકાશમાં વેતછત્ર અને મયુરછત્રને સંગ થવાથી ગંગા અને યમુનાના વેણીસંગ જેવી શોભા થઈ રહી. અશ્વારોના હાથમાં રહેલાં ભાલાંઓ પોતાનાં સ્કરણાયમાન કિરણેથી જાણે તેઓએ બીજાં ભાલાઓ ઊંચા કર્યા હોય તેવાં શેતાં હતાં. હાથીઓની ઉપર આરૂઢ થયેલા વીરકુંજરે હર્ષથી ઉત્કટપણે ગર્જના કરતા હતા, તેથી જાણે હાથીની ઉપર બીજા હાથી આરૂઢ થયા હોય તેવું લાગતું હતું. સર્વ સૈનિકે જગત્પતિને નમવાને માટે સ્તચકીથી પણ અધિક ઉત્સુક થયા હતા કારણ કે ખનું Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ભરતરાજાનું પ્રભુ વંદનાર્થે અષ્ટાપદે આગમન. સગ ૬ હૈ. મ્યાન ખગથી પણ ઘણું તીક્ષણ થાય છે. તે સર્વના કેલાહલે દ્વારપાળની પેઠે મધ્યમાં રહેલા ભરત રાજાને “સર્વ સૈનિકે એકઠા થયા છે એમ નિવેદન કર્યું. પછી મુનીશ્વર જેમ રાગદ્વેષના જયથી મનઃશૌચ કરે તેમ મહારાજાએ સ્નાનથી અંગશૌચ કર્યું અને પ્રાયશ્ચિત્ત તથા કૌતુકમંગળ કરીને પિતાના ચરિત્રની જેવા ઉજજવળ વસ્ત્ર ધારણ કર્યા. મસ્તક ઉપર ત છત્રથી અને બંને બાજુએ શ્વેત ચામરેથી શોભતા તે મહારાજા પિતાના મંદિરની અંતર્વેદિકા પ્રત્યે ગયા અને સૂર્ય જેમ પૂર્વાચલ ઉપર આરૂઢ થાય તેમ વેદિકા ઉપર આરૂઢ થયેલા તે મહીપતિ સૂર્ય જેમ ગગનની મધ્યે આવે તેમ મહાગજ ઉપર ચડયા. ભેરીશંખ અને આનક વિગેરે ઉત્તમ વાજિંત્રોના મોટા શબ્દોથી ફુવારાના જળની જેમ આકાશભાગને વ્યાપ્ત કરતા, મેઘની જેમ હાથીઓના મદજળથી દિશાઓને વ્યાપ્ત કરતા, તરવડે સાગરની જેમ તુરંગથી પૃથ્વીને આચ્છાદન કરતા અને કલ્પવૃક્ષથી જોડાયેલા યુગલીઆની જેમ હર્ષ અને ત્વરાથી યુકત થયેલા મહારાજા અંતપુર અને પરિવાર સહિત થોડીવારમાં અષ્ટાપદે આવી પહોંચ્યા. સંયમ લેવાની ઈચ્છાવાળો પુરુષ જેમ ગૃહસ્થધમંથી ઉતરીને ઊંચા ચારિત્રધર્મ ઉપર આરૂઢ થાય, તેમ મહાગજ ઉપરથી ઉતરીને મહારાજા એ મહાગિરિ ઉપર ચડયા. ઉત્તર દિશાના દ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો, એટલે આનંદરૂપ અંકુરને ઉત્પન્ન કરવામાં મેઘ સમાન પ્રભુ તેમના જેવામાં આવ્યા. પ્રભુને ત્રણ વાર પ્રદક્ષિણું કરી, તેમના ચરણમાં નમન કરી, મસ્તકે અંજલિ જેડી ભરતે આ પ્રમાણે સ્તુતિ કરી—“હે પ્રભુ ! મારી જેવાએ તમારી સ્તુતિ કરવી તે કુંભથી સમુદ્રનું પાન કરવા જેવું છે, તથાપિ હું તમારી સ્તુતિ કરીશ; કેમ કે હું ભક્તિથી નિરંકુશ છું. હે પ્રભો ! દીપકના સંપર્કથી જેમ વાટે પણ દિપકપણને પામે છે, તેમ તમારા આશ્રિત ભવિજનો તમારી તુલ્ય થાય છે. તે સ્વામિન ! મદ પામેલા ઈદ્રિયરૂપી હસ્તી દ્રોને નિર્મદ કરવામાં ઔષધરૂપ અને માર્ગને બતાવનાર તમારું શાસન વિજય પામે છે. હે ત્રિભુવનેશ્વર ! તમે ચાર ઘાતિકમને હણીને બાકીનાં ચાર કર્મની જે ઉપેક્ષા કરે છે તે લોકકલ્યાણને માટે જ કરે છે એમ હું માનું છું. હે પ્રભુ ! ગરૂડની પાંખમાં રહેલા પુરુષે જેમ સમુદ્રનું ઉલ્લંઘન કરે છે, તેમ તમારા ચરણમાં લગ્ન થયેલા ભવ્યજને આ સંસારસમુદ્રનું ઉલ્લંઘન કરે છે. હે નાથ ! અનંત કલ્યાણરૂપ વૃક્ષને ઉલ્લસિત કરવામાં દેહદરૂપ અને વિશ્વની મેહરૂપી મહાનિદ્રામાં પ્રાતઃકાળ સમાન તમારું દર્શન જયવંત વસે છે. તમારા ચરણકમલના સ્પર્શથી પ્રાણીઓનાં કર્મ વિદારણું થઈ જાય છે, કેમકે ચંદ્રનાં મૃદુ કિરણથી પણ હાથીના દાંત કુટે છે. મેઘની વૃષ્ટિની જેમ અને ચંદ્રની ચંદ્રિકાની જેમ હે જગન્નાથ ! તમારે પ્રસાદ સવને સરખો જ છે.” આવી રીતે પ્રભુની સ્તુતિ કરી, નમસ્કાર કરી, ભરતપતિ સામાનિક દેવતાની જેમ ઈદ્રના પૃષ્ઠભાગે બેઠા. દેવતાઓની પછવાડે સર્વ પુરુષે બેઠા અને પુરુષોની પાછળ સર્વ નારીઓ ઊભી રહી. પ્રભુના નિર્દોષ શાસનમાં જેમ ચતુર્વિધ ધર્મ રહે તેમ સમવસરણના પ્રથમ કિલ્લામાં આવી રીતે ચતુર્વિધ સંઘ બેઠે; બીજા પ્રાકારમાં પરસ્પર વિરોધી છતાં પણ જાણે સ્નેહવાળા સાદર હાય તેમ થઈ સર્વ તિર્યંચ હર્ષ સહિત બેઠા: ત્રીજા કિલ્લામાં આવેલા રાજાઓનાં સર્વ વાહને (હસ્તી, અશ્વાદિ) દેશનાં સાંભળવાને ઊંચા કર્ણ કરીને રહ્યા, પછી ત્રિભુવનપતિએ સર્વ ભાષામાં પ્રવર્તતી અને મેઘના શબ્દ જેવી ગંભીર ગિરાથી Page #217 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. અવગ્રહનું સ્વરૂપ ૧૯૩ દેશના આપવા માંડી. દેશના સાંભળતા તિર્યંચ, મનુષ્ય અને દેવતાઓ જાણે અત્યંત ભારથી મુક્ત થયા હોય, જાણે ઈષ્ટ પદ પામ્યા હોય, જાણે કલ્યાણ અભિષેક કર્યો હોય, જાણે ધ્યાનમાં રહ્યા હોય, જાણે અહમિદ્રપણું પામ્યા હોય અને જાણે પરબ્રહ્મને પામ્યા હોય તેમ હર્ષથી સ્થિર થઈ ગયા. દેશના સમાપ્ત થયા પછી મહાવ્રતને પાળનારા પિતાના જાતાએને જોઈ, મનમાં તાપ પામી ભરતરાય આ પ્રમાણે વિચારવા લાગ્યા–“અહો ! અગ્નિની જેમ હમેશાં અંતૃપ્ત એવા મેં આ ભાઈ એના રાજ્યને ગ્રહણ કરીને શું કર્યું ? હવે એ ભેગફળવાળી લક્ષમી બીજાને આપી દેવી તે રક્ષામાં ઘી હેમ્યાની જેમ મૂઢ એવા મારે નિષ્ફળ છે. કાગડાઓ પણ બીજા કાગડાને બોલાવી અન્નાદિકનું ભક્ષણ કરે છે અને હું આ બંધુઓ વિના ભેગ ભેગવું છું, તેથી તે કાગડાથી પણ હીન છું. માસક્ષપણકો જેમ કોઈ દિવસ ભિક્ષા ગ્રહણ કરે છે, તેમ હું ફરીથી જે તેમને ભેગસંપત્તિ આપું તે મારા પુણ્યગે તેઓ ગ્રહણ કરે ખરા.” એવી રીતે વિચારી, પ્રભુના ચરણ સમીપે જઈ અંજલિ જેડી તેમણે ભેગને માટે પિતાના ભ્રાતાઓને નિમંત્રણ કર્યું. તે વખતે પ્રભુએ કહ્યું- હે સરલ અંત:કરણવાળા રાજા ! આ તારા ભ્રાતાઓ મહાસત્ત્વવાળા છે અને તેઓએ મહાવ્રત પાળવાની પ્રતિજ્ઞા કરી છે; તેથી સંસારની અસારતા જાણીને પૂર્વે ત્યાગ કરેલા ભેગને વમન કરેલા અન્નની જેમ તેઓ ફરીથી ગ્રહણ નહીં કરે. એવી રીતે ભેગના આમંત્રણ સંબંધી પ્રભુએ નિષેધ કર્યો, એટલે ફરીથી પશ્ચાત્તાપયુક્ત ચક્રીએ વિચાર્યું–“સંગરહિત એવા આ મારા ભાઈઓ કદિ ભેગને ભેગવશે નહીં તે પણ પ્રાણધારણને માટે આહારને તે ભગવશે.” એમ ધારી તેમણે પાંચ મોટાં ગાડાં ભરી આહાર મંગાવી, પિતાને અનુજ ભાઈઓને પૂર્વરી જેમ નિમંત્રણ કર્યું. તે વારે પ્રભુએ કહ્યું–“ભરતપતિ ! એ આધાકમી (મુનિને અર્થે બનાવીને લાવેલ) આહાર યતિઓને ક૫તો નથી.” પ્રભુએ એ પ્રમાણે નિષેધ કર્યાથી તેમણે અકૃત અને અકારિત અન્નને માટે નિમંત્રણ કર્યું, કારણ કે સરલપણુમાં સર્વ શેભે છે. તે વખતે હે રાજેદ્ર ! મુનિઓને રાજપિંડ કપતો નથી ” એમ કહી ધર્મચક્રી પ્રભુએ ચક્રવતીને ફરીથી વાર્યા. પ્રભુએ સર્વ રીતે મને નિષેધ કર્યો એમ વિચારી, ચંદ્ર જેમ રાહુવડે દુભાય તેમ મહારાજા ભરત પશ્ચાત્તાપવડે દુભાવા લાગ્યા. ભરતને એવી રીતે વિલશ્રય થયેલા જોઈ ઇંદ્ર પ્રભુને પૂછ્યું- હે સ્વામિન ! અવગ્રહ કેટલા પ્રકારના છે, પ્રભુએ કહ્યું- સંબંધી, ચકી સંબંધી, રાજા સંબંધી, ગૃહસ્થ સંબંધી અને સાધુ સંબંધી-એવા પાંચ પ્રકારે અવગ્રહ થાય છે. એ અવગ્રહો ઉત્તરોત્તર પૂર્વ પૂર્વને બાધ કરે છે, તેમાં પૂર્વોક્ત અને પરોક્ત વિધિ બળવાન છે.” ઈ કહ્યું- હે દેવ ! જે સાધુઓ મારા અવગ્રહમાં વિહાર કરે છે તેઓને મેં મારા અવગ્રહની આજ્ઞા કરી છે” * મહિનાના ઉપવાસ કરનાર. ૧ મુનિને અર્થે કરેલ નહિં અને કરાવેલ પણ નહિં તે. ૨ રહેવાવિચરવાના સ્થાનને માટે આજ્ઞા લેવી પડે તે A - 25 Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪. “સાહન” ની ઉત્પત્તિ સગ ૬ હૈ એવી રીતે કહી પ્રભુના ચરણકમલમાં વંદન કરી ઈદ્ર ઊભો રહ્યો. ભરતરાજાએ એ પુનઃ વિચાર કર્યો કે--એ મુનિઓએ જે કે મારા અન્નાદિકને આદર કર્યો નથી, તથાપિ અવગ્રહના અનુગ્રહની આજ્ઞાથી તે હું આજે કૃતાર્થ થાઉં,' એમ મનમાં ધારી શ્રેષ્ઠ હદયવાળા ચક્રીએ ઈદ્રની જેમ પ્રભુના ચરણ પાસે જઈ પોતાના અવગ્રહની પણ આજ્ઞા કરી. પછી પોતાના સહધમી ( સામાન્ય ધર્મબંધુ ) ઈંદ્રને પૂછયું-હાલ અહીં લાવેલા આ ભાત પાણીનું મારે શું કરવું ?' ઈકે કહ્યું-તે સર્વ ગુણોત્તર ( વિશેષ ગુણવાન) પુરુષને આપી દેવું. ભરતે વિચાર્યું – “સાધુઓ સિવાય બીજા ગુણેત્તર પુરુષે કોણ? હા ! મારા જાણવામાં આવ્યું. દેશવિરતિ એવા શ્રાવકે ગુણોત્તર છે, માટે આ સઘળું તેમને આપવું એગ્ય છે.” એમ નિશ્ચય કર્યા પછી ચક્રીએ વિગપતિ ઈદ્રનું પ્રકાશમાન અને મહર આકૃતિવાળું રૂપ જે વિસ્મય પામી તેને પૂછયું- હે દેવપતિ ! સ્વર્ગમાં પણ તમે આવે રૂપે રહે છે કે બીજે રૂપે રહે છે ? કારણ કે દેવતાઓ તે કામરૂપી (ઇચ્છિત રૂપે કરનાર) કહેવાય છે.' ઈદે કહ્યું- હે રાજન! સ્વર્ગમાં અમારું આવું રૂપ ન હોય. ત્યાં જે રૂપ હોય છે તે મનુષ્યોથી જોઈ પણ શકાતું નથી.” - ભરતે કહ્યું-તમારા તેવા પ્રકારના રૂપના દર્શન માટે મને ઘણી ઈચ્છા થાય છે, તેથી તે સ્વર્ગપતિ ! ચંદ્ર જેમ ચકેરને પ્રસન્ન કરે તેમ તમારી દિવ્ય આકૃતિના દર્શનથી તમે મારા ચક્ષુને પ્રસન્ન કરે” ઈદ્દે કહ્યું- હે રાજા! તમે ઉત્તમ પુરુષ છે. તમારી પ્રાર્થના વ્યર્થ ન જવી જોઈએ, માટે હું મારા એક અંગનું તમને દર્શન કરાવીશ.” એમ કહી ઈ ગ્ય અલંકારથી શોભતી અને જગતરૂપી મંદિરમાં દીપિકા સમાન પિતાની એક અંગુલિ ભરતશયને બતાવી. તે પ્રકાશિત કાંતિવાળી ઈદ્રની આંગળી જેઈ પૂર્ણિમાના ચંદ્રને જેવાથી સમુદ્રની જેમ મેદિનીપતિ પ્રમોદ પામ્યા. ભરતરાયનું એવી રીતે માન જાળવી, ભગવંતને પ્રણામ કરી, સંધ્યાના અભ્રની જેમ ઈદ્ર તત્કાળ અંતર્ધાન થઈ ગયા. ચક્રવત્તી પણ સ્વામીને નમન કરી, કરવાનાં કાર્યો મનમાં ચિંતવી ઇંદ્રની જેમ પિતાની અયોધ્યા નગરીમાં આવ્યા. રાત્રે તેમણે ઈદ્રની અંગુલિનું આરોપણ કરીને ત્યાં અષ્ટાદ્વિકા ઉત્સવ કર્યો. સસુરષોનું કર્તવ્ય ભક્તિમાં અને સ્નેહમાં સરખું જ હોય છે. ત્યારથી ઈદ્રને સ્તંભ રેપી લોકેએ સર્વત્ર ઈ દ્રોત્સવ કરવા માંડ્યો, જે અદ્યાપિ લેકમાં પ્રવર્તે છે. સૂર્ય જેમ એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં જાય, તેમ વ્યંજન રૂપી કમલને પ્રબોધ કરવા માટે ભગવાન શ્રી ઝષભસ્વામીએ અષ્ટાપદ પર્વત ઉપરથી અન્યત્ર વિહાર કર્યો. અહીં અયોધ્યામાં ભરતરાજાએ સર્વ શ્રાવકોને બેલાવીને કહ્યું–તમારે હમેશાં ભજનને માટે મારે ઘેર પધારવું. કૃષિ વિગેરે કાર્ય ન કરતાં તમારે સ્વાધ્યાયમાં પરાયણ રહીને, નિરંતર અપૂર્વ જ્ઞાનને ગ્રહણ કરવામાં તત્પર થવું. ભજન કરીને મારી સમીપ આવી દરરોજ તમારે આ પ્રમાણે બોલવું-નિત મન કરે મીતા અને મા (તમે Page #219 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું યજ્ઞોપવિત અને વેદની ઉત્પત્તિ. ૧૯૫ છતાયેલા છે, ભય વૃદ્ધિ પામે છે, માટે “આત્મગુણને ન હણ, ન હણે)' ચકીનું એ વચન સ્વીકારી તેઓ હમેશાં ભરતરાયને ઘેર જમવા લાગ્યા અને પૂર્વોક્ત વચનને સ્વાધ્યાયની જેમ તત્પર થઈને પાઠ કરવા લાગ્યા. દેવતાઓની જેમ રતિમાં મગ્ન થયેલા અને પ્રમાદી એવા ચક્રવત્તી તે શબ્દને સાંભળવાથી આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા–“અરે ! હું તેનાથી છતાયેલ છું અને એ કષાયોથી જ ભય વૃદ્ધિ પામે છે; તેથી આત્માને હણે નહીં, એવી રીતે આ વિવેકીઓ મને નિત્ય સ્મરણ કરાવે છે, તે પણ અહે ! મારું કેવું પ્રમાદીપણું અને કેવી વિષયલુબ્ધતા છે ? ધર્મને વિષે મારું આ કેવું ઉદાસીપણું ! આ સંસારમાં મારે કે રાગ ! અને આ માટે મહાપુરુષને યોગ્ય એવા આચારને કે વિપર્યય કહેવાય ? આવા ચિંતવનથી સમુદ્રમાં ગંગાના પ્રવાહની જેમ એ પ્રમાદી રાજામાં ક્ષણવાર ધર્મધ્યાન પ્રવર્લ્ડ; પરંતુ પાછા વારંવાર શબ્દાદિક ઈદ્રિયાર્થમાં તે આસક્ત થવા લાગ્યા; કારણ કે ભગફળસ્મને અન્યથા કરવાને કઈ પણ સમર્થ નથી. એક વખત રસોડાના ઉપરીએ આવી મહારાજાને વિજ્ઞપ્તિ કરી કે ભજન કરનારા ઘણું થવાથી આ શ્રાવક છે કે અન્ય છે ? એમ જાણવામાં આવતું નથી. તે સાંભળી ભારતરાયે આજ્ઞા આપી કે “તમે પણ શ્રાવક છે, માટે આજથી તમારે પરીક્ષા કરીને ભોજન આપવું. પછી તેઓ સર્વને પૂછવા લાગ્યા કે “તમે કોણ છે ?' જે તેઓ કહે છે કે “અમે શ્રાવક છીએ' તો તમારામાં શ્રાવકનાં કેટલાં વ્રત છે ?' એમ પૂછતાં તેઓ કહેતા કે અમારે નિરંતર પાંચ અણુવ્રત અને સાત શિક્ષાત્રત છે. એવી રીતે પરીક્ષા કરેલા શ્રાવકને તેઓ ભારતરાજાને બતાવવા લાગ્યા, એટલે મહારાજા જ્ઞાન, દર્શન અને ચારિત્રના ચિહ્નવાળી ત્રણ રેખાઓ કાંકિણું રત્નથી ઉત્તરાસંગની જેમ તેમની શુદ્ધિને માટે કરવા લાગ્યા. એમ દરેક છ છ મહિને નવીન શ્રાવકેની પરીક્ષા કરતા અને કાંકિણ રત્નથી તેઓને નિશાની કરતા હતા. ચિન્હથી તેઓ ભેજન મેળવી “કિત માત્ર' ઇત્યાદિ પઠન ઊંચે સ્વરે કરવા લાગ્યા, તેથી તેઓ મદન એવા નામથી પ્રસિદ્ધ થયા. તેઓ પિતાના બાળકો સાધુઓને આપવા લાગ્યા. તેમાંથી કેટલાએક સ્વેચ્છાથી વિરક્ત થઈ વ્રત ગ્રહણ કરવા લાગ્યા. અને પરિષહ સહન કરવાને અસમર્થ એવા કેટલાએક શ્રાવકે થયા. કાંકિણી રત્નથી લાંછિત થયેલા તેઓને પણ નિરંતર ભેજન મળવા લાગ્યું. રાજાએ એ લેકને ભોજન આપ્યું તેથી લેકે પણ તેમને જમાડવા લાગ્યાઃ કારણ કે પૂજિતે પજેલા સર્વશી પૂજાય છે. તેઓને સ્વાધ્યાય કરવાને માટે ચક્રીશ્વરે અહતેની સ્તુતિ અને મુનિ તથા શ્રાવકની સમાચારીથી પવિત્ર એવા ચાર વેદ રચ્યા. અનુક્રમે તેઓ માહનને બદલે બ્રાહ્મણ એવા નામથી પ્રખ્યાત થયા અને કાંકિયું રત્નની રેખાઓ તે યજ્ઞોપવિતરૂપ થઈ. ભરતરાજાની ગાદીએ તેમને પુત્ર સૂર્યયશા નામે રાજા થયે, તેણે કાંકિણી રત્નના અભાવથી સુવર્ણની યોપવિત કરી. તે પછી મહાયશા વિગેરે થયા, તેમણે રૂપાની ચોપવિત કરી. પછી બીજાઓએ પટ્ટસૂત્રમય યજ્ઞોપવિત કરી અને છેવટે બીજાઓએ સૂત્રમય કરી. ભરતરાજા પછી સૂર્યયશા થયા, ત્યાર પછી મહાયશા, પછી અતિ બળ, પછી બળભદ્ર, પછી બળવીર્ય, પછી કીર્તિવીર્ય, પછી જળવીય અને ત્યારપછી દંડવીય–એ આઠ પુરુષ સુધી એ આચાર પ્રવર્તે. તેઓએ આ ભરતાદ્ધનું રાજ્ય જોગવ્યું અને ઇન્દ્ર રચેલે Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ભવિષ્યમાં થનારા તીર્થંકરાદિક સંબંધી ભરતરાજાની પ્રભુને પૃચ્છા. સગ૬ હો. ભગવંતને મુગટ તેઓએ પણ ધારણ કર્યો. પછી બીજા રાજાઓ થયા, તેઓ મુગટના મહાપ્રમાણને લીધે તેને ધારણ કરી શક્યા નહીં, કારણ કે હાથીને ભાર હાથી જ ધારણ કરી શકે, બીજાથી ધારણ કરી શકાય નહીં, નવમા અને દશમા તીર્થ, કરના અંતરમાં સાધુને વિચ્છેદ થયો તે જ પ્રમાણે ત્યારપછીના સાત પ્રભુના અંતરમાં શાસનને વિચ્છેદ થયો. તે સમયમાં અહતની સ્તુતિ અને યતિ તથા શ્રાવકના ધર્મમય વેદ જે.ભરતચક્રીએ રચ્યા હતા તે ફેરવાયા. ત્યારપછી સુલસ અને યાજ્ઞવક્યાદિક બ્રાહ્મણોએ અનાર્ય વેદ કર્યા. - હવે ચકધારી ભરતરાજા શ્રાવકેને દાન આપતાં, કામક્રીડા સંબંધી વિનેદ કરતાં દિવસે નિર્ગમન કરતા હતા. એકદ | નિગમન કરતા હતા. એકદા ચંદ્ર જેમ ગગનને પવિત્ર કરે તેમ પૃથ્વીને પિતાના ચરણથી પવિત્ર કરતા ભગવાન આદીશ્વર અષ્ટાપદગિરિએ પધાર્યા. દેવતાઓએ તત્કાળ ત્યાં સમવસરણ કર્યું અને જગત્પતિ તેમાં બેસીને ધર્મદેશના આપવા લાગ્યા. આવી રીતે પ્રભુ રહ્યા છે, એ વૃત્તાંત નિગી પુરુષોએ પવનની જેમ ત્વરાથી આવી ભરતરાજાને નિવેદન કર્યો. ભરતે પ્રથમની જેટલું જ તેમને પારિતોષિક આપ્યું. કલ્પવૃક્ષ હમેશાં આપે તે પણ ક્ષીણ થાય નહીં. પછી અષ્ટાપદ પર્વતે સમવસરેલા પ્રભુની પાસે આવી, પ્રદક્ષિણા કરી નમીને ભરતરાજ આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા–“હે જગત્પતિ ! હું અજ્ઞ છું, તથાપિ તમારા પ્રભાવથી તમારી સ્તુતિ કરું છું, કારણ કે ચંદ્રને જોનારા પુરૂષોની મંદ દૃષ્ટિ હોય તે પણ સમર્થ થાય છે. હે સ્વામિન્ ! મેહરૂપી અંધકારમાં નિમગ્ન થયેલા આ જગતને પ્રકાશ આપવામાં દીપક સમાન અને પ્રકાશની પેઠે અનંત તમારું કેવળજ્ઞાન જયવંત વસે છે. હે નાથ ! પ્રમાદરૂપ નિદ્રામાં મગ્ન થયેલા મારા જેવા પુરુના કાર્યને માટે આપ સૂર્યની જેમ વારંવાર ગમનાગમન કરે છે. જેમ કાળ કરી પથ્થર જેવું થયેલું (ઠરી ગયેલું ) વ્રત અગ્નિથી ઓગળે છે, તેમ લાખો જન્મવડે કરી ઉપાર્જન કરેલાં કર્મ તમારા દર્શનથી નાશ પામે છે. હે પ્રભુ ! એકાંત સુષમ કાળે (બીજા આરા) થી સુષમ દુઃખમ કાળ (ત્રીજે આરે) સારે છે કે જે સમયમાં ક૯૫વૃક્ષથી પણ વિશેષ ફળને આપનારા તમે ઉત્પન્ન થયા છે. હે સર્વ ભુવનના પતિ ! જેમ રાજા ગામડાં અને ભુવનથી પિતાની નગરીને ઉત્કૃષ્ટ કરે છે, તેમ તમે આ ભુવનને ભૂષિત કરેલું છે. જે હિત પિતા, માતા, ગુરુ અને સ્વામી એ સર્વે કરી શકતા નથી તે હિત તમે એક છતાં પણ અનેકની જેવા થઈને કરે છે. ચંદ્રથી જેમ રાત્રિ શોભે, હંસથી જેમ સરોવર શોભે અને તિલકથી જેમ મુખ શોભે તેમ તમારાથી આ ભુવન શોભે છે.” આવી રીતે યથાવિધિ ભગવાનની સ્તુતિ કરીને વિનયી ભરતરાજા પિતાને ગ્ય સ્થાને બેઠા. પછી ભગવાને જન સુધી પ્રસરતી અને સર્વ ભાષામાં સમજાય તેવી ભારતીથી વિશ્વના ઉપકારને માટે દેશના આપી. દેશના પૂરી થયા પછી ભરતરાજાએ પ્રભુને નમી રોમાંચિત શરીરવાળા થઈ અંજલિ જેડી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી–હે નાથ ! આ ભરત ખંડમાં જેમ આ૫ વિશ્વના હિતકારી છે તેમ બીજા કેટલા ધર્મચક્રીઓ થશે ? અને કેટલા ચક્રવત્તીઓ થશે ? હે પ્રભુ ! તેમનાં નગર, નેત્ર, માતાપિતાનાં નામ, આયુષ, વર્ણ, શરીરનું માન, પરસ્પર અંતર, દીક્ષા પર્યાય અને ગતિ-એ સર્વ આપ કહો.” Page #221 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. ભાવી તીર્થકરાનું સ્વરૂપ. ૧૯૭ ભગવાને કહ્યું-“હે ચક્રી ! આ ભરતખંડમાં મારી પછી બીજા ત્રેવીસ અહંન્ત થશે અને તારા સિવાય બીજા અગિયાર ચક્રવત્તી થશે, તેમાં વિશિમા અને બાવીસમા તીર્થકરે ગૌતમગાત્રી થશે અને બીજા કાશ્યપગોત્રી થશે તથા તે સર્વ મોક્ષગામી થશે. અયોધ્યામાં જિતશત્રુ રાજા અને વિજયા રાણીના પુત્ર બીજા અજિત નામે તીર્થકર થશે, તેમનું તેર લક્ષ પૂર્વનું આયુષ, સુવર્ણના જેવી કાંતિ અને સાડાચારશે ધનુષની કાયા થશે અને તેઓ પૂર્વાગે ઊણુ લક્ષ પૂર્વના દીક્ષા પર્યાયવાળા થશે. મારા અને અજિતનાથના નિર્વાણુકાળમાં પચાસ લાખ કોટિ સાગરોપમનું અંતર છે. શ્રાવતી નગરીમાં જિતારી રાજા અને સેનારાણીના પુત્ર ત્રીજા સંભવ નામે તીર્થકર થશે; તેમને સુવર્ણના જે વર્ણ, સાઠ લાખ પૂર્વનું આયુષ અને ચારોં ધનુષ ઊંચું શરીર થશે. તેઓ ચાર પૂર્વાગે હીન લાખ પૂર્વને દીક્ષા પર્યાય પાળશે અને અજિતનાથ તથા તેમના નિર્વાણ વચ્ચે ત્રીશ લાખ ક્રોડ સાગરેપમનું અંતર થશે. વિનીતાપુરીમાં સંવરરાજા અને સિદ્ધાર્થી રાણીના પુત્ર ચોથા અભિનંદન નામે તીર્થકર થશે; તેમનું પચાસ લાખ પૂર્વનું આયુષ, સાડાત્રણસેં ધનુષ. ની કાયા અને સુવર્ણ જે વર્ણ થશે. તેમને દીક્ષા પર્યાય આઠ પૂર્વાગે ન્યૂન લાખ પૂર્વને થશે અને દશ લાખ ક્રોડ સાગરોપમનું અંતર થશે. તે જ નગરીમાં મેઘરાજા અને મંગલારાણીના પુત્ર સુમતિ નામે પાંચમા તીર્થંકર થશે; તેમને સુવર્ણ જે વર્ણ, ચાલીશ લક્ષ પૂર્વ આયુષ અને ત્રણસેં ધનુષની કાયા થશે. વતપર્યાય દ્વાદશ પૂર્વાગે ઊણ લાખ પૂર્વને થશે અને અંતર નવ લાખ કટિ સાગરોપમનું થશે. કૌશાંબી નગરીમાં વરરાજા અને સુસીમા દેવીના પુત્ર પદ્મપ્રભ નામે છઠ્ઠા તીર્થકર થશે; તેમને રક્ત વર્ણ, ત્રીશ લક્ષ પૂર્વ આયુષ અને અઢશે ધનુષની કાયા થશે. એમને વતપર્યાય સેળ પૂર્વાગે ન્યૂન લાખ પૂર્વને અને અંતર નેવું હજાર કોટી સાગરોપમનું થશે. વારાણસી નગરીમાં પ્રતિષ્ઠ રાજા અને પૃથ્વી રાણીના પુત્ર સુપાશ્વ નામે સાતમા તીર્થંકર થશે; તેમની સુવર્ણ જેવી કાંતિ વિશ લક્ષ પૂર્વ આયુષ અને બશે ધનુષની કાયા થશે. એમને વ્રતપર્યાય વિશ પૂર્વાગે ન્યૂન લાખ પૂર્વ અને નવ હજાર કેટી સાગરોપમનું અંતર થશે. ચંદ્રાનન નગરમાં મહાસેન રાજા અને લક્ષમણું દેવીના પુત્ર ચંદ્રપ્રભ નામે આઠમા તીર્થંકર થશે; તેમને શ્વેત વર્ણ, દશ લક્ષ પૂર્વ આયુષ અને દેહસે ધનુષની કાયા થશે. તથા વ્રતપર્યાય ચોવીશ પૂર્વીગે હીન લક્ષ પૂર્વ અને નવશે કેટી સાગરોપમનું અંતર થશે. કાર્કદી નગરીમાં સુગ્રીવ રાજા અને રામાદેવીના પુત્ર સુવિધિ નામે નવમા તીર્થંકર થશે, તેમને વેત વર્ણ બે લક્ષ પૂર્વ આયુષ અને એક સે ધનુષની કાયા થશે. વ્રતપર્યાય અઠ્યાવીશ પૂર્વાગે હીન લક્ષ પૂર્વ અને નેવું કટી સાગરોપમનું અંતર થશે. ભદ્દિલપુરમાં દઢરથ રાજા અને નંદા દેવીના પુત્ર શીતવી નામે દશમા તીર્થંકર થશે; તેમને સુવર્ણના જે વર્ણ, લક્ષ પૂર્વનું આયુષ, નેવું ધનુષની કાયા, પચીશ હજાર પૂર્વને વ્રતપર્યાય અને નવ કેટી સાગરોપમનું અંતર થશે. સિંહપુરમાં વિશ્વગુરાજા અને વિષ્ણુદેવીના પુત્ર શ્રેયાંસ નામે અગિયારમા તીર્થંકર થશે; તેમની સુવર્ણ જેવી કાંતિ, એંશી ધનુષની કાયા, રાશી લક્ષ વર્ષનું આયુષ, એકવીશ લાખ વર્ષને વ્રતપર્યાય તથા છવ્વીશ હજાર અને છાસઠ લાખ વર્ષે તથા સો સાગરોપમે ન્યૂન એક ક્રોડ સાગરોપમનું અંતર થશે. ચંપાપુરીમાં વસુ ૧. ચોરાશી લાખ વર્ષ તે પૂર્વાગ. Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ભાવી તીર્થકરેનું વર્ણન. સગ ૬ ઠ્ઠો. પૂજ્ય રાજા અને જયાદેવીના પુત્ર વાસુપૂજ્ય નામે બારમા તીર્થંકર થશે તેમને રક્ત વર્ણ, તેર લાખ વર્ષનું આયુષ્ય અને સીત્તેર ધનુષ પ્રમાણુ કાયા થશે, એમને ચેપન લાખ વર્ષને દીક્ષા પર્યાય અને ચોપન સાગરોપમનું અંતર થશે. કાંપિલ્ય નામે નગરમાં કૃતવર્મા રાજા અને શ્યામાદેવીના પુત્ર વિમલ નામના તેરમા તીર્થંકર થશે, તેમનું સાઠ લાખ વર્ષનું આયુષ, સુવર્ણના જેવો વર્ણ અને સાઠ ધનુષની કાયા થશે. તેમને વ્રતમાં પંદર લક્ષ વર્ષ વ્યતીત થશે અને વાસુપૂજ્ય તથા તેમના મેક્ષમાં ત્રીશ સાગરોપમનું અંતર થશે. અધ્યામાં સિંહસેન રાજા અને સુયશાદેવીના પુત્ર અનંત નામે ભગવાન ચૌદમા તીર્થકર થશે, તેમની સુવર્ણના જેવી કાંતિ, ત્રીશ લાખ વર્ષ આયુષ અને પચાસ ધનુષ ઉન્નત કાયા થશે. એમને સાડાસાત લાખ વર્ષને વતપર્યાય તથા વિમળનાથ અને તેમના મેક્ષ વચ્ચે નવ સાગરોપમનું અંતર થશે. રત્નપુરમાં ભાનુરાજા અને સુવ્રતા દેવીના પુત્ર ધર્મ નામે પંદરમા તીર્થંકર થશે તેમને સુવર્ણ જેવો વર્ણ, દશ લાખ વર્ષનું આયુષ્ય અને પીસ્તાલીશ ધનુષની કાયા થશે. એમને અઢી લાખ વર્ષને વતપર્યાય અને અનંતનાથ તથા તેમના મેક્ષ વચ્ચે ચાર સાગરોપમનું અંતર થશે. ગજપૂર નગરમાં વિશ્વસેન રાજા અને અચિરાદેવીના પુત્ર શાંતિ નામે સેળમા તીર્થંકર થશે, તેમને સુવર્ણ સદશ વર્ણ, લાખ વર્ષનું આયુષ્ય, ચાળીશ ધનુષની કાયા, પચીશ હજાર વર્ષને વ્રતપર્યાય અને પોણાપલ્યોપમે ન્યૂન ત્રણ સાગરોપમનું અંતર થશે. તેજ ગજપૂરમાં શરરાજા અને શ્રીદેવી રાણીના પુત્ર કુંથુ નામના સત્તરમા તીર્થંકર થશે; તેમને સુવર્ણ જે વર્ણ, પંચાણું હજાર વર્ષનું આયુષ્ય અને પાત્રીય ધનુષની કાયા થશે. એમને વ્રતપર્યાય –વીશ હજાર અને સાડા સાતસો વર્ષને અને શાંતિનાથ તથા તેમના મેક્ષમાં અદ્ધ પલ્યોપમનું અંતર થશે. તે જ ગજપૂર નગરમાં સુદર્શન રાજા અને દેવી રાણીના અર નામે પુત્ર અઢારમા તીર્થંકર થશે, તેમની સુવર્ણ જેવી કાંતિ, ચોરાશી હજાર વર્ષનું આયુષ્ય અને ત્રીશ ધનુષની કાયા થશે, એમને બતપર્યાય એકવીશ હજાર વર્ષ અને કુંથુનાથ તથા તેમના નિર્વાણુમાં એક હજાર કેડ વર્ષે ન્યૂન પોપમના ચેથા ભાગનું અંતર થશે. મિથિલા નગરીમાં કુંભરાજા અને પ્રભાવતી દેવીના પુત્રી મલ્લિનાથ નામે ઓગણીશમાં તીર્થકર થશે; તેમને નીલ વર્ણ, પંચાવન હજાર વર્ષનું આયુષ્ય અને પચીશ ધનુષની કાયા થશે. એમને વ્રતપર્યાય ચેપન હજાર અને નવ વર્ષ તથા મિક્ષમાં એક હજાર કેટી વર્ષનું અંતર થશે. રાજગૃહ નગરમાં સુમિત્ર રાજા અને પદ્યાદેવીના પુત્ર સુત્રત નામે વીસમા તીર્થંકર થશે, તેમને કૃષ્ણ વર્ણ, ત્રીશ હજાર વર્ષનું આયુષ્ય અને વીશ ધનુષની કાયા થશે; એમને બતપર્યાય સાડાસાત હજાર વર્ષ અને મોક્ષમાં ચેપન લાખ વર્ષનું અંતર થશે. મિથિલા નગરીમાં વિજય રાજા અને વપ્રાદેવીના પુત્ર નમિ નામે એકવીશમા તીર્થકર સુવર્ણ જેવા વર્ણવાળા, દશ હજાર વર્ષના આયુષ્યવાળા અને પંદર ધનુષ ઉન્નત કાયાવાળા થશે, એમને વતપર્યાય અઢી હજાર વર્ષ અને મુનિસુવ્રત તથા તેમના મોક્ષમાં છ લાખ વર્ષનું અંતર થશે. શૌર્યપુરમાં સમુદ્રવિજ્ય રાજા અને શિવાદેવીના પુત્ર નેમિ નામે બાવીસમા તીર્થંકર થશે; તેમને શ્યામ વર્ણ, હજાર વર્ષનું આયુષ્ય અને દશ ધનુષ. ની કાયા થશે. એમને વ્રતપર્યાય સાત વર્ષ અને નમિનાથ તથા તેમના મોક્ષમાં પાંચ લાખ વર્ષનું અંતર થશે. વારાણસી (કાશી) નગરીમાં અશ્વસેન રાજા અને વાયારાણીના પુત્ર પાશ્વનાથ નામે ત્રેવીસમા તીર્થંકર થશે; તેમને નીલ વર્ણ, એ વર્ષનું આયુષ્ય અને Page #223 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ભાવી ચક્રવતીઓનું વર્ણન. નવ હાથની કાયા થશે. એમને વ્રતપર્યાય સીત્તેર વર્ષ અને મેક્ષમાં ચાસી હજાર અને સાડા સાતશે વર્ષનું અંતર થશે. ક્ષત્રિયકુંડ ગામમાં સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા દેવીના પુત્ર મહાવીર નામે એવી શમા તીર્થંકર થશે તેમને સુવર્ણ જે વર્ણ, તેર વર્ષનું આયુષ્ય અને સાત હાથની કાયા થશે. એમને વતપર્યાય બેંતાળીસ વર્ષ અને પાર્શ્વ નાથને મોક્ષ તથા તેમના મેક્ષ વચ્ચે અંતર અઢી વર્ષનું થશે. ચક્રવર્તીઓ સર્વે કાશ્યપગોત્રી અને સુવર્ણન જેવી કાંતિવાળા થશે; તેમાં આઠ. ચક્રીઓ મોક્ષે જનારા છે, બે સ્વર્ગે જનારા છે ને બે નરકે જનારા છે. તમે જેમ મારા વખતમાં થયા તેમ અધ્યા નગરીમાં અજિતનાથના વખતમાં સગર નામે બીજા ચક્રવતી થશે. તે સુમિત્ર રાજા અને યશેમતી રાણીના પુત્ર, તેમની સાડા ચારશે ધનુષની કાયા અને બેંતેર લક્ષપૂર્વનું આયુષ્ય થશે. શ્રાવતી નગરીમાં સમુદ્રવિજય રાજા અને ભદ્રારાણીના પુત્ર મઘવા નામે ત્રીજા ચક્રી થશે, તેમની સાડીબેંતાલીશ ધનુષની કાયા અને પાંચ લાખ વર્ષનું આયુષ્ય થશે. હસ્તીનાપુરમાં અશ્વસેન રાજા અને સહદેવી રાણીના પુત્ર સનકુમાર નામે ચોથા ચકી, ત્રણ લક્ષ વર્ષના આયુષ્યવાળા અને સાડીએકતાળીશ ધનુષની કાયાવાળા થશે. ધર્મનાથ અને શાંતિનાથના અંતરમાં એ બે ચક્રીઓ ત્રીજા દેવકેમાં જનારા થશે. શાંતિ, કુંથુ અને અર એ ત્રણ અહીં જ ચક્રવતી પણ થશે. ત્યારપછી હસ્તીનાપુરમાં કૃતવીર્ય રાજા અને તારા રાણીના પુત્ર સુલૂમ નામે આઠમા ચક્રવસ્તી થશે, તેમનું સાઠ હજાર વર્ષનું આયુષ્ય અને અઠયાવીશ ધનુષની કાયા થશે. તેઓ અરનાથ અને મલ્લિનાથના અંતરમાં થશે અને સાતમી નરકે જશે. તે પછી વારાણસીમાં પવોત્તર રાજા અને વાલા રાણીના પુત્ર પદ નામે નવમા ચક્રવત્તી થશે, તેમનું ત્રીશ હજાર વર્ષનું આયુષ્ય અને વિશ ધનુષની કાયા થશે. કાંપિલ્ય નગરમાં મહાહરિ રાજા અને મેરા દેવીના પુત્ર હરિફેણ નામના દશમા ચક્રી દશ હજાર વર્ષના આયુષ્યવાળા અને પંદર ધનુષની કાયાવાળા થશે. એ બંને ચકવરી મુનિસુવ્રત અને નમિનાથ અર્હતના સમયમાં થશે. પછી રાજગૃહ નગરમાં વિય રાજા અને વપ્રા દેવીના પુત્ર જય નામે અગિયારમાં ચક્રવત્તી થશે, તેમનું ત્રણ હજાર વર્ષનું આયુષ્ય અને બાર ધનુષની કાયા થશે. તે નમિનાથ અને નેમિનાથના અંતરમાં થશે. તે ત્રણે ચકી મેક્ષે જશે. છેલ્લા કાંપિલ્યનગરમાં બ્રા રાજા અને ચુલની રાણીના પુત્ર બ્રહ્મદત્ત નામે બારમા ચક્રવત્તી નેમિનાથ અને પાર્શ્વનાથના અંતરમાં થશે. તેમનું સાતશે વર્ષનું આયુષ્ય અને સાત ધનુષની કાયા થશે. તે રૌદ્ર ધ્યાનમાં તત્પર રહી સાતમી નરકભૂમિમાં જશે.' ઉપરને વિષચ કહી, ભરતે પ્રભુને કાંઈ પૂછયું નહોતું, તથાપિ પ્રભુ બોલ્યા-ચક્રવસ્તીથી અરધા પરાક્રમવાળા અને ત્રણ ખંડ પૃથ્વીને ભેગવનારા નવ વાસુદેવ કૃષ્ણ વર્ણવાળા થશે. તેમાંના એક આઠમા વાસુદેવ કશ્યપગાત્રી અને બાકીના આઠ ગૌતમ ગોત્રી થશે. તેમના સા૫ત્ન ભ્રાતાઓ (બાપ એક અને મા જૂદી) બળદેવ પણ નવ હોય છે અને તેઓ શ્વેતવણું હોય છે. તેમાં પ્રથમ પોતનપુર નગરમાં ત્રિપૃષ્ટ નામે વાસુદેવ, પ્રજાપતિ રાજા અને મૃગાવતી રાણીના પુત્ર એંસી ધનુષની કાયાવાળા થશે. શ્રેયાંસ જિનેશ્વર પૃથ્વીમાં વિચરતા હશે તે વખતે ચોરાસી લાખ વર્ષનું આયુષ્ય ભેગવી તે છેલ્લી Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ભાવી વાસુદેવે તેમજ બલદેવેનું વર્ણન. સગ ૬ હો. નરકમાં જશે. દ્વારકા નગરીમાં બ્રહ્મ રાજા અને પધા દેવીને પુત્ર દ્વિપૂર્ણ નામે બીજા વાસુદેવ થશે. તેમની સીત્તેર ધનુષની કાયા અને બહોતેર લાખ વર્ષનું આયુષ થશે; તે વાસુપૂજય જિનેશ્વરના વિહાર સમયમાં થઈને અંતે છઠ્ઠી નરકભૂમિમાં જશે. દ્વારકામાં ભદ્ર રાજા અને પૃથ્વીદેવીના પુત્ર સ્વયંભૂ નામે ત્રીજા વાસુદેવ સાઠ ધનુષની કાયાવાળા, સાઠ લાખ વર્ષના આયુષ્યવાળા અને વિમલપ્રભુને વંદન કરનારા થશે. તે અંતે આયુષ પૂર્ણ કરી છઠ્ઠી નરકભૂમિમાં જશે. તે જ નગરીમાં પુરુષોત્તમ નામે ચોથા વાસુદેવ સેમરાજા અને સીતાદેવીના પુત્ર થશે, તેમની પચાસ ધનુષની કાયા થશે. તેઓ અનંતનાથ પ્રભુના સમયમાં ત્રીશ લાખ વર્ષનું આયુષ પૂર્ણ કરી અંતે છઠ્ઠી નરકભૂમિમાં જશે. અશ્વપુર નગરમાં શિવરાજ અને અમૃતાદેવીના પુત્ર પુરુષસિંહ નામે પાંચમા વાસુદેવ ચાલીશ ધનષની કાયા અને દશ લાખ વર્ષના આયુષવાળા થશે. ધર્મનાથ જિનેશ્વરના સમયમાં આયુષને પૂર્ણ કરીને તે છઠ્ઠી નરકભૂમિમાં જશે. ચક્રપુરીમાં મહાશિર રાજા અને લક્ષમીવતીના પુત્ર પુરુષપુંડરીક નામે છઠ્ઠા વાસુદેવ થશે; તેમની ઓગણત્રીશ ધનુષની કાયા અને પાંસઠ હજાર વર્ષનું આયુષ થશે. અરનાથ અને મલ્લિનાથના અંતરમાં આયુષ પૂર્ણ કરી તે છઠ્ઠી નરકમાં જશે. કાશી નગરમાં અગ્નિસિંહ રાજા અને શેષવતી રાણીના પુત્ર દત્ત નામે સાતમા વાસુદેવ છવીશ ધનુષની કાયા અને છપ્પન હજાર વર્ષના આયુષવાળા થશે અને તેઓ પણ અરનાથ તથા મલ્લિનાથના અંતરમાં જ આયુષ પૂર્ણ કરી પાંચમી નરકભૂમિમાં જશે. અયોધ્યા(રાજગૃહ)માં દશરથ રાજા અને સુમિત્રા રાણીના પુત્ર લક્ષ્મણ(નારાયણ)નામે આઠમા વાસુદેવ થશે; તેમની સોળ ધનુષની કાયા અને બાર હજાર વર્ષનું આયુષ થશે. મુનિસુવ્રત અને નમિનાથ તીર્થંકરના અંતરમાં આયુષ પૂર્ણ કરીને ચોથી નરકભૂમિમાં જશે. મથુરાનગરીમાં વસુદેવ અને દેવકીજીના પુત્ર કૃષ્ણ નામે નવમા વાસુદેવ દશ ધનુષની કાયા અને એક હજાર વર્ષના આયુષવાળા થશે. નેમિનાથના સમયમાં મૃત્યુ પામીને તેઓ ત્રીજી નકભૂમિમાં જશે. ભદ્રા નામની માતાથી અચળ નામે પહેલા બળદેવ* પંચાસી લાખ વર્ષના આયુષવાળા થશે. સુભદ્રા માતાથી વિજય નામે બીજા બળદેવ થશે, તેમનું પંચોતેર લાખ વર્ષનું આયુષ થશે. સુપ્રભા માતાથી ભદ્ર નામે ત્રીજા બળદેવ પાંસઠ લાખ વર્ષના આયુષવાળા થશે. 'સુદર્શના માતાથી સુપ્રભ નામે ચોથા બળદેવ પંચાવન લાખ વર્ષના આયુષવાળા થશે. વિજયા માતાથી સુદર્શન નામે પાંચમા બળદેવ સત્તર લાખ વર્ષના આયુષવાળા થશે.. વૈજયંતી માતાથી આનંદ નામે છઠ્ઠી બળદેવ પંચાશી હજાર વર્ષના આયુષવાળા થશે. જયંતી માતાથી ના નામે સાતમાં બળદેવ પચાસ હ આયુષવાળા થશે. અપરાજિતા (કૌશલ્યા) માતાથી પદ (રામચંદ્ર) નામે આઠમા બળદેવ પંદર હજાર વર્ષના આયુષવાળા થશે. રોહિણું માતાથી રામ (બળભદ્ર) નામે નવમા બળદેવ બારશે વર્ષના આયુષવાળા થશે. તે નવ બળદેવામાં આઠ મોક્ષે જશે અને નવમા રામ (બળભદ્ર) નામે બળદેવ બ્રહ્મ નામે પાંચમા દેવલેમાં જશે, અને ત્યાંથી એવી આવતી ઉત્સર્પિણમાં આ જ ભરતક્ષેત્રમાં અવતરી, કૃણુ નામના પ્રભુના તીર્થમાં * વાસુદેવના પિતા તે જ બળદેવના પિતા જાણવા અને તેની કાયા પણ વાસુલની કાયા પ્રમાણે સમજવી. Page #225 -------------------------------------------------------------------------- ________________ પ ૧ લું મરીચિને કુલમહ. ૨૦૧ સિદ્ધ થશે. અશ્વગ્રીવ, તારક, મેરક, મધુ, નિકુંભ, બળિ, પ્રહલાદ, રાવણ અને મગધેશ્વર (જરાસંઘ) એ નવ પ્રતિવાસુદેવ થશે. તેઓ ચક્રથી પ્રહાર કરનારા એટલે ચક્રના શસ્ત્રવાળા હોય છે. તેમને તેમના જ ચક્રથી વાસુદેવે મારી નાંખે છે.” - એ પ્રમાણે સાંભળીને અને ભવ્ય જીવથી વ્યાસ એવી સભા જોઈને હર્ષ પામેલા ભરતપતિએ પ્રભુને પૂછયું- હે જગત્પતિ ! જાણે ત્રણ જગત એકત્ર થયાં હોય એવી આ તિર્યંચ, નર અને દેવમય સભામાં કઈ તે પુરુષ છે કે જે આપ ભગવાનની પેઠે તીર્થને પ્રવર્તાવી આ ભરતક્ષેત્રને પવિત્ર કરશે ? પ્રભુએ કહ્યું- તમારે મરીચિ નામને પુત્ર જે પહેલે પરિવ્રાજક (ત્રિરંડી) થયેલ છે તે આર્ત અને રૌદ્રધ્યાનથી રહિત થઈ, સમક્તિથી શોભિત થઈ, ચતુવિધ ધર્મધ્યાનનું એકાંતમાં ધ્યાન કરીને રહેલા છે, તેને જીવ કાદવથી રેશમી વસ્ત્રની જેમ અને વિશ્વાસથી દર્પણની જેમ અદ્યાપિ કમથી મલિન છે; પરંતુ અગ્નિથી શુદ્ધ થયેલા વસ્ત્રની તથા જાતિવંત સુવર્ણની જેમ તે શુકલધ્યાનરૂપી અગ્નિના સંયેગથી અનુક્રમે શુદ્ધિને પામશે. પ્રથમ તે આ ભરતક્ષેત્રમાં પતનપુર નામના નગરમાં ત્રિપુષ્ટ નામે પ્રથમ વાસુદેવ થશે. અનુક્રમે પશ્ચિમ મહાવિદેહમાં ધનંજય અને ધારણ નામના દંપતીને પુત્ર પ્રિય મિત્ર નામે ચક્રવત્તી થશે. પછી ઘણે કાળ સંસાર ભમીને આ જ ભરતક્ષેત્રમાં મહાવીર નામે ચોવીસમા તીર્થંકર થશે. એ પ્રમાણે સાંભળી સ્વામીની આજ્ઞા લઈ ભરતરાજા ભગવંતની જેમ મરીચિને વાંદવાને ગયા. ત્યાં જઈ વંદન કરતાં ભારતે તેમને કહ્યું- તમે ટિપૃષ્ટ નામે પ્રથમ વાસુદેવ થશે અને મહાવિદેહ ક્ષેત્રમાં પ્રિયમિત્ર નામે ચક્રવતી થશે, તે તમારા વાસુદેવપણને તથા ચક્રીપણુને હું વાંદતા નથી તેમજ આ તમારા પરિવ્રાજકપણાને હું વાંદતે નથી; પણ તમે વીસમા તીર્થંકર થશે તેથી હું તમને વાંકું છું.” એમ કહી મસ્તકે અંજલિ જોડી, ત્રણ પ્રદક્ષિણા કરી ભરતેશ્વરે મરીચિને વંદના કરી. પછી પુનઃ જગત્પતિને નમી, સર્પરાજ જેમ ભગવતીમાં જાય તેમ ભરતરાય અયોધ્યા નગરીમાં ગયા. - ભરતેશ્વરના ગયા પછી તેમની વાણીથી હર્ષ પામેલા મરીચિએ ત્રણ વાર પિતાના કરને આસ્ફોટ કરી, અધિક હર્ષ પામી આ પ્રમાણે બોલવાને આરંભ કર્યો–અહે ! હું સર્વ વાસુદેવામાં પ્રથમ વાસુદેવ થઈશ, વિદેહમાં ચક્રવરી થઈશ અને છેલ્લે તીર્થંકર થઈશ, તેથી મારે સર્વ પૂર્ણ થયું. સર્વ અહંતમાં આદ્ય મારા પિતામહ છે, સર્વ ચક્રીમાં આદ્ય મોરા પિતા છે અને સર્વ વાસુદેવમાં આઈ હું થઇશ, તેથી અહો ! મારું કુળ શ્રેષ્ઠ છે, હસ્તીવંદમાં જેમ એરાવત હાથી શ્રેષ્ઠ છે, તેમ લયમાં સર્વ કુળમાં મારું કુળ શ્રેષ્ઠ છે. સર્વ ગ્રહોમાં જેમ સૂર્ય, તારામાં જેમ ચંદ્ર, તેમ સર્વ કુળમાં મારું એક કુળ જ. પ્રકૃણ છે. ' કરોળીએ પિતાની લાળવડે ૫ડ બાંધે અને જેમ તેમાં પિતે જ બંધાય, તેમ મરીચિએ આવી રીતે કુળમદ કરવાથી નીચ ગેત્ર બાંધ્યું. પુંડરીક વિગેરે ગણધરોથી પરવરેલા ઋષભસ્વામી વિહારના મિષથી પૃથ્વીને પવિત્ર કરતા ત્યાંથી ચાલી નીકળ્યા. કેશલ દેશના લેકેને પુત્રની જેમ કૃપાથી ધર્મમાં કુશળ ( ૧ પ્રતિવાસુદેવ નરકે જનાર જ હોય છે, A - 26 Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી શત્રુંજય તીર્થનું વર્ણન સર્ગ ૬ છે કરવા, જાણે પરિચયવાળ હોય તેમ મગધ દેશના લોકોને તપમાં પ્રવીણ કરતા, કમલના કેશને સૂર્ય જેમ વિકસ્વર કરે તેમ કાશી દેશના લોકોને પ્રબોધ કરતા, સમુદ્રને ચંદ્રની જેમ દશાણું દેશને આનંદ આપતા, મૂછ પામેલાને સાવધાન કરતા હોય તેમ ચેદી દેશને સચેત(જ્ઞાનવાળે)કરતા, મોટા વત્સ(બળદે)ની જેમ માનવ દેશની પાસે ધર્મધુરાને વહન કરાવતા, દેવતાઓની જેમ ગુર્જર દેશને પાપરહિત આશયવાળ કરતા અને વૈદ્યની જેમ સૌરાષ્ટ્રદેશવાસીને પટુ(સાવધાન) કરતા મહાત્મા ઋષભદેવ શત્રુંજય પર્વતે આવ્યા. કેટલાક પ્યમાન શિખરોથી જાણે વિદેશે આવેલે વૈતાથ પર્વત , કેટલાક અવર્ણના શિખરેથી જાણે મેરુનાં શિખર ત્યાં આવેલા હેય, રત્નની ખાણેથી જાણે હિણાચળ હોય અને ઔષધિસમૂહથી જાણે બીજા સ્થાનમાં આવી રહેલે હિમાદ્ધિ હાય તે એ પર્વત જણાતો હતો, આસક્ત થતાં વાદળાંથી જાણે તેણે વ ધર્યા હોય અને નિઝરણુના જળથી જાણે તેને સ્કંધ ઉપર અધોવસ્ત્ર લટકતા હોય તે તે શેતે હતે. દિવસે નજીક આવેલા સૂર્યથી જાણે તેણે ઊંચે મુગટ ધારણ કર્યો હોય અને રાત્રે નજીક રહેલા ચંદ્રથી જાણે ચદનરસનું તેણે તિલક કર્યું હોય એવું જણાતું હતું. ગગનને રોષ કરનારા શિખરેથી જાણે તેને અનેક મસ્તકે હોય અને તાડનાં વૃક્ષોથી જાણે તે અનેક ભુજાદંડવાળ હોય તેવો જણાતો હતો. ત્યાં નાળીએરીના વનમાં તેના પાકવાથી પીળી થયેલી લેબમાં પિતાનાં બચ્ચાંના બ્રમથી વાંદરાઓનાં ટેળાં દેડાદોડ કરતાં હતાં અને આમ્રફળને ચુંટવામાં આસકત થએલી સૌરાષ્ટ્ર દેશની સ્ત્રીઓના મધુર ગાયનને મૃગલાઓ ઊંચા કાન કરી સાંભળતા હતા. તેની ઉપલી ભૂમિ ઊંચી સળીઓના મિષથી જાણે પળી આવ્યા હોય તેવા કેતકીનાં જીણું વૃક્ષોથી છવાઈ રહી હતી. દરેક સ્થાને શ્રીખંડ વૃક્ષના રસની જેમ પાંડવણી થયેલા સિંદુવારનાં વૃક્ષેથી જાણે સર્વાગે તેણે માંગલિક તિલકાવળી કરી હોય તે તે પર્વત જણાતો હતો. ત્યાં શાખાઓમાં રહેલા વાંદરાઓનાં પુંછડાંથી આંબલીનાં વૃક્ષ પીપળા અને વડનાં વૃક્ષોને દેખાવ આપતા હતા. પિતાની અદૂભુત વિશાલ લતાની સંપત્તિથી જાણે હર્ષ પામ્યા હોય તેવા નિરંતર ફળતા પનસ વૃક્ષોથી તે પર્વત શેતે હતા. અમાવાસ્યાની રાત્રિના અંધકારની જેવા શ્લેષ્માતક વૃક્ષોથી જાણે અંજનાચલની ચૂલિકાઓ ત્યાં આવેલ હોય તેવું જણાતું હતું. પોપટની ચાંચ જેવા રાતાં પુષ્પવાળાં કેસુડાનાં વૃક્ષની કુંકુમનાં તિલકેવાળા મોટા હાથીની જે તે શોભતો હતે. કેઈ ઠેકાણે દ્રાક્ષને દારૂ, કેઈ ઠેકાણે ખજુરને દારૂ અને કઈ ઠેકાણે તાડીના દારૂને પાન કરતી ભિલ લોકોની સ્ત્રીઓ તે પર્વત ઉપર પાનગોષ્ટિ બાંધતી હતી. સૂર્યનાં અખલિત કિરણરૂપી બાણથી પણ અભેદ્ય એવા તાંબુલી લતાના મંડપથી જાણે તેણે કવચ ધારણ કર્યું હોય તેવું જણાતું હતું. ત્યાં લીલા દુર્વાકુરના સ્વાદથી હર્ષ પામેલાં મૃગનાં ટોળાં મોટાં વૃક્ષો નીચે બેસી ગેળતાં હતાં. જાણે જાતિવંત વૈદુર્યમણિ હોય તેવા આમ્રફળના સ્વાદમાં જેની ચાંચ મગ્ન થયેલી છે એવા શુક પક્ષીઓથી તે પર્વત મને હર લાગતો હતો. કેતકી, ચંબેલી, અશક, કદંબ અને બોરસલીનાં વૃક્ષોમાંથી પવને ઉડાડેલા પરાગવડે તેની શિલાઓ રમય થઈ હતી અને પાંથલેકેએ ફેડેલા નાળીએરના જળથી તેની ઉપલી ભૂમિના તળીઆ પંકિત થયાં હતાં. ભદ્રશાલ વિગેરે વનમાંહેનું કેઈ એક વન ત્યાં લાવ્યા હોય તેમ વિશાળતાથી શોભતા અનેક વૃક્ષવાળા વનથી તે પર્વત સુંદર લાગતું હતું. મૂળમાં Page #227 -------------------------------------------------------------------------- ________________ ૫૧ લું. પુંડરીક ગણધર પ્રમુખની શ્રી શત્રુંજય પર સંલેખના. ૨૭ પચાસ એજન, શિખરમાં દશ એજન અને ઊંચાઈમાં આઠ પેજન એવા તે શત્રુંજય ગિરિ ઉપર ભગવાન ઋષભદેવજી આરૂઢ થયા. ત્યાં દેવતાઓએ તત્કાળ બનાવેલા સમવસરણમાં સર્વહિતકારી પ્રભુ બેઠા અને દેશના આપવા લાગ્યા. ગંભીર ગિરાથી દેશના આપતા પ્રભુની પાછળ જાણે તે ગિરિ પિતાની ગુફામાંથી થએલા પ્રતિશથી બેલ હોય એવું જણાતું હતું, જેમાસાની આખરે મેર જેમ વૃષ્ટિથી વિરામ પામે તેમ પ્રથમ પીરસી પૂરી થયા પછી પ્રભુ દેશનાથી વિરામ પામ્યા અને ત્યાંથી ઊઠીને મધ્ય ગઢના મંડપમાં રહેલા દેવનિર્મિત દેવચ૭૬ ઉપર જઈને . બેઠા. પછી મંડળિક રાજાની પાસે જેમ યુવરાજ બેસે, તેમ સર્વ ગણધરેમાં મુખ્ય શ્રીપુંડરીક ગણધર સ્વામીના મૂળ સિંહાસનની નીચેના પાદપીઠ ઉપર બેઠા અને પૂર્વવત્ સર્વ સભા બેઠી એટલે ભગવાનની પ્રમાણે તેઓ ધર્મદેશના આપવા લાગ્યા. પ્રાતઃકાળે જેમ પવન ઝાકળરૂપ અમૃતનું સિંચન કરે, તેમ બીજી પીરસી પૂરી થતાં સુધી એ મહાત્મા ગણધરે દેશના આપી. પ્રાણીઓના ઉપકારને માટે એવી રીતે ધર્મદેશના આપતા પ્રભુ અષ્ટાપદ પર્વત ઉપર રહ્યા હતા તેમ કેટલેક કાળ ત્યાં જ રહ્યા, એકદા બીજે વિહાર કરવાની ઈચ્છાથી જગગુરુએ ગણુધરમાં પુંડરીક સમાન પુંડરીક ગણધરને આજ્ઞા કરી હે મહામુનિ! અમે અહીંથી બીજે વિહાર કરશું અને તમે કેટ મુનિ સાથે અહીં જ હે. આ ક્ષેત્રના પ્રભાવથી પરિવાર સહિત તમને ચેડા કાળમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થશે અને શૈલેશી ધ્યાનને કરતા તમે પરિવાર સહિત આ જ પર્વત ઉપર મોક્ષ પ્રાપ્ત કરશે.' પ્રભુની એ આજ્ઞા અંગીકાર કરીને પ્રણામ કરી પુંડરીક ગણધર કોટિ મુનિ સાથે ત્યાં જ રહ્યા. જેમ ઉઢેલ સમુદ્ર કિનારાના ખાડાઓમાં રત્નસમૂહને મૂકી ચાલ્યો જાય, તેમ તેઓને ત્યાં મૂકી મહાત્મા પ્રભુએ પરિવાર સહિત બીજે વિહાર કર્યો. ઉદયાચલ પર્વત ઉપર નક્ષત્રોની સાથે ચંદ્ર રહે તેમ બીજા મુનિઓની સાથે પુંડરીક ગણધર એ પર્વત ઉપર રહ્યા. પછી પરમ સવેગવાળા તેઓ પ્રભુના જેવી મધુર વાણુથી બીજા શ્રમણ પ્રત્યે આ પ્રમાણે કહેવા લાગ્યા. હે મુનિઓ ! જયની ઈચ્છાવાળાઓને સીમાડાની ભૂમિને સાધનાર કિલ્લાની જેમ મોક્ષની ઈચ્છાવાળાઓને આ પર્વત ક્ષેત્રના પ્રભાવથી સિદ્ધિને આપનાર છે; તે હવે આપણે મુક્તિના બીજા સાધનરૂપ સંલેખના કરવી જોઈએ. તે સંલેખના દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારની છે. સાધુઓએ સર્વ પ્રકારના ઉન્માદ અને મહારોગના નિદાનનું શેષણ કરવું તે દ્રવ્યસંલેખના કહેવાય છે અને રાગ, દ્વેષ, મેહ તથા સર્વ કષાયરૂપ સ્વાભાવિક શત્રુઓને વિચ્છેદ કરે તે ભાવસંલેખન કહેવાય છે. એ પ્રમાણે કહીને પંડરીક ગણધરે ટિ શ્રમણોની સાથે પ્રથમ સર્વ પ્રકારના સૂક્ષમ અને બાદર અતિચારની આલોચના કરી અને પછી અતિ શુદ્ધિને માટે ફરીથી મહાવ્રતનું આરોપણ કર્યું; કારણ કે વસ્ત્રને બે ત્રણ વખત ધોવું તે જેમ વિશેષ નિર્મળતા નું કારણ છે, તેમ અતિચારથી વિશેષ રીતે શુદ્ધ થવું તે વિશેષ નિર્મળતાનું કાણું છે. પછી “સર્વ જી મને ક્ષમા કરે, હું સર્વના અપરાધ ખમું છું, મારે સર્વ પ્રાણીઓની સાથે મિત્રી છે, કેઈની સાથે મારે વૈર નથી. એવી રીતે કહીને આગાર રહિત અને દુષ્કર એવું વિચરિમ અનશન વ્રત તેમણે સર્વ શ્રમની સાથે ગ્રહણ કર્યું. ક્ષપકશ્રેણીમાં Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ પરમાત્માનું અનશન. સગ ૬ - આરૂઢ થયેલા ને પરાક્રમી પુંડરીક ગણધરના સર્વ ઘાતિકર્મો જીણું દેરડાની જેમ ચાતરફથી ક્ષય થઈ ગયાં. બીજા સર્વ સાધુઓનાં ઘાતિર્મ પણ તત્કાળ ક્ષય થઈ ગયાં; કારણ કે તપ સવને સાધારણ છે. એક માસની સંખનાને અંતે ચૈત્ર માસની પૂર્ણિમાને દિવસે પ્રથમ પુંડરીક ગણધરને અને પછી બીજા સર્વ સાધુઓને કેવળજ્ઞાન થયું. શુકલધ્યાનને ચેાથે પાયે સ્થિત થયેલા તે અગીઓ બાકી રહેલા અદ્યાતિકમને ક્ષય કરી એક્ષપદને પામ્યા. તે વખતે દેવતાઓએ સ્વર્ગમાંથી આવીને મરુદેવીની જેમ ભકિતથી તેમના મેક્ષગમનને ઉત્સવ કર્યો. ભગવાન ઋષભસ્વામી જેમ પ્રથમ તીર્થંકર થયા તેમ એ પર્વત પણ ત્યારથી પ્રથમ તીર્થરૂપ થયે. એક સાધુ સિદ્ધ થાય તે સ્થાન પણ પવિત્ર તીર્થ કહેવાય છે, તે જ્યાં સંખ્યાબંધ મહર્ષિઓ સિદ્ધ થયા હોય તેની પવિત્રતાની ઉત્કૃષ્ટતા વિશે શું કહેવું ? એ શત્રુંજયગિરિ ઉપર ભરત રાજાએ મેરુપર્વતની ચૂલિકાની સ્પર્ધા કરનારું રત્નશિલામય એક ચૈત્ય કરાવ્યું અને અંત:કરણની મધ્યમાં ચેતનની જેમ તેની મધ્યે પુંડરીકજીની પ્રતિમા સહિત ભગવંત ઋષભસ્વામીની પ્રતિમા સ્થાપન કરી. ભગવાન ઋષભદેવજી જુદા જુદા દેશમાં વિહાર કરીને, ચક્ષુદાનથી અંધની જેમ ભવી પ્રાણીઓ પર ધિબીજ(સમકિત)ના દાનથી અનુગ્રહ કરતા હતા, કેવળજ્ઞાન થયું ત્યારથી માંડીને પ્રભુને પરિવારમાં ચોરાશી હજાર સાધુએ, ત્રણ લાખ સાવીઓ, ત્રણ લાખ ને પસાસ હજાર શ્રાવકે, પાંચ લાખ ને ચાપન હજાર શ્રાવિકાઓ, ચાર હજાર સાત ને પચાસ ચૌદપૂવી, નવ હજાર અવધિજ્ઞાની, વીશ હજાર કેવળજ્ઞાની અને છશે વક્રિયલમ્બિવાળા, બાર હજારને સાડા છ મનઃ૫વજ્ઞાની, તેટલા જ વાદીઓ અને આવીશ હજાર અનુત્તર વિમાનવાસી મહાત્માઓ થયા. વ્યવહારમાં જેમ પ્રજાનું સ્થાપન કર્યું હતું તેમ આદિ તીર્થ કરે ધર્મમાર્ગમાં એ પ્રમાણે ચતુર્વિધ સંઘને સ્થાપન કર્યો. દીક્ષા સમયથી લક્ષ પૂર્વ ગયા તે સમયે પિતાને મોક્ષકાળ નજીક જાણી એ મહાત્મા પ્રભુ અષ્ટાપદ તરફ પધાર્યા. તે પર્વતની નજીક આવેલા પ્રભુ પરિવાર સહિત મોક્ષરૂપી મહેલના પગથીઆ જેવા તે પર્વત ઉપર ચડયા. ત્યાં દશ હજાર મુનિઓની સાથે ભગવંતે ચતુર્દશ તપ (છ ઉપવાસ) કરીને પાદપપગમન અનશન કર્યું.' વિશ્વપતિ પ્રભુને આવી રીતે રહેલા જાણીને પર્વતપાલકએ તે વૃત્તાંત તરત જ ભરત રાજાને નિવેદન કર્યો. પ્રભુએ ચતુવિધ આહારનું પ્રત્યાખ્યાન કર્યાનું સાંભળીને જાણે અંતઃકરણમાં શલ્ય પેઠું હોય તેમ ભરતરાજા શેકથી પીડિત થયા અને વૃક્ષ જેમ જળબિંદુને મૂકે તેમ ઘણા શોકરૂપી અગ્નિથી પીડિત થયેલા તેઓ અશુજળ છેડવા લાગ્યા. પછી દુર દુઃખથી પીડિત થયેલા તેઓ અંતઃપુર પરિવાર સહિત પાદચારીપણે અષ્ટાપદ તરફ ચાલ્યા. રસ્તે કઠેર કાંકરાને પણ તેણે ગણ્યા નહીં; કારણ કે હર્ષની જેમ શોકથી પણ વેદના જણાતી નથી. કાંકરાથી દબાયેલા તેમના ચરણમાંથી રુધિરની ધારા વહેવા લાગી, તેથી જાણે અળતાના ચિહ્નવાળી હોય તેવી તેના ચરણનાં પગલાંની પદ્ધતિ પડતી ગઈ. પર્વત ઉપર ચડવામાં એક ક્ષણવાર પણ ગતિમાં વિન ન થાઓ એમ ધારી તેઓ સામા આવેલા લેકેને પણ ગણતા નહોતા. તેના માથા ઉપર છન્ન હતું, તે પણ તે ઘણા તપ્ત થઈને ચાલતા હતા, કારણ કે મનને તા૫ અમૃતવૃષ્ટિથી પણ શાંત થતા નથી. Page #229 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ હું પરમાત્માને વંદનાથે ભરતરાયનું અષ્ટાપદે આગમન. ૨૦૫ શોકમાં ગ્રસ્ત થયેલા ચક્રી હાથને ટેકો આપનારા સેવકને પણ માર્ગમાં આડાં આવેલાં વૃક્ષની શાખાના પ્રાંત ભાગની જેમ દૂર કરતા હતા. સરિતાના વિસ્તારમાં ચાલતું નાવ જેમ તીરનાં વૃક્ષને પાછળ કરે તેમ આગળ ચાલતા છડીદારને તેઓ વેગથી પાછળ કરતા હતા. ચિત્તના વેગની જેમ ચાલવામાં ઉસુક એવા તેઓ પગલે પગલે ખલના પામતી ચામરધારિણીની રાડ પણ જોતા ન હતા. વેગપૂર્વક ચાલવાથી ઉછળી ઉછળીને છાતી ઉપર અથડાવાને લીધે ત્રુટી ગયેલા મોતીના હારને પણ તેઓ જાણતા હતા. પ્રભુના ધ્યાનમાં તેમનું મન હોવાથી તેઓ પાસે રહેલા ગિરિપાળને ફરીફરીને પ્રભુની વાર્તા પૂછવા માટે છડીદારધારા બોલાવતા હતા. ધ્યાનમાં રહેલા ગીની જેમ તે રાજા બીજું કાંઈ જેતા નહેતા અને કેઈનું વચન સાંભળતા નહોતા. ફક્ત પ્રભુનું જ ધ્યાન કરતા હતા. વેગવડે માર્ગને જાણે ટૂંકે-નાને કર્યો હોય તેમ પવનની જેમ ક્ષણવારમાં તેઓ અષ્ટાપદ નજીક આવી પહોંચ્યા. સાધારણ માણસની જેમ પાદચારી છતાં પરિશ્રમને ન જાણનારો ચઢી અષ્ટાપદ ઉપર ચડ્યા. શેક તેમજ હર્ષથી આકુલ થયેલા તેમણે પર્યકાસને બેઠેલા જગત્પતિને જોયા. પ્રભુને પ્રદક્ષિણા દઈ, વંદન કરી, દેહની છાયાની જેમ પડખે બેસી ચકવરી ઉપાસના કરવા લાગ્યા. પ્રભુને આ પ્રભાવ વર્તતાં છતાં ઈદ્રો આપણી ઉપર કેમ બેસી રહ્યા છે? એમ જાણીને હોય તેમ તે સમયે ઈદ્રનાં આસનો ચલાયમાન થયાં. અવધિજ્ઞાને આસનકંપનું કારણ જાણી ચાસડે ઈ છે તે વખતે પ્રભુની પાસે આવ્યા. જગત્પતિને પ્રદક્ષિણા કરી, વિષાદ પામી જાણે આળખી લીધા હોય તેમ ભગવંતની પાસે તેઓ બેઠા. ! આ અવસર્પિણીના ત્રીજા આરાના નેવાશી પક્ષ બાકી રહ્યા હતા ત્યારે માઘ માસની કૃષ્ણ ત્રયોદશીના પૂર્વાન્હ, અભિચિ નક્ષત્રમાં ચંદ્રને વેગ આવ્યો હતો તે સમયે પર્યકાસને બેઠેલા તે મહાત્મા પ્રભુએ બાર કાયવેગમાં રહી બાદર મનગ અને બાદર વચનગને રૂંધી દીધા. પછી સૂક્ષમ કાયયેગને આશ્રય કરી બાદર કાયથેગ, સૂમ મન ગ તથા સૂક્ષમ વચનગને રૂંધ્યા. છેવટે સૂક્ષમ કાયયોગને પણ અસ્ત કરીને સૂમક્રિય નામના શુકલધ્યાનના ત્રીજા પાયાના અંત પ્રત્યે પ્રાપ્ત થયા. તે પછી ઉચ્છિન્નક્રિય નામને શકલધ્યાનનો ચેથા પાયે, જેને પાંચ હસ્તાક્ષરના ઉચ્ચાર જેટલો જ માત્ર કાળ છે તેને આશ્રય કર્યો. પછી કેવળજ્ઞાની, કેવળદર્શની, સર્વ દુખથી રહિત, અષ્ટકમ ક્ષીણ કરી સર્વ અર્થને નિષિત (સિદ્ધ) કરનાર, અનંત વીયે, અનંત સુખ અને અનંત ઋદ્ધિવંત-પ્રભુ બંધના અભાવથી એરંડફળનાં બીજની જેમ ઊર્ધ્વગતિવાળા થઈને સ્વભાવથી સરલ એવા માર્ગ વડે લોકોને પ્રાપ્ત થયા. દશ હજાર શ્રમણને પણ અનશનવ્રત લઈ ક્ષપકશ્રેણીમાં આરૂઢ થતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને મન, વચન, કાયાના યુગને સર્વ પ્રકારે રૂંધી તેઓ પણ સ્વામીની જેમ તત્કાળ પરમપદને પામ્યા. પ્રભુના નિર્વાણ કલ્યાણક સમયે સુખના લેશને પણ નહીં જેનારા નારકીઓને પણ દુખાગ્નિ ક્ષણવાર શાંત થયો. તે સમયે મહાશોકથી આક્રાંત થયેલા ચક્રવત્તી વાથી પર્વતની જેમ તત્કાળ મૂચ્છિત થઈ પૃથ્વી ઉપર પડ્યા. ભગવંતના વિરહનું મોટું દુઃખ આવી પડયું, પરંતુ તે સમયે દુખ શિથિલ થવામાં કારણરૂપ રૂદનને કઈ જાણતું Page #230 -------------------------------------------------------------------------- ________________ २०६ ભરત ચક્રવતીને શેક. . સગ દ હો. નહોતું; તેથી ચક્રીને એ જણાવવા માટે તથા તેના હદયનો ખુલાસો થવા માટે ઈ ચકીની પાસે બેસી માટે પિકાર કરી રૂદન કર્યું. ઈદ્રની પછવાડે સર્વ દેવતાઓએ પણ રુદન કર્યું, કારણ કે તુલ્ય દુખવાળા પ્રાણીઓની સરખી જ ચેષ્ટા થાય છે. એ સર્વનું રુદન સાંભળી, સંજ્ઞા પામી ચક્રીએ પણ જાણે બ્રહ્માંડને ફેડી નાંખતા હોય તેવા ઉચ્ચ સ્વરે આક્રંદ કર્યું. મેટા પ્રવાહના વેગથી જેમ પાળ બંધ બુટી જાય, તેમ એવા રુદનથી મહારાજાની મોટી શેકગ્રંથી પણ બૂટી ગઈ. તે સમયે દેવ, અસુર અને મનુષ્યોના રુદનથી જાણે ત્રણ લોકમાં કરુણરસ એક છત્રવાળા (રાજા) થયેલ હોય તેમ જણાવા લાગ્યું. ત્યારથી માંડીને જગતમાં પ્રાણીઓને શોકસંભવ સમયે શેકશલ્યને વિશલ્ય કરનાર રુદનને પ્રચાર પ્રવર્યો. ભરતરાજા સ્વાભાવિક ધયને પણ છોડી દઈ, દુઃખિત થઈ. તિયાને પણ રેવરાવતા આ પ્રમાણે વિલાપ કરવા લાગ્યા...હે તાત! હે જગતબંધુ ! હે કૃપાસાગર ! અમને અને આ સંસાર અરણ્યમાં કેમ છડી ઘો છો ? દીપક સિવાય જેમ અંધકારમાં રહી ન શકાય તેમ કેવળજ્ઞાનથી સર્વત્ર પ્રકાશ કરનારા તમારા સિવાય અમે આ સંસારમાં કેમ રહી શકીશુ ? હે પરમેશ્વર ! છદ્મસ્થ પ્રાણીની જેમ તમે મૌન કેમ અંગીકાર કર્યું છે ? મૌનનો ત્યાગ કરીને દેશના દ્યો. હવે દેશના આપી મનુષ્ય પર શું અનુગ્રહ નહીં કરે ? હે ભગવાન ! તમે કાચમાં જાઓ છે તેથી બેલતા નથી, પણ મને દુઃખી જાણીને આ મારા બંધુઓ પણ મને કેમ લાવતા નથી ? પણ અહો ! મેં જાણ્યું કે તેઓ તે સ્વામીના જ અનુગામી છે તે સ્વામી ન લે ત્યારે તેઓ પણ કેમ બોલે ? અહો ! આપણા કુળમાં મારા સિવાય બીજો કોઈ આપને અનુગામી નથી થ એ નથી. ત્રણ જગતનું રક્ષણ કરનારા આપ, બાહુબલિ વિગેરે મારા નાના ભાઈઓ, બ્રાહી અને સુંદરી બહેને, પુંડરીકાદિક મારા પુત્રો, શ્રેયાંસ વિગેરે પૌત્રો-એ. સર્વ કર્મરૂપી શત્રુને હણી લેકાગ્રમાં ગયા, તે છતાં હું અદ્યાપિ જીવિતને પ્રિય માનતો જીવું છું.'. આવા શોકથી નિર્વેદ પામેલા ચક્રીને, જાણે મરવાને ઈચ્છતા હોય તેવા જોઈને ઈદે બાધ આપવાનો આરંભ કર્યો-“હે મહાસત્વ ભરત ! આપણા આ સ્વામી પાસે સંસારસમુદ્ર તરી ગયા છે અને બીજાઓને તેમણે તાર્યા છે. કિનારાવડે મહાનદીની જેમ એમણે પ્રવર્તાવેલા શાસનવડે સંસારી પ્રાણીઓ સંસારસમુદ્ર તરશે. એ પ્રભુ પિતે કૃતકૃત્ય થયેલા છે અને બીજા લોકોને કૃતાર્થ કરવાને લક્ષે પૂર્વ પર્યત દીક્ષાવસ્થામાં રહેલા છે. હે રાજા ! સર્વ લોકનો અનુગ્રહ કરીને મેક્ષસ્થાનમાં ગયેલા એ જગત્પતિનો શામાટે તમે શેક કરે છે? જેઓ મૃત્યુ પામીને મહાદુઃખના ગૃહરૂપ ચારાશી લક્ષ નિમાં અનેક વખત સંચરે છે તેમને શેક કરવો ઘટે, પણ મૃત્યુ પામી માક્ષસ્થાનમાં જનારને છે, તે છે. માટે હું રાજા ! સાધારણ માણસની જેમ પ્રભુનો શોક કરતાં કેમ લજા પામતા નથી ? શોક કરનારા તમને અને શોચનીય પ્રભુને બંનેને માટે શેક ઉચિત નથી. જે એક વખત પણ પ્રભુની ધર્મદેશના સાંભળે છે તે શોક અને હર્ષથી છતાતે નથી, તો તમે બહુવાર દેશના સાંભળ્યા છતાં કેમ છતાઓ છે ? મોટા સમુદ્રને જેમ ક્ષોભ, મેરુપર્વતને કંપ, પૃથ્વીને ઉદ્વર્તાન, વજીને કંઠત્વ, અમૃતને વિરસતા અને ચંદ્રને જેમ ઉષ્ણતા–એ અસંભવિત છે તેમ તમારે રુદન કરવું તે પણ અસંભવિત છે. હું ધરાધિપતિ ! તમે ધીરા થાઓ અને તમારા આત્માને જાણે, કેમકે તમે ત્રણ જગતના Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ પર્વ ૧ લું. કરેલ શક-નિવારણ, પ્રભુ અને એક ધીર એવા ભગવંતના પુત્ર છે. એવી રીતે ગોત્રના વૃદ્ધ જનની જેમ ઇંદ્રિ પ્રબોધ કરેલા ભરતરાજાએ જળ જેમ શીતળતાને ધારણ કરે તેમ પિતાનું સ્વાભાવિક વૈર્ય ધારણ કર્યું. પછી ઈંદ્ર તત્કાળ પ્રભુના અંગના સંસ્કારને માટે ઉપકર લાવવાને આભિગિક દેવતાને આજ્ઞા કરી, એટલે તેઓ નંદન વનમાંથી ગોશીષ ચંદનના કાશ્મો લઈ આવ્યા. દ્રના આદેશથી દેવતાઓએ ગશીર્ષ ચંદનના કાઠથી પૂર્વ દિશામાં પ્રભુના દેહને માટે એક ગેળાકાર ચીતા રચી; ઈવાકુ કુળમાં જન્મેલા મહર્ષિઓને માટે દક્ષિણ દિશામાં બીજી વિકેણુકાર ચીતા રચી; અને બીજા સાધુઓને માટે પશ્ચિમ દિશામાં ત્રીજી ચેરસ ચિતા રચી. પછી જાણે પુષ્પરાવર્ત મેઘ હોય તેવા દેવતાઓની પાસે ઈફે સત્વર ક્ષીરસમુદ્રનું જળ મંગાવ્યું. તે જળવડે ભગવંતના શરીરને સ્નાન કરાવ્યું અને તેની ઉપર ગશીર્ષ ચંદનના રસથી વિલેપન કર્યું. પછી હંસ લક્ષણવાળા (ત) દેવદ્વષ્ય વસ્ત્રથી પરમેશ્વરના શરીરને આચ્છાદન કર્યું અને દિવ્ય માણેકના આભૂષણથી દેવાગ્રણે ઈ તેને ચોતરફથી વિભૂષિત કર્યું. બીજા દેવતાઓએ મુનિનાં શરીરની ઇંદ્રની જેમ ભક્તિથી સ્નાનાદિક સર્વ ક્રિયા કરી. પછી દેવતાઓ જાણે જુદા જુદા લાવ્યા હોય તેવા ત્રણ જગતના સારસાર રત્નથી સહસ્ત્ર પુરુષેએ વહન કરવા યોગ્ય ત્રણ શિબિકાઓ તૈયાર કરી. ઇંદ્રે પ્રભુના ચરણને પ્રણામ કરી, સ્વામીના શરીરને મસ્તકે ઉપાડી શિબિકામાં આરૂઢ કર્યું, બીજા દેએ મેક્ષમાગના અતિથિ એવા ઈફવાકુ વંશના મુનિઓનાં શરીરને મસ્તક ઉપર ઉપાડી બીજી શિબિકામાં અને બીજા સર્વ સાધુઓનાં શરીરને ત્રીજી શિબિકામાં સ્થાપન કર્યા. પ્રભુના શરીરવાળી શિબિકાને ઇંદ્ર પોતે વહન કરી અને બીજા મુનિઓની શિબિકાઓને દેવતાઓએ ઉપાડી. તે વખતે અપ્સરાઓ એક તરફ તાલબંધ રાસડા લેતી હતી અને એક તરફથી મધુર સ્વરથી ગાયન કરતી હતી. શિબિકાની આગળ દેવતાઓ ધૂપીઆ લઈને ચાલતા હતા. ધૂપીઆના ધૂમાડાના મિષથી જાણે તેઓ શેકથી અથુપાત કરતા હોય તેવા જણાતા હતા. કેઈ દેવતાઓ શિબિકા ઉપર પુપ નાંખતા હતા; કેઈ શેષા તરીકે તે પુષ્પને ગ્રહણ કરતા હતા કે આગળ દેવદૂષ્ય વસ્ત્રોના તોરણ કરતા હતા; કેઈ ચક્ષકદ્દમથી આગળ છંટકાવ કરતા હતા; કઈ ગફણથી ફેકેલા પાષાણુની જેમ શિબિકા આગળ આળોટતા હતા અને કઈ જાણે મોહ ચૂણ (માજમ)થી હણ્યા હોય તેમ પાછળ દોડતા હતા. કેઈ “હે નાથ ! હે નાથ !' એવા શબ્દો કરતા હતા કેઈ “અરે અમે મંદભાગી માર્યા ગયા !એમ બોલી પોતાના માની નિંદા કરતા હતા. કાઈ કહે નાથ ! અમને શિક્ષા આપે' એમ યાચના કરતા હતા; કેઈ હવે અમારો ધર્મસંશય કેણ શે ?' એમ બોલતા હતા; અમે અંધની જેમ હવે કયાં જઈશું ?' એમ બેલી કઈ પશ્ચાતાપ કરતા હતા અને કઈ “અમને પૃથ્વી માર્ગ આપે એમ ઈચ્છતા હતા. એ પ્રમાણે વર્તન કરતા અને વાજિંત્રો વગાડતા દેવતાઓ તથા ઈંદ્ર તે શિબિકાને ચિતા પાસે લાવ્યા. ત્યાં કૃતજ્ઞ ઇંદ્ર પુત્રની જેમ પ્રભુના દેહને ધીમે ધીમે પૂર્વ દિશાની ચિતામાં મૂકે; બીજા દેવતાઓએ સહદરની જેમ ઈક્વાકુ કુળના મુનિઓનાં શરીરને દક્ષિણ દિશાની ચિતામાં સ્થાપન કર્યા અને ઉચિતને જાણનારા અન્ય દેવોએ બીજ Page #232 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણ-મહેસવ. મગ ૬ હી. સાધુઓનાં શરીરને પશ્ચિમ દિશાની ચિતામાં સ્થાપન કર્યો, પછી ઇંદ્રની આજ્ઞાથી અગ્નિકુમાર દેવતાઓએ તે ચિતામાં અગ્નિ પ્રકટ કર્યો અને વાયુકુમાર એ વાયુ વિકળે, એટલે ચતરફ અગ્નિ પ્રગટે થઈને બળવા લાગ્યો. દેવતાઓ ચિતામાં પુષ્કળ કરે અમે ઘડા ભરી ભરીને ઘી તથા મધ નાંખવા લાગ્યા. જ્યારે અસ્થિ સિવાય બાકીની સર્વ ધાતુઓ દગ્ધ થઈ ગઈ ત્યારે મેઘકુમાર દેવતાઓએ ક્ષીરસમુદ્રના જળથી ચિંતાગ્નિને શાંત કર્યો. પછી પોતાના વિમાનમાં પ્રતિમાની જેમ પૂજા કરવાને માટે સૌધર્મેન્દ્ર પ્રભુની ઉપલી જમણી ડાઢા ગ્રહણ કરી; ઈશાનંદ્ર પ્રભુની ઉપલી ડાબી ડાઢા ગ્રહણ કરી, ચમરેંદ્ર નીચલી જમણું ડાઢા ગ્રહણું કરી, બલિ નીચેની ડાબી ડાઢા ગ્રહણ કરી, બીજા ઇદ્રોએ પ્રભુના બાકીના દાંત ગ્રહણ કર્યા અને દેવતાઓએ બીજા અસ્થિ ગ્રહણ કર્યા. તે વખતે જે શ્રાવક અગ્નિ માગતા હતા તેમને દેવતાઓએ ત્રણ કુંડના અગ્નિ આપ્યા, તે અગ્નિ લેનારા અગ્નિહોત્ર બ્રાહ્મણે થયા. તેઓ પિતાને ઘરે જઈ પ્રભુના ચિતાગ્નિને નિત્ય પૂજવા લાગ્યા. અને ધનપતિ જેમ નિત પ્રદેશમાં રાખી લક્ષદીપનું રક્ષણ કરે, તેમ તેઓ તેનું રક્ષણ કરવા લાગ્યા. ઈવાકુ વંશના મુનિઓને ચિતાગ્નિ શાંત થઈ જતે તો તેને સ્વામીના ચિતાગ્નિથી જાગૃત કરતા હતા અને બીજા મુનિઓના શાંત થયેલા ચિતાગ્નિને ઈવાકુ કુળના મુનિઓના ચિતાગ્નિથી પ્રગટ કરતા હતા, પરંતુ બીજા સાધુઓના ચિતાગ્નિનું બીજા ચિતાગ્નિ સાથે તેઓ સંક્રમણ કરતા નહોતા. તે વિધિ અદ્યાપિ બ્રાહ્મણેમાં પ્રવર્તે છે. કેટલાએકો પ્રભુના ચિતાગ્નિની ભસ્મ લઈને ભક્તિથી તે ભસ્મને વંદન કરતા હતા અને શરીરે ચોળતા હતા, ત્યારથી ભસ્મભૂષણધારી તાપસે થયા. પછી જાણે અષ્ટાપદગિરિના નવાં ત્રણ શિખરે હોય તેવા તે ચિતાસ્થાને દેવતાઓએ રત્નના ત્રણ સ્તૂપ (દેરીઓ) કર્યા. ત્યાંથી તેઓએ નંદીશ્વરરૂપે જઈ શાશ્વત પ્રતિમા સમીપે અષ્ટાબ્લિકા ઉત્સવ કર્યો અને પછી ઈદ્ર સહિત સર્વ દેવતાઓ પોતપોતાને સ્થાને ગયા. ત્યાં તે ઈદ્રો પોતપોતાના વિમાનમાં સુધર્મા સભાની અંદર માણુવક સ્થંભ ઉપર વજામય ગાળ ડાબલામાં પ્રભુની ડાઢાને આરોપણ કરીને પ્રતિદિવસ તેની પૂજા કરવા લાગ્યા. તેના પ્રભાવથી તેમને હમેશાં વિજયમંગળ થવા લાગ્યું. ભરતરાજાએ પ્રભુના સંસ્કાર સમીપની ભૂમિ ઉપર ત્રણ ગાઉ ઊંચે અને જાણે મેક્ષ મંદિરની વેદિકા હોય તે સિંહનિષદ્યા નામે પ્રાસાદ રત્નમય પાષાણુથી વાદ્ધકિરત્ન પાસે કરાવ્યું. તેની તરફ પ્રભુના સમવસરણની જેમ ફટિક રત્નના ચાર રમણીક દ્વાર કરાવ્યાં, અને તે દરેક દ્વારની બંને તરફ શિવલમીના ભંડારની જેવા રત્નમય ચંદનના સેળ કળશે રચાવ્યા. દરેક દ્વારે જાણે સાક્ષાત્ પુણ્યવલ્લી હોય તેવા સળ સેળ રત્નમય તરણે રચાવ્યાં, પ્રશસ્તિ લિપિના જેવી અષ્ટ માંગળિકની સોળ સેળ પંકિતઓ રચી અને જાણે ચાર દિફપાળની સભા ત્યાં લાવ્યા હોય તેવા વિશાળ મુખમંડપ કરાવ્યા. તે ચાર મુખમંડપની આગળ ચાલતાં શ્રીવલ્લીમંડપની અંદર ચાર પ્રેક્ષાસદન મંડપ કરાવ્યા. તે પ્રેક્ષામંડપની વચમાં સૂર્યબિંબને ઉપહાસ્ય કરનારાં વમય અક્ષવાટ રસ્યા અને દરેક અક્ષવાટની મધ્યમાં કમલમાં કર્ણિકાની જેમ એક એક મનહર સિંહાસન રચ્યું. પ્રેક્ષામંડપની આગળ એકેક મણિપીઠિકા રચી, તેની ઉપર રત્નના મનહર ચૈત્યસ્તુપ રમ્યા અને તે દરેક ચિત્યતૂપમાં આકાશને પ્રકાશ કરનારી દરેક દિશામાં મોટી મણિપીઠિકા Page #233 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧લું.. સિંહનિષા પ્રાસાદના જિનબિંબનું વર્ણન २०० રચી. તે મણિપીઠિકાની ઉપર ચૈત્યસ્તૂપની સન્મુખ પાંચશે ધનુષના પ્રમાણુવાળી પત્નનિમિત અંગવાળી, રાષભાનન, વિમાન, ચંદ્રનન, વારિણુ એ નામની ચાર, પર્યકાસને બેઠેલી, મનહર, નેત્રરૂપી પોયણુને ચંદ્રિકા સમાન, નંદીશ્વર મહાદ્વીપના ચૈત્યની અંદર છે. તેવી, શાશ્વત જિનપ્રતિમાઓ રચાવીને સ્થાપના કરી. તે દરેક ચૈત્યસ્તૂપની આગળ અમૂલ્ય માણિકયમય વિશાળ એવી સુંદર પીઠિકાઓ રચી. તે દરેક પીઠિકા ઉપર એક એક ચેત્યક્ષ રચ્યું. દરેક ત્યવૃક્ષની પાસે બીજી એકેક મણિપીઠિકા રચી અને તેની ઉપર એકેક ઈદ્રધ્વજ રચ્યો. જાણે દરેક દિશાએ ધમે પિતાના જયસ્થંભ આરોપ્યા હોય તેવા તે ઈન્દ્રધ્વજ જણાતા હતા. દરેક ઈદ્રવજની આગળ ત્રણ પગથી અને તોરણવાળી નંદા નામે પુષ્કરિણી (વાવડી) રચી. સ્વચ્છ, શીતળ જળથી ભરેલી અને વિચિત્ર કમળાથી શેભતી તે પુષ્કરિણીએ દધિમુખ પર્વતના આધારભૂત પુષ્કરિણી જેવી મનહર લાગતી હતી. તે સિંહનિષદ્યા નામના મહાચૈત્યના મધ્યભાગમાં મોટી મણિપીઠિકા બનાવી અને સમવસરણની જેમ તેના મધ્યભાગમાં વિચિત્ર રત્નમય એક દેવચ્છેદક રચે. તેની ઉપર વિવિધ વર્ણના અને ચંદર બનાવ્યું. તે અકાળે પણ સંધ્યા સમયના વાદળાંની શોભા ઉત્પન્ન કરતે હતો. તે ચંદરવાની અંદર અને પડખે વજમય અંકુશ રચ્યા હતા, તથાપિ ચંદરવાની શોભા તે નિરંકુશ થઈ રહી હતી. તે અંકુશમાં કુંભની જેવા ગોળ અને આમળાનાં ફળ જેવાં સ્થળ મુક્તાફળથી રચેલા અમૃતની ધારા જેવા હાર લટકતા હતા. તે હારના પ્રાંતભાગમાં નિર્મળ મણિમાલિકા રચી, તે જાણે ત્રણ જગતમાંહે રહેલી મણિઓની ખાણમાંથી વાનકી લાવ્યા હોય તેવી જણાતી હતી. મણિમાલિકાના પ્રાંતભાગમાં રહેલી નિર્મળ વજમાલિકા, સખીઓની જેમ પોતાની કાંતિરૂપ ભુજાથી પરસ્પર આલિંગન કરતી હોય તેવી જણાતી હતી. તે ચૈત્યની ભીંતેમાં વિચિત્ર મણિમય ગવાક્ષ (ગેખલા) રચ્યા હતા, તેના પ્રભાપટલથી જાણે તેમાંથી જવનિકા (પડદા) ઉત્પન્ન થયેલ હોય તેવા જણાતા હતા, તેમાં બળતા અગરુ ધૂપના ધૂમાડા તે પર્વત ઉપર નવી ઉત્પન્ન થયેલી નીલચૂલિકાના જમને આપતા હતા. હવે પૂર્વોક્ત મધ્ય દેવચ્છેદની ઉપર શૈલેશી ધ્યાનમાં વર્તાતી હોય તેવી, દરેક પ્રભુના પિોતપોતાના દેહના માન જેવડી, પિતપોતાના દેહના વર્ણને ધારણ કરનારી, જાણે દરેક પ્રભ પિતે જ બિરાજેલા હોય તેવી–ષભસ્વામી વિગેરે ચોવીશ અહ તેની નિર્મળ રત્નમય પ્રતિમાઓ રચીને સ્થાપના કરી. તેમાં સળ પ્રતિમા સુવર્ણની, બે રાજવત રત્નની (શ્યામ), બે સ્ફટિક રત્નની (ઉજજવળ), બે પૈડય મણિની (નીલ) અને બે શેણું મશિની (૨ત) હતી. તે સર્વ પ્રતિમાઓના હિતાક્ષ મણિના (રક્ત) આભાસવાળા અંકરત્નમય (ત) ન હતા અને નાભિ, કેશના મૂળ, જિહા, તાળુ, શ્રીવત્સ, સ્તનભાગ તથા હાથપગનાં તળિયાં-એ સુવર્ણનાં (રક્ત) હતાં; પાંપણે, આંખની કીકીઓ, રૂંવાટા, ભમર અને મસ્તકના કેશ રાષ્ટરત્નમય (શ્યામ) હતા; એઝ પ્રવાળામય (રક્ત) હતા, દાંત સ્ફટિક રત્નમય (ત) હતા; મસ્તકને ભાગ વામય હતો અને નાસિકા અંદરથી રોહીતાક્ષ મણિના પ્રતિસેક (આભાસ) વાળી–સુવર્ણની હતી. પ્રતિમાની દષ્ટિઓ લેહિતાક્ષ મણિના પ્રાંત ભાગવાળી અને અંકમણિથી બનાવેલી હતી. એવી રીતે અનેક પ્રકારના મણિથી બનાવેલી તે પ્રતિમાઓ અત્યંત શોભતી હતી. A - 27 Page #234 -------------------------------------------------------------------------- ________________ સિંહનિષદ્યા પ્રાસાદનું વર્ણન. સગ ૬ છે. તે દરેક પ્રતિમાની પછવાડે એક એક યથાયોગ્ય માનવાળી છત્રધારની રત્નમયી પ્રતિમા બનાવી હતી અને તે છત્રધાર પ્રતિમાઓ કરંટક પુષ્પની માળાએ યુક્ત મોતી તથા પ્રવાળાવડે ગુંથેલા અને સ્ફટિક મણિનાં દંડવાળા શ્વેત છત્ર ધરી રાખ્યાં હતાં. દરેક પ્રતિમાની બે બાજુએ રત્નની ચામર ધરનારી બે પ્રતિમાઓ અને આગળ નાગ, યક્ષ, ભૂત અને કુંડધારની બે બે પ્રતિમાઓ હતી. અંજલિ જેડીને રહેલી અને સર્વ અંગે ઉજજ્વળ એવી તે નાગાદિક દેવેની રત્નમય પ્રતિમાઓ જાણે ત્યાં તેઓ પ્રત્યક્ષ બેઠા હોય તેવી શેભતી હતી. દેવજીંદા ઉપર ઉજજવળ રત્નની ચોવીશ ઘંટાઓ, સંક્ષિપ્ત કરેલા સૂર્યબિંબ જેવા માણિકયના દર્પણે, તેની પાસે એગ્ય સ્થાને મૂકેલ સુવર્ણની દીવીઓ રત્નના કરંડિઆ, નદીની ભમરીની જેવી ગોળાકાર પુષ્પગંગેરીઓ, ઉત્તમ અંગલુંછના, આભૂષણના ડાબલા, સેનાના ધૂપિઆ તથા આરતિઓ, ૨ના મંગળદીવા, રત્નની ઝારીઓ, મનહર રત્નમય થાળે, સુવર્ણનાં પાત્રો, રત્નના ચંદનકળશે, રત્નનાં સિંહાસને, રત્નમય અષ્ટ મંગલિક, સુવર્ણના તેલના ડાબલા, ધૂપ રાખવા માટે સુવર્ણનાં પાત્રો, સુવર્ણનાં કમલહસ્તક–એ સર્વ વીશે અહંતની પ્રતિમા પાસે એક એક એમ ચાવીશ વશ રાખ્યા હતા. એવી રીતે નાના પ્રકારના રત્નનું અને લક્ષ્યમાં અતિ સુંદર એવું તે ચૈત્ય ભરતચીની આજ્ઞા થતાં તત્કાળ સર્વ પ્રકારની કળાને જાણનારા વદ્ધકિરને વિધિ પ્રમાણે બનાવી આપ્યું. જાણે મૂર્તિમાન ધર્મ હોય તેવા ચંદ્રકાંતમણિના ગઢથી, તથા ચિત્રમાં આલેખેલા ઈહામૃગ (ન્હાર), વૃષભ, મગર, તરંગ, નર, કિન્નર, પક્ષી, બાળક, રૂરૂમૃગ, અષ્ટાપદ, અમરીમૃગ, હાથી, વનલતા અને કમળથી જાણે ઘણું વૃક્ષવાળું ઉદ્યાન હોય તેવું વિચિત્ર અને અદ્ભુત રચનાવાળું તે ચૈત્ય શોભતું હતું. તેની આસપાસ રત્નના સ્તંભ ગઠવેલા હતા. જાણે આકાશગંગાની ઊમિઓ હોય તેવી પતાકાઓથી તે મનહર લાગતું હતું. ઊંચા કરેલા સુવર્ણના ધ્વજદંડથી તે ઉન્નત જણાતું હતું અને નિરંતર પ્રસરતા–ધ્વજાની ઘુઘરીઓના અવાજથી વિદ્યાધરની સ્ત્રીઓના કટીમેખલાના ધ્વનિને અનુસરતું હતું. તેના ઉપર વિશાળ કાંતિવાળા પઘરાગમણિના ઈડાથી, જાણે માણિક્ય જડેલી મુદ્રિકાવાળું હોય તેવું તે શોભતું હતું. કેઈ ઠેકાણે જાણે પલ્લવિત હોય, કેઈ ઠેકાણે જાણે બખ્તરવાળું હાય, કેઈ ઠેકાણે જાણે રોમાંચિત થયું હોય અને કેઈ ઠેકાણે જાણે કિરણથી લિસ હોય તેવું તે જણાતું હતું. ગેચંદનના રસમય તિલકેથી તેને લાંછિત કરેલું હતું. તેના ચણતરના સાંધે સાંધા એવા મેળવ્યા હતા કે જાણે તે એક પાષાણુંથી બનાવેલું હોય તેવું જણાતું હતું. તે ચેત્યના નિતંબભાગ ઉપર વિચિત્ર ચેષ્ટાથી મનહર લાગતી માણેકની પૂતળીઓ ગોઠવેલી હતી, તેથી અપ્સરાઓથી અધિષિત મેરુપર્વતની જેવું તે શોભતું હતું. તેના દ્વારની બંને તરફ ચંદનરસથી લીંપેલા બે કુંભે મૂકેલા હતા, તેથી દ્વારસ્થળમાં નિષ્પન્ન થયેલા બે પુંડરીક કમળથી તે અંક્તિ હોય એવું લાગતું હતું. પૂપિત કરીને ત્રીછી બાંધેલી લટકતી માળાઓથી તે રમણિક લાગતું હતું, પાંચ વર્ણનાં પુષ્પથી તેના તળિયા ઉપર સુંદર પગર ભર્યા હતા; યમુના નદીથી જેમ કલિંદ પર્વત પ્લાવિત રહે તેમ કપૂર, અગર અને કસ્તૂરીથી બનાવેલા ભૂપના ધૂમાડાથી હંમેશાં તે વ્યાસ રેહતું હતું. આગળ, બે બાજુએ અને પછવાડે સુંદર ચૈત્યવૃક્ષ તથા માણિજ્યની પીઠિકાએ Page #235 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. ભરતચક્રીએ કરેલ સર્વ તીર્થકરોની સ્તુતિ. ૨૧૧ રચેલી હતી, તેથી જાણે તેણે આભૂષણ ધર્યા હોય તેવું જણાતું હતું, અને અષ્ટાપદ પર્વતના શિખર ઉપર જાણે મસ્તકના મુગટનું માણિકયભૂષણ હેય તથા નંદીશ્વરદિનાં ચેની જાણે સ્પર્ધા કરતું હોય તેવું અતિ પવિત્રપણે તે શોભતું હતું. - તે ચૈત્યમાં ભરતરાજાએ પોતાના નવાણું ભાઈઓની દિવ્ય રત્નમય પ્રતિમા બેસારી, અને પ્રભુની સેવા કરતી એવી એક પિતાની પ્રતિમા પણ ત્યાં સ્થાપિત કરી. ભકિતમાં અતૃપ્તિનું એ પણ એક ચિન્હ છે. ચૈત્યની બહાર ભગવાનને એક સ્તૂપ (પગલાની દેરી) કરાવ્યો અને તેની પાસે પિતાના નવાણું ભાઈઓના પણ સ્તુપ કરાવ્યા. ત્યાં આવનારા પુરુષ ગમનાગમનવડે એની આશાતના ન કરે એવું ધારીને લેઢાના યંત્રમય આરક્ષક પુરુષ તે ઠેકાણે ઊભા રાખ્યા. એ યંત્રમય લોઢાના પુરુષોથી જાણે મર્યાલકની બહાર તે સ્થાન રહ્યું હોય એમ મનુષ્યને અગમ્ય થઈ પડયું. પછી ચક્રવતીએ દંડર–વડે તે પર્વતના દાંતા પાડી નાખ્યા; તેથી સરલ અને ઊંચા સ્તંભની પેઠે એ પર્વત લોકોને ન ચડી શકાય તેવે થઈ ગયો. પછી મહારાજાએ એ પર્વતની ફરતા મેખલા જેવા અને મનુષ્યથી ઉલ્લંઘન થઈ શકે નહીં એવા એક એક જનને અંતરે આઠ પગથી બનાવ્યાં. ત્યારથી એ પર્વતનું નામ અષ્ટાપદ પડયું અને લોકેમાં તે પર્વત હરાત્રિ, કૈલાસ અને સ્ફટિકાદ્રિ એવા નામથી પણ ઓળખાવા લાગ્યો. એવી રીતે ચૈત્ય નિર્માણ કરી, તેમાં પ્રતિષ્ઠા કરી, ચંદ્ર જેમ વાદળામાં પ્રવેશ કરે તેમ વેત વસ્ત્ર ધારણ કરી ચક્રવતીએ તેમાં પ્રવેશ કર્યો. પરિવાર સહિત પ્રદક્ષિણા દઈ મહારાજાએ તે પ્રતિમાઓને સુગંધી જળથી સ્નાન કરાવ્યું. પછી દેવદૂષ્ય વસ્ત્રથી માર્જન કર્યુંએટલે તે પ્રતિમાઓ રત્નના આદર્શની પેઠે અધિક ઉજવલ થઈ. પછી ચંદ્રિકાના સમૂહ જેવા નિર્મળ, ગાઢ અને સુગંધી ગોરુચંદનના રસથી વિલેપન કર્યું તથા વિચિત્ર રતનેના આભૂષણ, ઉદ્દામ દિવ્યમાળાઓ અને દેવદૂષ્ય વસ્ત્રોથી અર્ચન કર્યું. ઘંટા વગાડતા મહારાજાએ તેમની પાસે ધૂપ કર્યો, જેના ધૂમાડાની શ્રેણીઓથી એ ચૈત્યને અંતભંગ જાણે નીલવલ્લીથી અંકિત હોય તે જણાવા લાગ્યા. ત્યાર પછી જાણે સંસારરૂપી શીતથી ભય પામેલાને માટે જવલત અગ્નિકુંડ હોય તેવી કપૂરની આરતી ઉતારી. એવી રીતે પૂજન કરી, રાષભસ્વામીને નમસ્કાર કરી, શેક અને ભયથી આકાંત થઈ ચકવીએ આ પ્રમાણે સ્તુતિ કરી–“હે જગસુખાકર ! હે ત્રિજગત્પતિ ! પાંચ કલ્યાણકથી નારકીઓને પણ સુખ આપનાર એવા આપને હું નમસ્કાર કરું છું. હે સ્વામિન ! સૂર્યની પેઠે વિશ્વનું હિત કરનારા તમે હમેશાં વિહાર કરીને આ ચરાચર જગત ઉપર અનુગ્રહ કર્યો છે. આર્ય અને અનાર્ય-એ બંને ઉપરની પ્રીતિથી તમે ચિરકાળ વિહાર કરતા, તેથી પવનની અને તમારી ગતિ પરોપકારને માટે જ છે. હે પ્રભુ આ લોકમાં મનુષ્યનો ઉપકાર કરવાને માટે તમે ચિરકાળ વિહાર કર્યો હતો પણ મુક્તિમાં તમે કેને ઉપકાર કરવાને માટે ગયા ? તમે અધિષિત કરેલું કાગ્ર (મેક્ષ) આજ ખરેખર લેકાગ્ર થયું છે અને તમે છેડી દીધેલ આ મત્યલોક ખરેખર મત્ય લેક (મૃત્યુ પામવા યોગ્ય) થયે છે. હે નાથ ! જેઓ વિશ્વને અનુગ્રહ કરનારી તમારી દેશનાને સંભારે છે તે ભવ્ય પ્રાણીઓને હજુ પણ તમે સાક્ષાત જ છે. જેમાં તમારું રૂપસ્થ એવું ધ્યાન કરે Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ભસ્તરાયે કરેલ સર્વ તીર્થકરોની સ્તુતિ. સગ ૬ છે. છે એવા મહાત્માઓને પણ તમે પ્રત્યક્ષ જ છે. હે પરમેશ્વર !જેવી રીતે મમતા રહિત એવા તમે આ સર્વ સંસારનો ત્યાગ કર્યો તેવી રીતે હવે કદાપિ મારા મનને ત્યાગ કરશે નહીં.” એવી રીતે આદીશ્વર ભગવંતની સ્તુતિ કર્યા પછી બીજા પ્રત્યેક જિદ્રોને નમસ્કાર કરી પ્રત્યેક તીર્થકરની તેણે આવી રીતે સ્તુતિ કરવા માંડી. વિષય કષાયથી અજિત, વિજયા માતાની કુક્ષિમાં માણિક્યરૂપ અને જિતશત્રુ રાજાના પુત્ર હે જગસ્વામી અજિતનાથ ! તમે જય પામે. સંસારરૂપી આકાશનું અતિક્રમણ કરવામાં સૂર્યરૂપ, શ્રી સેનાદેવીના ઉદરથી ઉત્પન્ન થયેલા અને જિતારી રાજાના પુત્ર એવા હે સંભવનાથ ! તમને હું નમસ્કાર કરું છું: સંવર રાજાના વંશમાં આભૂષણરૂપ, સિદ્ધાર્થી દેવીરૂપી પૂર્વ દિશામાં સૂર્ય સમાન અને વિશ્વને આનંદદાયી એવા હે અભિનંદનામી ! તમે અમને પવિત્ર કરે. મેઘરાજાના વંશરૂપી વનમાં મેઘ સમાન અને મંગળામાતારૂપી મેઘમલામાં મેતીરૂપ એવા હે સુમતિનાથ હું તમને નમસ્કાર કરું છું. ધર્મશજારૂપી સમુદ્રને ચંદ્ર સમાન અને સુસીમાદેવીરૂપી ગંગા નદીમાં કમલ સમાન એવા હે પદ્મપ્રભુ ! તમને હું નમસ્કાર કરું છું. શ્રી પ્રતિષ્ઠ રાજાના કુળરૂપી ગૃહના પ્રતિષ્ઠાથંભરૂપ અને પૃથ્વી માતારૂપ મલયાચળમાં ચંદન સમાન છે સુપાર્શ્વનાથ ! મારી રક્ષા કરે. મહસેન રાજાના વંશરૂપી આકાશમાં ચંદ્ર સમાન અને લક્ષમણ દેવીની કુક્ષિરૂપી સરેવરમાં હંસ સમાન એવા હે ચંદ્રપ્રભુ ! તમે અમારી રક્ષા કરે. સુગ્રીવ રાજાના પુત્ર અને શ્રી રામાદેવીરૂપ નંદનવનની ભૂમિમાં કલ્પવૃક્ષરૂપ એવા હે સુવિધિનાથ ! અમારું શીઘ કલ્યાણ કરે. દઢરથ રાજાના પુત્ર, નંદાદેવીના હૃદયના આનંદરૂપ અને જગતને આહ્લાદ કરવામાં ચદ્ર સમાન એવા છે શીતળસ્વામી ! તમે અમને હર્ષકારી થાઓ. - શ્રી વિષ્ણુદેવીના પુત્ર, વિષ્ણુ રાજાના વંશમાં મોતી સમાન અને મોક્ષરૂપ લક્ષમીના ભર્તાર એવા હે શ્રેયાંસપ્રભુ ! તમે કલ્યાણ માટે થાઓ. - વસુપૂજ્ય રાજાના પુત્ર, યાદેવીરૂપ વિદ્વર પર્વતની ભૂમિમાં રનરૂપ અને જગતને પૂજ્ય એવા હે વાસુપૂજ્ય ! તમે મેક્ષલક્ષમીને આપે. કૃતવર્મ રાજાના પુત્ર અને શ્યામાદેવીરૂપ શમી વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલ અગ્નિ સમાન એવા હૈ વિમલસ્વામી ! તમે અમારું મન નિર્મળ કરે, સિંહસેન રાજાના કુળમાં મંગળદીપક સમાન અને સુયશાદેવીના પુત્ર હે અનંતભગવાન! તમે અનંત સુખ આપો. સુત્રતાદેવીરૂપ ઉદયાચળની તટીમાં સૂર્યરૂપ અને ભાનુ રાજાના પુત્ર એવા હે ધર્મ નાથ પ્રભુ ! તમે ધર્મને વિષે મારી બુદ્ધિ સ્થાપન કરે. Page #237 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. શેકાકુળ ભરતરાયને મંત્રીઓનું સમજાવવું. ૨૧૩ વિશ્વસેન રાજાના કુળમાં આભૂષણરૂપ અને અચિરાદેવીના પુત્ર હે શાંતિનાથ ભગવાન ! તમે અમારા કર્મની શાંતિને માટે થાઓ. શૂર રાજાના વંશરૂપ આકાશમાં સૂર્ય સમાન, શ્રીદેવીના ઉદરથી ઉત્પન્ન થયેલા અને કામદેવનું ઉન્મથન કરનારા હે જગત્પતિ કુંથુનાથ ! તમે જય પામે. સુદર્શન રાજાના પુત્ર અને દેવી માતારૂપ શરદલહમીમાં કુમુદ સમાન એવા હે અરનાથ ! તમે મને સંસાર તરવારૂપ વૈભવ આપે. કુંભરાજારૂપ સમુદ્રમાં અમૃતકુંભ સમાન અને કર્મક્ષય કરવામાં મહામલ્લ સમાન એવા પ્રભાવતી દેવીથી ઉત્પન્ન થયેલા હે મલ્લિનાથ ! તમે મોક્ષલક્ષમી આપો. સુમિત્ર રાજારૂપી હિમાચલમાં પદ્મદ્રહ સમાન અને પદ્માવતી દેવીના પુત્ર છે મુનિસુવ્રતપ્રભુ ! તમને હું નમસ્કાર કરું છું. વપ્રાદેવીરૂપ વજખાણની પૃથ્વીમાં જ સમાન, વિજયરાજાના પુત્ર અને જેમના ચરણકમળ જગતને નમસ્કાર કરવા યોગ્ય છે એવા હે નેમિપ્રભુ ! તમને નમસ્કાર કરું છું. સમુદ્ર (વિજય)ને આનંદ કરવામાં ચંદ્રરૂપ, શિવાદેવીના પુત્ર અને પરમ દયાળુ એવા છે મેગામી અરિષ્ટનેમિ ભગવદ્ ! તમને હું નમસ્કાર કરું છું. અશ્વસેન રાજાના કુળમાં ચૂડામણિરૂપ અને વામાદેવીને પુત્ર એવા હે પાશ્વનાથ ! તમને નમસ્કાર કરું છું. સિદ્ધાર્થ રાજાના પુત્ર, ત્રિશલા માતાના હૃદયના આશ્વાસન અને સિદ્ધિ પ્રાપ્તિના અર્થ ન સિદ્ધ કરનારા હે મહાવીર પ્રભુ ! તમને વંદન કરું છું.. એવી રીતે પ્રત્યેક તીર્થકરને સ્તુતિપૂર્વક નમસ્કાર કરીને મહારાજા ભરત એ સિંહનિષદ્યા ચિત્યની બહાર નીકળ્યા અને પ્રિયમિત્રની પેઠે એ સુંદર ચૈત્યને વાંકા વળી પાછી નજરે જોતાં જોતાં અષ્ટાપદ પર્વત ઉપરથી નીચે ઉતર્યા. પિતાનું મન તે પર્વતમાં લગ્ન થયેલું હોવાથી જાણે વસ્ત્રને છેડે ભરાયે હોય તેમ અધ્યાપતિ મંદ મંદ ગતિએ અધ્યા તરફ ચાલ્યા. શોકના પૂરની જેમ સિન્યથી ઉડેલી રજવડે દિશાઓને આકુળ કરતા શોકાત ચક્રી અયોધ્યાની સમીપે આવી પહોંચ્યા. જાણે ચક્રીન સદર હોય તેમ તેમના દખથી અત્યંત દુઃખી થયેલા નગરજનેએ સાશ્રદષ્ટિએ જોયેલા મહારાજાએ પિતાની વિનીતાનગરીમાં પ્રવેશ કર્યો. પછી ભગવંતને સંભારીને વૃષ્ટિ પછી અવશેષ રહેલા મેઘની પેઠે અમ્રજળનાં બિંદુને વરસાવતા તેઓ પોતાના રાજમહેલમાં પેઠા. દ્રવ્યહરણ થયેલ પુરુષ જેમ દ્રવ્યનું જ ધ્યાન કર્યા કરે તેમ પ્રભુરૂપી ધન હરણ થવાથી તેમણે ઊભા રહેતાં, ચાલતાં, સૂતાં અને જાગતાં બહાર અને અંદર રાતદિવસ પ્રભુનું જ ધ્યાન કરવા માંડયું. બીજા હેતુથી પણ પોતાની પાસે અષ્ટાપદ પર્વત તરફથી આવનારા પુરૂષોને, તેઓ જાણે પૂર્વની પેઠે પ્રભુને માટે કાંઈ કહેવા આવ્યા હોય તેમ માનવા લાગ્યા. આવી રીતે શેકાકુળ મહારાજાને જે મંત્રીએ તેમને કહેવા લાગ્યા...હે મહારાજા ! આપના પિતાશ્રી ઋષભદેવ પ્રભુએ પ્રથમ ગ્રહવાસમાં રહીને પણ પશુની જેવા અજ્ઞાની Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ભરત મહારાજાએ ભેગવેલ સંસારસુખ. સગ કે સર્વ લેકને વ્યવહારનીતિમાં પ્રવર્તાવ્યા, ત્યાર પછી દીક્ષા લઈ થડા કાળમાં કેવળજ્ઞાન પામી આ જગતના લોકોને ભવસમુદ્રમાંથી ઉદ્ધાર કરવાની ઈચ્છાએ ધર્મમાં પ્રવત્તો છેવટે પિતે કૃતાર્થ થઈ, અવરજનેને કૃતાર્થ કરી પરમપદને પામ્યા તેવા પરમપ્રભુને તમે શોક કેમ કરે છે ? આવી રીતે પ્રતિબંધિત કરેલા ચક્રી ધીમે ધીમે રાજકાર્યમાં પ્રવર્તાવા લાગ્યા. રાહથી મુક્ત થયેલા ચંદ્રની પેઠે શનિઃ શનિઃ શોકમુક્ત થયેલા ભરત ચકી નગરની બહાર વિહારભૂમિમાં વિચરવા લાગ્યા. વિધ્યાચળને સંભારતા ગજેની પેઠે પ્રભુના ચરણને સંભારતા અને વિષાદ કરતા મહારાજાની પાસે આવીને આપ્તજને સદા વિદ કરાવવા લાગ્યા, તેથી કઈ વાર પરિવારના આગ્રહથી વિનોદને ઉત્પન્ન કરનારી ઉદ્યાનભૂમિમાં જવા લાગ્યા, અને ત્યાં જાણે સ્ત્રીઓનું રાજ્ય હોય તેમ સુંદર સ્ત્રીઓનાં ટેળાં સાથે લતામંડપની રમણિક શય્યાઓમાં રમવા લાગ્યા. ત્યાં કુસુમને હરણ કરનારા વિદ્યાધરની પેઠે યુવાન પુરુષોની પુષ્પ ચૂંટવાની ક્રીડા તેમણે કૌતુકથી જેવા માંડી, જાણે કામદેવની પૂજા કરતી હોય તેમ વારાંગનાઓ પુષ્પના વેષ ગુંથી ગુંથીને તેમને અર્પણ કરવા લાગી જાણે તેમની ઉપાસને કરવાને અસંખ્ય કૃતિઓ ભેગી થઈ હોય તેવી નગરનારીઓ સર્વાગ પુષ્પનાં ઘરેણાં પહેરી તેમની આસપાસ ક્રીડા કરવા લાગી અને અતુદેવતાઓનાં જાણે એક અધિદેવતા હોય તેમ સર્વાને પુષ્પનાં આભૂષણ પહેરી તે સર્વના મધ્યમાં મહારાજા ભરત ચાલવા લાગ્યા. કઈ કઈ વખત તેઓ પોતાના સ્ત્રીવર્ગને સાથે લઈ રાજહંસની પેઠે કીડાવાપીમાં સ્વેચ્છાએ કીડા કરવાને જવા લાગ્યા. નર્મદા નદીમાં હાથણીઓ સાથે જેમ ગજેન્દ્ર ક્રિીડા કરે તેમ ત્યાં સુંદરીઓ સાથે તેઓ જળક્રીડા કરવા લાગ્યા. જાણે એ સુંદરીઓ પાસેથી શિક્ષા લીધી હોય તેમ જળની ઊમિએ તેમને ક્ષણવાર કંકમાં, ક્ષણવાર ભેજામાં અને ક્ષણવાર હૃદયમાં આલિંગન કરવા લાગી. તેથી તે સમયે કમલના કર્ણભરણુ અને મોતીએના કુંડળ ધારણ કરનારા મહારાજા જાણે સાક્ષાત્ વરુણદેવ હોય તેમ જળમાં ભવા લાગ્યા, જાણે લીલાવિલાસના રાજ્ય ઉપર મહારાજાને અભિષેક કરતી હોય તેમ હું પહેલી. હું પહેલી’ એમ વિચારતી સ્ત્રીઓ તેમના ઉપર જળનું સિંચન કરતી હતી; જાણે અપસરાઓ હોય અથવા જાણે જળદેવી હોય તેમ ચોતરફ રહેલી અને જળક્રીડામાં તત્પર એવી તે રમણીઓ સાથે ચક્રીશ્વરે ઘણીવાર સુધી ક્રીડા કરી. પોતાની સ્પર્ધા કરનારા કમલેના દર્શનથી જાણે કે ૫ પામ્યા હોય તેમ મૃગાક્ષીઓનાં નેત્રે રાતાં થઈ ગયાં અને અંગનાઓનાં અંગ ઉપરથી ગળી ગયેલા ગાઢ અંગરાગથી કાદવવાળું થયેલું તે જળ યક્ષ કર્દમપણને પામી ગયું. આવી રીતે વારંવાર તેઓ ક્રીડા કરવા લાગ્યા. કઈ વખત એવી રીતે જળક્રીડા કરી મહારાજા ભરત ઇંદ્રની જેમ સંગીત કરાવવામાં વિલાસમંડપમાં ગયા ત્યાં વેણુ વગાડનારા ઉત્તમ પુરુષે મંત્રોમાં કારની જેમ સંગીતકર્મમાં પ્રથમ એવા મધુર સ્વર વીણામાં પૂરવા લાગ્યા. તે વીણાવાદકે શ્રવણને સુખ આપનારા અને વ્યંજન ધાતુઓથી પૃષ્ટ એવા પુષ્પાદિક સ્વરવડે અગિયાર પ્રકારની વીણ વગાડવા લાગ્યા. સૂત્રધારે તેના કવિપણાને અનુસરતા સતા નૃત્ય તથા અભિનયની માતા Page #239 -------------------------------------------------------------------------- ________________ ૫ ૧ લું. આરીસાભુવનમાં ચકીની વિચારણા. ૨૧૫ વા પ્રસ્તારસુંદર નામના તાલને આપવા લાગ્યા. મૃદંગ અને પ્રણવ નામના વાજિંત્રો વગાડનારાઓ, પ્રિયમિત્રની પેઠે અન્ય કિંચિત્ પણ સંબંધ છેડયા સિવાય પિતાના વાદ્યો વગાડવા લાગ્યા. હાહા અને હૃહ નામના દેવગંધર્વોના અહંકારને હરનારા ગાયકે સ્વરગીતિથી સુંદર એવા નવી નવી જાતના રાગે ગાવા લાગ્યા. નૃત્ય તથા તાંડવમાં ચતુર એવી નદીઓ વિચિત્ર પ્રકારના અંગવિક્ષેપથી સર્વને આશ્ચર્ય પમાડી નાચવા લાગી. મહારાજા ભરતે એ જેવા ગ્ય નાટક નિવેદને જોયાં, કારણ કે તેવા સમર્થ પુરુષ ગમે તેમ વતે તેમાં તેને કેણુ બાધ કરી શકે ? એવી રીતે સંસારસુખને ભેગવતા ભરતેશ્વરે પ્રભુના મક્ષદિવસ પછી પાંચ લાખ પૂર્વ નિર્ગમન કર્યા. એક દિવસ ભરતેશ્વર નાન કરી, બલિયમ કલ્પી, દેવદૂષ્ય વસ્ત્રથી શરીરને સાફ કરી, કેશમાં પુષ્પમાળા ગૂંથી, ગશીર્ષ ચંદનવડે સર્વ અંગમાં વિલેપન કરી, અમૂલ્ય અને દિવ્ય રત્નનાં આભૂષણ સર્વાગે ધારણ કરી, અંત:પુરની શ્રેષ્ઠ સ્ત્રીઓના પરિવાર સાથે છડીદારે બતાવેલ રસ્તે અંતઃપુરમાંહેના રત્નના આદર્શ ગૃહમાં ગયા. ત્યાં આકાશ અને સ્ફટિક મણિના જેવા નિર્મળ, તથા પિતાના સર્વ અંગનું રૂપ પ્રતિબિંબરૂપે દેખી શકાય તેવા, શરીરના પ્રમાણ જેવડા દર્પણમાં પિતાના સ્વરૂપને જોતાં મહારાજાની એક આંગળીમાંથી મુદ્રિકા પડી ગઈ. જેમ મયૂરની કળામાંથી એક પીછું પડી જાય તેની તેને ખબર પડે નહીં, તેમ પડી ગયેલી તે મુદ્રિકા મહારાજાના જાણવામાં આવી નહીં. અનુક્રમે શરીરના સર્વ ભાગને જોતાં જોતાં દિવસે ચંદ્રિકા વિનાની ચંદ્રકળાની જેવી પિતાની મુદ્રિકા રહિત આંગળી કાંતિ વિનાની જવામાં આવી. એ વખતે “અહો ! આ આંગળી શોભા રહિત કેમ છે? એમ ચિંતવતા ભરતરાયે પૃથ્વી ઉપર પડેલી તે મુદ્રિકા જોઈ. પછી તેણે વિચાર્યું કે “શું બીજા અંગે પણ આભૂષણ વિના ભારહિત લાગતાં હશે ? એમ ધારી તેણે બીજા આભૂષણે ઉતારવા માંડ્યાં. પ્રથમ મસ્તક ઉપરથી માણિજ્યને મુગટ ઉતાર્યો એટલે મસ્તક રત્ન વિનાની મુદ્રિકા જેવું દેખાવા લાગ્યું. કાન ઉપરથી માણિક્યના કુંડળ ઉતાર્યા એટલે બંને કાન ચંદ્રસુર્ય વિનાની પૂર્વ પશ્ચિમ દિશા જેવા જણાવા લાગ્યા. ગળચવે કર કરવાથી તેમની ગ્રીવા જળ વિનાની નદી જેવી શોભા રહિત જણાવા લાગી. વક્ષસ્થળ ઉપરથી હાર ઉતાર્યો એટલે તે તારા વિનાના આકાશ જેવું શૂન્ય લાગવા માંડયું. બાજુબંધ કાઢી નાંખેલા બંને હાથ અર્ધલતાપાસથી રહિત થયેલા બે સાલવૃક્ષ જેવા જણાવા લાગ્યા. હાથના મૂળમાંથી કડાં દૂર કર્યા એટલે તે આમલસારા વિનાના પ્રાસાદ જેવા જણાવા લાગ્યા. બીજી સર્વ આંગળીઓમાંથી મુદ્રિકાને ત્યાગ કર્યો, એટલે તે મણિ રહિત સર્ષની ફણા જેવી દેખાવા લાગી. ચરમાંથી પાદકટક દૂર કર્યા એટલે તે રાજહસ્તિના સુવર્ણ કંકણ રહિત દાંતની જેવા જેવામાં આવ્યા. એમ સર્વ અંગનાં આભૂષણને ત્યાગ કરવાથી પત્ર રહિત વૃક્ષની જેમ શોભા રહિત થયેલા પિતાના શરીરને જોઈ મહારાજા વિચારવા લાગ્યા–“અહો ! આ શરીરને ધિક્કાર છે ! ભીંતને જેમ ચિત્રાદિક ક્રિયાથી કૃત્રિમ શભા કરાય છે તેમ શરીરની હણ: આભૂષણથી જ કૃત્રિમ શભા કરાય છે. અંદર વિષ્ટાદિક મળથી અને બહાર મૂત્રા દિકના પ્રવાહથી મલિન એવા આ શરીરમાં વિચાર કરતાં કાંઈ પણ શોભાકારી જણાતું Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ભરતનું મિક્ષગમન. સિગ છઠ્ઠો. નથી. ખારી જમીન જેમ વરસાદના જળને દૂષિત કરે છે, તેમ આ શરીર વિલેપન કરેલા કપૂર અને કસ્તુરી વિગેરેને પણ દૂષિત કરે છે. જેઓ વિષયથી વિરાગ પામીને મોક્ષફળને આપનારા તપ તપે છે, તે તત્ત્વવેદી પુરુષો જ આ શરીરનું ફળ ગ્રહણ કરે છે.' એવી રીતે વિચાર કરતાં સમ્યફ પ્રકારે અપૂર્વકરણના અનુકમથી ક્ષપકશ્રેણીમાં આરૂઢ થયેલા અને શુકલધ્યાનને પામેલા તે મહારાજાને, વાદળાના અપગમથી જેમ સૂર્યને પ્રકાશ થાય તેમ ઘાતિકર્મના ક્ષયથી કેવળ જ્ઞાન પ્રગટ થયું. તે વખતે તત્કાળ ઈંદ્રનું આસન કંપાયમાન થયું, કારણ કે અચેતન વસ્તુઓ પણ મહતુ પુરુષોની મોટી સમૃદ્ધિને કહી આપે છે. અવધિજ્ઞાનથી જાણું ઈદ્ર ભરત રાજાની પાસે આવ્યા. ભકત પુરુષી સ્વામીની પેઠે સ્વામીના પુત્રની સેવા પણ સ્વીકારે છે, તે તેવા સ્વામીના પુત્રને કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં શું ન કરે ? ઇંદ્રે ત્યાં આવીને કહ્યું હે કેવળજ્ઞાની ! તમે દ્રવ્યલિંગ સ્વીકાર કરે. જેથી હું તમને વંદના કરું અને તમારે નિષ્કમણ ઉત્સવ કરું.' ભરતેશ્વરે પણ તે જ વખતે બાહુબલિની જેમ પંચમુષ્ટિક કેશત્પાદનરૂ૫ દીક્ષાનું લક્ષણ અંગીકાર કર્યું, અર્થાત્ પંચમુષ્ટિ લોન્ચ કર્યો અને દેવતાઓએ આપેલા રજોહરણ વિગેરે ઉપકરણે સ્વીકાર્યા. ત્યારપછી ઈન્ટે તેમને વંદના કરી; કારણ કે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હોય તો પણ અદીક્ષિત પુરુષની વંદના થાય નહીં એ આચાર છે. તે સમયે ભરતરાજાને આશ્રિત દશ હજાર રાજાઓએ પણ દીક્ષા લીધી; કેમકે તેવા સ્વામીની સેવા પરલોકમાં પણ સુખ આપનારી થાય છે. પછી પૃથ્વીને ભારને સહન કરનારા ભરતચક્કીના પુત્ર આદિત્યયશાને ઇ રાજ્ય ભિષેક ઉત્સવ કર્યો. ઋષભસ્વામીની જેમ મહાત્મા ભરતમુનિએ કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી ગ્રામ, ખાણુ, નગર, અરણ્ય, ગિરિ અને દ્રોણમુખ વિગેરેમાં ધર્મદેશનાથી ભવી પ્રાણીને પ્રતિ બોધ કરતાં, પરિવાર સહિત લક્ષપૂર્વ પર્યત વિહાર કર્યો. પ્રાંતે તેમણે પણ અષ્ટાપદ ઉપર જઈ વિધિ સહિત ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન કર્યું. એક માસને અંતે ચંદ્ર શ્રવણનક્ષત્રને હતો તે સમયે અનંતચતુષ્ક (અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય) સિદ્ધ થયાં છે જેમને એવા તે મહર્ષિ સિદ્ધિક્ષેત્રને પ્રાપ્ત થયા. એવી રીતે ભરતેશ્વરે સિતેર પૂર્વલક્ષ કુમારપણુમાં નિર્ગમન કર્યા, તે વખતે ભગવાન ઋષભદેવજી પૃથ્વીનું પ્રતિપાલન કરતા હતા. ભગવંત દીક્ષા લઈ છદ્મસ્થ અવસ્થામાં એક હજાર વર્ષ રહ્યા, તેમ તેમણે એક હજાર વર્ષ માંડલિકપણમાં નિગમન ર્યા. એક હજાર વર્ષે ઓછા એવા છ લક્ષપૂર્વ તેમણે ચક્રવત્તીપણામાં નિર્ગમન કર્યા. કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી વિશ્વના અનુગ્રહને માટે દિવસે સૂર્યની જેમ તેમણે એક લાખ પૂર્વ સુધી પૃથ્વી ઉપર વિહાર કર્યો. એ પ્રમાણે ચારાશી પૂર્વલક્ષ આયુષ્યને ભેગવી મહાત્મા ભરત મોક્ષપદ પામ્યા. તે વખતે તત્કાળ હર્ષ પામેલા દેવતાઓની સાથે વગપતિ છે તેમને મેક્ષમહિમા કર્યો. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ પર્વ ૧ લું પ્રથમ પર્વની સમાપ્તિ. इत्याचार्य श्रीहेमचंद्रसूरिविरचिते महाकाव्ये प्रथमपर्वणि मरीचिभवभाविशलाकापुरुषभगवनिर्वाणवर्णनो નામ પણ સર્વ સમાસઃ iદ્દા —— – स्वामिप्राग्भववर्णनं कुलकरोत्पत्तिः प्रभोर्जन्म चोद्वाहादिव्यवहारदर्शनमथो राज्यं व्रतं केवलम् ॥ चक्रित्वं भरतस्य मोक्षगमनं भर्तः क्रमाच्चक्रिणो प्यस्मिन पर्वणि वर्णितं वितनुतात्पर्वाणि सर्वाणि वः ॥१॥ આ પ્રથમ પર્વમાં શ્રીષભદેવ પ્રભુના પૂર્વ ભવનું વર્ણન, કુલકરની ઉત્પત્તિ, પ્રભુને જન્મ, વિવાહ, વ્યવહારદર્શન, રાજ્ય, વ્રત અને કેવળજ્ઞાન, ભરતરાજાનું ચકવરીપણું, પ્રભુનું અને ચકીનું મોક્ષગમન-એ અનુક્રમે વર્ણવ્યું છે, તે તમારા સર્વ પ (ઉત્સ) ને વિસ્તારે. શ્રી કષભદેવ સ્વામી ચરિત્રપ્રતિબદ્ધ શ્રી ત્રિષષ્ઠિ શલાકા ' પુરુષ ચરિત્રનું પ્રથમ પર્વ સમાસ છે J ર્શ WWWWWWWWWWWWWWWWWWWWWWWWWી!!! A - 28 Page #242 -------------------------------------------------------------------------- ________________ Aિllowforld श्रीमदहते नमः श्री त्रिषष्ठि शलाका पुरुष चरित्र ) પર્વ નું ૨ છો. श्री अजितनाथ चरित्र. जयंत्यजितनाथस्य, जितशोणमणिश्रियः । ननेंद्रवदनादर्शाः, पादपद्मद्वयीनखाः ॥१॥ રાતા મણિઓની શોભાને જીતનારા અને નમતા એવા ઇંદ્રોના મુખને દર્પણરૂપ શ્રી અજિતનાથના બંને ચરણરૂપી કમળના નખ જયવંત વતે છે. कर्माहिपाशनिर्नाश-जांगुलिमंत्रसभिभम् । अजितस्वामिदेवस्य, चरितं प्रस्तवीम्यतः ॥२॥ હવે કમરૂપી સપના પાશનો નાશ કરવામાં જાગુલિમંત્ર સમાન અજિતનાથસ્વામીનું ચરિત્ર હું હમચંદ્રાચાર્ય) વર્ણવું છું. | સર્વ કપની મધ્યમાં નાભિ સમાન એવા જંબુદ્વીપના મધ્યભાગમાં, જ્યાં પ્રાયે ષમસુષમાં નામે ચતુર્થ આરે નિરંતર વતે છે એવું મહાવિદેહ નામે ક્ષેત્ર છે. તે શ્રેત્રમાં સીતા નામે મહાનદીના દક્ષિણ તટ ઉપર ઘણું સમૃદ્ધિવાળે વત્સ નામે વિજય છે. પૃથ્વીમાં રહેલે વર્ગપ્રદેશને જાણે એક ભાગ હોય તેમ અદ્દભુત રમણિકતાને ધારણ કરતો તે વિજય (દેશ) શોભે છે, તેમાં ગામ ઉપર ગામ અને શહેર ઉપર શહેર વસેલાં હોવાથી શૂન્યતા ફક્ત આકાશમાં જ રહેલી હતી. ગામડામાં અને શહેરમાં પરસ્પર ઘણી સંપત્તિ સરખી હોવાથી માત્ર રાજાના આશ્રયને જ તફાવત દેખાતે. ત્યાં ઠેકાણે ઠેકાણે જાણે ક્ષીરસમુદ્રમાંથી નીકળીને આવતી સેરેથી પૂરાઈ ગઈ હોય તેવી સ્વચ્છ અને સ્વાદિષ્ટ જળની વાપિકાઓ, મહાત્માઓનાં મન જેવાં સ્વચ્છ, હેટાં અને જેનાં મધ્યભાગ (ઊંડાઈ) કળી શકાય નહીં તેવાં તળાવ અને મેદિનીપી દેવીના પત્રવલ્લીના વિલાસને વિસ્તારતા લીલી વેવાળા બગીચા રહેલા હતા. ત્યાં ગામે ગામે ૧ શ્રી આદીશ્વર ચરિત્ર કહ્યાથી અનંતર. ૨ શહેરમાં રાજા હોય અને ગામડામાં ન હોય એટલે જ તફાવત હતો Page #243 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री अजितनाथ ॥ JORGE AAJAN TWITTORIm (00000001 अर्हन्तमजितं विश्व-कमलाकरभास्करम् । अम्लानकेवलादर्श-संक्रान्तजगतं स्तुवे ॥२॥ Page #244 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જુ. વિમલવાહન રાજાનું વર્ણન. ૨૧૯ વટેમાર્ગની તૃષાને છેદનારા શેરડીઓના વાઢ, રસરૂપી જળના કુંભ જેવી શેરડીઓથી શોભતા હતા; દરેક ગેકુળ અંગવાળી જાણે દૂધની નદીઓ હોય તેવી દૂધના ઝરણાને ઝરનારી ગાયે પૃથ્વીતળને ભીંજવતી હતી અને દરેક માગે જુગલિયા લેકેથી જેમ કુરુ ક્ષેત્રનાં કલ્પવૃક્ષે શોભે તેમ નીચે બેઠેલા વટેમાર્ગુઓથી ફળવાળાં વૃક્ષ શેભી રહ્યાં હતાં. એ વિજયમાં પૃથ્વીને તિલક સમાન અને સંપત્તિઓના ભંડારરૂપ સુસીમા એવા યથાર્થ નામવાળી નગરી હતી. જાણે પૃથ્વીના મધ્યભાગમાંથી કેઈ અસુરનું નગર પ્રગટ થયું હોય તેમ અસાધારણ સમૃદ્ધિથી તે નગરરત્ન શોભતું હતું. તે નગરીની અંદર ઘરમાં એકલી સ્ત્રીઓ સંચાર કરતી, તો પણ રત્નમય ભીંતમાં તેમનાં પ્રતિબિંબ પડવાથી જાણે તે સખીઓ સહિત હોય તેવી જણાતી હતી. તેની તરફ સમુદ્રરૂપ ફરતી ખાઈવાળો અને વિચિત્ર રત્નમય શિલાએ યુક્ત જગતીના કેટ જે કિલ્લે શેભત હતે. મદજળને વર્ષના હાથીઓના સંચારથી વરસાદના જળની માફક તે નગરના માર્ગની રજ શાંત થતી હતી. કુળવાન સ્ત્રીઓના ઘુમટાની અંદર પણ સૂર્યનાં કિરણે કુમુદિનીના ઉદરની જેમ અવકાશ પામતાં નહોતાં. ત્યાં ચેની ઉપર ફરતા દવાના છેડાએ જાણે “તું પ્રભુના ચૈત્ય ઉપર થઈને ન જા' એમ સૂર્યને વારંવાર વરતા હોય તેવા જણાતા હતા; આકાશને શ્યામ કરનારા અને જળથી પૃથ્વીને ભરપૂર કરનારા ઘણુ ઉદ્યાને, પૃથ્વી ઉપર આવેલા મેઘની જેવા લાગતા હતા અને જાણે મેરુ પર્વતના કુમાર હોય તેવા આકાશપર્યત ઊંચા શિખરવાળા સુવર્ણરત્નમય હજારે કીડા પર્વત શોભતા હતા. જાણે ધર્મ, અર્થ અને કામે મિત્રતા કરી સાથે ક્રીડા કરવાને ઊંચા - પ્રકારનું એક સંકેતસ્થાન કર્યું હોય તેવી તે નગરી જણાતી હતી. નીચે અને ઉપર (પાતાળ અને સ્વર્ગમાં) રહેલી ભેગાવતી અને અમરાવતીની મધ્યમાં રહેલી આ નગરી જાણે ઘણી સમૃદ્ધિથી તુલ્ય એવી તેની સહોદરા (બહેન) હોય તેવી શોભતી હતી. તે નગરીમાં ચંદ્રની પેઠે નિર્મળ ગુણરૂપી કિરણોથી વિમળાત્મા એ વિમલવાહન નામે રાજા હતે.પિોષણ કરતો, પાલન કરતો, વૃદ્ધિ પમાડતો અને ગુણેમાં જેડ ' તે વત્સલ રાજ પોતાની પ્રજાને અપત્યની પેઠે પાળતો હતે. તે ન્યાયતંત રાજા પિતાથી થયેલા અન્યાયને પણ સહન કરતો નહીં, કારણ કે નિપુણ લોક પિતાના અંગમાં થયેલા વણની પણ ચિકિત્સા કરે છે. એ મહાપરાક્રમી રાજા પવન જેમ વૃક્ષોને નમાવે તેમ ચારે તરફના રાજાઓનાં મસ્તકને લીલામાત્રમાં નમાવતે હતો. મહાત્મા તપોધન જેમ નાના પ્રકારના પ્રાણીવર્ગનું પાલન કરે તેમ પરસ્પર અબાધિતપણે તે ત્રિવર્ગનું પાલન કરતો હતો. વૃક્ષો જેમ ઉપવનને ભાવે તેમ ઔદાર્ય, ધૈર્ય, ગાંભીર્ય અને ક્ષાંતિ વિગેરે ગુણો તેને પરસ્પર શોભાવતા હતાં. સૌભાગ્યધુરંધર અને પ્રસારતા એવા તેના ગુણો ચિરકાળે આવેલા મિત્રની પેઠે સર્વના કંડમાં લગ્ન થતા હતા. પવનની ગતિની પેઠે તે પરાક્રમી નૃપતિનું, શાસન પર્વત, અરણ્ય અને દુર્ગાદિ પ્રદેશમાં પણ અલના પામતું નહોતું. સર્વ દિશાઓને આક્રાંત કરી જેનું પ્રચંડ તેજ પ્રસરતું છે એવા તે રાજાના ચરણુ, સૂર્યની પેઠે સર્વ રાજાઓના મસ્તક ઉપર અથડાતા હતા. જેમ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ વિમલવાહનની વૈરાગ્ય-વિચારણા. સર્ગ ૧ લે તે મહામતિ રાજાના સર્વજ્ઞ ભગવાન એક સ્વામી હતા તેમ તે સર્વ રાજાઓને એક સ્વામી હતો. ઈંદ્રની પેઠે શત્રુઓના બળને નાશ કરનાર–એક પરાક્રમવાળો તે રાજા નમ્ર થઈ સાધુપુરુષોને જ મસ્તક નમાવતે હતે. તે વિવેકી રાજાના શક્તિ જેમ બહારના શત્રુએને જીતવામાં અતુલ હતી તેમ અત્યંતર શત્રુ કામક્રોધાદિકને જીતવામાં પણ અતુલ હતી. પિતાના બળથી, જેવી રીતે ઉન્માગગામી અને દુર્મદ એવા હાથી, ઘોડા વિગેરેને તે દમત હતું તેવી રીતે ઉન્માગગામી ઇન્દ્રિયગણને પણ તે દમતે હતે. પાત્રમાં આપેલું દાન છીપમાં પડેલા મેઘજળની પેઠે બહુ ફળદાયક થાય છે એમ ધારી તે દાનશીલ રાજા યથાવિધિ પાત્રમાં જ દાન આપતું હતું. જાણે પરપુરમાં પ્રવેશ કરતો હોય તેમ તે ધર્મવિત્ રાજા સર્વ ઠેકાણે પ્રજાવર્ગને ધર્મમાર્ગમાં જ પ્રવર્તાવતે હતે. ચંદનવૃક્ષો જેમ મલયાચલની પૃથ્વીને વાસિત કરે તેમ તેણે પિતાના પવિત્ર ચરિત્રથી સર્વ જગતને સુવાસિત કર્યું હતું. શત્રુઓના જયથી, પીડિત જંતુઓના રક્ષણથી અને યાચકને પ્રસન્ન કરવાથી તે રાજા યુદ્ધવીર, દયાવીર અને દાનવીર કહેવાતું હતું. એવી રીતે રાજધર્મમાં રહી, સ્થિર બુદ્ધિ રાખીને અને પ્રમાદને છેડીને સર્પરાજ જેમ અમૃતની રક્ષા કરે તેમ તે પૃથ્વીની રક્ષા કરતા હતા. કાર્યાકાર્યને જાણનાર અને સારાસારને શોધનાર તે રાજાને એક દિવસે આ પ્રમાણે સંસારના વિરાગ્યની વાસના ઉત્પન થઈ-બહે! લાખે નિરૂપી મહા ઘુમરીઓમાં પડવાના કલેશથી ભયંકર એવા આ સંસારરૂપી સમુદ્રને ધિક્કાર છે! ઇંદ્રજાળ અને “સ્વપ્ન જાળની પેઠે આ સંસારને વિષે ક્ષણવાર જોવામાં આવતા અને ક્ષણવારમાં નાશ પામતા એવા પદાર્થોથી સર્વ જંતુઓ મેહ પામે છે એ કેવી ખેદકારક વાત છે ! યૌવન “પવને કંપાવેલા પતાકાના છેડાની પેઠે ચંચળ છે અને આયુષ્ય કુશાગ્ર ઉપર રહેલા “જળબિંદુની પેઠે ચલાચલ (નાશવંત) છે. એ આયુષ્યનો કેટલોક ભાગ ગર્ભાવાસની અંદર નરકાવાસની પેઠે અત્યંત દુઃખે કરીને વ્યતીત થાય છે અને તે સ્થિતિના મહિ નાઓ પલ્યોપમની જેવડા થઈ પડે છે. જમ્યા પછી બાળવયમાં આયુષ્યને કેટલે ભાગ અંધની પેઠે પરાધીનપણમાં જ ચાલ્યું જાય છે; યૌવનવયમાં ઇંદ્રિયાથને આનંદ “આપનારા સ્વાદિષ્ટ રસના સ્વાદમાં જ આયુષ્યને કેટલેક માગ ઉન્મત્ત માણસની પેઠે વ્યર્થ જાય છે અને વૃદ્ધાવસ્થામાં ત્રિવર્ગ સાધવામાં અશક્ત થયેલા શરીરવાળા પ્રાણીનું “અવશેષ રહેલું આયુષ સૂતેલા માણસની પેઠે ફોકટ જાય છે. જેમ વિષયના “સ્વાદથી લંપટ થયેલે પુરૂષ રેગીની પેઠે રેગને માટે જ કપાય છે તેમ આવી રીતે જાણતાં છતાં પણ સંસારી જીવે સંસારમાં પરિભ્રમણ કરવાને માટે જ ચેષ્ટા કરે છે. થવનમાં વિષયને માટે જેવી રીતે પ્રાણ પ્રયત્ન કરે છે તેવી રીતે જે મુક્તિને માટે પ્રયત્ન કરે તે શું ન્યૂન રહે? અહા ! કરેળીઓ જેમ પોતાની જ લાળના તંતજાળમાં વીંટાઈ જાય છે તેમ પ્રાણી પણ પોતાના જ કરેલા કર્મના પાશથી વીંટાઈ જાય છે. “સમુદ્ર મધ્યે યુગશમિલાપ્રવેશન્યાયની પેઠે પ્રાણું પુણ્યના ભેગે ઘણી મહેનતે મનુષ્ય ૧ મસૂરમણ સમુદ્રની અંદર પૃથક પૃથક્ દિશાએ બહુ અંતરે એક ધાંસરું અને તેમાં નાંખવાની ખીલીઓ જુદી જુદી નાંખી હોય તે દૈવયોગે અથડાતી અથડાતી ઘણે કાળે કદી ભેગી થાય અને થેંસરાની અંદર સ્વયમેવ ખીલીઓ પણ પરોવાઈ જાય તે ન્યાય. Page #246 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું રાજવીનું અરિંદમાચાર્યને વંદનાથે જવું. ૨૨૧ જન્મ મેળવે છે. તેમાં પણ આદેશમાં જન્મ, સારા કુળની પ્રાપ્તિ અને ગુરુકુળસેવા “એવી દુષ્કર સામગ્રી પામ્યા છતાં પણ, જે પ્રાણી પિતાના કલ્યાણને માટે યત્ન કરતો “નથી તે તૈયાર રાઈ મળ્યા છતાં ભૂખ્યા બેસી રહેનાર માણસ જેવું છે. ઊર્ધ્વગતિ (સ્વર્ગાદિ) અને અધોગતિ (નર્માદિ બંને પિતાને આધીન છે, તે પણ જડબુદ્ધિ પ્રાણી જળની પેઠે અધમુખે જ દડે છે. હું સમય આવશે એટલે સ્વાર્થને સાધીશ” એવો વિચાર રાખીને ધર્મકાર્યથી દૂર રહેનારાઓને ધર્મકાર્ય કર્યા અગાઉ જ વગડામાં “તકરની પેઠે યમદૂત આવીને લઈ જાય છે. પાપ કરીને જેએનું પિષણ કરેલું એવા “સર્વ સ્વજનના જોતાં છતાં પણ કાળ, રાંક જેવા રક્ષણ રહિત જંતુને અકસ્માત્ “આવીને લઈ જાય છે. ત્યાંથી નરગતિને પ્રાપ્ત થયેલ પ્રાણ ત્યાં અનંત વેદના ભગવે છે, કારણ કે માણસને ઋણની માફક કમ પણ જન્માંતરમાં સાથે દોડનારા છે. આ મારી માતા, આ મારો પિતા, આ મારે ભ્રાતા અને આ મારે પુત્ર એવી જે મમતા“બુદ્ધિ છે તે મિથ્યા છે; કારણ કે આ શરીર પણ પિતાનું નથી. જુદા જુદા સ્થાન ગતિ)થી આવેલા એવા એ માતાપિતાદિકની સ્થિતિ, વૃક્ષ પર આવી રહેલા પક્ષીની “પેઠે એક ઠેકાણે થયેલી છે, ત્યાંથી તેઓ, રાત્રે એક ઠેકાણે રહેલા વટેમાર્ગુઓ જેમ “સવારે જુદા જુદા સ્થાન તરફ ચાલ્યા જાય છે તેમ જુદી જુદી ગતિમાં ચાલ્યા જાય છે. “પાણીના રેંટની માફક આ સંસારમાં જ–આવ કરતાં પ્રાણીઓને પિતાને કે પારકો “કેઈ નથી, માટે ત્યાગ કરવાને યોગ્ય જ જે કુટુંબાદિક તેને પ્રથમથી જ ત્યાગ કરે “અને સ્વાર્થને માટે યત્ન કરે; કારણ કે સ્વાર્થભ્રષ્ટ થવું તે જ મૂર્ખતા કહેવાય છે. નિર્વાણ (મોક્ષ) લક્ષણવાળે એ સ્વાર્થ એકાંત અનેક સુખ આપનાર છે અને તે મૂલોત્તરગુણવડે કરીને સૂર્યના કિરણની જેમ પ્રગટ થાય છે.” આવી રીતે રાજા ચિંતવતું હતું તેવામાં ચિંતામણિની જેમ શ્રીમાન અરિંદમ નામના સૂરિમહારાજા ઉદ્યાનમાં આવીને સમવસર્યા. તેમના આગમનની વાર્તા સાંભળીને જાણે અમૃતને ઘૂંટડે પીધો હોય તેમ રાજા હર્ષ પામે. તત્કાળ મયૂરપત્રનાં છત્રોથી જાણે આકાશને મેઘ સહિત કરતો હોય તેમ તે સૂરિમહારાજાને વાંદવા ચાલ્યું. જાણે લહમીદેવીનાં બે કટાક્ષે હોય તેવા બે ચામર તેની બંને તરફ ઢળાવા લાગ્યા. સુવર્ણના કવચવાળા હોવાથી જાણે સુવર્ણની પાંખેવાળા પક્ષીઓ હોય તેવા અને ગતિવડે પવનને જીતનાર વેગવત ઘડાઓથી તે સર્વ દિશાઓને રૂંધવા લાગ્યું. જાણે અંજનાચલના જંગમ શિખરો હોય તેવા મેટા હાથીઓના ભારથી પૃથ્વીતળને તે નમાવવા લાગ્યું. પિતાના સ્વામીના મનને જાણવાથી તેઓને મન:પર્યવજ્ઞાન થયું હોય તેવા સામંત રાજાઓએ ભક્તિવડે તેને પારિવારિત કર્યો. બંદિલેકેના કેલાહલની જાણે સ્પર્ધા કરતા હોય તેવા આકાશમાં પ્રસરતા મંગલસૂર્યના શબ્દો દૂરથી જ તેનું આગમન સૂચવવા લાગ્યા. હાથણી ઉપર બેઠેલી શૃંગાર રસની નાયિકારૂપ હજારે વારાંગનાઓથી તે પરિવારિત થયે. હસ્તી ઉપર બેસીને એવી રીતે પ્રયાણ કરતા તે રાજા વૃક્ષના સ્થાનરૂપ નંદનવન સમાન તે ૧ મોક્ષપ્રાપ્તિને પક્ષે મૂળગુણ પંચ મહાવ્રતાદિ અને ઉત્તરગુણ પિંડવિદ્ધિ વિગેરે. સૂર્યકિરણની વહિને પક્ષે મૂળ અને ઉત્તરા નક્ષત્ર. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ રાજાની આચાર્યને તેમના સંયમ ગ્રહણ સંબંધી પૃચ્છા સર્ગ ૧ લે. ઉદ્યાન સમીપે આવ્યું. પછી રાજાઓમાં કુંજર સમાન રાજાએ હાથી ઉપરથી ઉતરીને સિંહ જેમ પર્વતની ગુફામાં પ્રવેશ કરે તેમ ઉદ્યાનમાં પ્રવેશ કર્યો અને આચાર્ય મહારાજાને જોયા. તે આત્મારામ મહામુનિ વાના બખ્તરની પેઠે કામદેવના બાણથી અભેદ્ય, રાગરૂપી રેગમાં ઔષધ સમાન, દ્વેષરૂપી શત્રુમાં દ્વિષતપ (શત્રુઓને તપાવનાર), ક્રોધરૂપી અગ્નિમાં નવીન મેઘ સમાન, માનરૂપી વૃક્ષમાં ગજ સમાન, માયારૂપી સપિણમાં ગરૂડ સમાન, લેમરૂપી પર્વતમાં વજ સમાન, મેહરૂપી અંધકારમાં સૂર્ય સમાન, તારૂપી અગ્નિમાં અરણિ સમાન, ક્ષમારૂપી સર્વવના પૃથ્વી સમાન અને બેધિબીજરૂપી જળની એક નીક સમાન હતા. તેમની ચોતરફ સાધુઓને સમુદાય બેઠેલે હ; તેમાંના કોઈ ઉત્કટિક આસને બેઠા હતા, કઈ વીરાસન કરી બેઠેલા હતા, કેઈ વજાસનને સેવતા હતા, કઈ પદ્માસને બેઠેલા હતા, કેઈ દેહિક આસનથી રહેલા હતા, કેઈ ભદ્રાસને રહ્યા હતા, કેઈ દંડાસન કરી બેઠા હતા, કેઈ વઘુલિક આસન કરી રહ્યા હતા, કેઈ ક્રૌંચપક્ષીવત્ આસન કરી બેઠા હતા, કઈ હંસાસન કરી રહ્યા હતા, કેઈ પર્યકાસને બેઠા હતા, કેઈ ઉષ્ટ્રાસન કરી બેઠા હતા, કઈ ગરુડાસન કરી રહ્યા હતા, કોઈ કપાલીકરણ કરી બેઠા હતા, કેઈ આમ્રકુજાસને રહ્યા હતા, કોઈ સ્વસ્તિકાસન ધારણ કરી બેઠા હતા, કઈ દંડપદ્માસન કરી રહ્યા હતા, કઈ સપાશ્રય આસને રહ્યા હતા, કેઈ કાત્સગે રહ્યા હતા અને કઈ વૃષભાસન કરી રહ્યા હતા. રણભૂમિમાં સુભટેની પેઠે વિવિધ ઉપસર્ગોને સહન કરતા તેઓ પિતાના શરીર ઉપર પણ નિરપેક્ષપણું રાખીને પિતાના પ્રતિશ્રવ (અંગીકૃત) ને વિર્વાહ કરતા હતા, અંતરંગ શત્રુઓને જીતતા હતા, પરિષહને સહન કરતા હતા અને તપધ્યાનમાં તેઓ સમર્થ હતા. રાજાએ આચાર્ય પાસે આવી વંદના કરી, તે વખતે થયેલી પુલકાવળીના મિષથી જાણે અંકુરિત થયેલી ભક્તિને ધારણ કરતે હેય તે તે જણાતો હતે. આચાર્ય મહારાજાએ મુખ પાસે મુખવસ્ત્રિકા રાખી સર્વ કલ્યાણની માતારૂપે ધર્મલાભએવી આશિષ આપી. પછી કાચબાની પેઠે શરીર સંકેચી, અવગ્રહભૂમિ છોડીને રાજા અંજલિ જેડી ગુરુમહારાજાની આગળ બેઠો અને એકતાનવાળું મન કરી ઈંદ્ર જેમ તીર્થંકર પાસેથી દેશના સાંભળે તેમ આચાર્યવય પાસેથી દેશના સાંભળી. શરદૂઋતુથી જેમ ચંદ્રની ઉજ્વલતા વિશેષ થાય તેમ તે દેશનાથી રાજાને ભવવૈરાગ્ય વિશેષ થયે. પછી આચાર્યના ચરણને વાંદી, અંજલિ જેડી, વિનયગર્ભિણી ગિરાથી રાજાએ આ પ્રમાણે કહ્યું – “હે ભગવંત! સંસારરૂપી વિષવૃક્ષના અનંત દુખ રૂપ ફળને અનુભવ કરતાં છતાં પણ મનુષ્ય વૈરાગ્યને ભજતા નથી, તેમ છતાં આપને સંસારને વિષે વૈરાગ્ય કેમ ઉત્પન્ન થયે? તેમાં કાંઈ પણ આલંબન કારણભૂત હોવું જોઇએ. માટે આપ કૃપા કરીને કહે.” તેણે એવી રીતે પૂછવાથી પિતાના દાંતનાં કિરણેની ચંદ્રિકાથી આકાશતળને ઉજજવળ કરતાં આચાર્ય મહારાજા પ્રસન્ન થઈને બોલ્યા- હે નૃપ ! આ સંસારમાં બુદ્ધિવંતને સર્વ વૈરાગ્યના જ કારણ છે, તેમાં કોઈ ને કોઈ કારણ વૈરાગ્યના હેતુ વિશેષપણે થાય છે. હું પૂર્વે ગૃહવાસમાં હતો ત્યારે એક દિવસે હાથી, ઘોડા, રથ અને પાયદળ સહિત દિગવિજય કરવાને નીકળે. તેવામાં માર્ગની અંદર ચાલતાં એક ઘણે સુંદર બગીચો મારા જેવામાં આવ્યો. વિશાળ વૃક્ષની છાયાથી મનહર એ તે બગીચે, જગતમાં ભ્રમણ કરવાથી Page #248 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું. બગીચાની વિરૂપતાથી આચાર્યને થયેલ સવેગનું કારણ ૨૨૩ ખેદ પામેલી લમીનું જાણે વિશ્રામગૃહ હોય તેવું જણાતું હતું. કંકેલ વૃક્ષના ચપલ પલ્લવેથી જાણે નાચતે હોય, વિકાસ પામેલી મલ્લિકાના પુષ્પગુચ્છથ જાણે હસતે હોય, ખીલેલા કદંબ પુષ્પના સમૂહથી જાણે રોમાંચિત થયે હેય, કુલેના કેતકી પુરૂ પી નેત્રથી જાણે જેતે હોય, પિતાની શાલ અને તાડના વૃક્ષરૂપી ઊંચી ભુજાઓથી જાણે દૂરથી સૂર્યના તપ્ત કિરણોને ત્યાં પડતાં નિષેધ કરતો હોય, વડના વૃક્ષોથી જાણે વટેમાર્ગુઓને ગુપ્તસ્થાન આપતો હોય, નીકથી જાણે પગલે પગલે પાદ્યને તૈયાર કરતો હોય, ઝરતા પાણીના રેંટયંત્રોથી જાણે વર્ષાદને સાંકળતું હોય. ગુંજારવ કરતા મધુકરેના અવાજથી જાણે વટેમાણુઓને બોલાવતા હોય અને તેની મધ્યે રહેલા તમાલ, તાલ, હિંતાલ અને ચંદનનાં વૃક્ષેથી જાણે સૂર્યનાં કિરણેનાં ત્રાસથી અંધકારે તેને સેવ્યો હોય તેવો તે બગીચો જણાતો હતે. આંબા, ચંબેલી, પુન્નાગ, નાગકેસર અને કેશરનાં વૃક્ષોથી જગતમાં સૌગંધ્ય લક્ષમીના એકછત્ર રાજ્યને તે વિસ્તારતો હત; તાંબૂલ, ચારેલી અને દ્રાક્ષના વેલાઓના અતિ વિસ્તાર પામેલા સમૂહથી તે યુવાન પાને માટે યત્ન સિવાય રતિમંડપને વિસ્તાર કરતે હતો અને મેરુપર્વતની તળેટીથી જાણે ભદ્રશાળ વન ત્યાં આવેલું હોય તે અત્યંત મનહર તે વખતે જણાતો હતે. દિગવિજય કરીને ઘણે કાળે સેના સહિત પાછે હું તે બગીચા સમીપે આવ્યું, ત્યારે વાહનથી ઉતરી કૌતુકવડે પરિવાર સહિત તેમાં પેઠો. તે સમયે તે બગીચે જુદા જ પ્રકારને મારવામાં આવ્યું. તે વખતે હું ચિંતવવા લાગ્યો કે શું ભ્રાંતિથી હું બીજે સ્થળે આવ્યો ? આ શું બધું ફરી ગયું ? આ ઈદ્રજાળ તે નહીં હેય? સૂર્યકિરણના પ્રસારને વારનારી તે પત્રલતા કયાં અને તાપની એકછત્ર રૂપ અપત્રતા (પત્ર રહિતપણું) કયાં ? તે કુંજની અંદર વિશ્રાંતિ લેતી રમણીઓની રમણીયતા ક્યાં અને આ નિદ્રા લેતા અજગરથી દારૂણપણું ક્યાં ? તે મોર અને કેયલ વિગેરેના મધુર આલાપ ક્યાં અને આ ચપળ એવા કાગડાને કઠોર અવાજથી થયેલ વ્યાકુળતા કયાં? તે લાંબા લટકતા આદ્ર વલ્કલ વસ્ત્રોનું ગાઢપણું કયાં અને આ સૂકી શાખાઓ ઉપર હીંચકા લેતા ભુજગે કયાં? ખુશબોદાર પુએ સુગંધી કરેલી તે દિશાઓ કયાં અને આ ચકલી, કપાત અને કાગડા વિગેરેની વિષ્ટાની દુર્ગધતા કયાં ? પુષ્યરસના ઝરણથી છંટકાયેલી તે ભૂમિ કયાં અને જાજ્વલ્યમાન ભઠ્ઠી ઉપર સેકેલી રેતીના જેવી આ સંતાપકારી રજ કયાં ? ફળોના ભારથી નમેલા તે વૃક્ષ કયાં અને મૂળમાં ઉધઈ ચડવાથી પડી ગયેલા આ વૃક્ષ કયાં? અનેક વાલીઓના વલયની લટેથી બનેલી તે વડે કયાં અને એ મૂકેલી કાંચળીઓથી ભયંકર થયેલી આ વાડ કયાં ? વૃક્ષનાં તળીયામાં વ્યાપ્ત થયેલાં પુષ્પોના ઢગલા કયાં અને ઉત્પન્ન થયેલા સ્થળના આ ઉત્કટ કાંટા કયાં આવી રીતે તે બગીચ વિસદશ જોવામાં આવ્ય, તેથી મને વિચાર આવ્યું કે “આ બગીચે જેમ હાલ જૂદી રીતનો થઈ ગયો છે તેમ સર્વ સંસારી જીવોની સ્થિતિ પણ આવી જ છે. જે માણસ પોતાના સૌંદર્યથી કામદેવના જેવો દેખાતો હોય તેને તે જ માણસ જ્યારે ભયંકર રેગે પ્રસ્ત થાય છે ત્યારે કંગાળ જેવું લાગે છે, જે માણસ છટાદાર વાણીથી બહસ્પતિ જેવું બોલી શકે છે તે જ માણસ કેઈ કાળે જિહા ખલિત થવાથી અત્યંત મૂંગે બની જાય છે, જે માણસ પોતાની ચાલવાની શક્તિથી જાતિવંત અશ્વની પેઠે આચરણ કરે છે તે માણસ કઈ કાળે વાયુ વિગેરે રેગથી ગતિભગ્ન થઈ પાંગળો બની જાય છે, પિતાના પરાક્રમી હસ્તથી જે માણસ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ વિમલવાહન જવીની સંયમ-ભાવના સગ ૧ હસ્તિમલ્લ જેવા આચરણ કરે છે તે જ માણસ રેગાદિકથી અસમર્થહસ્ત થતાં કંઠો થઈ જાય છે, પિતાની દૂરદશી શક્તિથી જે ગીધ પક્ષીની પેઠે આચરણ કરે છે તે જ પ્રાણી પરેપદનમાં અશક્ત થઈ આંધળે બની જાય છે. અહા ! પ્રાણુઓનાં શરીર ક્ષણવારમાં ૨મ્ય, ક્ષણમાં અરણ્ય, ક્ષણમાં ક્ષમ, ક્ષણમાં અક્ષમ, ક્ષણમાં દષ્ટ અને ક્ષણમાં અદષ્ટ થઈ જાય છે !!” આવી રીતે ચિંતવતા મને, જપ કરનારને મંત્રશક્તિની પેઠે સંસારેવૈરાગ્ય ધારાધિરૂઢ થયો. પછી તૃણમાં અગ્નિ સમાન અને નિર્વાણપ્રાપ્તિમાં ચિંતામણિ રત્ન સમાન મહાવતરૂપ ચરિત્રને મેં એ મહામુનિની પાસે ગ્રહણ કર્યું.” તેઓ એ પ્રમાણે બેલી રહ્યા એટલે ફરીથી આચાર્યવયે અરિંદમને પ્રણામ કરી, વિવેકી અને ભક્તિવંત રાજા આ પ્રમાણે બોલ્યો-“નિરીહ અને મમતા રહિત આપના જેવા પૂજ્ય પુરુષો અમારા જેવાના પુણ્યથી જ આ પૃથ્વી પર વિહાર કરે છે. અતિશય તૃણથી આચ્છાદાન થયેલા અંધકૃપમાં ગાયની પેઠે લેકે આ અતિ ઘોર સંસારમાં વિષયસંબંધી સુખના ભ્રમવડે પડે છે, તેમાંથી પ્રાણીઓની રક્ષા કરવાને આપ દયાળુ ભગવંત પ્રતિદિન ઘેષણુની પેઠે દેશના આપી છે. આ અસાર સંસારમાં ગુરુની વાણી જ પરમ સાર છે, પણ અતિ પ્રિય એવાં સ્ત્રી, પુત્ર અને બંધુઓ સારરૂપ નથી. હવે મારે વિદ્યુત લેખા જેવી ચંચળ લહમી, સેવતાં જ માત્ર મધુર એવા વિષ સમાન વિષયો અને ફક્ત આ લેકમાં જ મિત્ર સમાન એવાં સ્ત્રી-પુત્રથી સયું ! તેઓની મારે કાંઈ જરૂર નથી, માટે હે ભગવન ! સંસારસમુદ્રને તરવામાં નૌકા સમાન એવી દીક્ષા મને આપો અને મારી ઉપર પ્રસન્ન થાઓ. હું નગરમાં જઈ મારા પુત્રને રાજ્ય સેપીને આવું ત્યાં સુધી આપ દયાળુ પૂજ્યપાદે આ સ્થાન અલંકૃત કરવું.” પછી ઉત્સાહ કરનારી ગિરાથી આચાએ કહ્યું- હે રાજન ! તમારી ઈચ્છા ઉત્તમ છે. પૂર્વ જન્મના સંસ્કારને લીધે પ્રથમથી જ તમે તત્વ જાણનાર છે તેથી દઢ માણસને હાથને ટેકે આપવાની જેમ તમને દેશના આપવી તે હેતુમાત્ર છે. ગોપાળકના વિશેષપણે કરીને જેમ ગાય કામધેનુ સમાન થાય છે તેમ તમારા જેવા પુરુષોએ ગ્રહણ કરેલી દીક્ષા તીર્થકરપણું સુધીના ફળને આપે છે. તમારી ઈચ્છા પૂર્ણ કરવાને માટે અમે અહીં જ રહીશું, કારણ મુનિઓ ભવ્ય જનના ઉપકારને માટે જ વિચારે છે.” એવી રીતે સૂરિ. મહારાજાએ કહ્યું એટલે રાજાઓમાં સૂર્ય સમાન તે રાજા તેમને પ્રણામ કરીને ઊભે થયે; કેમકે મનસ્વી પુરુષો નિશ્ચિત કાર્યમાં આળસ કરતા નથી. રાજાનું ચિત્ત છે કે આચાર્યના ચરણકમલમાં લગ્ન થયું હતું, તો પણ હઠથી જેમ દુર્ભાગા સ્ત્રીની પાસે જાય તેમ પોતાના મંદિર તરફ ગયે. ત્યાં સિંહાસન ઉપર બેસી પિતાના રાજ્યરૂપી ભુવનના સ્તંભરૂપ મંત્રીઓને આ પ્રમાણે કહ્યું – હે મંત્રીઓ ! આમ્નાય (પરંપરા) થી જેમ આ રાજ્યરૂપી ગૃહમાં અમે રાજા છીએ તેમ સ્વામીના અર્થમાં એક મહાવ્રતવાળા તમે મંત્રીઓ છે. તમારા મંત્રબળથી જ મેં આ મેદિનીને સાધી છે, તેમાં અમારી ભુજાબળને ઉપક્રમ ફક્ત નિમિત્ત માત્ર છે. ભૂમિને ભાર જેમ ઘોદધિ, ઘનવાન અને તનુવાતે ધારણ કરે છે તેમ તમે આ મારી ભૂમિને ભાર ધારણ કર્યો છે. હું તે દેવતાની પેઠે વિષયની આસક્તિમાં પ્રમાદી થઈ Page #250 -------------------------------------------------------------------------- ________________ પવ ૨ જું રાજાની મંત્રીઓને હિતશિક્ષા. ૨૨૫ રાત્રિ દિવસ વિવિધ ક્રીડાના રસમાં મગ્ન થયેલું હતું. રાત્રિએ દીવાથી જેમ ખાડો જણાય તેમ અનંત ભવમાં દુખ આપનાર આ પ્રમાદ, ગુરુના પ્રસાદરૂપી દીવાથી આજે મારા જાણવામાં આવ્યું છે. મેં અજ્ઞાનથી ઘણું કાળ સુધી આ આત્માને આત્માવડે જ વંચિત કર્યો છે, કારણ કે પ્રસરતા અંધકારમાં ચક્ષુવાળે પુરુષ પણ શું કરી શકે? અહો! આટલા કાળ સુધી આ દુર્દમ એવી ઈદ્રિયે તોફાની ઘેડાની પેઠે મને ઉન્માર્ગમાં લઈ ગઈ. દુષ્ટ બુદ્ધિવાળા મેં વિભિતક (ભીલામાનું ઝાડ) વૃક્ષની છાયાની સેવા જેવી પરિણામે અનર્થ આપનારી આ વિષયસેવા અદ્યાપિ પર્યત કરી. ગંધહસ્તી જેમ બીજા હાથીઓને મારે તેમ બીજાના પરાક્રમને નહીં સહન કરનારા એવા મેં દિગવિજયમાં નિરપરાધી રાજાઓને માર્યા. બીજા રાજાઓની સાથે સંધિ વિગેરે છ ગુણોને નિરંતર જોડનારે જે હું તેની તાડવૃક્ષની છાયાની જેમ સત્ય વાણી કેટલી? અર્થાત્ બીલકુલ નહીં. મેં જન્મથી બીજા રાજાઓના રાજ્યને છીનવી લેવામાં અદત્તાદાન જ આદર્યું છે. રતિસાગરમાં મગ્ન થયેલા મેં કામદેવને જાણે શિષ્ય હોઉં તેમ નિરંતર અબ્રહ્મચર્ય જ આદર્યું છે. પ્રાપ્ત થયેલા અર્થોથી અતૃપ્ત અને પ્રાપ્ત અર્થો ગ્રહણ કરવાની ઈચ્છાવાળો જે હું તેને આટલા કાળ સુધી બળવાન મૂચ્છ પ્રાપ્ત થયેલી હતી. સ્પર્શ કરેલ એક પણ ચાંડાળ જેમ અસ્પૃશ્યપણાનો કરનાર છે તેમ હિંસા વિગેરે પાપકાર્યોમાંથી એક પાપકાર્ય પણ દુર્ગતિનું કારણ છે; માટે આજે વૈરાગ્યવડે ગુરુની પાસે પ્રાણાતિપાત વિગેરે પાંચ પાપના સ્થાનથી હું વિરામ પામીશ. (પાંચ મહાવ્રત લઈશ.) સાયંકાળે સૂર્ય જેમ પિતાનું તેજ અગ્નિમાં આરોપે તેમ હું મારા કવચહર કુમાર ઉપર આ રાજ્યભાર આરોપણ કરીશ. તમારે મારી પેઠે આ કુમાર તરફ પણ ભક્તિભાવે વર્તવું; અથવા તમને આવી શિક્ષા આપવાની જરૂર જ નથી, કારણ કે જાતિવંતનું એવું શીલ જ હોય છે.” મંત્રીઓએ કહ્યું—“સ્વામિન ! દરમક્ષ પ્રાણીઓને કયારે પણ આવી બુદ્ધિ થતી નથી. પરાક્રમથી જાણે ઈ દ્રો હોય તેવા તમારા પૂર્વજે જન્મથી માંડીને અખંડ શાસનવડે આ પૃથ્વીને સાધતા હતા પણ જ્યારે અનિશ્ચિત શક્તિવાળા થતા ત્યારે તેઓ થુંકની પિઠે રાજ્યને છોડી દઈ ત્રણ રત્નથી પવિત્રિત એવા વ્રતને ગ્રહણ કરતા હતા. આપ મહારાજા આ પૃથ્વીના ભારને પિતાની ભુજાના પરાક્રમ ધારણ કરો છો. તેમાં ઘરની અંદર કદલીના સ્તંભની પેઠે અમે ફક્ત રોભારૂપ થઈ રહેલા છીએ. આ સામ્રાજ્ય જેમ આપને કુળક્રમાગત પ્રાપ્ત થયેલું છે તેવી રીતે અવદાન (પરાક્રમ) સહિત અને નિદાન (નિયાણું) રહિત એવું વ્રતનું ગ્રહણ પણ કમાગત પ્રાપ્ત થયેલું છે. જાણે આપને બીજે ચેતન હોય તે આ કુમાર પૃથ્વી ભારને લીલા કમળની પેઠે ધારણ કરવાને સમર્થ છે. આપને મોક્ષફળવાળી દીક્ષા ગ્રહણ કરવી હોય તે ખુશીથી ગ્રહણ કરે. આપ સ્વામી ઉચ્ચ પ્રકારની ઉન્નતિને પ્રાપ્ત થાઓ તે જ અમારે ઉત્સવ છે ! ! તીક્ષણ ન્યાયમાં નિષ્ઠાવાળા અને સત્વ તથા પરાક્રમથી શોભતા એવા આ કુમારવડે આપની પેઠે આ પૃથ્વી રાજન્વતી થાઓ !” આવાં તેમનાં અનુજ્ઞાવચનથી મુદિત થયેલા મેદિનીપતિએ છડીદાર પાસે શીધ્રપણે કુમારને બોલાવ્યો. જાણે મૂત્તિમાન કામદેવ હોય તે તે કુમાર રાજહંસની પેઠે ચરણન્યાસ કરતે ૧. મોક્ષે જવું જેને દૂર (ઘણે કાળે) છે તેવા. A - 29 Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ રાજાને મંત્રીઓ તથા પુત્રને પ્રત્યુત્તર. સર્ગ ૧ લે. ત્યાં આવ્યો. સાધારણ પાળાની પેઠે રાજાને ભક્તિથી પ્રણામ કરી, અંજલિ જેડી યથાસ્થાને તે બેઠે. અમૃતરસના જેવી સારદષ્ટિથી જાણે અભિસિંચન કરતા હોય તેમ કુમારને આનંદ સહિત જોતાં રાજા આ પ્રમાણે બોલ્યા હે વત્સ! આપણુ વંશના પૂર્વ રાજાએ દયાબુદ્ધિથી નિર્લોભી થઈને વનમાં એકલી રહેલી ગાયની પેઠે આ પૃથ્વીનું પાલન કરતા હતા. જ્યારે પુત્રો સમર્થ થતા ત્યારે તેઓ ધુર્ય વૃષભની પેઠે તેમની ઉપર પૃથ્વીના ભારને આરે પણ કરતા હતા, અને પોતે આ ત્રણ જગતમાં સર્વ વસ્તુને અનિત્ય જાણી શાશ્વતપદ (મેક્ષ) ને માટે તૈયાર થતા હતા. આપણે કઈ પૂર્વજ આટલી વાર સુધી ગૃહવાસમાં રહ્યો નથી, છતાં ગૃહસ્થાશ્રમમાં મૂઢ થયેલા હું આટલીવાર સુધી રહ્યો એ મારે કેટલા પ્રમાદ કહેવાય ? હે પુત્ર ! હવે તું આ રાજ્યભારને ગ્રહણ કર; તારાથી નિર્ધાર થયેલા હું વ્રત ગ્રહણ કરીશ અને આ ભવસાગર તરી જઈશ.” રાજાની એવી વાણીથી હિમવડે કમળકોશની પેઠે ગ્લાનિ પામેલો કુમાર નેત્રકમળમાં આંસુ લાવી બોલ્યો-“હે દેવ ! મારા કયા અપરાધથી અકસ્માત્ મારા ઉપર તમારી અવકપા થઈ કે જેથી પોતાના આત્માને તમારા પાળારૂપ માનનારા એવા આ પુત્રનેઆપ આવો આદેશ કરે છે ? અથવા આ પૃથ્વીએ તમારો કંઈ અપરાધ કર્યો છે કે જેથી ઘણા કાળ સુધી રક્ષણ કરેલી તે પૃથ્વીને હમણાં તૃણની પેઠે ત્યાગ કરે છે ? આપ પૂજ્ય પિતા વિના મારે આ રાજ્યનું કામ નથી, કારણ કે જળથી ભરેલું સરોવર પણ જે કમળ રહિત હોય તે તે ભમરાઓને શા કામનું ? અહો ! આજે મારું દૈવ પ્રતિ કૂળ થયું ! મારી મંદભાગ્યતા પ્રગટ થઈ ! જેથી લેટની પેઠે મને છેડી દેતા એવા પિતાશ્રી મને આવી આજ્ઞા કરે છે ! હું આ પૃથ્વીને કઈ પણ રીતે ગ્રહણ નહીં કરું અને તેમ કરતાં ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન થવાનું પ્રાયશ્ચિત આચરીશ.” પોતાની આજ્ઞાને લેપ કરનારી અને સત્યસારવાળી તે પુત્રની આવી વાણી સાંભળી ખેદ પામેલો અને પ્રસન્ન થયેલ મહીપતિ બે-“તું મારો પુત્ર છે, તે સાથે સમર્થ, વિદ્વાન અને વિવેકી છે, તે છતાં સ્નેહમૂળ અજ્ઞાનથી વિચાર કર્યા સિવાય આમ કેમ બોલે છે ? કુલીન પુત્રોને ગુરુજનની આજ્ઞા વિચાર કરવાને પણ યોગ્ય નથી, તે આ મારી વાણી તે યુક્તિ સહિત છે, માટે તું વિચારીને તે કબૂલ કર. પુત્ર ભાર વહન કરવાને ગ્ય થતાં પિતા ભાર રહિત થાય જ છે, કારણ કે સિંહણ પિતાને બાળપુત્ર થતાં જ નિર્ભય થઈને સૂએ છે. હે વત્સ ! તારો રજા સિવાય પણ મોક્ષની ઈચ્છાવાળે જે હું તે આ પૃથ્વીને છોડી દઈશ; કેમકે હું કાંઈ તારાથી પરતંત્ર નથી. પછી તારે વિલખતી એવી આ અનાથ પૃથ્વીને તે ધારણ કરવી જ પડશે, પણ વધારામાં મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી થનારુ પાપ પ્રાપ્ત થશે; માટે હે પુત્ર ! ભક્તિનિષ્ટ એવા તારે વિચારીને કે વિચાર કર્યા વિના મને સુખકારી એવું આ મારું વચન કબૂલ કરવું પડશે.” પછી મંત્રીઓએ કહ્યું- “હે કુમાર ! સ્વભાવે વિવેકી એવા તમારું આ કહેવું છે કે સમીચીન છે તે પણ તમારા પૂજ્ય પિતાએ જે કહ્યું તે કબૂલ કરે; કારણ કે ગુરુની આજ્ઞા અંગીકાર કરવી તે સર્વ ગુણથી અધિક ગુણ છે. આપના પિતાએ પણ Page #252 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જુ. વિમલવાહને જણાવેલ લક્ષ્મીની અસ્થિરતા. રહે તેમના પિતાનું વચન માન્ય કર્યું હતું તે અમે જાણીએ છીએ. જેનું વચન ઉલંઘન કરી શકાય નહીં એ આ લેકમાં પિતાથી બીજે કણ અધિક છે? પિતાનું તથા મંત્રીઓનું એ પ્રમાણે કથન સાંભળી, પોતાની ગ્રીવા નમાવી “મારે સ્વામીને આદેશ પ્રમાણ છે' એવું રાજકુમાર ગદ્દગત્ સ્વરે બોલ્યા. તે સમયે ચંદ્રથી જેમ કુમુદ અને મેઘથી જેમ મયૂર તેમ આજ્ઞા પાળનારા પિતાના કુમારથી રાજા ખુશી થયો. એવી રીતે પ્રસન્ન થયેલા રાજાએ અભિષેક કરવાને યોગ્ય એવા પિતાના સિંહાસન ઉપર કુમારને સ્વહસ્તે બેસાર્યો. પછી તેમની આજ્ઞાથી મેઘની પેઠે સેવકપુરુષે તીર્થોનાં પવિત્ર જળ લાવ્યા, એટલે ઊંચે સ્વરે મંગળવાજિંત્ર વાગતે સતે મહારાજાએ કુમારના મસ્તક ઉપર અભિષેક કર્યો. તે વખતે બીજા સામંત રાજાઓ પણ આવીને અભિષેક કરવા લાગ્યા અને નવા ઉદય પામેલા આદિત્યની પેઠે ભક્તિથી તેને નમસ્કાર કરવા લાગ્યા. પિતાની આજ્ઞાથી તેણે વેત વસ્ત્રો ધારણ કર્યા, તેથી શરઋતુનાં શુભ્ર વાદળાંથી પર્વત શેભે તેમ તે શોભવા લાગ્યું. પછી વારાંગનાઓએ આવીને જાણે નિર્મળ ચંદ્રિકાનું પૂર હોય તેવા ગશીર્ષચંદનથી તેને સર્વ અંગે વિલેપન કર્યું અને સ્વર્ગમાંથી આકર્ષણ કરેલા નક્ષત્રગણુને પરવીને બનાવ્યા હોય તેવાં મુક્તામય આભૂષણે તેણે ધારણ કર્યા. જાણે મહાપ્રચંડ એ પિતાનો પ્રતાપ હોય તેવા માણિજ્યના તેજથી જવલાયમાન મુગટ તેના મસ્તક ઉપર રાજાએ પોતે પહેરા અને ક્ષણવારમાં જાણે યશ પ્રગટ હોય તેવું નિર્મળ છત્ર તેના શિર ઉપર આરેપણ કર્યું. બંને પડખે રાજ્યસંપત્તિરૂપી લતાનાં પુષ્પોને જાણે સૂચવતા હોય તેવા ચામર વારાંગનાઓ વીંઝવા લાગી. પછી મહારાજાએ સ્વહસ્તે તેના લલાટમાં ઉદયાચળની ચૂલિકા ઉપર રહેલા ચંદ્રના જેવું ચંદનનું તિલક કર્યું. એવી રીતે કુમારને પરમહર્ષથી રાજ્ય ઉપર બેસારી, લક્ષ્મીની રક્ષાને જાણે મંત્ર હોય તેવી આ પ્રમાણેની શિક્ષા રાજાએ આપી–“હે વત્સ ! હવે તું પૃથ્વીનો આધાર થયો છે અને તારે આધાર કેઈ નથી, માટે પ્રમાદ છોડીને તારા પિતાના આત્માથી તેને ધારણ કરજે. હમેશાં આધાર શિથિલ થતાં આધેય ભ્રષ્ટ થાય છે, તેથી વિષયના અતિપ્રસંગથી થયેલી શિથિલતાથી તું તારી રક્ષા કરજે. યૌવન, રૂપ અને સ્વામીપણું તે એક એક પણ પ્રમાદનાં કારણ છે અને બુદ્ધિવાનની કાર્યસિદ્ધિને નાશ કરનારાં છે એમ જાણજે. કુળક્રમથી આવેલી છતાં પણ દુરારાધ્ય અને છળની ગવેષણ કરનારી આ લક્ષ્મી રાક્ષસીની પેઠે પ્રમાદી પુરુષને છળે છે. ઘણું કાળનો સ્નેહ પણ એ લક્ષમીની સ્થિરતાને માટે થતો નથી, તેથી જ્યારે અવસર આવે છે ત્યારે તે સારિકા (સોગઠી) ની પેઠે તત્કાળ બીજે સ્થાને ચાલી જાય છે. કુલટાની પેઠે અપવાદને પણ ભય નહીં ધારણ કરતી એ લક્ષ્મી સુમની પેઠે જાગતા એવા પોતાના પ્રમાદી પતિને છોડી દે છે. એ લક્ષમીને કદાપિ રક્ષણ સંબંધી દાક્ષિણ્ય તે થતું જ નથી; પણ તે વાંદરીની પેઠે ઠેકીને બીજા સ્થાનમાં ચાલી જાય છે. નિર્લજજતા, ચપલતા અને નિઃસ્નેહપણું એ સિવાય બીજા ઘણા દેશે તેનામાં રહેલા છે અને જળની પેઠે નીચ તરફ જવું એ તે એની પ્રકૃતિ છે, એમ લક્ષમી સર્વ દેવમય હેવા છતાં પણ સૌ કેઈ તેને માટે પ્રયત્ન કરે છે. ઈદ્ર પણ લક્ષ્મીમાં આસક્ત છે તે મનુષ્યની શી વાત ? તેને સ્થિર કરવામાં જાણે પહેરેગીર હોય તેમ તું નીતિ અને પરાક્રમથી સંપન્ન થઈ સદા જાગૃત રહેજે. લક્ષ્મીની ઇચ્છાવાળા છતાં પણ તારે અલુબ્ધ થઈ Page #253 -------------------------------------------------------------------------- ________________ २२८ વિમલવાહનની પુત્રને હિતશિક્ષા. સર્ગ ૧ લે. આ પૃથ્વી પાળવી; કારણ કે ભાગી પુરુષને સ્ત્રીઓની પેઠે અલુબ્ધ પુરુષને લક્ષ્મી હમેશાં અનુગત રહે છે. ગ્રીષ્મઋતુના સૂર્યની પેઠે અતિ પ્રચંડપણું ધારણ કરીને કદાપિ આ પૃથ્વીને તું દુઃસહ કરથી આક્રાંત કરીશ નહીં. જરા પણ અગ્નિથી દગ્ધ થયેલું ઉત્તમ વસ્ત્ર જેમ ત્યજી દેવાય છે તેમ એક વખત પણ અન્યાય કરનારા પોતાના માણસને તું ત્યજી દેજે. મૃગયા, ધૂત અને મધુપાન એ સર્વથા બંધ કરાવજે; કારણ કે તપસ્વીના તપને ભાગી જેમ રાજા થાય છે તેમ પ્રજાનાં સર્વ પાપનો ભાગી પણ રાજા થાય છે. કામક્રોધાદિક અંતર શત્રુઓને તું જય કરજે; કારણ કે તેઓને જય કર્યા સિવાય બાહ્ય શત્રુઓને જીત્યા હોય તે ન જીત્યા બરાબર છે. દક્ષિણ નાયક જેમ ઘણી પત્નીઓનું યથાકાળે સેવન કરે તેમ તું ધર્મ, અર્થ અને કામનું પરસ્પર આ બધાથી યોગ્ય અવસરે સેવન કરજે. જેવી રીતે તેને સમય આવતાં ચોથા પુરુષાર્થ (મોક્ષ) માં તારે ઉત્સાહ ન હણાય તેવી રીતે તે ત્રણ પુરુષાર્થને તું સાધજે.” એવી રીતે કહી વિમલવાહન ભૂપાળ મૌન રહ્યો, એટલે કુમારે “તથતિ એમ કહી તે શિક્ષા અંગીકાર કરી. પછી સિંહાસનથી ઊઠી પૂર્વની પેઠે વિનીત એવા રાજકુમારે, વ્રતને માટે તૈયાર થવાને ઈછતા એવા પોતાના પિતાને હસ્તાવલંબન આપ્યું. એવી રીતે છડીદારથી પણ પોતાના આત્માને અ૫ માનનારા પુત્રે જેને હસ્તાવલંબન આપ્યું છે એવા તે રાજા ઘણું કળશેથી ભૂષિત નાનગૃહમાં દાખલ થયા. ત્યાં જાણે મેઘની ધારા હોય તેવી મકરમુખી સુવર્ણ ઝારીઓમાંથી નીકળતા જળવડે તેણે સ્નાન કર્યું. કમળ હિરાગળ વસ્ત્રથી અંગને લુંછી સર્વાગે ગોશીષચંદનનું વિલેપન કર્યું. ગુંથી જાણનાર પુરુષોએ નીલ કમળના જે શ્યામ અને પુષ્પગર્ભ એ રાજાને કેશપાશ ચંદ્રગર્ભિત મેઘની પેઠે શેભિત કર્યો. વિશાળ, નિર્મળ સ્વચ્છ અને પિતાની જેવા મનહર ગુણવાળા બે દિવ્ય અને મંગળિક વસ્ત્રો તેણે ધારણ કર્યા. પછી સર્વ રાજાઓમાં મુગટ સમાન તે રાજાએ કુમારે લાવેલા માણિજ્ય અને સુવર્ણના મુગટને મસ્તક ઉપર ધારણ કર્યો. ગુણ રૂપી આભૂષણને ધારણ કરનાર તે રાજાએ હાર, બાજુબંધ અને કુંડળ વિગેરે બીજાં આભૂષણે પહેર્યા, જાણે બીજે કલ્પવૃક્ષ હોય એવા તે રાજાએ રત્ન, કાંચન, રૂ, વસ્ત્ર અને બીજું જે કાંઈ યાચકેએ માગ્યું તે દાનમાં આપ્યું. પછી જેમ પુષ્પક વિમાનમાં બેસે તેમ નરકુંજર એવા તે વિમલવાહન રાજા સો પુરુષેએ વહન કરવા ગ્ય શિબિકામાં આરૂઢ થયા, જાણે સાક્ષાત્ ત્રણ રત્નોએ આવીને તેને સેવ્યો હોય તેમ વેત છત્ર અને બે ચામરો તેને સેવવા લાગ્યા. જાણે મળેલા બે મિત્રો હોય તેમ ચારણ-ભાટને કોલાહલ અને વાજિંત્રોનો તારશખ પુરુષને હર્ષ આપવા લાગ્યું. ગ્રહોથી જેમ ગ્રહપતિ શેભે તેમ પાછળ, આગળ અને બંને પડખે રહેલા શ્રીમાન્ સામંત રાજાઓથી તે શોભવા લાગ્યો. નમેલા ડીંટવાળા કમળની જેમ વળેલી ગ્રીવાવાળા અને આજ્ઞાને ઈચ્છનારા દ્વારપાળની પેઠે રાજકુમાર આગળ ચાલવા લાગ્યા. સંપૂર્ણ જળકુંભને ગ્રહણ કરનારી નગરસ્ત્રીઓ પગલે પગલે મંગળ કરી અનુક્રમે તેને જોવા લાગી. વિચિત્ર પ્રકારના માંચડાઓથી વ્યાસ, પતાકાની પંક્તિઓથી ભારવાળા અને યક્ષકઈમે પંકિત થયેલા રાજમાર્ગને પવિત્ર કરતે તે ચાલવા લાગે. દરેક માંચડે ગંધર્વ વર્ગના જેવા સંગીતપૂર્વક અન્ય અન્ય વનિતાએ કરેલા આરાત્રિક મંગળને ગ્રહણ કરતો હતો. જાણે ચિત્રમાં આલેખેલા હોય તેવા પ્રફુલ્લિત અને Page #254 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જુ અરિદમાચાર્યની દેશના. ૨૨૯ નિશ્ચળ નેત્રોવડે દૂરથી નગરલેકેએ અદષ્ટપૂર્વની પેઠે તે જેવાતે હતો. જાણે મંત્રબળથી આકર્ષણ કર્યા હોય વા કામણ કર્યા હોય અને વાણીથી બંધાઈ ગયા હોય તેવા સર્વ લેકેથી તે ઘણી રીતે અનુસરતા હતા. એવી રીતે પુણ્યના ધામરૂપ તે રાજા અરિંદમાચાર્યના ચરણકમળથી પવિત્ર થયેલા ઉદ્યાન સમીપે આવ્યો, એટલે શિબિકામાંથી ઉતરીને પગે ચાલતા તેણે તપસ્વીઓના મનની પેઠે ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. પછી રાજાએ ભુજા પરથી પૃથ્વીના ભારની પેઠે સર્વ આભૂષણે ઉતાર્યા. કામદેવના શાસનની પેઠે તેણે મસ્તક ઉપર ચિરકાળથી ધારણ કરેલી માળાને છેડી દીધી. પછી આચાર્યના વામપા રહી ચૈત્યવંદન કરી આચાર્ય આપેલાં રજોહરણાદિ મુનિચિહ્નને તેણે ધારણ કર્યા. હું સર્વ સાવદ્યોગનું પ્રત્યાખ્યાન કરું છું” એમ કહી પાંચ મુષ્ટિવડે કેશને લગ્ન કર્યો. તત્કાળ ગ્રહણ કરેલા વ્રતીલિંગથી જાણે બાળપણથી જ વ્રતધારી હોય તે તે મોટા મનવાળે રાજા શોભવા લાગ્યો. પછી પ્રદક્ષિણાપૂર્વક ગુરુને વંદના કરી અને ગુરુએ ધર્મદેશના આપવા માંડી. “આ અપાર સંસારમાં સમુદ્રની અંદર દક્ષિણવત્ત શંખની જેમ મનુષ્ય જન્મ કવચિત્ પ્રાપ્ત થાય છે. કદાપિ મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય તો પણ બોધિબીજ પ્રાપ્ત “થવું બહુ દુર્લભ છે. કદાપિ તે પ્રાપ્ત થાય પણ મહાવત (ચારિત્ર)ના યોગ તે “પુણ્યગથી જ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી વર્ષાઋતુ સંબંધી મેઘ પ્રાપ્ત ન થાય ત્યાં “સુધી જ પૃથ્વી ઉપર સૂર્યને સંતાપ થાય છે, જ્યાં સુધી કેસરીસિંહ ન આવે ત્યાં સુધી જ હાથીઓથી વનને ભંગ થાય છે, જ્યાં સુધી સૂર્યને ઉદય ન થાય ત્યાં સુધી જ જગત અંધકારથી અંધ રહે છે, જ્યાં સુધી પક્ષીઓને રાજા ગરૂડ ન હોય ત્યાં “સુધી જ પ્રાણીઓને સપને ભય લાગે છે અને જ્યાં સુધી કલ્પવૃક્ષ મળે નહિ ત્યાં “સુધી જ પ્રાણુઓને દારિદ્રય રહે છે, તેમજ જ્યાં સુધી મહાવ્રત પ્રાપ્ત કર્યું નથી “ત્યાં સુધી જ પ્રાણીઓને સંસારને ભય લાગે છે. આરોગ્ય, રૂપ, લાવણ્ય, દીર્ઘ આયુષ, મટી સમૃદ્ધિ, હુકમ, ઐશ્વર્ય, પ્રતાપીપણું, સામ્રાજ્ય, ચક્રવત્તીપણું, દેવપણું, સામા“નિકપણું, ઈન્દ્રપણું, અહમિંદ્રપણું, સિદ્ધતા અને તીર્થંકરપણું એ સર્વ આ મહાવ્રતનું બજ ફળ છે. એક દિવસ પણ નિર્મોહ થઈને વ્રત પાળનાર માણસ કદાપિ જે તે ભવે મોક્ષ “ન પામે તે પણ સ્વર્ગગામી તા અવશ્ય થાય છે, તે જે મહાભાગ તૃણની પેઠે સવ લક્ષમીને છેડી દીક્ષા ગ્રહણ કરી ચિરકાળ ચારિત્ર પાળે છે તેની તે શી વાત ?” એવી રીતે અરિંદમ મહામુનિએ દેશના આપી અન્યત્ર વિહાર કર્યો, કારણ કે મુનિઓ એક ઠેકાણે રહેતા નથી. પછી ગ્રામ, પુર, અરણ્ય, આકર અને દ્રણ વિગેરેમાં વિમલવાહન મુનિએ ગુરુની સાથે છાયાની પેઠે વિહાર કર્યો. સૂર્યની કાંતિથી સવ લેક આક્રાંત થયા પછી જીવરક્ષાને માટે માર્ગે યુગમાત્ર દષ્ટિ આપી ઇર્યામાં વિચક્ષણ એવા તે ઋષિ વિહાર કરતા હતા (ઈસમિતિ), ભાષા સમિતિમાં ચતુર એવા તે મુનિ નિરવદ્ય, મિત અને સર્વજનને હિતકારી વાણું બેલતા હતા (ભાષાસમિતિ), એષણનિપુણ એવા એ મહામુનિ બેંતાલીશ ભિક્ષાદે અદ્રષિત એવા પિંડને પારણના દિવસે ગ્રહણ કરતા હતા (એષણસમિતિ), ગ્રહણ કરવામાં ચતુર એવા તે મુનિ આસન વિગેરેને જોઈ, યત્નથી તેની પ્રતિલેખના કરી લેતા-મૂકતા હતા (આદાનનિક્ષેપણુસમિતિ) અને સર્વ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ વિમલવાહન રાજર્ષિનું પ્રવચન-માતાનું પરિપાલન સગ ૧ લે. પ્રાણુઓ ઉપર દયાળુ એવા તે મહાત્મા કફ, મૂત્ર અને મળ વિગેરે પદાર્થો નિજીવ પૃથ્વી ઉપર છેડતા હતા (પારિષ્ઠાપનિકાસમિતિ). કલ્પનાજાળથી મુક્ત અને સમતામાં રહેલા પોતાના મનને તે મહામુનિએ ગુણરૂપી વૃક્ષેના આરામની અંદર આરામ લેનારું કર્યું હતું (મનગુપ્તિ). ઘણું કરીને સંજ્ઞાદિકના પણ પરિવાર સહિત તેઓ મૌનપણે રહેતા હતા. કદાપિ તે અનુગ્રાહ્ય પુરુષના આગ્રહથી બોલતા હતા તે મિત ભાષણથી જ બોલતા હતા (વચનગુપ્તિ). સ્કંધને ખુજલી કરવાની ઈચ્છાવાળા મહિષ વિગેરે સ્તંભબુદ્ધિથી તેમના શરીર સાથે ઘર્ષણ કરતા હતા તથાપિ તે કાર્યોત્સર્ગને છોડતા ન હતા. શયન, આસન, નિક્ષેપ, આદાન અને સંક્રમણ (વિહાર) વિગેરે સ્થાનમાં હમેશાં તે મહામનવાળ મુનિ કાયાનું નિયમન કરતા હતા (કાયગુપ્તિ). એવી રીતે મહામુનિ ચારિત્રરૂપી શરીરને ઉત્પન્ન કરવામાં અને શોધન કરવામાં માતારૂપ એવી પાંચ સમિતિ અને ત્રણ ગુણિરૂપ આઠ પ્રવચન-માતાને ધારણ કરતા હતા. સુધાથી આ થતા છતાં પણ શક્તિસંપન્ન થઈને એષણને ઉલ્લંઘન કર્યા સિવાય અદીન અને અવિહળ થઈ એ વિદ્વાન મુનિ સંયમયાત્રાને માટે ઉદ્યમ કરતા વિચરતા હતા (ક્ષુધાપરિસહ ૧). માર્ગમાં જતાં તૃષિત થતા તો પણ એ તત્વવેત્તા મુનિ દીનપણું આદરીને કાચા પાણીને ઈચ્છતા નહીં, પણ પ્રાસુક જળને જ ગ્રહણ કરતા હતા (તૃષાપરિસહ ૨). શીતવડે પીડા પામતા અને ત્વચા ઉપર વસ્ત્રના રક્ષણ રહિત છતાં પણ એ મહાત્મા અકયું વસ્ત્રને લેતા નહીં, તેમજ અગ્નિ પણ સળગાવતા નહીં અને તાપતા પણ નહીં (શીત પરિસહ ૩). ઉન્ડાળામાં તડકાથી તપેલા તે મુનિ ઉષ્ણતાને નિંદતા નહીં તેમજ છાયાને પણ સંભારતા નહીં. કોઈ વખત પંખાને ઉપયોગ કરતા નહીં, મજ્જન કરતા નહીં કે વિલેપન પણ કરતા નહીં (ઉષ્ણુ પરિસહ ૪). ડાંસ અને મસલા વિગેરે કરડતા તે પણ તે મહાત્મા સર્વની ભજનની લોલુપતા જાણતા, તેથી તેમના ઉપર દ્વેષ કરતા નહીં અને તેમને ઉડાડતા નહીં; તેમને નિરાશ ન કરતાં તેમની ઉપેક્ષા કરીને રહેતા હતા (હંસ પરિસહ ૫), વસ્ત્ર નથી અથવા આ વસ્ત્ર નઠારું છે એમ ઉભય રીતે તેઓ ઈચ્છતા ન હતા, પણ સમાધિથી અબાધિત થઈને લાભાલાભની વિચિત્રતાને જાણતા હતા (અચેલક પરિસહ ૬). ધર્મરૂપી આરામમાં પ્રીતિવાળા તે યતિ કદાપિ અરતિ કરતા નહીં, પણ ચાલતાં, ઉભા રહેતાં અને બેસતાં સ્વસ્થતાને જ આશ્રય કરતા હતા (આરતી પરિસહ ૭). જેમને સંગરૂપી પંક પેઈ શકાય તેવો નથી એવી મોક્ષદ્વારની અર્ગલારૂપ સ્ત્રીઓને તે ચિંતવતા પૂર્ણ નહીં, કારણ તે ફક્ત ચિંતવેલી પણ તેઓ ધર્મના નાશને માટે જ થાય છે (સ્ત્રી પરિસહ ૮). પ્રામાદિકમાં અનિયમપણે રહેનારા, તેથી સ્થાનબંધે વર્જિત એવા તે મુનિ મહારાજા બે પ્રકારના અભિગ્રહ સહિત એકલા જ વિચરતા હતા (ચર્યા પરિસહ ૯), સ્ત્રીરૂપ કંટકરહિત આસનાદિકમાં બેસનાર તેઓ ઈ અનિષ્ટ ઉપસર્ગોને નિઃસ્પૃહ અને નિર્ભય થઈ સહન કરતા હતા (નિષા પરિસહ ૧૦). એ સંસ્તાર પ્રાતઃકાળમાં ત્યાગ કરવા ગ્ય છે એમ ચિંતવી સારા નરસા સંસ્તારા. માં સુખદુઃખ અને રાગદ્વેષ ન ધારણ કરતાં શયન કરતા હતા. (શયા પરિસહ ૧૧). પિતાની ક્ષમાશ્રમણુતાને જાણનારા તે મુનિ આક્રોશ કરનાર સામે આક્રોશ ન કરતાં ઉલટા તેનો ઉપકાર માનતા હતા (આકાશ પરિસહ ૧૨). તેઓને કેાઈ વધાદિક કરતું હતું Page #256 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જુ. બાવીશ પરિસનું વર્ણન. ૨૩૧ તે પણ જીવને નાશ ન કરવાના કારણથી, ક્રોધની દુષ્ટતા જાણવાથી, ક્ષમા સહિત હેવાથી અને ગુણના ઉપાર્જનથી કેઈને સામા હણતા નહેતા (વધ પરિસહ ૧૩). બીજાઓએ આપેલા પદાર્થથી નિર્વાહ કરનારા વતિએને યાચના કર્યા છતાં ન મળે તે પણ રસ ન કરવી જોઈએ એમ ધારી યાચના-દુઃખને તેઓ ગણતા નહતા અને ગૃહસ્થાશ્રમને પણ ઈચ્છતા નહેતા (યાચના પરિસહ ૧૪). તે પરને માટે અને પિતાના માટે બીજાથી અન્નાદિક મેળવતા અથવા નહીં પણું મળતું પરંતુ તેને લાભ થવાથી મદ ધરતા નહીં અને અલાભ થવાથી પિતાને કે પરેને નિંદતા નહીં (અલાભ પરિસહ ૧૫). તેઓ ગિથી ઉગ પામતા નહીં અને ચિકિત્સાને પણ ઈચ્છતા નહીં, પરંતુ શરીરથી આત્માને ભિન્ન જાણી અદીનહુદયે વેદનાને સહન કરતા હતા. (રેગ પરિસહ ૧૬). અલ્પ અને બારીક વસ્ત્રો પાથરવાને લીધે પાથરેલા સંસ્મારકમાંથી તૃણાદિકને સ્પર્શ થતા તેને તેઓ સહન કરતા હતા, પરંતુ મૃદુ સંસ્તારકને ઈચ્છતા નહોતા (તૃણુ પરિસહ ૧૭). શ્રીમઝતુના તાપથી સર્વ અંગેને મળ ભીંજાઈ જતે તે પણ તે સ્નાન કે ઉદ્વર્તનને ઈચ્છતા નહીં (મળ પરિસહ ૧૮). સામા ઊભું થવું, અર્ચન કરવું અને દાન કરવું વિગેરે સત્કાર ક્રિયાના તેઓ અભિલાષી થતા નહીં, સત્કાર ન થતે તે ખેદ પામતા નહીં અને સત્કાર થવાથી હર્ષ પામતા નહીં (સત્કાર પરિસહ ૧૯). પ્રજ્ઞાવંતની પ્રજ્ઞા જોઈ અને પિતાની અજ્ઞતા જાણ ખેદ પામતા નહીં અને પ્રજ્ઞાની ઉત્કર્ષતાને પામીને મદ પણ કરતા નહીં(પ્રજ્ઞા પરિસહ ૨૦). જ્ઞાનને લાભ અનુક્રમે થાય છે એમ જાણનારા તે મુનિ જ્ઞાનચારિત્રે યુક્ત છતાં પણ “હું અદ્યાપિ છદ્મસ્થ છું” એવા વિચારથી અજ્ઞાનપણાને પણ સહન કરતા હતા (અજ્ઞાન પરિસહ ૨૧). જિનેશ્વર, તદુક્ત શાસ્ત્ર, જીવ, ધર્મ, અધર્મ અને ભવાંતર એ પરાક્ષ છે, તે પણ એ શુદ્ધદર્શની (સમ્યકત્વી) મુનિ તેને મિથ્યા માનતા નહોતા (સમ્યક્ત્વ પરિસહ ૨૨). એવી રીતે મન વચન કાયાને વશ રાખનારા એ મુનિ સ્વયમેવ થયેલા કે પરે પ્રેરેલા શારીરિક અને માનસિક સર્વ પરિસને સહન કરતા હતા. સ્વામી એવા શ્રીમત્ અહતિના ધ્યાનમાં નિરંતર એકતાન કરી એ મુનિએ પિતાનું ચિત્ત ચૈત્યવત્ સ્થિર કર્યું. સિદ્ધ, ગુરુ, બહુશ્રત, સ્થવિર, તપસ્વી, શ્રુતજ્ઞાન અને સંઘને વિષે તેઓ ભક્તિવંત હતા, તેથી તે સ્થાનકેનું તથા બીજા પણ તીર્થંકરનામકમ ઉપાર્જન કરનારા સ્થાનકે કે જેનું આરાધન મહાત્મા વિના બીજા પુરુષને દુર્લભ છે તેનું તેમણે સેવન કર્યું, અને એકાવલી, રત્નાવલી, કનકાવલી અને જ્યેષ્ઠ તથા કનિષ્ઠ સિંહનિષ્ફીડીત વિગેરે ઉત્તમ તપ તેમણે કર્યા. કર્મનિર્જરા કરવાને માટે તેમણે માપવાસથી આરંભીને અષ્ટમાપવાસ સુધીને તપ કર્યો. સમતાપરાયણ એવા એ મહાત્માએ એવી રીતે તીવ્ર તપ કરી, અંતે બે પ્રકારની સંખના તેમજ અનશન કરીને શુભ ધ્યાનમાં તત્પરપણે પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરતાં જેમ લીલામાત્રમાં સ્થાનને ત્યાગ કરે તેમ પિતાના દેહને ત્યાગ કર્યો અને ત્યાંથી વિજય નામના અનત્તર વિમાનને વિષે તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. તે વિમાનમાં દેવતાઓનું એક હસ્તપ્રમાણ શરીર હોય છે. ચંદ્રનાં કિરણની પેઠે ઉજજવળ વર્ણવાળા, અહંકારે વર્જિત, સુંદર આભૂષણેએ ભૂષિત અને અહમિંદ્ર એવા તે દેવતાઓ સર્વદા પ્રતીકાર રહિત થઈને સુખશય્યામાં પિસ્યા રહે છે અને શક્તિ છતાં Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ અનુત્તર વિમાનનું વર્ણન. સર્ગ ૨ જે. પણ ઉત્તરક્રિય નિર્માણ કરીને સ્થાનાંતરે જતા નથી. પિતાની અવધિજ્ઞાનની સંપત્તિથી તેઓ આખી લોકનાલિકાનું અવેલેકન કર્યા કરે છે. તેમને આયુષ્યના સાગરોપમના સંખ્યા જેટલા પક્ષેએ એટલે તેત્રીશ પક્ષોએ વાસ લેવું પડે છે અને તેટલાં હજાર વર્ષે એટલે તેત્રીશ હજાર વર્ષે ભેજનની ઈચ્છા થાય છે. એવી રીતના સુખદાયી તે વિમાનમાં ઉત્પન્ન થવાથી તેઓ નિર્વાણસુખના જેવું ઉત્તમ સુખ અનુભવવા લાગ્યા. એ પ્રમાણે વત્તતાં જ્યારે આયુષ્યમાં છ માસ અવશેષ રહ્યા ત્યારે બીજા દેવતાની પેઠે તેમને મેહ ન થયો, પણ પુણ્યદય નજીક આવવાથી તેમનું તેજ વૃદ્ધિ પામ્યું. અમૃતના દ્રહમાં હંસની પેઠે અદ્વૈત સુખના વિસ્તારમાં મગ્ન થયેલા તે દેવે તે સ્થાનકે તેત્રીશ સાગરેપમ પ્રમાણુ આયુષ્યને એક દિવસની પેઠે નિર્ગમન કર્યું. 2 इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये द्वितीये पर्वणि श्रीअजितस्वामीपूर्वभववर्णनो नाम प्रथमः सर्गः ॥ १ ॥ સર્ગ બીજ. ~ આ જંબુદ્વિીપના ભરતક્ષેત્રની અંદર જાણે પૃથ્વીની શિરોમણિ હોય તેવી વિનીતા નામની નગરીને વિષે ત્રણ જગતના સ્વામી આદિ તીર્થકર શ્રી ઋષભદેવજીના મોક્ષકાળ પછી તેમના ઈક્વાકુવંશમાં અસંખ્ય રજાઓ પિતાના શુભ ભાવવડે સિદ્ધિપદને અને સર્વાર્થસિદ્ધ વિમાનને પ્રાપ્ત થયા, અનંતર જિતશત્રુ નામે રાજા થયા. ઈક્વાકુવંશને વિષે વિસ્તાર કરેલા છત્રરૂપ એ રાજા વિશ્વના સંતાપને હરણ કરનાર હતા. વિસ્તાર પામેલા ઉજજવળ યશથી તેના ઉત્સાહ વિગેરે ગુણે ચંદ્રવડે નક્ષત્રોની પેઠે સનાથપણું પામ્યા હતા. તે સમુદ્રની જેવા ગંભીર હતા. ચંદ્રની જેવા આહલાદકારી હતા, શરચ્છને વજીના ઘરરૂપ હતા અને લહમીરૂપી લતાના મંડપ હતા. સર્વ મનુષ્ય અને દેવતાના હૃદયમાં સ્થાન કરનાર તે રાજા સમુદ્રમાં ચંદ્રની પેઠે એક છતાં પણ અનેકપણે જણાતા હતા. દિશાઓના ચકને આકાંત કરનારા પિતાના દુસહ તેજથી તે મધ્યાહુનના સૂર્યની પેઠે સર્વ જગતને માથે તપી રહ્યા હતા. પૃથ્વી ઉપર રાજ્ય કરતા એ રાજાના શાસનને સર્વ રાજાએ મુગટની પેઠે પિતાના શિર ઉપર ધારણ કરતા હતા. મેઘ જેમ પૃથ્વી પરથી જળ ગ્રહણ કરીને પાછું આપે તેમ તે પૃથ્વીમાંથી દ્રવ્ય ગ્રહણ કરી વિશ્વના ઉપકારને માટે પાછું આપતા હતા. નિત્ય તે ધર્મને Page #258 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું વિજયારાણીએ જોયેલાં શ્રેષ્ઠ ચૌદ સ્વ. ૨૩૩ માટે ચિંતવન કરતા, ધમને માટે બેલતા અને ધર્મને માટે વિચારતા હતા. એવી રીતે મન, વચન, કાયામાં તેને ધર્મને માટે જ નિબંધન હતું. તેને સુમિત્રવિજય નામે અસાધારણ પરાક્રમી એક નાને ભાઈ હતું, તે યુવરાજપને ધારણ કરતે હતે. પૃથ્વી ઉપર આવેલી જાણે દેવી હોય તેવી વિજયાદેવી નામે જિતશત્રુ રાજાને રાણી હતી. બે હસ્ત, બે ચરણ, બે નેત્ર અને મુખવડે જાણે વિકાસ પામેલા કમળના ખંડમય બની હોય તેવી તે દેવી શેભતી હતી, પૃથ્વીનું તે આભૂષણ હતી અને તેનું આભુષણ શીલ હતું. તેના શરીર ઉપર બીજાં આભૂષણને ભાર (સમૂહ) હતા, તે ફક્ત પ્રક્રિયાને માટે જ રાખ્યો હતો. સમગ્ર કળાને જાણતી અને અખિલ વિશ્વમાં શોભા પામતી, તેથી જાણે સરસ્વતી કે લક્ષ્મી પૃથ્વી ઉપર નિવાસ કરવાને માટે આવી હોય તેવી તે જણાતી હતી. સર્વ પુરુષમાં ઉત્તમ તે રાજા અને સર્વ સ્ત્રીઓમાં શિરોમણિ તે રાણીએ બન્નેને ગંગા અને સાગરની પેઠે સરખે એગ થયેલ હતું. હવે વિમલવાહન રાજાને જીવ વિજય નામે વિમાનથી ચવીને રત્નની ખાણ જેવી વિજ્યાદેવીની કુક્ષીને વિષે, વૈશાખ માસની શુકલ ત્રદશીને દિવસે ચંદ્રને વેગ હિણી નક્ષત્રને વિષે આવ્યા હતા તે સમયે ત્રણ જ્ઞાનને ધારણ કરનાર પુત્રરત્નપણે ઉત્પન્ન થયે. ગર્ભવાસ પામેલા તેમના પ્રભાવથી નારકીના જીવને પણ ક્ષણવાર સુખ ઉત્પન્ન થયું. તે રાત્રિના અતિ પવિત્ર ચેથા પ્રહરમાં વિજયાદેવીએ ચંદ સ્વમો જોયાં. તેમાં પ્રથમ સ્વપ્ન મદના સુગંધથી ભ્રમરનું મંડળ જેના ઉપર ભ્રમણું કરી રહ્યું હતું એ અને ગર્જનાએ મેઘને ઉલ્લંઘન કરનાર રાવત હસ્તી જે હસ્તી જે. બીજે સ્વને ઊંચા શિંગવડે સુંદર શરદૂઋતુના મેઘ જે વેત અને સુંદર ચરણવાળે જાણે જંગમ કૈલાસ પર્વત હોય તે વૃષભ જે. ત્રીજે સ્વપ્ન ચંદ્રકળા જેવા વક નથી અને કુંકુમ તથા કેસરના વર્ણને ઉલંઘન કરનારી કેશરાથી પ્રકાશમાન થતો યુવાન કેસરીસિંહ જે. ચોથે સ્વને બે હસ્તી બંને તરફ પૂર્ણકુંભને ઊંચા કરી જેના ઉપર અભિષેક કરી રહ્યા છે એવી અને કમળના આસનવાળી લક્ષ્મીદેવીને જોઈપાંચમે સ્વને વિકાસ પામેલાં પુષ્પોની સુગંધવડે દિશાઓના ભાગને સુગંધમય કરનારી પુપની માળા જાણે આકાશનું વેચક આભૂષણ હોય તેમ આકાશમાં રહેલી જોઈ. છઠે સ્વપ્ન સંપૂર્ણ મંડળવા હેવાથી અવસર વિના પૂર્ણિમાને બતાવતો અને ચંદ્રિકાથી આકાશને તરંગિત કરતે ચંદ્ર જે. સાતમે સ્વપ્ન પ્રસરતા કિરણેથી અંધકારસમૂહને નાશ કરતા અને રાત્રિએ પણ દિવસને વિસ્તારને સૂર્ય જે. આઠમે સ્વપ્ન કલ્પવૃક્ષની જાણે શાખા હોય અને રત્નગિરિનું જાણે શંગ હોય તેવી આકાશગામી પતાકાએ અંકિત થયેલે રત્નમય વિજ જોવામાં આવ્યું. નવમે સ્વને વિકાસ પામેલાં શ્વેત કમળાથી જેનું મુખ આચ્છાદિત થયેલું છે, એવો મંગળ ગ્રહ તુલ્ય સુંદર પૂર્ણકુંભ જે. દશમે સ્વપ્ન લહમીદેવીનાં જાણે આસનો હોય તેવાં કમળથી ચેતરફ અંકિત થયેલું અને સ્વચ્છ જળના તરંગોથી મનેહર એવું પઘસરવર . અગિયારમે સ્વપ્ન ઉપરાઉપર આવતા કલેલથી અને ઉછળતા જળ, થી જાણે આકાશમાં રહેલા ચંદ્રને આલિંગન કરવાને ધારતો હોય તેવો સમુદ્ર જે. A - 30 Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ | વિજયા અને વૈજયંતીએ જોયેલાં ચાર સ્વપ્ન. સગ ૨ જે બારમે સ્વપ્ન જાણે અનુત્તર વિમાનમાંહેનું એક વિમાન આવ્યું હોય તેવું વિચિત્ર રત્નમય ઉત્તમ વિમાન જોવામાં આવ્યું. તેરમે સ્વપ્ન રત્નગર્ભા (પૃથ્વી) એ જાણે રત્નનું સર્વસ્વ પ્રસવ્યું હોય તે ઘણું કાંતિના સમૂહવાળે ઉન્નત રત્નપુંજ જોવામાં આવ્યું. ચૌદમે સ્વને લક્ષ્યમાં રહેલા સમગ્ર તેજસ્વી પદાર્થને જાણે તેજપુંજ એકત્ર કર્યો હોય તેવો નિઈમઅગ્નિ જેવામાં આવ્યો. એવી પરિપાટીએ એ ચૌદ વપને વિજયાદેવીને પિતાના મુખકમળમાં ભ્રમરાની પેઠે પ્રવેશ કરતા જોવામાં આવ્યાં. તે સમયે ઈદ્રના આસનનો પ્રકંપ થયો, એટલે ઈદે પિતાનાં સહસ્ત્ર નેત્રોથી પણ અધિક નેત્રરૂપ અવધિજ્ઞાને જોયું. જેવાથી તીર્થકર મહારાજાને ઉદ્ભવ થયેલે જાણી રોમાંચિત શરીરવાળા ઈંદ્ર વિચારવા લાગ્યા કે “જગતને આનંદના હેતુરૂપ પરમેશ્વર વિજય નામના બીજા અનુત્તર વિમાનથી એવી હાલ જંબુદ્વીપના દક્ષિણાદ્ધ ભરતખંડના મધ્ય ભાગને વિષેવિનીતાપુરીમાં જિતશત્રુ રાજાની વિજયાદેવી નામે રાણીના ઉદરમાં અવતરેલા છે. તે આ અવસર્પિણમાં કરુણરસના સમુદ્ર એવા બીજા તીર્થકર ભગવાન થશે.” આવી રીતે ચિંતવી સંભ્રમ સહિત સિંહાસન, પાદપીઠ અને પાદુકાને છેડી ઊભા થયા. પછી તીર્થકરની દિશા સન્મુખ સાત આઠ પગલાં ચાલી, ઉત્તરાસંગ કરી, જમણે ઢીંચણ ભૂમિએ આપી, ડાબો ગોઠણુ જરા નમાવી, મસ્તક અને હાથથી પૃથ્વીતળને સ્પર્શ કરી તેણે ભગવંતને નમસ્કાર કર્યો. ત્યાં શકસ્તવપૂર્વક જિનવંદન કરીને તે સૌધર્મેદ્ર વિનીતા નગરી માં જિતશત્રુ રાજાને ઘરે આવ્યું. બીજા ઈંદ્રો પણ આસનકંપથી અહેમંતના અવતારને જાણી ભક્તિથી તત્કાળ ત્યાં આવ્યા. એ શક્રાદિક ઇંદ્રો કલ્યાણ કરી ભક્તિવાળા થઈને સ્વામિની શ્રી વિજયાદેવીના શયનગૃહમાં આવ્યા. તે સમયે તે શયનગૃહના આંગણામાં આમળાના જેવાં સ્થળ, સમવર્તુળ અને નિર્મળ અમૂલ્ય મતીઓના સાથીઓ પૂરેલા હતા. નીલમણિની પૂતળીઓએ અંક્તિ થયેલા સુવર્ણમય સ્તંભથી અને મરકત મણિનાં પત્રોથી તેના દ્વાર ઉપર તેારણે રચેલાં હતાં. સૂરમ તંતુવાળા અને પંચવણી એવાં અખંડ દિવ્ય વસ્ત્રોને, સંધ્યા મેઘથી આકાશની જેમ તરફ ઉલેચ બાંધેલ હતું. તેની ચોતરફ જાણે સ્થાપિત યષ્ટિ હોય તેવી સુવર્ણની ધૂપઘટિકાઓના યંત્રમાંથી ધૂમાડાની ઘટાઓ નીકળી રહી હતી. તે ગૃહની અંદર બંને તરફ ઊંચી, મધ્ય ભાગમાં જરા નીચી, હંસની રેમલતાના રૂથી ભરેલી, ઓશીકાથી શોભતી અને ઉજ્જવળ ઓછાડ સહિત એવી સુંદર શય્યા ઉપર રહેલા વિજયાદેવી ગંગાના તીર ઉપર રહેલી હંસલીની જેમ ઇદ્રોના જોવામાં આવ્યા. પિતાને ઓળખાવી, તેમને નમસ્કાર કરી તેમણે તીર્થકરના જન્મને સૂચવનારું સ્વપ્નનું ફળ કહ્યું. પછી સૌધર્મેદ્ર કુબેરને આજ્ઞા કરી કે “જેમ રાષભદેવના રાજ્યની આદિમાં તમે • આ નગરીને રત્નાદિકથી પૂરેલી હતી તેવી રીતે વસંતમાસ જેમ નવીન પદ્વવાદિકથી ઉદ્યાનને નવું કરે તેમ આ નગરીને નવીન ગૃહ વિગેરેથી નવી કરે અને મેઘ જેમ જળવડે પૃથ્વીને પૂરે તેમ સુવર્ણ, ધન, ધાન્ય અને વોથી ચેતરફ આ નગરીને પૂરી ઘો.” એવી રીતે કહી શકે અને બીજા સર્વ ઇંદ્રોએ નંદીશ્વર દ્વીપે જઈ શાશ્વત અર્વતની પ્રતિમા ને અષ્ટાદ્વિકા ઉત્સવ કર્યો અને ત્યાંથી સર્વે પિતાને સ્થાનકે ગયા. કુબેર પણ ઇંદ્રની આજ્ઞા પ્રમાણે કરીને ત્યાંથી પિતાની અલકાપુરીમાં ગયે. જાણે મેરુપર્વતના શિખરે હોય તેવા ઊંચા સુવર્ણના રાશિઓથી, જાણે વૈતાઢ્ય પર્વતનાં શિખર હોય તેવા રૂપાના ઢગલા Page #260 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જુ સ્વપ્નશાસ્ત્રીઓનું આગમન. ૨૩૫ એથી, જાણે રત્નાકરનું સર્વસ્વ હોય તેવા રત્નના ઢગલાથી, જગતના હર્ષનાં જાણે બીજા હેય તેવાં સત્તર પ્રકારના ધાન્યથી, સર્વ કપક્ષેથી જાણે લાવ્યા હોય તેવાં વથી, તિષ્ક દેવતાઓના જાણે રથ હોય તેવાં અતિ સુંદર વાહનથી તથા દરેક ગૃહ, દરેક દુકાન અને દરેક ચેક નવા કરવાથી ધનદે પૂરેલી:તે નગરી અલકાપુરીની જેવી શોભવા લાગી. તે જ રાત્રિએ સુમિનીત્ર એ જયંતી જેનું બીજું નામ યશોમતી હતું તેમણે પણું તે જ ચૌઢ સ્વને જોયા. કુમુદિનીની પેઠે અધિક હર્ષ ધરતી તે વિજયા અને વૈજયંતીએ બાકી રહેલી રાત્રિ જાગૃતપણે જ નિર્ગમન કરી. સ્વામિની વિયાએ પ્રાતઃકાળે તે સ્વપ્નવૃત્તાંત જિતશત્રુ રાજાને કહ્યો અને વૈજયંતીએ સુમિત્રવિજયને કો. વિજ્યા દેવીનાં તે સ્વપ્ન સરલ મને વિચારી જિતશત્રુ રાજા તેનું ફળ આવી રીતે કહેવા લાગ્યા “હે મહાદેવિ ! ગુણોથી જેમ યશની વૃદ્ધિ થાય, શાસ્ત્રાભ્યાસથી જેમ વિશેષ જ્ઞાનની સંપત્તિ થાય અને સૂર્યનાં કિરણોથી જેમ જગતમાં ઉદ્યોત થાય તેમ આ સ્વપ્નથી તમારે પણ ઉત્કૃષ્ટ એ પુત્ર થશે.” એવી રીતે રાજા સ્વપ્નનું ફળ વિસ્તારતા હતા, એવામાં પ્રતિહારીએ નિવેદન કરેલા સુમિત્રવિજય ત્યાં આવ્યા. પંચાગે ભૂતલને સ્પર્શ કરવાપૂર્વક રાજાને દેવવતુ નમસ્કાર કરી તેઓ યથાસ્થાને બેઠા. ક્ષણવાર રહી ફરીથી તે કુમારે ભક્તિથી અંજલિ જેડી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી કે “આજની રાત્રિના છેલ્લા પ્રહરે આપની વધુ વૈજયંતીએ મુખમાં પ્રવેશ કરતાં એવાં સ્વપ્ન જોયાં છે, તે આ પ્રમાણે- ગજેનાથી દિગ્ગજને પણ જય કરનાર હસ્તી, ઊંચી કુંઢવાળો અને ઉજજવળ આકૃતિવાળે વૃષભ, ઊંચી કેશાવળીની પંક્તિએ પ્રકાશિત મુખવાળે કેસરી, બંને તરફ એકેક હસ્તીએ અભિષેક કરાતી લમી, ઈદ્રધનુષ્યની જેવી પંચવણ પુષ્પની માળા, અમૃતકુંડની જે સંપૂર્ણ મંડળવાળો ચંદ્ર, સર્વ વિશ્વના એકત્ર કરેલા પ્રતાપવાળો હોય તે સૂર્ય, ઝુલતી પતાકાવાળે દિવ્ય રત્નમય મહાવજ, નવાં વેત કમળોથી મુખ પર આચ્છાદિત થયેલે પૂર્ણકુંભ, જાણે હજાર નેત્રવાળું હોય તેવું વિકસિત કમળાએ શોભતું પાસવર, તરંગોથી જાણે આકાશને ડુબાવવા ઈચ્છતા હોય તે સમુદ્ર, ઈદ્રના સામાનિક દેના વિમાનની જેવું મોટી હદ્ધિવાળું વિમાન, રત્નાચળનો જાણે સાર હોય તે સકુરણયમાન કાંતિવાળો રત્નકુંજ અને પિતાની શિખાથી આકાશને પલ્લવિત કરતે નિધૂમ અગ્નિ-એવા ચૌદ સ્વને તેણે જોયાં છે. તેનું ફળ તત્ત્વથી આપ જાણે છે અને તે ફળને ભજનાર પણ આપ જ છે.” રાજાએ કહ્યું-“આજ રાત્રિના ચરમ પ્રહરે વિજયાદેવીએ પણ આવાં જ સ્વપ્ન ફુટપણે જોયાં છે. જો કે એ મહાસ્વનો સામાન્યપણે પણ મોટા ફળને આપનારાં છે અને પૂર્ણિમાનાં ચંદ્રકિરણ જેવાં આનંદકારી લાગે છે, તથાપિ સ્વપ્નના વિશેષ ફલને જાણનારા વિદ્વાનને આ સ્વપ્નનું ફળ પૂછવું જોઈએ, કારણ કે ચંદ્રની કાંતિની પેઠે એ વિદ્વાનેમાં કુવલયને આનંદ કરવાપણું છે.” કુમારે હા કહી એટલે રાજાએ આદર સહિત પ્રેરેલા પ્રતિહારે સ્વપ્નશાસ જાણનારા વિદ્વાનોને બોલાવ્યા. પછી પ્રતિહારે પ્રથમ વિજ્ઞપ્તિ કરેલા તે નિમિત્તિકે જાણે સાક્ષાત સ્વપ્નશાસ્ત્રના રહસ્ય હોય તેવા એ રાજાની આગળ હાજર થયા. તેમણે જોયેલાં વેત વસ્ત્ર પહેરેલાં * ચંદ્રપક્ષે કુવલય એટલે ચઢવકાસી કમળ અને પક્ષે પૃથ્વીનું વલય. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ચારે નિકાયની દેવીઓએ કરેલ વિજ્યારાણીની સેવના. સગર જે. હતાં અને સ્નાનથી તેમની કાંતિ નિર્મળ હતી, તેથી પવન ચંદ્રની કાંતિએ આવૃત થયેલા જાણે તારા હોય તેવા તેઓ જણાતા હતા. મસ્તક ઉપર દુર્વાના અંકુરે નાખ્યા હતા, તેથી જાણે મુગટને ધારણ કરતા હોય અને કેશમાં પુષ્પ રાખ્યાં હતાં તેથી જાણે હંસ અને કમળ સહિત નદીઓના સમૂહ હોય તેવા તે શોભતા હતા. લલાટ ઉપર તેઓએ ગેરેચન ચૂર્ણથી તિલક કર્યા હતાં, તેથી જાણે અપ્લાન જ્ઞાનરૂપી દીપશિખાએથી શોભતા હોય તેવા જણાતા હતા અને અમૂલ્ય અલ્પ તેમજ સુંદર આભૂષણથી તેમનાં શરીર અંકિત હતાં, તેથી જાણે સુગંધી અને થોડાં થોડાં પુષ્પવાળાં ચૈત્રમાસનાં મુખવૃક્ષો હોય તેવા તેઓ શેભતા હતા. રાજાની પાસે આવી તેઓએ સર્વને કલ્યાણકારક આવેદોકત મંત્રવડે આશીર્વાદ આપ્યો. પછી ઉદ્યાનના પવને જેમ પુપને વરે તેમ તેમણે રાજાની ઉપર ક્ષેમકારી દુર્વા અક્ષતાદિક નાંખ્યા અને હંસ જેમ પદ્મિનીનાં પત્ર ઉપર બેસે તેમ દ્વારપાળે બતાવેલાં રમણિક ભદ્રાસને ઉપર તેઓ બેઠા. રાજાએ પિતાની સ્ત્રીને અને વધૂને મેઘની અંદર ચંદ્રલેખાની જેમ પડદાની અંદર બેસાર્યા. પછી રાજાએ જાણે સાક્ષાત્ સ્વપ્નફળ હોય તેવાં પુષ્પ અને ફળ અંજલિમાં લઈને પત્ની અને વધૂનાં સ્વપ્ન તેમને નિવેદન કર્યા. તેઓ પરસ્પર ત્યાં જ વિચારીને સ્વપ્નશાસ્ત્ર અનુસાર સ્વપ્નના અર્થને આ પ્રમાણે કહેવા લાગ્યા હે દેવ ! સ્વપ્નશાસ્ત્રમાં બેંતેર સ્વને કહ્યાં છે, તેમાં તિષ્ક દેવોમાં ગ્રહના જેમ ત્રીશ સ્વપ્ન ઉત્કૃષ્ટ કહ્યાં છે. ત્રીશ સ્વપ્નમાં આ ચૌદ સ્વપ્નને તે શાસ્ત્રના ચતુર વિદ્વાને મહાસ્વપ્ન કહે છે. જ્યારે તીર્થકર અથવા ચક્રવત્તી ગર્ભમાં આવે છે ત્યારે તેની માતા અનુક્રમે તે સ્વપ્ન રાત્રિના ચોથા પ્રહરે જુએ છે. એમાંથી સાત સ્વપ્ન વાસુદેવની માતા જુએ છે, ચાર બલભદ્રની માતા જુએ છે અને એક મંડલેશ્વરની માતા જુએ છે. એક સાથે બે તીર્થકર અને એક સાથે બે ચક્રવત્તી થતા નથી. એક માતાના પુત્ર તીર્થકર અને બીજી માતાના પુત્ર ચક્રવત્તી એમ થાય છે. ઋષભદેવના સમયમાં ભરત ચક્કી થયા છે અને અજિતનાથના સમયમાં સુમિત્રના પુત્ર સગરરાજા ચક્રી થશે તેમજ જિતશત્રુ રાજાના પુત્ર બીજા તીર્થકર અજિત નામે થશે, એવું અહંતું આગમથી અમે જાણેલું છે; તેથી આ વિજ્યાદેવીના પુત્ર તે તીર્થકર જાણવા અને વૈયંતીના પુત્ર પખંડ ભારતના અધિપતિ ચક્રી જાણવા.” એવી રીતનાં સ્વપ્નફળ સાંભળીને સંતુષ્ટ થયેલા રાજાએ નૈમિત્તિકને ગ્રામ, ગરાસ, વસ્ત્ર અને અલંકાર વિગેરેનાં પારિતોષિક આપ્યાં. અહે ! મહાપુરુષો ગર્ભાવાસની સ્થિતિમાં પણ લોકોને ઉપકારી જ થાય છે; કારણ કે તેમનો જન્મ માત્ર કહેવાથી તે નિમિત્તિકોની જન્મ સુધીની દુઃસ્થિતિ નાશ પામી. કલ્પવૃક્ષની જેમ વસ્ત્રાલંકારે શોભતા તેઓ રાજાની આજ્ઞાથી પોતપોતાને સ્થાનકે ગયા. ગંગા અને સિંધુ જેમ સમુદ્રમાં જાય તેમ વિજયા અને વૈજયંતી હર્ષ પામતી પિતાના વાસગૃહમાં ગઈ. પછી ઈંદ્રની આજ્ઞાથી દેવ વિમાનિક) અને અસુર (ભુવનપતિ) ની સ્ત્રીઓએ વિજયાદેવીને સેવવાને આ પ્રમાણે આરંભ કર્યો–વાયુકુમાર દેવતાની રમણીઓ દરરોજ આવીને તેમના ગૃહમાંથી રજ, કાષ્ટ અને તૃણાદિક દૂર કરવા લાગી, મેઘકુમારની દેવીએ દાસીની જેમ તેમના આંગણાની ભૂમિનું ગદકથી સિંચન કરવા લાગી, છ ઋતુની અધિ. Page #262 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું. દિશાકુમારીઓના આસનોને કપ. ૨૩૭ છાતા દેવીઓ જાણે ગર્ભમાં રહેલા પ્રભુને હમેશાં અર્થ આપવાને ઉદ્યમવંત થઈ હોય તેમ ત્યાં પંચવણી પુષ્પોની વૃષ્ટિ કરવા લાગી, મહાદેવીના ભાવને જાણનારી તિષ્ક દેવીએ સમયને અનુકૂળ તેમ સુખકારી લાગે તે પ્રમાણે પ્રકાશ કરવા લાગી, વનદેવીએ દાસીની જેમ તેરણદિક રચવા લાગી અને અન્ય દેવાંગનાઓ બંદીલોકની સ્ત્રીઓની જેમ વિજયાદેવીની સ્તુતિ કરવા લાગી. એવી રીતે સર્વ દેવીઓ પોતાના અધિદેવતાની જેમ પ્રતિદિન તેમની અધિક અધિક સેવા કરવા લાગી. મેઘઘટા જેમ સૂર્યના બિંબને અને પૃથ્વી જેમ નિધાનને ધારણ કરે તેમ મહાદેવી વિજયા અને વૈજયંતી ગર્ભને વહન કરવા લાગી જળસંપૂર્ણ તલાવડી જેમ મધ્યમાં ઊગેલા સુવર્ણ કમળથી અધિક શેભે તેમ સ્વભાવે સુંદર એવી તે બંને દેવીઓ ગર્ભ ધારણ કરવાથી અધિક શબવા લાગી. સુવર્ણની કાંતિના જેવું તેમનું ગોરું મુખકમળ હાથીના દાંતને છેદવાથી થયેલી કાંતિના જેવી પીળાશને ધારણ કરવા લાગ્યું. સ્વભાવથી કર્ણ સુધી વિસ્તૃત થયેલાં તેમનાં લોચન શરદુઋતુના કમળની જેમ અધિક વિકાસ પામવા લાગ્યાં. તત્કાળ માર્જન કરીને ઉજાળેલી સુવર્ણ શલાકાની જેમ તેમનું લાવણ્ય અધિક વધવા લાગ્યું, નિરંતર મંથરગતિ (મંદગતિ) એ ચાલનારી તે દેવીઓ મદથી આળસુ થયેલી રાજહંસીની જેમ અતિ મંદપણે ચાલવા લાગી. બન્નેના સુખદાયક ગર્ભ નદીમાં ઊગેલ કમળનાળની જેમ અને છીપમાં ઉત્પન્ન થયેલ મૌક્તિક રત્નની જેમ અતિ ગૂઢ રીતે વૃદ્ધિ પામવા લાગ્યા. એમ નવ માસ અને સાડાઆઠ દિવસ વ્યતીત થયે માઘ માસની શુકલ અષ્ટમીને દિવસે શુભ મુહૂતે સર્વ ગ્રહે ઊંચ સ્થાને રહ્યા હતા તે સમયે રેહિણી નક્ષત્રમાં સત્ય અને પ્રિય વાણી જેમ પુણ્યને જન્મ આપે તેમ વિજયાદેવીએ ગજલાંછનવાળા એક પુત્રને જન્મ આપે.' દેવીને અને પુત્રને પ્રસવ સંબંધી કાંઈ પણ દુઃખ થયું નહી; કારણ કે તીર્થકરને તે સ્વાભાવિક પ્રભાવ છે. તે સમયે અકાળે ઉત્પન્ન થયેલ, મેઘ વિનાની વિજળીના પ્રકાશ જે ક્ષણવાર ત્રણ ભુવનમાં ઉદ્યોત થઈ રહ્યો. શરઋતુમાં પાથને વાદળાંની છાયાના સુખની જેમ ક્ષણવાર નારકીઓને પણ સુખ ઉત્પન્ન થયું. શરદુઋતુમાં જળની જેમ સર્વ દિશાઓમાં પ્રસન્નતા થઈ અને પ્રાતઃકાળે કમલાની જેમ લોકેને અધિક ઉલ્લાસ થયે. ભૂમિમાં પ્રસરતે પવન જાણે ભૂતલમાંથી ઉત્પન્ન થતો હોય તેમ અનુકૂળ થઈ દક્ષિણ તરફ મંદ મંદ વાવા લાગ્યા. ચિતરફ શુભસૂચક શકુને થવા લાગ્યાં, કારણ કે મહામાના જન્મથો સર્વ સારું જ થાય છે. તે સમયે પ્રભુની પાસે જવાની ઈચ્છાથી જાણે ઉત્સુક થયાં હોય તેવાં દિકુમારીએનાં આસને કંપાયમાન થયાં. સુંદર મુગટમણિની કાંતિના પ્રસારના મિષથી જાણે તેમણે ઉજજવળ કસુંબી વસ્ત્રના બુરખા ધર્યા હોય તેવી તે દિશાકુમારીએ શોભતી હતી. અમૃત- ઊર્મિઓથી ઉભરાતા જાણે સુધાકુંડ હાય તેવાં સ્વપ્રભાથી સંપૂર્ણ પૂરાયેલાં મેતીનાં કુંડળે તેમણે પહેર્યા હતાં, કુંડળાકારે હોવાથી ઇંદ્રધનુષની શેભાને અનુસરતા અને વિચિત્ર મણિઓથી રચેલાં કંઠાભરણે તેમણે ધારણ કર્યા હતાં, રત્નગિરિના શિખર ઉપરથી પડતા નિર્ઝરણાની શોભાને હરનારા સ્તન ઉપર રહેલા મુક્તાહારથી તેઓ મનહર લાગતી હતી, કામદેવે સ્થાપન કરેલાં જાણે સુંદર ભાથાં હોય તેવા માણિક્યનાં કંકણેથી તેમની ભુજા Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ છપ્પન દિશાકુમારીઓનું આગમન. સગ ૨ જે. વલ્લી શેભતી હતી, જગતને જય કરવાને ઈચ્છતા કામદેવને માટે જાણે પણછ તૈયાર કરી હોય તેવી અમૂલ્ય રત્નોએ રચેલી કટીમેખલાને તેઓ ધારણ કરતી હતી, તેના અંગનાં કિરણોથી જીતાયેલા સર્વ તિષ્ક દેનાં કિરણોથી જાણે તેમના ચરઘુકમળમાં લગ્ન થયા હોય તેવા રનના નુપૂરેથી તેઓ વિરાજતી હતી. તેમાં કોઈની અંગકાંતિ પ્રિયંગુ વૃક્ષની જેવી શ્યામ હતી, કેઈ પિતાની કાંતિથી આકાશમાં તાલીવનને વિસ્તાર કરતી હોય તેવી જણાતી હતી, કોઈ બાળસૂર્યની જેવી પિતાની કાંતિ ફેલાવતી હતી, કેઈ ચંદ્રિકાની જેમ પિતાની કાંતિથી પિતાના આત્માને સ્નાન કરાવતી હતી, કેઈ પિતાની કાંતિથી દિશાઓને કનકસૂત્ર આપતી હતી અને કોઈ જાણે વડુર્યમણિની પૂતળીઓ હાય તેવી કાંતિવાળી જણાતી હતી. ગળાકાર સ્તનથી જાણે ચક્રવાકયુમ સહિત નદીઓ હાય, લીલાયુક્ત ગતિથી જાણે રાજહંસીઓ હોય, કેમળ હસ્તોથી જાણે પલ્લવ સહિત લતાઓ હોય, સુંદર ભેચનથી જાણે વિકસિત પદ્મવાળી પદ્મિનીઓ હોય, લાવણ્યપૂરથી જાણે જળ સહિત વાપિકાઓ હોય અને અપૂર્વ સૌદર્યથી જાણે કામદેવની અધિદેવતા હોય તેવી તે શોભતી હતી. એ પ્રમાણેના સ્વરૂપને ધારણ કરતી તે છપ્પન દિશાકુમારીઓએ પિતાનાં આસન કંપાયમાન થતાં સંભ્રમથી તત્કાળ અવધિજ્ઞાને જોયું. એક સાથે સર્વે ને વિજયાદેવીની કુક્ષિથી તીર્થકરને પવિત્ર જન્મ જાણવામાં આવ્યું. તેઓ ચિંતવવા લાગી કે આ જંબુદ્વીપમાં દક્ષિણ ભરતાદ્ધના મધ્ય ભાગમાં વિનીતાનગરીની અંદર ઈક્ષવાકુ કુળમાં જન્મેલા જિતશત્રુ રાજાની વિજયાદેવી નામે ધમપત્નીથી આ અવસર્પિણીમાં ત્રણ જ્ઞાનને ધારણ કરનાર શ્રીમાન બીજા તીર્થકર ભગવાન ઉત્પન્ન થયેલા છે.” એમ વિચારી, આસનથી ઊઠી. હર્ષ સહિત તીર્થકરની દિશા તરફ સાત આઠ પગલાં ચાલી, જાણે મનને આગળ કર્યું હેય તેમ પ્રભુને નમી, શક્રસ્તવથી સવેએ ભક્તિપૂર્વક વંદના કરી. પછી ફરી પિતાનાં રત્ન સિંહાસન ઉપર બેસી તેઓએ પોતપોતાના અભિયોગિક દેવતાઓને આ પ્રમાણે આજ્ઞા કરી અહો દેવતાઓ ! આજે અમારે દક્ષિણ ભરતાદ્ધમાં ઉત્પન્ન થયેલા બીજા તીર્થકરનું સૂતિકાકર્મ કરવાને જવું છે માટે વિસ્તાર ગર્ભવાળા અને મોટા પ્રમાણવાળા વિવિધ રત્નમય વિમાને અમારે માટે વિકે.” તેઓને એવો આદેશ થતાં ઘણું શક્તિવાળા તે દેવતાઓએ તત્કાળ વિમાને રચીને તેમને બતાવ્યાં. તે વિમાને હજારે સુવર્ણ કુંભેથી ઉન્નત હતાં, પતાકાઓથી વૈમાનિક દેવતાનાં વિમાનના જાણે પલ્લવ હોય તેવાં જણાતાં હતાં, તાંડવશ્રમથી શ્રાંત થયેલી નકીઓના સમૂહ હોય તેવી પૂતળીઓથી શોભતા મણિખંભવડે તે સુંદર લાગતાં હતાં, ઘંટાઓના શેષને આડંબરથી હાથીઓને અનુસરતાં હતાં, અવાજ કરતી ઘુઘરીઓના સમૂહથી વાચાળ જણાતાં હતા, લહમીનાં જાણે આસને હોય તેવી વાવેદિકાઓથી સુંદર દીસતાં હતાં, અને પ્રસરતી હજારે કાંતિઓ (કિરણો) થી જાણે સૂર્યબિંબ હોય તેવાં જણાતાં હતાં. તેની તરફથી ભી તે અને સ્તંભના પાટડા રત્નમય ઈહામૃગ, ઋષભ, ઘોડા, પુરૂષ, રૂસમગ, મગર, હંસ, શરભ, ચામર, હાથી, કિન્નર, વનલતા અને પદ્મલતાના સમૂહથી અંકિત કરેલાં હતાં. પ્રથમ અધલેકમાં વસનારી, દેવદૂષ્ય વસ્ત્ર ધારણ કરનારી અને જેમના કેશપાસ પુપિથી અલંકૃત થયેલા છે એવી જોગકરા, ભેગવતી, સુલેગા, ભેગમાલિની, Page #264 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ . છપ્પન દિશાÉમારીઓનું આગમન. ૨૩૯ તેયધારા, વિચિત્રા, પુષ્પમાલા અને અનિંદિતા એ આઠ દિકુમારિકા પ્રત્યેક ચાર ચાર હજાર સામાનિક દેવીઓ, ચાર મહત્તરા દેવીઓ, સાત મહાઅનિકે (સૈન્ય), સાત સેનાપતિઓ, સેળ હજાર આત્મરક્ષક દેવીઓ, બીજા અનેક વ્યંતર દેવતાઓ તથા મોટી ઋદ્ધિવાળી દેવીઓ સહિત વિમાનમાં આરૂઢ થઈને, મનહર ગીત નૃત્ય કરતી ઉત્કંઠાપૂર્વક ઈશાન દિશા તરફ ચાલી. ત્યાં તેઓએ ક્ષણવારમાં વૈક્રિય સમુદુઘાત કરીને અસં. ખ્યાત જનને એક દંડ વિકુળે. વૈદુર્યરત્ન, વજરત્ન, લેહિત, અંક, અંજન, અંજનપુલક, પુલક, તિરસ, સૌગંધિક, અરિષ્ટ, સ્ફટિક, જાતરૂપ અને હંસગર્ભ વિગેરે અનેક પ્રકારનાં ઉત્તમ રત્નના તથા મસારગલ વિગેરે મણિઓના સ્થૂલ પુદુગળને દૂર કરીને તેમાંથી સૂમ પુદુગળ ગ્રહણ કર્યા અને તે વડે પિતાનું ઉત્તરક્રિયારૂપ કર્યું. દેવતાઓને વૈક્રિયલબ્ધિ જન્મથી જ સિદ્ધ છે. પછી ઉત્કૃષ્ટ, ત્વરિત, ચલ, પ્રચંડ, સિંહ, ઉદ્ધત, યતના, છેક અને દિવ્ય એવી દેવગતિઓથી સર્વ =દ્ધિ તથા સર્વ બળ સહિત અધ્યામાં જિતશત્રુ રાજાના સદનમાં તેઓ આવી પહોંચી. પિતાનાં મોટાં વિમાનેથી તિષ્ક દેવતાઓ જેમ મેરુપર્વતને પ્રદક્ષિણા દે તેમ તેઓએ તીર્થકરના સૂતિકાગ્રહને ત્રણ પ્રદક્ષિણા કરી અને પછી વિમાનેને પૃથ્વીથી ચાર આંગળ ઊંચા, પૃથ્વીને સ્પશે નહિ તેવી રીતે ઈશાનકૂણુમાં સ્થાપિત કર્યા. પછી સૂતિકા ગૃહમાં પ્રવેશ કરી, જિનેંદ્ર અને જિનમાતાને ત્રણ પ્રદક્ષિણા કરી, અંજલિ જેડી તેઓ આ પ્રમાણે કહેવા લાગી– સર્વ સ્ત્રીઓમાં શ્રેષ્ઠ, ઉદરમાં રત્ન ધારણ કરનારા અને જગતને વિષે દીપક સમાન પુત્રને પ્રસવનારા હે જગન્માતા ! તમને અમે નમસ્કાર કરીએ છીએ. જગતમાં તમે ધન્ય છે, તમે પવિત્ર છે અને તમે જ ઉત્તમ છે. આ મનુષ્યલોકમાં તમારો જન્મ સફળ છે, કારણ કે તમે પુરુષમાં રત્નરૂપ, દયાના સમુદ્ર, ગેલેકયમાં વંદન કરવાને ગ્ય, ત્રણ લેકના સ્વામી, ધર્મચકવરી, જગતગુરુ, જગબંધુ, વિશ્વને અનુગ્રહ કરનારા અને આ અવસણિીમાં અવતરેલા બીજા તીર્થકરના જનની થયેલા છે. હે માતા ! અમે અધલોકમાં રહેનારી દિશાકુમારીઓ છીએ અને તીર્થકરને જન્મોત્સવ કરવાને અહીં આવેલી છીએ; તમારે અમારાથી ભય રાખ નહીં.” એમ કહી પ્રણામ કરી તેઓ ઇશાન દિશા તરફ ગઈ અને વૈક્રિયસમુદ્દઘાટવડે પોતાની શક્તિરૂપ સંપત્તિથી સંવર્તક નામના વાયુને ક્ષણવારમાં ઉત્પન્ન કર્યો. સર્વ સતનાં પુષ્પના સર્વસ્વ સુગંધને વહન કરનારા, સુખકારી, મૃદુ, શીતળ અને તિથ્ય સંચરતા તે પવને સૂતિકા ગૃહની તરફ એક જન સુધી તૃણાદિક દૂર કરી ભૂમિતળને સાફ કર્યું. પછી તે કુમારિકાઓ ભગવાન અને તેમની માતાની સમીપે મંગલગીત ને ગાયન કરતી હર્ષ સહિત ઊભી રહી. પછી ઊઠવલેકમાં સ્થિતિવાળી, નંદનવનના કૂટ ઉપર રહેનારી અને દિવ્ય અલં. કારને ધારણ કરનારી મેઘકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, સુવત્સા, વત્સમિત્રા, વારિણુ અને બલાહકા એ નામની આઠ દિશાકુમારીઓ પૂર્વવત્ મહત્તર, સામાનિકા, અંગરક્ષક, સૈન્ય અને સેનાપતિઓના પરિવારથી પરિવારિત થઈ ત્યાં આવી. તેઓએ સ્વામિના જન્મથી પવિત્ર થયેલા સૂતિકાગ્રહમાં આવી જિનેંદ્ર અને જિનમાતાને ત્રણ વાર પ્રદક્ષિણા કરી અને પૂર્વની પેઠે પિતાના આત્માને જણાવી વિજયાદેવીને પ્રણામ તથા સ્તુતિ કરી મેઘને વિકૃવિત કર્યો. તે વડે ભગવાનના જન્મભુવનથી એક એજન Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ છપ્પન દિશાકુમારીઓનું આગમન. સગર જે. સુધી, નહીં થાડી તેમ નહિ અધિક એવી ગદકની વૃષ્ટિ કરી. તપથી જેમ પાપની શાંતિ થાય અને પૂર્ણિમાની ચંદ્રિકાથી જેમ અંધકારની શાંતિ થાય તેમ તે વૃષ્ટિથી તત્કાળ રજની શાંતિ થઈ ગઈ. ત્યારપછી રંગભૂમિમાં રંગાચાર્યની જેમ તેઓએ તત્કાળ વિકાસ પામેલાં વિચિત્ર પુના સમૂહથી ત્યાં પુષ્પના પગર ભર્યા અને કર્પર તથા અગરૂના ધૂપથી જાણે લક્ષમીનું વાસગૃહ હોય તેમ તે ભૂમિને સુવાસિત કરી દીધી. પછી તીર્થકર અને તેમની માતાથી થોડે દૂર ભગવંતના નિર્મળ ગુણોનું ગાયન કરવી ઊભી રહી. . તે પછી નંદા, નંદેત્તરા, આનંદ, આનંદવના, વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા એ નામની પૂર્વ રૂચકાદ્રિમાં નિવાસ કરનારી આઠ દિકકુમારીઓ પિતાની સર્વ ઋદ્ધિ અને પિતાના સર્વ બળ સહિત ત્યાં આવી. પૂર્વની પેઠે પરિવાર સહિત તેઓ સૂતિકા ગૃહમાં આવી, સ્વામી અને તેમની માતાને પ્રણામ કરી, ત્રણ પ્રદક્ષિણા કરી, સ્વામિનીને પોતાની ઓળખાણ આપી, પૂર્વવત નમી અને સ્તુતિ કરી, રત્નના દર્પણ હાથમાં રાખી, પૂર્વ તરફ ગાયન કરતી ઊભી રહી. દક્ષિણ ચકાદ્ધિમાં વસનારી, સુંદર આભૂષણવાળી, માળાને ધરનારી, દિવ્ય વસ્ત્રવાળી સમાહારા, સુખદત્તા, સુપ્રબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા તથા વસુંધરા એ નામને ધારણ કરનારી અને પૂર્વવત્ પરિવારવાળી આઠ દિકકુમારીએ પ્રભુના મંદિરમાં આવી, સ્વામિનીને પ્રદક્ષિણપૂર્વક નમસ્કાર કરી, પિતાને ઓળખાવી, ભગવાન અને તેમની માતાની દક્ષિણ તરફ મધુર શબ્દ મંગળ ગાયન કરતી હાથમાં કળશ લઈને ઊભી રહી. પશ્ચિમ રૂચકાદ્ધિમાં વસનારી આઠ દિશાકુમારીએ તેટલો જ પરિવાર લઈને ત્યાં આવી. તેમના ઇલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા અને સીતા એવાં નામ છે. તેઓ પૂર્વવત્ પિતાના આત્માને જણાવી, પ્રદક્ષિણા કરી, જિન અને જિનમાતાની પશ્ચિમ તરફ પિતાના હાથમાં સુંદર પંખા લઈ ગાયન કરતી ઊભી રહી. ઉત્તર ચકાદ્રિમાં નિવાસ કરનારી અલંબુસા, મિશ્રકેશી, પુંડરિક, વાણી, હાસા, સર્વપ્રભાવા, શ્રી અને હી નામની આઠ કુમારીઓ પૂર્વની પેઠે પરિવાર સહિત ત્યાં આવી, પિતાને ઓળખાવી, પ્રદક્ષિણપૂર્વક ભગવાન અને તેમની માતાને નમસ્કાર કરી, હાથમાં ચામર લઈ ઉત્તર તરફ ગાયન કરતી ઊભી રહી. વિફિચકાદ્રિમાં રહેનારી ચાર કુમારીએ જેનાં ચિત્રા, ચિત્રકન, સુતેરા અને સોત્રામણિ એવાં નામ છે, તેઓએ ત્યાં આવી પ્રદક્ષિણાપૂર્વક જિનેશ્વર અને તેમની માતાને નમસ્કાર કરી પિતાના આત્માને નિવેદન કર્યો અને બંનેના વિપુલ ગુણેને ગાયન કરતી તેઓ દીપિકા લઈને ઈશાનકૂણે ઊભી રહી.. રૂચકદ્વીપની મધ્યમાં રહેનારી રૂપા, રૂપાંશિકા, સુરૂપ અને રૂપકાવતી એ નામની ચાર કુમારીઓ પણ દરેક પૂર્વની પેઠે પરિવાર સહિત મોટા વિમાન ઉપર આરૂઢ થઈ અહંત ના જન્મગૃહમાં આવી. પ્રથમ વિમાન સહિત ત્રણ પ્રદક્ષિણા કરી તે વિમાનને યોગ્ય સ્થાને સ્થાપન કર્યા. પછી પગે ચાલી ભગવાન અને તેમની માતાને ભક્તિથી પ્રદક્ષિણ અને પ્રણામ કરી આ પ્રમાણે કહેવા લાગી—“વિશ્વને આનંદ આપનારા હે જગતમાતા ! તમે Page #266 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ . દિશાકુમારીએાએ કરેલ સૂતિકાકર્મ. ૨૪૧ જય પામ અને ચિરંજી, તમારા દર્શનથી આજે અમારે સારું મહત્ત થયું છે, રત્નાકર રત્નશૈલ અને રત્નગર્ભા એ સર્વ ફેગટ નામધારી છે; પણ રત્નભૂમિ તો તમે એક જ છે કે જેમણે આવા પુત્રરત્નને જન્મ આપે છે. અમે ચકદ્વીપની મધ્યમાં રહેનારી દિકકુમારીએ છીએ. અહંતના જન્મકૃત્ય કરવાને અમે અહીં આવેલી છીએ, માટે તમારે અમારાથી જરા પણ ભય રાખવો નહિ.” એમ કહી પ્રભુનું નાભિનાળ ચાર આંગળ રાખી બાકી છેદી નાખ્યું. પછી તે નાળને ભૂમિમાં ખાડો ખોદીને નિધિની પેઠે સ્થાપન કર્યું અને રત્ન તથા હીરાથી ખાડાને પૂરી દીધો. તત્કાળ ઉત્પન્ન થયેલી દૂર્વાથી તે ખાડા ઉપર પીઠિકા બાંધી લીધી. દેવતાના પ્રભાવથી ઉદ્યાન પણ તત્કાળ ઉત્પન્ન થાય છે. પછી તેમણે સૂતિકા ગૃહની ત્રણ દિશામાં ક્ષણવારમાં લક્ષ્મીના ગૃહરૂપ ત્રણ કદલીગૃહે તૈયાર કર્યા. તે દરેકની મધ્યમાં ચતુઃશાલ કરી તેની વચમાં એકેકું મોટું રત્નસિંહાસન રચ્યું. પછી તે કુમારિકાઓ પોતાના કરમાં પ્રભુને અને ભુજા ઉપર માતાને રાખી દક્ષિણ કદલીગૃહમાં ગઈ ત્યાં ચતુશાલની અંદર ઉત્તમ રત્નસિંહાસન ઉપર સ્વામી ને અને માતાને સુખેથી બેસાર્યા અને પિતે જાતે સંવાહિકા થઈને સુખે કરન્યાસ કરી શતપાકાદિ તેલથી તે બંનેને અત્યંગન કર્યું, સુગંધી દ્રવ્ય અને સૂક્ષ્મ પીઠીથી ક્ષણવારમાં રદર્પણની પેઠે તે બંનેને ઉદ્વત્તન કર્યું; પછી ત્યાંથી પૂર્વવત્ તેમને પૂર્વ દિશાના કદલીગૃહમાં લઈ ગઈ. ત્યાં ચતુઃશાલમાં રત્નના ઉત્તમ સિંહાસન ઉપર પ્રભુને અને માતાને સુખે બેસારી ગંદક, પુષ્પોદક અને શુદ્ધોદકથી જાણે જન્મથી શિક્ષિત થયેલી હોય તેમ તેઓએ સ્નાન કરાવ્યું. ચિરકાળે ઉપગમાં આવેલી પિતાની શક્તિથી કૃતાર્થતાને માનતી એમણે તેમને વિચિત્ર રત્નનાં અલંકાર પહેરાવ્યાં. પછી પૂર્વની પેઠે તેમને લઈ ઉત્તર દિશાના મનહર કદલીગૃહમાં તેઓ આવી. ત્યાં તેમને ચતુશાલમાં સિંહાસન ઉપર બેસાર્યા, તે સમયે તે બંને પર્વત ઉપર બેઠેલ સિંહણ અને તેના પુત્રની શેભાને ધારણ કરતા હતા. ત્યાં તેમણે ક્ષણવારમાં આભિગિક દેવતાઓ પાસે મુદ્રહિમાચલ ઉપરથી ગશીર્ષ ચંદનના કાછો મંગાવ્યાં. પછી અરણીના કાષ્ઠને મથીને અગ્નિ ઉત્પન્ન કર્યો. ચંદનના કાષ્ટને ઘસવાથી પણ અગ્નિ ઉત્પન્ન થાય છે. ચોતરફથી ગશીર્ષચંદના સમિધ કરીને તે દેવીઓએ આહિતાગ્નિની પેઠે તે અગ્નિને પ્રજવલિત કર્યો. તે અગ્નિના હોમથી ભૂહિકમ કરીને ભક્તિથી ઉન્નત થયેલી તે દેવીઓએ માતાને અને જિતેંદ્રને રક્ષાગ્રંથિ બાંધી અને ભગવંતના કર્ણમાં “તમે પર્વતની જેવા આયુષ્ય વાળ થાઓ' એમ કહી તેઓએ પરસ્પર રત્નપાષાણુના બે ગળાઓને આસ્ફાલન કર્યા. પછી પ્રભુને કરતલમાં અને વિજયાદેવીને ભુજા ઉપર ગ્રહણ કરીને સૂતિકા ગૃહi લઈ ગઈ અને તેમને શય્યા ઉપર આરૂઢ કર્યા. પછી સ્વામી અને તેમની માતાના ઉજ્વલ ગુણોને સારી રીતે ગાયન કરતી તેઓ થોડે દૂર ઊભી રહી. તે સમયે સૌધર્મ દેવલોકમાં વૈભવવાળો, કેટી દેવતાઓ તથા કેટી અસરાઓએ પરવરેલા, જેના પરાક્રમની કોટિ ચારણએ સ્તુતિ કરેલી છે, જેના ગુણસમૂહને ઘણી રીતે ગંધર્વોએ ગાયેલા છે, વારાંગનાઓ જેની બંને તરફ ચામર ઢોળે છે, મસ્તક ઉપર રહેલા અતિ મનોહર ત છત્રથી જે શોભી રહ્યો છે અને સુધર્મા સભામાં જેનું સુખ A - 31. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ નૈગમેલી દેવની ઘેષણ. સને ૨ એ. કારી સિંહાસન છે એ શકે પિતાના સિંહાસન ઉપર બેઠેલે છે તેનું આસન કંપયમાન થયું. આસનકંપને લીધે શક્ર કેપના આટેપથી વિસંસ્થૂલ થઈ ગયે. તેને અધર કંપવા લાગ્યા, તેથી કુરણયમાન જ્વાળાવાળો જાણે અગ્નિ હોય તે જણાવા લાગ્યું. ધૂમકેતુવાળું જાણે આકાશ હોય તેમ ચડાવેલી પ્રચંડ ભ્રકુટીથી તે ભયંકર દેખાવા લાગે, મદાવિષ્ટ હાથીની જેમ તેનું મુખ તામ્રવર્ણ થઈ ગયું અને ઉછળતા તરંગવાળા સમુદ્રની પેઠે તેનું લલાટ ત્રિવલીથી લાંછિત થઈ ગયું. આવી રીતે થઈ શકે કે પિતાનું શત્રુઘાતક વા અવલકયું. એ વખતે તેમને એ કેપ જોઈને નિગમેષી સેનાપતિ ઊઠી અંજલિ જેડી આ પ્રમાણે કહેવા લાગે –“ સ્વામી ! હું આજ્ઞાકારી હાજર છતાં આપને આવેશ કેની તરફ છે? સુર, અસુર અને મનુષ્યમાં કઈ પણ તમારી સરખે કે તમારાથી અધિક નથી. આપના આસનકંપને જે હેતુ એ થયેલ હોય તે વિચારીને આપના આ દંડધારી સેવકને જણાવે.” એવી રીતે સેનાપતિએ કહેવાથી ઇ અવધાન કરીને તત્કાળ અવધિજ્ઞાને જોયું, એટલે જૈનપ્રવચનથી ધર્મની જેમ અને દીપકથી વસ્તુની જેમ ઈ અવધિજ્ઞાનથી બીજા તીર્થકરને જન્મ જા. પછી તે ચિંતવવા લાગ્યું કે “અહે! જંબુદ્વીપના ભારતવર્ષમાં વિનીતાનગરીને વિષે જિતશત્રુ રાજાની વિજયાદેવી રાણીની કુક્ષીથી આ અવસર્પિણીમાં બીજા તીર્થકર ઉત્પન્ન થયેલા છે, તેથી આ મારા આસનને કંપ થયું છે. મને ધિક્કાર છે કે મેં આવું અવળું ચિંતવ્યું ! એશ્વર્યથી ઉન્મત્ત થયેલ જે હું તેનું તે મિથ્યા દુષ્કૃત થાઓ.” એમ ચિંતવી પિતાનું સિંહાસન, પાદપીઠ અને પાદુકાને છેડી દઈ ઈદ્ર ઊભું થયે. સંભ્રમ સહિત તેણે તીર્થકરની દિશા સન્મુખ જાણે પ્રસ્થાન સાધતા હોય તેમ કેટલાંએક પગલાં ભર્યા. પછી પૃથ્વી ઉપર દક્ષિણ જાનુને આરેપણ કરી, વામજાનું જરા નમાવી, હાથ અને મસ્તકથી પૃથ્વી સ્પર્શ કરી તેણે સ્વામીને નમસ્કાર કર્યો. શકસ્તવથી વંદના કરી, વેલાતટથી પાછા ફરેલા સમુદ્રની પિઠ પાછા ફરી ઈદ્ર સિંહાસન ઉપર બેઠા. પછી ગૃહસ્થ માણસ જેમ સ્વજનેને જણાવે તેમ તીર્થકરને જન્મ સર્વ દેવતાઓને જણાવવાનું અને તેમને ઉત્સવમાં બોલાવવાને જાણે મૂર્તિમાન્ હર્ષ હોય તેવા રોમાંચિત શરીરવાળા ઈદ્ર પોતાના નૈમેષી સેનાપતિને આજ્ઞા કરી. તૃષિત માણસ જેમ જળને સ્વીકાર કરે તેમ ઈદ્રના શાસનને આદર સહિત મસ્તકે ગ્રહણ કરી તે ચાલ્યા અને સુધર્મા સભારૂપી ગાયની જાણે કંઠઘંટા હો સષા નામની જનમંડળવાળી ઘંટાને ત્રણ વખત તેણે વગાડી. મથન કરાતા સમુદ્રની જેમ તે વગાડવાથી સર્વ વિશ્વના કર્ણને અતિથિ સમાન એ મહાનાદ ઉત્પન્ન થયે તેને લીધે એક ઓછી બત્રીસ લાખ ઘંટાઓ ગાયના નાદ પછી વાછડાના સ્વરની પેઠે તત્કાળ વાગી. તે સર્વ ઘંટાના ગાઢ શબ્દથી આખું સૌધર્મકલ્પ શબ્દાદ્વૈતમય થઈ ગયું. બત્રીશ લાખ વિમાનમાંહેના નિત્યપ્રમાદી એવા દેવતાઓ પણ એ નાદ સાંભળવાથી ગુફામાં સૂતેલા સિહાની જેમ પ્રબંધ પામ્યા. ઈદ્રની આજ્ઞાથી કઈ દેવે ઘોષણારૂપી નાટકની નાદીરૂપ આ સુઘાષા ઘંટા હમણુ વગાડેલી છે, માટે ઈદ્રની આજ્ઞાને પ્રકાશ કરનારી એ ઘોષણા અવશ્ય સાંભળવી જોઈએ; એવી આશાએ સર્વ દેવતાઓ પોતાના કર્ણ માંડીને રહ્યા. ઘંટા અવાજ શાંત થયે, એટલે ઈદ્રના સેનાનીએ મેટા કંઠશેષથી આ પ્રમાણે ઉદ્ઘેષણ કરી– હે સૌધર્મ સ્વર્ગવાસી દેવતાઓ! તમે સાંભળે. સ્વર્ગપતિ ઈદ્ર તમને એવી આજ્ઞા કરે છે કે–જબૂદ્વીપમાં ભરતખંડની અંદર અચાધ્યા નગરીના જિતશત્રુ રાજાની Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ પર્વ ૨ જું. પાલક વિમાનનું વર્ણન. રાણીની કુક્ષીથી જગતના ગુરુ અને વિશ્વને અનુગ્રહ કરનારા બીજા તીર્થકર જગતના ભાગ્યદયથી આજે જન્મેલા છે. પોતાના આત્માને પવિત્ર કરવાને પ્રભુના જન્માભિષેકને માટે આપણે પરિવાર સહિત ત્યાં જવું જોઈએ, માટે તમારે સર્વેએ પોતાની સર્વ ઋદ્ધિ અને સર્વ બળ સહિત મારી સાથે આવવા માટે તત્કાળ અહીં આવવું” મેઘગર્જનાથી મયૂર જેમ એ ઘોષણાથી સર્વ દેવતાઓ અમંદ આનંદ પામ્યા, તત્કાળ જાણે સ્વર્ગસંબંધી પ્રવહણે હોય તેવાં વિમાનમાં બેસી બેસીને આકાશસમુદ્રને આક્રમણ કરતા તેઓ ઈંદ્રની સમીપ આવી પહોંચ્યા. ઈદ્ર પિતાના પાલક નામના આભિયોગિક દેવતાને સ્વામીની પાસે જવા માટે એક વિમાન રચવાની આજ્ઞા કરી, તેથી તેણે લક્ષ યોજન વિસ્તારવાળું, જાણે બીજે જંબુદ્વીપ હોય તેવું અને પાંચશે જન ઊંચું એક વિમાન વિકૃત કર્યું. તેની અંદર રહેલી રત્નની ભીંતોથી જાણે ઉછળેલા પરવાળાવાળો સમુદ્ર હોય, સુવર્ણમય કુંભોથી જાણે વિકસિત પધ્રોવાળું સરેવર હોય, લાંબા ધ્વજનાં વથી જાણે સર્વ અંગમાં તિલકિત થયેલું હોય, વિચિત્ર રત્નશિખરોથી જાણે અનેક મુગટવાળું હોય, અનેક રત્નમય ખંભથી જાણે લક્ષ્મીની હાથણીના આલાનખંભવાળું હોય અને રમણીક પૂતળીએથી જાણે બીજી અપ્સરાઓથી આશ્રિત થયેલું હોય તેવું તે જણાતું હતું. તાલને ગ્રહણ કરનારા નટની જેમ કિંકિણજાલથી તે મંડિત હતું, નક્ષત્ર સહિત આકાશની જેમ મેતીના સાથી આથી અંકિત થયેલું હતું અને ઈહામૃગ, અશ્વ, વૃષભ, નર, કિન્નર, હાથી, હંસ, વનલતા અને પદ્મલતાઓનાં ચિત્રેથી તે શણગારેલું હતું જાણે મહાગિરિથી ઉતરતા વિસ્તાર પામેલા નિર્ઝરણના તરંગો હોય તેવી તે વિમાનની ત્રણ દિશામાં પાનપંક્તિઓ હતી. પાનપંક્તિની આગળ ઈદ્રના અખંડ ધનુષની શ્રેણીના જાણે સહેદર હોય તેવાં તોરણે હતાં. તેનો મધ્યભાગ પરસ્પર મળી ગયેલા પુષ્કરમુખ અને ઉત્તમ દીપકશ્રેણીની જેમ સરખા તલવાળે અને કેમલતા સહિત હતો. સુસ્પેશવાળા અને કમળ કાંતિવાળા પંચવણું ચિત્રોથી વિચિત્ર થયેલ તે ભૂમિભાગ જાણે મયૂર પિચ્છથી આસ્તી થયો હોય તે શોભતું હતું. તેની મધ્યમાં લક્ષ્મીનું જાણે ક્રીડાગૃહ હોય અને નગરીને વિષે જાણે રાજગૃહ હોય તેવો પ્રેક્ષાગૃહમંડપ હતું. તેની વચ્ચે લંબાઈમાં અને વિસ્તાર માં આઠ જન પ્રમાણુવાળી અને ઊંચાઈમાં ચાર જન પ્રમાણુવાળી એક મણિપીઠિકા હતી. તેની ઉપર વીટી ઉપર જડેલા મેટા માણિકની જેવું એક ઉત્તમ સિંહાસન હતું. તે સિંહાસન ઉપર ઠરી ગયેલી શરદઋતુની ચંદ્રિકાના પ્રસારના ભ્રમને આપનારો રૂપા જે ઉજજવલ ઉલેચ હતો. તે ઉલેચની વચમાં એક વમય અંકુશ લટકતો હતો. તેની નીચે એક કુંભિક મુકતામાળા લટકતી હતી અને ચારે દિશામાં જાણે તેની અનુજ હોય તેવી અર્ધકુંભના પ્રમાણુવાળા મુકતાફળની ચાર માળા લટકતી હતી. મૃદુ પવનથી મંદ મંદ આંદોલન થતાં તે હાર ઈદ્રની લહમીને રમવાના હીંચકાની શેભાને ચોરતા હતા. ઈદ્રના મુખ્ય સિંહાસનની ઈશાન દિશામાં, ઉત્તર દિશામાં અને વાયવ્ય દિશામાં રાશી હજાર સામાનિક દેવતાનાં તેટલાં રમણુક રત્નમય ભદ્રાસને હતાં. પૂર્વમાં ઈદ્રની આઠ ઈદ્રાણુઓનાં આઠ. આસને હતાં, તે જાણે લક્ષ્મીને ક્રીડા કરવાની માણિયેવેદિકા હોય તેવાં શોભતાં હતાં. અગ્નિકૂણમાં અત્યંતરપર્ષદાનાં બાર હજાર દેવતાનાં આસને હતાં. દક્ષિણ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ સૌધર્મેદ્રનું જંબુદ્વીપમાં આગમન. સગ ૨ જે દિશામાં મધ્યપર્ષદાના ચૌદ હજાર દેવતાઓનાં આસન હતાં. નિત્યક્રૂણમાં બાહ્યપર્ષદાના સોળ હજાર દેવતાનાં આસને રહેલાં હતાં. ઈદ્રના સિંહાસનની પશ્ચિમમાં સાત સેનાપતિનાં સાત આસને જરા ઊંચા રહેલાં હતાં અને આસપાસ ચારે દિશામાં ચોરાશી રાશી હજાર આત્મરક્ષક દેવતાઓનાં સિંહાસન હતાં. ઈદ્રની આજ્ઞાથી એવું વિમાન તરત જ તૈયાર કરવામાં આવ્યું. દેવતાઓની ઈષ્ટસિદ્ધિ મનવડે જ સિદ્ધ થાય છે. પ્રભુની સન્મુખ જવામાં ઉત્સુક થયેલા શકેદ્ર તરતજ વિચિત્ર આભૂષણુને ધરનારું ઉત્તરકિય રૂ૫ બનાવ્યું. પછી લાવણ્યરૂપી અમૃતવલ્લી સમાન આઠ ઈંદ્રાણીઓની સાથે અને મેટી નાયસેના તથા ગંધર્વસેનાની સાથે હર્ષ પામેલે ઈ વિમાનની પ્રદક્ષિણા કરીને પૂર્વ તરફના રત્નમય સોપાનને માગે વિમાન ઉપર ચડ્યો અને મધ્યના રતનસિંહાસન ઉપર પૂર્વાભિમુખે પર્વતના શિખરની ચૂલિકા ઉપર જેમ કેસરીસિંહ બેસે તેમ બેઠે. કમલિનીનાં પત્ર ઉપર જેમ હંસલીઓ બેસે તેમ ઈન્દ્રાણીઓએ અનુક્રમે પિતાપિતાના આસને અલંકૃત કર્યા. ચોરાશી હજાર સામાનિક દેવતાએ, ઉત્તરદિશાના સોપાનથી વિમાન ઉપર આરૂઢ થયા અને રૂપવડે જાણે ઈદ્રના પ્રતિબિંબ હોય તેવા તેઓ પિતપતાના આસન ઉપર બેઠા. બીજા પણ દેવ અને દેવીએ દક્ષિણ તરફના સોપાનમાથી ચડી યોગ્ય આસને બેઠા. સિંહાસન ઉપર બેઠેલા ઇંદ્રની આગળ જાણે એક એક ઈંદ્રાણીએ મંગળ કર્યા હોય તેવા અષ્ટ મંગળિક ચાલ્યા. તે પછી છત્ર, ઝારી અને પૂર્ણ કુંભાદિક ચાલ્યા, કારણ કે તે સ્વરાજ્યનાં ચિહ્નો છે અને છાયાની જેમ તેના સહચારી છે. તેની આગળ હજાર જન ઊંચે મહાધ્વજ ચાલ્યો. તે સેંકડે લઘુ ધ્વજાઓથી અલંકત હોવાને લીધે પદ્વવથી વૃક્ષની જેમ શેભતો હતો. તેની આગળ ઇંદ્રના પાંચ સેનાપતિઓ અને પિતાના અધિકારમાં અપ્રમાદી એવા આભિગિક દેવતાઓ ચાલ્યા. આવી રીતે અસંખ્ય મહદ્ધિક દેવોએ વીટાયેલ અને ચતુર ચારણ ગણેએ જેની ઋદ્ધિની સ્તુતિ કરેલી છે એવો ના સેના અને ગંધર્વ સેનાએ નિરંતર આરંભેલાં નાટય, અભિનય તથા સંગીતમાં કુતુહળવાળો થયેલે, પાંચ અનીકે એ જેની આગળ મહાધ્વજ ચલાવ્યું છે એ અને વાજિંત્રોના અવાજથી જાણે બ્રહ્માંડને ફેડ હોય તેવો જણાતો ઇંદ્ર સૌધર્મ દેવલોકના ઉત્તર તરફના તિર્યફમાગે પાલક વિમાનવડે પૃથ્વી ઉપર ઉતરવાની ઈચ્છાએ ચાલ્યો. કોટિગમે દેએ પરિપૂર્ણ થયેલું પાલક વિમાન જાણે ચાલતું સૌધર્મકલ્પ હાય તેમ નીચે ઉતરતું શોભવા લાગ્યું. વેગમાં મનની ગતિને પણ ઉલ્લંઘન કરનાર તે વિમાન અસંખ્ય દ્વીપસમુદ્રને ઉલ્લંઘન કરી ગયું અને પૃથ્વીમાં રહેલ જાણે સૌધર્મકપ હોય તેવા દેવતાને ક્રીડા કરવાના સ્થાનરૂપ નંદીશ્વરદ્વીપે તે વિમાન પહોંચ્યું. ત્યાં અગ્નિકૂણમાં રહેલા રતિકર નામના પર્વત ઉપર જઈને ઈંદ્ર તે વિમાનને સંક્ષિપ્ત કર્યું. પછી વિમાનને અનુક્રમે સંક્ષિપ્ત કરતો કરતો તે જંબૂદ્વીપમાં ભરતખંડની અંદર વિનીતાનગરીમાં આવ્યું અને તેવા લઘુ વિમાનથી તેણે પ્રભુના સૂતિકા ગૃહને સ્વામીની કરે તેમ ત્રણ વાર પ્રદક્ષિણા કરી; કારણ કે સ્વામીએ અલંકૃત કરેલી ભૂમિ પણ સ્વામીવત્ વંદનિક છે. પછી સામંત રાજા જેમ મોટા રાજાના ઘરમાં આવતાં વાહન દૂર રાખે તેમ તેણે ઇશાનદિશામાં પોતાનું વિમાન સ્થાપન કર્યું અને કુલીન કૃત્યની પેઠે ભક્તિથી શરીરને સંકેચી તેણે સૂતિકા ગૃહમાં પ્રવેશ કર્યો. પિતાનાં નેત્રને ધન્ય માનનારા ઈંદ્ર તીર્થકર અને તેમની માતાને નજરે જોતાં જ Page #270 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું જન્માભિષેક માટે મેરુપર્વત પર આગમન. ૨૪૫ પ્રણામ કર્યા. પછી બંનેની ત્રણ પ્રદક્ષિણા કરી નમસ્કારપૂર્વક વંદના કરી, અંજલિ જેડી તે આ પ્રમાણે બોલ્યો-“ઉદરમાં રનને ધારણ કરનારા, વિશ્વને પવિત્ર કરનારા અને જગદીપકને આપનારા હે જગતમાતા ! તમને હું નમસ્કાર કરું છું. હે માતા ? તમે જ ધન્ય છે કે જેમણે કલ્પવૃક્ષને પ્રસવનાર પૃથ્વીની જેમ બીજા તીર્થકરને જન્મ આપ્યો છે. હે માતા ! હું સૌધર્મપતિ ઇંદ્ર પ્રભુને જન્મ મહોત્સવ કરવાને માટે અહીં આવ્યો છું; એથી તમારે ભય રાખવો નહિ. ” એમ કહી માતાને અવસ્થાપિની નિદ્રા મૂકી, તીર્થકરનું બીજું રૂપ રચી તેમની પડખે મૂકયું. પછી તરતજ પિતાના પાંચ રૂપ કર્યા કામરૂપી દેવતાઓ એક છતાં અનેક રૂપવાળા થઈ શકે છે. તે પાંચ ઈંદ્રોમાંથી એકે પુલકાંકિત થઈ ભક્તિથી મનની જેમ શરીરથી પણ શુદ્ધ થઈ નમસ્કાર કરી ભગવન્! આજ્ઞા આપો” એમ કહી, ગોશીષરસથી લિપ્ત કરેલા પિતાના હાથમાં પ્રભુને ગ્રહણ કર્યા, બીજા ઈંદ્ર પાછળ રહી પર્વતના શિખર ઉપર રહેલા પૂર્ણિમાના ચંદ્રા વિભ્રમને બતાવતું સુંદર છત્ર પ્રભુની ઉપર ધારણ કર્યું, બે ઈકોએ બે પડખે રહી સાક્ષાત્ ગ્રહણ કરેલા જાણે પુણ્યના સમૂડ હોય તેવાં બે ચામરો ધારણ કર્યા અને એક ઈદ્ર પ્રતિહારની જેમ વજને ઉલાળતે તેમજ પોતાની ગ્રીવાને જરા વાંકી વાળી પ્રભુને જેત આગળ ચાલ્યો. ભમરાઓ કમલને જેમ વીંટી વળે તેમ સામાનિક પર્ષદાના દે, ત્રાયશ્વિશ દેવા અને બીજા પણ સર્વ દેવો પ્રભની આપાસ વીં'ટાઈ વલ્યા. પછી ઈન્દ્ર પ્રભુને યત્નથી હાથવતી ધારણ કરી જન્મોત્સવ કરવાની ઈચ્છાથી મેરુપર્વત ઉપર ચાલે. ગીતની પછવાડે મૃગની જેમ પરસ્પર અથડાતા દેવતાઓ પ્રભુની પાછળ અહંપૂર્વિકાએ દેડવા લાગ્યાં, પ્રભુને દૂરથી જોનારા દેવતાઓના દષ્ટિપાતાવડે, સર્વ આકાશ જાણે પ્રકુલિત નીલકમળના વનથી વ્યાપ્ત થયું હોય તેવું જણાવા લાગ્યું. ધનપતિ જેમ પોતાના દ્રવ્યને જુએ તેમ દેવતાઓ વારંવાર આવીને પ્રભુને નીરખવા લાગ્યા. એકસાથે આવી ઉપરાઉપર પડતા દેવતાઓ સંમર્દથી સમુદ્રના તરંગેની જેમ પરસ્પર અફળાવા લાગ્યા, આકાશમાં ઈદ્રરૂપ વાહનવડે ચાલતા પ્રભુની આગળ ગ્રહ, નક્ષત્ર અને તારાઓ પુષ્પના સમૂહપણને પામવા લાગ્યા. એક મુહૂર્તમાં ઈદ્ર મેરુપર્વતના શિખર ઉપર દક્ષિણચૂલા ઉપર રહેલી અતિપાંડકંબલા નામની શિલા પાસે આવ્યો અને રત્નસિંહાસન ઉપર પોતાના ખોળામાં પ્રભુને લઈને પૂર્વાભિમુખ બેઠે. તે જ સમયે ઇશાનકલપના ઈદ્ર પોતાના આસનનો કંપ થતાં અવધિજ્ઞાને શ્રીમાન સર્વજ્ઞને જન્મ જાણે, તેણે પણ પહેલા ઈન્દ્રની જેમ રત્નસિંહાસન વિગેરે છેડી દઈ, સાત આઠ પગલાં સન્મુખ ચાલી પ્રભુને નમસ્કાર કર્યો. તેની આજ્ઞાથી લઘુપરાક્રમ નામના સેનાપતિએ મોટા સ્વરવાળી મહાઘોષા નામની ઘંટા વગાડી. તેના નાદથી ઉશ્કેલ સમુદ્રના ધ્વનિથી કાંઠાના પર્વતની ગુફાની જેમ અઠ્ઠાવીશ લાખ વિમાને પૂરાઈ ગયાં. પ્રભાતે શંખના ધ્વનિથી સૂતેલા રાજાઓ જાગૃત થાય તેમ તેના અવાજથી તે વિમાનના દેવતાઓ જાગૃત થયા. મહાઘેષા ઘંટાને નાદ શાંત થતાં સેનાપતિએ મેઘના જેવા ગંભીર ધ્વનિથી આ પ્રમાણે ઘેષણું કરી-જબૂદ્વીપના ભરતખંડની અંદર વિનીતાપુરીમાં વિજયા અને જિતશત્રુ રાજાથી બીજા તીર્થકર ઉત્પન્ન થયેલા છે, તેમના જન્મા ભિષેકને માટે આપણે સ્વામી ઈંદ્ર મેરુપર્વત ઉપર જશે; માટે હે દેવતાઓ! તમે સવ સ્વામીની સાથે આવવા તૈયાર થાઓ.” આવી ઊંચી ઘોષણ થતાં જાણે મંત્રથી ખેંચાણું Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ બીજા ઇદ્રોનું મેરુપર્વતે આગમન. સર્ગ ૨ જે. હોય તેમ સર્વ દેવતાઓ ઈશાનપતિની પાસે આવ્યા. પછી હાથમાં ત્રિશૂળ લઈને જાણે ઘણ રત્નાભૂષણથી ચાલતો રત્નને પર્વત હોય તે દેખાતે, વેત વસ્ત્રવાળો, પુષ્પમાળા ધારણ કરનારે, મોટા વૃષભના વાહનવાળે, સામાનિક વિગેરે કોડગમે દેથી પરવરેલ, ઉત્તરાદ્ધ સ્વર્ગનો સ્વામી પુષ્પક નામના વિમાનમાં બેસી દક્ષિણ તરફના ઈશાનક૫ને રસ્તે પરિવાર સહિત ચાલ્યો. થોડીવારમાં અસંખ્ય દ્વીપસમુદ્રને ઉલ્લંઘી નંદીશ્વર મહાદ્વીપે આવ્યા. ત્યાં ઈશાનકૂણુના રતિકર પર્વત ઉપર પોતાના વિમાનને હેમંતઋતુના દિવસની પિઠે સંક્ષિપ્ત કર્યું. પછી અનુક્રમે કાળક્ષેપ કર્યા વિના વિમાનને સંક્ષિપ્ત કરતા તે મેરુ પર્વતની ઉપર શિષ્યની જેમ પ્રભુની પાસે આવ્યું. બીજા સનતકુમાર, બ્રહ્મ, શુક અને પ્રાણત ઇંદ્રિએ પણ સુષા ઘંટાને વગાડી તૈગમેપીએ બેધિત કરેલા દેવતાઓની સાથે, શકેંદ્રની જેમ ઉત્તરદિશાના માર્ગે નંદીશ્વરદ્વીપે આવી, અગ્નિકૂણના રતિકર પર્વત ઉપરપોતાના વિમાનેને સંક્ષિપ્ત કર્યા અને ત્યાંથી તરત જ મેરુપર્વત ઉપર શકના ઉલ્લંગમાં રહેલા ભગવંતની સમીપે આવી, ચંદ્રની પાસે નક્ષત્રની જેમ ઊભા રહ્યા. માહેદ્ર, લાંતક, સહસ્ત્રાર અને અય્યત ઈંદ્રો પણ મહાઘેષા ઘંટાવડે લઘુપરાક્રમ સેનાપતિએ બધિત કરેલા દેવતાઓની સાથે ઈશાનઇંદ્રની જેમ દક્ષિણમાગે નંદીશ્વર દ્વીપે આવ્યા અને ઈશાન દિશાના રતિકર પર્વત ઉપર પોતાના વિમાન સંક્ષેપી, પાંથલોકો જેમ આનંદ સહિત વનના ફિલિત વૃક્ષ તરફ જાય તેમ મેરુપર્વતના શિખર ઉપર સ્વામીની પાસે આવ્યા. તે જ વખતે દક્ષિણ શ્રેણીના આભૂષણરૂપ ચમરચંચા પુરીમાં સુધર્માસભાની અંદર બેઠેલા ચમરેંદ્રનું આસન કંપ્યું. તેણે અવધિજ્ઞાનવડે તીર્થકરને પવિત્ર જન્મ જાણુ સાત આઠ પગલાં સન્મુખ ચાલી નમસ્કાર કર્યો. તેની આજ્ઞાથી તત્કાળ દ્વમ નામના પાયદલ સેનાપતિએ સુસ્વરવાળી ઘસ્વરા ઘંટા વગાડી. તેને સ્વર શાંત થતાં પૂર્વવત ઉદઘોષણા કરવાથી, સાયંકાળે પક્ષીઓ જેમ વૃક્ષ પાસે આવે તેમ સર્વ દેવો ચમરેંદ્ર પાસે આવ્યા. અમરેંદ્રની આજ્ઞાથી તેના આભિગિક દેવતાએ ક્ષણવારમાં અર્ધલાખ યેાજન પ્રમાણુવાળું એક વિમાન વિકૃત કર્યું. પાંચસે જન ઊંચા ઈંદ્રવ્રજે શેભતું તે વિમાન કૂપસ્તંભ સહીત વહાણની જેવું શોભતું હતું. ચોસઠ હજાર સામાનિક દેવતા, તેત્રીશ ત્રાયશ્ચિંશ દેવતા, ચાર લેકપાળ, પરિવાર સહિત પાંચ મહિષીઓ, ત્રણ પર્ષદા, સાત મટી સેનાએ, સાત સેનાપતિઓ, સામાનિકથી ચારગણા આત્મરક્ષકે અને બીજા અસુરકુમાર દેવ-દેવીની સાથે ચમરેંદ્ર તે વિમાનમાં આરૂઢ થઈને ક્ષણવારમાં નંદીશ્વર દ્વીપે પહોંચ્યા અને પોતાના રતિકર પર્વત ઉપર શકની જેમ વિમાન સંક્ષેપ્યું. પછી પૂર્વસમુદ્રમાં ગંગાના પ્રવાહની જેમ વેગથી તે મેરુપર્વતના શિખર ઉપર પ્રભુના ચરણ સમીપે આવ્યા. ઉત્તર શ્રેણીના આભૂષણરૂપ બલિચંચા નગરીમાં પોતાના આસનના કંપથી બલિ નામના ઈઢે અહંતજન્મને અવધિજ્ઞાને જાયે. તેની આજ્ઞાથી મહાક્રમ નામના પાયદલના સેનાપતિએ તત્કાળ મહીઘરા ઘંટાને ત્રણ વાર વગાડી અને તેનો નાદ શાંત થતાં અસુરેના શ્રવણને અમૃતપ્રવાહ સમાન આઘાષણત કરી. મેઘના શબ્દથી હંસે જેમ માનસરોવરમાં જાય તેમ તે આઘાષણથી સર્વ અસુરે બલીદ્રની પાસે આવ્યા. પૂર્વ સંખ્યા પ્રમાણે પરિવારે યુક્ત અને સાઠ હજાર સામાનિક તથા તેથી ચારગુણ આત્મરક્ષક દેવતાની સાથે પૂર્વવત્ Page #272 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જુ. બીજા ઈંદ્રનું મેરુપર્વતે આગમન. ૨૪૭ વિમાનમાં બેસીને તે નદંશ્વર દ્વીપને રતિકર પર્વત ઉપર થઈ મેરુના મસ્તક ઉપર આવ્યો. તે પછી નાગકુમાર, વિદત્યુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર, મેઘકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર અને દિશીકુમારના દક્ષિણ શ્રેણીમાં રહેલા ધરણેક, હરી, વેણુદેવ, અગ્નિશિખ, વેલંબ, સુષ, જલકાંત, પૂર્ણ અને અમિત નામના ઈંદ્ર તથા ઉત્તર શ્રેણીના ભૂતાનંદ, હરિશિખ, વેદારી, અગ્નિમાણવ, પ્રભંજન, મહાઘોષ, જલપ્રભ, અવિશિષ્ટ અને અણિતવાહન નામના ઇંદ્રાએ સર્વેએ આસનકંપથી અવધિજ્ઞાને અતજન્મ જાણે. ધરણાદિકની ઘંટા ભદ્રસેન નામના સેનાપતિએ અને ભૂતાનંદાદિની ઘંટા દક્ષ નામના સેનાપતિએ વગાડી, તેથી બંને શ્રેણીની મેઘસ્વરા, કૌંચસ્વરા, હંચસ્વરા, મંજુસ્વરા, નંદિસ્વરા, નંદિઘોષા, સુસ્વરા, મધુસ્વરા અને મંજુષા નામની ઘંટાઓ વાગી; એટલે તે તે ભુવનપતિની બંને શ્રેણના સર્વે દે ક્ષણવારમાં ઘડાઓ જેમ પોતાના સ્થાનમાં આવે તેમ પિતપોતાના ઇંદ્ર પાસે આવ્યા. તેમની આજ્ઞાથી તેમના આભિગિક દેવતાઓએ રત્ન અને સુવર્ણથી વિચિત્ર, પચીશ હજાર જન વિસ્તારવાળાં વિમાન અને અઢીશે જન ઊંચા ઈંદ્રવજ વિકૃત કર્યા. પ્રત્યેક ઈંદ્ર છ મહિષીઓ, છ હજાર સામાનિક દેવતાઓ, તેથી ચારગણા અંગરક્ષક અને ચમર બલિની પેઠે બીજા ત્રાયઅિંશાદિક દેવેએ પરિવૃત્ત થઈ વિમાનમાં બેસી મેરુ ઉપર પ્રભુ સમીપે આવ્યા. પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિંનર, કિં પુરુષ, મહારગ અને ગંધર્વોના અધિપતિ કાળ, સ્વરૂપ,પૂર્ણભદ્ર, ભીમ, કિનર, સત્યપુરુષ, અતિકાય અને ગીતરતિ એ નામના દક્ષિણશ્રેણીમાં રહેલા અને ઉત્તરશ્રેણમાં રહેલા મહાકાળી, પ્રતિરૂપ, માણિભદ્ર, મહાભીમ, કિપુરુષ, મહાપુરુષ, મહાકાય અને ગીતયશા–એવા બંને શ્રેણીઓના પતિઓએ આસનકંપથી ભગવાનના જન્મને જાણ પોતપોતાના સેનાપતિઓ પાસે પોતાની મજાસ્વરા અને માઘોષા ઘંટાને અનકમે વગડાવી. ઘંટનાદ શાંત થયો એટલે સેના. પતિએ આઘાષણું કરી; તેથી પિશાચ વિગેરે નિકાયના વ્યંતરે પોતપોતાના ઇદ્ર પાસે આવ્યા. તે ઈદ્રો ત્રાયશ્ચિંશ અને લેકપાળ વિનાના દેવતાઓથી વીંટાયેલા હતા; કારણ કે તેમને સૂર્યચંદ્રની જેમ ત્રાયશ્ચિંશ તથા કપાળ નથી. તે દરેક ઈદ્ર પિતાના ચાર હજાર સામાનિક દેવતાઓ અને સેળ હજાર આત્મરક્ષક દેવતાઓ સાથે આભિગિક દેવતાએ રચેલા વિમાનમાં બેસી મેરુ ઉપર પ્રભુની પાસે આવ્યા. તેવી જ રીતે દક્ષિણશ્રેણી અને ઉત્તરશ્રેણીમાં રહેલા અણપનિકાદિક વાણવ્યંતરેની આઠ નિકાયના સેળ ઈદ્રો પણ પિશાચાદિ દેવેંદ્રની જેમ આસનકંપથી ભગવાનના જન્મને જાણ મંજુસ્વરા અને મંજુષા નામની ઘંટાને પોતપોતાના સેનાપતિઓ પાસે વગડાવી અને ઘોષણા કરાવી, પિતપોતાના વ્યંતરો સહિત આભિયોગિક દેવતાઓએ વિકૃત કરેલા વિમાનમાં બેસી પૂર્વવત્ પરિવાર સાથે ભગવંત પાસે આવ્યા. અસંખ્યાતા ચંદ્ર અને સૂર્ય પિતપોતાના પરિવારને ગ્રહણ કરી, પુત્રો જેમ પિતા પાસે આવે તેમ જિનેશ્વર પાસે આવ્યા. સ્વતંત્ર એવા તે સર્વ ઇ આવી રીતે પરતંત્રની જેમ સ્વામીને જમેન્સવ કરવાની ઈચ્છાએ ભક્તિથી ત્યાં આવ્યા. હવે અગિયારમા અને બારમા દેવલોકન અમ્રુત નામના ઈ સ્નાત્ર કરવાના ઉપ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ સ્નાનાભિષેકના દ્રવ્યની તયારી. સગ ૨ જે કરણને માટે આભિયોગિક દેવતાઓને આજ્ઞા કરી. તેઓએ ઈશાનદિશામાં જઈ ઊંચે પ્રકારે સમુઘાત કરી, સોનાના, રૂપાના, રત્નના, સુવર્ણના અને રૂપાના, સુવર્ણના અને રનના, રૂપાના અને રત્નના, સોનું, રૂપું અને રત્નના તથા માટીના-પ્રત્યેક જાતના એક હજાર ને આઠ આઠ કળશે બનાવ્યા. તે સાથે એટલી જ ઝારીઓ, દર્પણ, પાત્રો, પાત્રી, ડાબડા, રત્નના કરંડીયા અને પુષ્પની ચંગેરીઓ, એ સઘળું કાળક્ષેપ કર્યા સિવાય જાણે કે શાગારથી લઈ આવ્યા હોય તેમ વિકૃતિથી બનાવ્યા. અપ્રમાદી એવા તે દેવતાઓ કળશને લઈ, જળહારિણી જેમ સરોવરે જાય તેમ ક્ષીરસાગરે ગયા. ત્યાંથી જાણે મંગળશબ્દ કરતા હોય તેવા બુદ્દબુદ્દે શબ્દ કરનારા તે કુંભથી મેઘની જેમ તેમણે ક્ષીરદક ગ્રહણ કર્યું, તથા પુંડરીક, પદ્મ, કુમુદ, ઉત્પલ, સાંસપત્ર અને શતપત્ર જાતનાં કમળ પણ લીધા. ત્યાંથી પુરવર સમુદ્ર આવી, યાત્રાળુઓ જેમ દ્વીપમાંથી જળ ગ્રહણ કરે તેમ, જળ અને અનેક પ્રકારના પુષ્કરાદિક ગ્રહણ કર્યા. ભારત અને એરવત ક્ષેત્રમાં રહેલા માગધાદિ તીર્થનું જળ વિગેરે લીધું અને તપેલા પથિકની જેમ ગંગાદિક નદીઓમાંથી તથા પદ્માદિક દ્રોમાંથી માટી, જળ અને કમળ ગ્રહણ કર્યા. સઘળા કુળપર્વતોથી, સઘળા વૈતાઢ્યોથી, સર્વ વિજમાંથી, સર્વ, વક્ષાર પર્વતથી, દેવકુરુ અને ઉત્તરકુરું ક્ષેત્રમાંથી, સુમેરુના પરિધિ ભાગમાં રહેલા ભદ્રશાળ, નંદન, સૌમનસ અને પાંડુક વનથી તેમજ મલય, દર્દ રાદિ પર્વતોથી શ્રેષ્ઠ શ્રેષ્ઠ ઔષધિ, ગંધ, પુષ્પ અને સિદ્ધાર્થાદિ ગ્રહણ કર્યા. વૈદ્યો જેમ ઔષધે એકઠા કરે અને ગાંધિકે જેમ ગંધીઆણું એકઠા કરે તેમ સર્વ દ્રવ્યને દેવતાઓએ એકઠા કર્યા. આદરપૂર્વક તે સર્વ ગ્રહણ કરી જાણે અમ્યુરેંદ્રના મનની સાથે સ્પર્ધા કરતા હોય તેવા વેગથી તેઓ સ્વામીની પાસે આવ્યા. પછી અચુત કે દશ હજાર સામાનિક દેવતાઓ, તેત્રીશ ત્રાયઅિંશ દે, ચાર લોકપાળે, ત્રણ પર્ષદાના દે, સાત સૈન્ય, તેના સાત સેનાપતિઓ અને ચાલીશ હજાર આત્મરક્ષક દેવની સાથે પરિવૃત થઈ ઉત્તરાસંગ કરી પ્રભુની પાસે આવી પુષ્પાંજલિ મૂકી, ચંદનથી ચર્ચિત કરેલા અને પ્રફુલિત કમળમાંથી આચ્છાદિત મુખવાળા એક હજાર ને આઠ કુંભને દેવતાઓની સાથે ગ્રહણ કર્યા. પછી ભક્તિના ઉત્કર્ષથી પોતાની જેમ નમાવેલા મુખવાળા તે કુંભને પ્રભુના મસ્તક ઉપર નામવા માંડ્યા. તે જળ પવિત્ર હતું છતાં પણ સુવર્ણના અલંકારમાં જેમ મણિ વધારે પ્રકાશે છે તેમ પ્રભુના સંગથી અતિ પવિત્ર થયું. જળની ધારાના અવાજથી કળશે શબ્દાયમાન થતા હતા, તેથી જાણે પ્રભુના સ્નાનવિધિમાં મંત્રને પાઠ કરતા હોય તેવા તે શોભતા હતા. કુંભમાંથી પડતો, જળને માટે પ્રવાહ પ્રભુની લાવણ્યસરિતાના વેણીસંગમને પામતે હતો. પ્રભુના સુવર્ણ જેવા ગૌર અંગમાં ણુંમય હમવત પર્વતના કમળખંડમાં પ્રસરતા ગંગાના જળની જેવ' શેભતું હતું. સર્વાગે પ્રસરતા તે નિર્મળ અને અતિ મનોહર જળવડે પ્રભુ જાણે વસ્ત્ર સહિત હોય તેવા જણાતા હતા. ત્યાં ભક્તિના ભારથી આકુળ થયેલા કોઈ દેવતાઓ નાન કરાવતા એવા ઇંદ્ર અને દેવતાઓની પાસેથી પૂર્ણ કુંભને ખેંચી લેતા હતા. તે વખતે કોઈ પ્રભુને છત્ર ધરતા હતા, કેઈ ચામર વીંજતા હતા, કેઈ ધૂપદાન લઈને ઊભા હતા, કેઈ પુષ્પ અને ગંધને ધારણ કરતા હતા, કેઈ સ્નાત્રવિધિ ભણતા હતા, કેઈ જય જય શબ્દ કરતા હતા, કેઈ હાથમાં દંડ લઈને દુંદુભિ વગાડતા હતા, કેઈ ગાલ અને મુખને કુલાવી પ્રસરતું Page #274 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જુ અચુતે કરેલ જન્માભિષેક ૨૪૯ શંખને દીર્ધ શબ્દ કરી પૂરતા હતા, કેઈ કસી તાલ વગાડતા હતા, કેઈ અખંડિત રત્નદડેથી ઝાલરને વગાડતા હતા, કોઈ ડમરુ વગાડતા હતા, કેઈ ડિંડિમને તાડન કરતા હતા, કેઈનકીની જેમ તાલલયને અનુસરી ઊંચા પ્રકારનું નૃત્ય કરતા કેઈ વિટ અને ચેટની જેમ હાસ્ય કરવાને માટે વિચિત્ર રીતે કુદતા હતા, કેઈ પ્રબંધ કરવા વિગેરેથી ગવૈયાની જેમ ગાયન કરતા હતા, કેઈ ગેવાળની જેમ ગળાથી ઉશૃંખલ સ્વરે ગાયન કરતા હતા, કોઈ બત્રીશ પાત્રોથી નાટકના અભિનય બતાવતા હતા, કેઈ પડતા હતા, કેઈ ઠેકતા હતા, કઈ રને વર્ષાવતા હતા, કેઈ સુવર્ણની વૃષ્ટિ કરતા હતા, કેઈ આભૂષણોને વર્ષાવતા હતા, કેઈ ચૂર્ણ વૃષ્ટિ કરતા હતા, કોઈ માળા પુષ્પ અને ફળને વરસાવતા હતા, કેઈ ચતુરાઈથી ચાલતા હતા, કઈ સિંહનાદ કરતા હતા, કેઈ અશ્વની જેમ હણહણાટ કરતા હતા, કેઈ હસ્તીની જેમ ગર્જના કરતા હતા, કેઈ રણઘોષ કરતા હતા, કેઈ ત્રણે નાદને કરતા હતા, કેઈ પગના પ્રહારથી મંદરાચલને હલાવતા હતા, કેઈ ચપેટાવડે પૃથ્વીને ચૂર્ણ કરતા હતા, કઈ ઘણા આનંદથી વારંવાર કોલાહલ કરતા હતા, કેઈ મંડળીરૂપ થઈ ફરતા ફરતા રાસડા લેતા હતા, કેઈ કૃત્રિમ રીતે બળી જતા હતા, કોઈ કૌતુકથી અવાજ કરતા હતા, કેઈ ઉત્કટ રીતે મેઘગર્જના કરતા હતા અને કઈ વીજળીની જેમ પ્રકાશતા હતા એવી રીતે દેવતાઓ આનંદથી વિચિત્ર વિચિત્ર ચેષ્ટા કરતા હતા. તે અવસરે અચુદ્ર ભગવાનને હર્ષથી અભિષેક કર્યો. પછી નિષ્કપટ ભક્તિવાળા તે ઈદ્ર મસ્તક ઉપર મુગટ સમાન અંજલિ રચી ઊંચે સ્વરે જય જય શબ્દ કર્યો અને ચતુર સંવાહકની જેમ સુખસ્પશ હાથવડે દેવદૂષ્ય વસ્ત્રથી તેણે પ્રભુના શરીરને માન કર્યું. નટ જેમ નાટ્ય કરે તેમ ત્રણ જગતના સ્વામીની પાસે આનંદથી નૃત્ય કરતા દેવતાઓની સાથે તેણે પણ અભિનય કર્યો. તે આરણુટ્યુત કલપના ઈંદ્ર પછી ગશીર્ષ ચંદનના રસવડે પ્રભુને વિલેપન કર્યું; દિવ્ય અને ભૂમિના ઉત્પન્ન થયેલાં પુષ્પોથી અર્ચા કરી તેમની પાસે કુંભ, ભદ્રાસન, દર્પણ, શ્રીવત્સ, સ્વસ્તિક, નંદ્યાવત્ત, વદ્ધમાન અને મત્સ્યયુગ-એ અષ્ટમંગલિક રૂપાના સ્વચ્છ અને અખંડિત અક્ષતવડે આલેખ્યા અને સંધ્યાઅશ્વની કર્ણિકાની જેવા પંચવણી પુષ્પના જાનુપ્રમાણુ સમૂહને પ્રભુની પાસે મૂક્યો. ધૂમાડાની વતિઓથી જાણે સ્વર્ગને તેરણવાળું કરતા હોય તેમ ધૂપના અગ્નિને તેણે ધૂપિત કર્યો. તે ધૂપ ઊંચે કરતી વખતે દેવતાઓ વાજિંત્ર વગાડવા લાગ્યા, તેથી દીર્ઘ સ્વરવાળી મહાઘોષા ઘંટાને પણ જાણે સંક્ષિપ્ત કરી દીધી હોય તેમ તેઓ ભવા લાગ્યા. પછી જ્યોતિમંડળની લમીને અનુસરનારું અને ઊંચા શિખામંડળવાળું આરાત્રિક ઉતારી, સાત-આઠ પગલાં પાછા ચાલી, પ્રણામ કરી રોમાંચિત થયેલા અચ્યું કે આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો. “હે પ્રભુ! જાતિવંત સુવર્ણના છેદના જેવી છબીથી આકાશના ભાગને આચ્છાદન કરનાર અને પ્રક્ષાલન વિના પવિત્ર એવી તમારી કાયા કેને આક્ષેપ ન કરે? સુગંધી વિલેપન કર્યા સિવાય પણ નિત્ય સુગંધી એવા તમારા અંગમાં મંદારની માળાની જેમ દેવતાઓની સ્ત્રીઓનાં નેત્રો ભ્રમરપણુને પામે છે. હે નાથ ! દિવ્ય અમૃતરસાસ્વાદના પિષણથી જાણે હણાઈ ગયા હોય તેવા રંગરૂપી સપના સમૂહા તમારા અંગમાં પ્રવેશ કરી શકતા નથી. દર્પણના તળમાં લીન થયેલા પ્રતિબિંબના જેવા તમારા શરીરમાં A - 32 Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ અશ્રુતે કરેલ પરમાત્માની સ્તુતિ. સર્ગ ૨ જે ઝરતા પસીનાના લીપણાની કથા પણ કેમ સંભવે? હે વીતરાગ ! તમારું અંતકરણ માત્ર રાગ રહિત છે એમ નથી, પણ તમારા શરીરમાં રુધિર પણ દૂધની ધાર જેવું શ્વેત છે. તમારામાં બીજું પણ જગથી વિલક્ષણ છે એમ અમે કહી શકીએ છીએ, કારણ કે તમારું માંસ પણ નહીં બગડેલું, અબીભત્સ અને શુભ્ર છે. જળ તથા સ્થળમાં ઉત્પન્ન થયેલી અપની માળાને છોડીને ભ્રમરાઓ તમારા નિઃશ્વાસની સુગંધને અનુસરે છે. તમારી સંસારસ્થિતિ પણ લેકેત્તર ચમત્કાર કરનારી છે, કારણ કે તમારા આહાર અને નિહાર પણ ચર્મચક્ષુગેચર થતા નથી.” એવી રીતે તેમની અતિશયગર્ભિત સ્તુતિ કરી, જરા પાછા ચાલી, અંજલિ જેડી પ્રભુની ભકિતને ભજનારા તે ઈદ્ર સુશ્રષા કરવામાં તત્પર થઈ રહ્યા એટલે બીજા બાસઠ ઈદ્રોએ પરિવાર સહિત અનુક્રમે અચુત ઈંદ્રની જેમ પ્રભુને અભિષેક કર્યો. અભિષેકને અંતે સ્તુતિ-નમસ્કાર કરી, જરા પાછા ફરી, અંજલિ જેડી દાસની જેમ તત્પર થઈ તેઓ પ્રભુની ઉપાસના કરવા લાગ્યા. પછી સૌધર્મકલ્પના ઈન્દ્રની જેમ ઈશાનકલ્પના ઈન્દ્ર અતિભકિતથી પોતાના દેહના પાંચ રૂપ કર્યા અને અદ્ધચંદ્રના જેવી આકૃતિવાળી અતિપાંડુકબલા નામની શિલા ઉપર ઇશાનકલ્પની જેમ એકરૂપે સિંહાસન ઉપર બેઠા. જિનભકિતમાં પ્રયત્નવાન એવા તેણે એક રથથી બીજા રથની જેમ શકેંદ્રના ઉલ્લંગથી પિતાના ઉલ્લંગમાં પ્રભુને આપણું કર્યા. એક રૂપે પ્રભુના મસ્તક ઉપર છત્ર ધર્યું, બે રૂપે પ્રભુની બંને પડખે બે ચામર ધારણ કર્યા અને પાંચમા રૂપે ત્રિશૂળને હાથમાં રાખી જગત્પતિની પાસે તે ઊભા રહ્યા. તે વખતે પ્રતિહારની જેમ ઉદાર આકારવડે તે મનહર લાગતા હતા. પછી સૌધર્મક૫ના ઇન્દ્ર પિતાના અભિગિક દેવતાની પાસે તત્કાળ અભિષેકનાં ઉપકરણ મંગાવ્યાં અને ભગવાનની ચારે દિશાએ જાણે બીજા સ્ફટિકમણિના પર્વતો હોય તેવા સ્ફટિકમય ચાર વૃષભનાં રૂપ પિતે વિકવ્ય. એ ચાર વૃષભના આઠ ઇંગથી જળની ચંદ્રનાં કિરણોનાં જેવી ઉજજ્વળ આઠ ધારા ઉત્પન્ન થઈ તે અદ્ધરથી જ નદીઓની જેમ એકડી મળીને સમુદ્રની જેમ જગત્પતિના મસ્તક ઉપર પડવા લાગી. તેણે એમ જુદી જ રીતે પ્રભુને અભિષેક કર્યો, કારણ કે શકિતવંત પુરુષો કવિઓની જેમ અન્ય અન્ય પ્રકારની રચનાથી પિતાના આત્માને જણાવે છે. અમ્યુરેંદ્રની જેમ તેણે માર્જન, વિલેપન, પૂજા, અષ્ટમંગળિકનું આલેખન અને આરાત્રિક એ સર્વ કાર્ય - વિધિયુકત કર્યા. પછી શકસ્તવથી જગત્પતિને વંદના-નમસ્કાર કરી હર્ષથી ગદ્ગદ્ સ્વરે આ પ્રમાણે સ્તુતિ કરી– “હે ત્રણ ભુવનના અધિપતિ ! વિવેકવન્સલ! પુણ્યલતાને ઉત્પન્ન કરવામાં નવીન મેઘ સમાન એવા હે જગપ્રભુ ! તમે જય પામે. હે સ્વામિન ! પર્વતમાંથી જેમ સરિતાને ઘ ઉતરે તેમ આ જગતને પ્રસન્ન કરવાને તમે વિજય નામના વિમાનથી ઉતરેલા છે. હે ભગવાન્ ! મોક્ષરૂપી વૃક્ષનાં જાણે બીજ હોય તેવાં ઉજજવળ ત્રણ જ્ઞાન, જળમાં શીતળતાની જેમ તમારે જન્મથી જ સિદ્ધ છે, હે ત્રિભુવનાધીશ ! પણની સામે Page #276 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું અશ્રુતે કરેલ પરમાત્માની સ્તુતિ. ૨૫૧ પ્રતિબિંબની જેમ જે તમને હદયમાં ધારણ કરે છે તેઓની સન્મુખ હમેશાં સર્વ પ્રકારની લક્ષમી રહે છે. ઉત્કટ એવા કમરૂપી રેગથી પીડાતા પ્રાણીઓના રોગ પ્રતિકાર કરનારા એક વિદ્યરૂપ તમે તેમના ભાગ્યદયે ઉત્પન્ન થયેલા છે. તે સ્વામિન્ ! મારવાડના પાંથની જેમ તમારા દર્શનરૂપી અમૃતના શ્રેષ્ઠ સ્વાદથી અમે જરા પણ તૃપ્તિ પામતા નથી. હે પ્રભુ! સારથિવડે રથની જેમ અને કર્ણધારવડે નાવની જેમ નાયકરૂપ તમે ઉત્પન્ન થવાથી આ જગતના લોકે સન્માર્ગે પ્રવત્તો. હે ભગવાન! તમારા ચરણકમળની સેવાની પ્રાપ્તિથી અમારું ઐશ્વર્ય હમણાં કૃતાર્થ થયેલું છે.” એવી રીતે એક સો આઠ કવડે સ્તુતિ કરી ઈદ્દે પ્રથમની જેમ પોતાના પાંચ રૂપ વિકૃત કર્યા. એક રૂપે પ્રભુને હાથમાં ગ્રહણ કર્યા, એક રૂપે પ્રભુના મસ્તક ઉપર છત્ર ધર્યું, બે રૂપે બે ચામર ધર્યા અને એક રૂપે હાથમાં વજ લઈ પ્રભુની આગળ પૂર્વવત્ ઊભા રહ્યા. પછી પિતાની ઈચ્છા પ્રમાણે યથાયોગ્ય પરિવાર સહિત નમ્રાત્મા તે વિનીતા નગરીમાં જિતશત્રુ રાજાને ઘેર આવ્યા. ત્યાં પ્રથમ મૂકેલા તીર્થકરના પ્રતિબિંબને સંવૃત કરી વિજયાદેવીની પડખે તીર્થકરને આરેપણ કર્યા. પ્રભુને ઓશીકે સૂર્યચંદ્રના જેવું કુંડળનું યુગલ તથા કમળ અને શીતળ એવું દેવદૂષ્ય વસ્ત્ર મૂક્યું. આકાશમાંથી ઉતરતા સૂર્યના જેવું સુવર્ણના પ્રાકારે શણગારેલું શ્રીદામગંડક પ્રભુની ઉપર ઉલ્લેચમાં બાંધ્યું. પ્રભુની દષ્ટિના વિનેદને માટે મણિરત્ન સહિત હાર અને મનહર અદ્ધ હાર ઇદ્ર ત્યાં લટકાવ્યા. પછી ચંદ્ર જેમ કુમુદિનીની અને સૂર્ય જેમ પદ્મિનીની નિદ્રા હરે તેમ ઇંદ્ર વિજયાદેવીને આપેલી અવસ્થાપિની નિદ્રા હરણ કરી. ઇંદ્ર આદેશ કરેલા કુબેરની આજ્ઞાથી જભક જાતિના દેવતાઓએ જિતશત્રુ રાજાના ગૃહમાં તે વખતે સુવર્ણ, હિરણ્ય અને રત્નની જુદી જુદી બત્રીશ કેટી સંખ્યા પ્રમાણ વૃષ્ટિ કરી અને બત્રીશ નંદભદ્રાસનની વૃષ્ટિ કરી. મયંગ કલ્પવૃક્ષની જેમ તેમણે આભૂષણની વૃષ્ટિ કરી, અનગ્ન ક૨વૃક્ષોની જેમ વસ્ત્રની વૃષ્ટિ કરી અને ભદ્રશાલાદિક વનમાંથી ચુંટી લાવેલાની જેમ તરફ પત્રવૃષ્ટિ, પુષ્પવૃષ્ટિ અને ફળવૃષ્ટિ કરી. ચિત્રાંગ નામના કલ્પવૃક્ષની જેમ તેઓએ વિચિત્ર વર્ણનાં પુષ્પોની માળાની વૃષ્ટિ કરી, અલાદિક ચૂર્ણને ઉડાડનારા દક્ષિણ પવનની જેમ ગંધવૃષ્ટિ અને પવિત્ર એવી ચૂર્ણ વૃષ્ટિ કરી અને પુષ્પકરાવત્ત મેઘ જેમ જળધારાની વૃષ્ટિ કરે તેમ અતિ ઉદાર વસુધારાની વૃષ્ટિ કરી. પછી શકની આજ્ઞાથી તેના આભિગિક દેવતાઓએ આ પ્રમાણે ઉંદૂષણ કરી-“હે વિમાનિક, ભુવનપતિ, તિષ્ક અને વ્યંતર દેવતાઓ ! તમે સાવધાન થઈને સાંભળો. જે અહેતુ અને તેમની માતાનું અશુભ ચિંતવશે તેનું મસ્તક અર્જકવૃક્ષની મંજરીની જેમ સાત પ્રકારે ભેદ પામશે.” અહીં મેરુપર્વત ઉપરથી ઇંદ્રાદિક સહિત સર્વે દેવતાઓ આનંદથી પ્રફુલ્લિત થઈ નંદીશ્વર દ્વીપે ગયા. સૌધર્મેદ્ર પણ ભગવંતને નમસ્કાર કરી જિતશત્રુ રાજાના ગૃહમાંથી નીકળી તત્કાળ ત્યાં પોંચ્યા. તેણે દક્ષિણ અંજનાદ્રિના શાશ્વત ચિત્યમાં શાશ્વત અહં તેની પ્રતિમા પાસે અષ્ટાબ્લિકા ઉત્સવ કર્યો અને તેના ચાર લોકપાલએ તેની ફરતા ચાર દધિમુખ પર્વત પરનાં ચૈત્યમાં હર્ષ સહિત ઉત્સવ કર્યો. ઉત્તરના અંજનાદ્રિ ઉપરના શાશ્વત ૧ ફૂલની માળાઓનો દડો (ગુચ્છ) Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ પરમાત્મા તથા ચક્રવતીને જન્મ. સર્ગ ૨ જે. ચૈત્યમાં ઈશાનેંદ્ર શાશ્વત જિનપ્રતિમાને અષ્ટાન્ડિકા ઉત્સવ કર્યો અને તેના ચાર લેપલો એ પૂર્વની જેમ તેની ફરતા ચાર દધિમુખ પર્વત ઉપર ત્રાષભાદિ પ્રતિમાને ઉત્સવ ચમરે પૂર્વ અંજનાદ્રિમાં અને બલી' પશ્ચિમ અંજનાચલમાં અષ્ટાબ્લિકા ઉત્સવ કર્યો. અને તેઓના લેકપાલેએ તે તે પર્વતની આસપાસના ચાર ચાર દધિમુખ પર્વત ઉપરની પ્રતિમાને ઉત્સવ કર્યો. પછી સંકેતસ્થાનની જેમ તે દ્વિીપમાંથી સર્વ સુરાસુરે પિતાને કૃતકૃત્ય માનતા પિતાને સ્થાનકે ગયા. તે જ રાત્રીએ પ્રભુના જન્મ પછી થોડી વારે વૈજયંતીએ પણ ગંગા જેમ સુવર્ણ કમલને પ્રસવે તેમ એક પુત્રને સુખેથી પ્રસવ્યો. પત્ની અને વધુ એવા વિજ્યા ને વૈજયંતીના પરિવારે પુત્રોત્પત્તિની વધામણીથી જિતશત્રુ રાજાને વધાવ્યા. તે વાત સાંભળી સંતુષ્ટ થયેલા રાજાએ તેઓને એવું પારિતોષિક આપ્યું કે જેથી તેમના કુળમાં પણ લહમી કામધેનુની જેમ અવિચ્છિન્ન થઈ. ધનના આગમનથી સિંધુનદીની જેમ અને પૂર્ણિમાથી સમુદ્રની જેમ તે વખતે પૃથ્વીપતિ રાજા શરીરે પ્રફુલિત થયો. તે સમયે રાજાને પૃથ્વી ઉચ્છવાસ, આકાશની સાથે પ્રસન્નતા અને પવનની સાથે તૃપ્તિપણે પ્રાપ્ત થયાં. તેમણે તત્કાળ કારાગૃહમાંથી શત્રુઓને પણ બંધનમુક્ત કર્યા, જેથી બંધન ફક્ત હસ્તી વિગેરેને જ રહ્યું. ઈંદ્ર જેમ શાશ્વત અહંતની પૂજા કરે તેમ રાજાએ ચેત્યોમાં જિનબિંબની અદ્રબુત પૂજા કરી. યાચકોને પોતાના કે પારકાની અપેક્ષા નહીં રાખતાં ધનથી પ્રસન્ન કર્યા, કારણ કે ઉદ્યત થયેલા મેઘની વૃષ્ટિ સર્વને સાધારણ હોય છે. ખીલેથી છૂટેલા વાછરડાની જેમ ઉલળતા છાત્રોની સાથે ઉપાધ્યાય (મહેતાજીઓ) સુતમાતૃકાને પાઠ કરાવતા ત્યાં આવ્યા, કેઈ ઠેકાણે બ્રાહ્મણને વેદાદિત મંત્રને મોટે ધ્વનિ થવા લાગ્યો; કેઈ ઠેકાણે લગ્ન વિગેરેના વિચારથી સારવાળી મુહુર્તાસંબંધી ઉક્તિઓ થવા લાગી; કેઈ ઠેકાણે કુલીન કાંતાઓ ટોળે મળી હર્ષકારી ધ્વનિથી ગીત ગાવા લાગી; કેઈ ઠેકાણે વારાંગનાઓના મંગળિક ગીતધ્વનિ થવા લાગ્યો; કોઈ ઠેકાણે બંદીલેકોને કલ્યાણક૫ના તુલ્ય માટે કેળાહળ થવા લાગ્યા, કેઈ ઠેકાણે ચારણોથી સુંદર દ્વિપથક આશિષે સંભળાવા લાગી; કેઈ ઠેકાણે ચેટક કો હર્ષથી ઊંચે સ્વરે બોલવા લાગ્યા અને કેઈ ઠેકાણે યાચકને બોલાવવાથી ઉત્કટ થયેલા છડીદાર લેકેને કેલાહળ થવા લાગ્યો. આવી રીતે વર્ષાઋતુના મેઘથી સંકુલ થયેલા આકાશમાં ગર્જનાની પેઠે રાજગૃહના આંગણામાં એવા શબ્દ વિસ્તાર પામી રહ્યા. કેઈ ઠેકાણે નગરજને કુંકુમાદિકવડે વિલેપન કરવા લાગ્યા, કેઈ હીરવાણી વસ્ત્ર પહેરવા લાગ્યા અને કઈ દિવ્ય માળાઓના આભૂષણેથી અલંકૃત થવા લાગ્યા. વળી કઈ ઠેકાણે કરમિશ્ર તાંબૂલથી પ્રસન્નતા થતી હતી, કોઈ ઠેકાણે ઘરના આંગણામાં કુંકુમથી સિંચન થતું હતું, કોઈ ઠેકાણે કુવલયના જેવા મૌક્તિકથી સાથીઆ રચાતા હતા, કેઈ ઠેકાણે નવીન કદલીતંભથી તોરણે બંધાતાં હતાં અને કેઈ ઠેકાણે તોરણની બંને તરફ સુવર્ણકુંભે આરે પણ થતા હતા. તે અવસરે જાણે સાક્ષાત્ ઋતુની લહમી હોય તેવી પુષ્પગર્ભિત કેશપાશવાળી, પુની માળાથી મસ્તકભાગને વેપ્ટન કરનારી અને કંઠમાં લટક્તી માળાવાળી નગરની ગંધર્વસુંદરીઓ દેવતાની સ્ત્રીઓની જેમ ગીતકાલયુક્ત મને ૧ એક જાતના ભદ્રાસન (સિંહાસન) Page #278 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ નું જિન તથા ચક્રવતીના જન્મથી નગરજનોને ઉત્સાહ ૨૫૩ હર ગાયન કરવા લાગી. રનનાં કર્ણાભરણ, પઢક, બાજુબંધ, કંકણું અને નપુરથી જાણે રત્નાદિની દેવીઓ હોય એવી તેઓ શોભતી હતી અને જાણે કલ્પવૃક્ષની લતા હોય તેમ તેઓ બંને તરફ લટકતા ચલાયમાન છેડાવાળા ઉત્તરીય વસ્ત્રોથી શ્રેણીબદ્ધ પરિકરવાળી જણાતી હતી. તે વખતે નગરની કુળવાન સ્ત્રીઓ પણ પવિત્ર દૂર્વા સહિત પૂર્ણ પાત્રોને હાથમાં ધારણ કરી ત્યાં આવવા લાગી. તેઓએ કસુંબાનાં ઉત્તરીય વસ્ત્રોથી સુંદર બુરખા ધારણ કર્યા હતા, તેથી તેઓ સંધ્યાનાં વાદળાંથી આચ્છાદિત થયેલી પૂર્વ દિશાના મુખની લક્ષમીને હરતી હતી. કુંકુમના અંગરાગથી શરીરશોભાને અધિક કરનારી તેઓ વિકસ્વર કમળવનના પરાગથી જેમ નદીઓ શોભે તેમ શોભતી હતી, પિતાના મુખ અને લોચન નીચાં કર્યા હતાં, તેથી જાણે તેઓ ઈર્ષા સમિતિ શોધતી હોય તેવી જણાતી હતી અને નિર્મળ વરુથી જાણે નિર્મળ શીલવાળી હોય તેવી તેઓ જણાતી હતી. કેટલાએક સામંતે અક્ષતની જેમ સુંદર મોતીથી પાત્રને પૂરી રાજાના મંગળિકને માટે રાજાની પાસે લાવવા લાગ્યા. મહદ્ધિક દેવતાઓ જેમ ઇંદ્રની પાસે આવે તેમ પરમ ગાદ્ધિવાળા કેટલાક સામંત રાજાઓ રત્નાભૂષણના સમૂહ લઈને જિતશત્રુ રાજાની પાસે આવ્યા; કેટલાએક જાણે કદલસૂત્રથી અથવા બિસસૂત્રથી વણ્યાં હોય તેવાં મેટા મૂકવાળા ટકલ વસ્ત્રો લાવ્યા, કેટલાએકે જીભક દેવતાઓએ વરસાવેલી વસુધારાની જે સુવર્ણરાશિ મહારાજાને ભેટ કર્યો કેઈએ દિગ્ગજોના જાણે યુવરાજ હોય તેવા શૌર્યવાળા અને ઉન્મત્ત હાથીઓ ભેટ કર્યા અને કોઈ ઉચ્ચ શવાના જાણે બંધુ હોય તેમજ સૂર્યાશ્વના જાણે અનુજ હોય તેવા ઉત્તમ ઘોડાઓ લાવી અર્પણ કરવા લાગ્યા. હર્ષથી હૃદયની જેમ રાજાનું ગૃહાંગણ અનેક રાજાઓએ ભેટ કરેલા વાહનેથી વિશાળ હતું તો પણ સાંકડું થઈ ગયું. રાજાએ સર્વની પ્રીતિને માટે સઘળી ભેટ ગ્રહણ કરી; નહીં તે દેવના દેવ જેના પુત્ર છે તેને શું ન્યૂન હતું ? રાજાના આદેશથી નગરમાં સ્થાને સ્થાને દેવતાનાં જાણે વિમાન હોય તેવા મોટા મંચકો રચવામાં આવ્યા. દરેક હવેલી અને દરેક ઘરમાં, કૌતુકથી જ્યોતિષ્ક દેવે આવીને રહ્યા હોય તેવાં રતનપાત્ર સમાન તોરણ બાંધ્યા અને દરેક માર્ગમાં ભૂમિનું મંગળસૂચક વિલેપન હોય તેમ રજની શાંતિને માટે કેશરના જળથી છંટકાવ કરવામાં આવ્યું. નગરલોકે ઠેકાણે ઠેકાણે નાટક, સંગીત અને વાજિંત્રોના નાદ કરવા લાગ્યા. રાજાએ દશ દિવસ સુધી તે નગરીને શુક(જગાત) તેમજ દંડ રહિત, સુભટેના પ્રવેશ વિનાની, કર વિનાની અને મહત્સવમય કરી દીધી. પછી તે મહારાજાએ શુભ દિવસે પુત્ર અને ભત્રીજાને નામકરણત્સવ કરવાને પિતાના સેવકને આજ્ઞા કરી. તેઓએ ગાઢ અને અનેક પુટવાળાં વસ્ત્રોથી, જાણે રાજાની આજ્ઞાના ભયથી સૂર્યનાં કિરણ પ્રવેશ ન કરી શકે તે એક મંડપ બનાવ્યું. તેના દરેક સ્તંભની સમીપે અનેક કદલીખંભે શોભતા હતા, તે જાણે પુષ્પની કળીઓથી આકાશમાં પદ્મઅને વિસ્તારતા હોય તેવા જણાતા હતા. જાણે રક્ત થયેલી મધુકરી હોય તેવી લકમીએ નિરંતર આશ્રિત કરેલા પુષ્પગ્રહે ત્યાં વિચિત્ર પુષ્પથી રચવામાં આવ્યા હતા. હંસરેમથી અંચિત થયેલાં અને રૂએ ભરેલાં કાષમય આસનેથી તે મંડપ નક્ષત્રોવડે આકાશની જેમ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ નામાભિધાન મહત્સવ સગ ૨ જે. સનાથે થયેલ હતો. એ રીતે ઇદ્રનું વિમાન જેમ આભિગિક દેવતાઓ રચે તેમ રાજાને મંડપ તત્કાળ સેવકેએ તૈયાર કર્યો. પછી મંગળદ્રવ્ય હાથમાં રાખી હષ સહિત ત્યાં આવનારા સ્ત્રી-પુરુષોને છડીદારે યથાયોગ્ય સ્થાને બેસાર્યા અને અધિકારીઓએ કુંકુમના અંગરાગથી, તાંબૂલથી અને કુસુમોથી પિતાના બંધુની જેમ તેમની ગૌરવતા કરી. તે પ્રસંગે ઉત્તમ એવાં મંગળ વાજિંત્રો મધુર સ્વરથી વાગવા લાગ્યાં, કુલીન કાંતાએ મંગળિક ગીત ગાવા લાગી, બ્રાહ્મણે પવિત્ર મંત્રોના ઉદ્દગાર કરવા લાગ્યા અને ગંધર્વોએ વર્તમાનાદિક ગાયનો આરંભ કર્યો. ચારણુભાટેએ તાલ વિના જ જયજયકાર શબ્દ કર્યો. તેમના ઉદાર પ્રતિધ્વનિથી જાણે તે મંડપ બેલ હોય તેવું જણાવા લાગ્યું. ગર્ભમાં રહેલા એ બાળકની માતા મારાથી પાસા રમવામાં જીતી શકાયું નહીં, એ હકીકત યાદ કરીને રાજાએ પિતાના પુત્રનું “અજિત એવું અને ભ્રાતાના પુત્રનું “સગર’ એવું પવિત્ર નામ રાખ્યું. સેંકડો ઉત્કૃષ્ટ લક્ષણેથી ઓળ ખાતા, પૃથ્વીને ઉદ્ધાર કરવાની સહનશીલતાવાળા અને જાણે પિતાની બે ભુજા હોય તેવા તે બંને કુમારને જોતાં તે રાજા જાણે અમૃતમાં મગ્ન થયા હોય તેમ અખંડ સુખને પામ્યા. - Vइत्याचार्यश्रीहेमचद्रविरांचते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये द्वितीये पर्वणि श्री अजितस्वामितीर्थंकरसगरचक्रधरजन्मवर्णनो नाम द्वितीयः सर्गः ॥२॥ ) સી સર્ગ ૩ જે. ૩ હત છે આજ્ઞા કરેલી પાંચ ધાત્રીઓ અજિતપ્રભુનું અને રાજાએ આજ્ઞા કરેલી ધાત્રીઓ ૦. સાકમારનું પાલન કરવા લાગી. પોતાના હસ્તકમળના અંગૂઠામાં ઇદ્ર સંકમાવેલા અમૃતનું અજિતસ્વામી પાન કરતા હતા; કારણ કે તીર્થકરે સ્તનપાન કરનાર મહેતા નથી. ઉધાનવૃક્ષ જેમ નીકના જળનું પાન કરે તેમ સગરકુમાર ધાત્રીનું અનિંદિત સ્તનપાન કરતા હતા. વૃક્ષની બે શાખાની જેમ અને હાથીના બેદાંતની જેમ એ બંને રાજકુમારે દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગ્યા. પર્વત ઉપર જેમ સિંહના બાળકે ચડે તેમ તે બંને રાજકુમારે અનુક્રમે રાજાના ઉત્સંગમાં ચડવા લાગ્યા. તેમના મુગ્ધ હાસ્યથી માતાપિતા ખુશી થતા અને તેમના પરાક્રમ સહિત ચાલવાથી વિસ્મય પામતા. કેસરીસિંહના કિશોર જેમ પાંજરામાં પડી રહેતા નથી તેમ ધાત્રી માતાએ તેમને વારંવાર પકડી રાખતી તે પણ તે કુમારે તેના ઉત્કંગમાં બેસી રહેતા હતા. સ્વચ્છેદે વિચરતા એવા તે બંને કુમારે પિતાની પછવાડે દોડતી ધાત્રીઓને ખેદ પમાડતા હતા; કારણ કે મહાત્માઓનું વય ગૌણ હેતું નથી. વેગથી વાયુકુમારને ઉલ્લંઘન કરનાર તે બંને કુમારે કીડા કરવાના શુક અને મયૂર વિગેરે પક્ષીઓને દેડીને ગ્રહણ કરતા હતા. ભદ્ર હાથીની જેમ સ્વદે વિચરતા એવા તે બાળકો જુદા જુદા ચાતુર્યથી ધાત્રીઓને ગતિમાં ચૂકાવતા હતા. તેમના ચરણકમળમાં પહેરાવેલા આભૂષણની ઝણઝણાટ કરતી ઘુઘરીઓ ભમરાની પેઠે શોભતી હતી. તેમના કંઠમાં હદય ઉપર લટકતી સુવર્ણ રત્નની લવંતિકા (માળા) આકાશમાં લટકતી વિજળીની જેમ શોભતી હતી. Page #280 -------------------------------------------------------------------------- ________________ પd ૨ જું સગરકુમારે પ્રભુ સમક્ષ દર્શાવેલ વિવિધ કળાઓ. ૨૫૫ સ્વેચ્છાએ કીડા કરતા તે કુમારના કાનમાં પહેરાવેલા સુવર્ણનાં નાજુક કુંડળે જળમાં સંક્રમ થતા નવીન આદિત્યના વિલાસને ધારણ કરતા હતા. તેમના ચાલવાથી હાલતી એવી કેશની શિખા નવી ઊગેલી બાળમયૂરની કળા જેવી શોભતી હતી. જેમ મેટા તરંગે રાજહંસને એક પમાંથી બીજા પદ્મમાં લઈ જાય તેમ રાજાઓ તેમને એક ઉસંગમાંથી બીજા ઉલ્લંગમાં લેતા હતા. જિતશત્રુ રાજા રત્નના આભરણની જેમ તે બંને કુમારને ઉત્કંગ, હદય, ભુજા, સકંધ અને મસ્તક ઉપર આરોપણ કરતા હતા. ભ્રમર જેમ કમળને સુંઘે તેમ તેઓના મસ્તકને વારંવાર સુંઘતા પૃથ્વીપતિ પ્રીતિને વશ થઈ તૃપ્તિ પામતા નહતા. રાજાની આંગળીએ વળગી પડખે ચાલતા તે કુમારે મેરુપર્વતની બે બાજુએ ચાલતા બે સૂર્ય જેવા શુભતા હતા. યોગી જેમ આત્મા અને પરમાત્માને ચિંતવે તેમ જિતશત્રુ રાજા તે બંને કુમારને પરમાનંદવડે ચિંતવતા (સંભારતા) હતા. પિતાના ઘરમાં ઉત્પન્ન થયેલા કલ્પવૃક્ષની જેમ રાજા વારંવાર તેમને જોતા હતા અને રાજશુકની પેઠે વારંવાર તેમને બોલાવતા હતા. રાજાને આનંદની સાથે અને ઈવાકુ કુળની લહમીની સાથે તે બંને કુમારે અનુક્રમે અધિક અધિક વૃદ્ધિ પામવા લાગ્યા, મહાત્મા અજિતકુમાર સર્વ કળા, ન્યાય અને શબ્દશાસ્ત્ર વિગેરે પિતાની મેળે જ જાણું ગયા; કારણ કે જિનેશ્વરે જન્મથી જ ત્રણ જ્ઞાનવાળા હોય છે. સગરકુમારે રાજાની આજ્ઞાથી સારે દિવસે મહોત્સવ પૂર્વક ઉપાધ્યાયની પાસે અધ્યયન કરવાનો આરંભ કર્યો. સમુદ્ર જેમ નદીઓના જળનું પાન કરે તેમ સગરકુમારે પણ શબ્દશાસ્ત્રોનું થોડા દિવસમાં પાન કર્યું. દીપક જેમ બીજા દીપકથી તિને ગ્રહણ કરે તેમ સુમિત્રાના પુત્ર સગરકુમાર સાહિત્યશાસ્ત્રનું જ્ઞાન ઉપાધ્યાયની પાસેથી વગર પ્રયાસે ગ્રહણ કર્યું. સાહિત્ય રૂપી વેલના પુષ્પરૂપ અને કર્ણને રસાયનરૂપ પિતાના બનાવેલાં નવીન કાબેવડે વીતરાગની સ્તવના કરીને પોતાની વાણીને તેણે કૃતાર્થ કરી. બુદ્ધિની પ્રતિભાના સમુદ્રરૂપ એવાં પ્રમાણુશાસ્ત્રને તેણે પિતે મૂકી રાખેલા નિધિની જેમ અવિલંબે ગ્રહણ કર્યા. જિતશત્રુ રાજાએ અમોઘ બાણોથી જેમ શત્રુઓને જીત્યા તેમ સગરકુમારે અમોઘ એવા સ્યાદ્વાદ સિદ્ધાંતથી સર્વ પ્રતિવાદીઓને જીત્યા. છ ગુણ, ચાર ઉપાય અને ત્રણ શક્તિઓ ઈત્યાદિ પ્રગરૂપ તરંગોથી આકુળ અને દુરવગાહ એવા અર્થશાસ્ત્રરૂપ મોટા સમુદ્રનું તેણે સારી રીતે અવગાહન કર્યું. ઔષધિ, રસ, વીર્ય અને તેના વિપાક સંબંધી જ્ઞાનના દીપક સમાન અષ્ટાંગ આયુર્વેદનું તેણે કષ્ટ વિના અધ્યયન કર્યું. ચાર પ્રકારે વાગવાવાળું, ચાર પ્રકારની વૃત્તિવાળું, ચાર પ્રકારના અભિનયવાળું અને ત્રણ પ્રકારના સૂર્યજ્ઞાનના નિદાનરૂપ વાઘશાસ્ત્ર પણ તેણે ગ્રહણ કર્યું. દંતઘાત, મહાવસ્થા, અંગલક્ષણ અને ચિકિત્સાએ પૂર્ણ એવું ગજલક્ષણુજ્ઞાન પણ તેણે ઉપદેશ વિને જાણી લીધું. વાહનવિધિ અને ચિકિત્સા સહિત અશ્વલક્ષણશાસ્ત્ર તેણે અનુભવથી અને પાઠથી કરી લીધું. ધનુર્વેદ તથા બીજા શાસ્ત્રોનું લક્ષણ પણ શ્રવણમાત્રથી જ લીલાવડે પિતાના નામની પેઠે તેણે હદયમાં ધારણ કરી લીધું. ધનુષ, ફલક, અસિ, છરી, શલ્ય, પરશુ, ભાલું, બિંદિપાલ, ગદા, કૃપાછું, દંડ, શક્તિ, શૂળ, હળ, મુસળ, યષ્ટિ, પટ્ટિસ, દુસ્કેટ, મુષઢી, ગોફણ, કણય, ત્રિશૂળ, શકે અને બીજા શસ્ત્રોથી તે સગરકુમાર શાસ્ત્રના અનુમાન સહિત યુદ્ધકળામાં કુશળતાને પામે. પર્વણીના ચંદ્રની જેમ તે સર્વ કળામાં પૂર્ણ થયે અને ભૂષણોની Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ સગરકુમારે પ્રભુ સમક્ષ દર્શાવેલ વિવિધ કળાએ. સગ ૩ છે. જેમ વિનયાદિક ગુણોથી શોભવા લાગ્યા. શ્રીમાન અજિતનાથ પ્રભુ સમયે સમયે ભક્તિવાળા ઈંદ્રાદિક દેવાથી સેવાવા લાગ્યા. કેટલાક દેવતાઓ અજિતસ્વામીની તે તે લીલા જેવાની ઈચ્છાથી ત્યાં આવી તેમના વયસ્ય (મિત્રો) થઈને ક્રીડા કરવા લાગ્યા. પ્રભુની વાણીરૂપી અમૃતના રસને પાન કરવાની ઈચ્છાથી કેઈ દેવતાઓ વિચિત્ર નામેક્તિઓથી અને ખુશામતનાં વચનથી પ્રભને બોલાવવા લાગ્યા. આદેશ નહીં કરનારા પ્રભુના આદેશની ઈચ્છાથી કીડાઘુતમાં દાવ મૂકીને, પ્રભુના આદેશથી કેટલાક દેવતાઓ પિતાના દ્રવ્યને હારી જતા હતા. કઈ પ્રભુની પાસે પ્રતિહારી થતા હતા, કેઈ મંત્રીઓ થતા હતા, કેઈ ઉપાનધારી થતા હતા અને કઈ ક્રિીડા કરતા પ્રભુની પાસે અસ્ત્રધારી થતા હતા. સગરકુમારે પણ શાને અભ્યાસ કરીને નિગી પુરૂષની જેમ પ્રભુની પાસે પિતાને નિયોગ નિવેદન કર્યો. ઉપાધ્યાયે પણ નહી ભાંગેલા સંશ, સારી બુદ્ધિવાળે સગરકુમાર, ભરતરાજા જેમ ઋષભદેવને પૂછતા હતા તેમ અજિતસ્વામીને પૂછવા લાગ્યો. અજિતકુમાર મતિ, શ્રત અને અવધિજ્ઞાનવડે તેના સંદેહને સૂર્યનાં કિરણેથી અંધકારની જેમ તત્કાળ છેદી નાંખતા હતા. ત્રણ યતથી દબાવી, આસનપરિગ્રહ દઢ કરી, પિતાના બળને પ્રસાર કરી મોટા તફાની હાથીને વશ કરત સગરકુમાર પ્રભુને પિતાની શક્તિ બતાવતું હતું. પર્યાણવાળા અથવા પર્યાણ વિનાના તેફાની અને તે પાંચ ધારાથી પ્રભુની આગળ વહન કરતો હતો. બાણવડે રાધાવેધ, શબ્દવેધ, જળની અંદર રાખેલા લયને વેધ અને ચક્ર તથા મૃત્તિકાને વેધ કરીને પિતાનું ધનુષ્યબળ તે અજિતસ્વામીને બતાવતે હતો. હાથમાં ફલક અને ખડગ લઈને આકાશના મધ્ય ભાગમાં ચંદ્રની જેમ ફલકના વચમાં રહેલે તે, પોતાની પાદગતિ પ્રભુને બતાવી, આકાશમાં ચળકતી વિજળીની રેખાના ભ્રમને આપનારા ભાલા, શક્તિ અને શર્વલાને વેગથી ભમાવતે હતે. નત્તક પુરૂષ જેમ નૃત્યને બતાવે તેમ સર્વચારીમાં ચતુર એવા સગરે સર્વ પ્રકારની છરિકા સંબંધી વિદ્યા પણ બતાવી. તેવી રીતે બીજાં પણ શોની કુશળતા તેણે ગુરુભકિતથી અને શિક્ષા લેવાની ઈચ્છાથી અજિતસ્વામીને બતાવી. પછી સગરકુમારને કળામાં જે કાંઈ ન્યૂન હતું તે અજિતકુમારે શિખવ્યું. તેવા પુરુષને તેવા જ શિક્ષક હેય છે. એવી રીતે પિતાને ગ્ય ચેષ્ટા કરતા તે બંને કુમારે, પથિક જેમ ગ્રામની સીમાનું ઉલંઘન કરે તેમ આઘવયનું ઉલ્લંઘન કરી ગયા. સમરસ સંસ્થાન અને વજwષભનારાચ સંહનનથી શોભતા, સુવર્ણ સમાન કાંતિવાળા, સાડાચારસે ધનુષ ઊંચાઈવાળા, શ્રીવત્સના ચિહથી જેમના વક્ષસ્થળ લાંછિત થયેલા છે એવા અને સુંદર મુગટથી શોભતા તે બંને કુમાર, કાંતિના આધિક્યને કરનારી શરઋતુને જેમ સૂર્ય–ચંદ્ર પામે તેમ શરીરસંપત્તિને વિશેષ કરનારા યાવનવયને પ્રાપ્ત થયા. યમુના નદીના તરંગ જેવા કુટીલ અને શ્યામ કેશથી અને અષ્ટમીના ચંદ્ર જેવા લલાટથી તે બંને કુમાર અધિક ભવા લાગ્યા. સેનાનાં બે દર્પણે હોય તેવા તેમના બે કપિલ શોભવા લાગ્યા; સ્નિગ્ધ અને મધુર એવાં બે નેત્રે નીલકમળના પત્રની જેમ ચળકવા લાગ્યાં તેની સુંદર નાસિકા ૧ મત-હાથીને દબાણ કરવાની કળાયુકત ત્રણ પ્રકારના પ્રયત્ન. ૨ ધારા–ધેડાને ચલાવવાની ચાલ(ગતિ Page #282 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું જિતશત્રુ રાજવીને દીક્ષાભિલાષ. ૨૫૭ દષ્ટિરૂપી બે તળાવડીના મધ્ય ભાગમાં પાળની જેવી દેખાવા લાગી અને જાણે બે ડારૂપે રહેલા બિંબફળ હોય તેવા તેમના હોઠ શોભવા લાગ્યા. સુંદર આવત્તવાળા તેમના કહ્યું છીપલીના જેવા મનોહર લાગતા હતા; ત્રણ રેખાથી પવિત્ર થયેલે કંઠરૂપી કંદળ શંખની જે એપતો હત; જાણે હાથીના કુંભસ્થળ હોય તેવા તેમના સ્કંધ ઉન્નત હતા; દીર્ઘ અને પુષ્ટ ભુજાઓ સર્પરાજની જેવી જણાતી હતી; ઉરસ્થળ સુવર્ણશલની શિલા જેવું શોભતું હતું, નાભિ મનની પેઠે અતિ ગંભીર ભાસતી હતી; કટપ્રદેશ વજીના મધ્ય ભાગ જે કૃશ હતો; સરલ, કમળ અને મોટા હાથીની શુંઢ જેવી આકૃતિવાળા તેમના સાથળ હતા; મૃગલીની જંઘા જેવી તેમની જંધાઓ શોભતી હતી અને તેમના ચરણ સરલ એવા આંગળીએરૂપી દલ (પત્ર)થી સ્થળકમળને અનુસરતા હતા. સ્વભાવથી પણ રમણિક એવા એ બંને કુમારે, સ્ત્રી જનને પ્રિય એવાં ઉદ્યાને જેમ વસંતઋતુથી અધિક રમણીક લાગે તેમ યૌવનથી વિશેષ રમણીક લાગતા હતા. પોતાના રૂપ અને પરાક્રમાદિ ગુણોથી સગરકુમાર દેવતાઓમાં ઈંદ્રની પેઠે સર્વ મનુષ્યોમાં ઉત્કર્ષ પામતે હિતે; અને સર્વ પર્વતોથી માનમાં જેમ મેરુપર્વત અધિકપણું પામેલે છે, તેમ દેવલોકવાસી, રૈવેયકવાસી અને અનુત્તરવિમાનવાસી દેવેથી તેમજ આહારક શરીરીથી પણ અજિતસ્વામી રૂપે કરીને અધિકપણું પામ્યા હતા. અન્યદા જિતશત્રુ રાજાએ અને ઇંદ્ર રાગ રહિત એવા અજિતસ્વામીને વિવાહક્રિયાને માટે કહ્યું. તેમના આગ્રહથી પોતાના ભગફળકર્મને જાણીને તેમણે તે પ્રમાણે કરવાનું સ્વીકાર્યું. લક્ષમીની જાણે બીજી મૂત્તિઓ હોય તેવી સેંકડો સ્વયંવર રાજકન્યાઓ તેમને નરપતિએ મોટી ઋદ્ધિથી પરણાવી. પુત્રના વિવાહથી અતૃપ્ત રહેલા રાજાએ દેવકન્યાના જેવી રાજકન્યાઓ સગરકુમારને પણ પરણાવી. ઇદ્રિયથી નહીં છતાયેલા એવા અજિતપ્રભુ ભેગકર્મને ખપાવવાને માટે રામાઓની સાથે રમતા હતા; કારણ કે જે વ્યાધિ તેવું ઔષધ હેય છે. સગરકુમાર પણ હાથણીઓની સાથે હાથીની જેમ સ્ત્રીઓની સાથે જાતજાતની કીડાઓથી અનેક કિડાસ્થાનમાં રમતો હતે. એકદા પિતાના લઘુ બંધવ સહિત, સંસારને વિષે ઉદ્વેગ પામેલા જિતશત્રુ રાજા અઢાર પૂર્વ લક્ષે સંપૂર્ણ થયેલા પિતાના પુત્રોને આ પ્રમાણે કહેવા લાગ્યા–“હે વત્સ ! આપણું સર્વ પૂર્વજે કેટલાંક વર્ષો સુધી વિધીથી પૃથ્વીનું રક્ષણ કરી પછી તે પૃથ્વી પુત્રોને સ્વાધીન કરી મેલ સાધનમાં હેતુરૂપ વ્રતને ગ્રહણ કરતા હતા, કારણ કે પરમાર્થ એ જ પોતાનું કાર્ય છે, એ સિવાય બીજું સર્વ પરકાર્ય છે. હે કુમારો ! એ પ્રમાણે અમે પણ હવે વ્રત ગ્રહણ કરશું. અમારા કાર્યને એ હેતુ છે અને આપણું વંશને એ ક્રમ છે. અમારી જેમ તમે બંને આ રાજ્યમાં રાજા અને યુવરાજ થાઓ અને અમને દીક્ષા લેવાની આજ્ઞા આપે. અજિતનાથે કહ્યું – “હે તાત ! એ તમને યુક્ત છે. ભેગફળકર્મરૂપ વિદ્ધ ન હોય તે મારે પણ તે આદરવું યુક્ત છે. વિવેકી પુરુષે બીજા કેઈને વ્રત ગ્રહણ કરવામાં A - 33 Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ જિતશત્રુ રાજાને નિષ્ક્રમણત્સવ સર્ગ ૩ જે વિશ્વકારી થતા નથી, તે સમયસાધક એવા આપ પૂજ્ય પિતાજીને હું વિઘકારી કેમ થાઉં ? જે પુત્ર ભક્તિથી પણ પિતાના પિતાને થે પુરુષાર્થ (મોક્ષ) સાધવામાં નિષેધ કરે તે પુત્ર પુત્રને મિષે શત્રુ ઉત્પન્ન થયેલ છે એમ સમજવું, તથાપિ હું એટલી પ્રાર્થના કરું છું કે મારા લઘુ પિતા(કાકા) રાજ્યાધિકારી થાઓ; કારણ કે આપના વિનયવંત એ લઘુ ભ્રાતા અમારાથી અધિક છે. તે સાંભળી. સુમિત્રે કહ્યું-“રાજ્ય ગ્રહણ કરવા માટે હું સ્વામીના ચરણને નહીં છોડું; કેમકે ચેડા કારણને માટે ઘણું લાભને કેણ છેડે? રાજ્યથી, સામ્રાજ્યથી, ચક્રવતીપણાથી અને દેવપણુથી પણ વિદ્વાને ગુરુસેવાને અધિક માને છે.” અજિતકુમારે કહ્યું-“જે આ૫ રાજ્ય ગ્રહણ કરવાને ઈચ્છતા ન હે તે અમારા સુખને માટે ભાવયતિ થઈને ઘરમાં રહે.” તે સમયે રાજાએ કહ્યું હે બંધુ! આગ્રહ કરનારા આ પુત્રનું વચન તમે સ્વીકારે. ભાવથી, યતિ થાય તે પણ યતિ જ કહેવાય છે. વળી આ સાક્ષાત્ તીર્થકર છે અને એમના તીર્થમાં તમારી ઈચ્છા સિદ્ધ થવાની છે, માટે એની રાહ જોઈને રહો. હે ભાઈ ! તમે અતિ ઉત્સુક થાઓ નહીં. એક પુત્રને ચક્રીપણું અને બીજાને ચક્રવતીપણું પ્રાપ્ત થયેલું જેવાથી તમે સર્વ સુખથી અધિક સુખ મેળવશો.” સુમિત્ર જે કે વ્રત ગ્રહણ કરવામાં ઉત્સુક હતા, તે પણ તેમની વાણી તેણે માન્ય કરી; કારણ કે સમુદ્રમર્યાદાની જેમ સપુરુષને ગુરુજનની આજ્ઞા કુલ છે. પછી પ્રસન્ન થયેલા જિતશત્રુ રાજાએ મોટા ઉત્સવથી પિતાને હાથે અજિતસ્વામીને રાજ્યાભિષેક કર્યો. તેના રાજ્યાભિષેકથી સર્વ પૃવી હર્ષ પામી; કારણ કે વિશ્વને રક્ષણ કરવામાં સમર્થ એવો નાયક પ્રાપ્ત થતાં કેણ પ્રસન્ન ન થાય? પછી અજિતસ્વામીએ સગરકુમારને યુવરાજપદે સ્થાપન કર્યા, તેથી અધિક પ્રીતિવાળા તેમણે જાણે બીજી પિતાની મૂત્તિ તે પદ ઉપર સ્થાપના કરી હોય એમ જણાવા લાગ્યું. હવે અજિતનાથે જિતશત્રુ રાજાને વિધિવડે મેટી રદ્ધિથી નિષ્કમાણેત્સવ કર્યો, અને તેમણે ઋષભસ્વામીના તીર્થમાં વર્તતા સ્થવિર મહારાજાની પાસે મુક્તિની માતારૂપ દીક્ષા ગ્રહણ કરી. બાહ્યશત્રુની જેમ અંતરંગ શત્રુને જીતનારા તે રાજર્ષિએ રાજ્યની જેમ અખંડિત વ્રતનું પાલન કર્યું. અનુક્રમે કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં શેલેશી ધ્યાનમાં રહેલા તે મહાત્મા અષ્ટ કર્મને ક્ષય કરી પરમપદને પ્રાપ્ત થયા. અહીં અજિતસ્વામી સર્વ પ્રકારની ઋદ્ધિવડે લીલા સહિત પિતાના અપત્યની જેમ મેદિનીને પાળવા લાગ્યા. દંડાદિક વિના પૃથ્વીને રક્ષણ કરતા અજિતસ્વામીથી સર્વ પ્રજા, સારા સારથિવડે ઘોડાની જેમ, સારે માર્ગે ચાલવા લાગી. પ્રજારૂપી મયૂરીમાં મેઘ સમાન અને મનોરથ પૂરવામાં કલ્પવૃક્ષરૂપ અજિત મહારાજાના રાજ્યશાસનમાં ધાન્યનું જ ચૂર્ણ થતું હતું, પશુઓને જ બંધન હતું, મણિઓને જ વેધ થતો હતો, વાજિંત્રો ઉપર જ તાડન થતું હતું, સુવર્ણને જ સંતાપ હતે (તપાવવું પડતું હતું), શોને જ તેજ આપવું પડતું હતું, શાળને જ ઉખેડવી પડતી હતી, વક્રતા સ્ત્રીઓની ભૃકુટિમાં જ રહેતી હતી, છૂતક્રીડામાં સાગઠીને જ “માર' શબ્દ કહેવામાં આવતું હોં, ક્ષેત્રની પુત્રીનું જ વિદારણ થતું હતું, કાષ્ઠને પાંજરારૂપી મંદિરમાં પક્ષીઓને જ પૂરાતા હતા, Page #284 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જુ પરમાત્માની વિચારણું. ૨૫૯ રેગને જ નિગ્રહ થતું હતું, જડ સ્થિતિ કમળને જ હતી, દહન અગરુનું જ થતું હતું, ઘર્ષણ શ્રીખંડ(ચંદન)નું જ થતું હતું, મંથન દધિનું જ થતું હતું, પીલવું ઈશુદંડનું જ થતું હતું, ભ્રમરે જ મધુપાન કરતા હતા, મદદય હાથીઓને જ થતું હતું, કલહ સ્નેહપ્રાપ્તિ માટે જ થતો હતો, ભીરુતા અપવાદ થવામાં જ હતી, લેભ ગુણસમૂહને સંપાદન કરવામાં જ હતું અને અક્ષમા દોષને માટે જ રહેલી હતી. અભિમાનવાળા રાજાઓ પણ પોતાના આત્માને એક પેદલરૂપ માની તેમને ભજતા હતા, કારણ કે બીજા મણિએ ચિંતામણિની પાસે દાસરુપ થઈને જ રહે છે, તેમણે દંડનીતિ ચલાવી નહતી એટલું જ નહીં પણ ભ્રકુટીને ભંગ પણ કર્યો નહોતે; તથાપિ સૌભાગ્યવાન પુરુષને જેમ સ્ત્રી વશ થઈને રહે તેમ તેને સર્વ પૃથ્વી વશ થઈને રહેલી હતી. સૂર્ય જેમ પિતાના કિરણોથી સરોવરના જળને આકર્ષે તેમ તેણે પોતાના પ્રબળ તેજથી રાજાઓની લહમીને આકરી હતી. તેમના આંગણુની ભૂમિ રાજાઓએ ભેટ કરેલા હાથીઓના મદજળથી હમેશાં પંકિલ રહેતી હતી. એ મહારાજાના ચતુરાઈથી ચાલતા ઘોડાઓથી સર્વ દિશાઓનું વાહ્યાલી ભૂમિની જેમ સંક્રમણ થતું હતું. સમુદ્રના તરંગોની ગણનાની જેમ તેમના સિન્યના પાયદલ અને રથની સંખ્યા ગણવાને કઈ પણ સમર્થ થતું નહોતું. ગજવાહી, ઘોડેસ્વાર, રથી અને પત્તિઓ એ સર્વ, ભુજાના વીર્યથી શોભતા એ મહારાજાને ફકત સાધન તરીકે જ રહેલા હતા. આવું એિશ્વર્યા પ્રાપ્ત થયા છતાં તેઓ અભિમાન ધારણ કરતા નહીં, અતુલ્ય ભુજબળ છતાં તેમને ગર્વ થતો નહીં, અનુપમ રૂપ છતાં પોતાના આત્માને તેઓ સુંદર માનતા નહીં, વિપુલ લાભ છતાં ઉન્મત્તપણને ભજતા નહીં અને બીજા પણ મદ થવાનાં કારણો છતાં તેઓ કઈ પણ પ્રકારના મદને ધારણ કરતા નહીં, પરંતુ એ સર્વને અનિત્ય જાણી તૃતુલ્ય ગણતા હતા. એવી રીતે રાજ્ય પાળતા અજિત મહારાજાએ કૌમારવયથી માંડીને ત્રેપન લાખ પૂર્વ સુખપૂર્વક નિર્ગમન કર્યા. એક વખત સભાને વિસર્જન કરી એકાંત સ્થળે બેઠેલા, ત્રણ જ્ઞાનને ધારણ કરનારા અજિતસ્વામી સ્વયમેવ એવું ચિંતવવા લાગ્યા કે “આજ સુધીમાં ઘણાખરા ભેગફળ “કર્મ ભેગવાઈ ગયેલા હોવાથી હવે ગૃહવાસી એવા મારે સ્વકાર્યમાં વિમુખ થઈ રહેવું “ન જોઈએ, કારણ કે આ દેશનું મારે રક્ષણ કરવું જોઈએ, આ શહેર મારે સંભાળવું જોઈએ, આ ગામે મારે વસાવવાં જોઈએ, આ માણસને પાળવા જોઈએ, આ હાથીઓને વધારવા જોઈએ, આ ઘોડાઓનું પિષણ કરવું જોઈએ. આ ભૂત્યનું ભરણપોષણ કરવું બજોઈએ, આ યાચકને તૃપ્ત કરવા જોઈએ, આ સેવકને પિષવા જોઈએ, આ શરણતેને બચાવવા જોઈએ, આ પંડિતેને બેલાવવા જોઈએ, આ મિત્રને સત્કાર કરે બજોઈએ, આ મંત્રીઓને અનુગ્રહ કર જોઈએ, આ બંધુઓને ઉદ્ધારવા જોઈએ, “આ સ્ત્રીઓને રંજિત કરવી જોઈએ અને આ પુત્રને લાલિત કરવા જોઈએ—એવાં એવાં પરકાર્યોમાં પ્રતિક્ષણે આકુળ થયેલા પ્રાણી પિતાના સમગ્ર માનુષજન્મને નિષ્ફળ ગુમાવે છે. એ સઘળાઓના કાર્યમાં વ્યગ્ર થયેલ પ્રાણી, યુક્ત અયુક્ત નહીં વિચારતે મૂઢપણે પશુની જેમ નાના પ્રકારના પાપ આચરે છે. આ મુગ્ધબુદ્ધિવાળે પુરુષ “જેઓને માટે પાપ કરે છે તેઓ, મૃત્યુ માર્ગે ચાલતા એવા તે પુરુષની પાછળ જરા પણ જતા નથી, અહીં જ રહે છે. કદાપિ તેઓ અહિં રહે તે ભલે, પણ અહીં ! Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ સગરરાજવીની પરમાત્માને વિજ્ઞપ્તિ. સગ ૩ જે. “આ શરીર પણ દેહીની પાછળ એક પગલું પણું ભરતું નથી ! ત્યારે અહો ! આ “કૃતધ્ર શરીરને માટે મુગ્ધ પ્રાણીઓ ફેગટ જ પાપકર્મ કરે છે ! આ સંસારમાં પ્રાણી એકલે જ ઉત્પન્ન થાય છે, એક જ મૃત્યુ પામે છે અને ભવાંતરમાં મેળવેલાં કર્મોને એકલો જ અનુભવે છે. તેણે પાપ કરીને જ ઉપાર્જન કરેલું દ્રવ્ય તેનાં સગાંવહાલાંઓ “એકઠાં થઈને ભગવે છે અને તે પિતે એકલે નરકમાં પડ્યો પડ્યો તેથી બાંધેલાં પાપકર્મવડે દુઃખ ભેગવે છે. દુઃખરૂપી દાવાનળથી ભયંકર એવા સંસારરૂપી મહાવનમાં “કમને વશ થયેલ જતુ એકલે જ ભમે છે. સંસાર સંબંધી દુઃખ અને મોક્ષથી પ્રાપ્ત થતું સુખ પ્રાણી એકલે જ ભગવે છે, તેમાં તેને કેઈ સહાયકારી નથી. જેમ હૃદય, હાથ, ચરણ વિગેરેને નહીં હલાવનાર માણસ સમુદ્ર તરી શકતા નથી પણ તે સર્વને ઉપયોગમાં લઈ તરવા માંડે તે તત્કાળ પાર પામી જાય છે, તેમ ધન અને દેહાદિકના “પરિગ્રહથી પરાડમુખ થઈ તેને સદુપયેગ કરી આત્મસ્વરૂપમાં સ્થિત થયેલ પ્રાણી જલદી સંસારસમુદ્રને પાર પામે છે સંસારથી જેમનું ચિત્ત નિવેદ પામેલું છે એવા અજિતસ્વામીને આવી ચિંતામાં તત્પર જાણી, સારસ્વતાદિક કાંતિક દેવતાઓ ત્યાં આવી આ પ્રમાણે કહેવા લાગ્યા– હે ભગવન્ ! આપ સ્વયં બુદ્ધ છે, તેથી અમે કાંઈ આપને બોધ આપવા લાયક નથી; તથાપિ એટલું યાદ આપીએ છીએ કે આપ ધર્મતીર્થ પ્રવર્તાવે.” આવી રીતે કહી, પ્રભુના ચરણ પ્રત્યે નમન કરી પક્ષીઓ સયંકાળે જેમ પોતાના માળા તરફ જાય તેમ તેઓ પિતાના બ્રહ્મ દેવલોકમાં ગયા. પિતાની ચિંતાને અનુકૂળ એવા તે દેવતાઓના વચનથી, પવનથી પ્રેરાયેલા મેઘની જેમ પ્રભુને ભવૈરાગ્ય વૃદ્ધિ પામ્યા. તત્કાળ સગરકુમારને બોલાવી જગદ્ગુરુએ કહ્યું કે- “સંસારસમુદ્રને તરવાની ઈચ્છાવાળા એવા અમારા આ રાજ્યભારને તમે ગ્રહણ કરો.” પ્રભુના એવા આદેશથી ખેદવડે શ્યામ મુખવાળા થયેલા સગરકુમારે એક એક બિંદુથી વર્ષતા મેઘની જેમ અણુ પાડતાં પાડતાં કહ્યું-“હે દેવ ! આપની એવી મેં શું અભક્તિ કરી છે કે જેથી આપ મને જુદો પાડવાની આવી આજ્ઞા કરો છો ? કદાપિ અભક્તિ કરી હોય તે પણ તે આપની અપ્રસન્નતાને માટે થવી ન જોઈએ; કારણ કે પૂજ્ય પુરુષો અભક્ત શિશુને પણ શિક્ષા આપે છે. તેને છોડી દેતા નથી. વળી હે પ્રભુ ! આકાશ સુધી ઊંચા પણ છાયા વિનાના વૃક્ષની જેમ, આકાશમાં ઉત્પન્ન થયેલા પણ નહિં વસતા મેઘની જેમ, નિઝરણું વિનાના મોટા પર્વતની જેમ, સારા રૂપવાળા પણ લાવણ્ય વિનાના શરીરની જેમ અને વિકસ્વર થયેલા પણ સુગધ વિનાના પુષ્પની જેમ તમારા વિના મારે આ રાજ્ય શા કામનું છે ? હે પ્રભુ! તમે નિર્મમ છે, નિઃસ્પૃહ છે, મુમુક્ષુ છે, તે પણ હું તમારા ચરણની સેવા છોડીશ નહીં, તે રાજ્યગ્રહણની તે શી વાત ! રાજય, પુત્ર, કલત્ર, મિત્ર અને સર્વ પરિવાર તૃણની જેમ મારાથી ત્યાગ કરી શકાય તેમ છે, પણ તમારા ચરણને ત્યાગ મારાથી થઈ શકે તેમ નથી. હે નાથ ! તમે રાજા થયા ત્યારે જેમ હું યુવરાજ થયો હતો, તેમ તમે વ્રતધારી થશો તે હું તમારો શિષ્ય થઈશ. રાતદિવસ ગુરુના ચરણકમળની ઉપાસનામાં તત્પર રહેલા શિષ્યને ભિક્ષા કરવી તે સામ્રાજયથી પણ અધિક છે. હું અજ્ઞ છું તો પણ ગોપાળને બાળક જેમ ગાયના પુચ્છને વળગીને નદી તરી જાય તેમ તમારા ચરણનું અવલંબન કરીને સંસાર Page #286 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જી. સગરને રાજ્યાભિષેક. ૨૬૧ સમુદ્રને તરી જઈશ. હું તમારી સાથે દીક્ષા લઈશ, તમારી સાથે વિહાર કરીશ, તમારી સાથે દુસહ પરીષહોને સહન કરીશ અને તમારી સાથે ઉપસર્ગોને સહન કરીશ; પણ છે ત્રણ જગતના ગુરુ! કઈ રીતે હું અહીં રહેવાને નથી, માટે મારા ઉપર પ્રસન્ન થાઓ.” આવી રીતે સેવા કરવાની જેણે પ્રતિજ્ઞા લીધેલી છે એવા સગરકુમારને અજિત સ્વામી અમૃતના ઉદ્ગાર જેવી ગિરાથી કહેવા લાગ્યા-“હે વત્સ ! સંયમ ગ્રહણ કરવાને માટે તમારો આ આગ્રહ યુક્ત, પણ અદ્યાપિ તમારું ભેગફળકર્મ ક્ષય થયેલું નથી; માટે તમે પણ મારી પેઠે ભગફળકર્મ ભોગવીને પછી ચગ્ય અવસરે મોક્ષનું સાધન એવું વ્રત ગ્રહણ કરજે. હે યુવરાજ ! ક્રમથી આવેલા આ રાજ્યને તમે ગ્રહણ કરો અને સંયમરૂપી સામ્રાજ્યને અમે ગ્રહણ કરશું.” પ્રભુએ એ પ્રમાણે કહેવાથી સગરકુમાર મનમાં ચિંતવવા લાગ્યા કે “એક તરફ સ્વામીના વિરહને ભય અને બીજી તરફ તેમની આજ્ઞાભંગને ભય મને પીડા કરે છે. સ્વામીને વિરહ અને તેમની આજ્ઞાને અતિક્રમ એ બંને મને દુઃખનાં કારણ છે, પરંતુ વિચાર કરતાં ગુરુની આજ્ઞા પાળવી તે શ્રેષ્ઠ જણાય છે. આવી રીતે મનથી વિચારી એ મહામતિવાળા સગરકુમારે “આપનું વચન માન્ય છે એવું ગદ્ગદ્ સ્વરે કહીને પ્રભુની આજ્ઞા અંગીકાર કરી. પછી રાજાઓમાં શ્રેષ્ઠ એવા અજિતસ્વામીએ મહાત્મા સગરને રાજ્યાભિષેક કરવાને માટે તીર્થજળ વિગેરે લાવવાની સેવકપુરુષોને આજ્ઞા કરી. જાણે નાના નાના દ્રહ હોય તેવા કમળથી આચ્છાદન કરેલા મુખવાળા કુંભે સ્નાનને યોગ્ય એવા તીર્થના જળવડે ભરીને તેઓ ત્યાં લાવ્યા. રાજાઓ જેમ ભેટ લાવે તેમ વ્યાપારીઓએ અભિષેકના બીજાં પણું ઉપકરણો ક્ષણવારમાં ત્યાં હાજર કર્યા. પછી રાજ્યાભિષેક કરવા માટે મૂર્તિમાન જાણે પ્રતાપ હોય એવા અનેક રાજાઓ ત્યાં આવવા લાગ્યા; પિતાના મંત્ર (વિચાર) થી ઇંદ્રના મંત્રીને પણ ઉલ્લંઘન કરનારા મંત્રીઓ હાજર થયા જાણે દિકપાળ હોય તેવા સેનાપતિઓ ત્યાં આવ્યા હર્ષથી ઉત્તાલ થયેલા બંધુઓ એક સાથે ત્યાં એકઠા જાણે એક ઘરમાંથી જ આવ્યા હોય તેમ હાથી, ઘેડા અને અન્ય સાધનના અધ્યક્ષ પણ તત્કાળ ત્યાં આવ્યા. તે વખતે નાદથી શિખરને ગજાવતા શંખ વાગવા લાગ્યા, મેઘના જેવા મૃદંગે વાગવા લાગ્યા, દુંદુભિ અને ઢોલ ડંકાવડે વાગવા લાગ્યા, તે જાણે પડદાથી સર્વ દિશાઓને મંગળ શીખવનારા અધ્યાપક હોય તેવા જણાવા લાગ્યા. સમુદ્રની જાણે ઊર્મિઓ હોય તેવી કાંસીઓ પરસ્પર અથડાવા લાગી અને સર્વ તરફ ઝાલરો ઝણઝણાટ કરવા લાગી. વળી કેટલાંએક બીજાં વાજિંત્રો પુરાતાં હતાં, કેટલાંક તાડન થતાં હતાં અને કેટલાંક આસ્ફાલન થતાં હતાં. ગંધ સુંદર સ્વરે શુદ્ધ ગીતનું ગાન કરતા હતા અને બ્રહ્મ તથા ભાટ વિગેરે આશિષ આપતા હતા. એ પ્રમાણે મહોત્સવપૂર્વક અજિતસ્વામીની આજ્ઞાથી કલ્યાણકારી એવા પૂર્વોક્ત અધિકારીએ સગર રાજાને વિધિથી જ્યાભિષેક કર્યો અને પછી ઉદય પામતા સૂર્યની જેમ રાજા, સામંત અને મંત્રીઓએ અંજલિ જેડીને સગરરાજાને પ્રણામ કર્યો. નગરના મુખ્ય માણસેએ હાથમાં ઉત્તમ ભેટ લઈ નવા ચંદ્રની જેમ ભક્તિથી નવા રાજાની પાસે આવી પ્રણામ કર્યો. પિતાની બીજી મૂર્તિરૂપ સગરને રાજ્યપદે સ્થાપન કરવાથી સ્વામીએ આપણને છોડી દીધા નથી એમ જાણે પ્રજાવ હર્ષ પામ્ય. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ પરમાત્માનો દીક્ષાભિષેક. સગ ૩ જે ત્યાર પછી દયાના સમુદ્રરૂપ ભગવાન અજિતસ્વામીએ વર્ષાકાળને વરસાદ જેમ વરસવાનો આરંભ કરે તેમ વાર્ષિક-દાન આપવાનો આરંભ કર્યો. તે અવસરે ઈંદ્ર આજ્ઞા કરેલા અને કુબેરે પ્રેરેલા તિર્થંભક દેવતાઓ ભ્રષ્ટ થયેલા, નષ્ટ થયેલા, સ્વામી વિનાના, ચિહ્ન વિનાના, અધિપતિ વગરના, પર્વતની ગુફામાં રહેલા, સ્મશાનમાં રહેલા અને ભવનાંતરમાં દટાઈ ગયેલા ધનને ત્યાં ઉપાડી લાવ્યા. તે ધનને ગંગાટકમાં, ચોકમાં, ત્રિકમાં અને પ્રવેશ નિર્ગમની પૃથ્વીમાં એકઠું કર્યું. પછી દરેક ત્રિકમાં, દરેક રતે અને થોકે થોકે “આ અને આ ધન ગ્રહણ કરો” એવી અજિતસ્વામીએ ઘોષણ કરાવી. પછી જે કે જે પ્રકારનું જેટલું ધન માગે તેને તેટલું ધન સૂર્યોદયથી માંડીને ભજનના વખત સુધી દાન દેવા માટે બેઠેલા પ્રભુ આપવા લાગ્યા. એમ દરરોજ એક ક્રોડ ને આઠ લાખ સેનૈયા આપતાં એક વર્ષે ત્રણસેં અડ્યાશી ક્રોડ ને એંસી લાખ સેનિયા પ્રભુએ દાનમાં આપ્યાં. કાળના અનુભાવથી અને સ્વામીના પ્રભાવથી યાચકોને ઇચ્છિત દાન આપતાં છતાં પણ તેઓ પોતપોતાના ભાગ્યથી અધિક દ્રવ્યને ગ્રહણ કરી શકતા નહોતા. અચિંત્ય મહિમાવાળા અને દયારૂપી ધનવાળા પ્રભુએ એક વર્ષ સુધી પૃથ્વીને ચિંતામણિની જેમ ધનથી તૃપ્ત કરી દીધી. વાર્ષિક-દાનને અંતે ઇંદ્રનું આસન કંપાયમાન થયું, એટલે અવધિજ્ઞાનવડે પ્રભુને દીક્ષાઅવસર જાણી ભગવાનને નિષ્કમણત્સવ કરવા સારુ સામાનિક વિગેરે દેવતાઓની સાથે ઈદ્ર પ્રભુ પાસે આવવા નીકળ્યા. તે વખતે ઇંદ્ર વિમાનેથી દિશાઓમાં જાણે ચાલતા મંડપ રચતા હતા, ઊંચા હાથીઓથી જાણે તેમાં પર્વતે ઊડતા હોય તેમ કરતા હતા, તરંગથી સમુદ્રની જેમ અશ્વોથી આકાશને આક્રમણ કરતા હતા, અસ્મલિત ગતિવાળા રથી સૂર્યના રથની સાથે સંઘટ્ટ કરતા હતા અને ઘુઘરીઓની માળાના ભારવાળા દિગ્ગજેના કર્ણતાને અનુસરતા ધ્વજાંકુશોથી આકાશતલને તિલક્તિ કરતા હતા. કેટલાએક દેવતાઓ ગાંધાર સ્વરથી ઊચે પ્રકારે તેમની પાસે ગાયન કરતા હતા. કેટલાએક દેવતાઓ નવા બનાવેલાં કાવ્યોથી તેમની સ્તવના કરતા હતા, કેટલાક દેવતાઓ મુખ ઉપર વસ્ત્રાંચળ રાખી વિજ્ઞપ્તિ કરતા હતા અને કેટલાક દેવતાઓ પૂર્વ તીર્થકરેનાં ચરિત્ર સંભારી આપતા હતા. એવી રીતે સ્વામીના ચરણકમળથી પવિત્ર થયેલી વિનીતાનગરીને દેવલેક કરતાં પણ અધિક માનતા ઈદ્ર ક્ષણવારમાં ત્યાં આવી પહોંચ્યા. તે વખતે બીજા પણ સુરેદ્ર અને અસુરેદ્ર આસનકંપથી પ્રભુનો દીક્ષાઅવસર જાણી વિનીતાનગરીમાં આવ્યા. ત્યાં અસ્કૃત વિગરે દેવેંદ્રો અને સગરાદિક નરેંદ્રએ અનુક્રમે પ્રભુને દીક્ષાભિષેક કર્યો. પછી મણિકાર જેમ માણિક્યનું માર્જન કરે તેમ ઇંદ્ર દેવદૂષ્ય વસ્ત્રવડે પ્રભુના સ્નાનેદકથી ભીના થયેલા શરીરને માર્જન કર્યું અને ગંધકારની જેમ પોતાના હાથથી જગદ્ગુરુને સુંદર અંગરાગથી ચર્ચિત કર્યા. ધર્મવાસનારૂપી ધનવાળા ઈકે પ્રભુના અંગ પર અદ્દષિત દેવદૂષ્ય વસ્ત્રો પહેરાવ્યાં અને મુગટ, કુંડળ, હાર, બાજુબંધ, કંકણુ તથા બીજા પણ અલંકારે જગતપતિને ધારણ કરાવ્યાં. પુષ્પની દિવ્ય માળાઓથી જેમના કેશ અને જાણે ત્રીજું નેત્ર હોય તેવા તિલકથી જેમનું લલાટ શોભી રહ્યું છે, દેવી, દાનવી અને માનવી Page #288 -------------------------------------------------------------------------- ________________ २६३ પર્વ ૨ જું. દીક્ષા મહોત્સવ. સ્ત્રીઓ વિચિત્ર ભાષાથી મધુરસ્વરે જેમનું મંગળગાન ગાઈ રહી છે, ચારણભાટની જેમ સુરેંદ્ર, અસુરેંદ્ર અને નરેંદ્ર જેમની સ્તુતિ કરી રહ્યા છે, સુવર્ણના ધૂપિયાને ધરનારા વ્યંતરે જેમની આગળ ધૂપ કરે છે, પદ્મદ્રહવડે હિમવંત પર્વતની જેમ મસ્તક પર રહેલા મોટા શ્વેત છત્રથી જેઓ રોભી રહ્યા છે, બને તરફ સુંદર ચામરને ધારણ કરનારા દેવતાઓ જેમને ચામર વીંજી રહ્યા છે, નમ્ર એવા ઈન્દ્ર છડીદારની જેમ જેમને હાથને ટેકો આપે છે અને હર્ષ તથા શોકથી મૂઢ બની ગયેલા સગરરાજા, અનુકૂળ પવનથી વરસતા ઝીણું ઝીણા વરસાદની જેમ અશ્રુને વરસાવતા જેમની પછવાડે ચાલે છે એવા પ્રભુ સ્થળકમળની જેવા ચરણથી પૃથ્વીને તરફ પવિત્ર કરતા, હજાર પુરુષોએ વહન કરવાને યોગ્ય એવી સુપ્રભા નામની શિબિકા ઉપર આરૂઢ થયા. તે શિબિકા પ્રથમ નરેએ, પછી વિદ્યાધરેએ અને પછી દેવતાઓએ ઉપાડી, તેથી તે આકાશમાં ચાલતા ગ્રહના ભ્રમને આપવા લાગી. તેમણે ઊંચી ઉપાડેલી અને અનુપઘાત ગતિએ ચાલતી તે શિબિકા સમુદ્રમાં ચાલતા યાનપાત્રની જેવી શેભતી હતી. શિબિકા આગળ ચાલી, એટલે તેમાં સિંહાસન પર બેઠેલા પ્રભુને ઈશાનંદ્ર અને સૌધર્મેદ્ર ચામર વિંજવા લાગ્યા. વર જેમ વધૂનું પાણિગ્રહણ કરવાને ઉત્સુક હેય તેમ દીક્ષા ગ્રહણ કરવાને ઉત્સુક થયેલા જગત્પતિ વિનીતાનગરીના મધ્યભાગમાં ચાલવા લાગ્યા. તે વખતે ચાલવાથી ચલિત થયેલા કર્ણભૂષણવાળા, ચંચળ હારવાળા અને ચંચલ વસ્ત્રાંચળવાળા શિબિકાવાહી પુરુષે ચાલતા કલ્પવૃક્ષની જેવા શેવા લાગ્યા. એ વખતે નગરની સ્ત્રીઓ ભક્તિથી પવિત્ર મનવાળી થઈને સ્વામીને જોવા આવી, તેમાં કેઈ પિતાની સહચરીઓને સ્કૂલના પામતાં છોડી દેતી હતી, કોઈના વૃક્ષ:સ્થળ ઉપરથી હાર ત્રુટી જતા હતા, કેઈના ખભા પરથી ઉત્તરીય વસ્ત્રો ખસી જતા હતા, કેઈ પિતાના ગૃહના આંગણાનાં દ્વાર ઉઘાડાં મૂકી ચાલી આવી હતી, કોઈએ પિતાને ઘેર દેશાંતરથી આવેલા અતિથિ-અભ્યાગતને પણ છોડી દીધા હતા, કેઈ પિતાને ઘેર તત્કાળ પુત્ર જન્મ ઉત્સવ થતું હતું છતાં તેને માટે ખેટી થવા રહી નહતી, કેઈ તત્કાળ વિવાહને લગ્નકાળ આવે છતાં તે છેડી દેતી હતી, કેઈ સ્નાન કરવા માટે પ્રાપ્ત થયેલી સ્નાનચિત વસ્તુઓ મૂકીને ચાલી આવી હતી, કેઈએ અધું ભેજન કરી આચમન લીધું હતું, કેઈએ અર્ધ શરીર વિલેપન કરેલું છતાં બાકીનું અધૂરું મૂકી દીધું હતું, કેઈએ કુંડલાદિક અલંકાર અર્ધા પહેર્યા હતાં, કે પ્રભુના નિષ્ક્રમણની વાર્તા અધી સાંભળી કે તત્કાળ ચાલી આવી હતી, કેઈએ એટલાની અંદર પુષ્પની અધી માળા બાંધી હતી, કેઈએ લલાટ ઉપર અર્ધ તિલક જ કર્યું હતું, કેઈ ગૃહનાં કાય માત્ર અર્ધા કરીને ચાલી નીકળી હતી, કેઈ એ નિત્ય નૈમિત્તિક કૃત્ય અધું કર્યું હતું અને કેઈ વાહને આવીને ઊભાં રહેલાં છતાં પણ સંબ્રમથી પગે ચાલીને આવી હતી. યૂથપતિની ફરતા ફરનારા નાના હાથીઓની જેમ નગરના લોકો ક્ષણવાર પ્રભુની આગળ, ક્ષણવાર પછવાડે અને ક્ષણવાર બન્ને પડખે આવી આવીને ઊભા રહેતા હતા. કેઈ લેકે પ્રભુના દર્શનની ઈચ્છાથી પોતાના ઘર ઉપર ચડતા હતા, કેઈ ભીંત ઉપર ચડતા હતા, કેઈ પ્રાસાદની અગાસીઓમાં ચડતા હતા, કે માંચડાના અગ્ર ભાગ ઉપર ચડતા હતા, કેઈ ગઢના કાંગરા ઉપર ચડતા હતા, કેઈ વૃક્ષની ટોચ ઉપર ચતા હતા, Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ સહસ્સામ્રવનની શેભા. સર્ગ ૩ . અને કેઈ ઊંચા હાથીને સ્કંધ ઉપર ચડતા હતા. હર્ષ પામેલી નગરની સ્ત્રીઓમાંની કેટલીક પિતાના વસ્ત્રના છેડાને ચામરની લીલાથી ચલાયમાન કરતી હતી, કે સ્ત્રીઓ જાણે પૃથ્વીમાં ધર્મબીજ રોપતી હોય તેમ ધાણીવડે પ્રભુને વધાવતી હતી, કેઈ અગ્નિની જેમ સપ્ત શિખાવાળી આરાત્રિક કરતી હતી, કઈ જાણે મૂત્તિવંત યશ (ાય તેવા પૂર્ણપાત્રોને પ્રભુ આગળ ધરતી હતી, કેઈમંગળનિધાન સરખા પૂર્ણકુંભને ધારણ કરતી હતી કઈ સંધ્યાના વાદળાં જેવા વસ્ત્રથી પ્રભુને આકાશમાં અવતરણ કરતી હતી, કેઈ નૃત્ય કરતી હતી, કેઈ મંગળગીત ગાતી હતી અને કઈ ખુશી થઈને સુંદર હાસ્ય કરતી હતી. તે વખતે આમતેમ દોડતા જાણે ગરૂડનાં ટોળાં હોય તેવા ભકિતવંત વિદ્યાધર, દેવ અને અસુરેથી આકાશ વ્યાપી ગયું અને આત્માને ધન્ય માનતી એવી ચોસઠ ઈન્દ્રોની નાટયસેના સ્વામીની આગળ અનેક પ્રકારનાં નાટક ભજવવા લાગી; તેમજ ઈન્દ્ર પ્રેરેલા ગંધર્વોની સેના પણ હર્ષ સહિત એક સાથે સંગીત કરવા લાગી. સગર રાજાના અનુજીવી નૃત્યકારે પણ દેવતાની સ્પર્ધાથી વિચિત્ર પાત્રોવડે સ્થાને સ્થાને નાટક કરવા લાગ્યા અને અધ્યાનગરીના મંડનરૂપ ગંધર્વરાજ અને રમણીજને વિશ્વની દષ્ટિને બંધન કરનારા પ્રેક્ષણક પ્રયોગ કરવા લાગ્યા. તે વખતે આકાશ અને પૃથ્વી પર થતા નાટય અને સંગીતના | સ્વરેથી જમીન અને આકાશના મધ્ય ભાગને પૂરી દે એ મેટો ઉત્કટ ઇવનિ ઉત્પન્ન થયું. ત્યાં સંચાર કરતા એવા અનેક રાજાઓ, સામતે અને શાહુકારના સંમથી તૂટી ગયેલા હારના મુક્તાફળવડે પૃથ્વી કાંકરાવાળી થઈ ગઈ. સ્વર્ગ અને પૃથ્વીના ઉન્મત્ત હાથીઓના મદજળથી રાજમાર્ગો કાદવવાળા થઈ ગયા. પ્રભુની સમીપે એકઠા થયેલા એવા સર્વ સુર, અસુર અને મનુષ્પાવડે આ ત્રણ લેક તે એક અધિપતિની સત્તા નીચે હોવાથી એક લોકની જેવા શોભવા લાગ્યા. ઘણા ડહાપણુવાળા પ્રભુ જે કે નિઃસ્પૃહ છે તે પણ લેકેની દાક્ષિણ્યતાને માટે તેઓના મંગળપચારને પગલે પગલે સ્વીકાર કરતા હતા તેમજ એકઠા મળીને ચાલતા એવા દેવતાઓ અને મનુષ્ય ઉપર તુલ્ય પ્રસાદવાળી દૃષ્ટિથી એક સરખે અનુગ્રહ કરતા હતા. એવી રીતે સુર, અસુર અને મનુષ્યએ જેમનો ઉત્સવ કરે છે એવા પ્રભુ અનુક્રમે સહસ્સામ્રવન નામના ઉદ્યાનમાં પ્રાપ્ત થયા. ઉદ્યાનની તરફ પુષ્પની સુગંધથી ઉન્મત્ત થયેલા ભ્રમરાઓની પંક્તિઓથી જેના અંદરના ભાગ દુરસંચર છે એવા ગાઢ કેતકીનાં વૃક્ષોની વાડ કરેલી હતી; જાણે વેઠીઆ હાય તેવા નગરના મેટા શાહુકારોના કુમારે રમવાની ઈચ્છાથી વનનાં વૃક્ષ અને લતાઓની અંદરના ભાગ સાફ કરેલા હતા; નગરની સ્ત્રીઓ ક્રીડાપ્રસંગે આવીને ત્યાં કુરૂબક, આસોપાલવ, બોરસલી વિગેરે વૃક્ષના દેહદ પૂરતી હતી. વિદ્યાધરોના કુમારે કૌતુકથી વટેમાર્ગુની જેમ બેસીને નીકના સ્વાદુ જળ પીતા હતા; આકાશ સુધી ઊંચા વધેલાં વૃક્ષ ઉપર જાણે હંસના મિથુન હોય તેવાં અનેક ખેચરેનાં જોડાઓ ક્રિીડા માટે આવીને બેસતાં હતાં, દિવ્ય કર્યું અને કસ્તુરીના ચૂર્ણ જેવા ઘુંટી સુધી પડેલા કમળ પરાગથી તે વનની પૃથ્વી તરફ રેતીમય જણાતી હતી, ઉદ્યાનપાલિકાઓ રાયણ, નારંગી અને કરેણક્ષેની તળેના ક્યારાઓ દૂધથી પૂરતી હતી, માળીએાની બાળાઓ પરસ્પર વિચિત્ર ગુંથણીની રચનામાં સ્પર્ધા કરીને પુપેની સુંદર Page #290 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું પરમાત્માની દીક્ષા અને મન:પર્યવજ્ઞાનની પ્રાપ્તિ. ૨૫ માળાઓ ગુંથતી હતી, અનેક મનુ દિવ્ય શસ્યા, આસન અને પાત્રો છતાં કૌતુકથી ત્યાં કદળીના પત્રમાં શયન, આસન અને ભેજન કરતા હતા, ફળોના ભારવડે નમેલા પ્રલંભ શાખાઓવાળા જાતજાતનાં વૃક્ષો પૃથ્વીના તળને ચુંબન કરતા હતા, આંબાના અંકુરના સ્વાદથી તે વનમાં કેયલને મદ શ્રાંત થતું ન હતું, દાડિમના સ્વાદથી ઉન્મત્ત થયેલા શુક પક્ષીઓના કેલાહળથી તે વન આકુળ થયેલું હતું અને વર્ષાઋતુના વાદળાઓની જેમ વિસ્તાર પામેલાં વૃક્ષોથી એક છાયાવાળું જણાતું. હતું એવા સુંદર ઉદ્યાનમાં અજિતસ્વામીએ પ્રવેશ કર્યો. પછી રથી જેમ રથમાંથી ઉતરે તેમ સંસારસિંધુ ઉતરવાને જગદ્ગુરુ ભગવાન પિતે શિબિકારત્નમાંથી ઉતર્યા. તે પછી દેવતાઓને પણ દુર્લભ એવાં ત્રણ રસ્નેને ગ્રહણ કરવાની ઇચ્છાવાળા પ્રભુએ રત્નાલંકાર વિગેરે સર્વ આભૂષણે ઉતાર્યા અને ઈ કે આપેલું એવું અદ્ભષિત દેવદૂષ્ય પ્રભુએ ઉપધિ સહિત ધર્મ બતાવવાને માટે ગ્રહણ કર્યું, માઘ માસની ઉજવળ નવમીને દિવસે ચંદ્ર રહિણી નક્ષત્રમાં આવ્યું હતું તે સમયે સસછદ વૃક્ષની નીચે પ્રભુએ છઠ્ઠને તપ કરીને સાયંકાળે રાગાદિકની જેમ પિતાના સર્વ કેશને પાંચ મુઠિએ સ્વયમેવ લેચ કર્યો. સૌધર્મે કે તે કેશને પિતાના ઉત્તરીય વસ્ત્રના છેડામાં પ્રસાદથી મળેલા અર્થની જેમ ગ્રહણ કર્યા અને ક્ષણવારમાં પ્રભુના તે કેશ વહાણુમાં મુસાફરી કરનાર જેમ સમુદ્રમાં પૂજનદ્રવ્ય નાંખે તેમ ક્ષીરસમુદ્રમાં લેપન કર્યા. પછી પાછા વેગે આવીને સુર, અસુર અને નરેના કેલાહળને જાણે મૌનમંત્રનું સ્મરણું કરાવતા હોય તેમ મુષ્ઠિ સંજ્ઞાથી ઈદ્દે નિવૃત્ત કર્યો એટલે સિદ્ધોને નમસ્કાર કરી સામાયિકને ઉચ્ચરતા પ્રભુ મોક્ષમાર્ગમાં વાહનતુલ્ય એવા ચારિત્રરૂપી રથ ઉપર આરૂઢ થયા. દીક્ષાનું જાણે સહોદર હાય તથા સાથે જન્મ પામ્યું હોય તેમ ચેાથે મન પર્યાવજ્ઞાન તે જ વખતે પ્રભુને ઉત્પન્ન થયું. તે વખતે ક્ષણવાર નારકીના જીવને પણ સુખ થયું અને ત્રણ જગતમાં વીજળીના ઉદ્યોત જે પ્રકાશ થઈ રહ્યો. પ્રભુની સાથે એક હજાર રાજાઓએ દીક્ષા ગ્રહણ કરી, કારણ કે ભગવાનના ચરણને અનુસરવારૂપી વતવાળા પુરુષોને એજ ઉચિત છે. પછી જગત્પતિને પ્રદક્ષિણા કરી, પ્રણામ કરી, અશ્રુતાદિ ઈંદ્રો આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. “હે નાથ ! પૂર્વે પટુ અભ્યાસના આદરથી તમે વૈરાગ્યને એવી રીતે સંગ્રહો કે આ જન્મમાં જન્મથી માંડીને તે વૈરાગ્ય એકાત્મભાવને પામે છે. હે નાથ ! મોક્ષના ઉપાયમાં પ્રવીણ એવા તમારે સુખના હેતુ ઈષ્ટસાગાદિમાં જે ઉજજવળ વૈરાગ્ય છે તે દુઃખના હેતુ ઈષ્ટવિયેગાદિમાં વૈરાગ્ય નથી. હે પ્રભુ! વિવેકરૂપી શરાણવડે તમે વૈરાગ્યરૂપી શસ્ત્ર એવું સજેલું છે કે જેથી મોક્ષ મેળવવામાં પણ તેનું પરાક્રમ સાક્ષાત્ અકુંઠિત (અવાર્ય) પણે પ્રવરે છે. હે નાથ ! જ્યારે તમે દેવતાની તથા નરેંદ્રની લહમી ભેગવતા હતા ત્યારે પણ તમારે આનંદ તે વિરકતતારૂપ જ હતો. કામથી નિત્ય વિરક્ત એવા તમે જ્યારે યુગને અંગીકાર કરે છે ત્યારે હવે એ કામગથી સર્યું' એ પ્રૌઢ વૈરાગ્ય તમને પ્રાપ્ત થાય છે, સુખમાં, દુઃખમાં, સંસારમાં અને મેક્ષમાં જ્યારે તમે દાસીન્ય ભાવને ભજે છે ત્યારે તમને નિરંતર અવિચ્છિન્ન વૈરાગ્ય જ છે, તમે શેમાં વિરગવાન નથી? બીજા જ તે દુખગર્ભિત અને મેહગતિ વૈરાગ્યવાળા હોય છે, A - 34 Page #291 -------------------------------------------------------------------------- ________________ સગરે કરેલ પરમાત્માની પ્રાર્થના સર્ગ ૩ જે પરંતુ તમારામાં તે જ્ઞાન વૈરાગ્ય જ એકસ્થાનપણાને પામે છે. હમેશાં ઉદાસીનત્વ છત પણ સર્વ વિશ્વને ઉપકાર કરનારા, સમગ્ર વૈરાગ્યના ભાજન, શરણ કરવા લાયક અને પરમાત્મા એવા તમને અમે નમસ્કાર કરીએ છીએ.” એવી રીતે જગદ્ગુરુની સ્તુતિ કરી, નમસ્કાર કરી ઈ દેવસમૂહ સહિત ત્યાંથી નંદીશ્વર દ્વીપ ગયા. ત્યાં અંજનાચળાદિક પર્વતમાં શક્રાદિક ઇન્દ્રોએ જન્માભિષેકના કલ્યાણકની પેઠે શાશ્વત અહંત પ્રતિમાઓને અષ્ટાલિક ઉત્સવ કર્યો અને પછી હવે આપણે ફરીથી પ્રભુને ક્યારે જોઈશું? એમ વિચારતા તેઓ ત્યાંથી પિતાપિતાને સ્થાને ગયા. સગરરાજા પણ પ્રભુને પ્રણામ કરી અંજલિ જેડી ગદ્ગદ્ ગિરાએ આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. “લેકયરૂપી કમલિનીના ખંડને વિકાસ કરવામાં સૂર્ય સમાન અને જગતના ગુરુ એવા હે ભગવાન અજિતસ્વામિ ! તમે વિજય પામે. હે નાથ ! મતિ, શુત, અવધિ અને મન:પર્યવ એ ચાર ઉત્કટ જ્ઞાનથી ચાર સમુદ્રોવડે જેમ પૃથ્વી ભે તેમ તમે શેભે છે. હે પ્રભુ ! તમે એક લીલામાત્રમાં કમને ઉમૂળ કરવાને સમર્થ છે અને આ તમારે જે પરિકર (ઉપસ્કર) છે તે લોકોને એક માર્ગદર્શક છે. હે ભગવન! સર્વ પ્રાણીઓના તમે એક અંતરાત્મા છે એમ હું માનું છું, નહીં તે તેઓના અંત સુખને માટે તમે કેમ પ્રયત્ન કરે ? દયારૂપી જળ વ્યાપ્ત થયેલા તમે મળની જેમ કષાયને છેડીને કમળપત્રની જેમ નિર્લેપ અને શુદ્ધ આત્માવાળા થયેલા છે. રાજ્ય કરતા હતા ત્યારે પણ ન્યાયવંત એવા તમારે કોઈ પારકો કે પોતાનો ન હતે. તે હમણા એવી સામ્યતાના અવસર પ્રાપ્ત થતાં થયેલી સમાનતા વિષે તે શું કહેવું ? હે ભગવન ! તમારું જે વાર્ષિકદાન છે તે ગેલેકયને અભયદાન દેવારૂપ મેટા નાટકનું એક આમુખ (પ્રસ્તાવના) છે એ હું તર્ક કરું છું, તે દેશ, ગામ, તે નગર અને તે શહેરને ધન્ય છે કે જ્યાં મલયાનિલની પેઠે દિશાઓને પ્રસન્ન કરતા એવા તમે વિહાર કરશે.” * એવી રીતે પ્રભુની સ્તુતિ કરીને તથા ભક્તિપૂર્વક નમસ્કાર કરીને અથવડે વ્યાસ નેત્રવાળા સગરરાજા મંદ મંદ ગતિએ પોતાની નગરીમાં આવ્યા. બીજે દિવસે પ્રભુએ. બાદત રાજાને ઘેર ક્ષીરવડે છઠ્ઠ તપનું પારણું કર્યું. તત્કાળ બ્રહ્મદર રાજાના ગૃહ ગણમાં દેવતાઓએ સાડાબાર કેટી સુવર્ણ દ્રવ્યની અને પવને હલાવેલા લતાના પલ્લવેની શેભાને હરનારી એવી ઊંચી જાતનાં વસ્ત્રોની વૃષ્ટિ કરી. આકાશમાગે તેઓએ દુંદુભિને– ભરતીવડે ચપળ એવા સમુદ્રના વનિની જે ગંભીર ઇવનિ કર્યો, તથા ચેતરફ ફરતા . એવા પ્રભુના યશરૂપી વેદજીના ભ્રમને આપતી એવી સુગંધી જળની અને ચારે બાજુ મિત્રની જેમ ભમરાઓએ અનુસરાયેલી પંચવણું પુષ્પોની વૃષ્ટિ કરી. વળી અહો દાન, અહિ દાન એ ઉચ્ચાર કરતાં હર્ષિત ચિત્તવાળા દેવતાઓ ઊંચા પ્રકારના જય જય શબ્દપૂર્વક આકાશમાં બેલવા લાગ્યા કે--“ આ પ્રભુને આપેલું સુદાન જુઓ, કે જેના પ્રભાવથી દાતા પુરુષ તત્કાળ અતુલ્ય વૈભવવાને થાય છે, કે આ ભવમાં જ મુક્ત થાય છે, કેઈ બીજા ભવમાં મુક્તિને પામે છે, કેઈ ત્રીજા ભવમાં મુક્ત થાય છે અથવા Page #292 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જી. પ્રથમ ભિક્ષા સમયે થયેલ પચ દિવ્ય ૨૬૭ કપાતીત કાિમાં ઉત્પન્ન થાય છે. પ્રભુને અપાતી ભિક્ષા જેઓ જુએ છે તેઓ પણ દેવતાઓની જેવા નિરગી શરીરવાળા થાય છે. સરેવરમાંથી જળપાન કરીને નીકળતા ગજેદ્રની જેમ બ્રહ્મદર રાજાના ગૃહથકી પારણું કરીને પ્રભુ બહાર નીકળ્યા, એટલે પ્રભુનાં પગલાંને કેઈ ઉલ્લંઘન કરે નહીં એવું ધારી બ્રહ્મદર રાજાએ તે પગલાં ઉપર રવડે એક પીઠ કરાવી. ત્યાં જિનેશ્વર રહ્યા છે એમ માનતે રાજા તે પીઠની ત્રણે કાળ પુષ્પાદિકવડે પૂજા કરવા લાગ્યું. ચંદન, પુષ્પ અને વસ્ત્રાદિકવડે જયાં સુધી તે પીઠની પૂજા કરી ન હોય ત્યાં સુધી સ્વામી નહીં જમેલા હોવાથી જેમ વાટ જોઈને રહ્યો હોય તેમ તે ભેજન કરતો નહોતે. " વાયુની જેવા અપ્રતિબદ્ધ વિહારી ભગવાન અજિતસ્વામીએ અખંડિત ઈસમિતિ પાળતા સતા અન્યત્ર વિહાર કર્યો. માર્ગમાં કેઈ ઠેકાણે પ્રાસુક પાયસન્ન વિગેરેથી તેઓ પ્રતિલાભિત થતા હતા, કેઈ ઠેકાણે સુંદર વિલેપનથી તેમના ચરણકમળ ચર્ચિત થતા હતા, કોઈ ઠેકાણે શ્રાવકોનાં વંદન કરનારા બાળકે તેમની રાહ જોઈ રહેતા હતાં, કઈ ઠેકાણે દર્શનમાં અતૃપ્ત લકે તેમને અનુસરતા હતા, કેઈ ઠેકાણે લેકે તેમનું વસ્ત્રથી ઉત્તારણ મંગળ કરતા હતા, કેઈ ઠેકાણે લેકે દધિ, દૂર્વા અને અક્ષતાદિકવડે, તેમને અર્થે આપતા હતા, કેઈ ઠેકાણે લેકે પિતાને ઘેર લઈ જવાને માટે તેમને રસ્તામાં રેતા હતા, કોઈ ઠેકાણે તેમના ચરણ પાસે પૃથ્વી ઉપર આળોટતા લેકેથી તેમનું ગમન અટકતું હતું, કેઈ ઠેકાણે શ્રાવકે પિતાને માથાના કેશથી તેમના ચરણકમળનું માન કરતા હતા અને કોઈ ઠેકાણે મુગ્ધ બુદ્ધિવાળા કે તેમના આદેશને માગતા હતા એવી રીતે નિગ્ર"થ, નિર્મમ અને નિસ્પૃહ એવા પ્રભુ પિતાના સંસર્ગથી ગ્રામ અને શહેરને તીર્થરૂપ કરતા, સર્વ વસુધામાં વિહાર કરવા લાગ્યા. ઘુવડ પક્ષીઓના ધુત્કાર શબ્દથી જે ભયંકર છે, જેમાં શિયાળ અત્યંત ફત્કાર શબ્દ કરી રહ્યા છે. જે સર્પોના કુંફાડાથી ભયંકર છે, જેમાં મદવાળા બીલાડાઓ ઉોશ કરી રહ્યા છે, જે શબ્દ કરતા ન્હાથી વિકરાળ લાગે છે, જેમાં ચમૂ૩ મૃગ શૂરપણે વર્તે છે, જે કેસરીસિંહની ગર્જનાના પ્રકારથી પ્રતિધ્વનિત થયેલ છે, જેમાં મોટા હાથીઓએ ભાંગેલાં વૃક્ષો પરથી ઉડેલાં કપક્ષીઓના શબ્દો થઈ રહ્યા છે, સિંહના પુછડાના આશ્કેટથી જેની પાષાણુમય ભૂમિ પણ ફટક્યા કરે છે, જ્યાં અષ્ટાપાએ પીસી નાંખેલા હાથીઓના અસ્થિઓથી રસ્તાઓ આકુળ થયેલા છે, જેમાં મૃગયા કરવામાં વ્યગ્ર થયેલા ભિલ લેકેના ધનુષના ટંકારથી પડછંદા વાગ્યા કરે છે, જ્યાં રીંછના કાનને ગ્રહણ કરવામાં ભિલ્લના બાળકે વ્યય થઈ રહેલા છે, જેમાં વૃક્ષની શાખાના અગ્રભાગના પરસ્પર સંઘર્ષથી અગ્નિઓ ઉછળી રહેલ છે. એવા મોટા પર્વતો સંબંધી મહાઅરણ્યમાં અને ગામ તથા શહેરમાં એ અજિતસ્વામી નિષ્કપ મને ઈચ્છાનુસાર વિહાર કરતા હતા. કઈ વખતે પૃથ્વીતલને જોવામાત્રથી મનુષ્યને ચકરી આવી જાય એવા ઊંચા પર્વતના મસ્તક ઉપર જાણે બીજું શિખર હોય તેમ પ્રભુ કાર્યોત્સર્ગમાં સ્થિર ૧ ગ્રેવેયક અને અનુત્તર વિમાન તે કલ્પાતીત કહેવાય છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ પ્રભુના તપનું વર્ણન. સર્ગ ૩ જે. થઈને રહેતા હતા. કોઈ વખતે ઊંચી ફાળ મારતા કપિઓનાં ટોળાંએ જેના અસ્થિના સંધી ભાંગેલા છે એવા પ્રભુ મહાસમુદ્રના તટ ઉપર વૃક્ષની પેઠે સ્થિર રહેતા હતા, કેઈ વખતે કીડા કરતા એવા ઉત્તાળ, વેતાળ, પિશાચ અને પ્રેતથી સંકુલ થયેલા અને જેમાં વળીઆવડે ધૂળ ઊડી રહી છે એવા સ્મશાનમાં કાર્યોત્સર્ગ કરીને રહેતા હતા. એ સિવાય બીજા પણ વિશેષ ભયંકર સ્થાનમાં સ્વભાવે ધીર એવા પ્રભુ લીલાથી કાર્યોત્સર્ગ કરતા હતા. આર્યદેશમાં વિહાર કરતા, અક્ષીણ શક્તિવાળા ભગવાન અજિત પ્રભુ કઈ વખત ચતુર્થ તપ કરતા હતા, કેઈ વખતે ષષ્ઠમતપ, કેઈ વખતે અષ્ટમતપ, કેઈ વખતે દશમતપ, કઈ વખતે દ્વાદશતપ, કઈ વખતે ચતુર્દશતપ, કોઈ વખતે પાડશતપ, કોઈ વખતે અષ્ટાદશતપ, કેઈ વખતે માસિકતપ, કઈ વખતે દ્વિમાસિકતપ, કઈ વખતે ત્રિમાસિકતપ, કોઈ વખતે ચતુર્માસિકતપ, કઈ વખતે પંચમાસિક્તપ, કઈ વખતે ષડ્રમાસિકતપ, કેઈ વખતે સપ્તમાસિકતપ અને કઈ વખતે અષ્ટમાસિક્તપ કરતા હતા. લલાટને તાપ કરનારા સૂર્યના આતપવાળા ગ્રીષ્મઋતુમાં પણ દેહમાં નિઃસ્પૃહ એવા પ્રભુ વૃક્ષની છાયાને ઈચ્છતા નહતા. પડતા હિમના સમૂહથી વૃક્ષો જેમાં દગ્ધ થતાં હતાં એવી હેમંતઋતુમાં પણ પ્રભુ ઘણુ પીત્તવાળા પુરુષની જેમ તડકાને ઇચ્છતા નહતા અને વર્ષાઋતુમાં પવનની ઝડીથી ઉત્કટ એવી મેઘાની ધારાવૃષ્ટિએથી એ પ્રભુ જળચારી હાથીની જેમ જરા પણ ઉદ્વેગ પામતા નહોતા. પૃથ્વીની જેમ સર્વને સહન કરનારા અને પૃથ્વીના તિલકરૂપ પ્રભુ બીજા પણ દુસહ પરીષહને સહન કરતા હતા. એ પ્રમાણે વિવિધ પ્રકારના ઉગ્ર તપથી અને વિવિધ પ્રકારના અભિગ્રહથી પરીષહને સહન કરનારા પ્રભુએ બાર વર્ષ ઉલ્લંઘન કર્યા. ત્યારપછી ગેંડાની જેમ પૃથ્વી પર નહીં બેસનારા, ગેંડાના શૃંગની જેમ એકલા વિચરનારા, સુમેરુ પર્વતની જેમ કંપરહિત, સિંહની જેમ નિર્ભય, વાયુની જેમ અપ્રતિબદ્ધ વિહારી, સર્પની જેમ એક (સમાન) દૃષ્ટિવાળા, અગ્નિથી સુવર્ણની જેમ તપથી અધિક કાંતિવાળા, વાડથી સુંદર વૃક્ષની જેમ ત્રણ ગુપ્તિથી વીંટાએલા, પાંચ બાણેથી કામદેવની જેમ પાંચ સમિતિને ધરનારા, આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનનું ચિંતન કરવાથી ચાર પ્રકારના ધ્યેયનું ધ્યાન કરનારા અને ધ્યેયરૂપ એવા પ્રભુ દરેક ગ્રામ, દરેક શહેર અને દરેક અરણ્યમાં ફરતાં ફરતાં સહસ્ત્રાપ્રવન નામના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં છત્રની પેઠે રહેલા સમચ્છદ વૃક્ષની નીચે એ પ્રભુ જાણે એ વૃક્ષનું થડ હોય તેમ અકંપ થઈ કાયોત્સગે રહ્યા. તે વખતે એ ભગવંત અપ્રમત્ત-સંગત નામના સાતમા ગુણસ્થાનથી અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનને ભજવા લાગ્યા. શ્રૌત અર્થથી શબ્દ પ્રત્યે અને શબ્દથી અર્થમાં જતા એ પ્રભુ નાના પ્રકારના કૃતવિચારવાળા શુકલધ્યાનના જતા પહેલા પાયાને પ્રાપ્ત થયા. પછી જેને વિષે સર્વ જીવના તુલ્ય પ્રમાણુ હોય છે એવા અનિવૃત્તિનાદર નામના નવમાં ગુણસ્થાન ઉપર આરૂઢ થયા. ત્યારપછી ભરૂપી કષાયના સૂક્ષમખંડ કરવા થકી સૂક્ષ્મસં૫રાય નામના દશમા ગુણસ્થાનને પ્રાપ્ત થયા. ત્યારપછી ત્રણ જગતના સર્વ જીવોના કર્મોને ક્ષય કરવામાં સમર્થ એવા અનંત વીર્યવાળા પ્રભુ મેહને ક્ષય કરી ક્ષીણુમેહ નામના બારમા ગુણસ્થાનને પ્રાપ્ત થયા. એ બારમા ગુણસ્થાનના છેલ્લા સમયમાં પ્રભુ એકત્વષ્ણુપ્રવિચાર નામે શુકલધ્યાનના બીજા પાયાને પ્રાપ્ત થયા. એ ધ્યાનથી ત્રણ જગતના વિષયમાં રહેલા પોતાના મનને સર્ષના મંત્રથી સર્વ અંગમાં વ્યાપેલા Page #294 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું પરમાત્માને થયેલ કેવળજ્ઞાન. ૨૬૯ વિષને જેમ દંશની જગ્યાએ લાવીને મૂકે તેમ પરમાણુ ઉપર લાવીને ધારણ કર્યું, એટલે ઈંધણના સમૂહને દૂર કરવાથી થોડાં ઇંધણુ જેમાં રહેલાં છે એવો અગ્નિ જેમ સ્વયમેવ બુઝાઈ જાય તેમ તેમનું મન સર્વથા નિવૃત્તિને પામી ગયું. પછી પ્રભુનો ધ્યાનરૂપી અગ્નિ દીપાયમાન થવાથી અગ્નિથી બરફની જેમ તેમનાં ઘાતિકર્મો સર્વ તરફથી લય પામી ગયા અને પિષ માસની શુકલ એકાદશીને દિવસે ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવ્યું હતું તે સમયે ષષ્ટતપ કર્યો છે જેમણે એવા પ્રભુને ઉજજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એ જ્ઞાન ઉત્પન્ન થતાં ત્રણ લેકમાં રહેલા ત્રણે કાળના સર્વ ભાવને હસ્તગોચર થયા હોય તેમ પ્રભુ દેખાવા લાગ્યા. પ્રભુને કેવળજ્ઞાન થયું તે વખતે જાણે પ્રભુની અવજ્ઞાન ભયથી કંપાયમાન થયું હોય તેમ સૌધર્માધિપતિનું સિંહાસન કંપાયમાન થયું. જળાશયના જળના માપને જાણવાને ઈચ્છતે માણસ જેમ તેમાં રજજુને નાંખે તેમ ઈંદ્ર તેનું કારણ જાણવાને માટે અવધિજ્ઞાન પ્રયુંક્યું. દીવાના પ્રકાશથી જેમ પદાર્થ જણાય તેમ ઈંદ્ર અવધિજ્ઞાનથી “પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે એમ જાણ્યું. તત્કાળ ન અને રનની પાદુકા છેડી ઊભા થયાઃ કારણ કે સારુષોને સ્વામીની અવજ્ઞાને ભય બળવાન છે. ગીતાર્થ ગુરુને શિષ્ય જેમ ગુરુએ આજ્ઞા કરેલી અવગ્રહ પૃથ્વીમાં પગલાં ભરે તેમ અહંતની દિશાની સન્મુખ સાત આઠ પગલાં ભર્યા. પછી પિતાના ડાબા ગોઠણથી તથા બે હાથ અને મસ્તકથી પૃથ્વીને સ્પર્શ કરી પ્રભુને નમસ્કાર કર્યો. પછી ઊભા થઈને ત્યાંથી પાછા વળી કેસરીસિંહ જેમ પર્વતના શિખરને અલંકૃત કરે તેમ તેણે સિંહાસનને અલંકૃત કર્યું. પછી ક્ષણવારમાં સર્વ દેવતાઓને બેલાવી મોટી સદ્ધિ અને ભક્તિવડે તે જિનંદ્રની સમીપે આવ્યા. બીજા પણ સર્વ ઇંદ્ર આસનકંપથી સ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું જાણી પ્રભુની પાસે અહંપૂર્વિકાથી* આવ્યા. પછી તે કામના અધિકારી એવા વાયુકમાર દેવતાઓએ આવીને એક જન પ્રમાણુ ક્ષેત્રમાંથી કાંકરા વિગેરેને દૂર કર્યા. તે ઉપર મેઘકુમાર દેવતાઓએ શર ઋતુની વૃષ્ટિની જેવી તમામ રજને શાંત કરે એવી સુગંધી જળની વૃષ્ટિ કરી. બીજા (વ્યંતર) દેવતાઓએ ચૈત્યના મધ્ય ભાગની જેમ કોમળ એવી સુવર્ણ રત્નની શિલાના સમૂહથી ઘણી સુંદર રીતે પૃથ્વીનું તળ બાંધ્યું. પછી પ્રાતઃકાળના પવનની જેમ ઋતુની અધિષ્ઠાયક દેવીઓએ જાનુ સુધી પંચવણી પ્રફુલ્લિત પુષ્પની વૃષ્ટિ કરી. ભવનપતિ દેવેએ આવીને મધ્યમાં મણિપીઠ કરી તેની ચોતરફ સેનાના કાંગરાવાળે રૂપાને ગઢ કર્યો. તિષ્ઠ દેવતાઓએ આવીને તેની અંદર રત્નના કાંગરાવાળે અને જાણે પિતાની તિ એકત્ર કરી હોય તે કાંચનમય બીજે ગઢ કર્યો. તેની ઉપર અંદર ત્રીજે વૈમાનિક દેવતાઓએ આવી માણિકયના કાંગરાવાળે રત્નને ગઢ કર્યો. તે દરેક ગઢમાં જંબુદ્વીપની જગતીની જેમ મનને વિશ્રામ કરવાના ધામરૂપ ચાર ચાર સુંદર દરવાજા રચ્યા. તે દરેક દરવાજા ઉપર મરકતમણિમય પત્રોનાં તોરણે રચાં, તે આકાશમાં સુન્દર શ્રેણરૂપ થઈ વિચરતા શુક પક્ષીઓની ઉપમાને ધારણ કરતા હતા. તરણની બન્ને તરફ મુખ ઉપર કમળવાળા શ્રેણીબંધ કુંભે મૂકેલા હતા, તે સાયંકાલે સમુદ્રની ચતરફ રહેલા ચક્રવાકની જેવા જણાતા * હું પહેલો જાઉં, હું પહેલી જાઉં એવા વિચારથી. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ સમવસરણની રચના સગ ૩ છે. હતા. દરેક દ્વારે સુવર્ણમય કમળોથી શોભતી, સ્વચ્છ તથા સ્વાદુ જળથી પરિપૂર્ણ અને મંગળ કળશની જેવી એક એક વાપિકા રચેલી હતી, દ્વારે દ્વારે દેવતાઓએ સુવર્ણની ધૂપઘટીઓ મૂકી હતી. તે ધૂમાડાથી જાણે મરકત મણિઓનાં તોરણેને વિસ્તારતી હોય તેવી જણાતી હતી. મધ્યના ગઢની અંદર ઇશાનકૂણે પ્રભુને વિશ્રામ કરવા માટે દેવતાઓએ દેવછંદ રચ્યું. ત્રીજા ગઢની મધ્યમાં વ્યંતરેએ એક ગાઉ અને ચૌદસે ધનુષ ઊંચું એક ચૈત્યવૃક્ષ રચ્યું, તેની નીચે પ્રભુને બેસવાનું સિંહાસન, દેવચ્છેદક, બે બે ગ્રામ અને છત્રોના ત્રિક પણ વ્યંતરેએ જ કર્યા આવી રીતે દેવતાઓએ સર્વ આપત્તિને હરનારું અને સંસારથી ત્રાસ પામેલા પુરુષને એક શરણરૂપ સમવસરણુ રચ્યું. પછી જાણે બંદીજન હોય તેમ જય જય શબ્દને કરતા કેટીગમે દેવતાઓથી તરફ પરવરેલા અને દેવતાઓએ સંચાર કરેલા સુવર્ણનાં નવ કમળો ઉપર અનુક્રમે ચરણકમળને આરોપણ કરનારા પ્રભુએ પૂર્વ દ્વારથી પ્રવેશ કરીને ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી. મહાપુરુષો પણ આવશ્યક વિધિનું ઉલ્લંઘન કરતા નથી. પછી નીચ નમઃ એ વાકયવડે તીર્થને નમસ્કાર કરી મધ્યના સિંહાસન ઉપર પૂર્વાભિમુખે ભગવંત બેઠા. તે વખતે શેષકાર્યના અધિકારી વ્યંતરેએ બીજી ત્રણ દિશાઓમાં પ્રભુનાં પ્રતિબિંબ વિકૃત કર્યો. સ્વામીના પ્રભાવથી તે પ્રતિબિંબ પ્રભુના રૂપ જેવા જ થયા, નહીં તે તેઓ કાંઈ પ્રભુની સદશ પ્રતિબિંબ કરવાને સમર્થ નથી. તે અવસરે પૃષ્ઠ ભાગમાં ભામંડળ, આગળ ધર્મચક્ર અને ઇંદ્રધ્વજ તથા આકાશમાં દુંદુભિનાર પ્રગટ થયા. પછી સાધુ, સાધ્વી અને વૈમાનિક દેવતાની દેવીઓ, એ ત્રણ પર્ષદા પૂર્વકારથી પ્રવેશ કરીને પ્રભુને ત્રણ પ્રદક્ષિણપૂર્વક નમસ્કાર કરી અગ્નિકૂણુમાં બેઠી. તેમાં સાધુઓ આગળ બેઠા અને તેમની પછવાડે વૈમાનિક દેવતાની સ્ત્રીઓ અને પછી સાધ્વીઓ ઊભી રહી. ભવનપતિ, તિષી અને ચંતાની દેવીએ દક્ષિણ દ્વારથી પ્રવેશ કરી, પ્રભુને પ્રદક્ષિણા દઈને અનુક્રમે નૈઋત્યદિશામાં ઊભી રહી. ભવનપતિ, તિષ્ક અને વ્યંતર દેવતાઓ પશ્ચિમદ્વારથી પ્રવેશ કરીને પ્રભુને પ્રદક્ષિણાપૂર્વક નમસ્કાર કરી અનકમે વાયવ્ય દિશામાં બેઠા. ઈન્દ્ર સહિત વિમાનિક દેવાં ઉત્તરદ્વારથી પ્રવેશ કરી પ્રભુને પ્રદક્ષિણપૂર્વક નમસ્કાર કરી ઈશાનદિશામાં અનુક્રમે બેઠા. તે સમયે ઇંદ્ર અંજલિ જોડી ફરીથી ભગવાનને નમસ્કાર કરીને ભક્તિથી રોમાંચિત શરીરે આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો. હે પ્રભુ! તીર્થકરનામકર્મથી થયેલા સર્વના અભિમુખપણે હમેશાં સન્મુખ થઈને “ તમે સર્વ પ્રજાને આનંદ પમાડો છે. વળી એક એજનના પ્રમાણુવાળા ધર્મદેશનાના “મંદિરમાં કરડે તિર્યંચ, મનુષ્ય અને દેવતાઓ પરિવાર સહિત સમાય છે, અને એક ભાષામાં બેલાતું છતાં પણ સર્વને પિતપતાની ભાષામાં સમજાતું અને મનહર “ લાગે તેવું તમારું વચન જે ધર્મના બેધન કરનારું થાય છે તે પણ તીર્થંકરનામ કર્મો જ પ્રભાવ છે. તમારી વિહારભૂમિની તરફ સવાસ–સવાસે જન સુધી પૂવે “ઉત્પન્ન થયેલા ગરૂપી વરસાદે તમારા વિહારરૂપી પવનની ઊર્મિઓથી પ્રયાસ વિના “લય પામી જાય છે અને રાજાઓએ નાશ કરેલી અનીતિની જેમ આપ જ્યાં વિહાર કરે છે તે પૃથ્વીમાં મૂષક, ટીડ અને સૂડા વિગેરેની ઉત્પત્તિરૂપ દુભિક્ષ ઈતિઓ પણ For Private & Personal use only . Page #296 -------------------------------------------------------------------------- ________________ પd ૨ જુ. પરમાત્માની ઈદે કરેલી સ્તુતિ. ૨૭૧ “પ્રગટ થતી નથી. તમારી કૃપારૂપી પુષ્ઠરાવની વૃષ્ટિથી પૃથ્વી પર સ્ત્રી, ક્ષેત્ર અને દ્રવ્યાદિ કારણેથી ઉત્પન્ન થયેલે વરરૂપ અગ્નિ પણ શાંત થઈ જાય છે. હે નાથ ! અશિવને “ઉછેદ કરવામાં પડતરૂપ તમારે પ્રભાવ પૃથ્વીમાં પરિભ્રમણ કરતા હોવાથી મનુષ્ય “લેકના શત્રુરૂપ મારી વિગેરે રોગો ઉત્પન્ન થતા નથી. વિશ્વના એક વત્સલ અને લેકેના “મને રથને વર્ષનારા તમે વિચરતા હોવાથી ઉપતાપને કરનારી અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ પણ થતી નથી. તમારા પ્રભાવથી સિંહના નાદથી હાથીઓની જેમ સ્વરાજ્ય અને પરરાજ્ય સંબંધી મુદ્ર ઉપદ્ર સત્વર નાશ પામે છે. સર્વ પ્રકારના અદ્દભુત પ્રભાવવાળા “અને જંગમ કલ્પવૃક્ષરૂપ તમે પૃથ્વી પર વિહાર કરતાં દુલિંક્ષને ક્ષય થઈ જાય છે. “તમારા મસ્તક ઉપર પાછલા ભાગમાં સૂર્યમંડળના તેજને જય કરનારું એવું ભામં. “ડળ, આપનું શરીર લેકેને દુરાલેક થાઓ એમ ધારીને પિંડકારે થયેલું હોય તેમ “ જણાય છે. હે ભગવન! ઘાતકર્મને ક્ષય થવાથી થયેલે આ ગસામ્રાજ્ય મહિમા “વિશ્વમાં પ્રખ્યાત થયેલ છે, તે કેને આશ્ચર્યનું કારણ નથી ? અનંત કાળથી સંચય “થયેલા અનંત કર્મરૂપી તૃણને સર્વથા પ્રકારે તમારા સિવાય બીજો કોઈ પણ મૂળથી “ઉમૂલન કરી શકતો નથી. ક્રિયાના સમબિહારથી તેવી રીતના ઉપાયમાં તમે પ્રવર્તેલા છે કે જેથી નહીં ઈચ્છતા છતાં પણ લક્ષમીને આશ્રય કરીને રહ્યા છે. મૈત્રીના “પવિત્ર પાત્રરૂપ, હર્ષના આમોદથી શોભતા અને કૃપા તથા ઉપેક્ષા કરનારાઓમાં મુખ્ય “એવા તમને વેગાત્માને હું નમસ્કાર કરું છું.” હવે ઉધાનપાલકોએ ઉદ્યાનમાં અજિતનાથ સ્વામી સમવસર્યા છે' એમ સગરચકીની સમીપે જઈને નિવેદન કર્યું, પ્રભુ સમવસર્યાના વૃત્તાંતથી ચકી એવા હર્ષ પામ્યા કે જે હર્ષ ચક્રરતનની ઉત્પત્તિથી પણ થયું નહીં હોય. સંતુષ્ટ થયેલા ચક્રવત્તીએ તે ઉદ્યાનપાલકને સાડા બાર કેટી સુવર્ણ પારિતોષિકમાં આપ્યું. પછી સ્નાન, પ્રાયશ્ચિત તથા કાતુકમંગળાદિ કરી, ઈન્દ્રની જેમ ઉદાર આકૃતિવાળા ૨નેના અલંકાર ધારણ કરી, સ્કંધ ઉપર હાર દઢ કરી, પિતાના હાથથી અંકુશને નચાવતા સગરરાજા ઉત્તમ હસ્તી ઉપર આગલા આસને આરૂઢ થયા. હાથીના ઊંચા કુંભસ્થળથી જેમની અધમૂત્તિ ઢંકાઈ ગઈ છે એવા ચક્રી અર્ધા ઊગેલા સૂર્યની જેવા શોભવા લાગ્યા. શંખ અને દુંદુભિના શબ્દો દિશાઓના મુખમાં પ્રસરવાથી સુઘાષાદિ ઘટના ઘેષથી દેવતાઓ આવે તેમ સગરરાજાના સૈનિકે એકઠા થઈ ગયા. તે સમય મુગટબંધ હજારો રાજાઓના પરિવારથી ચક્રી જાણે વિકૃત કરેલાં અનેક રૂપને ધારણ કરતા હોય તેવું દેખાતું હતું. મસ્તક ઉપર અભિષિકત થયેલા રાજાઓમાં મુગટરૂપ ચકી મસ્તક ઉપર આકાશગંગાના આવત્તના ભ્રમને આપનારા વેત છત્રથી શોભતા હતા અને બંને તરફ સંચાર કરતા ચામરોથી એ રાજા બે તરફ રહેલા ચંદ્રનાં બિંબથી જેમ મેરુ એપે તેમ આપતા હતા. જાણે સુવર્ણની પાંખેવાળા પક્ષીઓ હોય તેવા સુવર્ણના બખ્તરવાળા અશ્વોથી, સઢ ચડાવેલાં કુવાસ્તંભવાળા વહાણે હોય તેવા ઊંચા ધ્વજાતંભવાળા રથી, નિઝરણવાળા જાણે પર્વતે હોય એવા મા ૧. કર્મક્ષય થવાથી ઉત્પન્ન થતા ૧૧ અતિશનું અહી સુધી વર્ણન છે. ૨ અતિશયપાથી, ૩ આ વાકય વડે મૈત્રી, પ્રમેહ, કરુણુ અને ઉપેક્ષા એ ચાર ભાવનાયુકતપણું પ્રતિપાદન કર્યું છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ સગરે કરેલ પ્રભુ–પ્રાર્થના. ઝરતા ઉત્તમ હાથીઓથી અને જાણે સપ સહિત સિંધુના તરંગો હોય તેવા ઊંચા હથિચારવાળાં પાયદળોથી એ રાજા પૃથ્વીને ચોતરફ આચ્છાદન કરતા સહસ્ત્રાપ્રવન નામના ઉપવન સમીપે આવ્યા. પછી માનથી જેમ મહામુનિ ઉતરે તેમ સગરરાજા ઉદ્યાન દ્વારની સુવર્ણવેદી ઉપર હાથી ઉપરથી ઉતર્યા અને પિતાના છત્ર, ચામર અને રાજ્યનાં બીજાં ચિહ્નો પણ તેણે છોડી દીધાં; કારણ કે વિનીત પુરુષોને એ જ ક્રમ છે. તેણે વિનયવડે પગમાંથી ઉપાનને ત્યાગ કર્યો, છડીદારે આપેલા હસ્તાવલંબનની પણ ઉપેક્ષા કરી અને સમવસરણની સમીપે નગરના નરનારીઓની સાથે એ રાજે પગે ચાલીને ગયા. પછી મકરસંક્રાંતિએ સૂર્ય જેમ આકાશના આંગણામાં પ્રવેશ કરે તેમ ઉત્તરદ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો. ત્યાં જગદ્ગુરુને ત્રણ પ્રદક્ષિણ અને નમસ્કાર કરીને અમૃતને જેવી મધુર ગિરાથી સ્તુતિ કરવાનો આરંભ કર્યો – - “હે પ્રભુ! મિથ્યાદષ્ટિને કલ્પાંત કાળના સૂર્ય સમાન અને સમક્તિદષ્ટિને અમૃતના અંજન સમાન તેમજ તીર્થંકરપણુની લક્ષ્મીને તિલકરૂપ આ ચક્ર તમારી આગળ વૃદ્ધિ પામેલું છે. આ જગતમાં તમે એક જ સ્વામી છે એમ કહેવાને જાણે ઈંદ્ર ઇંદ્રધ્વજના મિષથી પિતાની તર્જની આંગળી ઊંચી કરી હોય તેમ જણાય છે. જ્યારે તમારા ચરણે પગલાં ભરે છે ત્યારે સુર અસુરે કમળ રચવાના મિષથી કમળમાં વસનારી લક્ષમીને વિસ્તારે છે. દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મને એક સાથે કહેવાને માટે તમે ચાર મુખવાળા થયા છે, એમ હું માનું છું. આ ત્રણ ભુવનનું ત્રણ દેષથી રક્ષણ કરવાને તમે પ્રવર્તેલા છે; તેથી જ દેવતાઓએ આ ત્રણ ગઢ કરેલા જણાય છે. તમે પૃથ્વીમાં વિહાર કરે છે ત્યારે કાંટાઓ અધૂમુખી થઈ જાય છે, પણ તેમાં કાંઈ આશ્ચર્ય નથી; કેમકે સૂર્યનો ઉદય થાય ત્યારે અંધકાર સન્મુખ થઈ શકે જ નહીં. કેશ, રેમ, નખ અને દાઢી-મૂછ વૃદ્ધિ પામ્યા સિવાય અવસ્થિત રહેલા છે, એવી રીતને બહારને ગમહિમા તીર્થકરે સિવાય બીજાઓએ પ્રાપ્ત કરેલ નથી. શબ્દ, રૂપ, સ્પર્શ અને ગંધ નામના પાંચ ઇન્દ્રિયના વિષયે તમારી આગળ તાકિક લોકેની જેમ પ્રતિકૂળપણને ભજતા નથી. સર્વ ઋતુઓ અકાળે કરેલી કામદેવની સહાયના ભયથી જાણે હોય તેમ એકસાથે તમારા ચરણની ઉપાસના કરે છે. આગળ ઉપર તમારા ચરણને સ્પર્શ થવાને છે એમ વિચારીને દેવતાઓ સુગંધી જળના વર્ષોથી અને દિવ્ય પુષ્પોની વૃષ્ટિથી પૃથ્વીની પૂજા કરે છે. હે જગત"જય ! પક્ષીઓ પણ ચોતરફથી તમારી પ્રદક્ષિણ કરે છે અને તમારાથી આડાંઅવળાં ચાલતાં નથી; તે જેઓ મનુષ્ય થઈને તમારાથી વિમુખ વૃત્તિવાળા થાય છે અને જગતમાં મેટા થઈને ફરે છે તે પુરુષોની તે શી ગતિ થવાની ? તમારી પાસે એકેંદ્રિય એ પવન પણ પ્રતિકૂળતાને છેડી દે છે તે પંચેદ્રિયનું તો દો શીલ્ય કયાંથી જ થાય ? તમારા માતા ભ્યથી ચમત્કાર પામેલાં વૃક્ષો પણ મસ્તક નમાવીને તમને નમે છે, તેથી તેઓના મસ્તક કૃતાર્થ છે; પણ જેમનાં મસ્તક તમને નમતા નથી એવા મિથ્યાદષ્ટિઓનાં મસ્તક કૃતાર્થ નથી–વ્યર્થ છે. જઘન્યપણે પણ કોટી ગમે સુરાસુરે તમારી સેવા કરે છે, કારણ કે મૂખઆળસુ પુરુષો પણ ભાગ્યના રોગથી લભ્ય થયેલા અર્થમાં ઉદાસપણે રહેતા નથી.”* એવી રીતે ભગવંતની સ્તુતિ કરીને વિનયવડે જરા પાછા હઠી, સગરચક્રી ઈંદ્રની પછવાડે બેઠા અને નરનારીઓને સમૂહ તેની પાછળ બેઠે. એવી રીતે સમવસરણના Page #298 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જુ પરમાત્માની દેશના. ૨૭૩ છેલા ઊંચા ગઢની અંદર ભક્તિવડે જાણે ધ્યાનમાં સ્થીર રહેલો હોય તેમ ચતુર્વિધ સંઘ આવીને બેઠે. બીજા ગઢની મધ્યે સર્પ અને નળીઆ વિગેરે તીય ચે જાતિવૈરને પણ છેડી પરસ્પર મિત્રોની પેઠે વત્તતા બેઠા. ત્રીજા ગઢમાં પ્રભુની સેવાને માટે આવેલા સુરાસૂર અને મનુષ્યનાં વાહને રહેલાં હતાં. એ પ્રમાણે સર્વના બેઠા પછી એક એજન સુધી પ્રસરતી અને સર્વ ભાષાઓમાં સમજાતી મધુરગિરાથી ભગવાન અજિતસ્વામીએ ધર્મદેશના દેવાને આરંભ કર્યો – અહો ! મુગ્ધબુદ્ધિવાળા પ્રાણીઓ વૈદુર્યમણિની બુદ્ધિથી કાચને ગ્રહણ કરે તેમ આ અસાર સંસારને સારવાળે જાણે છે. દરેક ક્ષણે બંધાતાં વિવિધ પ્રકારનાં કર્મોથી પ્રાણીઓને આ સંસાર દેહદથી વૃક્ષની જેમ વૃદ્ધિ પામે છે. કર્મના અભાવથી સંસારને અભાવ થાય છે, તેથી વિદ્વાનોએ કર્મને નાશ કરવાને માટે સદા પ્રયત્ન કરે. કમને નાશ શુભ ધ્યાનથી થાય છે. તે ધ્યાન આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનના ચિંતવનથી ચાર પ્રકારનું છે. તેમાં જે આપ્ત પુરુષોનું વચન તે આજ્ઞા કહેવાય છે, તે બે પ્રકારની છેઃ તેમાં પહેલી આગમઆજ્ઞા અને બીજી હેતુવાદઆજ્ઞા. જે શબ્દથી જ પદાર્થોને પ્રતિપાદન કરે છે તે આગમ કહેવાય છે અને બીજા પ્રમાણેના સંવાદથી પદાર્થોને પ્રતિપાદન કરે છે તે હેતુવાદ કહેવાય છે. આ બન્નેનું તુલ્ય પ્રમાણું મેળવીને જેમ દેષ રહિત કારણથી આરબ્ધ થાય તે લક્ષણથી પ્રમાણુ કહેવાય છે. રાગ, દ્વેષ અને મેહ એ દેષ કહેવાય છે. તે દેષ અહંતને ઉત્પન્ન થતા નથી, માટે દેષ રહિત કારણથી ઉત્પન્ન થયેલું એવું એ અહં તેનું વચન પ્રમાણ છે. તે (વચન) નય અને પ્રમાણથી સિદ્ધ, પૂર્વાપર વિરોધ વિનાનું, બીજા બળિષ્ટ શાસનથી પણ અપ્રતિક્ષિપ્ત, અંગ-ઉપાંગ-પ્રકીર્ણ વિગેરે બહુ શાસ્ત્ર રૂપી નદીઓના સમુદ્રરૂપ, અનેક અતિશયેની સામ્રાજ્યલક્ષમીથી ભિત, દુર્ભવ્ય પુરુષોને દુર્લભ, ભવ્ય પુરુષોને સુલભ, ગણિપિટકપણે રહેલું તેમજ મનુષ્ય અને દેવતાઓએ નિત્ય સ્તુતિ કરવા યોગ્ય છે. એવાં આગમવચનથી આજ્ઞાનું આલંબન કરીને સ્વાદુવાદન્યાયના ગથી દ્રવ્યપર્યાયરૂપે નિત્યાનિત્ય વસ્તુઓમાં, તેમજ સ્વરૂપ અને પરરૂપથી સઅસતપણે રહેલા પદાર્થોમાં જે સ્થિર પ્રતીતિ કરવી તે આજ્ઞાવિચય ધ્યાન કહેવાય છે.” “જેઓએ જિનમાર્ગને સ્પર્શ કર્યો નથી, જેઓએ પરમાત્માને જાણ્યા નથી અને જેઓએ પોતાના આગામી કાળને વિચાર કર્યો નથી તેવા પુરુષોને હજારે અપાય (વિડ્યો) થાય છે. માયા મેહરૂપી અંધકારથી જેનું ચિત્ત પરવશ થયેલું છે એવો પ્રાણુ શું શું પાપ કરતું નથી ? અને તેથી તે કયા અપાય (કચ્છ) ને પામતો નથી ? એ પ્રાણી વિચાર કરે કે-નારકી, તિર્યંચ અને મનુષ્યોમાં જે જે દુઃખ મેં જોગવ્યાં છે તે જ્ઞાન રહિત એવા મારા પ્રમાદવડે જ છે. પરમ બેધિબીજને મેળવ્યા છતાં પણું મન, વચન અને કાયાવડે કરેલી દુષ્ટ ચેષ્ટાઓથી જ મેં મારા પિતાના મસ્તક ઉપર અગ્નિ પ્રજ્વલિત કર્યો છે. મુક્તિમાર્ગ મારે સ્વાધીન છતાં કુમાર્ગને શોધી તે માર્ગે ચાલીને મેં જ મારા આત્માને અપાયે(કચ્છે) માં નાખ્યા છે. જેમ સારું રાજ્ય પ્રાપ્ત થયા છતાં પણ મૂર્ખ માણસ ભિક્ષાને માટે પરિભ્રમણ કરે તેમ મોક્ષ સામ્રાજ્ય મારે સ્વાધીન છતાં પણ મારા આત્માને હું સંસારA - 35 Page #299 -------------------------------------------------------------------------- ________________ . ૨૭૪ પરમાત્માની દેશના–ધર્મધ્યાનનું સ્વરૂપ સગ ૩ જે. માં ભ્રમણ કરાવું છું. આ પ્રમાણે રાગ, દ્વેષ અને મેહથી ઉત્પન્ન થતાં અપાયોને ચિંત. વવામાં આવે તેનું નામ અપાયરિચય નામે ધ્યાન કહેવાય છે.” કર્મનું જે ફળ તે વિપાક કહેવાય છે. તે વિપાક શુભ અને અશુભ એમ બે પ્રકાર છે અને દ્રવ્ય ક્ષેત્રાદિકની સામગ્રીવડે તે વિચિત્રરૂપે અનુભવવામાં આવે છે. તેમાં સ્ત્રી, પુષ્પોની માળા અને ખાદ્ય દ્રવ્ય વિગેરેના ઉપભેગથી શુભ વિપાક કહેવાય છે અને સર્પ, શસ્ત્ર, અગ્નિ અને ઝેર વિગેરેથી જે અનુભવ કરાય તે અશુભ વિપાક કહેવાય છે. (દ્રવ્યવિપાક). મહેલ, વિમાન તથા ઉપવનાદિકમાં નિવાસ કરવાથી શુભ વિપાક કહેવાય છે અને શમશાન, જંગલ તથા અરણ્ય વિગેરેમાં રહેવાથી અશુભ વિપાક કહેવાય છે (ક્ષેત્રવિપાક). ટાઢ અને તડકા રહિત એવી વસંતાદિક ઋતુમાં ભ્રમણ કરવાથી શુભ વિપાક કહેવાય છે અને તડકા તથા ટાઢવાળી ગ્રીમ અને હેમંત ઋતુ વિગેરેમાં ભ્રમણ કરવાથી અશુભ વિપાક કહેવાય છે (કાળવિપાક). મનની પ્રસન્નતા અને સંતેષ વિગેરેમાં શુભ વિપાક થાય છે અને કોધ, અહંકાર તથા રૌદ્રપણા વિગેરેમાં અશુભ વિપાક થાય છે. (ભાવવિપાક). દેવપણામાં અને ભેગભૂમિ સંબંધી મનુષ્યાદિ ભવમાં શુભ વિપાક થાય છે અને કુમનુષ્યપણામાં, તિર્યચપણમાં અને નરક વિગેરેના ભવમાં અશુભ વિપાક થાય છે (ભવવિપાક). કહ્યું છે કે “દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવને પામીને કમેને ઉદય, ક્ષય, પશમ અને ઉપશમ થાય છે.” એવી રીતે દ્રવ્યાદિ સામગ્રીના યોગથી પ્રાણીઓને તેમનાં કર્મે પિતપતાનું ફળ આપે છે. તે કર્મના મુખ્ય આઠ ભેદ છે. તે આ પ્રમાણે – વસ્ત્રના પાટાથી નેત્રની જેમ જે કર્મના ઉદયથી સર્વજ્ઞ સ્વરૂપવાળા જીવનું જ્ઞાન હમેશાં રુંધાઈ જાય તે જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ–એ પાંચ જ્ઞાનના ભેદ છે. એ પાંચને આવરણ કરવાથી એ જ્ઞાનાવરણીયના એ પ્રમાણે જ પાંચ ભેદ છે. પાંચ નિદ્રા અને ચાર દશનોની જે આવૃત્તિ (આવરણ) તે દર્શન નાવરણીય કર્મ કહેવાય છે. જેમ પોતાના સ્વામીને જોવાને ઈચ્છતે પુરુષ પ્રતિહારના નિરોધથી જોઈ શકે નહીં તેમ જેના ઉદયથી આત્મા પણ જોઈ શકાય નહીં તે દર્શનાવરણીય કહેવાય છે. મધથી લિપ્ત કરેલી ખગની ધારાના અગ્ર ભાગનો આસ્વાદ લેવા જેવું વેદનીય કર્મ કહેવાય છે. તે સુખના અને દુઃખના અનુભવરૂપ સ્વભાવવાળું હોવાથી બે પ્રકારનું છે. પ્રાજ્ઞ પુરુષોએ મેહનીય કર્મને મદિરાપાન તુલ્ય કહેલું છે, કારણ કે તે કર્મના ઉદયથી મોહ પામેલો આત્મા કૃત્યાકૃત્યને સમજી શકતો નથી. તેમાં મિથ્યાષ્ટિપણાના વિપાકને કરનારું દર્શનમોહનીય નામે કર્મ કહેવાય છે અને વિરતિને પ્રતિષેધ કરનારું તે ચારિત્રમોહનીય કર્મ કહેવાય છે. મનુષ્ય, તિર્યંચ, નારકી અને દેવતાના ભેદથી આયુષ્યકર્મ ચાર પ્રકારનું છે. તે પ્રાણીઓને પોતપોતાના ભવને વિષે બંદીખાનાની પેઠે રોકી રાખનારું છે. ગતિ, જાતિ વિગેરે વિચિત્રતાને કરનારું નામકર્મ ચિત્રકારના જેવું છે. એનો વિપાક પ્રાણીઓને શરીરમાં પ્રાપ્ત થાય છે. ઉચ્ચ અને નીચ એ બે પ્રકારનું ગોત્રકર્મ ઊંચા, નીચા ગેત્રને પ્રાપ્ત કરાવનારું છે. તે ક્ષીરપાત્ર અને મદિરાપાત્રના ભેદને કરનાર કુંભારની જેવું છે. જેનાથી બાધિત થયેલી દાનાદિક લબ્ધિઓ ફળિભૂત થતી નથી, તે અંતરાયકર્મ ભંડારીના જેવું છે. એવી રીતે મૂળ પ્રકૃતિના તે તે પ્રકારના વિપાકને ચિંતવવું તે વિપાકધિચય ધર્મધ્યાન કહેવાય છે.” Page #300 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું. પરમાત્માની દેશના-આઠ કર્મનું સ્વરૂપ. ૨૭૫ - “સ્થિતિ, ઉત્પત્તિ અને લયરૂપ આદિ અંત રહિત લેકની આકૃતિ જેમાં ચિંતવવામાં આવે તે સંસ્થાના વિચય ધ્યાન કહેવાય છે. આ લોક કટી ઉપર હાથ મૂકેલા અને પગ પહોળા કરીને રહેલા પુરુષની આકૃતિ જે છે અને તે સ્થિતિ, ઉત્પત્તિ અને નાશરૂપ પર્યાયવાળા દ્રવ્યોથી પૂરાઈ રહેલ છે. એ નીચે વેત્રાસનની જે છે, મધ્યમાં ઝાલરની જેવો છે અને ઉપર મૃદંગના જેવી આકૃતિવાળો છે. એ લેક ત્રણ જગતથી વ્યાપ્ત છે, એનાં મહાબળવાન ઘનધિ, ઘનવાન અને તનુવાતથી નીચેની સાત પૃથ્વીઓ વીંટાઈ રહેલી છે. અલેક, તિર્યશ્લેક અને ઊર્ધ્વ લોકના ભેદથી ત્રણ જગત કહેવાય છે. તે ત્રણે લેકના વિભાગ સૂચકપ્રદેશની અપેક્ષાથી પડે છે. મેરુપર્વતની અન્દર મધ્યમાં ગાયના સ્તનને આકારે ચાર આકાશપ્રદેશને રોકનારા ચાર નીચે અને ચાર આકાશપ્રદેશને રોકનારા ચાર ઉપર એ પ્રમાણે આઠ રુચકપ્રદેશ છે. તે રુચકપ્રદેશની ઉપર અને નીચે નવ સો નવ સે જન સુધી તિર્યશ્લેક કહેવાય છે. તે તિર્યલોકની નીચે અધેલોક રહેલ છે. તે નવ સે જને ન્યૂન સાત રાજ પ્રમાણ છે. અધોલોકમાં એક એકની નીચે અનુક્રમે સાત ભૂમિઓ રહેલી છે, જે ભૂમિમાં નપુંસકવેદી નારકીઓનાં ભયંકર નિવાસ છે. તે સાત પૃથ્વીના રત્ન પ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા અને મહાતમઃપ્રભા-એવાં સાત નામ છે. તે પૃથ્વીઓ જાડાઈમાં અનુક્રમે રત્નપ્રભાથી માંડીને નીચે નીચે એક લાખ એંશી હજાર, એક લાખ બત્રીસ હજાર, એક લાખ અઠ્યાવીશ હજાર, એક લાખ વીશ હજાર, એક લાખ અઢાર હજાર, એક લાખ સોળ હજાર અને એક લાખ આઠ હજાર જનના વિસ્તારવાળી છે. તેમાં રત્નપ્રભા નામની પહેલી પૃથ્વીમાં ત્રીશ લાખ નરકાવાસા છે, બીજી નરકભૂમિમાં પચીશ લાખ નરકાવાસ છે, ત્રીજી નરકભૂમિમાં પંદર લાખ નરકાવાસા છે, ચોથી નરકભૂમિમાં દશ લાખ નરકવાસા છે, પાંચમી નરકભૂમિમાં ત્રણ લાખ નરકાવાસા છે. છડી નરકભૂમિમાં પાંચ ઓછા એક લાખ નરકાવાસા છે અને સાતમી નરકભૂમિમાં પાંચ નરકાવાસા છે. એ રત્નપ્રભાદિ સાતે ભૂમિઓની દરેકની નીચે મધ્યમાં વીશ હજાર જન જાડાઈમાં ઘનાબ્ધિ આવેલો છે. ઘનાબ્ધિની નીચે મધ્યમાં અસંખ્ય યોજના સુધી ઘનવાત આવે છે, ઘનવાતની નીચે અસંખ્ય જન સુધી તનુવાત રહે છે અને તનુવાતથી અસંખ્ય જન સુધી આકાશ રહેલું છે. એ મધ્યની જાડાઈથી અનુક્રમે ઓછા થતા થતા ઘનાબ્ધિ વિગેરે પ્રાંતે કંકણના આકારને ધારણ કરી રહેલા છે. રત્નપ્રભાભૂમિના પ્રાંતભાગમાં પરિધિની પેઠે ફરતા વલયાકારે રહેલા ઘનામ્બિને વિસ્તાર છ જનને છે. તેની ફરતું મહાવાતનું મંડળ સાડાચાર જન છે અને તેની ફરતું તનુવાતનું મંડળ દેઢ જન છે. એ પ્રમાણેના રત્નપ્રભાની ફરતા મંડળના માનની ઉપરાંત શર્કરાભાભૂમિની ફરતા ઘનાબ્ધિમાં જનને ત્રીજો ભાગ વધારે છે. ઘનવાતમાં એક ગાઉ વધારે છે અને એક ગાઉનો ત્રીજો ભાગ તવાતમાં વધારે છે. શર્કરામભાના વલયના માનની ઉપરાંત ત્રીજી ભૂમિની ફરતા મંડળમાં પણ એ જ પ્રમાણે વધારે થાય છે. એવી રીતે પૂર્વના વલયના માનથી પછીના વલયેના પ્રમાણમાં સાતમી ભૂમિના વલય સુધી વધારો થાય છે. એ ઘનાબ્ધિ, મહાવાત અને તનુવાતનાં મંડળે ઊંચાઈમાં પોતપોતાની પૃથ્વીની ઊંચાઈની આ પ્રમાણે વધારો કરતાં સાતમી પૃથ્વીના પ્રાંતભાગમાં વલયકારે ઘનોદધિ આઠ યોજન, ઘનવાત છે યોજન અને તનુવાત બે યોજન રહેલા છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ २७६ પરમાત્માની દેશના-અધલકનું વર્ણન. સર્ગ ૩ જે જેટલા જ છે. એવી રીતે એ સાત પૃથ્વી ઘનાબ્ધિ વિગેરેએ ધારણ કરેલી છે અને તેમાં જ પાપકર્મને ભોગવવાના સ્થાનકરૂપ નરકાવાસાઓ આવેલ છે. એ નરકભૂમિમાં જેમ જેમ નીચે જઈએ તેમ તેમ યાતના, રોગ, શરીર, આયુષ્ય, વેશ્યા, દુઃખ અને ભયાદિક અનુક્રમે વધતા વધતા છે એમ નિશ્ચય સમજવું.” રત્નપ્રભા ભૂમિ એક લાખ ને એંશી હજાર જન જાડાઈમાં રહેલી છે, તેમાંથી એક એક હજાર જન ઊંચે અને નીચે છેડી દેતાં બાકી રહેલા ભાગની અંદર ભવનપતિઓનાં ભવને રહેલાં છે. તે ભવનપતિએ દક્ષિણ અને ઉત્તર દિશામાં જેમ રાજમાર્ગમાં મકાનની પંક્તિઓ હોય તેમ પંક્તિબદ્ધ રહેલાં ભુવનમાં રહે છે. તેમાં મુગટમણિના ચિહ્નવાળા અસુરકુમાર ભવનપતિ છે; ફણના ચિહ્નવાળા નાગકુમાર છે, વજીના ચિહ્નવાળા વિદ્યુતકુમાર છે, ગરુડના ચિહ્નવાળા સુવર્ણકુમાર છે, ઘટના ચિહ્નવાળા અગ્નિકુમાર છે, અશ્વના ચિહ્નવાળા વાયુકુમાર છે, વદ્ધમાનના ચિહ્નવાળા સ્વનિતકુમાર છે, મકરના ચિહ્નવાળા ઉદધિકુમાર છે, કેસરીસિંહના લાંછનવાળા દ્વીપકુમાર છે અને હાથીના ચિહ્નવાળા દિશિકુમાર છે. તેમાં અસુરકુમારના ચમર અને બળિ નામે બે ઇંદ્ર છે, નાગકુમારના ધરણ અને ભૂતાનંદ નામે બે ઈ છે, વિદ્યકુમારના હરિ અને હરિસહ નામે બે ઈદ્રો છે, સુવર્ણકુમારના વેણુદેવ અને વેણુદારી નામના બે ઇંદ્રો છે, અગ્નિકુમારના અગ્નિશિખ અને અગ્નિમાણવ નામના બે ઈંદ્ર છે, વાયુકુમારના વેલંખ અને પ્રભંજન નામના બે ઇંદ્ર છે, સ્વનિતકુમારના સુઘોષ અને મહાઘેષ નામના બે ઈદ્રો છે, ઉદધિકુમારના જલકાંત અને જલપ્રભ નામના બે ઇંદ્રો છે, દ્વીપકુમારના પૂર્ણ અને અવશિષ્ટ નામના બે ઇંદ્રો છે અને દિકકુમારના અમિત અને અમિતવાહન નામના બે ઇંદ્રો છે.” રતનપ્રભા ભૂમિના ઉપર મૂકી દીધેલા હજાર એજનમાંથી ઉપર અને નીચે સે રે જન છેડી દેતાં મધ્યના આઠ સે યોજનમાં દક્ષિણેત્તર શ્રેણીની અંદર આઠ પ્રકારના ચંતોની નિકાય વસે છે. તેમાં પિશાચ વ્યંતર કદંબવૃક્ષના ચિહ્નવાળા છે, ભૂત વ્યંતરે સુલસવૃક્ષના ચિહ્નવાળા છે, યક્ષ વ્યંતરે વટવૃક્ષના ચિહ્નવાળા છે, રાક્ષસ બંતરે ખવાંગના ચિહ્નવાળા છે, કિન્નર વ્યંતરો અશોકવૃક્ષના ચિહ્નવાળા છે, જિંપુરુષ વ્યંતરે ચંપકવૃક્ષના ચિહ્નવાળા છે, મહારગ વ્યંતરો નાગડવૃક્ષના ચિહ્નવાળા છે અને ગંધર્વ વ્યંતરે તુંબવૃક્ષના ચિહ્નવાળા છે. તેમાં પિશાચ વ્યંતરોના કાળ ને મહાકાળ નામના ઇંદ્રો છે, ભૂત વ્યંતરોના સુરૂપ અને પ્રતિરૂપ નામના ઇંદ્રો છે, યક્ષ વ્યંતરના પૂર્ણભદ્ર અને મણિ ભદ્ર નામે ઈદ્રો છે, રાક્ષસ વ્યંતરના ભીમ અને મહાભીમ નામે ઈદ્રો છે, કિન્નર વ્યંતરના કિન્નર અને કિપુરુષ નામે ઈ દ્રો છે, કિંગુરુષ વ્યંતરના પુરુષ અને મહાપુરુષ નામે ઈદ્ર છે, મહારગ વ્યંતરના અતિકાય અને મહાકાય નામે ઈદ્રો છે અને ગંધર્વ વ્યંતરોના ગીતરતિ અને ગીતયશા નામે ઈદ્રો છે. આવી રીતે વ્યંતરોના સેળ ઈદ્રો છે.” “રત્નપ્રભા ભૂમિના ઉપર મૂકી દીધેલા સે યોજનમાંથી ઉપર અને નીચે દશ-દશ યોજન છેડી દેતાં બાકી રહેલા મધ્યના એંશી યેજનમાં વ્યંતરની બીજી આડ નિકા રહેલી છે. તેમના અપ્રજ્ઞપ્તિ, પંચપ્રજ્ઞપ્તિ, ઋષિવાદિત, ભૂતવાદિત, કંદિત, મહાકંદિત, Page #302 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું પરમાત્માની દેશનાઅલેકનું વર્ણન २७७ કુષ્માંડ અને પાચક એ આઠ નામ છે. તે દરેકના બે બે ઈદ્રો છે, તેમના સનિહિત ને સમાન, ધાતુ ને વિધાતૃ, ઋષિ ને ઋષિપાળ, ઈવર ને મહેશ્રવર, સુવત્સક ને વિશાળ, હાસ ને હાસરતિ, શ્વેત ને મહાત, પચક ને પચકધિપ એવાં નામ છે. તે વાણુવ્યંતર કહેવાય છે.” “રત્નપ્રભાના તળની ઉપર દશે ન્યૂન આઠ સે જન જઈએ ત્યારે જ્યોતિષ્ક મંડળ આવે છે. પ્રથમ તારાઓ છે. તેની ઉપર દશ એજન સૂર્ય છે. સૂર્યની ઉપર એંશી ચેજને ચંદ્ર છે. તેની ઉપર વીશ યોજનામાં ગ્રહો રહેલા છે. એ પ્રમાણે જાડાઈમાં એક સો દશ એજનમાં તિર્લોક રહે છે. જબૂદ્વીપના મધ્યમાં મેરુપર્વતથી અગિયારસ ને એકવીશ પેજન છેટું, મેરુને નહીં સ્પર્શ કરતું, મંડળાકારે રહી સર્વ દિશામાં વ્યાપ્ત થઈ રહેલું યાતિચક્ર ભમ્યા કરે છે. ફક્ત એક ધ્રુવનો તારે નિશ્ચળ છે. તે જોતિષચક્ર લેકના અંત ભાગથી અગિયાર સે ને અગિયાર જન અંદર રહીને લેકાંતને નહીં સ્પર્શ કરતું મંડળાકારે રહેલું છે. નક્ષત્રોમાં સર્વની ઉપર સ્વાતિ નક્ષત્ર છે અને સર્વેની નીચે ભરણી નક્ષત્ર છે. સર્વથી દક્ષિણમાં મૂલ નક્ષત્ર છે અને સર્વથી ઉત્તરમાં અભિજિત નક્ષત્ર છે. આ જંબૂદ્વીપમાં બે ચંદ્ર અને બે સૂર્ય છે. લવણેદધિમાં ચાર ચંદ્ર અને ચાર સૂર્ય છે. ધાતકીખંડમાં બાર ચંદ્ર અને બાર સૂર્ય છે. કાળદધિમાં બેંતાળીશ ચંદ્ર અને બેંતાળીશ સૂર્ય છે. પુષ્કરાદ્ધમાં તેર ચંદ્ર અને બેતેર સૂર્ય છે. એવી રીતે અઢીદ્વીપમાં એક સે ને બત્રીશ ચંદ્ર અને એક સે બત્રીશ સૂર્ય રહેલા છે. તેમાંનાં એક એક ચંદ્રને અડ્યાશી ગ્રહે, અઠ્યાવીશ નક્ષત્રો અને છાસઠ હજાર નવ સો ને પંચોતેર કટાકેટી તારાઓને પરિવાર છે. ચંદ્રનું વિમાન વિસ્તારમાં અને લંબાઈમાં એક એજનના એકસઠ ભાગ કરીએ તેવા છપ્પન ભાગનું છે. સૂર્યનું વિમાન તેવા અડતાળીશ અંશોનું લાંબુ–પહેલું છે. ગ્રહોનાં વિમાન અદ્ધ જનનાં છે અને નક્ષત્રોનાં વિમાન એક એક ગાઉના છે. સર્વથી ઉત્કૃષ્ટ આયુષ્યવાળા તારાનું વિમાન અર્ધાકેશનું છે અને સર્વથી જઘન્ય આયુષ્યવાળા તારાનું વિમાન પાંચ સો ધનુષનું છે. તે વિમાન ઊંચાઈમાં મત્ય ક્ષેત્રની અંદરના ભાગમાં (પીસ્તાળીસ લાખ જનમાં) લંબાઈ કર પ્રમાણમાં છે, તે સર્વ વિમાનેની નીચે પૂર્વ તરફ સિંહ છે, દક્ષિણ તરફ હાથીઓ છે, પશ્ચિમ તરફ વૃષભે છે અને ઉત્તર તરફ અ છે. તેઓ ચંદ્રાદિકનાં વિમાનનાં વાહને છે. તેમાં ચંદ્ર-સૂર્યના વાહનભૂત સોળ હજાર આભિગિક દેવતાઓ છે, ગ્રહના આઠ હજાર છે, નક્ષત્રના ચાર હજાર છે અને તારાઓના બે હજાર આભિયોગિક દેવતા છે. પિતાના સ્વભાવથી જ ગતિ કરનારા ચંદ્રાદિકના વિમાનની નીચે તેઓ આભિયોગ્ય કર્મવડ કરીને નિરતર વાહનરૂપ થઈને રહે છે. માનત્તર પર્વતની બહાર પચાસ પચાસ હજાર અને પરસ્પર અતરિત થયેલા સૂર્ય અને ચંદ્ર સ્થિરપણે રહેલા છે. તેમના વિમાન મનુષ્યક્ષેત્ર સંબંધી ચંદ્ર-સૂર્યના માનથી અરધા પ્રમાણુવાળા છે. અનુક્રમે દ્વીપોની પરિધિની વૃદ્ધિથી તેમની સંખ્યા વધતી જાય છે. સારી લેશ્યાવાળા અને ગ્રહ, નક્ષત્ર તથા તારાઓથી પરિવારિત થયેલા, સંખ્યારહિત (અસંખ્ય) એવા સૂર્ય ને ચંદ્રો ઘંટાને આકારે મનેહર * આવા સિંહ વિગેરેના રૂપ ધારણ કરીને તેના વાહનભૂત આભિયોગિક દેવતાઓ રહે છે. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ પરમાત્માની દેશના-જંબુદ્વીપનું વર્ણન. સગ ૩ જે લાગે તેવી રીતે રહેલા છે અને તેઓ સ્વયંભૂરમણ સમુદ્રની અવધિ કરીને લક્ષ-લક્ષ એજનવડે અંતરિત થયેલા પિતપોતાની પંક્તિઓ વડે હમેશાં સ્થિર રહેલા છે.” મધ્યલકમાં જંબુદ્વીપ અને લવણસમુદ્ર વિગેરે સારા સારા નામવાળા અસંખ્ય દ્વીપ અને સમુદ્રો એક બીજાથી બમણા બમણ વિસ્તારમાં રહેલા છે. પૂર્વલા પૂર્વલા દ્વીપને સમુદ્રો વીંટીને રહેલા હોવાથી તેઓ વલયના આકારવાળા છે. તેમાં સ્વયંભૂ નામે મહોદધિ છેલ્લે છે.” જંબુદ્વીપની મધ્યમાં સુવર્ણના થાળની જે ગોળાકારે મેરુપર્વત રહે છે. તે પૃથ્વીતળની નીચે એક હજાર જન ભૂમિમાં ઊડે રહે છે અને નવાણું હજાર યોજના ઊંચે છે. દશ હજાર યોજન પૃથ્વીની તળે વિસ્તારવાળો છે અને ઉપર એક હજાર જન વિસ્તારવાળે છે. ત્રણ લોકથી અને ત્રણ કાંડથી તે પર્વત વિભક્ત થયેલ છે. સુમેરુ પર્વતને પહેલે કાંડ શુદ્ધ પૃથ્વી, પાષાણુ, હીરા અને શકરાથી ભરપૂર છે. તેનું એક હજાર યોજન પ્રમાણ છે. તે પછી તેને બીજો કાંડ એસઠ હજાર યોજન સુધી જાતવંત રૂપું, સ્ફટિક, અંકરત્ન અને સુવર્ણ વડે ભરપૂર છે. મેરુને ત્રીજો કાંડ છત્રીસ હજાર જનને છે તે સુવર્ણ શિલાય છે અને વૈર્ય રત્નની તેની ઉપર સુંદર ચૂલિકા ઊંચાઈમાં ચાલીશ પેજન છે. મૂળમાં તેને વિસ્તાર બાર યોજન છે, મધ્યમાં આઠ યેજન છે અને ઉપર ચાર જન છે. મેરુપર્વતના તળમાં ભદ્રશાળ નામે વન વલયાકારે રહેલું છે. ભદ્રશાળ વનથી પાંચ સે જન ઊંચા જઈએ ત્યારે મેરુપર્વતની પહેલી મેખલા ઉપર પાંચ સે જનના ફરતા વિસ્તારવાળું બીજું નંદન નામે વન છે. તે પછી સાડીબાસઠ હજાર જન જઈએ ત્યારે બીજી મેખલા ઉપર તેટલાજ પ્રમાણનું ત્રીજું સૌમનસ નામે વન રહેલું છે, એ સૌમનસ વનથી છત્રીસ હજાર યોજન જઈએ ત્યારે ત્રીજી મેખલા ઉપર મેરને માથે પાંડુક નામે ચોથું સુંદર વન આવેલું છે. તે ચૂલિકાની ફરતું ચારસો ને ચેરાણું યેજનના વિસ્તારવાળું વલયાકારે છે.” આ જંબુદ્વીપમાં સાત ખંડો છે. તેમના ભરત, હૈમવંત, હરિવર્ષ, મહાવિદેહ, ૨મ્યક, હૈરણ્યવત અને એરવત એવાં નામ છે. દક્ષિણમાં અને ઉત્તરમાં એ ક્ષેત્રોને જુદા પાડનારા વર્ષધર પર્વત છે. તેમના હિમવાનૂ, મહાહિમવાન, નિષધ, નીલવંત. રૂકૃમી અને શિખરી એવાં નામ છે. તે પર્વતે મૂળમાં અને ટોચે તુલ્ય વિસ્તારથી શોભે છે. તેમાં પ્રથમ પૃથ્વીની અંદર પચીશ યોજન ઊંડે સુવર્ણમય હિમવંત નામે પર્વત છે. તે સો યોજન ઊંચો છે. બીજો મહા હિમાવાન પર્વત ઊંડાઈમાં અને ઊંચાઈમાં તેથી બમણો છે અને તે અજુન જાતિના સુવર્ણને છે. તેનાથી બમણું પ્રમાણુવાળા ત્રીજે નિષધ પર્વત છે, તે સુવર્ણ જેવા વર્ગને છે. એથે નીલવંત પર્વત પ્રમાણમાં નિષધ તુલ્ય છે અને તે વૈદુર્યમણિને છે. પાંચમે રૂક્મી પર્વત રૂપ્યમય છે અને પ્રમાણમાં મહાહિમવંત તુલ્ય છે. છઠ્ઠો શિખરી પર્વત સુવર્ણમય છે અને પ્રમાણમાં હિમવંત તુલ્ય છે. તે સર્વ પર્વત પાર્શ્વભાગોમાં વિચિત્ર પ્રકારના મણિઓથી શોભે છે. ક્ષુદ્રહિમવંત પર્વતની ઉપર * ભૂમિમાં હજાર યોજન હોવાથી, નવસથી વધારાના સ યોજન અલેકમાં, બાકીના નવસે નીચેના અને નવસે ઉપરના તિર્થ"ચલોકમાં અને ૯૮૧૦૦ યોજન ઉપરના ઊMલોકમાં રહેલ છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ પર્વ ૨ જું. પરમાત્માની દેશના-જ્યોતિશ્ચકની રચના. એક હજાર યોજન લાંબો અને પાંચસે જન વિસ્તારવાળે પદ્મ નામે એક મેટ દ્રહ છે. મહાહિમવંત પર્વત ઉપર મહાપદ્મ નામે દ્રહ છે, તે પદ્મદ્રહથી લંબાઈમાં અને વિસ્તારમાં બમણું છે. તેનાથી બમણ તિબિંછિ નામે દ્રઢ નિષેધ પર્વત ઉપર રહે છે. તેના જેવો જ કેસરી નામને એક દ્રહ નીલવંત ગિરિ ઉપર આવેલ છે. મહાપદ્મદ્રહની તુલ્ય મહાપુંડરીકદ્રહ રુકમી પર્વત ઉપર છે અને પદ્મદ્રહની તુલ્ય પુંડરીક દ્રહ શિખરી પર્વત ઉપર રહેલો છે. એ પદ્માદિક દ્રામાં જળની અંદર દશ જન ઊંડા ગયેલાં નાળવાળા વિસ્વર કમળો રહેલાં છે. એ છએ દ્રહોમાં શ્રી, હીં, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષમી એ છ દેવીઓ અનુક્રમે પાપમના આયુષ્યવાળી રહે છે. તે દેવીઓ સામાનિક દેવે, ત્રણ પર્ષદાના દે, આત્મરક્ષકો અને સૈન્ય સહિત છે.” ભરતક્ષેત્રની અંદર ગંગા અને સિંધુ નામે મોટી બે નદીઓ છે, હૈમવંત ક્ષેત્રમાં હિતા અને રોહિતાશા નામની બે નદીઓ છે, હરિવર્ષ ક્ષેત્રમાં હરિસલિલા અને હરિ. કાંતા નામે બે નદીઓ છે, મહાવિદેહ ક્ષેત્રમાં સીતા અને સીતાદા નામે બે મોટી નદીઓ છે, રમ્યક ક્ષેત્રમાં નરકાંતા અને નારીકાંતા નામની બે નદીઓ છે, હેરણ્યવત ક્ષેત્રમાં સ્વર્ણકૂલા અને રૂપકૂલા નામની બે નદીઓ છે અને એરવત ક્ષેત્રમાં રક્તા અને રક્તાવતી નામની બે નદીઓ છે. તેમાં પહેલી નદીઓ પૂર્વ સમુદ્રમાં જઈને મળે છે અને બીજી નદીઓ પાશ્ચમ સમુદ્રમાં જઈને મળે છે. તેમાં ગંગા અને સિંધુ નદી ચૌદ હજાર નદીઓએ પરવરેલી છે. સીતા અને સીતેદા નદીઓ વિના દરેક બબ્બે નદીઓ તેથી બમણી બમણી નદીઓના પરિવારવાળી છે. ઉત્તરની નદીઓ દક્ષિણની નદીઓ જેટલા જ પરિવારવાળી છે. સીતા અને સીતેદા નદી પાંચ લાખ અને બત્રીશ હજાર નદીઓના પરિવારવાળી છે.” ભરતક્ષેત્રની પહોળાઈ પાંચ સો છવીશ એજન અને યજનના ઓગણીશ ભાગ કરીએ તેવા છ ભાગ (છ કળા)ની છે. અનુક્રમે બમણા બમણ વિસ્તારવાળા પર્વત અને ક્ષેત્રો મહાવિદેહક્ષેત્ર સુધી છે. ઉત્તર બાજુના વર્ષધર પર્વતે અને ક્ષેત્રો દક્ષિણના વર્ષધર પર્વત અને ક્ષેત્રોની જેટલા જ પ્રમાણુવાળા છે. એ પ્રમાણે બધા વર્ષધર પર્વતનું અને ખંડેનું પ્રમાણ સમજવું. નિષધાદ્રિથી ઉત્તર તરફ અને મેરુથી દક્ષિણ તરફ વિદ્યપ્રભ અને સૌમનસ નામે પૂર્વ-પશ્ચિમમાં બે પર્વત છે. તેમની હાથીના દાંતની જેવી આકૃતિ છે અને છેડે મેરુપર્વતથી જરા સ્પર્શ કર્યા વિના છેટે રહેલા છે. એ બનેની મધ્યમાં દેવકુરુ નામનું યુગલિયાનું ક્ષેત્ર છે. તેને વિઝંભ (ઉત્તર દક્ષિણ પહોળાઈ) અગિયાર હજાર આઠ સે બેંતાલીસ જન છે. તે દેવકુરુ ક્ષેત્રમાં સીતેરા નદીથી ભેદાયેલા પાંચ દ્રહો છે. તે પાંચ દ્રહની બન્ને બાજુ દશ દશ સુવર્ણના પર્વતે છે, તેની એકત્ર ગણત્રી કરવાથી સો સુવર્ણગિરિ થાય છે. તે દેવકુરુમાં સીતેદા નદીના પૂર્વ અને પશ્ચિમ તટ ઉપર ચિત્રકૂટ અને વિચિત્રકૂટ નામે બે પર્વત છે, તે ઊંચા એક હજાર જન છે, ભૂમિ ઉપર પહેલા પણ તેટલા જ છે અને ઉપર વિસ્તાર તેથી અર્થો (૫૦૦ જન) છે. મેરુથી ઉત્તરમાં અને નીલવંતગિરિથી દક્ષિણમાં ગંધમાદન અને માલ્યવાન નામે બે પર્વતે હાથીદાંતને આકારે રહેલા છે. તે બે પર્વતની અંદર સીતા નદીથી ભિન્ન થયેલા પાંચ કહે છે. તેની પણ બન્ને બાજુ દશ દશ હોવાથી એકંદર Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ પરમાત્માની દેશનાજંબુદ્વીપની રચના સર્ગ ૩ જે. સે સુવર્ણના પર્વતે આવેલા છે, તેથી ઉત્તરકુરુક્ષેત્ર ઘણું રમણિક લાગે છે. તે સીતા નદીના બને તટ ઉપર યમક નામના સુવર્ણના બે પર્વતે રહેલા છે, તે વિચિત્રકૂટ અને ચિત્રકૂટની જેટલા જ પ્રમાણુવાળા છે. દેવકુરુ ને ઉત્તરકુરુની પૂર્વમાં પૂર્વ વિદેહ આવેલ છે અને પશ્ચિમમાં અપરવિદેહ આવેલ છે. તે પરસ્પર ક્ષેત્રાતરની જેમ રહેલા છે. તે બન્ને વિભાગમાં પરસ્પર સંચાર રહિત અને નદીઓ તથા પર્વતથી વિભાગ પામેલા, ચક્રવત્તીને વિજય કરવા ગ્ય સેળ સોળ વિ છે, તેમાં કચ્છ, મહાકચ્છ, સુકચ્છ, કચ્છવાન, આવર્ત, મંગળાવત્ત, પુષ્કલ અને પુષ્કલાવતી એ આઠ વિજય પૂર્વ મહાવિદેહમાં ઉત્તર તરફ છે, વત્સ, સુવત્સ, મહાવત્સ, રમ્યવાન, રમ્ય, રમ્યક, રમણીય અને મંગળકારી એ આઠ વિજય દક્ષિણ તરફ છે. પદ્મ, સુપ, મહાપ, પદ્માવતી, શંખ, કુમુદ, નલિન અને નલિનાવતી એ આઠ વિજય પશ્ચિમ મહાવિદેહમાં દક્ષિણ તરફ છે; અને વક, સુવપ્ર, મહાવપ્ર, પ્રાવતી, ફશુ, સુફશુ, ગંધિલા અને ગંધિલાવતી એ આઠ વિજયે ઉત્તર તરફ છે.” “ભરતખંડની મધ્યમાં દક્ષિણાદ્ધ અને ઉત્તરાદ્ધને જુદા પાડનાર વૈતાઢ્ય પર્વત આવેલ છે. તે પર્વત પૂર્વ અને પશ્ચિમે સમુદ્ર પર્યત વિસ્તારમાં છે, છ જન અને એક કેશ પૃથ્વીમાં ઊંડે છે, પચાસ જન વિસ્તારમાં છે અને પચીશ પેજન ઊંચે છે. પૃથ્વીથી દશ એજન ઉપર જઈએ ત્યારે તેની ઉપર દક્ષિણ અને ઉત્તરમાં દશ-દશ જન વિસ્તારવાળી વિદ્યાધરોની બે શ્રેણિઓ છે, તેમાં દક્ષિણ શ્રેણીમાં વિદ્યાધરનાં રાષ્ટ્ર સહિત પચાસ નગર છે અને ઉત્તર શ્રેણીમાં સાઠ નગરે છે. તે વિદ્યાધરની શ્રેણી ઉપર દશ યોજન જઈએ ત્યારે તેટલા જ વિસ્તારવાળી વ્યંતરના નિવાસથી શોભિત એવી બંને બાજુ મળીને બે શ્રેણીઓ છે. તે વ્યંતરે(તિર્થંકજભક દેવે)ની શ્રેણીઓની ઉપર પાંચ જન જઈએ ત્યારે તેની ઉપરના નવ ફટ આવેલ છે, એવી જ રીતે એરવત ક્ષેત્રમાં વત ત્યાં રહે છે.” જબૂદ્વીપની ફરતી કિલ્લારૂપ વજીમય જગતી આઠ જન ઊંચી છે. તે જગતી મૂળમાં બાર એજન પહેળી છે, મધ્ય ભાગમાં આઠ જન છે અને ઉપર ચાર જન છે. તેની ઉપર જળકટક છે, તે બે ગાઉ ઊંચે છે. તે વિદ્યાધરનું અદ્વિતીય મનહર કીડાસ્થાન છે. તે જળકટકની ઉપર પણ દેવતાઓની ભેગભૂમિરૂપ “પદ્વવરા” નામે એક સુંદર વેદિકા છે. તે જગતીને પૂર્વાદિ દિશાઓમાં અનુક્રમે વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત નામે ચાર દ્વાર છે.” ક્ષુદ્રહિમવાન અને મહાહિમવાન પર્વતના મધ્યમાં (હિમવંત ક્ષેત્રમાં) શબ્દાપાતી નામે વૃત્તવૈતાઢ્ય પર્વત છે, શિખરી અને રુકમી પર્વતની વચમાં વિકટાપાતી નામે વૃત્તવૈતાઢ્ય પર્વત છે, મહાહિમવાનું અને નિષધ પર્વતની વચમાં ગંધપાતી નામે વૃત્તવૈતાલ્ય પર્વત છે અને નીલવંત તથા રુમી પર્વતની વચમાં માલ્યવાન નામે વૃત્તવૈતાઢ્ય પર્વત છે. તે સર્વ વૈતાઢ્ય પર્વતે પાલાની જેવી આકૃતિવાળા છે અને એક હજાર જન ઊંચા છે.” “જંબુદ્વીપની ફરતે લવણસમુદ્ર છે, તે વિસ્તારમાં જંબુદ્વીપથી બમણું છે, મધ્યમાં એક હજાર વૈજન ઊંડે છે. બન્ને તરફની જગતીથી અનુક્રમે ઉતરતા ઉતરતા પંચાણું હજાર જન જઈએ ત્યારે એક હજાર જન ઊંડાઈમાં અને ઊંચાઈમાં ૭૦૦ જન તેનું જળ વધતું છે. મધ્યમાં દશ હજાર એજનમાં સોળ હજાર યોજન ઊંચી એ લવણ Page #306 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું પરમાત્માની દેશના-લવણસમુદ્રનું વર્ણન, ૨૮૧ સમુદ્રની પાણીની શિખા છે. તેની ઉપર બે ગાઉ સુધી ઊંચી જળની વેલ એક દિવસમાં બે વખત વધે છે. તે લવણસમુદ્રની મધ્યમાં પૂર્વાદિ દિશાના ક્રમથી વડવામુખ, કેયૂપ, ચૂપ અને ઈશ્વર એ નામના મોટા માટલાની જેવી આકૃતિવાળા ચાર પાતાલકલશા છે. તે મધ્યમાં પિટાળે એક લાખ જન પહોળા છે અને લાખ યોજન ઊંડા છે, એક હજાર જન જાડી વજીરત્નની તેમની ઠીકરી છે, નીચે અને ઉપર દશ હજાર યેાજન પહેલા છે. તેમાં નીચેના ત્રીજા ભાગમાં વાયુ રહેલ છે, મધ્યના ત્રીજા ભાગમાં વાયુજળ મિશ્ર છે અને ઉપરના ત્રીજા ભાગમાં જળ રહેલું છે. તે કાંઠા વિનાના મોટા માટલાની જેવા આકારના છે. તે કળશામાં કાળ, મહાકાળ, વેલંભ અને પ્રભંજન નામના દેવતા અનુક્રમે તપોતાના કીડાઆવાસમાં રહે છે. તે ચાર પાતાલકલશાના આંતરામાં સાત હજાર આઠ સે ને ચેરાશી ન્હાના કળશા છે. તે એક હજાર યોજન ભૂમિમાં ઊંડા તથા તેટલા જ પિટાળે પહોળા છે, તેમની દશ એજનની ઠીકરી જાડી છે અને ઉપર તથા નીચે એક સે જન પહેલા છે. તે પાતાળકળશાઓમાં નીચેના ભાગમાં રહેલા વાયુવડે તેના મુખ્ય ભાગનું વાયુમિશ્ર જળ ઉછળે છે. એ સમુદ્રની વેલને અંદરથી ધારણ કરનારા બેંતાળીશ હજાર નાગકુમાર દેવતા હમેશાં રક્ષકની પેઠે રહેલા છે. બહારથી વેલને ધારણ કરનારા તેર હજાર દેવતા છે અને મધ્યમાં ઊડતી શિખા ઉપરની બે ગાઉ પયતની વેલને રોકનારા સાઠ હજાર દે છે. તે લવણસમુદ્રમાં ગેસ્તૂપ, ઉદકાભાસ, શંખ અને ઉદકસીમાં એ નામના અનુક્રમે સુવર્ણ, અંકરત્ન, રૌમ્ય અને સ્ફટિકના ચાર વેલંધર પર્વતે છે. ગોસ્તૂપ, શિવક, શંખ અને મહદ નામના ચાર દેવતાઓને તેમાં આશ્રય છે, તે બેંતાળીશ હજાર જન સમુદ્રમાં જઈએ ત્યારે ચારે દિશાએ ચાર આવેલા છે, તથા ચાર વિદિશાઓમાં કર્કોટક, કામક, કલાક અને અરુણપ્રભ નામે ચાર સર્વ રત્નમય એવા સુંદર અનુલંધર પર્વતે છે. તે પર્વત ઉપર કર્કોટક, વિજિહ, કૈલાસ અને અરુણુપ્રભા નામે તેના સ્વામીદે નિરંતર વસે છે. તે સર્વ પર્વતે એક હજાર સાત સે ને એકવીશ જન ઊંચા છે, એક હજાર ને બાવીશ જન મૂળમાં પહોળા છે અને ચાર સે ને ચોવીશ જન શિખર ઉપર પહોળા છે. તે સર્વ પર્વતની ઉપર તેના સ્વામી દેવતાઓના શોભનિક પ્રાસાદો છે. વળી બાર હજાર જન સમુદ્ર તરફ જઈએ ત્યારે પૂર્વ દિશા સંબંધી બે વિદિશામાં બે ચંદ્રદ્વીપ છે, તે વિસ્તારમાં અને પહોળાઈમાં પૂર્વ પ્રમાણે છે; અને તેટલાજ પ્રમાણવાળા બે સૂર્યદ્વીપ પશ્ચિમ દિશા સંબંધી બે વિદિશામાં છે અને સુસ્થિત દેવતાના આશ્રયભૂત ગૌતમ દ્વીપ તે બેની વચમાં છે. ઉપરાંત લવણસમુદ્ર સંબંધી શિખાની આ બાજુ અને બહારની બાજુ ચાલનારા ચંદ્રો અને સૂર્યોના આશ્રયરૂપ દ્વિીપ છે, તથા તેની ઉપર તેમના પ્રાસાદો રહેલા છે. તે લવણસમુદ્ર લવણરસવાળે છે.” લવણસમુદ્રની ફરતે તેનાથી બમણે પહેળે ધાતકીખંડ નામે બીજે દ્વીપ છે. જબૂદ્વીપમાં મેરુપર્વત, ક્ષેત્રે અને વર્ષધર પર્વતે જેટલા કહેલા છે તેથી બમણું તે જ નામના ધાતકીયખંડમાં છે. વધારામાં ઉત્તર અને દક્ષિણમાં ધાતકીખંડની પહોળાઈ પ્રમાણે બે ઈષકાર પર્વત આવેલા છે. તેના વડે વિભાગ પામેલા પૂર્વાદ્ધ અને પશ્ચિમાદ્ધમાં A - 36 Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ પરમાત્માની દેશના-મનુષ્ય ક્ષેત્રનું વર્ણન. સગ ૩ જે. જબૂદ્વીપની જેટલી સંખ્યાવાળાં ક્ષેત્ર અને પર્વતે છે. તે ધાતકીખંડમાં ચકના આરા જેવા આકારવાળા અને એક સરખા પહોળા તથા કાળદધિ અને લવણસમુદ્રને સ્પણીને રહેલા વર્ષધર પર્વત તથા ઈષકાર પર્વત છે અને આરાના આંતરાની જેવા ક્ષેત્રો છે. ધાતકીખંડ દ્વિીપની ફરતો કાળદધિ નામે સમુદ્ર આવેલ છે, તે આઠ લાખ જનના વિસ્તારવાળે છે. તેની ફરતા પુષ્કરવઢીયાદ્ધ તેટલા જ પ્રમાણવાળે છે. ધાતકીખંડમાં ઈષકાર પર્વત સહિત મેરુ વિગેરેની સંખ્યા સંબંધી જે નિયમ કહે છે તે જ નિયમ પુષ્કરાવદ્ધમાં પણ છે અને પુષ્કરાદ્ધમાં ક્ષેત્રાદિકના પ્રમાણને નિયમ ધાતકીખંડના ક્ષેત્રાદિકના વિભાગથી બમણું છે. ધાતકીખંડ અને પુષ્કરાદ્ધમાં મળીને ચાર નાના મેરુપર્વત છે. તે જંબુદ્વીપના મેરુથી પંદર હજાર જન ઓછા ઊંચા અને છસે જન ઓછા વિસ્તારવાળા છે. તેને પ્રથમ કાંડ મહામેરુ જેટલો જ છે, બીજે કાંડ સાત હજાર જન ઓછે અને ત્રીજો કાંડ આઠ હજાર યોજન ઓછો છે; તેમાં ભદ્રશાળ અને નંદનવન મુખ્ય મેરુની પ્રમાણે જ છે, નંદનવનથી સાડીપંચાવન હજાર યોજન જઈએ ત્યારે પાંચ સે જન વિશાળ એવું સૌમનસ નામે વન છે. એના ઉપર અઠ્યાવીશ હજાર જન જતાં પાંડુક વન છે, તે મધ્યની ચૂલિકા ફરતું ચાર સો ને ચેરાણું યે જન વિસ્તારમાં છે. તે નામને ઉપર અને નીચે મહામેરુના જેટલે જ વિધ્વંભ છે અને તેટલી જ અવગાહના છે તથા મુખ્ય મેરુના જેટલા પ્રમાણવાળી મધ્યમાં ચૂલિકા છે.” એવી રીતે મનુષ્ય ક્ષેત્રમાં અઢી દ્વીપ, બે સમુદ્ર, પાંત્રીશ ક્ષેત્રો, પાંચ મેરુ, ત્રીશ વર્ષધર પર્વતે, પાંચ દેવમુરુ; પાંચ ઉત્તરકુરુ અને એક સે ને સાઠ વિજયે છે. પુષ્કરાદ્ધ દ્વીપની ફરતો માનુષેત્તર નામે પર્વત છે. તે મનુષ્યલકની બહાર શહેરના કિલાની જેમ વનું લાકારે રહેલો છે. તે સુવર્ણન છે અને બાકીના પુષ્કરાદ્ધમાં સત્તર સે ને એકવીસ જન ઊંચે છે; ચાર સે ત્રીસ જન ને એક કેસ પૃથ્વીમાં રહેલું છે, એક હજાર ને બાવીશ જન નીચે વિસ્તારમાં છે, સાત સે ને ત્રેવીશ પેજન મધ્ય ભાગે વિસ્તારમાં છે અને ચાર સે ને ચોવીશ એજન ઉપર વિસ્તારમાં છે. તે માનુષેત્તર પર્વતની બહાર મનુષ્યનું જન્મ-મરણ થતું નથી. તેની બહાર ગયેલા ચારણમુનિ આદિ પણ બહાર મરણ પામતા નથી, તેથી તેનું નામ માનુષોત્તર છે. એની બહારની ભૂમિ પર બાદરાગ્નિ, મેઘ, વિદ્યુત, નદી અને કાળ વિગેરે નથી. તે માનુષોત્તર પર્વતની અંદરની બાજુએ (૬) અંતરદ્વીપ અને પાંત્રીસ ક્ષેત્રો છે. તેમાં જ મનુષ્યો ઉત્પન્ન થાય છે, પરંતુ કેઈએ સંહરણ કરવાથી વિદ્યાના બળથી તથા લબ્ધિના વેગથી મેરુપર્વત વિગેરેનાં શિખરો ઉપર, અઢી દ્વીપમાં અને બંને સમુદ્રમાં સર્વત્ર મનુષ્ય લાભે છે. તેમના ભારત સંબંધી, જંબૂદ્વીપ સંબંધી ૧ આ દરેક પર્વતે જંબૂદીપના વર્ષધર પ્રમાણે જ ઊંચા છે. ઇષકાર ૫૦૦ જન ઊચા છે. પહે ળાઈમાં વર્ષધરો ખૂદ્દીપની વર્ષધરથી બમણું છે. ઈષકાર ૧૦૦૦ યોજન પહોળા છે. ૨ આ ચાર મેરુ જમીનથી ૮૪૦૦૦ યોજન ઊંચા છે અને જમીન પર ૯૪૦૦ યોજના વિસ્તારમાં છે. ૩ પાંચ ભરત, ૫ એરવત, ૫ હિમવંત, ૫ હિરણ્યવત, ૫ હરિવર્ષ, ૫ રમ્યક ને ૫ મહાવિદેડએ ૩૫ ક્ષેત્રે સમજવાં (દેવકુર, ઉત્તરકુરુ, મહાવિદેહની અંતર્ગત સમજવા). Page #308 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું. પરમાત્માની દેશના-આર્ય ક્ષેત્રોનાં નામ. ૨૮૩ અને લવણસમુદ્ર સંબંધી એમ સર્વ ક્ષેત્ર, ૫ અને સમુદ્ર સંબંધી સાદે કરીને જુદા જુદા વિભાગ કહેવાય છે. મનુષ્યના આર્ય અને સ્વેચ્છ એવા બે ભેદ છે. આ ક્ષેત્ર, જાતિ, કુળ, કર્મ, શિલ્પ અને ભાષાના ભેદથી છ પ્રકારના છે. ક્ષેત્રા પંદર કર્મભૂમિમાં ઉત્પન્ન થાય છે, તેમાં આ ભરતક્ષેત્રમાં સાડી પચીશ દેશમાં ઉત્પન્ન થયેલા આર્ય કહેવાય છે. એ આર્યદેશ પિતાનાં નગરથી આવી રીતે ઓળખાય છે. રાજગૃહી નગરીથી મગધ દેશ, ચંપાનગરીથી અંગદેશ, તામ્રલિસીથી બંગદેશ, વારાણસીથી કાશીદેશ, કાંચનપુરીથી કલિંગદેશ, સાકેત (અધ્યા)પુરીથી કેશલદેશ, હસ્તીનાપુરથી કુરુદેશ, શૌર્યપુરથી કુશાત્ત દેશ, કાંપિલ્યપુરથી પંચાલદેશ, અહિચ્છત્રાપુરીથી જાંગલદેશ, મિથિલાપુરીથી વિદેહદેશ, દ્વારાવતી (દ્વારકા)પુરીથી સૌરાષ્ટ્ર (સોરઠ) દેશ, કૌશાંબીપુરીથી વત્સદેશ, ભદ્રિલપુરથી મલયદેશ, નાંદિપુરથી સંદર્ભ દેશ, ઉંચ્છાપુરીથી વરુણદેશ, વિરાટનગરીથી મત્સ્યદેશ, શક્તિમતી પુરીથી ચેટીદેશ, મૃત્તિકાવતીથી દશાર્ણદેશ, વીતભયપુરથી સિંધુદેશ, મથુરાપુરીથી સૌવીરદેશ, અપાપાપુરીથી શૂરસેનદેશ, ભંગીપુરીથી માસપુરીવત્ત દેશ, શ્રાવસ્તીપુરીથી કુણાલદેશ, કેટિવર્ષપુરીથી લાટદેશ અને તાંબાપુરીથી કેતકાદ્ધ દેશ-એમ સાડી પચીસ આર્યદેશે આ નગરોથી ઓળખાય છે. તીર્થકર, ચક્રવત્તી, વાસુદેવ અને બળભદ્રના તે દેશોમાં જ જન્મ થાય છે. ઈવાકુવંશ, જ્ઞાતવંશ, વિદેહવંશ, કુરુવંશ, ઉગ્રવંશ, ભેજવંશ અને રાજન્યવંશ એ વિગેરે વંશમાં ઉત્પન્ન થયેલા મનુષ્ય જાતિઆર્ય કહેવાય છે તથા કુલકર, ચક્રવતી, વાસુદેવ અને બલભદ્ર તથા તેમની ત્રીજી, પાંચમી કે સાતમી પેઢી સુધી ચાલેલા શુદ્ધ વંશમાં ઉત્પન્ન થયેલા હેય તે કુળઆ કહેવાય છે. પૂજન કરવું અને કરાવવું, શાસ્ત્ર ભણવા અને ભણાવવા તેથી અને બીજા શુભ પ્રયાગથી જેએ આજીવિકા ચલાવે તે કર્માર્ય કહેવાય છે. છેડા પાપવ્યાપારવાળા, વસ્ત્ર વણનારા, વસ્ત્ર તૈણનાર, કુંભાર, નાપિક અને દેવળના પૂજારી વિગેરે શિલ્પાય કહેવાય છે. જે ઊંચી ભાષાના નિયમવાળા વણેથી પૂર્વોક્ત પાંચ પ્રકારના આર્યોના વ્યવહારને કહે છે, તે ભાષાર્થ કહેવાય છે. “પ્લે માં શાક, યવન, શબર, બબ૨, કાયા, મુકુંડ, ઉડ, ગોડ, પત્કણક, આરપાક, હુણ, રમક, પારસી, ખસ, ખાસિક, ડોંબલિક, લકુસ, ભિલ, અંધ, બુક્કસ, પુલિંદ, કૌચક, ભ્રમરરૂત, કુંચ, ચીન, વેચક, માલવ, દ્રવિડ, કુલક્ષ, કિરાત, કંકય, હયમુખા, હાથીમુખા, અશ્વમુખા, અજમુખા, અશ્વકર્ણા, ગજકર્ણા, અને બીજા પણ અનાર્યો કે જેઓ ધર્મ એવા અક્ષરને પણ જાણતા નથી તેમજ ધર્મ તથા અધર્મને પૃથક સમજતા નથી તેઓ પ્લેચ્છ કહેવાય છે.” - “બીજા અંતરદ્વીપમાં મનુષ્યો છે. તેઓ પણ ગુગલિઆ હેવાથી ધર્મ–અધર્મને જાણતા નથી. એ અંતરદ્વીપ છપ્પન્ન છે; તેમાં અઠ્યાવીશ દ્વીપ સુદ્રહિમાલય પર્વતની પૂર્વ અને પશ્ચિમ બાજુને છેડે ઈશાનકૂણ વિગેરે ચાર વિદિશામાં લવણસમુદ્રમાં નીકળેલી દાઢાએની ઉપર રહેલા છે તેમાં ઈશાનકૂણમાં જંબુદ્વીપની જગતીથી ત્રણ સે યોજન લવણસમુદ્રમાં જઈએ ત્યાં તેટલે જ લાંબે અને પહોળો એ પ્રથમ એકરૂક નામે અંતરદ્વીપ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ પરમાત્માની દેશના-અંતરદ્વીપનું સ્વરૂપ. સર્ગ ૩ જે. છે. એ દ્વીપમાં તે દ્વીપના નામથી ઓળખાતા સવ અંગઉપાંગમાં સુંદર એવા મનુષ્યો રહે છે, ફક્ત એકરૂક દ્વીપમાં જ નહીં પણ બીજા બધા અંતરદ્વીપમાં તે દ્વીપના નામથી ઓળખાતા મનુષ્યો જ રહે છે એમ જાણવું. અગ્નિકૂણ વિગેરે બાકીની ત્રણ વિદિશાઓમાં તેટલા જ દૂર, તેટલા જ લાંબા અને પહોળા આભાષિક, લાંગુલિક અને વિષાણિક એ નામના અનુકેમે દ્વીપે રહેલા છે. ત્યારપછી ચાર સે જન લવણસમુદ્રમાં જઈએ ત્યારે જગતીથી અને પ્રથમના દ્વીપથી ૪૦૦ એજન દૂર તેટલી જ લંબાઈ અને વિષ્કલવાળા ઈશાન વિગેરે વિદિશા એમાં હયકર્ણ, ગજકર્ણ, ગેકર્ણ અને શકુળિકર્ણ એ નામના અનુક્રમે અંતરહી છે. તે પછી ત્યાંથી અને જગતીથી પાંચસો ચેજન દૂર તેટલી જ લંબાઈ અને વિધ્વંભવાળા ચાર અંત. રદ્વીપ ઈશાન વિગેરે વિદિશાઓમાં આદર્શમુખ, મેષમુખ, હયમુખ અને ગજમુખ નામના અનકમે આવેલા છે. પછી છસેં જન દૂર તેટલી જ લંબાઈ અને વિસ્તારવાળા અશ્વમુખ, હસ્તિમુખ, સિંહમુખ અને વ્યાવ્રમુખ નામના અંતરદ્વીપો આવેલા છે. પછી સાત સો જન દૂર તેટલી જ લંબાઈ અને વિસ્તારવાળા અશ્વકર્ણ, સિંહકર્ણ, હસ્તિકર્ણ અને કર્ણ પ્રાવણું નામે અંતરદ્વીપો આવેલા છે. તે પછી આઠ સે યોજન દૂર તેટલી જ લંબાઈ અને તેટલા જ વિષ્ક્રભવાળા ઉલ્કામુખ, વિદ્યુજિહવ, મેષમુખ અને વિદ્યદંત એ નામના ચાર દ્વીપ ઈશાન વિગેરે દિશાઓમાં અનુક્રમે રહેલા છે. પછી ત્યાંથી લવદધિમાં નવ સે જન જતાં જગતીથી નવ સે જન ધર તેટલા જ વિષંભ અને લંબાઈથી શોભતા ગૂઢદંત, ઘનદંત, એકદંત અને શુદ્ધદંત નામે ચાર અંતરદ્વીપ ઈશાન વિગેરે દિશાના કમથી રહેલા છે. એ જ પ્રમાણે શિખરી પર્વત ઉપર પણ અઠ્યાવીશ દ્વીપ છે. એવી રીતે સેવે મળીને છપ્પન્ન અંતરદ્વીપો છે.” માનુષાર પર્વતની પછી બીજું પુષ્કરાદ્ધ છે. તે પુષ્કરાદ્ધની ફરતે તે આખા દ્વીપથી બમણો પુષ્કરેદક સમુદ્ર આવેલ છે. તે પછી વારુણીવર નામે દ્વીપ અને સમુદ્ર આવેલા છે. તે પછી ક્ષીરવર નામે દ્વીપ ને સમુદ્ર છે, તે પછી ઘતવર નામે દ્વીપ ને સમુદ્ર છે, તે પછી ઈક્ષુવર નામે દ્વીપ ને સમુદ્ર છે, તે પછી આઠમાં નંદીશ્વર નામે સ્વર્ગના જે દ્વીપ આવેલો છે. વલયવિષ્કમાં એક સે ને ત્રેસઠ કરોડ તથા ચોરાશી લાખ યેજન છે. એ દ્વીપ વિવિધ જાતિના ઉદ્યાનવાળે અને દેવતાઓને ઉપભેગની ભૂમિરૂપ છે; તેમજ પ્રભુની પૂજામાં આસક્ત થયેલા દેવતાઓના આવાગમનથી સુંદર છે. એના મધ્યપ્રદેશમાં પૂર્વાદિ દિશાઓમાં અનુક્રમે અંજન સરખા વર્ણવાળા ચાર અંજની પર્વતે રહેલા છે. તે પર્વતે તળીએ દશ હજાર યોજનથી કંઇક અધિક વિસ્તારમાં છે, અને ઉપર એક હજાર જન વિસ્તારવાળા છે, તેમજ ક્ષુદ્રમેરુની જેટલા (૮૪૦૦૦ યોજન) ઊંચા છે. તેમાં પૂર્વમાં દેવરમણ નામે, દક્ષિણમાં નિદ્યોત નામે, પશ્ચિમમાં સ્વયંપ્રભ નામે, ઉત્તરમાં રમણીય નામે અંજનાચલ છે. તે ચાર પર્વતેની ઉપર સે યોજન લાંબા, તેથી અદ્ધ વિસ્તારવાળા અને તેર જન ઊંચા અહેતુ ભગવાનનાં ચૈત્યો છે. તે દરેક ચૈત્યને ચારચાર દ્વાર છે. તે સેળ જન ઊંચા છે, પ્રવેશમાં આઠ યેાજન અને વિસ્તારમાં પણ આઠ જન છે. તે દ્વારે વૈમાનિક, અસુરકુમાર, નાગકુમાર અને સુવર્ણકુમારના આશ્રયરૂપ છે, અને તેઓના નામથી જ તે પ્રખ્યાત છે. તે ચાર દ્વારની મધ્યમાં સોળ જન લંબાઈ Page #310 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જુ પરમાત્માની દેશના-નંદીશ્વર દ્વીપનું વર્ણન. ૨૮૫ વાળી, તેટલા જ વિસ્તારવાળી અને આઠ જન ઊંચી એક મણિપીઠિકા છે. તે પીઠિકા ઉપર સર્વરત્નમય દેવચ્છેદક છે. તે પીઠિકાથી વિસ્તારમાં અને ઊંચાઈમાં અધિક છે. દરેક દેવછંદકની ઉપર રાષભ, વિમાન, ચંદ્રાનન અને વારિણુ એ ચાર નામવાળી પર્યક આસને બેઠેલી, પિતાના પરિવાર સહિત, રત્નમય શાશ્વત અહંતની એક સે ને આઠ આઠ સુંદર પ્રતિમાઓ છે. દરેક પ્રતિમાની સાથે પરિવારભૂત બે બે નાગ, યક્ષ, ભૂત અને કુંડધારી દેવાની પ્રતિમાઓ છે. બે બાજુ બે ચારધારી પ્રતિમાઓ છે અને દરેક પ્રતિમાના પૃષ્ઠ ભાગે એક એક છત્રધારી પ્રતિમા છે. દરેક પ્રતિમાની સમીપે ધૂપઘટી, માળા, ઘંટા, અષ્ટમંગળિક, ધ્વજ, છત્ર, તોરણ, ચંગેરી, નાનાં પુષ્પપાત્ર, (પટેલ) આસનો અને સોળ પૂર્ણકળશ તથા બીજા અલંકારે છે. ત્યાંની તળીઆની ભૂમિઓમાં સુવર્ણની સુંદર રજવાળી વાલુકા છે. તે દેવાયતના પ્રમાણે જ તેની આગળ સુંદર મુખમંડપ, પ્રેક્ષાર્થ મંડપ, અક્ષવાટિકા અને મણિપીઠિકા છે. ત્યાં રમણિક સૂપ અને પ્રતિમાઓ છે, સુંદર ચૈત્યવૃક્ષો છે, ઈદ્રધ્વજે છે અને નીચેના અનુક્રમે દિવ્ય વાપિકાએ છે. પ્રત્યેક અંજનાદ્રિની ચાર દિશાએ લાખ લાખ એજનના પ્રમાણુવાળી વાપિકાઓ છે, એટલે કુલ સાત વાપિકા છે તેમનાં નંદીષેણ, અમેઘા, ગોસ્તૃપા, સુદર્શના, નંદેત્તરા, નંદા, સુનંદા, નંદિવર્દના, ભદ્રા, વિશાલા, કુમુદાપુંડરીકિણી, વિજયા, વૈજયંતી અને અપરાજિતા એવાં નામો છે. તે પ્રત્યેક વાપિકાઓથી પાંચ સો જન પછી (ચારે દિશાએ) અશોક સમછંદ, ચંપક અને આગ્ર એ નામવાળાં મોટાં ઉદ્યા રહેલાં છે, તે પાંચ સો જન વિસ્તારમાં છે અને લાખ યેાજન લાંબા છે. તે દરેક વાપિકાઓની મધ્યમાં સ્ફટિકમણિના પાલાના આકારના અને સુંદર વેદિકા તથા ઉદ્યાનેવાળ સુશોભિત દધિમુખ પર્વત છે. તે ચેસઠ હજાર જન ઊંચા, એક હજાર યેાજન ઊંડા અને ઉપર તથા નીચે દશ હજાર જનના વિસ્તારંવાળા છે. વાપિકાએાના આંતરામાં બે બે રતિકર પર્વતે છે, એટલે એક. દર બત્રીશ રતિકર પર્વત છે, દધિમુખ પર્વત તથા રતિકર પર્વત ઉપર અંજનગિરિની જેમ શાશ્વત અહં તેના ચૈત્ય છે. તે દ્વીપની વિદિશાઓમાં બીજા ચાર રતિકર પર્વતે છે, તે દશ હજાર યોજન લાંબા તથા પહેલા અને એક હજાર જન ઊંચા, શેભાયમાન, સર્વ રત્નમય, દિવ્ય અને ઝલરીના આકારવાળા છે. તેમાં દક્ષિણમાં રહેલા સૌધમેંદ્રના બે રતિકર પર્વતે અને ઉત્તરમાં રહેલા ઇશાનંદ્રના બે રતિકર પર્વની આઠ દિશાઓમાં તેમની આઠ આઠ મહાદેવીઓની આઠ આઠ રાજધાનીઓ છે, એટલે કુલ બત્રીશ રાજધાની છે. તે રતિકરથી એક લાખ જન ધર ને એક લાખ જનના પ્રમાણવાળી (લાંબી પહોળી) તથા જિનાલયેથી વિભૂષિત છે. તેનાં સુજાતા, મનસા, અસ્થિમાલી, પ્રભાકરા, પદ્મા, શિવા, શુચી, વ્યંજના, ભૂતા, ભૂતાવતસિકા, ગેસ્તૂપા, સુદશન, અમલા, અસરા, હિણી નવમીકા, રત્ના, રત્નચ્છયા, સર્વરના, રત્નસંચયા, વસુ, વસુમિત્રિકા, વસુભાગા, વસુંધરા, નંદેત્તરા, નંદા, ઉત્તરકુ, દેવકુ, કૃષ્ણ, કૃષ્ણરાજી અને રામરક્ષિતા એવાં નામ છે. તે નામે પૂર્વ દિશાના ક્રમથી જાણવાં. આ નંદીશ્વરદ્વીપમાં રહેલા બાવન જિનચૈત્યોમાં સર્વ ઋદ્ધિવાળા દેવતાઓ પરિવાર સહિત શ્રીમત અહં તેની કલ્યાણક તિથિઓએ અષ્ટાદ્ધિક ઉત્સવ કરે છે.” તે નંદીશ્વરદ્વીપની ફરતે નંદીશ્વર સમુદ્ર છે, તે પછી અરુણદ્વીપ છે અને તેની ફરતે અરુણેદધિ નામે સમુદ્ર છે, તે પછી અરૂણવર દ્વીપ અને અરુણુવર સમુદ્ર છે, તે પછી Page #311 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માની દેશના-વિચ્છલકનું કવરૂપ. સર્ગ ૩ જે. અરુણુવરાભાસ દ્વીપ અને અરુણુવરાભાસ સમુદ્ર છે, તે પછી કુંડલી૫ અને કુંડલે દધિ નામે સમુદ્ર છે અને તે પછી સુચક નામે દ્વીપ અને ચક નામે સમુદ્ર છે. એવી રીતે પ્રશસ્ત નામવાળા અને એકએકથી બમણું બમણું પ્રમાણુવાળા દ્વીપ અને સમુદ્ર અનુક્રમે રહેલા છે. તે સર્વની અંતે સ્વયંભૂરમણ નામે છેલ્લે સમુદ્ર છે.” પૂર્વોક્ત અઢીદ્વીપમાં દેવકુરુ અને ઉત્તરકુરુ જેટલા ભાગ વિના પાંચ મહાવિદેહ, પાંચ ભારત અને પાંચ ઐરવત એ પંદર કર્મભૂમિ છે. કાળોદધિ, પુષ્કરેદધિ અને સ્વયંભૂરમણ એ ત્રણ સમુદ્ર મીઠા પાણીવાળા છે, લવણસમુદ્ર ખારા પાણીને છે, તથા વારુણદધિના પાણી વિચિત્ર પ્રકારની મનહર મદિરા જેવા છે. ક્ષીરેદધિ ખાંડમિશ્રિત ઘીને ચોથો ભાગ જેમાં છે એવા ગાયના દૂધની જેવા પાણીવાળે છે. ધૃતવર સમુદ્રના પાણું ઉકાળેલા ગાયના ઘીની જેવા છે; અને બીજા સમુદ્ર તજ, એલાઈચી, કેશર ને મરીને ચૂર્ણ મિશ્રિત ચોથા ભાગવાળા ઇક્ષુરસના જેવા પાણીવાળા છે. લવણદધિ, કાલેદધિ અને સ્વયંભૂરમણ એ ત્રણ સમુદ્ર માછલાં, કાચબા વિગેરેથી સંકીર્ણ છે. એ સિવાયના બીજા સમુદ્ર મત્સ્ય અને કુમદિથો સંકીર્ણ નથી. (તેમાં ચેડાં અને નાના મચ્છાદિ છે) જબુદ્વીપમાં જઘન્ય તીર્થકર, ચકીઓ, વાસુદે અને બળવે ચાર ચાર હોય છે અને ઉત્કર્ષથી ચેત્રીશ* જિન અને ત્રીશ પાર્થિવ (ચક્રવત્તી કે વાસુદેવ) થાય છે, ધાતકી, ખંડ અને પુષ્કરાદ્ધ ખંડમાં એથી બમણું થાય છે.” એ તિર્યગલોકની ઉપર નવ સે જન ન્યૂન સાત રાજ પ્રમાણુવાળ મટી અદ્ધિ વાળ ઊર્ધ્વલક છે, તેમાં સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મ, લાંતક, શુક્ર, સહસાર, આક્ર, પ્રાણુત, આરણ અને અય્યત એ નામના બાર ક (દેવલેક) છે અને નવ ગ્રેવેયક છે. તે શૈવેયકના સુદર્શન, સુપ્રબુદ્ધ, મરમ, સર્વભદ્ર, સુવિશાળ, સુમન, સૌમનસ, પ્રીતિકર અને આદિત્ય એવા નામ છે. તે પછી પાંચ અનુત્તર વિમાને છે, તેના વિય જયંત, જયંત અપરાજિત અને સર્વાર્થસિદ્ધ એવા નામ છે. તેમાં પ્રથમના ચાર પૂર્વ દિશાના ક્રમથી ચાર દિશાએ રહ્યા છે અને સર્વાર્થસિદ્ધ વિમાન સર્વની મધ્યમાં છે. ત્યારબાદ બાર જન ઊંચે સિદ્ધશિલા છે, તે પીસ્તાળીસ લાખ જન લંબાઈમાં અને વિસ્તારમાં છે. તેની ઉપર ત્રણ ગાઉ પછી અનંતર ચેથા ગાઉના છઠું અંશે લોકાર્ચ સુધી સિદ્ધના જીવે છે. આ સંભૂતલા પૃથ્વીથી સૌધર્મ અને ઈશાનક૫ સુધી દોઢ રાજલક છે. સનકુમાર અને મહેન્દ્રલોક સુધી અઢી રાજલક છે, સહસ્ત્રાર દેવલેક સુધી પાંચમું રાજલક છે, અચુત દેવલેક સુધી છઠ્ઠ હું રાજલક છે અને લોકાંત સુધી સાતમું રાજલોક છે. સૌધર્મક૫ અને ઈશાનકલ્પ ચંદ્રમંડળના જેવી વસ્તુ છે, તેમાં દક્ષિણુદ્ધમાં સૌધર્મ ક અને ઉત્તરાર્ધમાં ઈશાનક૯૫ છે. સનત્કમાર અને માહેંદ્ર એ બને દેવલોક પણ તેમની તુલ્ય આકૃતિવાળા છે, તેમાં દક્ષિણુદ્ધમાં સનકુમાર દેવલોક છે અને ઉત્તરાર્ધમાં * મહાવિદેહના બત્રી વિજયમાં બત્રીસ અને ભક્ત, ઐરતમાં એક એક મળીને ઉકષ્ટ કાળે ચેત્રીશ તીર્થકરો થાય છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું પરમાત્માની દેશના–ઊર્વકનું વર્ણન. २८७ માહેંદ્ર દેવલોક છે; લેક પુરુષની કેણવાળા ભાગમાં અને ઊર્વલકના મધ્યભાગમાં બ્રહ્મ દેવલોક છે તેને સ્વામી બ્રૉંદ્ર છે. તે દેવકના પ્રાંત ભાગમાં સારસ્વત, આદિત્ય, અગ્નિ, અરુણ, બૉય, તુષિત, અવ્યાબાધ, માત્ર અને રિષ્ટ એ નવ જાતિના લોકાંતિક દેવતાઓ છે. તેની ઉપર લાંતક ક૫ છે, ત્યાં તે જ નામને ઇંદ્ર છે. તેની ઉપર મહાશુક દેવલોક છે, ત્યાં પણ તે જ નામનો ઇંદ્ર છે. તેની ઉપર સહઆર દેવલેક , ત્યાં પણ તે નામને જ ઇંદ્ર છે. તેની ઉપર સૌધર્મ અને ઈશાન દેવલોક જેવી આકૃતિવાળા આનત અને પ્રાણુત દેવલોક છે; તેમાં પ્રાણુત કપમાં રહેનાર પ્રાણુત નામે ઈંદ્ર તે બંને દેવલોકન સ્વામી છે. તેની ઉપર તેવી જ આકૃતિવાળા આરણ અને અશ્રુત નામે બે દેવલોક છે. અચુત દેવલોકમાં રહેનાર અચુત નામે ઇંદ્ર તે બંને દેવલોકને સ્વામી છે. પ્રવેયકમાં અને અનુત્તરમાં અડમિંદ્ર દેવતાઓ છે. પહેલા બે ક ઘને દધિને આધારે રહેલા છે અને તે પછીના ત્રણ કપ વાયુને આધારે સ્થિતિ કરીને રહેલા છે. તે પછીના ત્રણ દેવલોક ઘને દધિ અને ઘનવાતને આધારે રહેલા છે અને તેની ઉપર સર્વે દેવલેક આકાશને આધારે છે. તેમાં ઇંદ્ર, સામાનિક, ત્રયચિંશ, પાર્ષદ, અંગરક્ષક, લેકપાલ, અનીક, પ્રકીર્ણ, આભિયોગિક અને કિલિવષિક એ દશ પ્રકારના દેવતાઓ રહેલા છે. સામાનિક વિગેરે સર્વ દેવતાઓના જે અધિપતિ તે ઇંદ્ર કહેવાય છે, ઈદ્રની જેવી અદ્ધિવાળા પણ ઈંદ્રપણે વજિત તે સામાનિક દેવતા કહેવાય છે, જે ઇંદ્રના મંત્રી અને પુરોહિત જેવા છે તે ત્રાયન્સિંગ દેવતા કહેવાય છે, જે ઈંદ્રના મિત્ર સરખા છે તે પાર્ષદ્ય દેવતા કહેવાય છે, ઇંદ્રના આત્માની રક્ષા કરવાવાળા તે આત્મરક્ષક દેવતા કહેવાય છે, દેવલોકની રક્ષા કરવાને અર્થે રક્ષકે ફરનારા તે લોકપાલ કહેવાય છે, તેના સમાન તે અનીક દેવતા કહેવાય છે, પ્રજા વર્ગની જેવા તે પ્રકીર્ણ દેવતા કહેવાય છે, સેવક સરખા છે તે આભિગ્ય દેવતા કહેવાય જે અને ચંડાળ જાતિની જેવા જે છે તે કિલિવષ દેવતા કહેવાય છે. જ્યોતિષ્ક અને વ્યંતરદેવામાં ત્રાયશ્ચિંશ દેવે અને લેકપાલ નથી.” “સૌધર્મકલ્પમાં બત્રીશ લાખ વિમાન છે, ઇશાન દેવલોકમાં અઠ્યાવીશ લાખ છે, સનસ્કુમારમાં બાર લાખ છે, માહેંદ્રમાં આઠ લાખ છે, બ્રહ્મ દેવલોકમાં ચાર લાખ છે, લાંતક દેવલેકમાં પચાસ હજાર છે, શુક્ર દેવલોકમાં ચાળીશ હજાર છે, સહસ્ત્રાર દેવકમાં છ હજાર છે, નવમા દશમા દેવલેકમાં મળીને ચાર સે અને આરણ તથા અશ્રુત દેવ લેકમાં મળીને ત્રણ સે વિમાન છે . આદ્ય ત્રણ શૈવેયકમાં એક સો અગિયાર વિમાન છે, મધ્યના ત્રણ પ્રવેયકમાં એક સે સાત વિમાને છે અને છેલ્લા ત્રણ પ્રવેયકર એક સે વિમાને છે અનુત્તર વિમાને પાંચ જ છે. એવી રીતે એકંદર ચોરાશી લાખ, સત્તાણુ હજાર ને ત્રેવીશ વિમાને છે અનુત્તર વિમાનેમાહેના ચાર વિજ્યાદિક વિમાનમાં દ્વિચરિમ દેવતા છે અને પાંચમા સર્વાર્થસિદ્ધ વિમાનમાં એકચરિમ દેવતા છે.* સૌધર્મ ક૯૫થી માંડીને સર્વાર્થસિદ્ધ વિમાન સુધીના દેવતાઓએ સ્થિતિ, કાંતિ, પ્રભાવ, વેશ્યાની વિશુદ્ધિ, સુખ, ઇંદ્રિયને વિષય અને અવધિજ્ઞાનમાં પૂર્વ પૂર્વથી ઉત્તર ઉત્તર અધિક અધિક છે. અને પરિગ્રહ પરિવારાદિ, અભિમાન, શરીર અને ગમનક્રિયામાં અનુક્રમે ઓછા ઓછા છે. સર્વથી જઘન્ય સ્થિતિવાળા દેવતાઓને સાત સ્તકને અંતરે ઉચ્છવાસ અને એથભક્ત Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ પરમાત્માની દેશના-ઊર્ધ્વકનું સ્વરૂપ સગ ૩ જે. (એક અહોરાત્ર ને અંતરે આહાર છે. પલ્યોપમ સ્થિતિવાળા દેવતાઓને દિવસને આંતરે ઉછુવાસ અને પૃયકત્વ દિવસે(બેથી નવ દિવસે) આહાર છે. ત્યારપછી જે દેવતાની જેટલા સાગરોપમની સ્થિતિ છે તે દેવતાને તેટલા પક્ષે ઉછૂવાસ અને તેટલા હજાર વર્ષે આહાર છે, એટલે તેત્રીશ સાગરોપમ આયુષ્યવાળા સર્વાર્થસિદ્ધના દેવતાઓને તેત્રીશ પખવાડીએ શ્વાસોશ્વાસ અને તેત્રીશ હજાર વર્ષે આહાર છે. ઘણું કરીને દેવતાઓ સદુનાવાળા જ હોય છે, કદિ અસદુદનાવાળા થાય છે તે તેની સ્થિતિ અંતમુહૂર્ત જેટલી જ છે. મુહૂર્ત ઉપરાંત અસદુવેદના થતી નથી. દેવીઓની ઉત્પત્તિ ઈશાન દેવક સુધી છે. અમૃત દેવલોક સુધીના દેવતાઓ ગમનાગમન કરે છે.” “તિષ્ક દેવતા સુધી તાપસે ઉત્પન્ન થાય છે, બ્રહ્મદેવલેક સુધી ચરક અને પરિવ્રાજકની ઉત્પત્તિ છે, સહસ્ત્રાર દેવલેક સુધી તિર્યંચોની ઉત્પત્તિ છે, શ્રાવકોની ઉત્પત્તિ અશ્રુત દેવલેક સુધી છે. જેનલિંગ ધારણ કરેલ છતાં મિથ્યાદષ્ટિ, અભવ્યાદિક સમાચાર યથાર્થ પાળનારાઓની છેલ્લા ત્રૈવેયક સુધી ઉત્પત્તિ છે. પૂર્ણ ચૌદપૂવી મુનિની બ્રહ્મલકથી માંડીને સર્વાર્થસિદ્ધ વિમાન સુધી ઉત્પત્તિ છે, તથા સદુવ્રતવાળા સાધુ અને શ્રાવકની જઘન્યપણે પણ સૌધર્મ દેવલોકમાં ઉત્પત્તિ છે. ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને ઈશાન દેવલોક સુધીના દેવોને પિતાના ભુવનમાં વસનારી દેવીઓની સાથે વિષયસંબંધી અંગસેવા છે, તેઓ સંકિલષ્ટ કર્મવાળા અને તીવ્ર અનુરાગવાળા હેવાથી મનુષ્યની જેમ કામગમાં લીન થાય છે અને દેવાંગનાના સર્વ અંગ સંબંધી પ્રીતિને મેળવે છે. ત્યારપછી બે દેવલોકના દેવે સ્પર્શમાંથી, બે દેવલોકના દેવે રૂપ જેવાથી, બે દેવલોકના દે શબ્દશ્રવણથી અને આનત વિગેરે ચાર દેવકના દે માત્ર મનવડે ચિંતવવાથી વિષયને સેવન કરનારા છે. એ પ્રમાણે વિષયરસમાં પ્રવિચારવાળા દેવતાઓથી અનંત સુખવાળા દેવતાઓ પ્રયકાદિકમાં છે કે જે વિષયસંબંધી બીલકુલ પ્રવિચાર રહિત છે.” એવી રીતે અલેક, તિર્યફલેક અને ઊર્વકથી ભેદ પામેલા સમગ્ર લેકના મધ્યભાગમાં ચૌદ રાજલક પ્રમાણુ ઊર્વ, અધે લાંબી સનાડી છે, તે પહોળાઈમાં ને વિસ્તારમાં એક રાજલક પ્રમાણ છે. એ ત્રસનાડીની અંદર સ્થાવર અને ત્રસ બંને પ્રકારના જીવે છે અને એની બહાર માત્ર સ્થાવર જ છે. કુલ વિસ્તાર નીચે સાત રાજલક પ્રમાણે, મધ્યમાં તિર્યકલાકે એક રાજલક પ્રમાણુ, બ્રહ્મદેવલોક પાંચ રાજક. પ્રમાણ અને પર્યતે સિદ્ધશિલાએ એક રાજલક છે. સારી રીતે પ્રતિષ્ઠિત થયેલી આકૃતિવાળે આ લોક કેઈએ કર્યો નથી અને કોઈએ ધારણ કર્યો નથી, તે સ્વયંસિદ્ધ નિરાધારપણે આકાશમાં રહેલું છે.” અશુભધ્યાનના પ્રતિષેધનું કારણભૂત એવું આ સમગ્ર લેકનું અથવા તેના જુદા જુદા વિભાગનું જે બુદ્ધિમાન ચિંતવન કરે છે તેને ધર્મધ્યાન સંબંધી લાપશમાહિક ભાવની પ્રાપ્તિ થાય છે અને પીતલેશ્યા, પદ્મશ્યા તથા શુકલેશ્યા અનુક્રમે શુદ્ધ શુદ્ધતર થાય છે. ઘણું વૈરાગ્યના સંગથી તરંગિત થયેલા ધર્મધ્યાનવડે પ્રાણીઓને પોતે જ જાણી બે ભવ મનુષ્યના કરીને સિદ્ધિપદ પામનારા દિયરિમ અને ત્યાંથી મધ્ય થઈને તે જ ભવમાં સિદ્ધ થનારા તે એકચરિમ જાણવા. Page #314 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જુ ગણધર–સ્થાપના. ૨૮૯ શકે તેવું (સ્વસવેદ્ય) અતીન્દ્રિય સુખ ઉત્પન્ન થાય છે. જે રોગીઓ નિઃસંગ થઈ ધમધ્યાનવડે આ શરીરને છેડે છે તેઓ વૈવેયકાદિ સ્વર્ગોમાં ઉત્તમ દેવતા થાય છે. ત્યાં તેઓ મોટા મહિમાવાળા, સૌભાગ્યયુક્ત, શરદઋતુના ચંદ્ર જેવી પ્રભાવાળા અને પુષ્પમાળા તથા વસ્ત્રાલંકારથી વિભૂષિત એવા શરીરને પ્રાપ્ત કરે છે, વિશિષ્ટ વીર્યને રોકનાર, કામાતિરૂપ જવર વિનાના અને અંતરાય રહિત અતુલ્ય સુખને ચિરકાળ સેવે છે અને મનઈચ્છિત મળેલા સર્વ અર્થોએ મને ડર એવા સુખરૂપ અમૃતને નિર્વિધને ભેગવતાં પોતાના ચાલ્યા જતા જન્મને જાણતા પણ નથી. એવા દિવ્ય ભેગને અવસાને ત્યાંથી ગ્રેવીને તેઓ ઉત્તમ શરીર બાંધી મનુષ્યલેકમાં અવતરે છે. મનુષ્યપણામાં પણ દિવ્ય વંશમાં ઉત્પન્ન થઈ અખંડિત મનેરથવાળા તેઓ નિત્ય ઉત્સવથી મનને આનંદ આપનારા વિવિધ પ્રકારના ભેગ ભેગવે છે, પછી વિવેકને આશ્રય કરી, સર્વ ભેગથી વિરામ પામી શુભ ધ્યાનવડે સર્વ કર્મને નાશ કરીને અવ્યયપદ પામે છે.” એવી રીતે સર્વ જીવના હિતકારી શ્રી અજિતનાથ પ્રભુએ ત્રણ જગતરૂપી કુમુદને આનંદ કરવામાં કૌમદીરૂપ ધર્મદેશના કીધી. સ્વામીની દેશના સાંભળી હારે નર તથા નારીઓએ પ્રતિબધ પામી મોક્ષની માતારૂપ દીક્ષા ગ્રહણ કરી. તે વખતે સગરચકીના પિતા સુમિત્ર કે જે અગાઉ ભાવયતિ થઈને રહ્યા હતા તેમણે સ્વામીની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી અજિતનાથ સ્વામીએ ગણધર નામકર્મવાળા અને સારી બુદ્ધિવાળા સિંહસેન વિગેરે પંચાણું મુનિઓને સર્વ આગમરૂપ વ્યાકરણના પ્રત્યાહારોની જેવી ઉત્પત્તિ, વિગમ અને બ્રોવ્યરૂપ ત્રિપદી સંભળાવી. રેખાઓને અનુસાર જેમ ચિત્ર ચિત્રે તેમ તે ત્રિપદીને અનુસારે ગણધરોએ ચૌદપૂર્વ સહિત દ્વાદશાંગી રચી. પછી ઇંદ્ર પિતાને સ્થાનકેથી ઊઠી ચૂર્ણથી પૂર્ણ એ થાળ હાથમાં લઈ દેવતાઓના સમૂહથી પરિવૃત્ત થઈને સ્વામીના ચરણકમળ પાસે આવી ઊભા રહ્યા. પછી જગત્પતિ અજિતસ્વામીએ ઊભા થઈ તેમના (ગણધરના મસ્તક ઉપર ચૂર્ણ (વાસક્ષેપ) નાંખી અનુક્રમે સૂત્રથી, અર્થથી, તદુભયથી તેમજ દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી અને નયથી અનુ ગની અનુજ્ઞા તથા ગણની અનુજ્ઞા આપી. ત્યારબાદ દેવતાઓએ, મનુષ્યએ અને સ્ત્રીઓએ દુંદુભિના ધ્વનિ સાથે ગણધર ઉપર વાસક્ષેપ નાંખે. પછી ગણધરે પણ અંજલિના સંપુટ જેડી અમૃતનાં નિર્ઝરણું જેવી પ્રભુની વાણી સાંભળવાને તત્પર થઈ રહ્યા; એટલે પૂર્વાભિમુખ સિંહાસન પર બેસીને પ્રભુએ તેઓને અનુશિષ્ટ (શિખામણ) મય દેશના આપી. પ્રથમ પૌરુષી પૂર્ણ થઈ એટલે ભગવાને ધર્મ દેશના સમાપ્ત કરી. તે વખતે સગર રાજાએ કરાવેલ અને વિશાળ થાળમાં રાખેલે ચાર પ્રસ્થ પ્રમાણુ બલિ પૂર્વ દ્વારથી સમવસરણમાં લાવવામાં આવ્યું. તે બલિ શુદ્ધ અને પદ્મના જેવી સુગંધી શાળાને બનાવેલું હતું, દેવતાઓએ તેમાં નાંખેલી ગંધમુષ્ટિઓથી તેની ખુશબે બહેકી રહી હતી, શ્રેષ્ઠ પુરુષોએ તે ઉપાડેલે હતે, સાથે ચાલતી ઉદ્દામ દુંદુભિઓના ધ્વનિથી સર્વ દિશાઓનાં મુખ ગાજી રહ્યાં હતાં, ગીત ગાતી ગાતી સ્ત્રીઓ તેની પછવાડે ચાલતી હતી અને ભ્રમરાઓથી જેમ પદ્મશ A - 37 Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ બલિને ઉપ-ગણધરદેશના. સર્ગ ૩ જે. વિટાઈ રહે તેમ તેની ચોતરફ નગરના લોકો ફરી વળેલા હતા. પછી તે સવ જનેએ પ્રભુની પ્રદક્ષિણા કરીને, દેવતાઓએ કરેલી પુષ્પવૃષ્ટિને અનુસરતી રીતે તે બલિ પ્રભુની આગળ ઉછાળે. તેમાંથી અદ્ધભાગ આકાશમાંથી પડતાં જ અદ્ધરથી દેવતાઓએ લઈ લીધે, પૃથ્વી ઉપર પડેલામાંથી અદ્ધભાગ સગરરાજાએ લીધો અને બાકીને બીજા લેકેએ ગ્રહણ કર્યો. તે બલિના પ્રભાવથી પૂર્વે થયેલા ગે નાશ પામે છે અને છે માસ સુધી નવીન રગે ઉત્પન્ન થતા નથી. મોક્ષમાર્ગના અગ્રેસર પ્રમ પછી સિંહાસનથી ઊઠી ઉત્તરદ્વારના માર્ગથી નીકળ્યા અને મધ્ય ગઢના અંતરમાં ઈશાનદિશામાં રચેલા દેવછંદ ઉપર તેમણે વિશ્રામ લીધો. પછી સગરરાજાએ રચાવેલા સિંહાસન પર બેસી સિંહસેન નામના મુખ્ય ગણધર દેશના આપવા લાગ્યા. ભગવાનના સ્થાનમાહામૃથકી તે ગણધરે જેમણે પછી તેમને તેના અસંખ્ય ભ કહી આપ્યા. પ્રભુની સભામાં સંદેહને નાશ કરનારા ગણધરને કેવળી સિવાય બીજા કેઈએ “આ છવસ્થ છે એમ જાણ્યું નહીં. ગુરુના (પ્રભુના) શ્રમને નાશ, બન્નેની સમ પ્રતીતિ અને ગુરુ-શિષ્યને સચવાત કમ એટલા ગણધરની દેશનાના ગુણ છે. બીજી પૌરુષી પૂર્ણ થઈ એટલે મુખ્ય ગણધર, પથિક જેમ ચાલવાથી વિરામ પામે તેમ દેશના દેવાથી વિરામ પામ્યા. દેશના વિરામ પામ્યા પછી સર્વ દેવતાઓ પરમેશ્વરને પ્રણામ કરીને પોતપોતાના સ્થાને જવા ચાલ્યા. માર્ગમાં તેઓએ નંદીશ્વરદ્વીપે જઈને અંજનાચળાદિકની ઉપર શાશ્વત અઈતની પ્રતિમાઓને અઠ્ઠાઈમeત્સવ કર્યો. પછી “આવી યાત્રા અમારે વારંવાર થાઓ” એમ બેલતા તેઓ પિતાપિતાને સ્થાનકે જેમ આવ્યા હતા તેમ ગયા. - સગર ચક્રવત્તી પણુ ભગવંતને નમસ્કાર કરી લમીના સંકેતસ્થાનરૂપ પિતાના સાકેતનગરમાં ગયા. શ્રી અજિતનાથના તીર્થને અધિષ્ઠાયક મહાયક્ષ નામે ચતુર્મુખ યક્ષ થયું. તેને વર્ણ શ્યામ, વાહન હાથીનું, જમણી બાજુના ચાર હાથમાં વરદ, મુગર, અક્ષસૂત્ર અને પાસ, તથા ડાબી બાજુના ચાર હાથમાં બીજોરું, અભય, અંકુશ અને શક્તિ હતાં. તે સુશોભિત યક્ષ અજિતનાથ સ્વામીને પારિપાર્શ્વક થયે. પ્રભુની શાસનદેવી અજિતઅલા નામે દેવી થઈ. તેનો સુવર્ણના જેવો વર્ણ છે, વરદના ચિહ્નવાળા તથા પાસવાળા બે દક્ષિણબાહુ છે અને બીજેરું તથા અંકુશને ધરનારા બે વામબાહુ છે, લેહાસનાધિરૂઢ છે. - ત્રીશ અતિશવડે શોભિત એવા ભગવાન સિંહસેનાદિ ગણુધરેથી પરિવૃત્ત થઈને પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. દરેક ગ્રામ, શહેર અને આકર વિગેરેમાં વિહાર કરતાં અને ભવ્ય પ્રાણીઓને બંધ કરતાં એ કૃપાસાગર પ્રભુ એકદા કૌશાંબી નગરી સમીપે આવ્યા. તે કૌશાંબીન. ઈશાન દિશામાં એક જનમાત્ર ક્ષેત્રમાં દેવતાઓએ પૂર્વની જેમ પ્રભુને માટે સમવારણ રચ્યું. તેમાં અશોકવૃક્ષની નીચે સિંહાસન પર બેઠેલા જગત્પતિએ સુર, અસુર અને મનુષ્યની પર્ષદામાં દેશના દેવા માંડી. તેવામાં કઈ બ્રાહ્મણનું જેડું ત્રણ જગતના ગુરુને પ્રદક્ષિણું દઈ, નમસ્કાર કરીને યથાયોગ્ય સ્થાનકે બેઠું. દેશનાને અંતે તે જેડામાંથી બ્રાહ્મણે અંજલી જેડી પ્રભુને પૂછ્યું “હે ભગવન્! આ આવી રીતે કેમ છે? પ્રભુએ કહ્યું – “એ સમકિતને મહિમા છે. તે સર્વ અનર્થના નિષેધનું અને સર્વ અર્થની સિદ્ધિનું એક પ્રબળ કારણ છે. વૃષ્ટિથી જેમ દવાગ્નિ શાંત થાય તેમ Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૧ પર્વ ૨ જુ શુદ્ધભટ બ્રાહ્મણનું વૃત્તાંત. સમક્તિ ગુણવડે સર્વ પ્રકારના વૈર શાંત થાય છે, ગરૂડથી સર્ષની જેમ સર્વ વ્યાધિઓ નાશ પામે છે, સૂર્યથી બરફની જેમ દુષ્કર્મો લય પામે છે, ચિંતામણિની જેમ ક્ષણવારમાં મનઈચ્છિત કાર્ય સિદ્ધ થાય છે, એક હાથી જેમ પોતાના વારી જાતિના બંધનથી બંધાય તેમ દેવતાનું આયુષ્ય બંધાય છે અને વહાપરાક્રમી મંત્રની જેમ તેનાથી દેવતાઓ આવીને સાનિધ્ય કરે છે. પૂર્વોકત એ સર્વ ને સમકિતનું અલ્પ ફળ છે, તેનું મહાફળ તે સિદ્ધિપદ અને તીર્થકરપણું પ્રાપ્ત થાય તે છે.” એ પ્રમાણે સાંભળીને હર્ષ પામેલે તે વિપ્ર અંજલિ જોડી પ્રણામ કરીને બે-બહે ભગવન્! એ એમ જ છે. સર્વજ્ઞની ગિરા અન્યથા હોય નહીં.” એમ કહીને તે બ્રાહ્મણ મૌન રહ્યો, એટલે મુખ્ય ગણધર પોતે જ્ઞાનવડે જાણતા હતા તે પણ સર્વ પર્ષદાને જ્ઞાન થવાને માટે તેમણે જગદ્ગુરુને આ પ્રમાણે પૂછયું- હે ભગવન ! આ બ્રાહ્મણે શું પૂછયું ? અને આપે શું કહ્યું ? આ સંકેતવાર્તા રે વાર્તાલાપ અમને સ્કુટ રીતે જણાવો.” પ્રભુએ કહ્યું – “આ નગરીની નજીક શાલિગ્રામ નામે એક અગ્રડાર (ગામડું) છે. ત્યાં દામોદર નામે એક મુખ્ય બ્રાહ્મણ વસતું હતું. તેને એમા નામે એક સ્ત્રી હતી. તે દંપતીને શુદ્ધભટ નામે પુત્ર છે. તે સિદ્ધભટ નામે કોઈ બ્રાહ્મણની સુલક્ષણ નામે દુહિતાને પરણ્ય. સુલક્ષણ અને શુદ્ધભટ બને વૌવનવય પામ્યા એટલે તેઓ પિતાના વૈભવને એગ્ય એવા યથેચ્છિત ભોગ ભેગવવા લાગ્યા. કાળના કમથી તેઓના માતાપિતા મૃત્યુ પામ્યા અને તેમને પિતા સંબંધી વૈભવ પણ ક્ષય પામે, તેથી કઈ વખતે તે સુભિક્ષમાં પણ તેઓ રાતે ક્ષુધાત્ત પણે જ શયન કરતા હતા. નિર્ધન માણસને ભિક્ષ વર્ષમાં પણ દુભિક્ષ પડખે જ રહેલ હોય છે. શુદ્ધાટ કે ઈ વખતે તે નગરમાં રાજમાર્ગે દેશાંતરના કાપેટિકની જેમ જૂના વસ્ત્રને કડક પહેરીને ફરતો હતે. ચાતક પક્ષીની જેમ ઘણી વાર તરસ્યા રહેતો હતો અને કોઈ વખતે પિશાચની જેમ મળથી મલિન એવા ખરાબ શરીરને ધારણ કરતો હતે. આવી સ્થિતિમાં તે પિતાના સહવાસીઓથી લજા પામીને અન્યદા પિતાની સ્ત્રીને પણ કહ્યા સિવાય દૂર દેશાંતર ચાલે ગયે. ત્યારપછી તેની સ્ત્રીએ કેટલેક દિવસે વજાપાતના જેવી જનશ્રુતિ (ઊડતી વાત)થી તે દેશાંતર ગયેલ છે એમ સાંભળ્યું. ધરના અને અર્થના ક્ષયથી તથા પતિના દરદેશગમનથી પિતાની જાતને નિર્લક્ષણ માનતી એ સુલક્ષણ તલખવા લાગી. એ પ્રમાણે તે ઉદ્વેગમાં રહેતી હતી, તેવામાં વર્ષાઋતુ આવવાથી કોઈ વિપુલા નામે સાધ્વી તેને ઘેર ચાતુર્માસ રહેવાની ઇચ્છાથી આવ્યા. સુલક્ષણાએ વિપુલા સાધ્વીને નિવાસ આપ્યો અને પ્રતિદિન તેના મુખથી ધર્મદેશના સાંભળવા લાગી. જેમ મધુર દ્રવ્યના સંબંધથી ખાટા પદાર્થની ખટાશ જતી રહે તેમ તે સાધ્વીની ધર્મદેશનાથી તેનું મિથ્યાત્વ ગયું. કૃષ્ણપક્ષને ઉલ્લંઘન કરીને રાત્રિ જેમ નિર્મળતાને પામે તેમ તે અનવદ્ય સમકિત પામી. વૈદ્ય જેમ શરીરમાંથી ઉત્પન્ન થયેલા દોષોને જાણે તેમ તે સર્વ જીવાજીવાદિ પદાર્થોને યથાસ્થિત જાણવા લાગી. સમુદ્ર ૨ પામવાને ચગ્ય વહાણને જેમ દરિઆઈ મુસાફર ગ્રહણ કરે તેમ તેણે સંસારને ઉલ્લંઘન કરવામાં સમર્થ એવા જૈન ધર્મને ગ્રહણ કર્યો. તેને વિશ્વમાં વૈરાગ્ય ઉત્પન્ન થયે, કષાય ઉપશાંત થયા અને અવિચ્છિન્ન એવી જન્મ-મરણની શ્રેણીમાં કંટાળો આવે. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શુદ્ધભટ બ્રાહ્મણનું વૃત્તાંત. સગ૩ જે રસાલ્ય કથાના રસથી જાગરૂક મનુષ્ય જેમ રાત્રિને નિગમન કરે તેમ તેણે સાધ્વીની શુશ્રુષાવડે વર્ષાકાળ નિર્ગમન કર્યો. તેને અણુવ્રત આપી ગણિની ત્યાંથી બીજે વિહાર કરી ગયા. ઘણું કરીને સંયત લકે વર્ષાકાળ પછી એક ઠેકાણે રહેતા નથી. હવે શુદ્ધભટ પણ દિગંતરથી પુષ્કળ દ્રવ્ય મેળવી પ્રિયાના પ્રેમથી આકૃષ્ટ થઈ પારેવાની જેમ ત્યાં આવ્યું. તેણે આવીને પૂછયું- હે પ્રિયે ! કમલિની જેમ હીમને સહન કરી ન શકે તેમ મારા વિયોગને પૂર્વે શેડો પડે નહીં સહન કરી શકનારી એવી તે મારા દીર્ઘવિયોગને કેવી રીતે સહન કર્યો ?” સુલક્ષણ બોલી–હે જીવિતેશ્વર ! મરુસ્થળમાં જેમ હંસી, છેડા પાણીમાં જેમ માછલી, રાહુના મુખમાં જેમ ચંદ્રલેખા અને દાવાનળમાં જેમ હરિણી તેમ દુઃસહ એવા તમારા વિયેગવડે હું મૃત્યુદ્વારમાં આવી પડી હતી. તેવામાં અંધકારમાં દીપિકાની જેમ, સમુદ્રમાં વહાણની જેમ, મરુસ્થળમાં વૃષ્ટિની જેમ અને અંધપણુમાં દષ્ટિપ્રાપ્તિની જેમ દયાના ભંડાર એક વિંજુલા નામે સાધ્વી અહીં આવ્યાં. તેમના દર્શનથી તમારા વિરહવડે ઉત્પન્ન થયેલું મારુ સર્વ દુઃખ ચાલ્યું ગયું અને માનુષજન્મના ફળરૂપ સમકિત પ્રાપ્ત થયું. શુદ્ધભટે કહ્યું- હે ભદિની ! તમે મનુષ્યજન્મના ફળરૂપ સમકિત કહે છે તે શું ?' સુલક્ષણ બોલી–“આર્યપુત્ર ! તે વલભ માણસને કહેવા યોગ્ય છે, તમે મને પ્રાણથી પણ ઈચ્છે છે તેથી હું કહું છું તે આપ સાંભળે. દેવમાં દેવપણાની બુદ્ધિ, ગુરુમાં ગુરુપણાની બુદ્ધિ અને શુદ્ધ ધર્મમાં ધર્મબુદ્ધિ તે સમકિત કહેવાય છે અને અદેવમાં દેવબુદ્ધિ, અગુરુમાં ગુરુબુદ્ધિ, અને અધર્મમાં “ધર્મબુદ્ધિ તે વિપર્યાસભાવ હોવાથી મિથ્યાત્વ કહેવાય છે. સર્વજ્ઞ, રાગાદિક સમગ્ર દેષને જીતનાર, ત્રણ લેકના પૂજિત અને યથાસ્થિત અર્થ કહેનાર તે અહંત પરમેશ્વર દેવ છે. તે દેવનું જ ધ્યાન ધરવું, તેની જ ઉપાસના કરવી, તેમને જ શરણે જવું અને જે ચેતના (જ્ઞાન) હોય તે તેના જ શાસનને પ્રતિપાદન કરવું. જે દેવે સ્ત્રી, શસ્ત્ર અને અક્ષસૂત્રાદિ રાગાદિ દેવનાં ચિહ્નોથી અંકિત થયેલા છે, અને જે નિગ્રહ-અનુગ્રહ કરવામાં “તત્પર છે તે દેવે મુકિત આપવાને માટે સમર્થ થતા નથી. નાટય, અટ્ટહાસ અને “સંગીત વિગેરે ઉપાધિથી વિસંસ્થૂલ થયેલા તે દેવતાઓ શરણે આવેલા પ્રાણુઓને મોક્ષે કેમ લઈ જઈ શકે ? મહાવ્રતોને ધરનારા, ધૈર્યવાળા, ભિક્ષામાત્રથી જ ઉપજીવન કરનારા અને નિરંતર “સામાયિકમાં રહેલા એવા ધર્મોપદેશક હોય તે ગુરુ કહેવાય છે. સર્વ વસ્તુના અભિલાષી, સર્વ પ્રકારનું ભજન કરનાર, પરિગ્રહવાળા, અબ્રહ્મચારી અને મિથ્યા ઉપદેશ આપનારા તે “ગુરુ કહેવાય નહીં. જે ગુરુ પિતે જ પરિગ્રહ અને આરંભમાં મગ્ન થયેલા હોય તેઓ બીજાને "કેમ તારી શકે ? પિતે દરિદ્રી હોય તે બીજાને સમર્થ કરવાને કેમ શક્તિવંત થાય ?” દુર્ગતિમાં પડતા પ્રાણીઓને જે ધારણ કરી રાખે તે ધર્મ કહેવાય છે. સર્વજ્ઞ કહેલે. સંયમ વિગેરે દશ પ્રકારનો ધર્મ મુકિતને માટે થાય છે. જે અપૌરુષેય (પુરુષના કહ્યા વિનાનું વચન છે. તે અસંભવિત હોવાથી પ્રમાણ થતું નથી, કારણ કે પ્રમાણુતા છે તે આપ્તપુરુષને આધીન છે. મિથ્યાદષ્ટિ જનોએ માનેલા અને અને હિંસાદિકથી કલુષિત થયેલા Page #318 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જુ સમકિતને મહિમા. ૨૯૩ “નામમાત્ર ધર્મને ધર્મ તરીકે જાણવામાં આવે છે તે સંસારમાં પરિભ્રમણ કરવાના “કારણભૂત થાય છે. જે રાગ સહિત દેવ તે દેવ કહેવાય, અબ્રહ્મચારી ગુરુ તે ગુરુ કહેવાય અને દયાહીન ધર્મ તે ધર્મ કહેવાય તે ખેદ સાથે આ જગત નાશ પામી ગયું “છે એમ સમજવું. શમ, સંવેગ, નિવેદ, અનુકંપા અને આસ્તિકયતા એ પાંચ લક્ષણોથી સારી રીતે સમકિત ઓળખાય છે. એ સમકિતના ધૈર્ય, પ્રભાવના, ભકિત, “જિનશાસનમાં કુશળતા અને તીર્થસેવા એ પાંચ ભૂષણે કહેવાય છે. શંકા, આશંકા, “વિચિકિત્સા, મિથ્યાષ્ટિની પ્રશંસા અને તેનો પરિચય એ પાંચ સમકિતને દૂષિત કરે છે.” એ પ્રમાણે સાંભળીને બ્રાહ્મણે કહ્યું—“હે સ્ત્રી ! તું ભાગ્યવંતી છે, કારણ કે તે નિધાનની જેમ સમકિતને પ્રાપ્ત કર્યું છે.” એમ વિચારતે શુદ્ધભટ પણ સમકિત પામે. શુભાત્મા પુરુષોને ધર્મોપદેષ્ટા પુરુષો સાક્ષીમાત્ર જ હોય છે. સમકિતના ઉપદેશથી તે બને શ્રાવક થયા. સિદ્ધરસથી સીસુ અને તરવું (૮) બંને સુવર્ણ થઈ જાય છે. તે વખતમાં તે અઝહારમાં સાધુઓના સંસર્ગના અભાવથી લોકે શ્રાવક ધમને મૂકીને મિથ્યાદષ્ટિ થઈ ગયેલા હતા, તેથી આ ટુબુદ્ધિવાળા બને કુલકમાગત ધર્મને છેડીને શ્રાવક થઈ ગયા એ તેમને લોકમાં આપવાદ ચાલ્યો. તેવા અપવાદને નહીં ગણીને શ્રાવકપણુમાં નિશ્ચલ રહેતા તે વિપ્રદંપતીને અનુક્રમે ગૃહસ્થાશ્રમવૃક્ષના ફળરૂપ એક પુત્ર ઉત્પન્ન થયે. એક વખતે શિશિરઋતુમાં તે પુત્રને લઈ બ્રાહ્મણોની સભાથી વીંટાઈ રહેલી ધર્મઅગ્નિષ્ઠિકા પાસે તે ગયે, એટલે “તું શ્રાવક છે, અહીંથી દૂર જા, દૂર જા,” એમ ક્રોધથી સર્વ બ્રાહ્મણે ચંડાળની જેમ તેને તિરસ્કાર કરવા લાગ્યા અને તે ધર્માગ્નિષ્ઠિકાને ચેતરફ વીંટાઈને તે બ્રાહ્મણે બેઠા. બ્રાહ્મણનો મત્સર કરવાનો જાતિધર્મ છે. તેઓનાં આવાં કઠોર વચનેથી વિલખા થયેલા અને ક્રોધાયમાન થયેલા શુદ્ધભટે તે સભાની સાક્ષ આવી રીતે પ્રતિજ્ઞા કરી કે–જે જિનોક્ત ધર્મ સંસારસમુદ્રને તારનાર ન હોય, સર્વજ્ઞ તાર્થ કરઅહંતે જે આખદેવ ન હોય, જ્ઞાન, દર્શન અને ચારિત્ર તે જ જે મોક્ષનો માર્ગ ન હોય અને જગતમાં જે એવું સમકિત ન હોય તે આ મારો પુત્ર દગ્ધ થઈ જાઓ અને મેં કહ્યું છે તે સર્વ ખરું હોય તે આ બળતો અગ્નિ મારા પુત્રને માટે જળની જેમ શીતળ થઈ જાઓ.” એમ કહીને કોધથી જાણે બીજે અગ્નિ હોય તેવા તે સાહસિક વિપ્રે પોતાના પુત્રને બળતા અગ્નિમાં નાંખે. તે વખતે “અરેરે આ અનાર્ય વિપ્રે પિતાના બાળકને મારી નાંખે.” આવી રીતે આક્રોશ કરતી તે પર્ષદા બ્રાહ્મણની તરફ ઘણે તિરસ્કાર બતાવવા લાગી. તેટલામાં ત્યાં રહેલી કઈ સમ્યગદશનવંત દેવીએ તે બાળકને ભ્રમરની જેમ પદ્મની અંદર ઝીલી લીધો; અને જવાળાઓની જાળથી વિકરા એવા તે બળતા અગ્નિની દાહશક્તિ હરી લીધી; તેમજ તે પુત્રને જાણે ચિત્રસ્થ હોય તેમ કરી દીધું. તે દેવીએ પૂર્વે મનુષ્યપણુમાં સંયમની વિરાધના કરી હતી તેથી મૃત્યુ પામીને તે યંતરી થઈ હતી. તેણે કઈ કેવળીને પિતાને બધિલાભ કયારે થશે એમ પૂછ્યું હતું. એટલે કેવળીએ કહ્યું હતું કે-હે અનઘે ! તું સુલભધિ થઇશ, પણ તારે તે સમકિતની પ્રાપ્તિને માટે સમકિતની ભાવનામાં સારી રીતે ઉદ્યોગનિઝ થવું.” એ વચન હૃદયમાં હારયષ્ટિની જેમ નિત્યે ધારણ કરતી તે ફરતી હતી. તેણે સમકિતના માહાસ્યને માટે આ વખતે બ્રાહ્મણના પુત્રની રક્ષા કરી. આ પ્રમાણેના જૈન ધર્મના પ્રભાવને પ્રત્યક્ષ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ સમકિતને મહિમા સર્ગ જ છે જોઈને વિરમય પામવાથી નેત્રને વિકરવા કરતાં તે બ્રાહ્મણ જન્મથી માંડીને અપૂવી થયા.--અર્થાત્ પૂર્વે કદિ પણ નહીં દીઠેલું આજે દીઠું એવા થયા. શુદ્ધભટે ઘેર જઈ પોતાની સ્ત્રીને તે વાત કરી અને સમકિતના પ્રભાવના પ્રત્યક્ષ અનુભવથી તે બ્રાહ્મણીને ઘણો હર્ષ થયે; પરંતુ વિપુલા ગણિનીના ગાઢ સંસર્ગથી વિવેકવાળી થયેલી બ્રાહ્મણી બેલી--“અરે ! ધિક્કાર છે ! આ તમે શું કર્યું ? પમકિતને ભજનાર કોઈ દેવતા સમીપ હેવાથી તમારું મુખ ઉજવળપણને પ્રાપ્ત થયું, પરંતુ એ તમારા કેપની ચપળતા છે. કદાપિ તે વખતે સમક્તિને પ્રભાવ પ્રગટ કરનાર કોઈ દેવતા સમીપ ન હોત તો તમારે પુત્ર દગ્ધ થઈ જાત અને લોક જૈનધર્મની નિંદા કરત જો કે તેમ થવાથી કાંઈ જિનપ્રણીત ધર્મ અપ્રમાણ થવાને નહોતો. એ પ્રસંગે પણ જેઓ “જૈનધર્મ અપ્રમાણે છે એમ બેલે તેઓને વિશેષ પાપી સમજવા; પરંતુ મૂર્ખ માણસ પણ જેવું તમે કયું તેવું કરે નહીં. અથવા તો મૂર્ખ મનુષ્ય જ એવું કામ કરે, માટે હે આર્યપુત્ર ! હવે પછી આવું અવિચારિત કાર્ય ન કરશે.” એમ કહીને પિતાના ભર્તારને સમક્તિમાં સ્થિર કરવાને માટે એ સ્ત્રી અમારી સમીપ લાવેલી છે. એ જ વિચાર મનમાં લાવીને આ બ્રાહ્મણે અમને પૂછ્યું અને “આ સમકિતનો જ પ્રભાવ છે. એમ અમે કહ્યું. આ પ્રમાણેના ભગવાનનાં વચન સાંભળીને ઘણું પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા અને સ્થિરધમી થયા. શુદ્ધભટે ભટ્ટિની સાથે ભગવાનની પાસે દીક્ષા લીધી અને અનુક્રમે તે બંને કેવળજ્ઞાન પામ્યા. જગતના અનુગ્રહમાં એકતાનવાળા અને ચક્રીની જેમ આગળ ચાલતા ધર્મચકથી શોભતા ભગવાન અજિતસ્વામી દેશના પૂર્ણ કરી તે સ્થાનકથી નીકળી પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. ४ इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये द्वितीये पर्वणि ४ श्रीअजितस्वामिदीक्षाकेवलवर्णनो नाम तृतीयः सर्गः ॥३॥ કે સગ ૪ થો. પછ૪ અહીં સગરરાજાના શસ્ત્રમંદિરમાં સુદર્શન નામે ચક્રરત્ન ઉત્પન્ન થયું. તે ચક્રની ધારા સુવર્ણમય હતી, તેના આરા લેહિતાક્ષ ૨ત્નના હતા અને વિચિત્ર સુવર્ણમાણિજ્યની ઘટિકાઓની જાળથી તે શોભતું હતું. તે ચક નાંદીઘોષ સહિત હતું, નિર્મળ મુક્તાફળથી સુંદર હતું, તેની નાભિ વજરત્નમય હતી. ઘુઘરીઓની શ્રેણીથી મનહર લાગતું હતું, સર્વ તુનાં પુપની માળાથી અચિંત કરેલું હતું, ચંદનના વિલેપનવાળું હતું, એક હજાર યક્ષેએ અધિછિત હતું અને આકાશમાં અધર રહ્યું હતું-જાણે સૂર્યનું મંડળ હોય તેમ જવાળાઓની પંક્તિથી વિકરાળ એવા તે ચક્રને પ્રગટ થયેલ જોઈને આયુધાગારના ઉપરી પુરુષે તેને નમસ્કાર કર્યો. પછી વિચિત્ર પુષ્પમાળાઓથી ચક્રને પૂછ હર્ષવંત થઈને તેણે સત્વર સગરરાજાને નિવેદન કર્યું. તે સાંભળી ગુરુના દર્શનની જેમ Page #320 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જી. દિગવિજયાથે પ્રયાણ. ૨૯૫ સગરરાજાએ સિંહાસન, પાદપીઠ અને પાદુકા તત્કાળ છેડી દીધા, કેટલાક પગલાં તેની સામાં ચાલી ચકને મનમાં ધારીને તેણે નમસ્કાર કર્યો. શસ્ત્રજીવીઓને પોતાનાં શસ્ત્રો દેવરૂપ છે. પછી સિંહાસન પર બેસીને ચક્રની ઉત્પત્તિ નિવેદન કરનારા તે પુરુષને પિતાના અંગમાં રહેલાં સર્વ આભૂષણે તેમણે પારિતોષિકમાં આપ્યાં. ત્યારપછી પવિત્ર જળથી મંગળસ્નાન કરીને રાજાએ દિવ્ય વસ્ત્રાલંકાર ધારણ કર્યા અને રાકરત્ન પૂજવાને પોતે પગે ચાલતા ચાલ્યા; કારણ કે પગથી ચાલીને સામે જવું તે પૂજાથી પણ અધિક છે. કિંકરોની જેમ દોડતા, અટકી જતા અને પડી જતા રાજાઓ સંભ્રમથી તેની પછવાડે ચાલ્યા; પૂજાદ્રવ્ય હાથમાં લઈ કેટલાક સેવક પુરુષો નહીં બોલાવ્યા છતાં પણ તેમની પાછળ ચાલ્યા; કારણ કે અધિકારીઓને પોતાના અધિકારનો પ્રમાદ ભય ઉત્પન્ન કરે છે. દેવ સહિત વિમાનની જેમ ચળકતા દિવ્ય તેજવાળા તે ચક્ર સહિત શસ્ત્રાગારમાં સગરરાજા આવ્યા. રાજાએ ગગનરત્ન જેવા તે ચક્રરત્નને જોતાં જ પાંચ અંગથી પૃથ્વીને સ્પર્શ કરી નમસ્કાર કર્યો. હાથમાં મહસ્તર લઈને મહાવત જેમ શય્યામાંથી ઉઠેલા હાથીનું માર્જન કરે તેમ તેણે ચકનું માર્જન કર્યું. જળના કુંભ ભરીને લઈ આવતા પુરુષો પાસેથી જળ લઈને દેવપ્રતિમાની જેમ ચકને સ્નાન કરાવ્યું. તેના ઉપર તેને અંગીકાર કરવા માટે લગાડેલા પિતાના હસ્તની શોભાને અનુસરતા ચંદનનાં તિલક કર્યા. વિચિત્ર પુષ્પોની માળાથી જળલફમીના પુષ્પગ્રહ જેવી ચક્રરત્નની પૂજા કરી અને પછી ગંધ અને વાસચૂર્ણ, પ્રતિષ્ઠાને સમયે દેવપ્રતિમાની ઉપર આચાર્ય ક્ષેપન કરે તેમ ચક ઉપર ક્ષેપન કર્યા. દેવતાને ગ્ય મહામૂલ્યવાળાં વસ્ત્રાલંકારોથી રાજાએ પોતાના શરીરની જેમ ચકરનને અલંકત કર્યા. આઠ દિશાઓની શ્યલકમીને આકર્ષણ કરવાને માટે અભિચારમંડળ હોય તેવાં આઠ મંગળ ચક્રની આગળ આલેખ્યાં. પંચવણી પુષ્પોથી તેની પાસે વસંતની જેમ શ્રેષ્ઠ ગંધવાળે ઉપહાર (ઢગલો) કર્યો. તેની આગળ કપૂર અને અગુરુવાળે ધૂપ દહન કર્યો. તેના ધૂમથી રાજા જાણે કસ્તુરીનું વિલેપન કરતો હોય તેમ જણાવા લાગ્યા. પછી ચકને ત્રણ પ્રદક્ષિણા કરી જરા પાછા હઠી ચકીએ જયલક્ષમીને જન્મવાના સમુદ્રરૂપ ચક્રને ફરીથી નમસ્કાર કર્યો, અને નવી પ્રતિષ્ઠા કરેલા દેવને સંબંધે કરે તેમ તે ચકરત્નને ચકીએ અષ્ટાબ્લિક ઉત્સવ કર્યો. નગરીની પાદરદેવીની જેમ સર્વ પૌરકોએ પણ મટી ઋદ્ધિથી ચકને પૂજા મહોત્સવ કર્યો. પછી દિગૂયાત્રા કરવાને ચકે જાણે વિચાર બતાવ્યો હોય તેમ ઉત્સુક થઈ રાજા પિતાને સ્થાને ગયા, અને ગંગામાં જેમ અરાવત હસ્તિ સ્નાન કરે તેમ સગરરાજાએ સ્નાનગૃહમાં જઈ પવિત્ર જળથી સ્નાન કર્યું. પછી રત્નસ્તંભની જેમ દિવ્ય વસ્ત્રથી પોતાના દેહને સાફ કરી રાજાએ ઉજજવળ દિવ્ય વ ધારણ કર્યા. ગંધકારિકાઓ આવીને ચંદ્રિકાને રસ કરેલો હોય તેવા નિર્મળ ગશીર્ષચંદનના રસવડે રાજાને અંગરાગ (વિલેપન) કરવા લાગી. પછી રાજાએ પોતાના અંગના સંગથી અલકાને અલકત કય IFપણે પણ ઉત્તમ સ્થાનને પામીને વધારે શોભા પામે છે. પછી મંગલિક મુહુર્ત પુરોહિતે જેને મંગલ કર્યું છે એ રાજા ખરત્નને ધારણ કરી દિયાત્રા કરવાને માટે ગજરત્ન ઉપર આરૂઢ થયા. સેનાપતિ અશ્વરત્ન ઉપર બેસી, ૧ સૂર્ય. ૨ મોરપીંછાદિની પીંછી. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ચક્રીનું માગધકુમાર દેવને સાધવું. સર્ગ ૪ થે. હાથમાં દંડરત્ન લઈ રાજાની આગળ ચાલ્યો. સવ ઉપદ્રવ-ઝાકળને હરણ કરવામાં દિનરત્ન સમાન પુરોહિતરત્ન રાજાની સાથે ચાલ્યો. ભેજનદાનમાં સમર્થ અને સિન્યને મુકામે મુકામે ગૃહને અધિપતિ એવો ગૃહીરત્ન જાણે જંગમ ચિત્રરસ નામનું કલ્પવૃક્ષ હોય તેમ સગર રાજાની સાથે ચાલ્યો. તત્કાળ નગર વિગેરેને રચવામાં સમર્થ, પરાક્રમવાળે, વિશ્વકર્મા સદશ વદ્ધકીરત્ન પણ રાજાની સાથે ચાલે. ચક્રવતીના કરસ્પર્શથી વિસ્તાર પામવાવાળા છત્રરત્ન અને ચર્મરત્ન અનુકળ પવનના સ્પર્શથી જેમ વાદળ ચાલે તેમ સાથે ચાલ્યા. અંધકારને નાશ કરવામાં સમર્થ એવા મણિ અને કાંકિણીરત્ન જંબુદ્વીપના લઘુ રૂપ થયેલા જાણે બે સૂર્ય હોય તેમ સાથે ચાલ્યા. બહુ દાસીઓના પરિવારવાળું અંતાપુર ત્રીયારાજ્યથી આવ્યું હોય તેમ ચક્રીની છાયાની જેમ સાથે ચાલ્યું. દિશાઓને પ્રકાશ કરતું હોવાથી દૂરથી જ દિગ્વિજયને સ્વીકાર કરતું ચક્રરત્ન ચક્રવર્તીના પ્રતાપની જેમ તેમની આગળ પૂર્વાભિમુખ ચાલ્યું. પુષ્કરાવત્ત મેઘના શબ્દની જેવા પ્રયાણું વાજિંત્રના શબ્દોથી દિગગજેને ઉત્કણું કરતે, ચક સાથે ચાલતા અશ્વોની ખરીઓથી ઉખડીને ઊડેલી રજવડે સંપુટપુટની જેમ ઘાવાભૂમિને એક કરતે, રથ અને હસ્તિ ઉપર રહેલી વજાઓના અગ્રભાગમાં રચેલા પાડીને જાતિના મગરાદિથી જાણે આકાશરૂપી મહાસમુદ્રને જલજંતુ સહિત કરતે હોય તેમ જણ, સાત બાજુએ ઝરતા મદજળની ધારાવૃષ્ટિથી શેભતા હાથીઓની ઘટાના સમૂહથી દુનિને બતાવતે, ઉત્સાહથી ઠેકડા મારતા હોવાથી જાણે સ્વર્ગમાં ચડવાને ઈચ્છતા હોય તેવા કોટીગમે પાયદળેથી પૃથ્વીને ચોતરફ ઢાંકી દેતે, સેનાપતિની જેમ આગળ ચાલતા અસહ્ય પ્રતાપવાળા અને સર્વત્ર અંકુઠિત શકિતવાળા ચક્રરત્નથી શોભતે, સેનાનીએ ધારણ કરેલા દંડર–વડે હળથી ક્ષેત્રભૂમિની જેમ સ્થલાદિકમાં વિષમ થયેલી પૃથ્વીને સમર કરતો અને દરરોજ એક એક યેજનના પ્રયાણુથી ભદ્રદ્વીપની જેમ લીલાવડે રસ્તાને કાપતો એ ઈન્દ્રતુલ્ય મહારાજા કેટલાક દિવસોએ પૂર્વ દિશામાં ગંગાનદીના મુખ ઉપર તિલકસદશ માગધક્ષેત્ર સમીપે આવી પહોંચે. ત્યાં સગરચક્રીની આજ્ઞાથી વહેંકીરને વિનીતાનગરીને જાણે અનુજ બંધુ હોય તે સ્કંધાવાર રચ્યું. આકાશ સુધી ઊંચી અને વિશાળ એવી અનેક હસ્તિશાળાઓથી, મોટી ગુફાઓના જેવી હજારે અશ્વશાળાઓથી, વિમાનની જેવી હવેલીઓથી, મેઘની ઘટા જેવા મંડપથી, જાણે એક બીજાએ કરી હોય તેવી સરખી આકૃતિવાળી દુકાનોથી અને ગાટક વિગેરેની રચનાથી રાજમાર્ગની સ્થિતિને બતાવતે તે સ્કંધાવાર શોભતે હતે. નવ જન તેને વિસ્તાર હતું અને બાર યેાજન તેની લંબાઈ હતી. ત્યાં પૌષધશાળામાં રાજાએ માગધતીર્થકુમારદેવનું મનમાં ધ્યાન કરીને અઠ્ઠમતપ કર્યું, અને ત્રણ દિવસ પર્યત સર્વ નેપથ્ય છડી, દર્ભના સંતારાને આશ્રય કરી, શસ્ત્ર રહિત અને બ્રહ્મચારી થઈ જાગ્રતપણે રહ્યા. અઠ્ઠમતપ પૂર્ણ થયું એટલે રાજાએ પૌષધગ્રહથી નીકળી પવિત્ર જળથી સ્નાન કર્યું. પછી પાંડુવર્ણ ધ્વજાએ ઢંકાયેલા, નાના પ્રકારના હથિયારોથી ભરેલો હોવાથી ફીણ અને જલજંતુવાળા સમુદ્રની જેવા જણાતા. ચારે બાજુ લટક્તી ચાર દિવ્ય ઘંટાઓથી, ચાર ચંદ્રસૂર્યોથી જેમ મેરુ શોભે તેમ શોભતા અને ઉચ્ચશ્રવા અશ્વની જેવા ૧ સૂર્ય. ૨ આકાશ અને પૃથ્વીને. ૩ સપાટ, ૪ ના ભાઈ ૫ છાવણું. ૬ ચક્ર પણાને વેશ, ૭ ઇન્દ્રને અસ્વ. Page #322 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જુ વરદામકુમાર દેવનુ સાધવું. ૨૯૭ ઉદ્ધત ગ્રીવાવાળા ઘોડાઓ જેને જોડેલા છે એ જે મહારથ તે ઉપર આરૂઢ થયા. હાથી, ઘોડા, રથ અને પાયદલરૂપ ચતુરંગ સેનાથી ચાર પ્રકારની નીતિવડે જેમ શેભે તેમ શેલભતા, માથા ઉપર એક છત્ર અને પડખે બે ચામર મળી ત્રણ વાનાથી જાણે ત્રણ જગતમાં વ્યાપતા યશરૂ૫ વલ્લીઓના ત્રણ અંકુરો હોય તે વિરાજતા એ રાજા હાથમાં ધનુષ ધારણ કરીને સમુદ્રમાં રથના પૈડાની નાભિ જેટલા ઊંડા જળમાં રથ સહિત પિઠા. પછી જયલક્ષમીરૂપ નાટિકાની નાદીરૂપ ધનુષની પણછ તેણે હાથવતી બજાવી, અને ભંડારમાંથી રત્ન ગ્રહણ કરે તેમ ભાથામાંથી એક બાણ ખેંચ્યું. પછી ધાતકીખંડના મધ્યમાં રહેલા ઈશ્વાકાર પર્વતની જેવા તે બાણને ધનુષ સાથે જોડયું. પિતાના નામથી અંકિત થયેલા અને કર્ણને આભૂષણપણને પામેલા એ સુવર્ણનાં તીણુ બાણને રાજાએ કહ્યું સુધી ખેંચ્યું, અને આકાશમાં ગરૂડની જેમ પાંખેથી સુસવાટ કરતું તે બાણ માગધતીર્થના અધિપતિ તરફ છેડયું. નિમેષમાત્રમાં બાર જન સમુદ્ર ઓળંગીને તે બાણ માગધતીથકુમારદેવની સભામાં જઈને પડયું. અકાળે વિદ્યુત્પાતની જેમ પડેલા તે બાણને જોઈને તત્કાળ ભ્રકુટીના ભંગવડે ભયંકર એ દેવ કોપાયમાન થયું. પછી જરા વિચાર કરી પોતે ઊઠી તે બાણ હાથમાં લીધું એટલે તેમાં સગરચક્રીને નામાક્ષર જોવામાં આવ્યા. હાથમાં બાણ રાખી ફરીથી પિતાના સિંહાસન ઉપર બેઠે અને ગંભીર ગિરાથી પિતાની સભામાં આ પ્રમાણે બે-“જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં સગર નામે હાલ બીજા ચક્રવત્તી થયેલ છે. થઈ ગયેલા, થવાના અને વર્તતા એવા મગધપતિઓએ ચક્રવતીઓને ભેટ કરવી તે તેમનું અવશ્ય કૃત્ય છે.” આવી રીતે કહીને ભેટ/વડે ભૂત્યની જેમ આચરણ કરતે એ ભાગધપતિ વિનય સહિત સગરચક્રીની સામે આવ્યું. તેણે આકાશમાં રહીને ચક્રીએ મૂકેલું બાણ તથા હાર, બાજુબંધ, કર્ણાભરણ, કટકાદિક આભૂષણે, નેપચ્ય અને દેવદૂષ્ય વરો રાજાને અર્પણ કર્યા. વાર્તિક જેમ રહેંદ્રને આપે તેમ માગધતીર્થનું જળ તેણે રાજાને અર્પણ કર્યું. પછી પદ્મકશ જેવી અંજલિ જેડીને . તેણે ચક્રવત્તીને કહ્યું-“આ ભરતક્ષેત્રમાં પૂર્વ દિશાના પ્રાંતભાગમાં એક સામંતની જેમ હું તમારે આદેશકારક થઈને રહેલો છું.' ચક્રીએ તેને ભૂત્યપણે કબૂલ રાખીને પોતાના દુર્ગપાલની જેમ સત્કારપૂર્વક વિદાય કર્યો. પછી ઉદય પામતા સૂર્યની જેમ પોતાના તેજથી દિશાઓને પૂરી દેતા સગરચક્રી સમુદ્રમાંથી રથ સાથે નીકળ્યા. ત્યાંથી પિતાની છાવણમાં આવીને રાજાઓમાં ગજેંદ્ર સમાન તે મહારાજાએ નાન અને દેવાર્ચનપૂર્વક પરિવાર સહિત પારણું કર્યું. અને ત્યાં માગધતીર્થના અધિપતિને અષ્ટાબ્લિકા ઉત્સવ કર્યો, કારણ કે સેવકોનું માહાત્મ્ય સ્વામી જ વધારે છે. ત્યારપછી સર્વ દિગ્ગવિજયની કમીઓને અર્પણ કરવામાં જામીન સમાન ચક્રરત્ન દક્ષિણદિશા તરફ ચાલ્યું. પિતાના સૈન્યથી પર્વત સહિત પૃથ્વીને ચલાયમાન કરતા ચકવસ્તી દક્ષિણ અને પશ્ચિમદિશાના મધ્યમાર્ગે ચક્રની પછવાડે ચાલ્યા. સર્વ દિગ્વિજય કરવામાં ૬૮ પ્રતિજ્ઞાવાળા સગરરાજા માર્ગમાં કેટલાએક રાજાઓને વૃક્ષોને જેમ પવન ઉખેડી નાંખે તેમ રાજ્યથી ઉઠાડી મૂકતા હતા, કેટલાએકને શાળીના છોડની જેમ પાછા રાજ્ય ઉપર બેસાડતા હતા, જાણે ઊંચા કીર્તિભ હોય તેવા કેઈને રાજ્ય ઉપર નવા ૧ સામ, દામ, ભેદ ને દંડ. A - 38 Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ પ્રભાસદેવનું સાધવું. સગ જ છે બેસારતા હતા, વેતસજાતનાં વૃક્ષોને નદીનું પૂર નમાવી દે તેમ કેઈને નમાવીને છોડી મૂકતા હતા, કેટલાએકની આંગળીઓને છેદતા હતા, કોઈની પાસેથી રત્નનો દંડ ગ્રહણ કરતા હતા, કેઈની પાસેથી હાથી, ઘોડા છેડાવતા હતા અને કોઈના છત્રો મૂકાવતા હતા–એમ કરતાં કરતાં અનુક્રમે તે દક્ષિણ સમુદ્રને કિનારે આવી પહોંચ્યા. ત્યાં હાથીના સ્કંધ ઉપરથી ઉતરી ક્ષણવારમાં થયેલી છાવણીની અંદર ઇંદ્ર જેમ વિમાનમાં વાસ કરે તેમ ચકવતીએ એક વાસગૃહમાં નિવાસ કર્યો, અને પૌષધશાળામાં જંઈ અઠ્ઠમતપ કરી વરદામ નામના ત્યાંના અધિષ્ઠાયક દેવનું ધ્યાન કરી પૌષધ ધારણ કરીને રહ્યા. અષ્ટમભક્તની પ્રાંતે પૌષધ. વ્રત પારીને સૂર્યમંડલમાંથી લાવેલા હોય તેવા રથમાં બેઠા. જેમ રયે છાશ એરવાની ગળીમાં પ્રવેશ કરે તેમ રથવડે તેમણે રથની નાભિ સુધી સમુદ્રજલનું અવગાહન કર્યું. પછી ધનુષ્ય ઉપર પણછ ચડાવીને ત્રાસથી વિહળ થયેલા અને કર્ણ નમાવીને રહેલા જલચરેએ ભયબ્રાંતપણે સાંભળે એ ટંકાર કર્યો અને વાદી જેમ રાફડામાંથી સપને પકડે તેમ ભયંકરમાં પણ ભયંકર એવું એક બાણ ભાથામાંથી ગ્રહણ કર્યું. તે બાણને ધનુષ ચડાવી કાંઈ વિજ્ઞપ્તિ કરવાને આવેલા સેવકની જેમ પિતાના કાન પાસે લાવીને ઈન્દ્ર જેમ પર્વત ઉપર વજ નાંખે તેમ વરદામપતિના સ્થાન તરફ નાખ્યું. પિતાની સભામાં બેઠેલા વરદામકુમાર દેવની આગળ અકાળે મગરના આઘાત જેવું તે બાણ આવીને પડયું. આ અકાળે કાળે કેનું પાનીયું ઉખેળ્યું ?' એમ બેલતા વરદામપતિએ ઊઠીને તે બાણું ગ્રહણ કર્યો, પણ તેની ઉપર સગરરાજાના નામાક્ષરો જોઈને સf જેમ નાગદમની ઔષધિને જોઈ શાંત થઈ જાય તેમ તે શાંત થઈ ગયું અને તેણે પિતાની સભામાં આ પ્રમાણે કાં– “જબૂદ્વીપમાં ભરતક્ષેત્રની અંદર સગર નામે બીજા ચક્રવતી ઉત્પન્ન થયા છે. વિચિત્ર વથી અને મહામૂલ્યવાળાં રત્નાલંકારોથી ઘેર આવેલા દેવની જેમ એ ચક્રવતી મારે પૂજવા ગ્ય છે. એવી રીતે કહી, ભેટ લઈને તત્કાળ તે રથમાં રહેલા ચક્રવત્તીની પાસે આવી અંતરીક્ષમાં ઊભે રહ્યો. મુગટરત્ન, મોતીની માળાઓ, બાજુબંધ અને કડાં વિગેરે ભંડારીની પેઠે તેણે અર્પણ કર્યા અને તે બાણ પણ પાછું આપ્યું. પછી કહ્યું કે આજથી ઈદની જેવા મારા દેશમાં પણ હું તમારે આજ્ઞાકારી થઈને વરદામતીર્થના અધિપતિપણે રહીશ.' કૃતજ્ઞ એવા ચક્રવત્તીએ તેની ભેટ લઈ, તેનું વચન સ્વીકારી, તેનો સત્કાર કરીને વિદાય કર્યો. પછી જલાડાને જોઈ જેના રથના ઘોડા હેકારવ કરી રહ્યા છે એવા ચક્રવતી ચક્રના માર્ગને અનુસરી ત્યાંથી પાછા વળ્યા અને પિતાની છાવણીમાં આવી, રથમાંથી ઉતરી, સ્નાન તથા જિનપૂજા કરી અઠ્ઠમતપનું પારણું કર્યું. પછી વરદામકુમારને માટે અષ્ટાબ્લિક ઉત્સવ કર્યો; કારણ કે ઈશ્વરી પુરુષો પોતાના ભકતોનું માન વધારનારા હોય છે. ત્યાંથી ચક્રરત્નના માર્ગને અનુસરી તે પૃથ્વીપતિ સિન્યની રજથી સૂર્યને ઢાંક્તા પશ્ચિમ દિશા તરફ ચાલ્યા. ગરુડ બીજા પક્ષીઓને નસાડે તેમ દ્રાવિડ દેશના રાજાઓને નસાડતા, સૂર્ય જેમ ઘુવડને અંધ કરે તેમ આંધ્રદેશના રાજાઓને અંધ કરતા, ત્રણ જાતનાં ચિહ્નોથી (વાત, પિત્ત અને કફનાં વિકાર ચિહ્નથી) પ્રાણીની જેમ કલિંગદેશના રાજાઓનાં રાજ્યચિહ્નો છેડાવતા, દર્ભના સંસ્કારમાં રહ્યા હોય તેમ વિદર્ભ દેશના રાજાઓને નિસત્ત્વ કરતા, કાપડીઓ જેમ સ્વદેશનો ત્યાગ કરે તેમ મહારાષ્ટ્ર દેશના રાજા અને રાષ્ટ્ર, (દેશ) નો ત્યાગ કરાવતા, બાણેથી આંક કાઢેલા ઘોડાઓની જેમ કેકણ દેશના રાજાઓને બાથી અંક્તિ કરતા. તાપસની જેમ લાટ દેશના રાજાને લલાટ ઉપર અંજલિ Page #324 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જુ સિંધુદેવી, વૈતાત્યાદ્રિકુમાર તથા કૃતમાલદેવનું સાધવું ૨૯૯ રાખનારા કરતાં, મોટા કાચબાઓની જેમ કચ્છ દેશના સમગ્ર રાજાઓને ચેતરફથી સંકેચ કરાવતા અને ફૂર એવા સોરઠ દેશના રાજાઓને દેશની પેઠે પિતાને વશ કરતા મહારાજા ચક્રવત્તી અનુક્રમે પશ્ચિમ સમુદ્રના કિનારા ઉપર આવ્યા. ત્યાં છાવણી નાંખી પ્રભાસતી થના અધિષ્ઠાયક દેવને હૃદયમાં ધારણ કરી, અઠ્ઠમતપ આદરી પૌષધશાળામાં તેમણે પૌષધ ગ્રહણ કર્યો. અઠ્ઠમને અંતે સૂર્યની જેમ મોટા રથ ઉપર બેસી ચક્રવત્તીએ રથની નાભિ સુધી સમુદ્રજળમાં પ્રવેશ કર્યો. પછી બાણુના પ્રયાણના કલ્યાણકારી જય. વાજિંત્રના શબ્દની જેવો ધનુષ ઉપર પણછ ચડાવીને ટંકાર શબ્દ કર્યો અને પ્રભાસતીર્થના દેવના નિવાસની સામું સંદેશહારી (સંદેશ લઈ જનાર ડૂતની જેવું પોતાના નામથી અંક્તિ બાણ મૂકયું. ગરુડ જેમ ઝાડ ઉપર ચડે તેમ તે બાણ બાર એજન કરી રહેલી પ્રભાસ દેવની સભામાં આવીને પડયું. બુદ્ધિવંતમાં શ્રેષ્ઠ એવા તે દેવે બાણને જોઈ તેમાં સગરચકીના નામના વણે વાંચ્યા કે તરત જ ભેટ ગ્રહણ કરી તે બાણને સાથે રાખી અતિથિ થયેલા ગુરુની સામે જાય તેમ પ્રભાસપતિ ચક્રવત્તીની સામે ગયો અને આકાશમાં રહીને મુગટ, મણિ, પદક કડાં, કટિસૂત્ર, બાજુબંધ અને તે બાણ ચકવરીને અર્પણ કર્યા. પછી નમ્ર થઈ વિનીતાપતિને કહ્યું--હે ચક્રવતી ! આજથી મારા સ્થાનમાં હું આપને આજ્ઞાકારી થઈને રહીશ.” પછી ચકવત્તી એ ભેટ ગ્રહણ કરી, આદરથી બેલાવી, પ્રભાસ પતિને એક સત્યની જેમ વિદાય કર્યો. ત્યાંથી પિતાની છાવણીમાં પાછા આવી, સ્નાન તથા જિનાર્ચન કરી પરિવાર સાથે અષ્ટમભક્તનું પારણું કર્યું અને પ્રસન્ન થયેલા ચક્રીએ વરદામપતિની જેમ પ્રભાસપતિને પણ અષ્ટાબ્લિકત્સવ કર્યો. ત્યાંથી ચક્રની પછવાડે પાછી વળતી નદીની જેમ પિતાની સેના સાથે સિંધુના દક્ષિણ તટથી પૂર્વાભિમુખ ચાલ્યા. માર્ગમાં સિંધુદેવીના મંદિરની નજદિક આકાશમાં તરતના ઉતરેલા ગંધર્વનગરની જેવી પિતાની છાવણી નાંખી અને સિંધુદેવીને મનમાં ધારીને અષ્ટમ તપ કર્યો, તેથી સિંધુ દેવીનું રત્નાસન કંપાયમાન થયું. અવધિજ્ઞાનથી ચકી આવ્યા એમ દેવીએ જાણ્યું કે તરતજ ભક્તિપરાયણ તે દેવી હાથમાં ભેટ લઈ સામે આવી અને આકાશમાં રહીને ભંડારની જેવા એક હજાર ને આઠ રનના કુંભ, મણિરત્નોથી વિચિત્ર બે સેનાનાં ભદ્રાસન, બાજુબંધ અને અડાં વિગેરે રત્નના અલંકાર તથા દેવદૂષ્ય વસ્ત્રો ચક્રવતીને અર્પણ કર્યા. પ્રાંતે તેણે કહ્યું- હે નરદેવ ! તમારા દેશમાં રહેનારી હું તમારી દાસીની જેમ વતીશ, મને આજ્ઞા કરો.” અમૃતના ગંડૂષની જેવી વાણીથી તેને સત્કાર કરી વિદાય કરીને ચક્રવતીએ અઠ્ઠમતપનું પારાણું કર્યું, અને પછી પૂર્વની જેમ સિંધુદેવીને અષ્ટાબ્લિકા ઉત્સવ કર્યો, કારણ કે મોટી રદ્ધિવાળા મહાત્માઓને પગલે પગલે ઉત્સવ હોય છે. પિતાની બંધનશાળામાંથી જેમ હૃતિ નીકળે તેમ લહમીના ધામરૂપ આયુધશાળામાંથી નીકળીને ચક્ર ત્યાંથી ઉત્તરપૂર્વના મધ્યમાં ચાલ્યું. તેની પછવાડે જતાં ચકવરી કેટલાએક દિવસે તાત્ય મહાગિરિના દક્ષિણ નિતંબને પ્રાપ્ત થયા. વિદ્યાધરના નગરની જેવી ત્યાં છાવણી નાંખીને તેમણે વૈતાઢયકુમારને મનમાં ધારી અષ્ઠમ તપ કર્યો. ચક્રવતીને અઠ્ઠમ તપ પૂરા થયા એટલે વૈતાઢયાદ્રિકુમારદેવનું આસન કંપાયમાન થયું. અવધિ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ સેનાપતિએ સિંધુ નદીના પશ્ચિમ નિકૂટને સાથે સર્ગ ૪ થે, જ્ઞાનથી તેણે ભરતાદ્ધની અવધિ ઉપર આવેલા સગર ચકીને જાણ્યા. તેમની સમીપે આવીને દિવ્ય રન. વીરાસન, ભદ્રાસન અને દેવદુષ્ય વસ્ત્રો આકાશમાં રહીને આપ્યાં. વળી હર્ષ પામીને મહારાજાને સ્વસ્તિવાચકની પેઠે “ઘણું જ ! ઘણે આનંદ પામે ! અને ઘણે કાળ વિજય પામે ! એમ આશીર્વચન કર્યું. પિતાના પ્રિય બાંધવની જેમ તેને ગૌરવતાથી બેલાવી ચક્રવત્તીએ વિદાય કર્યો અને અઠ્ઠમ તપનું પારણું કર્યું તેમજ પિતાના પ્રસાદરૂપી પ્રાસાદમાં સુવર્ણકલશ સમાન તેને અષ્ટાબ્લિક ઉત્સવ કર્યો. પછી ચક્રને અનુસરી તમિસા ગુફાની પાસે જઈને તેની સમીપે સિંહની જેમ છાવણી કરી નિવાસ કર્યો. ત્યાં કૃતમાલ નામના દેવને મનમાં ધારીને અઠ્ઠમતપ કર્યું. મહાન પુરુષો પણ કરવા યોગ્ય કાર્યને છોડતા નથી. અઠ્ઠમ તપનું ફળ પરિણામ પામ્યું એટલે તેનું આસન કંપ્યું. તેવા પુરુષોનો અભિગ થતાં પર્વતો પણ કપે છે. કૃતમાલદેવ અવધિજ્ઞાનથી ચક્રવત્તીને આવેલા જાણી સ્વામીની પાસે આવે તેમ આકાશમાં આવી ઊભો રહ્યો. તેણે સ્ત્રી-રત્નને ચોગ્ય ચૌદ તિલક આપ્યાં, સારે વેષ, વસ્ત્રો, ગંધચૂર્ણ, માળા વિગેરે ભેટ કર્યા અને હે દેવ ! આપ જય પામો’ એમ કહી ચક્રવત્તીની સેવા સ્વીકારી દેવતાઓને અને મનુષ્યને ચકવતી સેવવા ગ્ય છે. ચક્રવતીએ પ્રાસાદપૂર્વક બોલાવી તેને વિદાય કર્યો અને પરિવાર સહિત અઠ્ઠમભક્તને અંતે પારણું કર્યું. ત્યાં સગરરાજાએ આદરપૂર્વક કૃતમાલ દેવને અછાન્ડિક ઉત્સવ કર્યો, કારણ કે એ કૃત્ય દેવતાઓને પ્રીતિદાયક છે.” અષ્ટાબ્લિક ઉત્સવ પૂરો થયા પછી ચક્રવતીએ પશ્ચિમ દિશાના સિંધુનિકૂટને જીતવા જવાને માટે અદ્ધ સૈન્ય સાથે સેનાપતિરત્નને આજ્ઞા કરી. સેનાપતિએ અંજલિ જેડીને પુપમાળાની જેમ એ આજ્ઞાને મસ્તક નમાવી સ્વીકારી. પછી સેનાપતિ ચતુરંગ સિન્યથી પરિવારિત થઈ હસ્તિરત્ન ઉપર ચડી સિંધુના પ્રવાહની સમીપે આવ્યું. પિતાના ઉગ્ર તેજથી જાણે ઈંદ્ર કે સૂર્ય હોય તેમ બળવાન એ તે સેનાપતિ પરાક્રમી તરીકે ભારત. વર્ષમાં વિખ્યાત હતે. સર્વ શ્લેષ્ઠ લેકની ભાષા તે જાણતો હતે, સર્વ લિપિમાં પંડિત હતા અને જાણે સરસ્વતીને પુત્ર હોય તેમ વિચિત્ર સુંદર ભાષણ કરતા હતા. આ ભરતખંડમાં રહેલા, સર્વ નિકૂટ (દેશોના અને જળસ્થળ સંબંધી કિલ્લાઓના જવાઆવવાના માર્ગને તે જાણતા હતા. જાણે શરીરધારી ધનુર્વેદ હોય તેમ સર્વ આયુધમાં તે વિચક્ષણું હતું. તેણે સ્નાન કરી પ્રાયશ્ચિત અને કૌતુકમંડલ કર્યું. શુકલપક્ષમાં જેમ ડાં નક્ષત્રો દેખાય તેમ છૂટા છૂટા મણિઓના આભૂષણે પહેર્યા, ઇંદ્રધનુષ સહિત મેઘની જેમ ધીર એવા તેણે ધનુષ ધારણું કર્યું, પરવાળાના વિસ્તારવાળા સમુદ્રની જેમ ચર્મરત્ન ધારણ કર્યું અને પુંડરીક કમલથી સરોવરની જેમ ઊંચા કરેલા દંડરત્નથી તે શોભવા લાગ્યું. ખભા ઉપર શ્રીખંડના (ચંદન) સ્થાસક (થાપા) કર્યા હોયની તેમ બે બાજુ વીંઝાતા ચામરોથી તે શોભતા હતા અને ગજવવડે વરસાદની જેમ વાજિંત્રોના નાદવડે આકાશને ગજાવતા હતે. એવી રીતે સજજ થએલા સેનાપતિએ સિંધુ નદીના પ્રવાહ પાસે આવી પિતાના હાથથી ચર્મરત્નને સ્પર્શ કર્યો, એટલે તે વૃદ્ધિ પામીને સિંધુમાં વહાણની આકૃતિવાળું Page #326 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જુ. તમિસા ગુફામાંથી બહાર નીકળવું. ૩૦૧ થઈ ગયું. તેના વડે સેનાપતિ સેના સહિત સિંધુ નદી ઊતર્યો. લેઢાને ખીલેથી જેમ ઉન્મત્ત હાથી છૂટે તેમ મહાબળવાન તે સેનાપતિ સિંધુના પ્રવાહને ઉતરીને સેના સાથે ચારે બાજુ પ્રસર્યો. સિંહલ જાતિના, બર્બર જાતિના, ટંકણુ જાતિના અને બીજા પણ ટ્વેનું તેમજ યવનદ્વીપનું તેણે આક્રમણ કર્યું. કાલમુખ, જનક અને વૈતાઢય પર્વતના મૂળમાં નાના પ્રકારની મ્લેચ્છ જાતિઓને તેણે સ્વછંદ રીતે દંડ લીધે. સર્વ દેશોમાં શ્રેષ્ઠ એવા કચ્છદેશના મોટા વૃષભની જેમ લીલાથી એ પરાક્રમી સેનાનીએ ઉપદ્રવયુક્ત કર્યો. ત્યાંથી પાછા વળી સર્વ સ્વેચ્છને જતી, ત્યાંના સપાટ મેદાનમાં જળક્રીડા કરીને નીકળેલા હસ્તિની જેમ તેણે પડાવ કર્યો. મ્લેચ્છ લોકો સંબંધી મંડબ, નગર અને ગામડાંઓના અધિપતિઓ જાણે પાસલાથી આકર્ષાયા હોય તેમ સર્વે તત્કાળ ત્યાં આવ્યા. જાતજાતના આભૂષણો, રત્ન, વસ્ત્ર, રૂપું, સોનું, ઘેડા, હાથી, રથ અને બીજી પણ જે જે શ્રેષ્ઠ વસ્તુઓ પિતાની પાસે હતી તે સર્વે જાણે થાપણું મૂકેલી પાછી આપે તેમ તેઓએ સેનાનીને અપર્ણ કરી અને અંજલી જેડીને તેઓએ કહ્યું કે-“અમે સેવકોની જેમ તેમને કર આપનારા તથા વશ રહેનારા થઈને રહીશું. તેમની ભેટ સ્વીકારીને સેનાપતિએ તેઓને વિદાય કર્યા અને પછી પૂર્વની જેમ ચર્મરત્નથી સિંધુ ઉતર્યો. ચકવત્તી પાસે આવીને તે સર્વ ચકવસ્તીને આપ્યું. શકિતવંતને પોતાની શકિતવડે જ સર્વ પ્રકારની લક્ષ્મી દાસીની પેઠે સ્વયમેવ પ્રાપ્ત થાય છે. નદીઓ જેમ સમુદ્રને મળવા આવે તેમ દૂર દૂરથી આવીને અનેક રાજાઓ જેમની સેવા કરે છે એવા ચક્રવતી ત્યાં ઘણા દિવસ છાવણી નાખીને રહ્યા. એકદા તમિસા ગુફાના દક્ષિણ દ્વારનાં કમાડ ઉઘાડવાને માટે તેમણે દંડરત્નરૂપ કુંચિકાને ધારણ કરનારા સેનાપતિને આજ્ઞા કરી. તેણે તમિસા ગુફા પાસે જઈ તેના અધિષ્ઠાયક કૃતમાળદેવને ધારી અઠ્ઠમ તપ કર્યું, કારણ કે દેવતાઓ તપથી ગ્રાહ્ય થાય છે. અમતપને છેડે સ્નાનવિલેપન કરી, શુદ્ધ વસ્ત્ર ધારણ કરી, ધૂપધાણાને હાથમાં લઈને દેવતાની સામે જાય તેમ તે ગુફા સમીપે ગયા. ગુફાને દેખતાં જ સેનાપતિએ પ્રણામ કર્યો અને દ્વારપાળની જેમ તેના દ્વાર સામે હાથમાં દંડરત્ન રાખીને ઊભા રહ્યા. ત્યાં અછાન્ડિકેત્સવ કરી, અષ્ટ મંગળિક અલેખી સેનાપતિએ ડરત્નથી તેના કમાડ ઉપર તાડન કર્યું; એટલે સડસડાટ શબ્દ કરતાં તે કમાડો સુકાયેલા શંબાના સંપુટની પેઠે ઊઘડી ગયાં. સડસડાટ શબ્દના ઘોષથી કમાડનું ઉઘડવું ચક્રવર્તીએ જાણ્યું હતું, તો પણ સેનાપતિએ પુનરુક્તિની પેઠે તે હકીક્ત નિવેદન કરો. પછી ચતરંગ સેના સહિત ચકવત્તા હસ્તિરત્ન ઉપર થઈને જાણે એક દિફપાળ હોય તેમ ત્યાં આવ્યા. હસ્તિરત્નના જમણુ કુંભસ્થળ ઉપર દીવી ઉપર દીપકની જેમ પ્રકાશમાન મણિરત્ન મૂકયું. પછી અખલિત ગતિવાળા કેસરીસિંહની જેમ ચક્રવત્તી એ ચકની પછવાડે પચાસ એજન લંબાઈવાળી તમિસા ગુફામાં પ્રવેશ કર્યો, અને તે ગુફાની બંને બાજુની ભીંત ઉપર ગોમૂત્રકાને આકારે પાચ સો ધનુષ વિસ્તારવાળા અને અંધકારનો નાશ કરવાને સમર્થ એવાં એક એક યોજનને આંતરે ઓગણપચાસ મંડળ કાકિણીરત્નથી કર્યા. (તે ઊઘાડેલું ગફાનું દ્વાર અને તેમાં કરેલા કાકિણીરત્નનાં મંડળે જ્યાં સુધી ચક્રવત્તી જીવે અથવા દીક્ષા લે ત્યાં સુધી રહે છે.) માનુષાર પર્વતની ફરતી રહેલી ચંસૂર્યની શ્રેણુને અનુસરતા તે મંડળે હોવાથી તેનાથી બધી ગુફામાં પ્રકાશ થઈ રહ્યો. પછી Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ કિરાત લેકેની મેઘકુમારદેવને પ્રાર્થના. સર્ગ ૪ થે ચક્રવતી તે ગુફાની પૂર્વ દિશાની ભીંતમાંથી નીકળીને પશ્ચિમ ભીંતના મધ્યમાં જતી ઉન્મના નિમગ્ના નામની બે સમુદ્રગામી નદીઓ આગળ આવ્યા. ઉન્મસ્રા નદીમાં નાખેલી મોટી શિલા પણ તરે છે અને નિમગ્ના નદીમાં નાખેલી તુંબડી પણ ડૂબી જાય છે. ત્યાં વહેંકી રને તત્કાળ બાંધેલી પાગવડે ચક્રવત્તી સર્વ સિન્યની સાથે ઘરના એક જલપ્રવાહની જેમ તે નદીઓ તરી ગયા. અનુક્રમે તમિસાના ઉત્તર દ્વાર પાસે આવ્યા, એટલે તેના કમાડ કમળના કેશની જેમ પિતાની મેળે ઉઘડી ગયાં. પછી હાથી ઉપર બેઠેલા સગર ચક્રવતી સૂર્ય જેમ વાદળામાંથી નીકળે તેમ પરિવાર સહિત ગુફામાંથી બહાર નીકળ્યા. ત્યાં દુખકારક છે પતન જેમનું એવા અને પિતાના ભુજમદથી ઉદ્ધત એવા આપાત જાતિના ભીલ લોકેએ સાગરની જેમ આવતા તે ચક્રવત્તીને જોયા. ચકી પિતાનાં અના પ્રકાશથી ચંદ્ર-સૂર્યને પણ તિરસ્કારનું કારણ થતા હતા, પૃથ્વીની રજથી ખેચરની સ્ત્રીઓની દષ્ટિને વિશેષ નિમેષ આપતા હતા, પિતાના સૈન્યભારથી પૃથ્વીને કંપાવતા હતા અને તેના તમલ શબ્દેથી સ્વર્ગ અને પૃથ્વીને બહેરાશ ઉત્પન્ન કરતા હતા. તે સમયે અવસર વિના જાણે કાંડપટમાંથી નીકળ્યા હોય, આકાશમાંથી જાણે નીચે આવતા હોય અથવા પાતાળમાંથી જાણે ઉઠયા હોય તેવા તે જણાતા હતા, અગણિત સિન્યથી તે ગહન જણાતા અને આગળ ચાલતા ચક્રથી તે ભયંકર લાગતા હતા. આવા ચક્રવતીને આવતા જોઈ તેઓ તત્કાળ ક્રોધ અને ઉપહાસ્યથી માંહમાંહે બોલવા લાગ્યા- હે સવે બલવંત પુરુષ! તમે બેલે કે અપ્રાર્થિત (મૃત્યુ) ની પ્રાર્થના કરનાર, લક્ષ્મી, લજજા, બુદ્ધિ, કીર્તિથી વર્જિત, લક્ષણ રહિત, પિતાના આત્માને વીર માનનાર અને માનથી અંધ થયેલે આ કેણુ આ છે ? અરે ! કેવી ખેદકારક વાત છે કે આ ઊંટીએ કેસરીસિંહના અધિષ્ઠત સ્થાનમાં પેસે છે !' એમ કહીને મહાપરાક્રમી તે સ્વેચક રાજાઓ અસુરે જેમ ઈન્દ્રને ઉપદ્રવ કરે તેમ ચક્રવત્તીની આગળ રહેલા સૈન્યને ઉપદ્રવ કરવા લાગ્યા. ક્ષણવારમાં તે આગળ રહેલ સૈન્યમાંથી હસ્તિ ભાગી ગયા, ઘેડા નાસી ગયા અને રાની ધરીઓ ભાંગી ગઈ; અર્થાત્ બધું અગ્રસૈન્ય પરાવર્તનભાવને પામી ગયું. ભીલ લોકેએ નષ્ટ કરેલું પિતાનું સૈન્ય જોઈને ચક્રવત્તીના સેનાપતિ ક્રોધાયમાન થઈને સૂર્યની જેમ અશ્વરત્ન ઉપર આરૂઢ થયા અને મહાપરાક્રમી તે સેનાપતિ નવા ઊગેલા ધૂમકેતુની જેવા ખઝરત્નનું આકર્ષણ કરીને પવનની પેઠે દરેક મ્લેચ્છની સામે દેડવા લાગ્યા. હસ્તિ વૃક્ષને પરાભવ કરે તેમ કેટલાએકને તેણે ઉમૂલન કર્યા, કેટલાએકને ચૂર્ણ કરી નાખ્યા અને કેટલાએક પ્લેને પાડી નાખ્યા. સેનાપતિએ ભગાડેલા કિરાતે નિર્બળ થઈને પવને ઉડાડેલા રૂની જેમ ઘણું જન સુધી નાસી ગયા. તેઓ દૂર જઈને સિંધુનદીના ઉપર એકઠા થઈ રેતીને સંથારે કરી નગ્ન થઈને બેઠા. તેઓએ અત્યંત અમર્ષથી પોતાના કુલદેવતા મેઘકુમાર અને નાગકુમાર દેને ઉદ્દેશીને બડ્ડમભક્ત કર્યા. અમને અંતે તે દેવતાઓનાં આસને કંપ્યાં અને નજરે જુએ તેમ અવધિજ્ઞાનવડે તેમણે કિરાત લેકેને તે સ્થિતિમાં રહેલા જોયા. કૃપાથી પિતાની જેમ તેમની પીડાવડે થઈ છે પીડા જેમને એવા તે મેઘકુમારે તેમની સમીપે આવીને અંતરિક્ષમાં રહી કહેવા લાગ્યા...હે વત્સ ! તમે કયા હેતુથી Page #328 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું. મ્યુચ્છ લોકોનું વશ થવું. ૧૦૦ આવી રીતે રહ્યા છે તે તત્કાળ કહે કે જેથી અમે તેને પ્રતિકાર કરીએ. કિરાતે કહેવા લાગ્યા “ખે પ્રવેશ કરી શકાય એવા આ અમારા દેશમાં સમુદ્રમાં વડવાનળ પસે તેમ કેઈએ પ્રવેશ કરે છે. તેનાથી પરાભવ પામેલા અમે તમારે શરણે આવ્યા છીએ, તેથી તમે એમ કરે કે જેથી તે પાછા જતા રહે અને ફરીથી અહીં આવે નહીં.” દેવતાઓ કહેવા લાગ્યા-જેમ પતંગીઓ અગ્નિને ન ઓળખે તેમ તમે એનાથી અજાયા છે. આ સગર નામે ચક્રવતી મહાપરાક્રમી છે અને સુર તથા અસુરેથી ન જીતી શકાય તેવે છે. તેનું ઈન્દ્રના જેવું પરાક્રમ છે. તે ચક્રવત્તી શા, અગ્નિ, ઝેર, મંત્ર જળ, અને તંત્રવિદ્યાથી અગોચર છે, તેમજ વજની જેમ કેઈથી પણ ઉપદ્રવ કરવાને શકય નથી, તથાપિ તમારા ઘણું આગ્રહથી મચ્છર ઉપદ્રવ કરે તેમ અમે એ પરાક્રમી ચકવરીને ઉપદ્રવ કરશ. એમ કહીને તે મેઘકમાર દેવતાઓએ ત્યાં તિરહિત થઈ ચક્રવતીની છાવણ ઉપર રહી ભયંકર દુદિન પ્રગટ કર્યું. ગાઢ અંધકારથી દિશાઓને એવી રીતે પૂરી દીધી કે જેથી જન્માંધ માણસની જેમ કંઈ પણ માણસ કેઈને ઓળખી શકે નહીં. પછી તેઓ મુશળના જેવી ધારાઓથી સાત રાત્રિ સુધી તેની છાવણી ઉપર પવનની જેમ કંટાળા રહિતપણે વર્ષવા લાગ્યા. પ્રલયકાળની જેવી તે વૃષ્ટિ જોઈને ચક્રવત્તીએ પિતાના હસ્તકમળથી ચર્મરત્નને સ્પર્શ કર્યો. તત્કાળ ચર્મરત્ન લશ્કરના પડાવ જેટલું વિસ્તાર પામ્યું, અને તીક્ષ્ણ પથરાઈને જળ ઉપર તરવા લાગ્યું. ચક્રવત્તી સૈન્ય સહિત મેટા વહાણની જેમ તેની ઉપર ચડ્યા. પછી છત્રરત્નને સ્પર્શ કર્યો એટલે તે પણ ચર્મરત્નની જેમ વૃદ્ધિ પામ્યું, પૃથ્વી ઉપર વાદળાની જેમ ચર્મરત્નની ઉપર તે છત્રરત્નને દાખલ કર્યું. પછી છત્રના દંડની ઉપર પ્રકાશને માટે મણિરત્ન મૂકયું. એ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીની અંદર જેમ અસુર અને વ્યંતરને ગણુ રહે તેમ છત્રરત્ન અને ચર્મરત્નની અંદર રાજાનું સર્વ લશ્કર સુખેથી રહ્યું. ગૃહાધિપરત્ન સર્વ ધાન્ય, શાક અને ફળાદિક પ્રાતઃકાળે વાવી સાયંકાળે આપવા લાગ્યું; કારણ કે તે રત્નનું માહાઓ એવું છે. જેમ દુષ્ટ લેકે વાણીથી વર્ષે તેમ મેઘકુમાર દેવતાઓ અખંડિત ધારાથી નિરંતર વર્ષવા લાગ્યા. એક દિવસે “આ કોણ દુષ્ટબુદ્ધિઓ મારા ઉપર ઉપદ્રવ કરવાને પ્રવર્યા છે?” એમ સગર ચકી કેપ સહિત પિતાના ચિત્તમાં વિચારવા લાગ્યા; એટલે તત્કાળ તેના સાનિધ્યકારી સેળ હજાર દેવતાઓ કેપ કરી, બખ્તર અને અસ્ત્રો ધારણ કરી તે મેઘકુમારોની પાસે આવી આ પ્રમાણે કહેવા લાગ્યા–“અરે અલ્પ બુદ્ધિવાળા વરાક ! તમે આ સગર ચક્રવતી દેવતાઓથી પણ અજણ્ય છે એમ નથી જાણતા ? હજુ પણ જો તમે તમારી કુશળતા ઈચ્છતા હે તો અહીંથી ચાલ્યા જાઓ; નહીં તે અમે કેળાની જેમ તમને ખંડ ખંડ કરી નાખશું.” તેમણે એમ કહ્યું એટલે તત્કાળ મેઘકુમાર મેઘને સંહરી લઈને જળમાં માછલાની જેમ સંતાઈ ગયા અને આપાત જાતિના કિરાત પાસે આવીને કહેવા લાગ્યા-“ચક્રવતી અમારી જેવાથી અજણ્ય છે. તે સાંભળી કિરાત લોકો ભય પામી, સ્ત્રીએની પેઠે વસ્ત્ર ધારણ કરી, રનની ભેટ લઈને સગરરાજાને શરણે ગયા. ત્યાં ચક્રવતીના ચરણમાં પડી વશવર્તી થઈ મસ્તક ઉપર અંજલિ જેડીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગ્યા; દુર્મદ એ અષ્ટાપદ પશુ જેમ મેઘની સામે ફાળ ભરે તેમ અજ્ઞાન એવા અમોએ તમારી પ્રત્યે આવી રીતે ઉપદ્રવ કરેલો છે; માટે હે પ્રભુ! આ અમારા અવિચારિત કામ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ 4 શુદ્રહિમાલયકુમાર, ગંગાદેવી વિગેરેનું સાધવું. સર્ગ ૪ - માટે તમે અમને ક્ષમા કરે. મહાત્માઓને કેપ પ્રણિપાતપર્યત જ હોય છે. અમે આજથી તમારો આજ્ઞાવડે તમારા સેવકે, પાળા અથવા સામંત થઈને રહીશું. અમારી સ્થિતિ હવે તમારે જ આધીન છે” ચક્રવતીએ કહ્યું-ઉત્તર ભંરતાદ્ધના સામંતની જેમ તમે દંડ આપી મારા સેવક થઈને સુખેથી રહે.” એમ કહી તેઓનો સત્કાર કરીને વિદાય કર્યા, અને પિતાના સેનાપતિને સિંધુના પશ્ચિમ નિકૂટને જીતવાની આજ્ઞા કરી. પૂર્વની જેમ ચર્મરત્નથી સિંધુનદી ઉતરીને હિમવત પર્વત અને લવણસમુદ્રની મર્યાદામાં રહેલા સિંધુના પશ્ચિમ નિકૂટને તેણે જીતી લીધે પ્રચંડ પરાક્રમવાળા તે દંડપતિ (સેનાપતિ) પ્લેચ્છલેકે દંડ લઈને જળથી પૂર્ણ થયેલા મેઘની જેમ સગરચક્રીની પાસે આવ્યા. ત્યાં જ રહ્યા, પરાક્રમી પુરૂષોને કાંઈ વિદેશ નથી. એકદા ગ્રીમત્રતુના સૂર્યબિંબની જેમ આયુધશાળામાંથી ચક્ર ઉત્તર-પૂર્વના મધ્ય માગે નીકળ્યું. ચક્રને અનુસરી મહારાજા શુદ્રહિમાચળના દક્ષિણ નિતંબ સમીપે આવ્યા અને ત્યાં પડાવ નાંખે. પછી ક્ષુદ્રહિમાલયકુમાર નામના દેવને ધારીને અઠ્ઠમતપ કર્યું અને પૌષધશાળામાં પૌષધવ્રત ગ્રહણ કરીને બેઠા. ત્રણ દિવસના પૌષધને અંતે રથમાં બેસી હિમાલય પર્વત સમીપે ગયા અને હાથી જેમ જંતથી પ્રહાર કરે તેમ ત્રણ વાર રથના અગ્રભાગથી પર્વતને પ્રહાર કર્યો. પછી રથના ઘોડાને નિયમમાં રાખી ધનુષ ઉપર પણછ ચડાવીને પિતાના નામથી અંકિત બાણ તેમણે છેડ્યું. તે બાણ એક ગાઉની જેમ ક્ષણમાં તેર યોજન સુધી જઈ ક્ષુદ્રહિમાલય દેવની આગળ પૃથ્વી ઉપર પડયું. બાણને પડતું જોઈ ક્ષણવાર. તે કપ પામે પણ બાણની ઉપરના નામાક્ષરો વાંચવાથી તત્કાળ પાછો. શાંત થઈ ગયા. પછી દેશીષચંદન, સર્વ પ્રકારની ઔષધિઓ, પદ્મદ્રહનું જળ; દેવદૂષ્ય વસ્ત્રો, બાણ, રનના અલંકાર અને કલ્પવૃક્ષનાં પુષ્પની માળા વિગેરે પદાર્થો તેણે આકાશમાં રહીને સગરચકીને ભેટ કર્યા, સેવા કરવી કબૂલ કરી અને ચક્રવતી જય પામે' એમ કહ્યું. તેને વિદાય કરી ચકી પિતાના રથને પાછો વાળી ત્યાંથી ઋષભકૂટ પર્વતે ગયા ત્યાં પણ તે પર્વતને ત્રણ વાર રથગ્રવડે તાડન કર્યું અને અને નિયમમાં રાખીને તે પર્વતના પૂર્વ ભાગ ઉપર આ અવસર્પિણીમાં બીજે ચક્રી હું સગર નામે થયે છે . એવા કાકિણીરત્નથી અક્ષરે લખ્યા. ત્યાંથી રથ પાછો વાળી પોતાની છાવણીમાં આવીને તેમણે અઠ્ઠમતપનું પારણું કર્યું અને જેમની દિગ્વિજયની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે એવા સગરરાજાએ મોટી દ્ધિથી હિમાચળકુમારને 'અષ્ટાબ્લિક ઉત્સવ કર્યો. ત્યાંથી ચક્રરત્નને અનુસરતા ચક્રવત્તી ઉત્તર-પૂર્વને રસ્તે ચાલતા સુખે ગંગાદેવીના ભુવનની સન્મુખ આવ્યા. ત્યાં ગંગાના સ્થાનની નજીક છાવણી કરી અને ગંગાદેવીને ઉદ્દેશીને અઠ્ઠમભક્ત તપ કર્યું. ગંગાદેવી પણ સિંધુદેવીની જેમ અઠ્ઠમ તપને અંતે આસનકંપથી ચક્રવત્તીને આવ્યા જાણી અંતરિક્ષમાં આવીને ઊભી રહી. તેણે મહારાજાને એક હજાર ને આઠ રનના કુંભ સુવર્ણ માણિકયરૂપ દ્રવ્ય અને નનાં બે સિંહાસને ભેટ કર્યા. સગરરાજાએ ગંગાદેવીને વિદાય કરી અઠ્ઠમ તપનું પારણું કર્યું અને પ્રસન્ન મને એની પ્રીતિને અર્થે અષ્ટન્ડિક ઉત્સવ કર્યો. ત્યાંથી ચકે બતાવેલે માગે દક્ષિણ દિશા ભણી ખંડપ્રપાત ગુફાની સામે ચાલ્યા. ત્યાં ખંડપ્રપાત પાસે છાવણી નાખી. અને નાટયમાળદેવને ધારીને અઠ્ઠમતપ કર્યું. . Page #330 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું નવનિધિઓની પ્રાપ્તિ, ચક્રવતીની ઋદ્ધિ. ૩૦૫ અઠ્ઠમતપને અંતે નાટમાળદેવ પિતાના આસનકંપથી ચક્રવતી આવ્યા જાણીને ગ્રામપતિની જેમ ભેટ લઈ તેમની પાસે આવ્યું. તેણે નાના પ્રકારનાં અલંકારે ચકવતી ને આપ્યાં, મંડળેશ રાજાની જેમ નમ્ર થઈને તેમની સેવા અંગીકાર કરી. તેને વિદાય કર્યા પછી અઠ્ઠમ તપનું પારણું કરી સગરરાજાએ હર્ષથી અષ્ટાત્વિકા ઉત્સવ કર્યો. પછી ચીની આજ્ઞાથી સેનાપતિ અદ્ધસેના લઈ દૂર જઈને સિંધુનિકૂટની જેમ ગંગાને પૂર્વ નિષ્ફટ સાધી આવ્યા. પછી સગર રાજાએ વૈતાઢ્ય પર્વતની અને શ્રેણીના વિદ્યાધરને પર્વતના રાજાઓની જેમ વેગથી જીતી લીધા. તેઓએ ચકીને રત્નનાં અલંકાર, વર, હાથી અને ઘોડાઓ આપ્યાં અને તેમની સેવા કરવી સ્વીકારી. મહારાજા સગરે વિદ્યાધરોને સત્કાર કરી વિદાય કર્યો. મોટા લોકે વાણીથી જ પોતાની સેવાને સ્વીકાર સાંભળી સંતુષ્ટ થાય છે. ચક્રીના આદેશથી સેનાપતિએ તમિસ્ત્રાગુફાની જેમ અઠ્ઠમતપ વિગેરે કરી ખંડપ્રપાતા ગુફા ઉઘાડી. પછી સગરરાજાએ હાથી ઉપર બેસી મેરુપર્વતના શિખર પર સૂર્ય રહે તેમ હાથીના દક્ષિણ કુંભસ્થળ ઉપર મણિ મૂકીને તે ગુફામાં પ્રવેશ કર્યો. પ્રથમની જેમ તે ગુફામાં બન્ને તરફ કાકિણીરત્નથી મંડળ કર્યા અને પૂર્વની જેમ પાગ બાંધીને ઉન્મમા અને નિમગ્ના નદી ઉતર્યા. ગુફાની મધ્યમાંથી સગર રાજા પોતાની મેળે ઉઘડેલા તે ગુફાના દક્ષિણ કારમાંથી નદીના પ્રવાહની જેમ નીકળ્યા. પછી ગંગાના પશ્ચિમ કિનારા ઉપર છાવણી નાખી, ત્યાં નવ નિધાનની ધારણ કરીને અઠ્ઠમતપ કર્યું. તપને અંતે નૈસર્પ, પાંડુ, પિંગળ, સવરત્નક, મહાપ, કાળ, મહાકાળ, માણવ અને શંખ એ નવ નિધિ સગરચકી સમીપે પ્રગટ થયા. તે પ્રત્યેક નિધિના હજાર હજાર દેવતાઓ સાનિધ્યકારી હોય છે. તેઓએ ચક્રીને કહ્યું-“હે મહાભાગ ! અમે ગંગાના મુખ સમીપે માગધતીર્થમાં રહીએ છીએ, ત્યાંથી તમારા ભાગ્યથી તમને વશ થઈને તમારી પાસે આવ્યા છીએ. હવે ઈચ્છા પ્રમાણે હમેશાં અમારે ઉપભેગ કરો અથવા આપી લો. કદાપિ ક્ષીરસમુદ્ર ક્ષય પામે પણ અમે ક્ષય પામશું નહીં. હે દેવ ! તમારા સેવકની જેવા નવ હજાર યક્ષોએ રક્ષણ કરેલા, આઠ ચક્ર ઉપર રહેલા, બાર એજનના વિસ્તારવાળા અને નવ જનની પહેળાઈવાળા અને પૃથ્વીની અંદર તમારા પારિપાર્શ્વક થઈને ચાલશું.” તેમની વાણી સ્વીકારીને રાજાએ પારણું કર્યું અને આતિથેયની જેમ તેમને અષ્ટન્ડિક ઉત્સવ કર્યો. સગર રાજાની આજ્ઞાથી સેનાપતિએ ગંગા નદીની પૂર્વદિશાએ રહેલું બીજું નિકૂટ પણ એક ખેડાની જેમ સાધ્યું. ગંગા અને સિંધુ નદીની બંને બાજીના મળીને ચાર નિષ્ફટોથી અને તેના મધ્યમાં રહેલા બે ખંડથી આ પખંડ ભરતક્ષેત્ર કહેવાય છે. તેને સગરચક્રીએ બત્રીસ હજાર વર્ષ સુખે સાધ્યું. ગર્વ રહિત એવા શક્તિવંત પુરુષોની પ્રવૃત્તિ લીલાપૂર્વક જ થાય છે. મહારાજા ચક્રવત્તી ચૌદ મહારત્નના સ્વામી હતા, નવ નિધિઓના ઈશ્વર હતા, બત્રીસ હજાર રાજાઓ તેમની સેવા કરતા હતા, બત્રીસ હજાર રાજપુત્રીઓ તથા બત્રીશ હજાર દેશની બીજી બત્રીસ હજાર સ્ત્રીઓ-કુલ ચેસઠ હજાર સ્ત્રીઓએ યુક્ત હતા, અત્રીશ હજાર દેશના સ્વામી હતા, બેંતેર હજાર મેટા નગરો ઉપર સત્તા ધરાવતા હતા, નવાણુ A - 39 Page #331 -------------------------------------------------------------------------- ________________ અને અશ્વનું ચક્રીને અરણ્યમાં લઈ જવું. હિંસારા મુખના અધિપતિ હતા, અડતાળીસ હજાર પત્તનેના ઉપરી હતા, વીશ હજાર કMટ. અને મડંબના અધિપતિ હતા, ચૌદ હજાર સંબોધના સ્વામી હતા, સોળ હજાર એટકેાના રક્ષક હતા, એકવીશ હજાર આકરના નિયંતા હતા, ઓગણપચાસ કુરાજ્યના નાયક હતા, છા૫ન અંતરેદક (દ્વીપ) ના પાલક હતા, છનુ ઝેડ ગામેના સ્વામી હતા, છાનુ કોડ પાયદળથી પરિવારિત હતા અને ચિરાશી—ચોરાશી લાખ હાથી, ઘોડા અને રથી પૃથ્વીમંડળને આચ્છાદિત કરતા હતા. એવી રીતે મેટી ઋદ્ધિએ પૂર્ણ ચક્રવતી ચરિત્નને અનુસરીને દ્વીપાંતરથી વહાણું પાછું વળે તેમ પાછા વળ્યા. બીજના ચંદ્રની જેમ ગ્રામપતિ, દુગપાળ અને મંડળશે રસ્તામાં તેમની ઉચિત રીતે ભક્તિ કરતા હતા, વધામણી દેનારા પુરુષોની જેમ આકાશમાં આગળ પ્રસરતી રેણુ, તેમનું આગમન દૂરથી જ કહેતી હતી, જાણે સ્પર્ધાથી પ્રસરતા હોય તેવા ઘોડાના ખુંખા શથી, હાથીઓની ગર્જનાથી, બંદીઓના ઘેષથી અને વાજિંત્રોના અવાજથી દિશાઓને બહેરી કરતા હતા. એવી રીતે હમેશાં એક એક યોજન પ્રયાણ કરતા સુખે સુખે ચાલતા સગર રાજા પ્રીતિવાળી સ્ત્રીની પાસે આવે તેમ પિતાની વિનીતાનગરી સમીપ આવી પહોંચ્યા. પરાક્રમમાં પર્વત સમાન રાજાએ વિનીતાનગરીની પાસે સમુદ્ર જે પડાવ નાખે. એક દિવસે સર્વ કલાના ભંડાર તે સગર રાજા અશ્વકીડા કરવા માટે એક તોફાની ને વિપરીત શિક્ષાવાળા ઘોડા ઉપર ચડ્યા. ત્યાં ઉત્તરોત્તર ધારામાં એ ચાર ઘોડાને તેઓ ફેરવવા લાગ્યા. અનુક્રમે પાંચમી ધારામાં ઘેડે ફેરવ્યા એટલે જાણે ભૂત વળગ્યું હોય તેમ લગામ વિગેરેની સંજ્ઞાને અવગણીને તે ઘડે આકાશમાં ઉછળે. જાણે અવરૂપે રાક્ષસ હોય તેમ કાળના વેગવડે શીઘ ઊડીને કેઈમેટા જંગલમાં તે સગર રાજાને લઈ ગયે. ક્રોધથી લગામ ખેંચીને તથા પિતાની જંઘાવડે દબાવીને સગર રાજાએ તેને કબજે રાખે અને પછી છલંગ મારીને ઉતરી પડ્યા. વિધુર થયેલ અશ્વ પણ પૃથ્વી ઉપર પડી ગયે એટલે પૃથ્વીપતિ પગે ચાલવા લાગ્યા. થોડીવાર આગળ ચાલ્યા ત્યાં એક મોટું સરોવર દીકું. તે જાણે સૂર્ય-કિરણોની આતાપનાથી ખરી જઈને પૃથ્વી ઉપર ચંદ્રિકા પડી હોય તેવું જણાતું હતું. સગરચકી વનના હાથીની જેમ શ્રમ ટાળવા માટે તે સરેવરમાં નાહ્યા અને સ્વાદિષ્ટ, સ્વચ્છ તેમજ કમળથી સુગંધી થયેલા શીતળ જળનું પાન કર્યું. સરોવરમાંથી નીકળી તેને કિનારે બેઠા, એટલે જાણે જળદેવી હોય તેવી એ યુવતી તેના જોવામાં આવી. તે નવા ખીલેલા કમલની જેવા મુખવાળી તથા નીલકમળની જેવા લેનવાળી હતી, તેના શિરીર ઉપર લાવણ્ય-જળ તરંગિત થયું હતું, ચક્રવાક પક્ષીના જોડલા જેવા બે સ્તનથી અને ફુલેલા સુવર્ણકમળના જેવા મનહર હાથ-પગથી તે ઘણી સુંદર લાગતી હતી. જાણે શરીરધારી સરોવરની લક્ષમી હોય તેવી તે સ્ત્રીને જોઈ શકી આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા“અહ! આ શું અસરા છે? અથવા શું વ્યંતરી છે? વા શું નાગકન્યા છે કે શું વિદ્યાધરી છે? કારણ કે સામાન્ય સ્ત્રી આવી હોય નહીં. અમૃતની વૃષ્ટિ જેવું આ સ્ત્રીનું દર્શન જે આનંદ ઉત્પન્ન કરે છે તેવું સરોવરનું જળ પણ હૃદયને આનંદ કરતું નથી.” - કમળપત્ર જેવી લચનવાળી તે સ્ત્રીએ પણ પૂર્ણ અનુરાગવડે તે જ વખતે ચકીને જોયા. તત્કાળ ગગ્લાનિ પામેલી કમલિની જેવી, કામદેવથી વિધુર થયેલી તે સ્ત્રીને તેની સખીઓ Page #332 -------------------------------------------------------------------------- ________________ ૫વ ૨ જુ. સ્ત્રીરત્ન સુકશાનું પાણિગ્રહણ. ૩૦૭ માંડમાંડ તેના નિવાસસ્થાને લાવી. કામાતુર થયેલા સગર રાજા હળવે હળવે સરોવરના કિનારા ઉપર ચાલતા હતા, તેવામાં કઈ કંચુકીએ આવી અંજલિ જેડીને સગર રાજા પ્રત્યે કહ્યું “હે સ્વામિન ! આ ભરતક્ષેત્રને વિષે વૈતાઢ્ય પર્વતમાં સંપત્તિઓને વહાલું એવું ગગનવલ્લભ નામે નગર છે. ત્યાં સુલોચન નામે એક વિખ્યાત વિદ્યાધરને પતિ છે. તે અલકાપુરીમાં કુબેર ભંડારી રહે તેમ રહેલો છે. સહસ્ત્રનયન નામે તેને એક નીતિવ્રત પુત્ર છે અને વિશ્વની સ્ત્રીઓમાં શિરોમણિ એવી એક સુકેશ નામે દુહિતા છે. તે હિતા જન્મી કે તરત કે ઈનૈમિત્તિકે કહ્યું હતું કે “આ પુત્રી ચક્રવતીની પટ્ટરાણી અને સ્ત્રીરત્ન થશે.” રથનૂ પુરના રાજા પૂર્ણમેઘે પરણવાની ઈચ્છાથી તેની વારંવાર માગણી કરી, પણ તેના પિતાએ તેને આપી નહીં; એટલે બળાત્કારે હરણ કરવાની ઈચ્છાવાળે પૂર્ણ મેઘ ગર્જના કરતે યુદ્ધ કરવાને માટે આવ્યું. દીર્ઘ ભુજાવાળા પૂર્ણમેઘે બહુ વખત સુધી યુદ્ધ કરીને સુચનને દીર્ઘ નિદ્રામાં સુવાડ્યો. પછી સહસ્ત્રનયન ધનની જેમ પિતાની બહેનને લઈને પરિવાર સાથે અહીં આવી રહ્યો છે. હે મહાત્મન ! સરેવરમાં કીડા કરતી તે સુકેશાએ આજે તમને જોયા તે જ વખતે કામદેવે તેને વેદનામય વિકારની શિક્ષા આપી છે. ઘામથી પીડિત હોય તેમ તે પસીનાવાળી થઈ ગઈ છે, ભય પામી હોય તેમ તેને કંપાર થયો છે, રેગિણી હોય તેમ તેને વર્ણ બદલાઈ ગયો છે, શેકમાં ડૂબી ગઈ હોય તેમ અશ્રુ પાડ્યા કરે છે અને જાણે યોગિની હોય તેમ લયમાં રહેલી છે. હે જગતત્રાતા ! તમારા દર્શનથી ક્ષણવારમાં તેની અવસ્થા વિચિત્ર પ્રકારની થઈ ગઈ છે, માટે તે મૃત્યુ પામે નહીં ત્યાં સુધીમાં તમે આવીને તેની રક્ષા કરો.” આવી રીતે વિચક્ષણ શી કહેતી હતી તેવામાં સહસ્ત્રનયન પણ આકાશમાગે ત્યાં આવ્યો અને તેણે ચક્રીને નમસ્કાર કર્યો. તે સન્માનપૂર્વક સગર ચકીને પોતાના નિવાસસ્થાનમાં લઈ ગયે, અને ત્યાં સ્ત્રી-રત્ન એવી પિતાની બહેન સુકેશનું દાન કરીને તેણે ચકીને સંતુષ્ટ કર્યા. પછી સહસ્ત્રલોચન અને ચક્રી વિમાનમાં બેસીને વૈતાઢ્ય પર્વત ઉપર રહેલા ગગનવલ્લભ નગરે ગયા. ત્યાં તેના પિતાના રાજ્ય ઉપર સહસ્ત્રનયનને બેસારી સગર ચક્રીએ તેને વિદ્યાધરને અધિપતિ કર્યો. પછી સ્ત્રી-રત્નને લઈને ઈંદ્રના જેવા પરાક્રમવાળા સગરચક્રી સાતપુર (પિતાની છાવણી) માં આવ્યા. ત્યાં વિનીતાનગરીને ઉદ્દેશીને અઠ્ઠમતપ કર્યું, અને વિધિ પ્રમાણે પૌષધાગારમાં જઈને પૌષધ ગ્રહણ કર્યું. અઠ્ઠમને અંતે પૌષધાગારથી નીકળીને પરિજનોની સાથે રાજાએ પારણું કર્યું. ત્યારપછી રાજાએ વાસકસજજાર નાયકાની જેવી તે વિનિતાપુરીમાં પ્રવેશ કર્યો. તે સમયે ઠેકાણે ઠેકાણે નગરીમાં તેણે બાંધેલાં હતાં, તેથી જાણે તે ભ્રકુટીવાળી હોય તેવી જણાતી હતી, દુકાનની શોભા માટે બાંધેલી અને પવનથી ઊડતી પતાકાઓથી જાણે તે નાચવાને ઊંચા હાથ કરતી હોય એમ જણાતી હતી; ધૂપધાણામાંથી ધુમાડાની પંક્તિઓ ચાલતી હતી, તેથી જાણે તેણે પિતાના શરીર ઉપર પત્રવલ્લી કરેલી હોય તેવી જતી હતી; દરેક મંચેની ઉપર રત્નની પત્રિકાઓ-બેઠવેલી હતી, તેથી જાણે નેત્રના વિસ્તારવાળી હોય તેવી જણાતી હતી; વિચિત્ર પ્રકારે કરેલી ૧ અયોધ્યા, વિનીતા ને સાકેતપુર એ ત્રણે પર્યાયવાચક નામ છે. ૨ જ્યારે પતિને આવવાનો સમય હોય તે વખતે શૃંગારાદિકથી તૈયાર થઈ રહેલ સ્ત્રી. Page #333 -------------------------------------------------------------------------- ________________ ચક્રવતી પણ અભિષેક. સને ૪ થે મંચ-રચનાઓથી જાણે ત્યાં ઊચા પ્રકારની શય્યા તૈયાર કરી હોય તેવી જણાતી હતી અને વિમાનની ઘુઘરીઓના અવાજથી જાણે મંગળગાયન કરતી હોય એવી જણાતી હતી. અનુક્રમે નગરીમાં ચાલતા ચકી, ઈંદ્ર જેમ પિતાના વિમાનમાં આવે તેમ ઊંચા તેરણવાળા, ઊંચી કરેલી પતાકાવાળા અને ચારણ-ભાટ જ્યાં માંગલિક ગીત ગાઈ રહ્યા છે એવા પિતાના કાશ આચા. પછી નિરંતર પોતાની સાનિધ્ય કરનારા સેળ હજાર દેવતાઓને બત્રીસ હજાર રાજાઓને, સેનાની, પુરોહિત, ગૃહપતિ અને વહેંકી એ ચાર મહારત્નને, ત્રણસો ને સાઠ રઈઆને, અઢાર શ્રેણિપ્રશ્રેણિને, દુગપાળ, શ્રેષ્ઠી, સાર્થવાહ અને બીજા સર્વને મહારાજાએ પિતપતાને સ્થાનકે જવા રજા આપી. પછી અંતઃપુરના પરિવાર સહિત અને સ્ત્રી-રત્નયુક્ત, પુરુષોના ઉદાર મનની જેવા પિતાના વિશાળ અને ઉજજવળ મંદિરમાં તેણે પ્રવેશ કર્યો. ત્યાં સ્નાનગૃહમાં સ્નાન કરી, દેવાલયમાં દેવાચન કરી રાજાએ ભોજનગૃહમાં જઈ ભેજન કર્યું અને પછી સામ્રાજ્યલક્ષ્મીરૂપી લતાના ફળ જેવા સંગીત, નાટક અને બીજા દિવડે ચકી કીડા કરવા લાગ્યા. એક દિવસ દેવતાઓ આવી સગરરાજાને કહેવા લાગ્યા- હે રાજા ! તમે આ ભારતક્ષેત્રને વશ કર્યું, તેથી ઈંદ્રો જેમ અહંતને જન્માભિષેક કરે છે તેમ અમે તમને ચકવસ્તીપણાને અભિષેક કરશું.” આ સાંભળી ચક્રવત્તી એ લીલાવડે જરા ભ્રકુટી નમાવીને તેમને આજ્ઞા આપી. મહાત્માઓ નેહીજનેના સ્નેહનું ખંડન કરતા નથી. પછી આલિયોગિક દેવતાઓએ નગરીની ઈશાનકૂણમાં અભિષેકને માટે એક રત્નામંડિત મંડપ બનાવ્યું અને સમુદ્ર, તીર્થ, નદી તથા દ્રહમાંથી પવિત્ર જળ તથા પર્વતેમાંથી દિવ્ય ઔષધિઓ લાવ્યા. બધી તૈયારી થઈ ગઈ એટલે અંતઃપુર તથા સ્ત્રી-રત્ન સહિત ચક્રવતી રત્નાચળની ગુફા જેવા તે રત્નમંડપમાં દાખલ થયા. ત્યાં તેમણે સિંહાસન સહિત મણિમય સ્નાનપીઠને અગ્નિહોત્રી જેમ અગ્નિની પ્રદક્ષિણ કરે તેમ પ્રદક્ષિણા કરી અને અંતઃપુર સહિત પૂર્વ તરફની સપાનપંક્તિથી તે પીઠ ઉપર ચડી પૂર્વ સન્મુખના સિંહાસનને અલંકૃત કર્યું. બત્રીસ હજાર રાજાઓ પણ હંસ જેમ કમળખંડ ઉપર આરહણ કરે તેમ ઉત્તર બાજુના સોપાનને રસ્તે ઉપર ચડી સોમાનિક દેવતાઓ જેમ ઇંદ્રની સામે બેસે તેમ સગરરાજાની સન્મુખ દષ્ટિ કરી અંજલિ જેડીને પોતપોતાનાં આસને ઉપર સ્થિત થયા. સેનાપતિ, ગૃહપતિ, પુરોહિત અને વકીરત્ન તથા શ્રેષ્ઠી, સાર્થવાહ અને બીજા ઘણુ જને આકાશમાં જેમ તારામાં રહે તેમ દક્ષિણ બાજુનાં પગથિયાથી ઉપર ચડી નાનપીઠ ઉપર પોતપોતાના આસન ઉપર બેઠા. પછી શુભ દિવસ. વાર, નક્ષત્ર, કરણ, વેગ, ચંદ્ર અને સર્વ ગ્રહના બળવાળા લગ્નમાં દેવતાઓ વિગેરેએ સુવર્ણના, રૂપાના, રત્નના અને જેના મુખ ઉપર કમળો રહેલા છે એવા કળશથી સગરરાજાને ચક્રીપણને અભિષેક કર્યો. પછી ચિત્રકારો જેમ રંગ કરવાની ભીંતને સાફ કરે તેમ કેમળ હાથથી દેવકૃષ્ણ વસ્ત્રથી રાજાના અંગને તેમણે સાફ કર્યું. પછી દર અને મલયાચળના સુગંધી બાવનાચંદનાદિકથી ચંદ્રિકા વડે આકારાની જેમ તેઓએ રાજાના અંગને વિલેપન કર્યું. દિવ્ય અને ઘણું સુગંધી પુષ્પની માળા પિતાના દઢ અનુરાગની પેક તેઓએ રાજાના મસ્તક ઉપર ધારણ કરાવી અને પોતે લાવેલાં દેવદખ્ય વસ્ત્ર અને - રત્નાલંકાર ચક્રીને ધારણ કરાવ્યાં. પછી મહારાજાએ મેઘના ધ્વનિ જેવી વાણીથી પિતાના Page #334 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ નું પરમાત્માએ કહેલ સુલોચન ને પણ મેઘના વેરનું કારણ. ૩૦૯ નગરના અધ્યક્ષને આ પ્રમાણે આજ્ઞા કરી—“બાર વર્ષ સુધી આ નગરી દંડ દાણુ વિનાની, સુભટના પ્રવેશ રહિત, કર વિનાની અને મોટા ઉત્સવવાળી કરો.” આવી આજ્ઞાને નગરના અધ્યક્ષે ડિડિમની પેઠે પિતાના માણસોને હાથી ઉપર બેસારીને આખી નગરીમાં આઘોષણથી જાહેર કરી. આવી રીતે સ્વર્ગનગરીના વિલાસવૈભવને ચોરવાના વ્રતવાળી (અર્થાત્ તેના જેવી) વિનીતાનગરીમાં ષખંડ પૃથ્વીપતિ મહારાજા સગર ચક્રવતીને ચક્રવતી પદાભિષેકને સૂચવનાર મહાન ઉત્સવ બાર વર્ષ સુધી દરેક દુકાનમાં, દરેક મંદિરમાં અને દરેક રસ્તામાં પ્રવર્તે. ६ इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये द्वितीयपर्वणि सगरदिग्विजयचक्रवर्तित्वाभिषेकवर्णनो नाम चतुर्थः सर्गः ॥४॥ છ9999999999999999999995 666666666666666666686 5 સગર ૫ મી. * છે 0000000000000000000000 δδδδδδδδδδδδδδδδδδδδδδδς એકદા દેવતાઓથી નિરંતર સેવાતા ભગવાન શ્રી અજિતનાથ સ્વામી સાક્તનગરના * ઉધાનમાં આવીને સમવસર્યા. ઇંદ્રાદિક દેવ અને સગરાદિક રાજાઓ યથાયોગ્ય આસને બેઠા એટલે પ્રભુ ધર્મદેશના આપવા લાગ્યા. તે વખતે પિતાના વધને સંભારીને ક્રોધાયમાન થયેલા સહસ્ત્રલોચને તાત્ર્ય પર્વત ઉપર ગરુડ જેમ સ૫ને મારે તેમ પોતાના શત્રુ મેઘને મારી નાખ્યો. તેને પુત્ર ઘનવાહન ત્યાંથી નાસીને શરણની ઈચ્છાથી અહીં સમવસરણમાં આવ્યું. ભગવંતને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક પ્રણામ કરીને વટેમાર્ગુ વૃક્ષ નીચે બેસે તેમ પ્રભુના ચરણ પાસે આવીને તે બેઠે. તેની પછવાડે જ “પાતાળમાંથી પણ ખેંચી કાઢીને, સ્વર્ગમાંથી પણ પાડી નાખીને અથવા બળવાનના શરણથી પણ છોડાવીને હું એને મારું' એમ બોલતે અને હથિયાર ઉગામતે સહસ્ત્રલોચન ત્યાં આવ્યું, અને તેણે સમવસરણમાં રહેલા ઘનવાહનને જે. પ્રભુના પ્રભાવથી તત્કાળ તેને કેપ શાંત થયે, તેણે હથિયાર છોડી દીધા અને પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી ગ્ય સ્થાને બેઠા. પછી સગરચક્રીએ પરમેશ્વરને પૂછયું- હે પ્રભુ ! પૂર્ણમેઘ અને સુચનને વેર થવાનું શું કારણ ભગવાન બોલ્યા-“પૂર્વે સૂર્યપુર નગરમાં ભાવન નામે એક કેટી દ્રવ્યને સવામી વણિક રહેતું હતું. તે શ્રેષ્ઠી એક વખતે પિતાનું સર્વ દ્રવ્ય પિતાના પુત્ર હરિદાસને સોંપી વેપારને માટે દેશાંતર ગયો. બાર વર્ષ સુધી પરદેશમાં રહી ઘણું ધન મેળવીને ભાવનશે પિતાને નગરે આવી નગરની બહાર રાત્રિવાસો રહ્યો. ત્યાં બધા પરિવારને મૂકીને Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ રાક્ષસવંશની ઉત્પત્તિ. સગપ મે. ભાવનશેઠ એક રાત્રિએ પિતાના ઘરમાં આવ્યું, કારણ કે ઉત્કંઠા બળવાન છે. તેના હરિદાસ નામના પુત્રે ચેરની શંકાથી તેને ખગવડે મારી નાખ્યો. અ૫ બુદ્ધિવાનને વિચાર હેતે નથી. પિતાના મારનારને ઓળખીને ભાવનશેઠ તત્કાળ તેના પરના દ્વેષભાવમાં મૃત્યુ પામે. પાછળ હરિદાસે પોતાના પિતાને ઓળખ્યા એટલે પશ્ચાતાપ કરી, પિતાથી અજાયે થયેલા અકાર્યથી મહાન દુઃખી થઈ પોતાના જનકનું પ્રેતકાર્ય કર્યું. કેટલોક કાળ ગયા પછી હરિદાસ પણ મૃત્યુ પામ્યું. તે બન્ને જણે કેટલાએક દુઃખદાયક ભવમાં પરિભ્રમણ કર્યું. અનુક્રમે કઈક સુકૃતગે ભાવનશેઠને જીવ આ પૂર્ણમેઘ થયે અને હરિદાસનો જીવ સુચન થયે. એવી રીતે હે રાજન ! પૂર્ણમેઘ અને સુલેચનનું પ્રાણુતિક વેર પૂર્વજન્મથી સિદ્ધ છે, અને આ ભવમાં તે પ્રસંગ પામવાથી બનેલું છે.'' પછી ફરીથી સગરરાજાએ પૂછયું-“આ તે બંનેના પુત્રને પરસ્પર વૈર થવાનું કારણ શું ? અને આ સહસ્ત્રલોચનની ઉપર મને સહ ઉત્પન્ન થવાનું પણ કારણ શું ?' સ્વામીએ કહ્યું- “પૂર્વે તમે રંભક નામે એક દાનશીલ સંન્યાસી હતા. તે વખતે શશી અને આવી નામે આ બે તમારા શિષ્યો હતા. તેમાં આવળી નામને શિષ્ય ઘણે નમ્ર હોવાથી તમને ઘણું જ વહાલું હતું. તેણે એક વખતે દ્રવ્યથી એક ગાયને વેચાતી લીધી, તેવામાં તે ગાયના ધણીને ખુટવી કાર હૃદયવાળા શશીએ વચમાં પડીને તે ગાય પિતે ખરીદ કરી. તે ઉપરથી તેઓને ત્યાં કેશાકેશિ, મુષ્ટામુષ્ટિ અને દંડાદંડિ એમ ઘેર યુદ્ધ થયું. પરિણામે શશીએ આવળીને મારી નાખે. તે શશી ચિરકાળ ભવભ્રમણ કરીને વાહન થશે અને આવળી હતી તે સહસ્ત્રલોચન થયે. તેઓને વૈર થવાનું એ કારણ છે. દાનના પ્રભાવથી શુભ ગતિઓમાં ભમીને રંભક હતું તે તમે ચકી થયા છે, અને સહસ્ત્રલેશનને વિષે તમારે સ્નેહ પૂર્વભવથી જ ઉત્પન્ન થયેલે છે.” એ અવસરે તે સભામાં ભીમ નામે રાક્ષસોનો પતિ બેઠા હતા. તેણે ઊઠીને વેગવડે આલિંગન કરી મેઘવાહનને કહ્યું-“પુષ્કરવર દ્વીપના ભરતક્ષેત્રમાં વૈતાઢ્ય પર્વત પર કાંચનપુર નામના નગરમાં હું પૂર્વભવે વિદ્યુદંષ્ટ્ર નામે રાજા હતો. તે ભવમાં તું મારે રતિવલભ નામે પુત્ર હતો. હે વત્સ ! તું મને ઘણે વહાલે હતે. આજે સારું થયું કે તું મારા જેવામાં આવ્યું. આ વખતે પણ તું મારે પુત્ર જ છે, માટે આ મારું સિન્યા અને બીજું જે કાંઈ મારું છે તે સર્વ તું ગ્રહણ કર. વળી લવણસમુદ્રમાં દેવતાને પણ દુજેય એ, સાત જનને, સર્વ દિશામાં વિસ્તારવાળે રાક્ષસદ્વીપ નામે એક સર્વ દ્વીપમાં શિરોમણિ દ્વીપ છે. તેની મધ્યમાં પૃથ્વીની નાભિ ઉપર મેરુપર્વતની જે ત્રિફટ નામે પર્વત છે. તે મોટી ઋદ્ધિવાળે પર્વત વલયાકારે રહે છે. નવ જન ઊંચે, પચાસ જન વિસ્તારમાં અને ઘણે દુર્ગમ છે, તેની ઉપર સુવર્ણમય ગઢ, ઘરે અને તેરણવાળી લંકા નામે એક નગરી મેં હમણુ જ વસાવી છે. ત્યાંથી છ જન ધર, પૃથ્વીમાં નીચે, શુદ્ધ સ્ફટિક રત્નના ગઢવાળી, નાના પ્રકારના રત્નમય ગૃહેવાળી અને સવાસે જન લાંબી-પહોળી પાતાળલંકા નામની ઘણી પ્રાચીન અને દુર્ગમ નગરી પણ મારી માલેકીની છે. હે વત્સ ! આ બને નગરીને તું ગ્રહણ કરે અને તેને તું રાજા થા. આ તીર્થકર ભગવંતના દર્શનનું ફળ તને આજે જ પ્રાપ્ત થાઓ.” એમ કહી એ રાક્ષસપતિએ નવ માણિજ્યને બનાવેલું એક મોટે હાર તથા રાક્ષસી વિદ્યા તેને આપી. ઘનવાહન પણ તરત જ Page #336 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું જહુમાર વિગેરેની પૃથ્વી-પર્યટનની ઈચ્છા. ૩૧૧ ભગવાનને નમી રાક્ષસદ્વીપમાં આવીને તે બંને લંકાને રાજા થયે. રાક્ષસદ્વિીપના રાજપથી અને રાક્ષસી વિદ્યાથી તે ઘનવાહન વંશ ત્યારથી રાક્ષસવંશ કહેવા. પછી ભંથી સર્વજ્ઞ બીજી તરફ વિહાર કરી ગયા અને સુરેંદ્ર તથા સગરાદિક પિતપતાને સ્થાનકે ગયા. હવે સગર રાજા ચોસઠ હજાર સ્ત્રીઓ સાથે રતિસાગરમાં નિમગ્ન થઈ ઈંદ્રની પેઠે કીડા કરવા લાગ્યા. તેને અંતઃપુરના સંગથી થયેલી ગ્લાનિ, વટેમાર્ગુને શ્રમ જેમ દક્ષિણ દિશાના પવનથી નાશ પામે તેમ સ્ત્રીરત્નના ભેગથી નાશ પામે. એવી રીતે હમેશાં વિષયસુખ ભોગવતાં તેમને જન્હકમાર વિગેરે સાઠ હજાર પુત્રો થયા. ઉધાનપાલિકાએ પાળેલાં ઉઘાનના વૃક્ષે વૃદ્ધિ પામે તેમ ધાવમાતાઓએ પિષણ કરેલા તે પુત્રો અનુક્રમે વૃદ્ધિ પામ્યા. તેઓ ચંદ્રની જેમ ધીમે ધીમે સર્વ કળા ગ્રહણ કરી શરીરની લમીરૂપી તલ્લીના ઉપવનરૂપ ચૌવનવયને પ્રાપ્ત થયા. તેઓ બીજાઓને પોતાની અસ્ત્રવિદ્યામાં કુશળતા બતાવવા લાગ્યા અને ન્યૂનાધિક જાણવાની ઈચ્છાથી પારકું અકૌશલ્ય જેવા લાગ્યા. કળા જાણનારા તેઓ ઘેડા ખેલવાની કીડામાં ઘોડાઓને સમુદ્રના આવર્તની લીલાવડે બ્રમણ કરાવી દુર્દમ એવા તેફાની ઘોડાઓને પણ દમતા હતા. દેવતાઓની શક્તિનું પણું ઉલ્લંઘન કરનાર તેઓ વૃક્ષનાં પત્રને પણ અંધ ઉપર નહીં સહન કરનાર એવા ઉન્મત્ત હાથીઓને તેમના સ્કંધ ઉપર ચડીને વશ કરતા હતા. મદથી શબ્દ કરતા હાથીઓ જેમ વિધ્યાટવીમાં રમે તેમ સફળ શક્તિવાળા તેઓ પોતાના સવયસ્ક મિત્રોથી પરિવૃત થઈને સ્વેચ્છાએ રમતા હતા. એક દિવસે રાજસભામાં બેઠેલા ચક્રવર્તીને બળવાન કુમારોએ આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી હે પિતાજી ! પૂર્વ દિશાનું આભૂષણ માગધપતિ દેવ, દક્ષિણ દિશાનું તિલક વરદામપતિ, પશ્ચિમ દિશાને મુગટ પ્રભાસપતિ, પૃથ્વીની બે ભુજા જેવી બે બાજુ રહેલી ગંગા અને સિંધુદેવી, ભરતક્ષેત્રરૂપી કમલની કર્ણિકા સમાન વૈતાત્યાદ્રિકુમારદેવ, તમિસાગુફાને અધિપતિ ક્ષેત્રપાળ સદશ કૃતમાળ નામે દેવ અને ભરતક્ષેત્રની મર્યાદાભૂમિના સ્તંભરૂપ હિમાચલકુમારદેવ, ખંડપ્રપાતાગુફાને અધિષ્ઠાયક ઉત્કટ એ નાટયમાલ નામે દેવ અને નૈસર્ષ વિગેરે નવ નિધિના અધિષ્ઠાયક નવ હજાર દેવતાઓ-એ સર્વ દેવતાઓને તમે સાધારણ મનુષ્યની જેમ સાધ્ય કર્યા છે. વળી તેજસ્વી એવા આપે અંતરંગ શત્રુઓના ષવર્ગની જેમ આ પખંડ પૃથ્વીતલ પિતાની મેળે જ પરાજય પમાડયું છે. હવે તમારી ભુજાના પરાક્રમને કઈ પણ કાર્ય અવશેષ રહ્યું નથી કે જે કરીને અમે તમારું પુત્રપણું બતાવી આપીએ, માટે હવે તે પિતાજીએ સાધેલા આ સર્વ ભૂતળમાં સ્વેચ્છાએ વિહાર કરવાથી જ આમારું પુત્રપણું સફળ થાઓ એમ ઈચ્છીએ છીએ, તેમજ આપના પ્રસાદથી ઘરના આંગણાની જેમ સર્વ ભૂમિમાં ડાથીની પેઠે સ્વચ્છેદે વિહાર કરવાને ઈચ્છીએ છીએ.” આવી પિતાના પુત્રોની માગણું તેણે સ્વીકારી, કારણ કે મહાન પુરૂષોની પાસે બીજાની પણ યાચના વ્યથ થતી નથી તે પિતાના પુત્રોની યાચના કેમ વ્યથ થાય? પછી પિતાને પ્રણામ કરી પિતાના નિવાસમાં આવી તેઓએ પ્રયાણના મંગળસૂચક તંદુભિ વગડાવ્યા. તે વખતે પ્રયાણ સમયે જ ધીરપુરુષોને પણ ક્ષોભ પમાડે તે અશુભ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ સગરપુત્રને પ્રયાણ સમયે થયેલ અપશુને. સંગ ૫ મ. ઉત્પાત તથા અશુભ શુકન તેમને થવા લાગ્યા. મોટા સપના કુળથી આકુળ એવા રસાતલના દ્વારની જેમ સૂર્યનું મંડળ સેંકડે કેતુના તારાથી આકુળ થયું, ચંદ્રના મંડળમાં વચ્ચે છિદ્ર જણાવા લાગ્યું, તેથી ચંદ્ર નવા કોતરેલા દાંતના આકોટા જે દેખાવા લાગે, વાયુથી જેમ લતા કંપે તેમ પૃથ્વી કંપવા લાગી, શિલાઓના કકડા જેવા કરાની વૃષ્ટિએ થવા લાગી, સુકાઈ ગયેલા વાદળાના ચૂર્ણની જેવી રજોવૃષ્ટિ થવા લાગી, રોષ પામેલા શત્રુની જે મહાભયંકર વાયુ વાવા લાગ્ય, અશિવકારી શિયાલણી જમણી તરફ રહી બોલવા લાગી, જાણે તેઓની હરિફાઈ કરતા હોય તેમ ઘુવડ પક્ષી આક્રોશ કરવા લાગ્યા, જાણે ઊંચે પ્રકારે કાળચક્રથી કીડા કરતા હોય તેમ આકાશમાં મંડળાકારે થઈ ચામાચીડીઆ ઊડવો લાગ્યાં, ઉનાળામાં જેમ નદીઓ નિર્જલ થઈ જાય તેમ સુગંધી મરવાળા હાથીએ મદ રહિત થઈ ગયા અને રાફડામાંથી ભયંકર સર્પો નીકળે તેમ ખુંખારા કરતા ઘેડાના મુખમાંથી ધૂમાડા નીકળવા લાગ્યા. આવા ઉત્પાત શુકનને તેઓએ ગણ્યા નહીં; કારણ કે તેવા ઉતપાતાદિને જાણનાર પુરુષોને ભવિતવ્યતા જ પ્રમાણુ હોય છે. તેઓએ સ્નાન કરીને પ્રયાણંચિત કૌતુકમંગળાદિ કર્યું અને પછી ચક્રવતીના સર્વ સિન્ય સાથે તેઓ ત્યાંથી ચાલ્યા. મહારાજા સગરે સ્ત્રી-રત્ન સિવાય સર્વ રત્ન પુત્રની સાથે મોકલ્યાં, કારણ પિતાને આત્મા છે તે જ પુત્ર છે. સર્વ પુત્ર ત્યાંથી ચાલ્યા, તેમાં કેટલાએક ઉત્તમ હાથી ઉપર બેઠા હતા, તેઓ દિપાળની જેવા જણાતા હતા, કેટલાએક રેવંત અ% કરતાં પણ વધારે સુંદર ઘોડાઓ ઉપર બેઠા હતા અને સૂર્યાદિક ગ્રહની જેમ કેટલાએક રથમાં બેઠા હતા. સર્વેએ મુગટ પહેર્યા હતા, તેથી તેઓ જાણે ઇંદ્રિો હોય તેવા જણાતા હતા. તેમની છાતી ઉપર હાર લટકતા હતા. તેથી જાણે નદીના પ્રવાહવાળા પર્વતે હેય તેવા જણાતા હતા, જાણે પૃથ્વી ઉપર આયુધધારી દેવતાઓ આવ્યા હોય તેમ તેઓના હાથમાં વિવિધ જાતનાં હથિયાર હતાં, વૃક્ષના ચિહ્નવાળા જાણે વ્યંતરે હોય તેમ તેઓના મસ્તક ઉપર છત્રો હતાં, વેલંધર દેવતાઓથી સમુદ્રની જેમ આત્મરક્ષક પુરુથી તેઓ વીંટાઈ રહેલા હતા, ઊંચા હાથ કરીને ચારણભાટ તેમની સ્તુતિ કરતા હતા, ઘેડાની તીક્ષણ ખરીઓથી પૃથ્વીને ખેદી નાખતા હતા, વાજિંત્રોના અવાજથી સર્વ દિશાઓને બહેરી કરી મૂકતા હતા, ઘણું ઊડેલી પૃથ્વીની ૨જથી સર્વ દિશાઓને આંધળી કરી મૂકતા હતા, વિચિત્ર ઉદ્યાનમાં જાણે ઉદ્યાનદેવતા હાય, પર્વતના શિખરોની ઉપર જાણે મનહર પર્વતના અધિષ્ઠાયક દેવતા હોય અને નદીઓના કિનારા ઉપર જાણે નદીપુત્રો હોય તેમ સ્વેચ્છાએ કીડા કરતા તેઓ આ ભરતભૂમિમાં સર્વ ઠેકાણે ભમવા લાગ્યા. ગામડાં, ખાણુ, નગર, દ્રોણમુખ અને ખેડુકાના નેહડામાં પણ તેઓ વિધાધરની પેઠે જિનપૂજા કરતા હતા. ઘણું ભોગ ભેગવતા, ઘણું ધન આપતા, મિત્રજનને ખુશી કરતા, શત્રુઓને નાશ કરતા, રસ્તામાં નિશાન પાડવામાં પોતાનું કુશળપણું બતાવતા, ભમતા અને પડતા શો પકડી લેવામાં નિપુણતા દેખાડતા અને શસ્ત્રાશીની વિચિત્ર પ્રકારની કથાઓ તથા મશ્કરીની કથાઓ વાહન ઉપર બેસી પિતાના સરખી વયના રાજાઓની સાથે કરતા તેઓ, અનુક્રમે જેના જેવા માત્રથી ક્ષુધા ને તૃષા મટી જાય તેવી ઔષધીવાળા અને પુણ્યસંપત્તિના સ્થાનરૂપ અષ્ટાપદ પર્વતની સમીપે આવી પહોંચ્યા. તે અષ્ટાપ પર્વત મોટા સરોવરથી જાણે દેવતાના અમૃતરસને ભંડાર હેય તે Page #338 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨જું મંત્રીઓએ સગરપુત્રોને કહેલ અષ્ટાપદનું સ્વરૂપ ૩૧૩ જણાતો હતો; હર્ષ પામેલા મયૂરના મધુર સ્વરથી જાણે ગાયન કરતો હોય તેમ દેખાતે હતો, જાણે પૂતળીઓવાળું ચૈત્ય હાય તેમ તેની ઉપર અનેક વિદ્યાધરીઓ રહેતી હતી, ચારે બાજુ પડેલાં રત્નોથી જાણે રત્ન-મણિઓથી બનેલે પૃથ્વીને મુગટ હોય તે તે જણાતું હતું અને ત્યાંના ચૈત્યને વંદના કરવાની ઈચ્છાથી હમેશાં આવતાં ચારણુશ્રમણદિકથી તે પર્વત નંદીશ્વરદ્વીપ જે જણાતે હતે. આ નિત્ય ઉત્સવવાળે સ્ફટિક રત્નમય પર્વત જોઈને તે કુમારેએ સુબુદ્ધિ વિગેરે પિતાના અમાત્યને પૂછયું વૈમાનિક દેવના સ્વર્ગમાં રહેલા કીપર્વતોમાંથી જાણે એક અહીં પૃથ્વી ઉપર ઉતર્યો હોય એ આ કર્યો પર્વત છે ? અને તેની ઉપર આકાશ સુધી ઊંચું તથા હિમાલય પર્વત પર રહેલ શાશ્વત ચૈત્ય જેવું આ ચૈત્ય છે તે કોણે કરાવેલું છે ?” મંત્રીઓએ કહ્યું-“પૂર્વે સભપ્રભુ પ્રથમ તીર્થંકર ભગવંત થઈ ગયા છે, જે તમારા વંશના અને આ ભારતમાં ધર્મતીર્થના આદિલ્ત થયા છે, તેના પુત્ર ભરત નવાણું ભાઈઓથી મેટા અને ષખંડ ભરતક્ષેત્રને પિતાની આજ્ઞામાં પ્રવર્તાવનાર હતા. ઇંદ્રને જેમ મેરુપર્વત તેમ તે ચકીને આ અષ્ટાપક નામે કીડાગિરિ અનેક આશ્ચર્યના રથાન મૂત છે. આ પર્વતની ઉપર શ્રી ભદેવ ભગવાન્ દશ હજાર સાધુઓની સાથે અવ્યયપદને પામેલા છે. ઋષભસ્વામીના નિર્વાણ પછી ભરતરાજાએ અહીં રત્નમય પાષાણોથી સિંહનિષધા નામે ચૈત્ય કરાવેલું છે, તેમાં ઋષભસ્વામી અને પછી થનારા બીજા ત્રેવીસ તીર્થંકરનાં બિંબ નિર્દોષ રત્નથી પિતપતાના દેહના પ્રમાણુ, સંસ્થાન, વર્ણ અને લાંછનવાળા વિધિ પ્રમાણે કરાવેલાં છે. તે સવે બિંબની પ્રતિષ્ઠા આ ચૈત્યમાં તે ભરતચક્રીએ ચારણમુનિઓની પાસે કરાવેલી છે અને તેમણે પિતાના બાહુબલિ વિગેરે નવાણુ બંધુઓનાં પગલાં અને મૂત્તિઓ પણ કરાવી છે. અહીં સમવસરેલા શ્રી ઋષભસ્વામીએ ભવિષ્યમાં થનારા તીર્થકર, ચક્રવત્તા, વાસુદેવ, પ્રતિવાસુદેવ અને બળરામનું તેની પાસે વર્ણન કર્યું હતું. આ પર્વતની તરફ ભરતચકીએ આઠ આઠ પગથિયાં કરાવેલાં છે, તેથી તે અષ્ટાપદગિરિ કહેવાય છે.” આ પ્રમાણેની હકીકત સાંભળીને “અહો આ પર્વત આપણું પૂર્વજોને છે,” એમ જેઓને હર્ષ ઉપ છે એવા કુમારે પરિવાર સહિત તેની ઉપર ચડ્યા અને તે સિંહનિષદ્યા ચૈત્યમાં પ્રવેશ કર્યો. દૂરથી દર્શન થતાં જ તેઓએ હર્ષવડે આદિ તીર્થકરને પ્રણામ કર્યો. અજિતસ્વામીના બિંબને તથા બીજા તીર્થકરનાં બિંબને પણ તેઓએ સરખી શ્રદ્ધાથી નમસ્કાર કર્યો, કારણ કે તેઓ ગર્ભશ્રાવક હતા. જાણે મંત્રથી આકર્ષણ કરીને મંગાવ્યું હોય તેમ તત્કાળ આવેલા શુદ્ધ ગંધદકથી કુમારોએ શ્રીહંતનાં બિંબને સ્નાન કરાવ્યું. તે વખતે કેટલાએક કળશને પાણીથી ભરી દેતા હતા. કેટલાએક આપતા હતા, કેટલાએક પ્રભુની ઉપર ઢળતા હતા, કેટલાએક ખાલી થયેલા પાછા લેતા હતા, કેઈ સ્નાત્રવિધિ ભણતા હતા, કોઈ ચામર વીજતા હતા, કોઈ સુવર્ણના ધૂપિયા લેતા હતા, કઈ ધૂપિયામાં ઉત્તમ ધૂપ નાંખતા હતા અને કોઈ શંખાદિ વાજિંત્રો ઊંચે સ્વરે વગાડતા હતા. તે વખતે વેગવડે પડતા સ્નાનને ગંદકથી અષ્ટાપદ પર્વત બમણા નિર્ઝરણાવાળે થયે. પછી કોમળ, કેરા અને દેવદૂષ્ય વચ્ચેથી તેઓ દાસની જેમ ભગવંતનાં A - 40 Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ સગરપુત્રોએ કરેલી પ્રાર્થના. સગ ૫ મ. બિંબનું માર્જન કરવા લાગ્યા. પછી સીધી દાસીની જેમ સ્વેચ્છાએ ઘણું ભક્તિવાળા તેઓએ ગશીર્ષ ચંદનના રસવડે પ્રભુને વિલેપન કર્યું. વિચિત્ર પુપોની માળાથી તથા દિવ્ય વસ્ત્ર અને મનહર રત્નાલંકારથી તેમની અર્ચા કરી, ઇંદ્રની જેવા રૂપવંત તેઓએ સ્વામીનાં ખિંબેની આગલ અખંડિત ચેખાથી પટ્ટ ઉપર અષ્ટમંગલિક આલેખ્યા. દિવ્ય કપૂરની દિવેટથી તેઓએ સૂર્યબિંબ જેવી દેદીપ્યમાન આરાત્રિક તૈયાર કરી, તેની પૂજા કરી અને પછી તે આરતિ ઉતારી. પછી અંજલિ જેડીને શસ્તવવડે વંદના કરી છેષભસ્વામી વિગેરેની આ પ્રમાણે તેઓ સ્તુતિ કરવા લાગ્યા “હે ભગવંત ! આ અપાર અને ઘેર એવા સંસારરૂપી સમુદ્રમાં વહાણ સમાન અને મેક્ષના કારણભૂત એવા તમે અમને પવિત્ર કરે. સ્યાદ્વાદરૂપી મહેલની પ્રતિષ્ઠામાં સૂત્રધાર (સુતાર) પણને નયપ્રમાણથી ધારણ કરતા એવા તમને અમે નમસ્કાર કરીએ છીએ. જન સુધી પ્રસાર પામતી વાણીરૂપી નીકથી સર્વ જગતરૂપી બાગને તૃપ્ત કરનાર એવા તમને અમે નમસ્કાર કરીએ છીએ. તમારા દર્શનથી સામાન્ય જીવિતવાળા અમારી જેવા છે પાંચમા આરા પર્યત પણ જીવિતનું પરમફળ પ્રાપ્ત કરશે. ગર્ભ, જન્મ, દીક્ષા, જ્ઞાન અને મુક્તિરૂપ પાંચ-પાંચ કલ્યાણકથી નારકીઓને પણ સુખ આપનાર એવા તમને અમે નમસ્કાર કરીએ છીએ. મેઘ, વાયુ, ચંદ્ર અને સૂર્યની જેમ સમદષ્ટિ રાખનારા એવા તમે અમને કલ્યાણને અર્થે થાઓ. આ અષ્ટાપદ પર્વત પર રહેલાં પક્ષીઓને પણ ધન્ય છે કે જેઓ પ્રતિદિવસ નિરંતરપણે તમને જુએ છે. તમારા દર્શન અને પૂજન ઘણીવાર કરવાથી અમારું જીવિત અને વૈભવ કૃતાર્થ થયેલ છે.” એવી રીતે સ્તુતિ કરીને ફરીથી અહંતને નમસ્કાર કરી તે સગપુત્રે હર્ષ પામી પ્રાસાદમાંથી બહાર નીકળ્યા. પછી ભરતચકીના ભ્રાતાઓનાં પવિત્ર પગલાંઓને તેમણે વંદના કરી. - 'પછી કાંઈક વિચારીને જન્દુકુમારે પિતાના નાના ભાઈઓને કહ્યું–‘ધારું છું કે આ અષ્ટાપદના જેવું બીજું કંઈ ઉત્તમ સ્થાન નથી, માટે આપણે આ ચૈત્યના જેવું બીજું ચૈત્ય અહીં કરાવીએ. અહો ! ભરતકીએ જે કે આ ભરતક્ષેત્ર છોડયું છે, તે પણ આ પર્વત કે જે ભરતક્ષેત્રમાં સારભૂત છે તેની ઉપર ચૈત્યના મિષથી કાયમ રહીને ભરતક્ષેત્રને જાણે અત્યારે પણ તેઓ ભોગવે છે.” વળી ફરી વિચાર કરીને બે -“હે બંધુઓ ! નવું ચૈત્ય કરાવ્યા કરતાં ભવિષ્યમાં લોપ થવાનો સંભવવાળા આ ચિત્યનું આપણે રક્ષણ કરીએ તે આ ચૈત્ય આપણે જ કરાવેલું છે એમ સમજી શકાય, કારણ કે જ્યારે દુષમકાળ પ્રવર્તાશે ત્યારે અર્થમાં લુબ્ધ, સત્વ રહિત અને કૃત્યાકૃત્યના વિચાર વિનાના પુરુષો થશે. તેથી જાનાં ધર્મસ્થાનોનું રક્ષણ કરવું તે નવાં ધર્મસ્થાન કરાવ્યાથી પણ અધિક છે.” આ પ્રમાણે સાંભળીને સર્વ નાના ભાઈઓએ એ ચિત્યના રક્ષણનિમિત્તે તેની ફરતી ખાઈ કરવા સારું દંડરત્ન ગ્રહણ કર્યું. પછી જાણે તીવ્ર તેજથી સૂર્ય હોય તે જહુ પિતાના ભાઈએ સાથે નગરની જેમ અષ્ટાપદની ચોતરફ ખાઈ કરવાને માટે દંડરત્નથી પૃથ્વી દવા લાગ્યું. તેમની આજ્ઞાથી દંડરને હજાર જન ઊંડી ખાઈ ખેદી, એટલે ત્યાં આવેલાં નાગકુમારનાં મંદિર ભાંગવા લાગ્યા. પોતાનાં ભુવને ભાંગવાથી, સમુદ્રનું મથન કરતાં જેમ Page #340 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જુ. અષ્ટાપદ ફરતી બદેલી ખાઈ અને નાગરાજનો રોષ ૩૧૫ જળજંતુઓ ક્ષોભ પામે તેમ સર્વ નાગક ક્ષોભ પામવા લાગ્યા. જાણે પરચક્ર આવ્યું હોય, જાણે અગ્નિ લાગ્યું હોય અથવા જાણે મહાવાત ઉત્પન્ન થયે હેાય તેમ નાગકુમાર આમતેમ ત્રાસ પામવા લાગ્યા. એવી રીતે આકુળ થયેલ નાગલક જોઈ જવલનપ્રભ નામે નાગકુમારે રાજા અગ્નિની જેમ ક્રોધથી બળવા લાગે. પૃથ્વીને ખેદેલી જોઈને “આ શું ? એમ સંભ્રમથી વિચારતે તે બહાર નીકળી સગરચક્રીના પુત્રની પાસે આવ્યો. ચડતા તરંગવાળા સમુદ્રની જેમ ચડાવેલી ભ્રકુટિથી તે ભયંકર લાગતું હતું, ઊંચી જવાળાવાળા અગ્નિની જેમ કોપથી તેના હોઠ ફરકતા હતા, તપેલા લોઢાના તેમની શ્રેણી જેવી લાલ દષ્ટિ તે નાખતે હતો અને વાગ્નિની ધમણ જેવી પિતાની નાસિકા ફુલાવતે હતે. એવા તેમજ યમરાજની જેમ ક્રોધ પામેલા અને પ્રલયકાળના સૂર્યની જેમ સામું ન જોઈ શકાય તેવા તે નાગપતિ સગરપુત્રોને આ પ્રમાણે કહેવા લાગ્યા–“અરે પિતાને પરાક્રમી માનનારા અને દુર્મદ એવ તમે ભીલ લોકોને જેમ કિલ્લો મળે તેમ દંડરત્ન મળવાથી આ શું | માંડયું છે? અરે ! અવિચારપૂર્વક કાર્ય કરનારા તમે ભવનપતિઓનાં શાશ્વત ભુવનેને આ ઉપદ્રવ કર્યો ? અજિતસ્વામીના ભાઈને પુત્ર થઈને તમે પિશાચની જેમ આ દારુણ કર્મ કેમ કરવા માંડયું ?” પછી જહુએ કહ્યું-“હે નાગરાજ ! અમારાથી થયેલા તમારા સ્થાનભંગથી પીડિત થઈને તમે જે કહે છે તે ઘટિત છે, પણ દંડરત્નવાળા અમોએ તમારા સ્થાનનો ભંગ થાય એવી બુદ્ધિથી આ પૃથ્વી ખેદી નથી; કિંતુ આ અષ્ટાપદ પર્વતના રક્ષણ માટે ફરતી ખાઈ કરવા અમે આ પૃથ્વી ખાદી છે. અહીં અમારા વંશના મૂળપુરુષ ભરતચકીએ રત્નમય ચૈત્ય અને સર્વ તીર્થકરોની રત્નમય સુંદર પ્રતિમાઓ કરાવેલી છે. ભવિષ્યમાં કાળના દોષથી કે તેને ઉપદ્રવ કરશે, એવી શંકા લાવીને અમે આ કામ કર્યું છે. તમારાં સ્થાને તો ઘણું દૂર છે એમ જાણીને અમને તેના ભંગની શંકા થઈ નહોતી, પણ આમ થવામાં આ દંડરત્નની અમેઘ શકિતનો જ અપરાધ જણાય છે; માટે અહંતની ભક્તિથી અવિચારીપણે અમે જે કામ કર્યું છે તે તમે ક્ષમા કરે અને હવે ફરીથી અમે તેમ કરશું નહીં.” એવી રીતે જન્દુકુમારે પ્રાર્થના કરાયેલ નાગરાજ શાંત થયે; કારણ કે પુરુષોના પાગ્નિને શાંત કરવામાં સામાવાણી જળરૂપ થાય છે. પછી હવે ફરીથી તમે આવું કરશે નહીં” એમ કહી સિંહ જેમ ગુફામાં જાય તેમ નાગપતિ નાગલોકમાં ગયે. નાગરાજ ગયા પછી જએ પિતાના નાના ભાઈઓને કહ્યું-“આપણે અષ્ટાપદની ફરતી ખાઈ તે કરી, પણ પાતાળ જેવી ગંભીર છતાં આ ખાઈ, માણસની મોટી આકૃતિ પણ બુદ્ધિ વિના જેમ શોભતી નથી તેમ જળ વિના શોભતી નથી. વળી કઈ કાળે આ પાછી રજથી પૂરાઈ પણ જાય, કારણ કે કાળે કરીને મોટા ખાડા હોય છે તે પણ સ્થળરૂપ થઈ જાય છે, માટે આ ખાઈ ઘણું જળથી અવશ્ય પૂરવી જોઈએ; પણ ઊંચી તરંગવાળી ગંગા વિના તે કામ પાર પાડી શકશે નહીં.” આ પ્રમાણે સાંભળીને તમે કહો છો તે ઘણું સારું છે એમ તેના ભાઈઓએ કહ્યું એટલે જહુએ જાણે બીજે યમદંડ હોય તેવું દંડરના હાથમાં લીધું. તે દંડરત્નવડે ગંગા કાંઠોને ઈંદ્ર જેમ પર્વતના શિખરને તોડે તેમ તોડી નાખ્યો. દંડે કાંઠે તેડવાથી તે રસ્તે ગંગા ચાલી, કારણ કે સરલ પુરુષની જેમ જળ જ્યાં લઈ જઈએ ત્યાં જાય છે. તે વખતે ગંગાનદી Page #341 -------------------------------------------------------------------------- ________________ નાગરાજે સગરપુત્રોને ભસ્મીભૂત કર્યા. સર્ગ ૫ મે. પિતાના ઉછળતા મોટા તરંગોથી જાણે તેણે પર્વતના શિખર ઊંચા કર્યા હોય તેવી જણાતી હતી અને તટ ઉપર અફળાતા પાણીથી ઉત્પન્ન થતા શબ્દો વડે જાણે જોરથી વાજિંત્રો વગાડતી હોય તેવી દેખાતી હતી. એવી રીતે પિતાના જળના વેગથી દંડે કરેલા પૃથ્વીના ભેદને બમણે પહોળો કરતી ગંગા સમુદ્રની જેમ અષ્ટાપદ ગિરિની ફરતી કરેલી ખાઈ પાસે આવી, એટલે હજાર જન ઊંડી અને પાતાળની જેવી ભયંકર તે પરિખાને પૂરવાને તેઓ પ્રવર્યા. જહુએ અષ્ટાપદ પર્વતની ખાઈ પૂરવાને ગંગાને ખેંચી, તેથી તેનું નામ જાન્હવી કહેવાયું. ઘણું જળથી તે પરિખા પૂરાઈ ગયા પછી વધેલું જળ ધારાયંત્રની જેમ નાગકુમારનાં સ્થાનમાં પેઠુ. રાફડાની જેમ નાગકુમારનાં મંદિરે જળથી પૂરાઈ ગયાં, એટલે દરેક દિશામાં કુંફાડા મારતા નાગકુમારે આકુળવ્યાકુળ થઈ ત્રાસ પામવા લાગ્યા, નાગલોકના ક્ષોભથી સર્પરાજ જવલનપ્રભ અંકુશે મારેલા હાથીની જેમ ભયકંર આકૃતિપૂર્વક કે પાયમાન થયા અને બોલ્યો-“એ સગરના પુત્ર પિતાના વૈભવથી દુર્મદ થયેલા છે, તેથી તેઓ સામને એગ્ય નથી; પણ ગધેડાની જેમ દંડને જ એગ્ય છે. અમારા ભુવનેનો નાશ કરવાને એક અપરાધ મેં સહન કર્યો અને શિક્ષા ન કરી તો ફરીથી તેમણે આ અપરાધ કર્યો; માટે હવે ચેર લેકેને જેમ આરક્ષક પુરુષ શિક્ષા કરે તેમ હું તેમને શિક્ષા કરુંઆ પ્રમાણે ઘણુ કપના આટેપથી ભયંકર રીતે બોલતે, અકાળે કાળાગ્નિની જેમ ઘણી દીપ્તિથી દારુણ દેખાતે અને વડવાનલ જેમ સમુદ્રને શેષણ કરવા ઈચ્છે તેમ જગતને બાળવાની ઈચ્છા કરતા તે પૃથ્વીમાંથી બહાર નીકળે; અને વજનળની જેમ ઊંચી જવાળાવાળે તે નાગરાજ નાગકુમારની સાથે વેગથી રસાતળમાંથી નીકળીને ત્યાં આવ્યો. પછી દષ્ટિમિષ સ૫ના રાજાએ તત્કાળ કોપાયમાન દષ્ટિવડે સગરપુત્રોને જોયા, એટલે તત્કાળ ઘાસના પુળાની જેમ અગ્નિથી તે સર્વે ભસ્મરાશિ થઈ ગયા. તે વખતે લોકોમાં આકાશ અને પૃથ્વીને પૂરી દે એવો એક મેટે હાહાકાર શબ્દ થયે, કારણકે સાપરાધી માણસને નિગ્રહ પણ લોકોને તે અનુકંપાને માટે જ થાય છે. આ પ્રમાણે નાગરાજ સગરચકીના સાઠ હજાર પુત્રોને મૃત્યુ પમાડી સાયંકાળે સૂર્યની જેમ નાગક સહિત પાછો રસાતળમાં ચાલ્યા ગયે. .. इत्याचार्यश्री हेमचन्द्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये द्वितीये पर्वणि सगरपुत्रनिधनो નામ હંમદ સ. ૧ . Page #342 -------------------------------------------------------------------------- ________________ સગ ૬ ફોન એ વખતે ચક્રીના સૈન્યમાં દ્ધાઓને મોટો ઘઘાટ, કોઈ મોટું જળાશય ખાલી થતાં • જેમ જળ-જંતુઓને ઘંઘાટ થાય તેમ થવા લાગ્યો. જાણે કિપાક ફળ ખાધું હૈય, જાણે ઝેર પીધું હોય અથવા જાણે સર્પ કરડયા હોય તેમ મૂર્જીવશ થઈને કેટલાક પૃથ્વી ઉપર પડ્યા, કેઈ નાળીએરની જેમ પોતાનું મસ્તક પછાડવા લાગ્યા, કેઈ જાણે છાતીએ ગુન્હ કર્યો હોય તેમ તેને વારંવાર ફૂટવા લાગ્યા, કેઈ જાણે પરંઘી દાસીની જેમ કાર્યમૂઢ થઈ પગ પહોળા કરીને બેસી રહ્યા, કોઈ વાનરની જેમ પૃપાપાત કરવાને શિખર ઉપર ચડ્યા. કેઈ પોતાનું પેટ ચીરવાની ઇચ્છાથી યમરાજાની જિહા જેવી છરીઓ મ્યાનમાંથી ખેંચવા લાગ્યા, કેઈ ફાંસી ખાવાને માટે પ્રથમ કીડાં કરવાના હીંડેળા બાંધતા હેય તેમ પિતાનાં ઉત્તરીય વસ્ત્રો વૃક્ષની શાખા ઉપર બાંધવા લાગ્યા, કેઈ ક્ષેત્રમાંથી અંકુર ચૂંટે તેમ મસ્તક પરથી કેશ ચૂંટી નાખવા લાગ્યા, કેઈ પસીનાનાં બિંદુની જેમ શરીર ઉપરથી વસ્ત્રોને ફેંકી દેવા લાગ્યા, કોઈ જૂની ભીંતને આધાર દેવાને માટે મૂકેલા સ્તંભની જેમ કપોલ ઉપર હાથ મૂકીને ચિંતાપરાયણ થઈ ગયા અને કેઈ પિતાના વસ્ત્રને પણ સારી રીતે રાખ્યા સિવાય પૃથ્વી ઉપર ગાંડા માણસની જેમ શિથિલ થઈ ગયેલા અંગ. વડે આળોટવા લાગ્યા. તે વખતે આકાશમાં ટીટોડીઓની જેમ અંતઃપુરની સ્ત્રીઓને હદયને કંપાવનાર જુદા જુદા પ્રકારને વિલાપ થવા લાગ્યા. “અરે દૈવ ! અમારા પ્રાણેશને ગ્રહણ કરીને અને અમારા પ્રાણને અહીં રાખીને તે આ અર્ધદગ્ધપણું કેમ કર્યું? હે પૃથ્વીદેવી ! તમે ફાટ પાડીને અમને જગ્યા આપે; કારણકે આકાશમાંથી પડેલાનું શરણ પણ પૃથ્વી જ છે. હે દેવ ! ચંદનઘની જેમ આજે તું અમારી ઉપર અકસ્માત્ નિર્દય થઈને વિપાત કર. હે પ્રાણ ! તમારા રસ્તાઓ કુશળ થાઓ અને તમે ઈચ્છા પ્રમાણે હવે અહીંથી ચાલ્યા જાઓ, તથા આ શરીરને ભાડાની ઝુંપડીની જેમ તમે છેડી દ્યો. હે મહાનિદ્રા ! સર્વ દુઃખને ટાળનારી તું આવ, અથવા હે ગંગા ! તું ઉછળીને અમને જળમૃત્યુ આપ. ડે દાવાનળ ! તું આ પર્વતના જંગલમાં પ્રગટ થા કે જેથી તારી મદદવડે અમે અમારા પતિની ગતિને પામીએ. હે કેશપાસ ! તમે હવે પુષ્પની માળા સાથેની મિત્રી છેડી ઘો. હે નેત્ર ! તમે હવે કાજળને જળાંજલિ આપે. હે કપિલ ! તમે હવે પત્રરેખાની સાથે સંબંધ રાખશે નહીં. હે હેઠ ! હવે તમે અળતાના સંગની શ્રદ્ધા છેડી ઘો. હે કાન ! તમે હવે ગાયનના શ્રવણની ઇચ્છા છેડી દેવા સાથે રત્નકણિકાને પણ મૂકી ઘો. હે તું હવેથી કંઠી પહેરવાની ઉત્કંઠા કરીશ નહીં. હે સ્તને! આજથી તમારે કમળને જેમ ઝાકળનાં બિંદુઓને હાર હોય તેમ અશ્રુબિંદુને જ હાર ધારણ કરવાનું છે. હે હદય ! તું તત્કાળ પાકેલા ચીભડાની જેમ બે ભાગે થઈ જ. હે બાહ ! તમારે કંકણ અને કાજુબંધના ભારથી હવે સર્યું. હે નિતંબ ! તું પણ પ્રાતઃકાળને ચંદ્ર જેમ કાંતિને તજી દે તેમ કટિમેખલા છેડી દે. હે ચરણ! તમારે અનાથની જેમ હવે આભૂષણથી સયું. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ અંતઃપુરની રાણીઓ તથા પરિવારને વિલાપ. સગ ૬ ઢો હે અંગ ! તારે હવે કૌવચના સ્પર્શની જેમ અંગરાગની જરૂર નથી.” અંતઃપુરની સ્ત્રીઓ એવી રીતે કરુણસ્વરે રવાથી, બંધુની જેમ સર્વ વને પણ પડદાથી સાથે રેવા લાગ્યા. સેનાપતિ, સામંત રાજા અને મંડલેશ વિગેરે સર્વ શોક, લજજા, ક્રોધ અને શંકાદિકથી રુદન કરતા વિચિત્ર પ્રકારે બોલવા લાગ્યા. “હે સ્વામીપુત્ર ! તમે કયાં ગયા તે અમે જાણી શકતા નથી, તેથી તમે કહો કે જેથી અમે પણ સ્વામીની આજ્ઞામાં તત્પર હોવાથી તમારી પછવાડે આવીએ. અથવા શું તમને અંતર્ધાન-વિદ્યા પ્રાપ્ત થઈ છે ? પણ તે પિતાના સેવકને ખેદને માટે થાય છે, તેથી તમારે તેને ફેરવવી જોઈએ. નષ્ટ-વિનષ્ટ થયેલા તમને છોડીને ગયેલા એવા અમારું મુખ ઋષિહત્યા કરનારની જેમ સગર રાજા કેમ જેશે ? તમારા વિના ગયેલા અમારી લેકે પણ મશ્કરી કરશે, માટે હે હ્રદય ! હવે તુ પાણથી સિંચાયેલા કાચા ઘડાની જેમ તત્કાળ ફૂટી જા. હે નાગકુમાર ! તું પણું ઊભું રહે, ઊભે રહે, અમારા સ્વામી કે જે અષ્ટાપદની રક્ષા કરવામાં વ્યગ્ર હતા તેઓને શ્વાનની જેમ છળથી બાળી દઈને હમણુ કયાં જઈશ ? હે ખગ્ર ! હે ધનુષ ! હે શક્તિ ! હે ગદા ! તમે યુદ્ધ કરવાને તૈયાર થાઓ. હે સર્પ ! તું નાસીને કયાં જઈશ ? આ સ્વામીના પુત્રો અહીં આપણને છેડીને ચાલ્યા ગયા ! અરે હાય ! તેમને મૂકીને ગયેલા આપણને સ્વામી પણ જલદી છોડી દેશે ! કદાપિ ત્યાં આપણે નહીં જઈ એ અને અહીં જીવતા રહીશું તે સાંભળીને આપણું સ્વામી લજા પામશે અથવા આપણે નિગ્રહ કરશે.” એવી રીતે વિવિધ પ્રકારે રુદન કર્યા પછી સવે ભેગા થઈ પિતાનું સ્વાભાવિક ધિર્મ ધારણ કરી આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા. “પૂર્વવિધિથી પરેતવિધિ જેમ બલવાન છે તેમ સર્વ થકી વિધિ બળવાન છે, તેનાથી કંઈ બલવત્તર નથી. આ અશષ્ણુ પ્રતીકારવાળા કાર્યમાં ઉપાય કરવાને ઈચ્છો તે કેવટ છે. કારણ કે તે આકાશને માપવાની ઈચ્છાતુલ્ય અને પવનને પકડવાની ઈચ્છાતુલ્ય છે. હવે વિલાપથી શું વળવાનું છે ? માટે આ હાથી, ઘોડા વિગેરે સમગ્ર દ્ધિ આપણે થાપણ રાખનારની પેઠે મહારાજને પાછી મેંપી દઈએ. પછી સગર રાજા તેને યોગ્ય લાગે અથવા રુચે તે આપણી ઉપર કરે. હવે તેની ચિંતા આપણે શું કરવી ?” એવું વિચારીને તેઓ સવ અંતઃપુરાદિકને લઈ, દીન વદનવાળા થઈને અધ્યા તરફ ચાલ્યા. ઉત્સાહ રહિત અને જેનાં મુખ તથા નેત્રો વલાનિ પામ્યાં છે એવા તેઓ જાણે સુઈને ઉઠયા હોય તેમ મંદમંદ ચાલતા અયોધ્યાની નજીક આવ્યા. ત્યાં જાણે વધ્યશિલા ઉપર બેસાર્યો હોય તેમ ૧ ચિત્તવાળા તેઓ એકઠા થઈ પૃથ્વી ઉપર બેસીને પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા-“પૂર્વે આપણને રાજાએ ભક્ત, બહુજ્ઞ, બળવંત અને પ્રસાર ધારીને ઘણુ સત્કારથી પિતાના પત્રોની સાથે મોકલ્યા હતા. તે કુમારે વિના આપણુથી હવે સ્વામી પાસે કેમ જવાય? અને નાસિકા રહિત પુરુષની જેમ મુખને કેમ દેખાડી શકાય? અથવા રાજાને અકસ્માત વજપાત જેવું આ પુત્રવૃત્તાંત કેમ કહી શકાય ? એથી આપણને ત્યાં જવું તે ઘટતું નથી, પણ સર્વ દુઃખીને શરણરૂપ મરણ પામવું ઘટે છે. પ્રભુએ કરેલી સંભાવનાથી ભ્રષ્ટ થયેલા આપણને શરીર વિનાના પુરુષની જેમ જીવવાથી શું સાર્થકપણું છે ? કદાપિ આ પુત્રોનું શ્રવ મૃત્યુ સાંભળીને ચક્રવત્તી મૃત્યુ પામશે તે આપણને પણ મૃત્યુ જ અગ્રેસર છે.” એ પ્રમાણે વિચાર ૧. વ્યાકરણને નિયમ છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું. સગર રાજાના સુભટને બ્રાહ્મણરૂપધારી ઇદ્રની શિખામણ ૩૧૯ કરી તેઓ માને નિશ્ચય કરી રહ્યા છે તેવામાં ભગવાં વસ્ત્રવાળે કેઈ બ્રાહ્મણ ત્યાં આવ્યું. તે શ્રેષ્ઠ બ્રાહ્મણ કમળ જે હાથ ઊંચા કરી જીવાડનારી વાણુથી તેઓને મૃત્યુ નહીં પામવાનું કહેતા સતે આ પ્રમાણે બોલ્યા “અહે ! કાર્યમાં મૂઢ બનેલાએ ! તમે અસ્વસ્થ ચિત્તવાળા કેમ થઈ ગયા છે ? જેમ આવતા શીકારીને દેખતાં જ સસલાં પડી જાય તેવા તમે જણાવ્યું છે તમારા સ્વામીના સાઠ હજાર પુત્રો યુગલીઆની જેમ એક સાથે મૃત્યુ પામ્યા છે, પણ તેમાં હવે ખેદ કરવાથી શું ? સાથે જન્મેલા હોય છતાં પણ કોઈ વખત તેઓ જુદા જુદા અને જુદે સ્થાનકે મૃત્યુ પામે છે. અને જુદા જુદા જમ્યા હોય છતાં પણ કઈ વખત એક જ ઠેકાણે સાથે મૃત્યુ પામે છે, એક સાથે ઘણા પણ મરી જાય અને થોડા પણ મરી જાય, કારણ કે સર્વ જીવોને મૃત્યુ તે સાથે જ રહેલું છે. જેમ સેંકડો પ્રયત્ન કરતાં પણ પ્રાણીને સ્વભાવ ફેરવી શકાતું નથી તેમ ગમે તેટલા પ્રયત્નવડે પણ કોઈ કોઈના મૃત્યુ નિષેધ કરી શકતું નથી. નિષેધ કરાતું હોય તે ઈંદ્ર અને ચક્રવતી વિગેરે મેટા પુરુષોએ પિતાના અથવા પિતાના સ્વજનના મૃત્યુને અદ્યાપિ કેમ નિષેધ ન કર્યો ? આકાશમાંથી પડતું વજ મુષ્ટિથી પકડી શકાય, ઉદ્દબ્રાંત થયેલે સમુદ્ર પાળ બાંધીને રોકી શકાય, મહાઉત્કટ પ્રલયકાળને અગ્નિ જળવડે ઓલવી શકાય, પ્રલય ત્પાતથી ઉપડેલે પવન મંદ કરી શકાય, પડતે પર્વત ટેકાથી રાખી શકાય, પરંતુ સેંકડે ઉપાથી પણ મૃત્યુને રોકી શકાય નહીં; માટે “આપણને સેપેલા સ્વામીના પુત્રો મૃત્યુ પામ્યા' એ તમે ખેત કરે નહીં અને હાલ જરા ધીરા થાઓ. શોક સમુદ્રમાં ડૂબતા તમારા સ્વામીને હાથ આપવાની જેમ હું બેધકારી વચનથી પકડી રાખીશ.” એમ સર્વને ધીરજ આપી તે બ્રાહ્મણે રસ્તામાં રહેલા કેઈ અનાથ મૃતકને લઈને વિનીતા નગરીમાં પ્રવેશ કર્યો. પછી તે બ્રાહ્મણે સગર રાજાના.રાજગૃહના આંગણામાં જઈ ઊંચે હાથ કરીને આ પ્રમાણે ઊંચે સ્વરે પોકાર કર્યો-“હે ન્યાયવત્તી ચક્રવતી ! હે અખંડભુજ પરાકમી રાજા ! આ તમારા રાજ્યમાં અબ્રહ્મણ્ય જુલમ થયા છે. સ્વર્ગમાં ઇંદ્રની જેમ આ ભરતક્ષેત્રમાં તમે રક્ષણ કરનાર છતાં હું લૂંટાયે છું” આ અશ્રુતપૂર્વ શબ્દ સાંભળી જાણે પિતાને વિષે તેનું દુખ સંક્રર્યું હોય તેમ સગરચક્રીએ દ્વારપાળને કહ્યું એને કેણે લૂટે છે ? એ કોણ છે ? કયાંથી આવ્યું ? એ સર્વ એને પૂછીને તું મને જણાવ અથવા એને અહીં પ્રવેશ કરાવ.” દ્વારપાલે તત્કાળ આવી તે બ્રાહ્મણને પૂછયું, પણ જાણે ન સાંભળતું હોય તેમ તે તો ફરી ફરીને પોકાર જ કરવા લાગ્યા. ફરીથી પ્રતિહારે કહ્યું“અરે બ્રાહ્મણ ! શું તું દુઃખથી બહેરે થયે છે અથવા સ્વાભાવિક બહેરો છે ? આ અજિતસ્વામીના ભાઈ દીન અને અનાથનું રક્ષણ કરનાર તથા શરણથીને શરણરૂપ છે. તે પોતે સહોદરની જેમ તમને શબ્દ કરતાં સાંભળી આદરપૂર્વક પૂછે છે કે તમને કોણે લૂટયા છે? તમે કોણ છે ? અને કયાંથી આવે છે ? તે અમને કહો, અથવા તો તમે જાતે આવીને રેગી જેમ રેગની હકીકત વૈદ્યને કહે તેમ તમારા દુઃખનું કારણ મહારાજાને રૂબરૂમાં કહો.' આ પ્રમાણે પ્રતિહારે કહ્યું, એટલે હિમની ઝળથી વ્યાપ્ત થયેલા દ્રહ સંબંધી કમળની જેમ જેનાં નેત્ર મીંચાતાં હતાં, હેમંતઋતુ સંબંધી અર્ધરાત્રિના વખતની જેમ જેને મુખચંદ્ર ગ્લાનિ પામતું હતું, રીંછની જેમ જેના સુંદર કેશ વીખરી ગયેલા હતા ૧ વિધિ એટલે દૈવ કે કર્મ, Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ બ્રાહ્મણે સગર ચક્રીની સભામાં કરેલ પ્રવેશ. સર્ગ ૬ અને વૃદ્ધ થયેલા વાનરની જેમ જેના કલસ્થળમાં ખાડા પડી ગયા હતા, એવા તે બ્રાહ્મણે ચક્રીના સભાગૃહમાં મંદ મંદ પગલે પ્રવેશ કર્યો. દયાળુ ચક્રીએ બ્રાહ્મણને પૂછયું–“તમારું કોઈએ કાંઈ સુવર્ણ લઈ લીધું છે ? વા તમારાં રત્ન કે વસ્ત્રો લઈ લીધાં છે ? અથવા કોઈ વિશ્વાસઘાતકીએ તમારી થાપણ એળવી છે? વા કઈ ગામના રક્ષકે તમને ઉપદ્રવ કર્યો છે? વા દાણવાળાએ સર્વ ઉપસ્કર લઈ જઈને તમને પડ્યા છે ? વા કેઈ તમારા ભાગીદારે તમારે પરાભવ કર્યો છે ? વા કેઈએ તમારી સ્ત્રી સંબંધી ઉપદ્રવથી તમને હેરાન કર્યા છે ? વા કેઈ બળવાન શત્રુએ તમારા ઉપર ધસારે કર્યો છે? વા કેઈ ઉત્કટ આધિ કે વ્યાધિ તમને નડે છે ? વા દ્વિજ જાતિને જન્મથી જ સુલભ એવું દારિદ્ર તમને પીડે છે? અથવા બીજું કાંઈ તમને દુઃખ છે ? જે તમને દુઃખકારી હોય તે તમે મને કહો.” રાજાએ આ પ્રમાણે કહ્યું એટલે નટની જેમ ઘણું આંસુ પાડતે તે બ્રાહ્મણ અંજલિ જેડી રાજાને આ પ્રમાણે કહેવા લાગ્યા–“હે રાજા! ઇંદ્રવડે સ્વર્ગની જેવા ન્યાય અને પરાક્રમથી શેભતા એવા તમારાથી આ પખંડની પૃથ્વી રાજત્વતી છે. તેની અંદર કોઈ પણ કોઈનું સુવર્ણ-રત્નાદિક લઈ શકતું નથી. પૈસાદાર લેકે પિતાના ઘરની જેમ બે ગામની વચ્ચે રસ્તામાં પણ સૂઈ રહે છે. પિતાના ઉત્તમ કુળની જેમ કોઈ થાપણ ઓળવતું નથી અને ગામના આરક્ષકે પિતાના પુત્રની જેમ પ્રજાની રક્ષા કરે છે. અધિક ધન મળે તેવું હોય તો પણ ઘટતી રીતે માલના અનુમાન પ્રમાણે જ દાણના અધિકારી અપરાધના પ્રમાણમાં દંડની જેમ યોગ્ય દાણ ગ્રહણ કરે છે. ઉત્તમ સિદ્ધાંતને મેળવનાર શિવે જેમ ફરીથી ગુરુની સાથે વિવાદ ન કરે તેમ ભાગીદાર કે ભાગ લઈને ફરી કાંઈ પણ વિવાદ કરતા નથી. તમારા રાજ્યમાં સર્વે ન્યાયી લેક હોવાથી પરસ્ત્રીને બહેન, દિકરી, પુત્રવધૂ અને માતાની જેમ ગણે છે. જેમ યતિના આશ્રમમાં ન હોય તેમ તમારા રાજ્યમાં જરા પણ વિરવાણી નથી. જળમાં તાપ ન હોય તેમ તમારી સર્વ સંતેષી પ્રજામાં કઈ જાતિની આધિ નથી, ચોમાસામાં તૃષાની જેમ સર્વ ઔષધિય પૃવી હોવાથી તેમાં વસનારા લેકમાં કઈ પ્રકારને વ્યાધિ નથી અને તમે સાક્ષાત્ કલ્પવૃક્ષ હોવાથી કેઈને દારિદ્રય પણ નથી. તે સિવાય આ દુઃખની ખાણુરૂપ સંસાર છતાં પણ બીજું કોઈ પણ દુઃખ નથી, પણ ગરીબ એવા મને આ એક દુઃખ પ્રાપ્ત થયું છે. “આ પૃથ્વીમાં સ્વર્ગને જે એક અવંતી નામે મોટો દેશ છે. તે દેશ નિર્દોષ નગર, ઉદ્યાન અને નદી વિગેરેથી ઘણે મનહર છે. તે દેશમાં મોટા સરેવર, કૂવા, વાપિકા અને વિચિત્ર બગીચાથી સુંદર અને પૃથ્વીના તિલકરૂપ અશ્વભદ્ર નામે એક ગામ છે. તે ગામને રહેવાસી, વેદાધ્યયનમાં તત્પર અને શુદ્ધ બ્રહ્મકુળમાં ઉત્પન્ન થયેલ હું અગ્નિહોત્રી બ્રામણું છું. એક વખતે હું મારા પ્રાણપ્રિય પુત્રને તેની માતાને અર્પણ કરી વિશેષ વિદ્યા ભણવાને માટે બીજે ગામ ગયે. ભણતાં ભણતાં એક દિવસે મને વગર કારણે સ્વાભાવિક અરતિ ઉત્પન થઈ. તે વખતે મેં વિચાર્યું કે “આ મને મોટું આપશુકન થયું' એવા વિચારથી હું ક્ષેભ પાપે. અને તે કારણે મારે ગામ પાછો આવ્યું. દૂરથી મારું ઘર શોભારહિત મારા જેવામાં આવ્યું, તેથી આ શું હશે ? એવું જોવામાં હું ચિંતવતો હતો તેવામાં મારી ડાબી આંખ ખૂબ ફરકી, અને એક કાગડો Page #346 -------------------------------------------------------------------------- ________________ પર ૨ નું બ્રાહ્મણે ચકીને કહેલ પિતાની હકીકત. ૩૨૧ સૂકા ઝાડ ઉપર બેસીને કઠોર શબ્દ બોલવા લાગે. એવા અપશુકનથી બાણની જેમ હદયમાં વીંધાયેલે હું કચવાતે મને ચાડીયા પુરૂષની જેમ ઘરમાં પેઠે મને આવતા જોઈને જેના કેશ વીંખાઈ ગયા હતા એવી મારી સ્ત્રી હે પુત્ર ! હે પુત્ર !” એમ આક્રંદ કરતી પૃથ્વી ઉપર ઢળી પડી. જરૂર મારે પુત્ર મૃત્યુ પામે, એમ ચિત્તમાં નિશ્ચય કરી હું પણ પ્રાણ રહિત મનુષ્યની જેમ પૃથ્વી પર ઢળી પડયો. મારી મૂચ્છ વિરામ પામી, એટલે ફરીથી પણ કરુણ સ્વરે વિલાપ કરતો હું મારા ઘરમાં જોવા લાગ્યું. ત્યાં ઘરની વચમાં સર્પથી ડશેલો પુત્ર મારા જેવામાં આવ્યું. ભેજનાક પણ કર્યા સિવાય શેકનિમગ્ન અવસ્થામાં હું રાત્રે જાગતે બેડ હતું તેવામાં મારી કુળદેવીએ આવીને મને કહ્યું- હે ભાઈ! તું શા માટે આ પુત્રના મૃત્યુથી ઉદ્વેગ પામે છે ? જે તું મારા આદેશ પ્રમાણે કરીશ તે હું તારા પુત્રને જીવાડીશ.' ત્યારે મેં કહ્યું- હે દેવી ! આપનો. આદેશ મારે પ્રમાણ છે; કારણ કે પુત્રને અર્થે શોકાત્ત થયેલા પુરૂષો શું અંગીકાર નથી કરતા ?' પછી કુળદેવીએ કહ્યું “જેના ઘરમાં કઈ મૃત્યુ પામેલ ન હોય તેવા કેઈ ઘરમાંથી તું સત્વર માંગલિક અગ્નિ લાવ, પછી તે પુત્રને જીવાડવાના લેભથી હમેશાં દરેક ઘરમાં તેવી રીતે પૂછતે પૂછતે હું બાળકની જેમ ભ્રાંતિથી ભમવા લાગ્યો. સર્વ માણસને પૂછતાં બધા તેમને ઘેર અસંખ્ય માણસે મરેલા છે એમ કહેવા લાગ્યા, પણ કોઈ મરણ રહિત ઘર નીકળ્યું નહીં. તેની અપ્રાપ્તિથી આશાભંગ થયેલા મેં મૃત્યુ પામેલાની જેમ નષ્ટબુદ્ધિવાળા થઈને દીનપણે તે સર્વ કુળદેવીને નિવેદન કર્યું. કુળદેવીએ કહ્યું--જે કઈ મંગળગૃહ ન હોય તે તમારૂં અમંગળ મટાડવાને હું કેમ સમર્થ થઈ શકું ?” એવી તે દેવીની વાણીથી તેત્ર(ફણ)ની જેમ દરેક ગામ અને દરેક શહેરમાં ફરતે ફરતે હું અહીં આવી ચડો છું. હે રાજા ! તમે સઘળી પૃથ્વીના પ્રખ્યાત રક્ષક છે, બળવાનના અગ્રેસર એવા તમારી તુલ્ય કેઈ બીજો નથી, વૈતાઢ્ય પર્વતના દુર્ગ પર રહેલી બન્ને શ્રેણીમાં રહેલા વિદ્યારે પણ માળાની જેમ તમારી આજ્ઞાને મસ્તક પર ધારણ કરે છે, દેવતાઓ પણ ચાકરની જેમ તમારી આજ્ઞા પાળે છે, નવ નિધિ પણ હમેશાં તમને વાંછિત અર્થ આપે છે, તેથી દીન લેકેને શરણું આપવામાં સદાવ્રતવાળા એવા તમારે શરણે હું આવ્યો છું, માટે મારે સારૂ કેઈ ઠેકાણેથી પણ મંગળ અગ્નિ મંગાવી આપે કે જેથી તે દેવી મારા પુત્રને જીવતે કરી આપે. હું પુત્રના મૃત્યુથી ઘણો દુઃખી થયેલ છું.” રાજા સંસારના સ્વરૂપને જાણતા હતા તે પણ કૃપાવશ થઈને તેના દુખે દુઃખી થઈ પાછા કાંઈક વિચારીને આ પ્રમાણે તેને કહેવા લાગ્યા. “હે ભાઈ ! આ પૃથ્વીમાં પર્વતમાં મેરુની જેમ સર્વ ગૃહમાં અમારું ઘર ઘણું ઉત્કૃષ્ટ છે; પરંતુ આ ઘરમાં પણ ત્રણ જગતમાં માનવા યોગ્ય શાસનવાળા તીર્થકરેામાં પ્રથમ અને રાજાઓમાં પણ પ્રથમ, વળી લક્ષ જન ઊંચા મેરુપર્વતને દંડરૂપ કરી પિતાના ભુજદંડથી આ પૃથ્વીને પણ છત્ર કરવામાં સમર્થ અને ચોસઠ ઈંદ્રોના મુગટથી જેના ચરણનખની પંક્તિ ઉત્તેજિત થયેલી છે એવા ત્રઋષભસ્વામી પણ કાળના યોગે મૃત્યુ પામ્યા છે. તેમના પહેલા પુત્ર ભરતરાજા કે જે ચકવત્તી એમાં પ્રથમ, સુરાસુરો પણ જેની આજ્ઞા હર્ષથી વહન કરતા હતા અને જે A - 41 Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ચક્રવતીએ બ્રાહ્મણને સમજાવેલ સંસાર સ્વરૂપ સ૬ ઢો. સૌધર્મેદ્રના અર્ધાસન ઉપર બિરાજતા હતા તે પણ કાળ જતાં આયુષ્યની સમાપ્તિને પામી ગયા. તેમના નાના ભાઈ કે જે ભુજપરાક્રમીઓમાં સ્વયંભૂરમણ સમુદ્રની જેમ ધુર્ય કહેવાતા હતા અને ચારિત્ર ગ્રહણ કર્યા પછી પાડા, હાથી અને અષ્ટાપદ વિગેરે જાનવર જેમના શરીર સાથે પિતાનું શરીર ખંજવાળતા હતા તો પણ જે અકૅપિતપણે વજદંડની જેમ એક વર્ષ સુધી પ્રતિમાધારી રહ્યા હતા, એવા બાહુપરાક્રમી બાહુબલિ પણ આયુષ્ય સંપૂણ થતાં જરાવાર પણ વધારે રહી શકયા નહીં. ઉગ્ર તેજથી આદિત્ય જેવા આદિત્યયશા નામે પરાક્રમથી ન્યૂન નહીં એવા તે ભરતચક્રીના પુત્ર થયા હતા, તેને પુત્ર મહાયશા નામે થયે, જેને યશ દિગંતમાં ગવાતો હતો અને જે સર્વ પરાક્રમીમાં શિરોમણિ હતે; તેને અતિબેલ નામે પુત્ર થયે, તે ઇંદ્રની જેમ આ પૃથ્વી પર અખંડ શાસન વાળો રાજા થયે હતે; તેને પુત્ર બળભદ્ર થયે, તે બળથી જગને વશ કરનાર અને તેજથી જાણે સૂર્ય હોય તે હિતે, તેને પુત્ર બળવીર્ય થયે, તે મહાપરાક્રમી, શૌર્ય અને ધર્મધારીમાં મુખ્ય અને રાજાઓને અગ્રેસર થયે હત; કીત્તિ અને વીર્યથી શોભતે તેને પુત્ર કીર્તિવીર્ય નામે પ્રખ્યાત થયે, તે એક દીવાથી જેમ બીજે દીવો થાય તે જ ઉજ્જવળ થયે; તેને પુત્ર હાથીઓમાં ગંધહસ્તિની જેમ અને આયુધ્ધમાં વજદંડની જેમ બીજાઓથી જેનું અનિવાર્ય પરાક્રમ છે એ જલવીય નામે થયે; તેને પુત્ર દંડવીય થયે, તે જાણે બીજે યમરાજ હોય તેમ અખંડ દંડશક્તિવાળે અને ઉર્દૂડ ભુજદંડવાળ હતા. તેઓ સર્વ દક્ષિણ ભરતાદ્ધના સ્વામી, મહાપરાક્રમી અને ઈન્દ્રના આપેલા ભગવંતના મુગટને ધારણ કરનારા હતા, તેમજ પોતાના લકેર પરાક્રમથી દેવ અને અસુરેથી પણ ન જીતી શકાય તેવા હતા, તે પણ કાળના વેગથી આ જ ઘરમાં જન્મ પામ્યા છતાં મૃત્યુને પામેલા છે. ત્યાંથી માંડીને બીજા પણ અસંખ્ય રાજાઓ જેઓ મોટા પરાક્રમી હતા તે પણ મૃત્યુ પામ્યા છે, કારણ કે કાળ છે તે દરતિક્રમ છે. અરે બ્રાહ્મણ! મૃત્યુ છે તે પિનની પેઠે સર્વે નુકશાનકારક છે, અગ્નિની પેઠે સર્વભક્ષી છે. અને જળની પેઠે સર્વભેદી છે. મારા ઘરમાં પણ કઈ પૂર્વજ મરણથી અવશિષ્ટ રહ્યા નથી તે બીજાના ઘરની શી વાત કરવી ? તેથી તેવું મંગળગૃહ કયાંથી મળે ? માટે તારો એક પુત્ર મૃત્યુ પામે તે કાંઈ આશ્ચર્યકારક કે અનુચિત નથી. તે બ્રાહ્મણ ! સર્વને સાધારણ એવા મયમાં ત કેમ શોક કરે છે ? બાળક હોય, વૃદ્ધ હોય. દરિદ્ર હોય કે ચક્રવતી" હોય પણ મૃત્યુ સર્વને સમવતી છે. સંસારને એ સ્વભાવ જ છે કે જેમાં, નદીમાં તરંગની જેમ અને આકાશમાં શરદઋતુનાં વાદળાંની જેમ કોઈ સ્થિર રહેતું નથી. વળી આ સંસારમાં માતા, પિતા, ભાઈ, પુત્ર, બહેન અને પુત્રવધૂ ઇત્યાદિક જે સંબંધ છે તે પરમાર્થિક નથી. જેમ ગામની ધર્મશાળામાં વટેમાર્ગુઓ જુદી જુદી દિશા તરફથી આવીને એકઠા મળે છે તેમ કઈ કાંઈથી આવીને આ સંસારમાં એક ઘરે એકઠા મળે છે. તેમાંથી પાછા પિતપોતાના કર્મના પરિણામથી જુદે જુદે રસ્તે ચાલ્યા જાય છે. તે બાબતમાં કર્યો સુબુદ્ધિ પુરૂષ જરા પણ શોક કરે ? હે દ્વિજોત્તમ ! તેથી તમે મેહનું ચિહ્ન જે શોક તે ન કરે, ધીરજ રાખો અને તે મહાસત્વ ! તમે તમારા આત્મામાં વિવેકને ધારણ કરે.” બ્રાહ્મણે કહ્યું “હે રાજા! હું પ્રાણીઓનું ભવસ્વરૂપ સર્વ જાણું છું, પણ પુત્રના શેકથી આજે ભૂલી જવાય છે, કેમકે જ્યાં સુધી પિતાને ઈષ્ટવિયેગને અનુભવ થયે નથી Page #348 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જુ હિજરૂપધારી ઇચકીને કરેલ પ્રતિબોધ ૩૨૩ ત્યાંસુધી સર્વ જાણે છે અને ત્યાંસુધી સર્વને ધીરજ રહે છે. હે સ્વામિન ! હમેશાં અહંત ના આદેશરૂપી અમૃતપાનથી જેમનું ચિત્ત નિર્મળ થયેલું છે એવા તમારી જેવા ધર્યવિવેકી પુરૂ વિરલ હોય છે. તે વિવેકી ! તમે મને મોહ પામતાને બંધ કર્યો તે બહુ સારું કર્યું, પણ આ વિવેક તમારે આત્માને અર્થે પણ ધારણ કરી લેવું જોઈએ. કષ્ટ પ્રાપ્ત થતાં મહાદિકવડે નાશ પામતો આ આત્મા રક્ષણાય છે; કારણ કે અડચણની વખતે કામ આવવા માટે હથિયાર ધારણ કરાય છે, કાંઈ નિરંતર તેનું કામ હતું નથી. આ કાળ છે તે રાંક અને ચક્રવત્તી બંનેમાં સરખે છે; કેઈના પણ પ્રાણ અને પુત્રો વિગેરેને લઈ જતાં એને બીક લાગતી નથી. અહા ! જેને પુત્રો થોડા હોય છે તેના ચેડા મૃત્યુ પામે છે અને જેને ઘણું હોય છે તેના ઘણું મૃત્યુ પામે છે, પણ તેથી જેમ ઘેડા અને ઘણા પ્રહારથી અનુક્રમે કુંથુને તથા હાથીને સરખી પીડા થાય છે તેમ બંનેને સરખી જ પીડા થાય છે. મારા એક પુત્રને નાશ થતાં હવે હું શેક કરીશ નહીં તેમ તમે પણ સર્વ પુત્રને નાશ થાય તે પણ શોક કરશો નહીં. હે રાજન ભુજપરાક્રમથી શોભતા એવા તમારા સાઠ હજાર પુત્રો કાળગથી એક સાથે મૃત્યુ પામ્યા છે. એ વખતે કુમારની સાથે ગયેલા સામંત, અમાત્ય તથા સેનાપતિ વગેરે અને જે કુમારની સાથે રહેનારા હજુરી હતા તે સર્વ ત્યાં નજીકમાં જ રહ્યા હતા, તેઓ ઉત્તરીય વસ્ત્રોથી મુખ ઢાંકતા, લજજાથી જાણે શરમાઈ ગયા હોય તેવા દેખાતા, દાવાનળથી દગ્ધ થયેલા ઝાડોની જેમ ખેદથી વિવર્ણ થયેલા દેહવાળા, પિશાચ અને કિન્નરોની જેમ અત્યંત શૂન્ય મનવાળા, લૂંટાયેલા કૃપણની જેમ દીન થઈ ગયેલા અને લચનમાં અશ્રવાળા, જાણે સર્પોએ કરડ્યા હોય તેમ પગલે પગલે ખલના પામતા જાણે સંકેત કર્યો હોય તેમ એક સાથે સભાસ્થાનમાં આવ્યા. પછી રાજાને પ્રણામ કરી, જાણે પૃથ્વીમાં પેસવાને ઈચ્છતા હોય તેમ નીચા મુખ કરી પિતપિતાને ચગ્ય આસને બેઠા. ઉપર કહી તેવી બ્રાહ્મણની વાણું સાંભળીને તેમજ મહાવત વિનાના હાથીની જેમ કુમાર રહિત તેઓને આવેલા જોઈને સગરચક્રી જાણે આલેખાઈ ગયો હોય, જાણે નિદ્રાવશ થયે હોય, જાણે સ્તંભન પામી ગયે હોય અને જાણે શૂન્ય થઈ ગયો હોય તેમ નિસ્પદ નેત્રવાળો થઈ ગયે. અધેયથી મૂછને પ્રાપ્ત થયેલ તથા વૈર્યથી પાછા સ્વસ્થ થએલ રાજાને ફરીથી બંધ કરવાને માટે બ્રાહ્મણે કહ્યું-“હે રાજન્ ! વિશ્વની મેહનિદ્રાને નાશ કરવાને સૂર્ય સમાન શ્રી ઋષભસ્વામીના તમે વંશજ છે અને અજિતપ્રભુના તમે ભ્રાતા છે, માટે તમે આમ સાધારણ માણસની જેમ મહને વશ થઈને તે બને પુરૂષોને કેમ કલંક આપે છે ?” રાજાએ જાણ્યું કે આ બ્રાહ્મણે પિતાના પુત્રના મૃત્યુના મિષથી મારા પુત્રોના ક્ષયરૂપી નાટકની પ્રસ્તાવના કહી સંભળાવી. વળી આ વિપ્ર સ્પષ્ટ રીતે મારા કુમારને ક્ષય કહે છે તેમજ આ પ્રધાન પુરૂષ પણ કુમાર વિનાના થઈને આવેલા છે, પરંતુ વનમાં કેસરીસિંહની જેમ પૃથ્વીમાં સ્વેચ્છાએ ફરતા એવા મારા પુત્રોને ક્ષય કેમ સંભવે ? મહારત્નના પરિવારવાળા અને પિતાના પરાક્રમથી પણ દુર એવા એ અખલિત શક્તિવાળા કુમારો કોનાથી હણી શકાય ? એમ વિચારી “આ શું થયું ? એમ જ્યારે રાજાએ પૂછ્યું ત્યારે અમાત્યાદિકે જવલનપ્રભ નાગકુમારના ઈન્દ્રનું સર્વ વૃત્તાંત કહી બતાવ્યું. પછી જાણે વજાથી તાડન કરાયેલે હાય તેમ તે વૃત્તાંત સાંભળવાથી રાજા પૃથ્વીને પણ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ પુત્રોના મૃત્યુના સમાચારથી સગરને શેક. સર્ગ ૬ . કંપાવતે મૂછ પામી ભૂમિ પર ઢળી પડે. કુમારની માતાઓ પણ મૂઠ્ઠથી પૃથ્વી પર ઢળી પડી, કારણ કે પુત્રવિચગનું દુઃખ માતાપિતાને સરખું જ થાય છે. તે વખતે સમુદ્રના તટ ઉપર ખાડાની અંદર પડેલાં જળજંતુઓની જેમ અન્ય લોકોને પણ મહાઆકંદ રાજમંદિરમાં થવા લાગ્યો, મંત્રી વિગેરે રાજકુમારના મૃત્યુના સાક્ષીરૂપ પિતાના આત્માની નિંદા કરતા કરૂણ સ્વરે રેવા લાગ્યા, સ્વામીની સેવા પ્રકારની અવસ્થાને જોવાને જાણે અસમર્થ હોય તેમ છડીદારો પણ અંજલિવડે મુખ ઢાંકીને માટે સ્વરે પિકાર કરવા લાગ્યા, પિતાના પ્રાણપ્રિય હથિયારોને ત્યાગ કરતા આત્મરક્ષકે વાયુથી ભગ્ન થયેલા વૃક્ષની જેમ પૃથ્વી પર આળેટી વિલાપ કરવા લાગ્યા, દાવાનળની અંદર પડેલા તેતર પક્ષીની જેમ કંચુકીએ પિતાના કંચુકને ફાડી નાખીને રોવા લાગ્યા અને કાળે પ્રાપ્ત થયેલા શત્રુની જેમ હૃદયને કૂટતા દાસ અને દાસીઓ “અમે માર્યા ગયા” એમ બોલતા આક્રોશ કરવા લાગ્યા. પછી પંખાના પવનથી તથા જળના સિંચનથી રાજા અને રાણુઓ દુઃખશલ્યને ટાળનારી સંજ્ઞાને પામવા લાગ્યા. નેત્રમાંથી નીકળતા અશ્રજી સાથે વહેતા કાજળથી જેઓનાં વસ્ત્ર મલિન થયેલાં હતાં, પથરાએલા કેશરૂપી વેલથી જેઓનાં ગાલ તથા નેત્રો ઢંકાઈ ગયાં હતાં, છાતી ઉપર કરાતા હરતના આઘાતથી જેઓની હારયષ્ટિઓ ચૂટી જતી હતી, પૃથ્વી ઉપર અત્યંત આળોટવાથી જેમના કંકણના મોતી ફૂટી જતા હતા, શોકાગ્નિને જાણે ધૂમાડો હોય તેવા મોટા નિઃશ્વાસને જેઓ છોડતી હતી અને જેઓના કંઠ તથા અધરદળ (હઠ) સુકાઈ ગયા હતા એવી રાજપનીઓ અત્યંત રુદન કરવા લાગી. ચકી સગર પણ તે વખતે ધર્ય, લજજા અને વિવેકને છોડી દઈને રાણીઓની જેમ શેકવિધુર થઈને આ પ્રમાણે વિલાપ કરવા લાગ્ય-“હે કુમારે ! તમે કયાં છે ? હવે તમે વિહારથી નિવૃત્ત થાઓ. તમાર રાજ્યને અવસર છે અને સગરને વ્રત લેવાને અવસર છે. આ બ્રાહ્મણે સત્ય કહ્યું છે કે બીજા કોઈ તમને કહેતા નથી કે ચોરની જેમ છળ જાણનાર દૈવથી તમે લૂંટાયા છે. અરે દેવ ! તું કયાં છે ? અને રે અધમ નાગ જ્વલનપ્રભ ! તું ક્યાં છે? આવું અક્ષત્ર આચરણ કરીને તું કયાં જઈશ ? હે સેનાપતિ ! તારા ભુજપરાક્રમની પ્રચંડતા કયાં ગઈ? હે પુરોહિતરત્ન! તારું ક્ષેમંકરપણું કયાં ગયું ? હે વાદ્ધ કે ! તારી દુર્ગરચનાની કુશળતા શું ગળી ગઈ ? હે ગૃહિરત્ન ! તારી સંજીવની ઔષધિઓ શું કઈ જગ્યાએ ભૂલી ગયે ? હે ગજરાન ! તને તે વખતે શું ગજનિમીલિકા થઈ હતી ? હે અશ્વરત્ન ! તને તે વખતે શું શૂળ આવ્યું હતું ? હે ચક્ર, દંડ અને ખ! તે વખતે તમે શું સંતાઈ ગયા હતા ? હે મણિ ને કાકિણીરત્ન ! તમે પણ શું તે વખતે દિવસના ચંદ્રની જેમ પ્રભા રહિત થઈ ગયા હતા ? હે છત્રરન અને ચર્મરત્ન ! તમે શું વાજિત્રના પડની જેમ ફૂટી ગયા હતા ? હે નવ નિધિઓ ! તમને શું આ પૃથ્વીએ ગળી લીધા હતા ? અરે ! તમારા સર્વના વિશ્વાસથી નિઃશંક રમતા આ કુમારનું તમેએ એ અધમ નાગથી કેમ રક્ષણ ન કર્યું ? અથવા સર્વ વિનાશ થયા પછી હવે હું શું કરું ? કદાપિ એ જવલનપ્રભને ગેત્ર સહિત હણું તે પણ મારા પુત્રો તે નહીં જીવે ! ત્રાષભસ્વામીના વંશમાં કઈ પણ આવી રીતે મૃત્યુ પામ્યા નથી. હે વત્સ ! આ લજાકારી મૃત્યુને તમે કેમ પ્રાપ્ત થયા ? મારા સર્વ પૂર્વ પૂર્ણ આયુષ્ય પ્રમાણે જીવનારા હતા, તેઓ દીક્ષા ગ્રહણુ કરતા અને સ્વર્ગ તથા મોક્ષને પામતા હતા. હે પુત્ર ! અરણ્યમાં ઉગેલાં વૃક્ષોના Page #350 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જુ. સગરચક્રને વિલાપ. ૩૨૫ દેહદ પૂરા ન થાય તેમ તમારી વેચ્છાવિહારની ઈચ્છા પણ અદ્યાપિ પૂરી થઈ નથી. ઉદયને માટે થયેલે પૂર્ણ ચંદ્ર દૈવયોગે રાહુથી ગ્રસ્ત થયે, ફલિભૂત થયેલું વૃક્ષ હાથીએ ભાંગી નાખ્યું, કાંઠે આવેલું વહાણ તટના પર્વતે ભાંગી નાખ્યું, ચડી આવેલે નવો મેઘ પવને વિશીર્ણ કરી દીધો, પાકેલું ડાંગરનું વન દાવાનળથી બળી ગયું તેમ ધર્મ, અર્થ અને કામને યેગ્ય એવા તમે હણાઈ ગયા. હે પુત્ર ! કૃપણ એવા ધનાઢયને ઘેર આવેલા વનપાળની જેમ મારે ઘેર આવેલા તમે અકૃતાર્થ અવસ્થામાં જ ચાલ્યા ગયા, એ કેવી, દિલગીરીની વાત ! હે પુત્રો ! આજે મારે તમારા વિના ઉદ્યાનાદિ વિના ચંદ્રિકાની જેમ ચક્રાદિ રત્નોની અને નવ નિધિઓની શી જરૂર છે ? પ્રાણથી પ્યારા પુત્રો વિના મારે આ પખંડ ભરતક્ષેત્રના રાજ્યવડે પણ શું ?” આવી રીતે વિલાપ કરતા સગરરાજાને ફરીથી તે શ્રાવક બ્રાહ્મણે બંધ કરવાને માટે અમૃત જેવી મધુર વાણીથી કહ્યું-“હે રાજન ! પૃથ્વીના રક્ષણની જેમ તમારા વંશમાં પ્રબોધ (જ્ઞાન) પણ મુખ્ય અધિકારને પામેલે છે, તેથી બીજાઓએ તમને બધ કરે તે વ્યર્થ છે. જગની મેહનિદ્રાને નાશ કરવાને સૂર્ય સમાન શ્રી અજિતપ્રભુ જેના ભ્રાતા છે તેને બીજાથી બોધ મળે તે શું લજજા પામવા જેવું નથી ? આ સંસાર અસાર છે એમ બીજાને જણાય છે તો તમે જે જન્મથી માંડીને સર્વજ્ઞના સેવક છે. તેણે તે અવશ્ય જાણવું જ જોઈએ. હે રાજા ! પિતા, માતા, કાયા, પુત્ર અને મિત્ર એ સર્વ આ સંસારના સ્વપ્ન જેવું છે. જે સવારે દેખાય છે તે મધ્યાધે નથી દેખાતું, અને જે મધ્યાહે દેખાય છે તે રાત્રિએ નથી દેખાતું, એમ આ સંસારમાં સર્વ પદાર્થો અનિત્ય છે. તમે પોતે જ તત્વવેત્તા છે તેથી વૈર્યને ધારણ કરે, કારણ કે વિશ્વને સૂર્ય પ્રકાશિત કરે છે, પણ સૂર્યને પ્રકાશ કરનાર કેઈ હેતું નથી.” લવણસમુદ્ર જેમ મણિઓથી અને લવણથી વ્યાપ્ત થાય, પક્ષની મધ્યરાત્રિ જેમ પ્રકાશ અને અંધકારથી વ્યાપ્ત થાય, હિમાચળ પર્વત જેમ દિવ્ય ઔષધિ અને હિમથી વ્યાપ્ત થાય તેમ તે બ્રાહ્મણનાં બોધવચન અને પુત્રોનું અકાળ મૃત્યુ સાંભળીને સગર રાજા બોધથી અને મેહથી વ્યાપ્ત થઈ ગયા. જેવું તે રાજાનું સ્વાભાવિક મોટું કર્યું હતું તે જ પુત્રોના ક્ષયથી આગંતુક મેહ થયો હતો. એક મ્યાનમાં બે તરવારની જેમ અને એક સ્તંભે બે હસ્તિની જેમ રાજાને બોધ અને મેહ બંને સાથે ઉત્પન્ન થયા. પછી રાજાને બંધ કરવાને માટે સુબુદ્ધિ નામને એક બુદ્ધિમાન મુખ્ય પ્રધાન અમૃતના જેવી વાણીથી બે –“કદાપિ સમુદ્રો પિતાની મર્યાદા મૂકે, કદાપિ કુલપર્વતે કંપાયમાન થાય, કદાપિ પૃથ્વી ચપલભાવ પામે, કદાપિ વજ શિથિલતાને પામે; તથાપિ તમારા જેવા મહાત્માઓ મોટું દુઃખ પ્રાપ્ત થાય તે પણ જરાએ વિધુર થઈ જાય નહીં. આ સંસારમાં ક્ષણ અગાઉ જોવામાં આવતા અને ક્ષણવાર પછી નાશ પામતા એવા સર્વ કુટુંબાદિકને જાણુને વિવેકી પુરુષે તેમાં મેહ પામતા નથી, તે ઉપર એક કથા કહું તે સાંભળો– આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રની અંદર કઈ નગરમાં પૂર્વે એક રાજા હતે. તે જૈનધર્મરૂપી સરેવરમાં હંસતુલ્ય હતો, સદાચારરૂપ માગને પાથ હતો, પ્રારૂપી મયૂરીને મેઘ હતો, મર્યાદા પાળવામાં સાગર હતું, સર્વ પ્રકારના વ્યસનરૂપ તૃણમાં અગ્નિતુલ્ય Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ સગરચક્રીના શાંત્વન માટે સુબુદ્ધિ મંત્રીએ કહેલ કથા સર્ગ ૬ હો હત, દયારૂપી વેલને આશ્રયદાતા વૃક્ષ હતું, કીર્તિરૂપી નદીને નીકળવાના પર્વત સમાન હતો અને શીલરૂપી રત્નનો રેહણાચળ પર્વત હતે. તે એક વખતે પિતાની સભામાં સુખે બેઠો હતો તેવામાં છડીઢારે આવીને વિજ્ઞપ્તિ કરી કે–“કઈ પુરુષ હાથમાં પુષ્પની માળા રાખીને જાણે કળાવિદ હોય તે આપને કાંઈક વિજ્ઞપ્તિ કરવાની ઈચ્છાથી આપસાહેબના દર્શન કરવાને ઈરછે છે. તે પંડિત છે, ગંધર્વ છે, નટ છે, વેદજ્ઞ છે, નીતિવેત્તા છે, અસ્ત્રવિદ્યાને જાણનાર છે કે ઈંદ્રજળિક છે તે કાંઈ જાણવામાં આવતું નથી, પણ આકૃતિથી ગુણવાન છે એમ જણાય છે, કારણ કે જ્યાં આકૃતિ હોય ત્યાં ગુણ હોય છે એમ કહેવાય છે.” રાજાએ આજ્ઞા આપી કે–“એને તરત અહીં લાવે કે જેથી તે ઈચ્છા પ્રમાણે પિતાનું ઈચ્છિત કહી આપે.” રાજાની આજ્ઞાથી છડીદારે તેને અંદર જવા રજા આપી, એટલે બુધ જેમ સૂર્યના મંડળમાં પ્રવેશ કરે તેમ તેણે રાજાની સભામાં પ્રવેશ કર્યો. “ખાલી હાથે રાજાનું દર્શન ન કરવું જોઈએ એમ ધારીને તેણે માળીની જેમ એક પુષ્પની માળા રાજાને અર્પણ કરી. પછી છડીદારે બતાવેલા સ્થાનમાં આસન આપનારાઓએ તેને યોગ્ય આસન આપ્યું એટલે તે અંજલિ જેડીને બેઠો. પછી જરા ભ્રકુટીને ઊંચી કરી, હાસ્યથી હોઠ ફુલાવી પ્રસન્નતાપૂર્વક રાજાએ તેને પૂછ્યું—“બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણમાંથી તમે કયા વર્ણન છે ? અંબઇ અને માગધ વિગેરે દેશોમાંના તમે કયા દેશના છે ? તમે શ્રેત્રીય છે? પુરાણી છે? સ્મા છે ? જોતિષી છો ? ત્રણ વિદ્યા જાણનાર છો ? ધનુષાચાર્યું છે? ઢાલતરવારમાં ચતુર છે? તમારે પ્રાસ (ભાલા) હથિયારમાં અભ્યાસ છે ? તમારું શલ્ય જાતિના શસ્ત્રમાં કુશળપણું છે ? ગદાયુદ્ધ જાણનાર છે ? દંડયુદ્ધમાં પંડિત છે ? તમારી શક્તિના હથિયારમાં વિશેષ શક્તિ છે? મુશળશસ્ત્રમાં કુશળ ? હળશાસ્ત્રમાં અતિકુશળ છે ? ચક્રમાં પરાક્રમી છે ? છરી યુદ્ધમાં નિપુણ છે ? બાહુયુદ્ધમાં ચતુર છે ? અશ્વવિદ્યાના જાણનાર છો ? હાથીની શિક્ષામાં સમર્થ છે ? યૂહરચનાના જાણનાર આચાર્ય છે ? યૂહરચનાને ભેદ કરવામાં કુશળ છે ? રથાદિકની રચના જાણે છે ? ચૈત્ય, પ્રાસાદ અને હવેલી વિગેરે બાંધવામાં નિપુણ છે? વિચિત્ર યંત્ર અને કિલ્લા વિગેરેની રચનામાં ચતુર છે? કોઈ વહાણવટીના કુમાર છો ? સાર્થવાહના પુત્ર છે ? સેનીને ધંધે કરનાર છે ? વૈકટિક (ઘાંચા) નું કામ કરો છો ? વીણમાં પ્રવીણ છે ? વેણુ વગાડવામાં નિપુણ છે? ઢોલ વગાડવામાં ચતુર છે? માદળ જાતના વાજામાં મદ ધરાવો છે ? વાણીના અભિનય કરો છો ? ગાયનના શિક્ષક છે ? રંગાચાર્ય (સૂત્રધાર) છે ? નટના નાયક છે ? ભાટ છો ? નૃત્યના આચાર્ય છે ? સંશપ્તક છે? ચારણ છે ? સર્વ લિપિઓના જાણનાર છે ? ચિત્રકાર છે ? માટીનું કામ કરનાર છે ? કે અન્ય પ્રકારના કારીગર છે ? નદી, દ્રહ કે સમુદ્રને તરવામાં તમે શ્રમ કર્યો છે ? કે માયા, ઇંદ્રજાળ અથવા બીજા કપટપ્રયોગમાં ચતુર છે ?” આવી રીતે રાજાએ આદરપૂર્વક પૂછયું એટલે તે નમસ્કાર કરી વિનયપૂર્વક —“હે રાજન ! જળને આધાર જેમ સમુદ્ર અને તેજને આધાર જેમ સૂર્ય તેમ સવ પાત્રોના તમે આધારભૂત છે. વેદાદિ શાસ્ત્રોને જાણનારાઓમાં તો જાણે હું તેને સહાધ્યાયી છું, ધનુર્વેદાદિ જાણનારાઓમાં જાણે તેમને આચાર્ય હોય તેમ અધિક છું, Page #352 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું. રાજાએ ઈંદ્રજાલિકને પૂછેલા પ્રશ્નો. ૩૨૭ સર્વ કારીગરીમાં જાણે પ્રત્યક્ષ વિશ્વકર્મા હોય તે છું, ગાયન વિગેરે કળાઓમાં જાણે પુરુષરૂપે સાક્ષાત્ સરસ્વતી હોય તે છું, રત્નાદિકના વ્યવહારમાં જાણે વ્યવહારીઓને પિતા હોય તેવો છું, વાચાલ પણથી ચારણભાને જાણે ઉપાધ્યાય હાય તે છું અને નદી વિગેરેમાં તરવું એ કળાને લેશ તે મારે શી ગણત્રીમાં છે? પણ હાલ તે ઇંદ્રજાળના પ્રયોગને અર્થે હું તમારી પાસે આવ્યું છે. હું તમને તત્કાળ એક ઉદ્યાનધી પંક્તિ બતાવી શકું છું અને તેમાં વસંતાદિ ઋતુને પણ ફરફેર કરવાને હું સમર્થ છું. આકાશમાં ગંધર્વનગરનું સંગીત પ્રગટ કરું અને પાછા ક્ષણવારમાં-નિમેષમાત્રમાં દશ્ય અને અદશ્ય થઈ જાઉં. હું ખેરના અંગારા સાથવાની જેમ ખાઈ જાઉં, તપેલા લોઢાના તેમને સોપારીની જેમ ચાવી જાઉં અને એક રીતે અથવા અનેક રીતે જળચર, સ્થળચર કે ખેચરના રૂપ પરની ઈચ્છાથી ધારણ કર્યું. હું ઇચ્છિત પદાર્થને દૂરથી પણ લાવી શકું છું, પદાર્થોના વર્ણને તત્કાળ ફેરવી શકું છું અને બીજા પણ ઘણું આશ્ચર્યકારી કામો બતાવવાને સમર્થ છું; માટે હે રાજા ! તમે આ મારે કળાભ્યાસ જેઈને સફળ કરો.” એવી રીતે ગર્જના કરીને રહેલા મેઘની જેમ પ્રતિજ્ઞા કરીને રહેલા તે પુરુષને રાજાએ આ પ્રમાણે કહ્યું –“અરે કળાશ પુરુષ ! ઉંદર પકડવાને માટે જેમ મૂળમાંથી પર્વત ખેદે, મસ્યાદિકને પકડવાને જેમ મોટું સરોવર શેષ, કાષ્ઠને માટે જેમ આમ્રવનને છેદી નાખે, ચુનાની મુષ્ટિને માટે જેમ ચંદ્રકાંત મણિને બાણે, ત્રણના પાટાને માટે જેમ દેવદૂષ્ય વસ્ત્રને ફાડે, ખીલીને માટે જેમ મેટું દેવાલય તોડે તેમ શુદ્ધ સ્ફટિક મણિ જે અને પરમાર્થ મેળવવાની યેગ્યતાવાળે આ આત્મા તમે અપવિદ્યા મેળવવામાં કદર્શિત કરેલે જણાય છે. સંનિપાત રેગવાળાની જેમ તમારી આવી અપવિદ્યા જેનાર પુરુષની બુદ્ધિને પણ બ્રશ કરે છે. તમે યાચક છે માટે ઈચ્છા પ્રમાણે દ્રવ્ય ગ્રહણ કરે; કારણ કે અમારા કુળમાં કોઈની આશાને ભંગ થતું નથી.” એવી રીતે રાજાએ કઠોરતાથી કહેલો ઉત્તર સાંભળી તે નિરંતરને માની પુરુષ રેષને ગેપવીને આ પ્રમાણે છેલ્વે હું શું આંધળો છું, લૂલે છું વા દૂઠો છું વા નપુંસક છું વા કેઈ બીજી રીતે દયાપાત્ર છું કે મારે ગુણ બતાવ્યા સિવાય અને ચમત્કૃતિ પમાડયા સિવાય દાન દેવામાં કલ્પવૃક્ષ સમાન તમારી પાસેથી દાન ગ્રહણ કરું ? આપને નમસ્કાર છે. હું વળી અહીંથી બીજે જઈશ.” એમ કહી તે ઉઠો. પિતાની ઉપર કૃપણુતારૂપ દોષના આરેપણથી ભય પામેલા રાજાએ માણસો પાસે તેને ઊભે રખા, તે પણ તે સભાગૃહમાંથી નીકળી ગયે. “સ્વામીએ દ્રવ્ય આપવા માંડ્યું તે પણ તે કેપથી લેતું નથી, તેથી આપને શું વાંક ? આપ તે દાતાર જ છે.” એવી રીતે કહીને રાજાને થયેલી લજજા તેના સેવક પુરુષોએ હરી લીધી. તે જ પુરુષ ફરીને એક દિવસ બ્રાહ્મણને વેષ લઈ અને હાથમાં લેટ લઈ તે રાજાના દ્વાર આગળ આવીને ઊભો રહ્યો. પૂર્વની રીતે જ દ્વારપાળે રાજાને વિજ્ઞપ્તિ કરી, કારણ કે દ્વારે આવેલા પુરુષોની રાજાને ખબર આપવી તે તેને ધર્મ છે. રાજાની આજ્ઞાથી છડીદારે સત્કાર સંબંધી કાર્યના અધિકારી પુરુષોની સાથે તેને પ્રવેશ કરાવ્યું. તે ઊંચે હાથ કરી રાજાની પાસે ઊભે રહીને આશીર્વાદાત્મક આર્યવેદના મંત્રો પદક્રમ પ્રમાણે બેલ્યા. મંત્ર ભણી રહ્યા પછી છડીદારે બતાવેલા આસન ઉપર રાજાની પ્રસાદાર્થ દષ્ટિથી જેવાયેલે તે બેઠે. રાજાએ પૂછયું-“તમે કોણ છે અને કેમ આવ્યા છે ?' ત્યારે અંજલિ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ઇંદ્રજાલ વિદ્યાની રાજાએ કરેલ ભત્સના. સગ ૬ કે જેડી બ્રાહ્મણનો અગ્રેસર તે બે હે રાજા ! મૂર્તિમંત જાણે જ્ઞાન હોય તેવા સદ્દગુરુની ઉપાસનાથી સારી રીતે આમ્નાય પ્રાપ્ત કરી છે જેણે એ હું નિમિત્તિક છું. હું આઠ અધિકરણના ગ્રંથ, ફળાદેશના ગ્રંથ, જાતક તથા ગણિતનાં ગ્રંથ પિતાના નામની જેમ જાણું છું. હે રાજા ! તપસિદ્ધ મુનિની જેમ ભૂત, ભવિષ્ય અને વર્તમાન અને અવ્યાહત રીતે હું કહી આપું છું. ત્યારે રાજાએ કહ્યું-“હે પ્રિય ! વર્તમાન સમયમાં તરતમાં જે કાંઈ નવીન થવાનું હોય તે કહો, કારણ કે જ્ઞાનનું ફળ તરત ખાત્રી કરી બતાવવી તે જ છે” ત્યારે બ્રાહ્મણે કહ્યું – “આજથી સાતમે દિવસે સમુદ્ર આ જગતને એકાણુંવ કરી પ્રલય પમાડશે.” આવું વચન સાંભળી રાજાના મનમાં વિસ્મય અને ભ એક સાથે થયા. એટલે તેણે બીજા નૈમિત્તિકેના મુખ સામું જોયું. રાજાએ ભ્રકુટીની સંજ્ઞાથી પૂછેલા અને બ્રાહ્મણની તેવી દુર્ઘટ વાણીથી રોષ પામેલા તે નૈમિત્તિકે ઉપહાસ સાથે કહેવા લાગ્યા-“હે સ્વામી ! આ કઈ ન જોષી થયેલ છે અથવા એના જ્યોતિષશાસ્ત્રો પણું નવાં થએલાં છે કે જેના પ્રમાણથી આ જોષી “જગત્ એકાર્ણવ થશે એમ શ્રવણને શ્રવ એવું વચન લે છે, પણ શું ગ્રહ, નક્ષત્ર અને તારા પણ નવા થયા છે કે જેઓની વક્રગતિને આધારે આ જેવી આ પ્રમાણે બોલે છે? જે તિજ્ઞાો છે તે સર્વે સર્વજ્ઞના શિષ્ય ગણધરની રચેલી દ્વાદશાંગી ઉપરથી જ બનેલા છે, તે પ્રમાણે વિચારતાં આવું અનુમાન થતું નથી. આ સૂર્યાદિક ગ્રહે જેઓ તે શાસ્ત્રના સંવાદને ભજે છે તેમના અનુમાનથી પણ અમે આવું માનતા નથી. જંબુદ્વીપમાં આવેલ લવણસમુદ્ર છે, તે તે કઈ વખતે પણ તમારી પેઠે મર્યાદાનું ઉલ્લંઘન કરતું નથી, તેથી કદાપિ આકાશમાંથી કે ભૂમિના મધ્યમાંથી ઉત્પન્ન થએલે કઈ ન સમુદ્ર આ વિશ્વને એકાઈવ કરે તે ભલે. આ તે કેઈ સાહસિક છે ? પિશાચાધિષિત છે? મત્ત છે ? ઉન્મત્ત છે ? સ્વભાવથી જ વાતુળ છે? અથવા અકાળે શાસ્ત્રને ભર્યો છે ? વા શું તેને અપસ્મારને વ્યાધિથયે છે? કે જેથી ઉછખલ થઈને તે અઘટતું બોલે છે? આપ મેરુની પેઠે સ્થિર છે અને પૃથ્વીની પેઠે સર્વ સહન કરનાર છે, જેથી દષિત મનુષ્ય સ્વછંદપણે પ્રગટ રીતે આવું કહી શકે છે. આવું વચન સાધારણ માણસની સામે પણ બોલાય નહીં તો કેપ અને પ્રસાદમાં શક્તિવંત એવા આપની પાસે તો કહેવાય જ કેમ ? આવાં દુર્વચ વચનને વક્તા ધીર છે કે આવું સાંભળીને જે કોપ કરે નહીં તેવા શ્રેતા ધીર છે ? કદાપિ આવાં વચન ઉપર સ્વામીને જે શ્રદ્ધા હોય તો ભલે શ્રદ્ધા રાખો, કારણ કે અત્યારે તે વચન પ્રતિપત્તિ(ખાત્રી) સિવાય કબૂલ કરવું પડે તેમ છે. કદાપિ પર્વત ઊડે, આકાશમાં પુપ ઊગે, અગ્નિ શીતળ થાય, વધ્યાને પુત્ર થાય, ગર્દભને શીંગડાં થાય, પાષાણુ જળ ઉપર તરે અને નારકીને વેદના ન હોય તે પણ આની વાણી પ્રમાણે થાય તેમ નથી.” બીજા નિમિત્તિયાઓનાં આવાં વાકયે સાંભળીને યુક્ત અને અયુક્ત જાણતા છતાં પણ રાજા નવા નૈમિત્તિકની સન્મુખ કૌતુકથી જેવા લાગ્યા. પછી તે નિમિત્તિક ઉપહાસ સહિત વાણીથી જાણે પ્રવચને પ્રેર્યો હોય તેમ આધાર સાથે આ પ્રમાણે છેલ્યો-હે રાજા ! તમારે આ નર્મમંત્રીઓ (મશ્કરા) છે અથવા વસંત ઋતુમાં વિનેદ કરાવનારા છે કે ગ્રામપંડિત (મૂખ) છે ? હે પ્રભુ ! આપની સભામાં જે આવા સભાસદે હોય તે ચતુરાઈ નિરાશ્રય થઈને હણાઈ જશે. અરે ! વિશ્વમાં ચતુર એવા તમારે કેસરીસિંહને શિયાળની સાથે હોય Page #354 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જુ. ઈદ્રજાલિકે બતાવેલ સ્વશક્તિ. - ૩૨૯ તેમ આ મુગ્ધ લોકો સાથે ગેષ્ઠી કેમ ઉચિત ગણાય ? કદાપિ જે આ લેકે કુળકમથી આપની સેવામાં આવેલા હોય તે અલ્પબુદ્ધિવાળા એ લેકેનું સ્ત્રીઓની જેમ પિષણ માત્ર કરવું યોગ્ય છે, પરંતુ સુવર્ણ અને માણિક્યના મુગટમાં કાચના કકડાની જેમ સભ્ય તરીકે તમારી સેવામાં બેસવાને તેઓ યોગ્ય નથી. એ લેકે શાસ્ત્રના રહસ્યને જરા પણ જાણતા નથી, પણ પિપટની પેઠે પાઠમાત્ર ભણીને ગાવિત થયા છે, ગાલને કુલાવનારા અને ગર્દભપંછને પકડી રાખનારા એ લેકેની આવી વાણું છે; પણ જેઓ રહસ્યાર્થીને જાણે છે તેઓ તે વિચારીને જ બોલે છે. કદાપિ સાથે વાહનું પુતળું ઊંટ ઉપર બેસાયું હોય તે તે દેશાંતરમાં ફરે, પણ તેથી શું તે રસ્તો જાણે છે એમ કહેવાશે ? કદાપિ તરીઓ ન હોય તે માણસ પોતાની કાખમાં તુંબડા બાંધીને સારવારમાં કે નદીમાં તરે, પણ તેથી શું તે જળ ઉપર તરી જાણે છે એમ કહેવાશે ? તેમ આ લેકે ગુરુની વાણીના અનુવાદથી શાસ્ત્રોને ભણ્યા છે, પણ તેના રહસ્યાર્થીને જરા પણ તેઓ જાણતા નથી. જે એ દુબુદ્ધિવાળા લોકોને મારા જ્ઞાન ઉપર શ્રદ્ધા ન આવતી હોય તે મારા જ્ઞાનની ખાત્રી કરનાર સાત દિવસ કયાં દૂર છે? હે રાજેન્દ્ર ! મહાસમુદ્ર પિતાના ઉછળતા જળથી જગતને એકાણું કરીને મારી વાણીને જે સત્ય કરે તે આ જ્યોતિષ ગ્રંથના અર્થને જાણનારા તમારા સભાસદે પર્વતને પક્ષીની જેમ ઊડતાં બતાવશે વૃક્ષની જેમ આકાશમાં પુષ્પ બતાવશે ? અગ્નિને જળની જેમ શીતળ બતાવશે ? વંધ્યાને ધેનુની જેમ પુત્ર સજાવશે ? પાડાની જેમ ગધેડાને શીંગડાવાળે બતાવશે ? પાષાણેને વહાણની જેમ જળાશયમાં તરાવશે ? અને નારકીને વેદના રહિત કરશે ? કે આવી રીતે અસમંજસ બેલતા આ જડ લકે પછી સર્વજ્ઞભાષિત ગ્રંથને અન્યથા કરશે ? હે રાજા ! તમારા પુરુષના કબજામાં હું સાત દિવસ સુધી અહીં રહીશ, કારણ કે જે ખોટું બોલનાર તે એવી રીતે સ્થિતિ કરી શકે નહીં. આ મારું વચન જે સાતમે દિવસે ન થાય તે ચારની જેમ ચંડાળની પાસે મારે નિગ્રહ કરાવે ગ્ય છે.” રાજાએ કહ્યું-“આ બ્રાહ્મણની આવી વાણી સંદિગ્ધ, અનિષ્ટ કે દુર્ઘટ હોય અથવા સાચી હોય, તે પણ સાતમે દિવસે તમારું સૌનું સંદેહી મન મટશે, અને ત્યારપછી સત્યાસત્યનું વિવેચન થશે.” એવી રીતે કહીને તે બ્રાહ્મણને થાપણની જેમ પોતાના અંગરક્ષકેને મેં અને સભા વિસર્જન કરી. તે વખતે નગરનાં લોકોની વિચિત્ર ઉકિતએ થવા લાગી કે-“અહો ! આજથી સાતમે દિવસે મોટું કાતુક જેવા જેવું થશે. અરે ! આ ઉન્મત્તની જેમ બોલનાર વિપ્ર હણાઈ જશે, અથવા કદાપિ યુગાંત થવાને હશે, નહીં તો મૃત્યુ પામવાને આમ કેણ બોલે ? “સાતમો દિવસ પ્રાપ્ત થયે હું આશ્ચર્ય બતાવીશ.” એવી રીતે ઉત્સુક થયેલા બ્રાહ્મણે કટથી છ દિવસ નિગમન કર્યા. રાજાએ પણ સંશયને છેદવામાં ઉત્કંઠિત હેવાથી વારંવાર ગણી ગણીને માંડ માંડ માસની પેઠે નિગમન કર્યા. સાતમે દિવસે રાજા ચંદ્રશાળા ઉપર બેસીને બ્રાહ્મણ પ્રત્યે કહેવા લાગે--“હે વિપ્ર ! આજે તારાં વચનને અને જીવિતને અવધિ પૂર્ણ થયે, કારણ કે સાતમા દિવસે પ્રલય માટે મોટે સમુદ્ર ઉછળશે એમ તેં કહ્યું હતું, તે પણ અદ્યાપિ સુધી તે જળને લેશ પણ જોવામાં આવતું નથી. તેં સર્વને પ્રલય કહ્યો હતે તેથી સર્વ તારા વૈરી થાય છે. તેથી જે તારી પ્રતિજ્ઞા બેટી પડશે તે તે સર્વે તારે A - 42 Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ : ઈજાલિકે બતાવેલ પ્રલયકાળને સમુદ્ર સર્ગ ૬ . નિગ્રહ કરાવવાનો પ્રયત્ન કરશે; પણ એક જંતુમાત્ર એવા તારા નિગ્રહથી મારે શે લાભ થવાને છે ? માટે હજુ પણ તું ચાલ્યા જા. આ વાત તે ઉન્મત્તપણથી કહી જણાય છે.” પછી રાજાએ પિતાના રક્ષકોને આજ્ઞા કરી કે-“એ બિચારાને છેડી મૂકે, તે ભલે સુખે ચાલ્યો જાય.” તે વખતે હાસ્યથી જેના હેડ વ્યાપ્ત થયેલા છે એવા બ્રાહ્મણે કહ્યું“મહાત્માઓને સર્વ પ્રાણીઓની ઉપર દયા રાખવી તે યુક્ત છે, પરંતુ હે રાજન્ ! જ્યાં સુધી તે વખતે કરેલી મારી પ્રતિજ્ઞા ટી થઈ નથી ત્યાંસુધી હજુ હું દયાપાત્ર નથી, પણું જ્યારે પ્રતિજ્ઞા વ્યર્થ થાય ત્યારે તમે મારે વધ કરવાને સમર્થ છે અને તે વખતે વધને એગ્ય થયેલા મને તમે છેડી મૂકે ત્યારે તમે દયાળુ કહેવાઓ. મને તમે છેડી મૂકશે છે તો પણ હું જઈશ નહીં, પકડાયેલાની જેમ જ રહીશ. હવે મારી પ્રતિજ્ઞા પૂર્ણ થવામાં થોડી જ વાર છે. ક્ષણમાત્ર ધીરજ રાખે અને અહીં જ બેઠા બેઠા યમરાજના અગ્ર સનિકની જેવા ઉછળેલા સમુદ્રના કલેલને જુઓ. આ તમારી સભાના સમિત્તિકને ક્ષણવાર સાક્ષી કરે; કારણ કે ક્ષણ પછી હું, તમે અને તેઓ કેઈ રહેવાના નથી.” એમ કહીને તે વિપ્ર મૌન રહ્યો. તેવામાં ક્ષણવાર થઈ એટલે મૃત્યુની ગર્જનાની જે કઈ અવ્યક્ત શબ્દ સાંભળવામાં આવ્યું. અકસમાતું થયેલું તે પીડાકારી વનિ સાંભળીને વનના મૃગની જેમ સર્વે ઊંચા કાન કરીને રહ્યા. તે વખતે કાંઈક ગ્રીવાને ઊંચી કરી, કાંઈક આસનથી ઉઠી અને કાંઈક હોઠને વાંકા કરી તે બ્રાહ્મણ આ પ્રમાણે કહેવા લાગ્યો-“હે રાજન ! આકાશ અને પૃથ્વીને પૂરત આ સાગરને ધ્વનિ તમે સાંભળો. તે તમારા પ્રસ્થાનને સૂચવનારા ભંભા ધ્વનિ જેવું છે, જેના અંશમાત્ર જળને ગ્રહણ કરીને પુષ્પરાવર્તાદિક મેઘે સર્વ પૃથ્વીને ડુબાવી દે છે, તે સમુદ્ર પિતે મર્યાદા છેડીને અવાર્ય થઈને આ પૃથ્વીને ડુબાવત આવે છે તે જુઓ. આ સમુદ્ર ખાડાને ભરી દે છે, વૃક્ષોને મથે છે, સ્થળને આચ્છાદન કરે છે અને પર્વતેને ઢાંકી દે છે. અહીં ! તે ઘણે દુર્વાર છે. પવન લાગતું હોય તો તેને ઉપાય ઘરમાં પેસી જવું તે છે અને અગ્નિને બુઝાવવાને ઉપાય જળ છે, પણ ચલિત થયેલા સમુદ્રને રેકવાને કેઈ ઉપાય નથી.” બ્રાહ્મણ એમ કહે છે તેટલામાં જોતજોતામાં મૃગતૃષ્ણના જળની જેમ દૂરથી ચોતરફ વ્યાપ્ત થતું જળ પ્રગટ થયું. “કસાઈ જેમ વિશ્વાસીને સંહાર કરે તેમ સમુદ્ર વિશ્વને સંહાર કર્યો એમ હાહાકારપૂર્વક આક્રોશ યુક્ત બેલતા સર્વે ઊંચું મુખ કરીને જોવા લાગ્યા. પછી રાજાની પાસે આવી આંગળીએ બતાવતો તે વિપ્ર “આ ડૂબી ગયું, આ ડૂબી ગયું” એમ ફૂરની જેમ કહેવા લાગે. “અહો જુઓ ! આ અંધકારની જેમ સમુદ્રના જળથી શિખરપર્યત પર્વત ઢંકાઈ જાય છે. આ સર્વ વન જાણે જળે ઉખેડી નાખ્યાં હોય તેવાં જણાય છે અને તેથી સર્વ ઝાડે પાણીમાં અનેક પ્રકારનાં સભ્યોની જેમ તરતાં જણાય છે. હમણું જ આ સમુદ્ર પિતાના જળથી ગામડાં, ખાણ અને નગર વિગેરેને પ્રલય કરે છે. અહો ! ભવિતવ્યતાને ધિકાર છે ! પિશન પુરુષો જેમ સદગુણને ઢાંકી દે તેમ ઉછુંખલ સમુદ્રના જળ નગરનાં બહારનાં ઉદ્યાને ઢાંકી દીધા. હે રાજન ! આ કિલ્લાની ફરતું કયારાની જેમ સમુદ્રનું જળ ઊંચું ઉછળી ઉછળીને અથડાવા લાગ્યું. હવે પ્રસરતું એવું જળ આ કિલ્લાનું ઉલ્લંઘન કરે છે. તે જેમ વેગવડે બળવાન ઘેડે અશ્વાર સહિત ઉલ્લંઘન કરે તેમ જણાય છે. જુઓ ! આ “અહ" Page #356 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જુ. ઇંદ્રજાલિકને ખુલાસો. ૩૩૧ સમુદ્રના પ્રચંડ જળથી સર્વ મંદિર અને મહેલ સહિત નગર કુંડની જેમ પૂરાવા લાગ્યું. હે રાજા ! હવે આ અશ્વના સિન્યની જેમ દોડતું તમારા ગૃહદ્વારમાં શબ્દ કરતું જળ આવે છે. હે પૃથ્વીપતિ ! જળમાં ડૂબી ગયેલા નગરને જાણે અવશેષ ભાગ હોય તે આ તમારે મહેલ બેટના જે જણાય છે. તમારી મહેરબાનીથી ઉન્મત્ત થયેલા રાજસેવકો ચડે તેમ આ જળ અખલિતપણે તમારા મહેલના દાદર ઉપર ચડે છે. તમારા મહેલનો પહેલે માળ પૂરાઈ ગયે. બીજે માળ પૂરાય છે અને તેને પૂરીને ત્રીજો માલ પણ પૂરાવા લાગે છે. અહો ! ક્ષણવારમાં ચોથ, પાંચમ અને છઠ્ઠો માલ જોતજોતામાં સમુદ્રના જળથી પૂરાઈ ગયે. વિષના વેગની જેમ તરફથી આ ઘરની આસપાસ જળે દબાણ કર્યું. હવે શરીરમાં મસ્તકની જેમ ફક્ત શિરેગૃહ (અગાશી) બાકી રહેલ છે. હે રાજન આ પ્રલયકાળ થયે. મેં જે પ્રમાણે અગાઉ કહ્યું હતું તે પ્રમાણે થયું છે. તે વખતે જેઓ મને હસતા હતા તે તમારી સભામાં બેસનારા જોષીઓ કયાં ગયા ?” પછી વિશ્વસંહારના શેકથી રાજાએ પૃપાપાત કરવાને માટે ઊઠી દઢ પરિકર બાંધ્યું અને વાનરની જેમ ઠેકીને તેણે પૃપાપાત કર્યો. તેવામાં તો પિતાને પૂર્વવત્ સિંહાસન ઉપર બેઠેલે છે. અને ક્ષણવારમાં તે સમુદ્રનું જળ કયાંક ચાલ્યું ગયું ! રાજા વિસ્મયપૂર્વક વિકસિત લેચનવાળા થઈ ગયા અને અભન્ન એવાં ઝાડ, પર્વત, કિલ્લો અને સર્વ વિશ્વ જેવું હતું તેવું તેના જેવામાં આવ્યું. હવે તે ઈદ્રજાલિક કટી ઉપર લકી બાંધી પિતાના હાથથી વગાડતે હર્ષવડે આ પ્રમાણે બોલવા લાગ્યો-ઇંદ્રજાળના પ્રયોગથી આદિમાં ઇંદ્રજાળની કળાના સર્જનાર સંવર નામના ઇંદ્રના ચરણકમળને હું પ્રણામ કરું છું.” પિતાના સિંહાસન ઉપર બેઠેલે રાજા “આ શું ?” એમ આશ્ચર્યથી તે બ્રાહ્મણને પૂછવા લાગ્યો, ત્યારે બ્રાહ્મણે કહ્યું-“સવ કળા જાણનારના ગુણને પ્રકાશ કરનાર રાજા છે, એમ ધારીને અગાઉ હું તમારી પાસે આવ્યો હતો, તે વખતે તમે “ઇંદ્રજાળ મતિને ભ્રષ્ટ કરે છે એમ કહી મારે તિરસ્કાર કર્યો હતો, એટલે તમે મને ધન આપવા માંડ્યું તો પણ હું તેને લીધા સિવાય ચાલ્યો ગયો હતે. ઘણું ધન મળે તે પણ ગુણવાનને ગુણ મેળવતાં થયેલા શ્રમ તેથી જ નથી, પણ તેને ગુણ જાણવાથી તે શ્રમ જાય છે, તેથી આજે કપટથી નૈમિત્તિક થઈને પણ મેં તમને મારે ઇંદ્રજાળને અભ્યાસ બતાવ્યું છે. તમે પ્રસન્ન થાઓ ! મેં તમારા સભાસદોને જે તિરસ્કાર કર્યો અને ઘણીવાર સુધી તમને મોહ પમાડે તે કૃપા કરી તમે માફ કરજે; કારણ કે તાવિક રીતે તે મારો અપરાધ નથી.” એમ કહીને તે બ્રાહ્મણ મૌન રહ્યો, એટલે પરમાર્થને જાણનારા રાજા અમૃતની જેવી વાણુથી બોલ્યા- “હે વિપ્ર !. રાજાને અને રાજાના સભાસદોને તેં તિરસ્કાર કર્યો છે એમ તારા ચિત્તમાં તું ભય રાખીશ નહીં; કેમકે તું મારો પરમ ઉપકારી થયે છે. હે વિપ્ર ! આ ઇંદ્રજાળ બતાવીને તે મને તેના જે અસાર સંસાર જણાવી દીધું છે.-જેમ તે જળ પ્રગટ કર્યું હતું અને તે જોત જોતામાં નાશ પામ્યું તેમજ આ સંસારના સર્વ પદાર્થો પ્રગટ થઈને નાશ પામવાના છે. અહો! હવે સંસારમાં શું પ્રીતિ કરવી ?” એવી રીતે બહ પ્રકારે સંસારના દેષ કહીને તે બ્રાહમણને કૃતાર્થ કરી રાજાએ દીક્ષા લીધી , Page #357 -------------------------------------------------------------------------- ________________ કર્કર બીજા પ્રધાને સગર રાજાને કહેલ કથા. સર્ગ ૬ હું આ પ્રમાણેની કથા કહીને સુબુદ્ધિ પ્રધાન બોલ્ય-“હે પ્રભુ! તે રાજાએ કહ્યું તેમ ઇંદ્રજાળની જે આ સંસાર છે. એમ અમે સિદ્ધ માનીએ છીએ, પરંતુ તે સર્વે તમે જાણે છે કારણ કે તમે સર્વસના કુળમાં ચંદ્ર સમાન છે. ” પછી બૃહસ્પતિના જેવી બુદ્ધિવાળે બીજે મંત્રી શક-શલ્યને દ્વર કરે એવી વાણીથી નૃપતિને કહેવા લાગે – પૂર્વે આ ભરતક્ષેત્રમાં એક નગરમાં વિવેક વગેરે ગુણોની ખાણુરૂપ કેઈક રાજા હતે. એકદા તે સભામાં બેઠો હતો તેવામાં છડીદારે આવીને કહ્યું કેઈ પુરુષ પિતાના આત્માને માયાપ્રગમાં નિપુણ જણાવતે બહાર આવીને ઊભો છે.” શુદ્ધબુદ્ધિવાળા રાજાએ તેને પ્રવેશ કરવાની આજ્ઞા આપી નહી; કારણ કે કપટી માણસને અને સરલ માણસને શાશ્વત શત્રુની જેમ અણબનાવ રહે છે. ના પાડવાથી દિલ થયેલે તે કપટી પાછો ગયો. પછી પાછે કેટલાએક દિવસ નિર્ગમન કરી કામરૂપી દેવતાની જેમ તેણે રૂ૫-પરાવર્તન કર્યું અને આકાશમાર્ગે રાજાની પાસે હાથમાં પગ ને ભાલું લઈ એક શ્રેષ્ઠ સ્ત્રી સહિત આવ્યો. તેને “તું કોણ છે? આ સ્ત્રી કોણ છે ? અને શા માટે આવ્યો છે ?' એમ રાજાએ પૂછયું; એટલે તે પુરુષ કહેવા લાગ્યો- “હે રાજન ! હું વિદ્યાધર છું, આ વિદ્યાધરી મારી પ્રિયા છે. કોઈ વિદ્યાધરની સાથે મારે વર થયું છે. આ સ્ત્રીનું તે સ્ત્રીલંપટ દુરાત્માએ રાહુ જેમ ચંદ્રમાના અમૃતને હરણ કરે તેમ છળકપટથી હરણ કર્યું હતું, પણ આ મારી પ્રાણુથી વહાલી પ્રિયાને હું પાછી લઈ આવ્યો છું, કારણ કે પશુઓ પણ સ્ત્રીને પરાભવ સહન કરી શકતા નથી. હે રાજા ! ક્ષિતિને ધારણ કરવાથી તારા પ્રચંડ ભુજદંડ સાર્થક થેલા છે, અથવા દારિદ્રને નાશ કરવાથી તારી સંપત્તિ પણ સફળ છે, ભય પામેલાને અભયદાન આપવાથી તારું પરાક્રમ કૃતાર્થ છે. વિદ્વાનોના સંય છેદવાથી તારી શાસ્ત્રમાં વિદ્વત્તા અમેઘ છે, વિશ્વના કંટકનો ઉદ્ધાર કરવાથી તારું શાસ્ત્રકૌશય સફળ છે, એ સિવાય બીજા પણ તારા ગુણે અનેક પ્રકારના પરોપકારથી કૃતાર્થ તેમજ તમારુ પરસ્ત્રીમાં સહોદર શું છે તે વિશ્વમાં વિખ્યાત છે. હવે મારી ઉપર ઉપકાર કરવાથી તમારા એ સર્વ ગુણ વિશિષ્ટ ફળવાળા થાઓ. આ પ્રિયા મારી સાથે છે. તેથી જાણે એનાથી બંધાઈ ગયો હોઉં તેમ મારા છળકપટવાળા શત્રુઓની સાથે યુદ્ધ કરી શકતો નથી. હું હરિતનું બળ, અશ્વનું બળ, રથનું બળ કે પાયદળનું બળ માગતો નથી; પણ માત્ર તમારા આત્માથી મને સહાય કરવાને માગું છું. તે એ છે કે થાપણની જેમ આ મારી સ્ત્રીનું તમારે રક્ષણ કરવું; કારણ કે તમે પરસ્ત્રીના સહોદર છે. આ જગતમાં કઈ પરનું રક્ષણ કરવાને સમર્થ હોય છે, પણ પરસ્ત્રીમાં લંપટ હોય છે અને કઈ પરસ્ત્રીમાં લંપટ નથી હતા, પણ પરનું રક્ષણ કરવાને અસમર્થ હોય છે. હે રાજા ! તમે તે પરસ્ત્રીલંપટ પણ નથી અને પરનું રક્ષણ કરવામાં અસમર્થ પણ નથી, તેથી દરથી આવીને પણ મેં તમારી પ્રાર્થના કરી છે. આ મારી પ્રિયારૂપી થાપણ સ્વીકારે, તે પછી જે કે સમય બળવાન છે તે પણ તે શત્રુ મરાઈ ગયે જ સમજે.” આવાં તેનાં વચન સાંભળીને હાયરૂપી ચંદ્રિકાથી જેને પવિત્ર મુખચંદ્ર ઉલાસ પામત છે એ તે ઉદાર ચારિત્રવંત રાજા આ પ્રમાણે –“ ભદ્ર કહ૫ Page #358 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું રાજાએ વિદ્યાધર-સ્ત્રીને સ્વમહેલમાં આપેલ આશ્રય. ૩૩૩ વૃક્ષ પાસે જેમ પાંદડાં માગવાં, સમુદ્ર પાસે જેમ જળ માગવું, કામધેનું પાસેથી જેમ માત્ર દૂધ જ માગવું, રોહિણાદ્રિ પાસે જેમ પાષાણુ માગ, કુબેર ભંડારી પાસે જેમ અન્ન માગવું અને મેઘની પાસે જેમ છાયામાત્ર માગવી, તેમ દૂરથી આવીને તમે મારી પાસે આ શું માગ્યું ? હે વિચક્ષણ ? તે તમારા શત્રુને બતાવે એટલે જ તેને મારી નાખું, જેથી નિઃશંક થઈને તમે પછી સાંસારિક સુખ ભેગ.રાજાની વાણીરૂપી અમૃતના આવા પ્રવાહથી જેની શ્રવણેન્દ્રિય પૂરાઈ ગઈ છે એ હર્ષ પામેલે તે પુરુષ આ પ્રમાણે રાજા પ્રત્યે બોલ્યો–“રૂપું, સુવર્ણ, સમસ્ત રત્ન, પિતા, માતા, પુત્ર અને બીજું જે કાંઈ ગૃહાદિક હેય તે સર્વ થોડા વિશ્વાસથી પણ અનામત અર્પણ કરવાની ઈચ્છા થાય છે; પરંતુ પોતાની પ્યારી શ્રી મોટા વિશ્વાસવાળાને પણ સંપી શકાતી નથી. હે રાજા? એવા વિશ્વાસનું સ્થાન તમારા સિવાય બીજો કોઈ નથી, કારણ કે ચંદનનું સ્થાન તે એક મલયાચળ પર્વત જ છે.” આ મારી પ્રિયાને થાપણુરૂપ ધારણ કરવાથી તમે જ મારા શત્રુને માર્યો એમ હું માનીશ. જ્યારે મારી સ્ત્રીની થાપણ તમે સ્વીકારી, એટલે વિશ્વાસ પામેલે હું મારા શત્રુઓને હમણાં જ વિશ્વાસવાળી સ્ત્રીઓવાળા(મૃત્યુ પામેલા) કરીશ. હે રાજા? તમે અહીં બેઠા છો તેટલામાં જ હું કેસરીસિંહની જેમ ઉછળીને મારું પરાક્રમ બતાવીશ. તમે આજ્ઞા આપો એટલે હું ગરુડની જેમ સ્વછંદી રીતે અંતરિક્ષમાં અખ્ખલિત વેગે ક્ષણવારમાં ચાલ્યા જાઉં.” રાજાએ કહ્યું–“હે વિદ્યાધર સુભટ ! તું રછાથી જા, અને આ તારી સ્ત્રી પિતૃગૃહની જેમ મારા ઘરમાં ભલે રહો.” પછી તત્કાળ તે પુરુષ પક્ષીની જેમ આકાશમાં ઊડ, અને બે પાંખોની જેમ તીહણ ને ચમકારા મારતા ખગ અને દંડફલકને વિસ્તારતો અદશ્ય થયો. તેની સ્ત્રીને દીકરીની જેમ રાજાએ બેલાવી એટલે ત્યાં સ્વસ્થ મન કરીને રહી. પછી પિતાને ઠેકાણે રહેલા રાજ એ ઘગર્જનાની જેમ આકાશમાં સિંહનાદો સાંભળ્યાં. સ્કુરાયમાન વિજળીના તડતડાટની જેમ વિચિત્ર ખડૂગ અને ફલકના ધ્વનિઓ સંભળાવા લાગ્યા. “તે હું છું, તે હું છું, નથી, નથી, ઊભું રહે, ઊભું રહે, જા, જા, હું તને મારું છું, મારું છું, ” એવી ગિરા આકાશમાં થતી સંભળાવા લાગી. રાજા સભામાં બેઠેલા સભ્ય પુરુષો સહિત વિરમય પામીને ગ્રહણ સમયની વેળાની જેમ ઘણું વાર સુધી ઊંચું મુખ કરીને જોઈ રહ્યો, એટલામાં એવી રીતે જઈ રહેલા રાજાની પાસે પૃથ્વી ઉપર રત્નકંકણથી વિભૂષિત એક ભુજદંડ પડ્યો. આકાશમાંથી પડેલા તે ભુજ દંડને એળખવાને વિદ્યાધરી આગળ આવી અને જેવા લાગી. પછી તે આ પ્રમાણે બોલી—મારા ગાલનું ઓશીકુ, કર્ણનું ઘરેણું અને કંઠના હારરૂપ આ મારા પ્રિય પતિને ભુજ છે.” એમ કહેતી હતી અને જેતી હતી, તેવામાં હાથની પ્રીતિને લીધે જાણે હોય તેમ એક પગ પૃથ્વી ઉપર પડ્યો. પગમાં પહેરવાનાં કડાંવાળા તે ચરણને જોઈ ઓળખીને અશુપાત કરતી એ કમલવદના ફરીથી બોલી–“અહે ! ઘણી વાર સ્વહસ્તથી ચાળેલું, છે, પ્રક્ષાલન કરેલે, ધોયેલે અને વિલેપન કરેલે આ મારા પતિને જ ચરણ છે.” એવી રીતે તે કહેતી હતી, તેવામાં પવને હલાવેલા વૃક્ષમાંથી શાખા તૂટીને પડે તેમ આકાશમાંથી બીજો હાથ પડ્યો. રત્નના બાજુબંધ અને કંકણવાળા તે હાથને ઈ ધારાયંત્રની પૂતળીની જેમ અથુપાત કરતી તે સ્ત્રી બોલી-“અરે ! આ મારા પતિનો હાથ કાંચકીથી મારે સેંથે કરવામાં ચતુર અને વિચિત્ર પત્રલતિકાની લીલાલિપિને કરનાર છે.” એમ કહેતી તે Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ માયાવી વિદ્યાધરનું પેટ સગ ૬ ડ્રો ઊભી હતી, તેવામાં આકાશમાંથી બીજે ચરણ પણ પડ્યો. ત્યારે તે ફરીથી બેલી-“અરે ! આ મારા પતિને જ ચરણ છે કે જે મારા હસ્તકમલથી ચાંપેલ અને મારા ખોળારૂપી શયામાં સૂનારો છે.” તેવામાં તત્કાળ તેનું માથું અને ધડ તે સ્ત્રીના હદયની સાથે પૃથ્વીને કંપાવતાં ભૂમિ પર પડયાં. પછી તેણે વિલાપ કરવા માંડ્યો-“અરે ! છળવાળા તે બળવાન શત્રુએ મારા પતિને મારી નાખે ! અરે ! હું બિચારી હણાઈ ગઈ! અરે ! આ મારા પતિનું જ કમળના જેવું વદન છે કે જેને મેં પરમ પ્રીતિથી કુંડળવડે શણગાર્યું હતું. અરે ! આ મારા પતિનું વિપુલ હૃદય છે કે જેની અંદર અને બહાર માત્ર મારું જ વાસસ્થાન હતું. હે નાથ ! હું હમણ અનાથ થઈ ગઈ છું. હે પતિ ! તમારા વિના નંદન. વનથી પુપો લાવીને મારા મસ્તકના કેશને કેણુ શણગારશે ? એક આસન પર બેસીને આકાશમાં ફરતી હું તેની સાથે સુખેથી વલ્લકીવાણુ બજાવીશ ? વીણાની જેમ મને કશું પિતાના ઉસંગમાં બેસારશે ? શય્યામાં વિસંધૂળ થઈ ગયેલા મારા કેશને કેણ સમા કરશે ? પ્રૌઢ સ્નેહની લીલાથી હું કેના ઉપર કેપ કરીશ ? અશોક વૃક્ષની જેમ મા પગને પ્રહાર કોના હર્ષને માટે થશે ? હે પ્રિય ! ગુચ્છરૂપ કૌમુદીની જેમ ગશીર્ષચંદનના રસવડે મારા અંગરાગને કોણ કરશે ? સૈરંધી દાસીની જેમ મારા ગાલ ઉપર, ગ્રીવા ઉપર, લલાટ ઉપર અને સ્તન ઉપર પત્રરચના કોણ કરશે ? ખોટી રીસ કરીને મૌન ધારી રહેલી મને ક્રીડા કરવાને રાજમેનાની જેમ કેણ બોલાવશે ? જ્યારે હું કૃત્રિમપણે શયન કરતી (ઊંઘી જતીત્યારે હે પ્રિયા ! હે પ્રિયા ! હે દેવી! હે દેવી ! ઈત્યાદિક વાણીથી તમે જગાડતા તે હવે કોણ જગાડશે ? હવે આત્માને વિડંબનાભૂત આવો વિલંબ કરવાથી શું? માટે હે નાથ ! મહામાર્ગના (પલેકગમનના) મોટા વટેમાર્ગુ થયેલા એવા તમારી પછવાડે હું આવું છું.” આ પ્રમાણે વિલાપ કરતી, પિોતાના પ્રાણનાથના માર્ગને અનુસરવાની ઈચછાવાળી તે સ્ત્રીએ અંજલિ જોડીને રાજા પાસેથી વાહનની જેમ અગ્નિ માગ્યું. રાજાએ તેને કહ્યું-“હે સ્વચ્છ આશયવાળી પુત્રી ! તું પતિની સ્થિતિ બરબર જાણ્યા સિવાય આમ કેમ કહે છે ? કારણ કે રાક્ષસ અને વિદ્યાધરની આવી માયા પણ હોય છે, માટે ક્ષણવાર રાહ જે. પછી આત્મસાધન કરવું તે તે સ્વાધીન છે.” ફરીથી તેણે રાજાને કહ્યું-“આ સાક્ષાત્ મારો જે પતિ છે. તે યુદ્ધમાં મૃત્યુ પામીને પડેલ દેખાય છે. સંધ્યા સૂર્યની સાથે જ ઉદય પામે છે અને સાથે જ અસ્ત પામે છે, તેમ પતિવ્રતા સ્ત્રીઓ પતિની સાથે જ જીવે છે અને સાથે જ મરે છે. નિર્મળ વંશવાળા મારા પિતાના અને પતિના કુળમાં હું જીવીને શામાટે કલંક લગાડું ? પતિ વિના રહેલી હું, જે તમારી ધર્મપુત્રી છું તેને આમ જીવતી રહેલી જોઈને હે પિતા ! તમે કુળસ્ત્રીના ધર્મને જાણનાર છતાં કેમ લજજા પામતા નથી? ચંદ્ર વિના કૌમુદીની જેમ અને મેઘ વિના વિદ્યુતની જેમ પતિ વિના મારે રહેવું યુક્ત નથી, માટે તમે સેવક પુરુષને આજ્ઞા કરો અને મારે માટે કાષ્ઠ મંગાવો જેથી હું પતિના શરીરની સાથે જળની જેમ અગ્નિમાં પ્રવેશ કરું.” તેણે આગ્રહપૂર્વક કહ્યું, એટલે દયાળુ રાજ શેકવડે ગદ્ગદ્ વાણીથી તેના પ્રત્યે બે-“અરે બાઈ! તું થડા વખત સુધી ધીરજ ધર, પતંગની જેમ તારે મરવું યુક્ત નથી. થોડું પ્રયજન (કામ) પણ વિચારીને કરવું યોગ્ય છે.” રાજાએ આ પ્રમાણે કહ્યું એટલે તે ભામિની કોપ કરીને રાજા પ્રત્યે બોલી-“અરે ! હજુ સુધી મને રોકી રાખો છો, તેથી તમે તાત નથી એમ હું છું. તમારું પરસ્ત્રીસહોદર એવું નામ પ્રખ્યાત છે, તે વિશ્વના વિશ્વાસને માટે જ Page #360 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ . વિદ્યાધર-પત્નીને અગ્નિપ્રવેશ. ૩૩૫ છે, પણ પરમાર્થથી નથી. જો તમે ખરેખર પિતા છે તે આ તમારી દુહિતાને અગ્નિના માર્ગે સ્વપતિની પાછળ જતી તત્કાળ જુઓ” રાજાએ કાયર થઈને તેને ઈચ્છિત કરવાની આજ્ઞા આપી અને કહ્યું-“હવે હું તને રેકતો નથી, તારા સતીવ્રતને તું પવિત્ર કર.” પછી હર્ષ પામીને રાજાના આદેશથી આવેલા રથમાં પિતાના સ્વામીનાં અંગેને સત્કાર પૂર્વક પિતે આરેપણ કર્યા. અને પિતાના અંગે અંગરાગ લગાવી, ધેળાં વસ્ત્ર પહેરી અને મસ્તકના કેશમાં પુષ્પ ગુંથીને પૂર્વની જેમ પતિની પાસે બેડી. નીચું મસ્તક કરી શક સહિત રાજા રથની પાછળ ચાલ્યો અને નગરના લેકે આશ્ચર્ય પૂર્વક જેવા લાગ્યા. એવી રીતે તે નદી ઉપર ગઈ ક્ષણવારમાં સેવકલેકે ચંદનકાષ્ઠ લાવ્યા અને જાણે મૃત્યુ દેવની શસ્યા હોય એવી તેની ચિતા રચી. પછી પિતાની જેમ રાજાએ તે સ્ત્રીને ધન આપ્યું, એટલે તેણે કલ્પલતાની જેમ યાચકને આપી દીધું. પછી જળની અ જલિ ભરીને દક્ષિણાવત્ત જેની જવાળા છે એવા તે અગ્નિની તેણે ત્રણ પ્રદક્ષિણા કરી, સતીની સત્યાપના :(ખાત્રી કરી. પતિનાં અંગની સાથે તેણે વાસાગાર (ઘર) ની જેમ ચિતાગ્નિમાં સ્વેચ્છાએ પ્રવેશ કર્યો. ઘણી ઘીની ધારાથી સિંચાયેલે અગ્નિ જવાળાથી આકાશને પલવિત કરતા અધિક અધિક બળવા લાગ્યો. વિદ્યાધરના અંગ, તે સ્ત્રી અને સર્વ કાઠે, સમુદ્રમાં જતું જળ જેમ લવણમય થઈ જાય તેમ થોડા વખતમાં ભસ્મીભૂત થઈ ગયાં. પછી ત્યાં તેને નિવાપાંજલિ દઈને શોકથી આકુળ એ રાજા પિતાના ધામમાં આવ્યું. રાજા શેક સહિત આવીને જે સભામાં બેસે છે, તેવામાં ખગ અને ભાલું લઈને તે પુરુષ આકાશમાંથી નીચે ઉતર્યો. રાજાએ અને સભાસદોએ વિસ્મયપૂર્વક તેની સામું જોયું, એટલે તે કપટી વિદ્યાધર રાજાની સમીપ આવીને આ પ્રમાણે બે બે-બહે પરસ્ત્રી અને પરધનમાં નિઃસ્પૃહ રાજા ! તમે ભાગ્યપૂર્વક વૃદ્ધિ પામે છે. મેં ધૂતકારની જેમ યુદ્ધમાં મારા શત્રુને કેવી રીતે જ તે હું કહું છું તે સાંભળે...હે શરણ કરવા ગ્ય ! અહીંથી તમારે શરણે મારી સ્ત્રીને મૂકીને જે વખતે હું પવનની જેમ આકાશમાં ઊડયો તે વખતે મોટા આટાપૂર્વક મારી સામે આવતા એ દુષ્ટ વિદ્યાધરને, નળીઓ જેમ સર્પને જુએ તેમ મેં આકાશમાં દીઠો. પછી દુજે ય એવા અમે બંને વૃષભની જેમ મોટી ગર્જના કરવા લાગ્યા અને હું તથા તે પરસ્પર યુદ્ધાથે બેલવા લાગ્યા. “અરે ! બહુ સારું થયું કે આજે મેં તને જોયે. હે ભુજમાં ગર્વિષ્ઠ થયેલા ! પ્રથમ પ્રહાર કર, જેથી આજે હું મારી ભુજાનું અને દેવતાઓનું કૌતુક પૂર્ણ કરું; નહીં તે શસ્ત્ર છેડી દઈને રાંક જેમ ભયને ગ્રહણ કરે તેમ દશે આંગળી દાંતમાં લઈને જીવિતની ઇચ્છાથી નિઃશંક થઈ ચાલ્યા જા.” આવી રીતે અમે બંને પરસ્પર આક્ષેપપૂર્વક બોલતા ઢાલ તરવારરૂપી પાંખને ફેરવતા કુકડાની જેમ લડવા લાગ્યા. ચારીપ્રચારમાં ચતુર એવા બંને રંગાચાર્યની જેમ આકાશમાં એક બીજાના પ્રહારમાંથી બચી જતા ફરવા લાગ્યા. ખગરૂપ શૃંગારથી પ્રહાર કરતા એવા ગેંડાની જેમ અમે વારંવાર અભિસર્ષણ (આગળ જવું) અને અપસર્પણ (પાછળ જવું) કરવા લાગ્યા. ક્ષણવારમાં હે રાજા ! જાણે તમારે વધામણીઓ હોય તેમ મેં તેને ડાબે હાથ કાપીને અહીં ભૂમિ પર પાડી નાખે. પછી તમારા આનંદને માટે કદળીથંભની લીલાથી મેં તેને એક ચરણ કાપીને પૃથ્વી પર પાડી નાખ્યો. પછી તે રાજા ! કમળનાળની Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ વિદ્યાધરે થાપણ તરીકે મૂકેલ સ્વપત્નીની કરેલી માગણી. સર્ગ ૬ લીલાની જેમ તેને જમણે હાથ પણ મેં છેદીને પૃની ઉપર પાડી નાખે. ત્યાર પછી ઝાડના થડની જેમ તેને બીજે ચરણ પણ ખડગથી છેદીને મેં તમારી આગળ પાડી નાખે. પછી તેનું મસ્તક અને ધડ મેં નંખું કરીને અહીં પાડયું. એવી રીતે ભરતખંડની જેમ મેં તેના છ ખંડ કરી દીધા. પિતાના અપત્યની જેમ મારી સ્ત્રીરૂપ થાપણની રક્ષા કરતા એવા તમે જ તે શત્રુને માર્યો છે, હું તે ફત હેતુમાત્ર છું. તમારી સહાય વિના તે શત્રુ મારાથી હણાઈ શકાત નહીં. વાયુ વિના બળતે અગ્નિ પણ ઘાસને બાળવામાં સમર્થ તે નથી. આટલી વાર હું સ્ત્રી કે નપુંસક જે હતું તેને શત્રુને મારવાના (નિગ્રહ કરવાના) હેતુરૂપ એવા તમે આજે પુરુષપણું આપ્યું છે, તમે મારા પિતા, માતા, ગુરુ કે દેવતા છે. આ તમારા જે ઉપકારી થવાને બીજે નથી. તમારા જેવા પાકારી પુરુષોના પ્રભાવથી સૂર્ય વિશ્વને પ્રકાશ આપે છે, ચંદ્ર પ્રસન્ન કરે છે, વર્ષાદ પિતાના વખતે વરસે છે, પૃથ્વી ઔષધિને ઉગાડે છે, સમુદ્ર મર્યાદા છોડતું નથી અને પૃથ્વી સ્થિર રહે છે. હવે મારી થાપણ મૂકેલી સ્ત્રી અને પાછી સેપિ કે જેથી હે રાજામારી ક્રિીડાભૂમિ તરફ જાઉં. શત્રુને મારીને નિઃશંક થયેલે હું હવે વૈતાઢ્ય પર્વત ઉપર અને જંબૂઢીપ જગતિ ઉપરના જળકટકાદિકમાં તમારા પ્રસાદથી પ્રિયા સહિત વિહાર કરીશ.” - આવાં તેના વચન સાંભળી સમકાળે લજજા, ચિંતા, નિર્વેદ અને વિસ્મયથી અક્રાંત થયેલે રાજા તે પુરુષ પ્રત્યે બે “હે ભદ્ર ! તમે તમારી સ્ત્રીને થાપણુ તરીકે અહીં મૂકીને ગયા પછી અમે આકાશમાં ખડગ અને ભાલાને ધ્વનિ સાંભળે. અનુક્રમે આકાશમાંથી હાથ, પગ, મસ્તક અને ધડ પડયું તે મારા પતિ છે એમ ચોક્કસ રીતે તમારી પત્નીએ અમને કહ્યું. પછી પતિના શરીરની સાથે હું અગ્નિમાં પ્રવેશ કરી, એમ બેલતી તમારી સ્ત્રીને પુત્રીના પ્રેમથી અમે બહવાર વાર્યા છતાં પણ તે સ્ત્રી ઈતર-લેકની જેમ અમારી અન્યથા રીતે સંભાવના કરવા લાગી અને જ્યારે તેના આગ્રહથી કાયર થઈને અમે મૌન રહ્યા ત્યારે તે નદીએ ગઈ અને ત્યાં લોકોની સમક્ષ તે શરીરના અવયવોની સાથે ચિંતામાં પિઠી. હમણું જ હું તેને નિવાપાંજલિ આપી આવ્યું અને તેને શેક કરતે બેઠે છું, તેવામાં તે તમે આવ્યા. આ શું થયું? તે તમારાં અંગ નહીં કે તે વખતે આવ્યા હતા તે તમે નહીં ? એ અમને સંશય છે; પણ આ વિષયમાં અજ્ઞાનથી જેમના મુખ મુદ્રિત થયેલા છે એવા અમે શું બોલી શકીએ !” આ સાંભળી જેણે ખોટે કેપ કર્યો છે એ તે પુરુષ બેલ્યો–“હે રાજા ! આ કેવી ખેદકારક વાત ! માણસેના કહેવાથી મેં તમને પરસ્ત્રીસહોદર જાણ્યા હતા તે તે મિથ્યા થયું. તમારી તેવી નામનાથી મેં પ્રિયાની થાપણ મૂકી હતી, પણ તમારા આવા આચરણથી દેખીતું કનકકમળ જેમ પરિણામે લેહમય નીકળે તેમ જણાઈ આવ્યા છે. જે કામ દુરાચારી એવા મારા શત્રુથી થવાનું હતું તે કામ તમે કર્યું, તેથી તમારા બેમાં હવે શો અંતર ગણ? હે રાજા ! તમે સ્ત્રીમાં અલુબ્ધ મનવાળા છે અને અપવાદથી ભય પામતા હે તો તે મારી પ્રિયા મને પાછી અર્પણ કરે, તેને ગેપવી રાખવાને તમે યોગ્ય નથી. જે તમારા જેવા પૂર્વે અલુબ્ધ છતાં ફરીને આમ લુબ્ધ થશે તો પછી કાળા સર્ષની જેમ કે વિશ્વાસને પાત્ર રહેશે ?” રાજાએ ફરીને કહ્યું- હે પુરુષ ! તારા પ્રત્યેક અંગને ઓળખીને તારી પ્રિયાએ અગ્નિમાં પ્રવેશ કર્યો છે તેમાં તે બીલકુલ સંશય નથી. આ બાબતમાં સર્વે Page #362 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જુ. વિદ્યારે વર્ણવેલ પિતાની માયાજાળ. ૩૩૭ નગરના અને દેશના લેકે સાક્ષી છે અને આ જગચક્ષુ ભગવાન સૂર્ય પણું આકાશમાં રહેલા સાક્ષી છે. ચાર કપાળ, ગ્રહ, નક્ષત્ર, તારા, આ ભગવતી પૃથ્વી અને જગતને પિતા ધર્મ પણ સાક્ષી છે, માટે આવાં કઠોર વચને બેલવાને તમે એગ્ય નથી. આ સવ* માંથી કઈ પણ સાક્ષીને તમે પ્રમાણભૂત કરે.” તે સાંભળીને ખોટે રેષ બતાવનાર તે પુરુષે કઠેર વચને કહ્યું–‘પ્રત્યક્ષ પ્રમાણમાં બીજા પ્રમાણની કલ્પના થાય જ નહીં, આ તમારી પછવાડે કેણુ છે તેને જુઓ. પિતાની કાખમાં ડોલ છતાં કેશમાંથી પાણી પીવા જવું તેના જેવું આ કાર્ય છે, ” પછી રાજાએ ડોક વાંકી કરીને પિતાની પછવાડે દષ્ટિ કરી તે ત્યાં તેણે તે સ્ત્રીને બેઠેલી જોઈ. તેથી પારદારિક દષથી હું દૂષિત થયો એવી શંકાથી તાપવડે પુષ્પ પ્લાન થાય તેમ તે ગ્લાનિ પામે. નિર્દોષ એવા તે રાજાને દેશની શંકાથી લાનિ પામેલે જોઈ અંજલિ જોડીને તે પુરુષ આ પ્રમાણે કહેવા લાગ્યો-બહે રાજા ! તમને સાંભરે છે કે હે' ઘણા કાળ સુધી અભ્યાસ કરેલું મારું માયાપ્રગન ચાતુર્ય બતાવવાને માટે તમારી પાસે પ્રાર્થના કરવા આવ્યા હતા, તે વખતે મેઘની જેમ સર્વ વિશ્વ ઉપર સાધારણ કૃપાવાળા છતાં મારા ભાગ્યદેષથી ઈચ્છા પૂર્ણ કર્યા સિવાય મને દ્વારમાંથી જ તમે રજા આપી હતી. પછી રૂપ ફેરવી કપટનાટક કરીને મેં તમને મારી કળા બતાવી. હવે હું કૃતાર્થ થયે, મારા ઉપર તમે પ્રસન્ન થાઓ. જેમ તેમ કરીને પણ પોતાનો ગુણ મોટા માણસને બતાવવું જોઈએ, નહીં તે ગુણ મેળવવાને કલેશ કેવી રીતે નાશ પામે ? માટે આજે હવે હું કલેશ રહિત થયે. તમે આજ્ઞા આપે, હવે હું જઈશ. તમારી આગળ મારા ગુણ બતાવીને હવે હું સર્વ ઠેકાણે મેંઘો થયો છું.” પછી રાજાએ ઘણું ધન આપવાવડે તેને કૃતાર્થ કરીને વિદાય કર્યો. ત્યારબાદ કાંઈક વિચાર કરીને રાજા આ પ્રમાણે બે —જે આને માયાપ્રયોગ છે તેવો જ આ સંસાર છે, કારણ કે આ સર્વ જોવામાં આવતી વસ્તુઓ પાણીના પર પિોટાની જેમ જોતજોતામાં નાશ પામનારી છે.” એવી રીતે અનેક પ્રકારે સંસારની આસારતા ચિંતવીને સંસારવાસથી વિરક્ત થયેલા તે રાજાએ રાજ્યને છોડી દઈને દીક્ષા ગ્રહણ કરી.” આ પ્રમાણેની કથા કહીને બીજે મંત્રી બોલ્યા–“મેં કહેલી કથા પ્રમાણે હે પ્રભુ ! આ માયાપ્રયોગ સદશ સંસાર છે, તેમાં તમે શેકને વશ ન થાઓ; અને પિતાના આત્મસ્વાર્થની સિદ્ધિને માટે પ્રયત્ન કરે.” આ પ્રમાણે તે બંને મંત્રીનાં વચન સાંભળીને મહાપ્રાણસ્થાનમાં જેમ પ્રાણુ આવે તેમ ચક્રીને શોકને ઠેકાણે જ ભવનિર્વેદ (સંસારવાસ-ખે) ઉત્પન થયો. એટલે સગરરાજાએ તત્વથી શ્રેષ્ઠ વાણીવડે કહ્યું કે “તમે મને આ બહુ સારું કહ્યું. જંતુઓ પિતપોતાનાં કર્મ પ્રમાણે જ જીવે અને મરે છે. બાળ, યુવાન કે વૃદ્ધ એવું વયનું કાંઈ તેમાં પ્રમાણ નથી. બાંધવાદિકના સંગમ સ્વપ્નના જેવા છે, લક્ષ્મી હાથીના કાનની જેવી ચંચળ છે, યૌવન-લક્ષ્મી પર્વતમાંથી નીકળતી નદીના જેવી વહી જનારી છે, જીવિત દર્ભના અગ્રભાગ ઉપર રહેલા જળના બિંદુ સમાન છે. મારવાડ દેશમાં જળની જેમ જ્યાં સુધી યૌવન ગયું નથી, A - 43 Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ અષ્ટાપદ પર્વત પાસે રહેનારા નાગરિકને પિકાર. સગ ૬ ઢો. રાક્ષસીની જેમ આયુષનો અંત કરનારી વૃદ્ધાવસ્થા જ્યાં સુધી આવી નથી, સંનિપાતની જેમ ઇન્દ્રિયની વિકળતા જ્યાં સુધી થઈ નથી અને વેશ્યાની જેમ જ્યાં સુધી સર્વસ્વ ગ્રહણ કરીને લક્ષ્મી વિરામ પામી નથી ત્યાં સુધી આ સર્વને સ્વયમેવ તજી દઈને દીક્ષાગ્રહણના ઉપાયથી લભ્ય એવા સ્વાર્થ સાધનને માટે પ્રયત્ન કરે એગ્ય છે. જે પુરુષ આ અસાર શરીરથી મોક્ષને મેળવે છે તે પુરુષ કાચના કકડાથી મણિને, કૃણુકાકથી (કાળે કાગડ) મોર, કમળનાળની માળાથી રત્નજડિત હારને, નઠારા અન્નથી દૂધપાકને, કાળસેયથી (છાશ) દૂધને અને ગધેડાથી ઘોડાને ખરીદે છે.” એવી રીતે સગરરાજા કહે છે તેવામાં તેના દ્વાર ઉપર અષ્ટાપદની સમીપે રહેનારા ઘણું લેકે આવ્યા અને તેઓ “અમારી રક્ષા કરે, રક્ષા કરે” એમ ઊંચે સ્વરે પોકાર કરવા લાગ્યા. સગરે દ્વારપાળ પાસે તેમને બોલાવ્યા અને પૂછયુંશું થયું છે ?' એટલે પ્રણામ કરીને તે ગામડીઆઓ એકઠા થઈને બેલ્યા-”હે રાજા ! અષ્ટાપદ પર્વતની ફરતી કરેલી ખાઈ પૂરવાને દંડર–વડે ગંગાનદીને તમારા પુત્રો લાવેલા છે. તે ગંગાનદીએ પાતાળની જેવી દુપૂર એવી ખાઈને પણ ક્ષણવારમાં પૂરીને કુલટા સ્ત્રી જેમ બંને કુળની મર્યાદાનું ઉલ્લંઘન કરે તેમ તેણે બંને કાંઠા ઉલ્લંઘન કર્યા છે અને અષ્ટાપદની સમીપમાં રહેલાં ગામડાં, આકર અને નગર વિગેરેને સમુદ્રની જેમ વિસ્તરી જઈને ડુબાવી દેવા માંડ્યાં છે. અમારે તે અત્યારે જ પ્રલયકાળ પ્રાપ્ત થયું છે, માટે તમે આજ્ઞા કરો કે અમે કયાં નિરુપદ્રવ થઈને રહીએ ?” પછી સગરચક્રીએ પિતાના પૌત્ર ભગીરથને વાત્સલ્યયુક્ત વાણીથી લાવીને આ પ્રમાણે આજ્ઞા કરી- હે વત્સ ! અષ્ટાપદ પર્વતની ફરતી ખાઈને પૂરીને, તે ગંગાનદી ઉન્મત્ત સ્ત્રીની જેમ હાલમાં ગામડાંઓમાં ભમે છે તેને દંડવડે આકર્ષક કરીને પૂર્વ સાગરમાં ભેળવી શે; કારણ કે જ્યાં સુધી જળને રસ્તો બતાવ્યું ન હોય ત્યાં સુધી તે અંધની જેમ ઉન્માળે જાય છે. જેવી રીતે અસામાન્ય બાહપરાક્રમ, ભુવનેત્તર ઐશ્વર્ય, અતિઉલ્લણ હસ્તિબળ, વિશ્વમાં વિખ્યાત અશ્વબળ, અતિ વિક્રમી પેદળ, મોટું રથનું બળ, અતિ ઉત્કટ પ્રતાપ, નિઃસીમ શસ્ત્રકૌશલ્ય અને દેવતાઈ આયુધની સંપત્તિ, એ સર્વ જેમ શત્રુઓના દ૫ને હણે છે તેમ તેને ગર્વ કરવાથી તે અમને પણ હાનિ કરે તેમ જણાય છે. હે પુત્ર ! ગર્વ સર્વ દેષને અગ્રણી છે, આપત્તિનું એક સ્થાન છે, સંપત્તિને અપહર્તા છે, દુર્યશને કર્તા છે, વંશને સંહાર છે, સર્વ સુખને હરનાર છે, પરલેકમાં પહોંચાડનાર છે, અને શરીરમાંથી જ ઉત્પન્ન થયેલ શત્ર છે. તે ગર્વ સન્માર્ગમાં રહેલા સામાન્ય પુરુષોએ પણ છોડી દેવા યોગ્ય છે તે મારા પૌત્રે તે વિશેષ રીતે છોડવા યોગ્ય છે. હે પુત્ર ! તારે વિનીતપણુવડે ગુણની પાત્રતા મેળવવી. વિનય ધારણ કરવાથી અશક્ત મનુષ્યને પણુ ગુણના પ્રકર્ષની પ્રાપ્તિ થાય છે, અને શક્તિવંત પુરુષમાં તે જે વિનય ગુણ હોય છે તે તે સુવર્ણ ને સુગંધના મેળાપ સદશ તેમજ નિષ્કલંક થયેલા પૂર્ણિમાના ચંદ્ર તુલ્ય છે. સુર, અસુર અને નાગાદિકને તમારે યથાયોગ્ય ક્ષેત્રમાં સુખકારક કાર્યમાં ઉપચાર કરે (જ્યાં ત્યાં ઉપચાર ન કરો). ઉપચારને યોગ્ય કાર્યમાં જે ઉપચાર કરે તે દેષકારક નથી, પણ પિત્તવાળા માણસને આતપની જેમ અપચાર કરવો તે દોષને અર્થે છે. ઋષભસ્વામીના પુત્ર ભરતચક્રીએ યોગ્ય ઉપચારથી દેવ અને દેને વશ કર્યા હતા. તે શક્તિવાન હતા તે પણ તેણે દેવતાદિકમાં કરવા યોગ્ય ઉપચાર બતાવ્યો છે, તેથી તમારે પણ કુળાચાર પ્રમાણે વર્તવું.” મહાભાગ ભગીરથે પિતામહનું તે વાક્ય આદરપૂર્વક સ્વીકાર્યું, કારણ કે સ્વભાવથી જ વિનીત Page #364 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું. ગંગા નદીને સમુદ્રમાં લઈ જવા ભગીરથ પ્રયાસ. '૩૩૯ પુરૂષને જે શિક્ષા આપવી તે સારી ભીંતમાં ચિત્ર કરવા જેવું છે. પછી પોતાના પ્રતાપની જેવું ઉર્જિત દંડન અર્પણ કરી, મસ્તક પર ચુંબન કરી સગરે ભગીરથને વિદાય કર્યો. ચકીના ચરણકમળમાં પ્રણામ કરી ડરત્ન સહિત ભગીરથ વિજળી સહિત મેઘની જેમ ઉતાવળે ત્યાંથી ચાલી નીકળે. ચકીએ આપેલા મેટા સિન્યથી અને તે દેશના લોકોથી પરવરેલો ભગીરથ પ્રકીર્ણ દેવતા અને સામાનિક દેવતાવડે વીંટાયેલા ઈંદ્રની જેવો શેભતો હતે. અનુક્રમે તે અષ્ટાપદ પર્વત સમીપે આવ્યો. ત્યાં તે પર્વતને સમુદ્રવડે ત્રિકૂટાદ્રિની જેમ મંદાકિની (ગંગા) થી વીંટાયેલે દીઠો. વિધિના જાણનારા ભગીરથે નાગકુમાર જવલનપ્રભને ઉદ્દેશીને અઠ્ઠમતપ કર્યું. અઠ્ઠમતપ પરિણામ પામતાં, નાગકુમારોને પતિ જવલનપ્રભ પ્રસન્ન થઈને ભગીરથની પાસે આવ્યું. ગંધ, ધૂપ અને પુષ્પથી તેણે ઘણી રીતે તેને પૂજે પચાર કર્યો, ત્યારે નાગકમારના સ્વામીએ “હું શું કાર્ય કરી આપું ?' એમ પૂછયું એટલે મેઘના જેવી ગંભીર વાણીવાળો ભગીરથ વિનયપૂર્વક જવલનપ્રભ ઈંદ્ર પ્રત્યે બેલ્યો-“આ ગંગાનદી અષ્ટાપદની ખાઈને પૂરી દઈને હવે ભૂખી થયેલી નાગણીની જેમ ચારે બાજુ અમર્યાદિત રીતે પ્રસરે છે, ક્ષેત્રોને ખેદી નાંખે છે, વૃક્ષને ઉખેડી નાંખે છે, સર્વ ખાડાઓને અને ટેકરાઓને સરખા કરે છે, કિલ્લાઓને તોડી નાખે છે, મહેલને પાડી નાખે છે, હવેલીઓને પાયમાલ કરે છે અને ઘરોનો વિનાશ કરે છે. તે પિશાચણીની જેમ ઉન્મત્ત થઈને દેશને નાશ કરનારી ગંગાને દંડવડે આકષી લઈને તમારી આજ્ઞા હોય તો હું પૂર્વ સમુદ્રમાં ભેળવી દઉં?” પ્રસન્ન થયેલા જ્વલન પ્રત્યે કહ્યું-“તમે તમારુ ઈચ્છિત કરે અને તે નિર્વિઘ થાઓ. જે આ ભરતક્ષેત્રમાં મારી આજ્ઞામાં રહેલા નાગો છે તેથી મારી આજ્ઞાપૂર્વક પ્રવર્તેલા તમે ઉપદ્રવને ભય રાખશે નહીં.” એવી રીતે કહીને નાગેન્દ્ર રસાતળમાં સ્વસ્થાનકે ગયા. પછી ભગીરથે અઠ્ઠમભકતને અંતે પારણું કર્યું. ત્યારપછી વૈરિણીની જેમ પૃથ્વીને ભેદનારી અને સ્વૈરિણીની (વ્યભિચારી સ્ત્રી) જેમ સ્વચ્છ દે વિચરનારી ગંગાને ખેંચવાને ભગીરથે દંડરત્ન ગ્રહણ કર્યું. પ્રચંડ ભુજપરાક્રમવાળા ભગીરથે ગર્જના કરતી તે નદીને સાણસીવડે માળાની જેમ દંડર–વડે આકષી. પછી કુરુદેશના મધ્ય ભાગથી, હસ્તીનાપુરની દક્ષિણથી, કોશળદેશની પશ્ચિમથી, પ્રયાગની ઉત્તરમાં, કાશીની દક્ષિણમાં, વિંધ્યાચળની દક્ષિણમાં અને અંગ તથા મગ દેશની ઉત્તર તરફ થઈને વંટોળીયો જેમ તૃણને ખેંચે તેમ માર્ગમાં આવતી નદીઓને ખેંચતી તે ગંગાને તેણે પૂર્વ સમુદ્રમાં ઉતારી. ત્યાંથી માંડીને તે ગંગાસાગર એવા નામે તીર્થ થયું અને ભગીરથ ખેંચી તેથી ગંગાનું ભાગીરથી એવું નામ પડયું. જ્યાં જ્યાં માર્ગમાં સર્પોનાં ભુવને ગંગાના આવવાથી ભાંગી જતાં હતાં ત્યાં ત્યાં ભગીરથ નાગદેવને બલિદ્યાન આપતા હતા. દગ્ધ થયેલા સગરપુત્રોના અસ્થિને ગંગાના પ્રવાહે પૂર્વ સાગરમાં પહોંચાડ્યાં. તે જોઈ ભગીરથે ચિંતવ્યું કે આ બહુ સારું થયું કે મારા પિતા અને કાકાઓનાં શરીરનાં અસ્થિ ગંગાએ સમુદ્રમાં ક્ષેપન કર્યા. જે તેમ થયું ન હોત તે તે અસ્થિ ગીધ પક્ષી વગેરેની ચંચુ અને ચરણ સાથે ભરાઈને પવને કંપાવેલા પુષ્પની જેમ અપવિત્ર સ્થાનમાં જઈને પડત. એમ વિચારતાં ભગીરથને જળની આપત્તિ રહિત થયેલા લેકોએ “તમે લેકરંજક છે” એમ કહી કહીને ચિરકાળ પર્યત વખાણ્ય. Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ગંગાનું “ભાગીરથી નામ કેમ પડયું? સગ ૬ ઢો. તે વખતે પિતૃઓનાં અસ્થિ તેણે જળમાં નાખ્યાં, તેથી અદ્યાપિ પર્યત લેકે મૃતકના અસ્થિને જળમાં ક્ષેપન કરે છે કારણ કે મોટા લોકો જે પ્રવર્નાન કરે છે તે માર્ગ થાય છે. તે સ્થાનથી રથારૂઢ થયેલે ભગીરથ પાછો વળ્યો. પિતાના રથના પ્રચારથી કાંસીના તાળની જેમ પૃથ્વીને શબ્દ કરાવતે તે ચાલ્યો આવતો હતો, તેવામાં કલ્પવૃક્ષની જેમ સ્થિત થઈને રહેલા એક કેવળી ભગવંતને તેણે જોયા. તેમને દેખીને આનંદિત થયેલ તે ઉદયાદ્રિથી જેમ સૂર્ય ઉતરે અને આકાશમાંથી જેમ ગરુડ ઉતરે તેમ ઉત્તમ રથમાંથી નીચે ઉતર્યો. દેખતાંવેત જ ભકિતવડે તે કેવળી મુનિને નમસ્કાર કરી અતિ ડાહ્યા અને ભકિતમાં પ્રવીણ એવા તેણે તેમને ત્રણ પ્રદક્ષિણે કરી. પછી પ્રણામ કરી યોગ્ય સ્થાનકે બેસી ભગીરથે પૂછયું-“હે ભગવંત ! મારા પિતાએ એકી સાથે કર્યા કર્મથી મૃત્યુ પામ્યા?” ત્રિકાળ વેદી અને કરુણરસના સાગર એવા તે ભગવંત મધુર વાણીથી આ પ્રમાણે કહેવા લાગ્યા-“હે રાજપુત્ર ! જાણે કુબેરની લક્ષમીને આશ્રિત થયા હોય અર્થાત્ ધનદ જેટલી ઋદ્ધિવાળા હોય એવા ઘણું લક્ષ્મીવાળા શ્રાવકેથી પૂર્ણ એ એક સંઘ પૂર્વે તીર્થયાત્રાને માટે નીકળે હતો. સાયંકાળે તે સંઘ નજીક જણાતા કેઈ ગામમાં આવી પહોંચ્યો. ત્યાં રાત્રિએ કઈ કુંભારના ઘર પાસે ઉતર્યો. તે સમૃદ્ધિવંત સંઘને જોઈ સર્વે ગામના લોકે હર્ષ પામ્યા અને તેને લૂંટવાને ઉદંડ ધનુષ અને ખગને ધારણ કરી તૈયાર થયા; પણ પાપના ભયવાળ તે કુંભારે ખુશામત ભરેલાં અને અમૃત જેવાં બોધકારી વચને કહીને તે ગામના લોકોને વાર્યા. તે કુંભકારના આગ્રહથી તે ગામના સર્વ લોકેએ પ્રાપ્ત થયેલું પાત્ર મૂકી દે તેમ તે સંઘને મૂકી દીધું. એક દિવસે ત્યાંના રહેવાસી સર્વ લેકે ચાર હોવાથી તેના રાજાએ બાળવૃદ્ધ સહિત તે આખું ગામ પરરાજ્યના ગામની જેમ બાળી નાખ્યું. તે દિવસે કેઈએ વિચાર કરવા માટે બોલાવેલ હોવાથી તે કુંભાર બીજે ગામ ગયે હતું, તેથી તે એકલે તે દાહમાંથી અવશિષ્ટ રહ્યો (બ) સત્ પુરુષોનું સર્વત્ર કુશળ થાય છે. પછી કાળયોગે કાળધર્મને પામીને તે કુંભાર વિરાટદેશમાં બીજે જાણે કુબેરભંડારી હોય તે વણિક થયે અને સર્વ ગ્રામજન હતા તે મૃત્યુ પામીને વિરાટદેશમાં વસતા મનુષ્યો થયા; કારણ કે તુલ્યકમીને તુલ્ય ભૂમિ જ પ્રાપ્ત થાય છે. તે કુંભારને જીવ પાછા મૃત્યુ પામીને તે જ દેશનો રાજા થયે, ત્યાંથી પણ મૃત્યુ પામીને પરમ ઋદ્ધિવંત દેવતા થયે, ત્યાંથી ચવીને તમે ભગીરથ થયા છે અને તે ગ્રામવાસીઓ સંસારમાં ભમતા ભમતાં તમારા પિતા જન્દુકુમાર વિગેરે થયા હતા. તેમણે પૂર્વે માત્ર મનવડે સર્વ સંઘને ઉપદ્રવ કર્યો હતો, તે કર્મથી તેઓ એક સાથે ભસ્મીભૂત થઈ ગયા. તેમાં જવલનપ્રભ નાગૅદ્ર તે ફક્ત નિમિત્ત માત્ર જ છે. હે મહાશય! તે વખતે તે ગામના લોકોને વારવારૂપ શુભ કર્મથી તમે ગામ બળતાં પણ દગ્ધ થયા નહીં અને હમ હું પણુ દૂધ થયા નહીં.” એ પ્રમાણે કેવળજ્ઞાનીની પાસેથી સાંભળીને વિવેકને સાગર એ તે ભગીરથ સંસારથી અતિશય નિર્વેદ પામે; પરંતુ ક્ષત ઉપર ક્ષારની જેમ મારા પિતામહને દુખ ઉપર દુઃખ ન થાઓ એમ ધારીને તે વખતે તેણે દીક્ષા લીધી નહીં અને કેવળીના ચરણને વાંદી, રથ ઉપર આરૂઢ થઈ પાછા અયોધ્યામાં આવ્યો. આજ્ઞા પ્રમાણે અમલ રીને આવેલા અને પ્રણામ કરતા પૌત્રનું સાગરરાજાએ વારં Page #366 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૨ જું. ભગીરથની ભાગવતી દીક્ષા ગ્રહણ કરવાની ભાવના ૩૪૧ વાર મસ્તક ઝૂંપ્યું અને હાથવડે તેના પૃષ્ઠભાગને સ્પર્શ કર્યો. સગરરાજાએ ભગીરથને સ્નેહના ગૌરવથી કહ્યું-“હે વત્સ ! તું બાળ છતાં પણ વય અને બુદ્ધિવડે વિર પુરુષને અગ્રણી છે, માટે હવે હું બાળ છું એમ ન કહેતાં આ મારા રાજ્યભારને ગ્રહણ કર; જેથી અમે ભારરહિત થઈને સંસારસાગરને તરીએ. આ સંસાર જે કે સ્વયંભૂરમણ સમુદ્રની જેમ હુસ્તર છે, તે પણ મારા પૂર્વજો તરી ગયા છે તેથી મારી પણ શ્રદ્ધા થઈ છે, હે વત્સ! તેમના પુત્રો પણ રાજ્યભાર ગ્રહણ કરતા હતા, તેથી તેમને બતાવેલ એ માગ છે તે તું પણ પાળ અને આ પૃથ્વી ધારણ કર.” ભગીરથ પિતામહને નમસ્કાર કરી આ પ્રમાણે છે -“પિતાજી ! તમે સંસારને તારનારી પ્રવ્રજથી ગ્રહણ કરવાને ઈચ્છે છે તે યુક્ત છે, પરંતુ તે સ્વામિન્ ! હું પણું વ્રત ગ્રહણ કરવાને માટે ઉત્સુક થયેલ છું તેથી રાજ્યદાનના પ્રસાદવડે તમે મને અપ્રસન્ન કરશે નહીં.” ત્યારે ચક્રવતીએ કહ્યું-“હે વત્સ ! અમારા કુળમાં વ્રત ગ્રહણ કરવું તે યુકત છે, પણ તેથી ગુરુની આજ્ઞાપાલન કરવારૂપ વ્રત ગ્રહણ કરવું તે અધિક છે; માટે હે મહાશય ! તમે સમય આવે ત્યારે મારી જેમ દીક્ષા લેજે અને જ્યારે તમારે બખ્તરધારી પુત્ર થાય ત્યારે તેની ઉપર આ પૃથ્વીને ભાર ધારણ કરજે.” એવી રીતે સાંભળીને ભગીરથ ગુરુની આજ્ઞાન ભંગથી ભય પામ્યું અને ભવભીરુ એવા તેનું મન ઘણી વાર સુધી દેલાયિત થતાં તે મૌન રહ્યો. પછી પોતાના સિંહાસન ઉપર ભગીરથને બેસારી તે જ વખતે ચક્રીએ પરમ હર્ષથી તેને રાજ્યાભિષેક કર્યો. તે વખતે ઉદ્યાનપાલકએ આવીને ચક્રીને બાહ્ય ઉદ્યાનમાં અજિતનાથ પ્રભુ સમવસર્યા છે એવી વધામણી આપી. પૌત્રના રાજ્યાભિષેકથી અને સ્વામીના આગમનથી ચક્રવત્તીને અધિક અધિક હર્ષોત્કર્ષ થયો. ત્યાં રહ્યા છતાં પણ તેણે ઊઠીને પ્રભુને નમસ્કાર કર્યો અને જાણે આગળ ઊભા હોય તેમ શક્રસ્તવવડે સ્તુતિ કરી. સ્વામીના આગમનને કહેનારા તે ઉદ્યાનપાલકોને ચક્રીએ સાડાબાર કટિ સુવણું આપ્યું અને સામંતાદિકથી પરવારેલા સગરચક્રી ભગીરથ સહિત મોટા સંભ્રમથી સમવસરણ સમીપે ગયા. ત્યાં ઉત્તરદ્વારના માર્ગથી સમવસરણમાં પ્રવેશ કરીને પિતાને આત્મા જાણે સિદ્ધિ ક્ષેત્રમાં પેઠો હોય તેમ તેઓ માનવા લાગ્યા. પછી ચક્રી, ધર્મચક્રી એવા તીર્થકરને ત્રણ પ્રદક્ષિણા દઈ નમસ્કાર કરી આગળ આવીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા“મારા પ્રસાદથી તમારે પ્રસાદ કે તમારા પ્રસાદથી મારો પ્રસાદ એ અન્યાશ્રયને ભેદ કરો અને મારી ઉપર પ્રસન્ન થાઓ. હે સ્વામિન ! તમારી રૂપલક્ષમીને જેવાને ઇંદ્ર પણ સમર્થ નથી અને સહસ્ત્ર જીભવાળો શેષ તમારા ગુણે કહેવાને પણ સમર્થ નથી. હે નાથ ! અનુત્તર વિમાનના દેવેના સંશયને પણ તમે હરે છે, તે તેથી તમારે કો ગુણ વધારે વસ્તુતાએ સ્તુત્ય છે ? અશ્રદ્ધાળુ પુરુષ આવી વિરુદ્ધ વાત ઉપર કેમ શ્રદ્ધા રાખે ? કારણ કે તમારામાં આનંદસુખની શક્તિ અને વિરક્તિ બંને સાથે છે. હે નાથ ! તમારી આ ઘટના ઘટે છે પણ તે દુર્ઘટ છે કે તમે સર્વ સત્વમાં ઉપેક્ષા રાખે છે અને વળી પરમ ઉપકારીપણું ધરાવે છે. હે ભગવંત ! તમારા જેવું બીજા કેઈમાં વિરુદ્ધપણું દેખાતું નથી; કેમકે તમારામાં પરમ નિર્ગથતા અને પરમ ચક્રવત્તતા બંને સાથે છે. જેમના Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ સગર ચકીની પ્રભુતુતિ સર્ગ ૬ ઠું. કલ્યાણકપર્વમાં નારકીના છ પણ હર્ષ પામે છે તેમના પવિત્ર ચરિત્રનું વર્ણન કરવાને કોણ સમર્થ છે ? હે પ્રભુ ! તમારે શમ અભુત છે, તમારું રૂપ અદ્ભુત છે અને સર્વ પ્રાણી ઉપરની કૃપા પણ અદ્ભુત છે. એમ સર્વ પ્રકારની અદ્ભુતતાના ભંડાર એવા આપને અમે નમસ્કાર કરીએ છીએ.” એવી રીતે જગન્નાથની સ્તુતિ કરી ગ્ય સ્થાને બેસીને અમૃતના પ્રવાહ જેવી ધર્મદેશના તેણે સાંભળી. દેશનાને અંતે સગરરાજા વારંવાર પ્રભુને નમસ્કાર કરી અંજલી જોડી ગદ્ગદ્ વાણીથી આ પ્રમાણે બેલ્યા “હે વીર્થેશ ! જે કે આપને કેઈ પિતાનો કે પારકે નથી, તે પણ અજ્ઞાનપણથી હું તમને પિતાના ભાઈ તરીકે અનુયાગ કરું છું (ગણું છું). હે નાથ ! દુસ્તર સંસારસાગરથી તમે બધા વિશ્વને તરે છે તેમાં ડૂબી જતા એવા મારી કેમ ઉપેક્ષા કરો છો ? હે જગત્પતિ ! અનેક કલેશથી સંકુળ એવા સંસારરૂપી ખાડામાં પડવાથી તમે મારી રક્ષા કરે, રક્ષા કરે, દીક્ષા આપો અને પ્રસન્ન થાઓ. હે સ્વામિન્ ! સંસારના સુખમાં મૂઢ થયેલા એવા મેં પિતાનું આટલું આયુષ્ય અવિવેકી બાળકની જેમ નિષ્ફળ ગુમાવ્યું છે.” એ પ્રમાણે જણાવી અંજલી જોડીને રહેલા સગરરાજાને ભગવંતે દીક્ષા ગ્રહણ કરવાની અનુજ્ઞા આપી. પછી ભગીરથે ઉઠી નમસ્કાર કરી પ્રાર્થનાને પૂરવામાં કલ્પવૃક્ષ સમાન ભગવંતની આ પ્રમાણે પ્રાર્થના કરી:–“આપ પૂજ્યપાદ મારા પિતાજીને દીક્ષા આપશો, પણ જ્યાં સુધી હું નિષ્ક્રમણત્સવ કરું ત્યાં સુધી તમારે રાહ જોવી. જો કે મુમુક્ષુઓને ઉત્સવાદિકની કાંઈ પણ જરૂર નથી, તે પણ મારા આગ્રહથી મારા પિતાજી પણ એ વિનંતી કબૂલ કરશે. સગરરાજા દીક્ષા લેવાને અત્યુત્સુક હતા, તે પણ પુત્રના આગ્રહથી જગદ્ગુરુને પ્રણામ કરી પાછા પિતાની નગરીમાં ગયા. પછી ઈદ્ર જેમ તીર્થકરને દીક્ષાભિષેક કરે તેમ ભગીરથે સગરરાજાને સિંહાસન ઉપર બેસારીને દીક્ષાભિષેક કર્યો, ગંધકાષાયી વસ્ત્રવડે. અંગ લૂછી શીર્ષચંડનનું વિલેપન કર્યું અને ત્યારપછી સગરરાજાએ માંગલિક બે દિવ્ય વસ્ત્ર ધારણ કર્યા. તેમજ ગુણવડે અલંકૃત હોવા છતાં પણ દેવતાએ આપેલાં દિવ્ય અલંકારથી શરીરને અલંકૃત કર્યું. પછી ઈચ્છા પ્રમાણે યાચકને ધન આપી ઉજજવળ છત્ર અને ચામર સહિત શિબિકામાં તેઓ આરૂઢ થયા. નગરજનોએ દરેક દુકાને, દરેક ઘરે અને દરેક શેરીએ માંચડા, પતાકા અને રણદિક કર્યા. માર્ગે ચાલતાં ઠેકાણે ઠેકાણે દેશના અને નગરના જનાએ પૂર્ણપાત્રાદિકવડે તેમના અનેક મંગળ કર્યા. વારંવાર તે જેવાતા હતા, વારંવાર સ્તુતિ કરાતા હતા, વારંવાર પૂજાતા હતા અને વારંવાર અનુસરાતા હતા. એવી રીતે આકાશના મધ્યમાં ચંદ્ર ચાલે તેમ વિનીતા નગરીના મધ્ય માર્ગ. વડે માણસોના અતિશય ભરાવાથી અટકતા અને ધીમે ધીમે ચાલનારા ભગીરથ, સામંતો, અમા, સર્વ પરિવાર અને અનેક વિદ્યાધર જેમની પાછળ ચાલતા હતા એવા સગરચક્રી અનુક્રમે પ્રભુની પાસે આવ્યા. ત્યાં ભગવંતને પ્રદક્ષિણા દઈ પ્રણામ કરી ભગીરથે આણેલા યતિષને તેણે અંગીકાર કર્યો. પછી સર્વ સંઘની સમક્ષ સ્વામીની વાચનાથી Gશે પ્રકારે સામાયિક ઉચ્ચરતા સને તેમણે ચાર મહાવ્રતરૂપ દીક્ષા ગ્રહણ કરી. જે સામત અને મંત્રીઓ જન્દુકુમાર વિગેરેની સાથે ગયા હતા તેઓએ પણ ભવથી ઉદ્વેગ પામીને સગરરાજાની સાથે દીક્ષા ગ્રહણ કરી. ત્યારપછી ચકીમુનિના મનરૂપી કુમુદમાં ચંદ્રિકા Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ પવ ૨ જું સગર ચક્રીની દીક્ષા. સમાન અનુશિષ્ટિમય ધર્મદેશના ધર્મસારથી એવા પ્રભુએ આપી. પ્રથમ પૌરષી પૂર્ણ થઈ એટલે દેશના સમાપ્ત કરીને તીર્થંકરે ત્યાંથી ઉઠી દેવજીંદાને અલંકૃત કર્યો. પછી પ્રભુના ચરણપીઠ ઉપર બેસીને મુખ્ય ગણુધરે પ્રભુના પ્રભાવથી સર્વ સંશયને છેદનારી દેશના સ્વામીની જેમ આપી. બીજી પૌરષી પૂર્ણ થઈ એટલે વરસાદ વરસતો બંધ પડે તેમ તેમણે પણ દેશના સમાપ્ત કરી. પછી ત્યાંથી પ્રભુ બીજે વિહાર કરવાને ચાલી નીકળ્યા અને ભગીરથાદિક રાજાએ તથા દેવતાઓ પિપિતાને સ્થાનકે ગયા. સ્વામીની સાથે વિહાર કરતા સગરમુનિ માતૃકાની (સ્વર વ્યંજન) જેમ લીલામાત્રમાં દ્વાદશાંગી ભણ્યા. તેઓ હમેશાં પ્રમાદરહિત થઈને પાંચ સમિતિ અને ત્રાણુ ગુણિરૂપ આઠ ચરિત્રની માતાઓનું સારી રીતે આરાધન કરતા હતા. હમેશાં ભગવાનના ચરણની સેવાથી ઉત્પન્ન થયેલા હર્ષથી પરિષદના કલેશને જરા પણ જાણતા નહતા. ત્રણ લેકના ચક્કી તીર્થકરને હું ભાઈ છું, વળી હું પણ ચકી છું, એ ગર્વ બીલકુલ ન ધરાવતાં તેઓ બીજા મુનિઓને વિનય કરતા હતા. પાછળથી દીક્ષા ગ્રહણ કર્યા છતાં પણ તપ અને અધ્યયનથી તે રાજર્ષિ ચિરકાળના દીક્ષિત મુનિએથી પણ અધિક થઈ પડ્યા. અનુક્રમે ઘાતિકર્મના ક્ષયથી દુનિના છેદનથી સૂર્યને પ્રતાપ પ્રગટ થાય તેમ તેમને ઉજવલ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. કેવળજ્ઞાનની ઉત્પત્તિથી આરંભીને પૃથ્વીમાં વિહાર કરતા અજિતનાથ સ્વામીને પંચાણું ગણધરો થયા અને એક લાખ મુનિ, ત્રણ લાખ ને ત્રીશ હજાર સાધ્વી, સાડાત્રીશ ચૌદ પૂર્વધારી, એક હજાર ને સાડાચારસે મન ૫ર્યાયી, ચેરાશે અવધિજ્ઞાની, બાવીશ હજાર કેવળી, બાર હજાર ને ચાર વાદી, વીશ હજાર ને ચાર વક્રિયલબ્ધિવાળા, બે લાખ ને અઠાણું હજાર શ્રાવક અને પાંચ લાખ ને પીસ્તાળીસ હજાર શ્રાવિકા એટલે પરિવાર થયે, દીક્ષાકલ્યાણકથી એક પૂર્વાગે ઊણુ એવા લક્ષ પૂવ જતાં પોતાનો નિર્વાણ સમય જાણુને પ્રભુ સંમેતશિખર પર્વતે આવ્યા. જાણે કાગ્રે ચડવાની નીસરણું હોય તેમ તેઓ સંમેતશિખર ઉપર આરૂઢ થયા. તેમનું બેતેર લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ થતાં એક હજાર શ્રમણની સાથે તેમણે પાદપપગમ અનશન કર્યું. તે વખતે એક સાથે સર્વ ઇંદ્રોનાં આસને પવને હલાવેલા ઉદ્યાનવૃક્ષની શાખાઓની જેમ કંપાયમાન થયા. તેઓએ અવધિજ્ઞાને પ્રભુનો નિર્વાણસમય જાયે એટલે તેઓ પણ સંમેતશિખર પર્વતે આવ્યા. ત્યાં તેઓએ દેવતાઓ સહિત પ્રભુને પ્રદક્ષિણું કરી અને શિષ્યની જેમ સેવા કરતા પાસે બેઠા. જ્યારે પાદપપગમ અણસણનો એક માસ પૂર્ણ થયે ત્યારે ચૈત્રશુક્લ પંચમીને દિવસે ચંદ્રમાં મૃગશિર નક્ષત્રમાં આવ્યું તે, પર્યક આસને રહેલા પ્રભુ બાદર કાયાગરૂપ હાથમાં બેઠા સતા રથને જોડેલા બે અશ્વને કબજે કરે તેમ બાદર મનગ અને વચનગને રૂંધતા હતા. પછી સૂમકાયયોગમાં રહીને ભગવંતે દીપકવડે અંધકારના સમૂડનું રૂંધન કરે તેમ બાદરકાયયેગને રોધ કર્યો, અને સૂક્ષ્મકાયગમાં જ રહ્યા સતા જ સૂમમોગ અને વચનગનું પણ રૂંધન કર્યું અને તે ગમાં જ સ્થિત રહ્યા સતા સૂક્ષ્મક્રિય નામે શુકલધ્યાનને ત્રીજો પા પ્રાપ્ત કર્યા. પછી શુકલધ્યાને ચેાથે પાયે માત્ર પાંચ લઘુ અક્ષર ઉચ્ચારણ જેટલા કાળનું શૈલેશીકરણ કર્યું. ત્યાં અવશિષ્ટ કર્મ ક્ષીણ થયાં અને અનંત ચતુષ્ટય સિદ્ધ થયા, એટલે એ પરમાત્મા પ્રભુ ઋજુગતિએ લેકાગ્રને પ્રાપ્ત થયા. પ્રભુને કૌમાર અવસ્થામાં અઢાર લક્ષ પૂર્વ ગયા, રાજ્યસ્થિતિમાં એક * પૂર્વગ એટલે ૮૪ લાખ વર્ષ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૪ નિર્વાણ મહોત્સવ. સર્ગ ૬ છે પૂર્વાગે સહિત ત્રેપન લક્ષ પૂર્વ ગયા, છવસ્થપણામાં બાર વર્ષ ગયા અને કેવળજ્ઞાનમાં એક પૂર્વાગ તથા બાર વર્ષે વર્જિત લક્ષ પૂર્વે ગયા. એકંદર તેર લાખ પૂર્વનું આયુષ્ય ભેગવીને રાષભપ્રભુના નિર્વાણથી પચાસ લાખ ક્રોડ સાગરોપમે નિર્વાણપદને પામ્યા. તેમની સાથે બીજા એક હજાર મુનિઓએ પાદપપગમ અણસણું કર્યું હતું, તેઓ પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ત્રણે વેગને રોધ કરી એક્ષપદને પામ્યા. સગરમુનિએ પણ કેવળી સમુદુઘાત કરીને ક્ષણવારમાં અનુપદીની જેમ સ્વામીએ પ્રાપ્ત કરેલું પદ ઉપલબ્ધ કર્યું અર્થાત મોક્ષપદને પામ્યા. તે વખતે પ્રભુના મોક્ષકલ્યાણકવડે સુખને નહીં જેનારા નારકીઓને પણ ક્ષણવાર સુખ થયું. પછી શેક સહિત ઈ દિવ્યજળથી સ્વામીના અંગને નવરાવ્યું અને ગશીર્ષ ચંદનના રસનું વિલેપન કર્યું, તેમજ હંસના ચિત્રવાળાં વસ્ત્ર પહેરાવ્યાં અને વિચિત્ર એવાં દિવ્ય આભૂષણોથી પ્રભુનું શરીર શણગાર્યું. બીજા મુનિઓનાં શરીરને દેવતાઓએ સ્નાન, અંગરાગ, નેપચ્ય અને આચ્છાદન વિગેરે કર્યું. પછી ઈદ્ર સ્વામીના દેહને શિબિકામાં પધરાવી ગશીર્ષચંદનના કાણમય ચિતા ઉપર લઈ ગયા અને બીજા મુનિઓનાં શરીરને બીજી શિબિકામાં પધરાવીને દેવતાઓ ગોશીષચંદનનાં કાષ્ટની રચેલી બીજી ચિતા ઉપર લઈ ગયા. અગ્નિકુમાર દેવતાઓએ ચિતામાં અગ્નિ ઉત્પન્ન કર્યો, વાયુકુમાર દેવેએ વાયુવડે વિશેષ પ્રજ્વલિત કર્યો અને શક્રના આદેશથી અનેક દેવતાઓએ સેકડોભાર કપૂર, કસ્તુરી અને ઘીના સેંકડે કુંભ ચિતામાં લેપન કર્યા. અસ્થિ વિના પ્રભુની બીજી સર્વ ધાતુ બળી ગઈ, એટલે મેઘકુમાર દેવતાઓએ જળવડે ચિતાને બુઝાવી શાંત કરી. પ્રભુની ઉપરની જમણી અને ડાબી દાઢ શુક્ર અને ઈશાનંદ્ર ગ્રહણ કરી અને નીચેની બંને ડાઢે ચમર અને બલી ઇંદ્ર ગ્રહણ કરી. બીજા ઈંદ્રોએ પ્રભુના દાંત ગ્રહણ કર્યા અને દેવતાઓએ ભતિથી બાકીનાં અથિ ગ્રહણ કર્યો. બીજું પણ સ્તૂપરચના વિગેરે ત્યાં કરવાનું હતું, તે સર્વ વિધિ પ્રમાણે કરીને સર્વ દેવતાઓ સહિત ઇંદ્રોએ નંદીશ્વર દ્વીપે આવીને મોટા ઉત્સવવડે શાશ્વત અહંતને અષ્ટાબ્લિકા ઉત્સવ કર્યો. પછી સર્વ દે પિતપતાને સ્થાને ગયા. ત્યાં પિતપતાની સુધર્મા સભાની મધ્યમાં માણવક નામના સ્થમાં વિજય મેળાકાર ડાબલામાં તે પ્રભુની દાઢે મૂકી અને તેની શાશ્વત પ્રતિમાની જેમ ઉત્તમ ગંધ, ધૂપ અને પુષ્પવડે નિરંતર પૂજા કરવા લાગ્યા. તેના અનુભાવથી ઈંદ્રોને હમેશાં અવ્યાહત અને અદ્વિતીય વિજયમંગળ વતે છે. “પાખંડથી મહર એવા પણું સરેવરની જેમ અંદર રહેલા સગરચક્રીના ચરિત્રથી મને ડર એવું આ અજિતસ્વામીનું ચરિત્ર શ્રેતાઓને આ લોક અને પરલોકના સુખને વિસ્તાર કરે.” इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये द्वितीये पर्वणि अजितस्वामिसगरदीक्षानिर्वाणवर्णनो नाम षष्ठः सर्गः ॥६॥ ४ समाप्त चेदमजितस्वामिसगरचक्रवर्तिचरित्रप्रतिबद्ध द्वितीय पर्वम् ॥२॥ —— —૨ ૨ ૨ - Page #370 -------------------------------------------------------------------------- ________________ [ FeKtrt (( ચક્રવર્તીનું ચક્ર વાસુદેવનો શંખ અને ગદા બળ દેવનું હળ અને મુશn Jan Education International For Privatuisonal Use Only www.Jainelibrary.org