Page #1
--------------------------------------------------------------------------
________________
Ibolleborc bl
દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦ ૦૪૮૪૬.
'Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
868866666666666888888888
श्रीमद् बुद्धिसागरसूरि ग्रंथमाला ग्रंथांक १०३-१०४
श्रीमद् देवचंद्रजी विस्तृत जीवनचरित्र
तथा
देवविलास.
( निर्वाणरास )
:99:১:১:১:১:9:9:9:2
प्रेरक अने संशोधक
योगनिष्ट श्रीमद् बुद्धिसागर सूरिश्वरजी.
चरित्र लेखक
मणीलाल मोहनलाल पादराकर. रास लेखक
श्रीमद् देवचंद्रजी शिष्य श्री कवियण.
छपावी प्रसिद्ध करनार श्री अध्यात्म ज्ञान प्रसारक मंडळ. हा. वकील मोहनलाल हीमचंद - पादरा.
अमदावाद - शाहपुर नवोपोळमां आवेळा भी प्रजाहितार्थ मुद्रालयमां पटेल सोमाभाइ दडपतरामे छायु.
प्रथमावृत्ति
प्रत १०००
किमत रु. ०- १२-० 68888888886.8688888888888
संवत १९८२
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
सने १९२६
:9999:১:4:39:9:56
ਏਏਏਏਏਏਏਏਏਏ ਏਏਏ
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
નિવેદન.
શ્રી બુદ્ધિસાગરસૂરિ ગ્રંથમાળા ગ્રંથાંક ૧૭૩-૪ તરીકે આ ગ્રંથ જ્ઞાનરસીક સજનના કરકમળમાં મુકતાં આનંદ થાય છે.
સદ્દગત્ આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી જેઓને અધ્યાત્મજ્ઞાનરસીક પંડિતપ્રવર શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ પ્રત્યે ઘણે આદરભાવ હતો તેમની ખાસ પ્રેરણું અને જાતી પરિશ્રમથી અનેક સ્થળોએ શોધખોળ કરાવી શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ દ્વારા જ્ઞાનમસ્ત ન નિક્ષેપસુજાણ કવિવર શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજના બનાવેલા મળી આવે તેટલા તમામ ગ્રંથે મેળવી એકત્ર સંચય કરી શ્રીમદ્ દેવચંદ્રજી ભાગ ૧-૨ એ નામથી દળદાર ગ્રંથે બહાર પડેલા છે.
પરંતુ તે વખતે તેમના જીવનચરિત્ર માટે ઘણું શોધ છેળ કરાવવા છતાં તે મળી શક્યું નહતું છતાંયે શેધળતે ચાલુજ હતી. દરમ્યાન સં. ૧૯૮૦માં સુરત ખાતે શ્રી જન સાહિત્ય પરિષદ્ ભરાઈ તેના કાર્યના પરિણામે સદ્દગુરૂ મહારાજે મંડળના
વ્યવસ્થાપકોને જૈન ધર્મનાં છપાયેલાં મળીશકતાં પુસ્તકોની અત્રવત્ નામાવલી પુસ્તક રૂપે પ્રકટ થાય એવી પ્રેરણા કરવાથી તે કામ માટે મંડળ તરફથી જુદા જુદા જ્ઞાન ભંડારોમાં શોધખેાળ ને લીસ્ટ કરવા રા. વકીલ વર્ધમાન સ્વરૂપચંદને મોકલવામાં આવ્યા તે પ્રસંગે પ્રવર્તકશ્રી કાંતિવિજયજી મહારાજના વડેદરાના જ્ઞાન ભંડારમાંથી દેવવિલાસ (શ્રીમદ્ દેવચંદ્રજી નિર્વાણ રાસ) ની એક સુંદર પ્રત મળી આવી. જે દેવવિલાસ એ નામથી આ ગ્રંથમાં દાખલ કરવામાં આવી છે. શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજના એક શિષ્ય જેમણે પોતાનું નામ ન આપતાં “કવિયણ” એ સંજ્ઞાથી તે રાસ લખેલ છે જે ઘણો સુંદર જણાય છે.
આ પ્રતિ પ્રકટ કરવા આપવા બદલ પ્રવર્તકજી મહારાજના આ સ્થળે ઉપકાર માનીએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
ઉક્ત રાસ ઉપરથી ગુજરાતીમાં વિસ્તૃત જીવનચારત્ર લખાય તે તે જનસમાજને વિશેષ ઉપયાગી થાય એવા હેતુથી ગુરૂ મહારાજે પાદરાના રા. મણીલાલ. મેાહનલાલ. પાદરાકરને તે રાસ પરથી વિસ્તૃત જીવનચરિત્ર લખવા પ્રેરણા કરી. તે ઉપરથી તેમણે પેથાપુર મુકામે ગુરૂશ્રી પાસે રહી ગુર્જર ભાષામાં શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજનું વિસ્તૃત જીવનચરિત્ર લખ્યું જે સમાજને ઉપયેગી થશે એમ આશા છે.
આ જીવનચરિત્ર લખતાં પહેલાં ભાવનગર ખાતે ભરાયલી ગુજરાતી સાહિત્ય પરિષમાં વાંચવા સારૂ શ્રીમદ્ દેવચંદ્રજી અને તેમનું ગુજરસાહિત્ય નામે એક વિગતવાર નિષધ રા. પાદરાકરે સ ૧૯૮૦ માં તૈયાર કરેલા જે અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેમાં શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજનું ટુંકુ જીવનચરિત્ર દાખલ કરવામાં આવેલુ પરંતુ આ વિસ્તૃત જીવનચરિત્રમાં મળી આવેલી તમામ હકીકત દાખલ કરવામાં આવેલી હાવાથી ઘણુ સારૂં અજવાળુ શ્રીમદ્ના જીવનપર પડશે.
શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજના સમયમાં ફ્રાંટાની પ્રવૃત્તિ ન હાવાથી તેઓશ્રીનો ફોટો ( ચિત્રપટ ) મળી ન શકે એ સ્વાભાવીક હાવાથી તેમના હસ્તાક્ષરની શોધ ખાળ ચલાવતાં સુરત શ્રીમદ્ મેહનલાલજી મહારાજના ભડારમાંથી શ્રીસંયા પોલિીસૂત્ર નામની શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજના હાથે લખેલી એક પ્રત મળી આવતાં તેના ફ્રાટ લેવરાવી આ ગ્રંથમાં દાખલ કરવાની અનુકુળતા પ્રાપ્ત થઈ છે જે જ્ઞાનરસીકાને આનંદ દાયક થઈ પડશે.
આ ગ્રંથની પ્રસ્તાવના લખવા શ્રીયુત્ માહનલાલ દૃલિચંદ દેશાઈ બી. એ. એલ. એલ. બી. કે એ શેાધ ખાળ માટે ઉમંગી, જૈન સાહિત્યના ઉપાસક તેમજ શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ સંબધી સારા જાણકાર છે તેઆને વિનંતી કરતાં તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
તેઓએ સહર્ષ સ્વિકારી પિતાને વકીલાતના ધધાની, જૈન કેન્ફરન્સ, તેને અંગે ચાલતા “જૈનયુગ” માસિકના તંત્રી તરીકેની તથા અન્ય અનેક પ્રવૃત્તિઓ છતાં વખત કાઢી ઘણું પરિશ્રમ પૂર્વક વિસ્તૃત પ્રસ્તાવના (વક્તવ્ય) લખી આપેલ છે જેથી શ્રીમદ્દના સંબંધમાં તેમજ આ ગ્રંથના ઉપગીપણામાં સંગીન વધારે થવા પામ્યું છે તે માટે મંડળ તેમનું રૂણી છે.
આ મંડળના મૂખ્ય પ્રણેતા તથા પરમેપકારક, આ ગ્રંથના મૂખ્ય પ્રેરક યોગનિષ્ઠાધ્યાત્મજ્ઞાનદિવાકર સદ્દગુરૂ મહારાજે શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજ કે જેઓશ્રીની પ્રેરણાથી જ આ ગ્રંથ પ્રકટ થવા પામ્યો છે તેઓશ્રીને અત્યંત ભક્તિભાવે ઉપકાર માનવામાં આવે છે.
આ ગ્રંથ છપાવવામાં પેથાપુર નિવાસી સુશ્રાર્વિકા બાઈ સીતા બાઈએ રૂ ૫૦૦ ) ની ઉદાર મદદ આવી છે તે માટે મંડળ તેમને ઉપકાર માને છે અને તેમનું અનુકરાણય ટુક જીવનચરિત્ર આ ગ્રંથમાં દાખલ કરવાનું ગ્ય વિચારે છે.
આ ગ્રંથની પડતર કિંમત વધારે આવવા છતાં મંડળના હમેશના નિયમ પ્રમાણે તેની કિંમત પડતરથીએ ઓછી એટલે માત્ર બાર આના રાખવામાં આવી છે કે જેથી તમામ વર્ગના મનુષ્ય તેને બહોળા પ્રમાણમાં લાભ લઈ શકે.
છેવટે આવાં જીવનચા સે જીજ્ઞાસુ મનુષ્યને ઉત્તમ આત્મિક લાભ દાતા બને છે તેમ આ ગ્રંથ પણ થાઓ એવું ઈચ્છીએ છીએ ૐ શાંતિ શાંતિ શાંતિ.
પાદરા
સદગુરૂ ચરણોપાસક માગશર વદ ૧૦)
વકીલ. મેહનલાલ હીમચંદ. સં. ૧૯૮૨
શ્રી અધ્યાત્મજ્ઞાન પ્ર. મં૦ તરફથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
આ ગ્રંથના દ્રવ્યસહાયક
માઇ સીતાબાઈની જીવન માંધ
જ્ઞાનીઆએ જ્ઞાનને સર્વ કરતાં અધિક મહત્વ આપ્યું છે. કારણુ જ્ઞાનજ માનવને આ ભવ અને પર ભવમાં તારવા શક્તિવાન થઇ શકે છે, અને જ્ઞાન પર રૂચિ પણુ ઉચ્ચ જીવાત્માનેજ થાય છે.
પેથાપુરના વતની અને પૂના શહેરમાં લાંબા વખતથી રહેતા જવેરી માતીચંદ ભગવાનદાસનાં સુપુત્રી એન સીતાખાઇ જે ગામ પેથાપુરના વતની અને શહેર કાલા નિવાસી સદ્ગત શેઠ. ચુનીલાલ ડોસલચંદનાં ધર્મપત્નિ થાય છે એમણે પેાતાની લક્ષ્મિના સદુપયોગ ટુક સમયમાં ધમાર્ગે ઘણા સારા કરી અન્ય શ્રાવીકા બહેનેાને દાખલા લેવા જેવા પ્રસ`શાપાત્ર ધડા આપેલ હાવાથી, તેમજ આ ગ્રંથમાં પેાતાના સદ્દગત્ પતિના સ્મરણાર્થે રૂ. ૫૦૦) ની મદદ આપી જ્ઞાનની સેવા ભક્તિને બહુમાન કર્યું હાવાથી આ ગ્રંથમાં તેમને ટુક પરિચય આપ્યા છે.
મહીકાંઠા અજ’સીના પેથાપુર ગામમાં જૈનશ્વેતાંબર વીસા પારવાડના જથા મુથીજ વધારે છે. એમાં એ ભાગ છે. એક શ્રી સાગરગચ્છ તથા એક શ્રી વિમલગચ્છ. એ અને વિભાગ પ્રથમ ઘણા વર્ષોં ઉપર એકત્ર ભેગા એકજ સ્થલમાં બેસી ધમ સાધન કરતા હતા પણ કેટલાક વર્ષોંથી એ બંને વિભાગ દે દે સ્થળે બેસી ધ' સાધન કરે છે. અસલમાં પેથાપુરના સમગ્ર વીસા પારવાડ જૈન શ્રી પુરૂષો માટે અલાયદાં સ્થાન ધર્મક્રિયા માટે હતાં. લગભગ પચાસ વર્ષોં ઉપર વિશેષ સવડ માટે શ્રીસાગરગચ્છના મેાટા જથાએ પ્રાતઃસ્મરણીય શ્રીમદ્ નેમસાગરજી મહારાજના વખતમાં ધર્મક્રિયા કરવા માટે એક નવિન મકાન બંધાવ્યું જે હાલ પણ શ્રી સાગરગચ્છ ધર્મશાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
તરીકે મોજૂદ છે. તે મકાન હાલમાં શ્રી સાગરગથ્વીય સ્ત્રીઓની ધમ કિયાઓ માટે વપરાય છે.
બાઈ સીતાબાઈના મહુંમ પતિ શેઠ ચુનીલાલ ડેસલચંદ પેથાપુરના વતની હાઈ વરાડ જીલ્લાના આકેલા શહેરમાં વ્યાપા. રાર્થે જઈ વસેલા અને પિતાની બાહશીથી સારી સંપત્તિ પ્રાપ્ત કરી સં. ૧૯૭૭ ના ચિતર શુદ ૫ ના રેજ આકેલામાંજ સ્વર્ગ વાસી થયા.
પેથાપુરમાં પ્રથમ સાગરગચ્છમાં સાધુ મુનિરાજોનાં અલ્પ ચાતુર્માસને લીધે એકજ ઉપાશ્રયમાં એટલે ધર્મશાલામાં જુદા જુદા ઓરડાઓમાં ધર્મસાધન માટે શ્રાવકે તેમજ શ્રાવકોએ બેસતાં ને અલગ અલગ બારણુઓ હોવાથી અડચણ પડતી નહોતી.
સાગરગચ્છ શિરોમણી પ્રાતઃસ્મરણિય આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરનું આવાગમન પેથાપુરમાં થવા લાગ્યું અને પેથાપુરના શ્રી સમગ્ર જૈન સંઘ તરફથી શ્રી સાગરગછના ખર્ચે તેઓશ્રીને ૧૯૭૦ માં આચાર્ય પદથી વિભૂષીત કરવામાં આવ્યા અને સાગરગચ્છના જુના ઉપાશ્રયમાં જ તેમણે પહેલ વહેલું માસુ પેથાપુરમાં કર્યું. આથી સાધ્વીજીઓએ પેથાપુરના ગૃહસ્થોના જુદા ખાલી મકાનમાં ચોમાસુ કર્યું. અને સં. ૧૯૭૩ માં પણ સાધુ સાધ્વીઓના ચાતુર્માસ માટે આવી જ અડચણ પી.
આચાર્ય મહારાજના ચોમાસા દરમીયાન જુને ઉપાશ્રય એટલે ધર્મશાલા સાધુ વા સાધ્વીના ચમાસા માટે અનુકુળ ન હોવાથી અડચણ પડવા લાગી. અને સાગરગચ્છને વિચાર બીજે એક નવિન ઉપાશ્રય બંધાવવાનો થયો અને ઉપાશ્રયની બાજુની દેરાસરની બે એરદ્ધઓ વેચાણ રાખી.
આ માટે વિમલગ છે વાંધો લેવાથી કેર્ટોમાં કેસ ચાલ્યા પણ છેવટે ૧૯૭૭ માં અંદર અંદર સમાધાન થઈ તે જગ્યાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
એક વિશાળ મનહર ઉપાશ્રય ૧૯૭૮ માં શરૂ કરી ૧૯૭૯ માં પૂર્ણ કર્યો. આમ થવાથી આ નવિન ઉપાશ્રય પુરૂષ વર્ગ માટે તેમજ જુને સ્ત્રી વર્ગ માટે વપરાય છે.
આ નવિન ઉપાશ્રયમાંજ સૂરિશ્વરજી શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજે સં. ૧૯૮૦ નું પિતાનું અંતિમ ચાતુર્માસ કર્યું હતું.
આ ઉપાશ્રય માટે ઘણો ખર્ચ થવા સંભવ હોઈને સુશ્રાવિકા સીતાબાઈને સાગરગચ્છે તે બંધાવી આપવા વિનંતી કરતાં તેમણે તે સહર્ષ સ્વિકારી જણાવ્યું જે “મારૂ સદ્ભાગ્ય કે મારી લક્ષ્મીને સદુપયેગ થશે ” આમ જણાવીને વિશાલ સુંદર ઉપાશ્રય પોતાના પતિની આજ્ઞાનુસાર સાગરગચ્છની જમીન પર બંધાવી સાગરગચ્છને માટે ધર્મ ક્રિયા કરવા સાગરને અર્પણ કર્યો.
આવી ઉદારવૃત્તિવાળાં સુશ્રાવિકા સીતાબાઈએ પિતાના પતિના સ્વર્ગગમન બાદ પણ અનેક સુકાર્યો નીચે પ્રમાણે કર્યો છે.
૧ પિતાના પતિના સ્વગમન બાદ શહેર આકેલાથી પેથાપુર આવીને વિશાપોરવાડ સમસ્ત જ્ઞાતીમાં પીતલની નળીએનું ૧૯૭૮ માં લ્હાણું કરીને રૂ. ૩૦૦૦) આશરે ખર્યા હતા.
૨ પિતાના પતિ પાછળ ચાખળાને વરે એટલે બહાલી નાત કરી રૂ. ૧૫૦૦) આશરે ખર્યા હતા.
૩ સં ૧૯૭૯ માં શ્રી ( શત્રુંજય ) પાલીતાણાને સંધ સ્પેશીયલ ટ્રેઈન મફતે (પિતાના માથે જવા આવવાને ખર્ચ રાખી) પેથાપુર (સ્ટેશન રાંધેજા થઈ) થી કાઢી આશરે રૂ. ૨૦૦૦૦) ખર્ચા હતા.
૪ હાલને સાગરગચ્છને નવિન ઉપાશ્રય રૂ. ૨૦૦૦૦) ખર્ચ બંધાવ્યું.
૫ આ ઉપાશ્રયના વાસ્તુ મુહુર્તમાં ૧૯૭૯ માં શાંતિસ્નાત્ર ભણાવી આશરે રૂ. ૨૦૦૦) ખર્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
૬ પાલીતાણાને સંઘ પેથાપુર લાવ્યા પછી અઠ્ઠાઈ મહેસવ શાંતિસ્નાત્ર નવકારશી કરી આશરે રૂ. ૩૦૦૦) ખર્ચા હતા.
૭ પેથાપુરમાં સાગરગચ્છ માટે સીતાબાઈવાડી (જમીન ખરીદી તે પર) બંધાવી આપી આશરે રૂ. ૫૫૦૦) ખર્ચા હતા.
૮ ૧૯૭૯ થી અદ્યાપ સુધી દરવર્ષે બે વખત આંબેલની ઓળીએ કરાવે છે જેમાં પ્રતિ વર્ષે આશરે રૂ. ૨૫૦ ખર્ચે છે.
૯ સં. ૧૯૮૧ માં શહેર આંકેલામાં નવપદની આરાધનાનું નવ છેડનું ઉજમણું કરી જ્ઞાનારાધન કરેલું તથા પેથાપુરથી પિતાના ખર્ચે ઘણાં માણસોને તેડાવેલાં આમાં રૂ. ૧૭૦૦૦) ખર્ચેલા.
૧૦ આજ પ્રસંગે શ્રી પાલીતાણા નગુરૂકુલને રૂ. ૧૦૦૦) આપેલા.
૧૧ આ ગ્રંથ પ્રકાશનમાં રૂ. ૫૦૦) આપ્યા છે.
૧૨ આકોલામાં રૂ. ૨૫૦૦) ખરચી દેરાસરમાં ચાંદીને મંડપ કરાવ્યો છે.
૧૩ આકેલામાં જૈન પાઠશાલાને માટે રૂ. ૧૫૦૦) ખચ હૈલ બંધાવી આપે છે.
આ રીતે સુથારીકા સીતાબાઈએ ટુંક સમયમાં ધમ કામાં તથા શુભ કાર્યોમાં પોતાની લક્ષ્મીને સદુપયેાગ કરી અન્ય સુશ્રાવકા ભાઈઓને માટે સારો દાખલે બેસાડે છે. આશા છે કે અન્ય શ્રાવક શ્રાવીકાએ તેમને દાખલે લઈ શુભ કાર્યમાં પ્રવૃતી કરશે.
શ્રી સંઘ સેવક હાલ અમદાવાદ,
વકીલ. નગીનદાસ સાંકલચા. ચંગળ–નીશાની ખડકી.)
(સાગરગથ્વીય) પેથાપુરવાળા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ तरफथी श्रीमद् बुद्धिसागरसूरिजी ग्रन्थमाळामां
प्रगट थयेला ग्रन्थो.
Com ग्रन्याक
पृष्ट किंमत. * १ अध्यात्म व्याख्यानमाळा. २०६ ०-४-० - २ भजनसंग्रह भाग २ जो.
०-८-० ३ भजनसंग्रह भाग ३ जो. २२५ ४ समाधिशतकम्
६१२ * ५ अनुभवपचिशी.
२४८ ०-८-० । ६ आत्ममदीप.
३१५
०-८-० ७ भजनसंग्रह भाग ४ यो. ३०४ ०-८-० ८ परमात्मदर्शन.
४००
०.१२.० * ९ परमात्मज्योति
५०० ०.१२.० * १० तत्त्वबिंदु.
२३० ०-४-० * ११ गुणानुराग ( आवृत्ति बीजी) २४ १२-१३ भजनसंग्रह भाग ५ मो
तया ज्ञानदीपिका. १०० ०-६-० * १४ तीर्थयात्रानुं विमान (आ.पीजी) ६४ ०-२-० * १५ अध्यात्मभजनसंग्रह
१९० ०-६-० • १६ गुरुपोष. आ०३
२९० 0-6-0 • १७ तत्त्वज्ञानदीपिका
१२४ ०-६-० • १८ गहूंलीसंग्रह भा. १
०-३-० * १९-२० श्रावधर्मस्वरूप भाग १-२ ४०-४०।। ०-१-० * २१ भजनपदसंग्रह भाग ६ हो. २०८ ०.१२.० . २२ वचनामृत.
८३०
०.१४.० २३ योगदीपक.
३०८ २४ जेन ऐतिहासिक रासमाग.
११२
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
*
*
२-०-० ०-३-० ०-८-० ०-२-० ०-६-० ०-४-० ०-४-० ०-४-० ०-६-० ०-५-०
*
११०
* २५ आनन्दघनपद (१०८) संग्रह, ८०८ * २६ अध्यात्मशान्ति (आरति बीजी) १३२
२७ काव्यसंग्रह भाग ७ मो. १६६ २८ जैनधर्मनी प्राचीन अने अर्वाचीन स्थिति ९६ २९ कुमारपाल (हिंदी)
२८७ * ३० थी ३४ सुखसागर गुरुगीता. ३० ३५ षड्द्रव्यविचार.
२४० *:३६ विजापुरवृत्तांत. ४ ३७ साबरमती गुणशिक्षण काव्य. १९२
३८ प्रतिज्ञापालन. * ३९-४०-४१ जैनगच्छमतपबंध,
संघप्रगति, जैनगीता. ३०४ ४२ जैनधातुप्रतिमा लेखसंग्रह भा. १
४३ मित्रमैत्री. * ४४ शिष्योपनिषद्,
४८ ४५ जैनोपनिषद्
४८ ४६-४७ धार्मिक गद्यसंग्रह तथा
सदुपदेश भाग १ लो. ४८ भजनसंग्रह भा. ८
९७६ * ४९ श्रीमद् देवचंद्र भा. १ १०२८ * ५० कर्मयोग. .
१०१२ * ५१ आत्मतत्त्वदर्शन.
११२ :५२ भारतसहकारशिक्षण काव्य. * ५३ श्रीमद् देवचंद्र भा. २
१२०० ५४ गहुली संग्रह भा. २ * ५५ कर्मप्रकृतिटीकाभाषांतर.
८०० ५६ गुरुगीत गुंहलीसंग्रह.
१९०
१-०-० १-०-० ०-८-० ०-२-० ०-२-०
९७६
३-०-० ३-०-० २-०-० ३-०-० ०.१०.० ०.१०.०
१६८
०-४-० ३-०-० ०.१२-०
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
०-६-० ०-४-० १-०-०
२००
१-०-० १-८-० १-.-०
५७.५८ आगमसार अने अध्यात्मगीना. ४७० ५९ देववंदन स्तुति स्तवन संग्रह. १७६ ६० पूजासंग्रह भा. १ लो.
४१६ ६१ भजनपदसंग्रह भा. ९
५८० ६२ भजनपदसंग्रह भा. १० ६३ पत्रसदुपदेश भा. २
५७६ ६४ धातुप्रतिमालेख संग्रह भाग २ १८० ६५ जैनदृष्टिए ईशावास्योपनिषद् भावार्थविवेचन.
३६० ६६ पूनासंग्रह भाग १-२
४१५ ६७ स्नात्रपूजा. ६८ श्रीमद् देवचंद्रजी अने तेमनुं जीवनचरित्र. ६९-७२ शुद्धोपयोग वि. संस्कृत ग्रय ४ १८० ७३-७७ सघकर्तव्य वि. संस्कृत ग्रंथ ५१६८ ७८ लाला लाजपतराय अने जैनधर्म. १०० ७९ चिन्तामणि
१२० ८०-८१ जैनधर्म अने ख्रिस्ति धर्मनो
मुकाबलो तया जैनस्त्रिस्ति संवाद २२० ८२ सत्यस्वरूप.
२०० ८३ ध्यानविचार. आत्मशक्तिप्रकाश.
१४० ८५ सांवत्सरिक क्षमापना.
८० ८६ आत्मदर्शन ( मणीचंद्रजीकृत सज्जायो) नुं विवेचन.
१५० ८७ जैनधार्मिक शंकासमाधान. ८८ कन्याविक्रय निषेध
२०० ८९ आत्मशिक्षा भावनाप्रकाश. ११५ ९० आत्मप्रकाश. ९१ शोक विनाशक ग्रंथ
१-०-० २-०-० ०-२-० ०-४-० ०-१२.० ०-१२-० ०-४-० ०-४-०
१-०-० ०-६-० ०-८-०
०-३-०
०-४-० ०-२-० ०-६-० ०-७-० १-८-० ०-१-०
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
९२ तत्त्वविचार.
०-६-० ९३-९७ अध्यात्मगीता वि.संस्कृत ग्रंथ. २०५ १-०-० ९८ जैनसूत्रमा मूर्तिपूजा.
०-३-० ९९ श्री यशोविजयजी निबंध. २१० ०-६-० १०० भजनपदसंग्रह भाग ११ २२० ०-१२-० १०१
भाग १ आ. ४थी २०० ०-८-० १०२ गुजरात बृहद विजापुर वृत्तांत १०३-४ श्रीमद् देवचंद्रजी विस्तृतजीवन चरित्र तथा देवविलास १०५ मुद्रितजैन श्वे. ग्रंथगाइड १०६ ककावली-सुबोध १०७ स्तवन संग्रह (देववंदन सहित ) १०८ पत्र सदुपदेश भाग ३
* आ निशानीवाला ग्रंथो शिलकमां नथी. - आ ग्रंथो ब्रीटीश केळवणी खाताए मंजुर करेला छे. - आ ग्रंथो श्रीमंत गायकवाड सरकारना केळवणी. खाताए मंजुर करेला छे.
ग्रंथो मलवानां ठेकाणां १ वकील मोहनलाल हीमचंद-पादरा(गुजरात) २ शा. आत्माराम खेमचंद-साणंद. ३ शा. नगीनदास रायचंद नाखरीया-महेसाणा ४. शा. चंदुलाल गोकळभाश्-विजापुर ५ शा. रतीलाल केशवलाल-प्रांतिज ६ श्री बुद्धिसागरसूरि जैनसमाज-पेथापुर ७ शा. मोहनलाल नगनिदास भांखरीया
१९२-९४ बजार गेट, कोट, मुंबाई.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
GAINMMERAMASTE
पथावीतरागा रिक्षतविक्षरमागतमान सहसिनेमाहरुतम पवविक्षवाधारयाजनाविणक्षारकवावाया सम्यनमःनमस्कार संपदारस्कारज संपदामादहीनमस्कार संपदावमासमस्कार
e Sudharmaswami Gyanbhandar Umaira. Surat
EMPITIOLENYLI DIPPIERRIEREDIOSANI
SUSPEHLIDE
साकमेवि नमसकार
zemerintisepingle Ball Bubenti Etekle bez lake Rate
| Steret
यदा
pwww.umaragyanbhandar.com:
मायानमालोएसवसातपायसीयंचतमक्का मचयावयाणामणी मंगलाच
पचममंगलीकए जमावमंगली संयदा पदप बघुयश गुरु सर्वच कमोक्षस्यीयोसपनाये तमाटेसप
दा मनियमनवमगलाशासयदामायदानवशायमा सर्वप्रक्षय
श्रीमद् देवचंद्रजीमहाराजनाहस्तशिर.
Page #15
--------------------------------------------------------------------------
________________
MAS
www.umaragyanbhandar.com
-
इतिश्री संथारा पोरिसी सूत्र संपूर्ण ॥ श्रीबृहत् खरतर गच्छे पातिश्या अकवर स्याह प्रतिबोधिक सवाइ युग प्रधान श्री भट्टारक श्री १०९ श्री जिनचंद्र सूरिशाखायां महोपाध्याय श्री १०५ श्रीराजसारजी तत्सीष्य महोपाध्याय श्रीज्ञान धर्मजी तशिष्य उपाध्याय श्री दीपचंद्र गणि तशिष्य पंडित प्रवर देवचंद्र गणि लिपी कृतं ॥ बाईरूप कुयर पठनार्थं
FEED
सुभं भवतु ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Krishna Art Works, Vithaldas Road, Bombay 2.
Page #16
--------------------------------------------------------------------------
________________
વકતવ્ય. અધ્યાત્મરસિક પડિત દેવચંદ્રજી.
“અનુક્રમે સંયમ સ્પર્શતાજી, પાપે ક્ષયિક ભાવ રે સંયમશ્રેણી કુલડેજ, પૂજું પદ નિષ્પાવ ૨
–સંયમ શ્રેણીની સ્વાધ્યાય. –(આત્માની અભેદ ચિંતારૂપ) સંયમના એક પછી એક કમને અનુભવીને લાયકભાવ (જડપરિણતિને ત્યાગ) ને પામેલે એ જે શ્રી સિદ્ધાર્થ પુત્ર, તેના નિર્મળ ચરણકમળને સંયમશ્રેણિરૂપ કુલથી પૂજું છું.”
આ અતિશય ગંભીર વચને છે. તે દ્વારા, શ્રીમદ્ મહાવીર પ્રભુનું સ્મરણ કરી, શ્રી વીરના એક સુપુત્રનું સ્મરણ ગુણદ્વીત્તનચરિત્રાલેખન થે હું મારી અધૂરી વાણીમાં કરવા પ્રવૃત્ત થાઉં છું.
૧. દેવચંદ્રજીના જીવનને ઈતિહાસ અલબ્ધ હતું, પણ હમણાં એક “કવિયણ”નો તેમના સ્વર્ગવાસ પછી તેર વર્ષે
૧–દેવચંદ્રજીનું સંક્ષિપ્ત જીવન લખવાનું ભાગ્ય મને રા. રા. મોહનલાલ હીમચંદ વકીલે તેમના આગમસાર–આગમસારોદ્ધાર એ નામને ગ્રંથ તેમના તરફથી જુદો ને એક નાની ચાપડીના આકારે છપાનો હતો તેમાં મૂકવા પ્રેરણા કરેલી ત્યારે થયું હતું. તેને આજે ૧૫ વર્ષ થઈ ગયાં. તે વખતે જુજ હકીકત મળી તે પરથી લખેલું ટુંક જીવન માં તેમજ જેન . કૉન્ફરન્સ હેરામાં તેમજ જન કાવ્યદેહન (રા. મનસુખલાલ રવજી પ્રકાશિત) માં પ્રકટ થયું છે. ત્યારથી તે અત્યાર સુધીમાં શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ તરફથી તેમના સર્વ પ્રથા બે ભાગમાં “શ્રીમદ્ દેવચંદ્ર” એ નામથી પ્રકટ થયા છે અને હમણાં આ સાથેજ “દેવવિલાસ' એ નામને રાસ પ્રકટ થયો છે તે સર્વ પરથી, તેમના સંબંધી ઘણું જાણુવાનું મળે છે. તેમાંથી અહીં જરા વિસ્તારથી જણાવવાનું સુભાગ્ય ફરીથી ઉન ર. મોહનલાલ હીમચંદ વકીલ પાદરાવાળાની પુનઃ પ્રેરણાથી મને પ્રાપ્ત થાય છે. સામાં શ્રીમદ્ દેવચંદ્રના બને ભાગોને સ્થળે સ્થળે ઉલ્લેખ આપેલ છે, તેમાં પહેલા ભાગને ૧ ને બીજા ભાગને ૨ એમ જણાવી
પછી આડી લીટી દેરી તે તેના પૂMી સંખ્યા જવુવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
I
(સ. ૧૮૨૫ આશા શુદ ૮ રવિવાર) રચેલા ‘ દેવવિલાસરાસ ‘ પ્રાપ્ત થતાં તેમાંથી મળતી ટુક હકીકત લઈ લઈ એ.
tt ૨. મરૂસ્થા—મારવાડના વીકાનેર પાસેના એક ગામમાં આસવાલ વંશીય લૂણી ગાત્રના શાહ તુલસીદાસજી વસતા હતા. તેને ધનબાઈ નામની ભાર્યા હતી. ઉપાધ્યાય રાજસાગર આવતાં તેણીએ જણાવ્યું કે પેાતાને જે પુત્ર થશે તે તે ગુરૂને ભાવપૂર્ણાંક વહેારાવશે. ધનખાઈને ગભ વધતા ચાલ્યા, અને શુભ સ્વપ્ના આવવા લાગ્યાં. ત્યાં ખરતરગચ્છના આચાય શ્રી રજિનચંદ્રસૂરિ વિહાર કરતાં કરતાં તે ગામે આવી ચઢ્યા, ને તેમને આ પતિએ સ્વપ્ના જણાવ્યાં, તે પરથી તેમણે સ્વપ્નશાસ્ત્રાધારે જણાવ્યું કે પુત્ર એક મહાન થશે, કાંતા તે છત્રપતિ થશે અને કાંતે પત્રપતિ થશે-દીક્ષા-સંન્યાસ લેશે. સૂરિજી ગયા પછી સ. ૧૭૪૬માં પુત્ર
૨—દેવચંદ્રજી પેાતાને યુગપ્રધાન ખરતર ગુચ્છાચાય જિનચદ્રસૂરિની પરંપરા શાખામાં થયેલ જગાવે છે. ( જુએ વિચારમાર પ્રસ્ત ) અને તે જિનચંદ્રજી કે જેમણે બાદશાહ અકબરને પ્રતિમાધેલે, અને તે અકબર પાસેથીજ ‘ યુગપ્રધાન ' એ નામનું બિરૂદ મેળવેલું. તેના જન્મ સ. ૧૫૫, દીક્ષા સ. ૧૬૦૪, સૂરિપદ સ. ૧૬૧૨, સ્વર્ગવાસ સ. ૧૬માં થયા હતા તેથી તેઓ ૧૭૪૬ માં દેવચંદ્રજીના જન્મ પહેલાં છ વર્ષે સ્વસ્થ થયેલા. એ કારણે જે જિનચંદ્રસૂરિએ દેવચંદ્રની માતાનાં સ્વપ્નના વિચાર કો અને જેમણે દેવચંદ્રજીને વડી દીક્ષા આપી તે ઉત સુગપ્રધાન ખરતરગચ્છની પટ્ટાલિના ૬૧ મા પટ્ટધર નહિ, પશુ તે પછીના ૬પ મા પટ્ટધર સમજવા. તેમના ગધરચાપડા ગોત્રના સાહ, સહસર! પિતા, અને સુવિચાર દેવી માતા હતાં. મૂલ નામ હેમરાજ અને દીક્ષા નામ હ`લાભ. તેમની પદસ્થાપના સં. ૧૭૧૧ ના ભાદ્રપદ ૧૬ ૧૦ ને રાજ રાજનગરમાં નાહટા ગાત્રના સાહુ જયમલ્લ તેજસીની માતા સ્તુરબાઇએ મડ઼ેાત્સવપૂર્વક કરી હતી. ત્યાર પછી તેમણે જોષપુરવાસી સાહ મનેહુરદાસે કરાવેલા ચૈત્યમાં ઋષભાદિ ૨૪ જિનની પ્રતિષ્ઠા ક્રૂરી. એ રીતે વિવિધ દેશવિહારી સિદ્ધાંતજ્ઞાતા જિનચંદ્રસૂરિ સૂરત ખરે સ. ૧૭૬૩ માં સ્વ`સ્થ થયા. ( જીએ ક્ષમાાણુકૃત ખરતરગચ્છ પટ્ટાવલિ. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
III
3
જન્મ્યા કે નામ દેવચ'દ્ન આપ્યું. તે આઠ વર્ષના થા ત્યાઁ અનુક્રમે વિહાર કરતાં કરતાં ઉપરોકત રાજસાગર વાચક પધાર્યા. દેવચંદ્રને માતપિતાએ વહેારાબ્યા, ને શુભ મુહૂર્તે તે ગુરૂએ સ ૧૭૫૬માં તેને લધુદીક્ષા આપી. પછી ઉક્ત જિનચદ્ર સૂરિએ વડી દીક્ષા આપી, ને નામ રાજવિમલ રાખ્યું. પછી રાજસાગરજીએ દીક્ષિતને સરસ્વતી મંત્ર આપતાં શિષ્ય દેવચંદ્રજીએ તેનુ ધ્યાન ખેલાડા ગામમાં રમ્ય વેણાતટે ભૂમિગૃહમાં (ભાંયરામાં) યથાર્થ કરતાં સરસ્વતીએ પ્રસન્ન થઈ રસનામાં વાસ કર્યાં શાસ્ત્રાભ્યાસ શરૂ કર્યાં. ષડાવશ્યક સૂત્ર, અન્યદર્શનનાં શાસ્ર, પંચકાવ્યનૈષધાદિ, નાટક, યાતિષ, ૧૮ કોષ, કામુદી મહાભાષ્યાતિ વ્યાકરણા, પિંગળ, સ્વરોદય, તત્ત્વાર્થ સૂત્ર, આવશ્યક મહવૃત્તિ, વિશેષાવશ્યક, શ્રી હરિભદ્ર સૂરિ, હેમાચાય', અને યશેાવિજયજીના રચેલા ગ્રંથા, છ કમ ગ્રંથ, કમપ્રકૃતિ આદિ અનેક શાસ્ત્રોની જૈન અ સ્નાયથી સુધ લઈ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન મેળવ્યું. ( દેવચ'દ્રજીએ મુલતાનમાં સ. ૧૭૬૬ના વૈશાખમાં ધ્યાનદીપિકા લખી; મુલતાન તથા વીકાનેરમાં ચેામાસાં કર્યો, ને સ. ૧૭૬૭ના પોષ માસમાં દ્રવ્યપ્રકાશ બનાવ્યેા. ) સ. ૧૭૭૪માં રાજસાગર વાચક દેવલાકે ગયા. સ. ૧૭૭૫ માં જ્ઞાનધમ પાઠક સ્વસ્થ થયા.
૩. દેવચંદ્રજીએ વિમલાદાસની બે પુત્રી નામે માઈલ્ડ અને અમાજી માટે આગમસાર નામના ગદ્યમાં ગ્રંથ ચ્ચેા.” તે ૩-આમ હાય તા દેવચંદ્રજીએ ગમે ત્યાં પણ સરસ્વતિની અવશ્ય કરી હશે એમ મનમાં આવતાં તેના મચેાના અને ભાગ ફેરવી ગયા, પણ મારા જોવામાં ન આવી.
સ્તુતિ
૪-જ્યારે દેવચંદ્રજી પતે તે ગ્રંથના મતની પ્રશસ્તિમાં સ્વચિત્ર દુદાસને શુભચિત્તે સમજાવવા માટે મરેાટકાટમાં સ. ૧૭૭૬ ના ાસથ સુદ ૩ ક્રમવારે ગમસાર રચ્યા એમ કહે છે.
સંવત સત્તર હુિત્તરે, મન શુદ્ધ ફાગુણુ માસ, માટે કાટ માઢ મે, વસતા
સુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સેમાસ ૪ ×
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
IV
સ. ૧૭૭૭માં ગુજરાત આવી પાટણમાં પધાર્યા, ત્યાં પૂર્ણિમ ગચ્છના ભાવપ્રભસૂરિ"ના ઉપદેશથી પૂણિમ ગચ્છના શ્રાવક નગરશેઠ શ્રીમાલી વંશીય દેસી તેજસી જેતસીએ સહસરૂટ જિન બિંબ ભરાવ્યાં હતાં, અને તે ભાવપ્રભસૂરિપાસે તેમાં પ્રતિષ્ઠા
આગમ સારોદ્ધાર એહ, પ્રાકૃત સંસ્કૃત રૂપ, ગ્રંથ કિયો દેવચંદ્ર મુનિ, જ્ઞાનામૃત રસ ૫. કર્યો ઈહાં સદાય અતિ, દુદાસ શુભ ચિત્ત, સમજાવન નિજ મિત્રÉ, કીનો ગ્રંથ પવિત્ત. ધર્મમિત્ર જિન ધર્મ રતન, ભવિજન સમકિતવંત, શુદ્ધ અમરપદ એલખણ, ગ્રંથ કીયો ગુણવંત. * * ગ્રંથ કિો મનરંગસે, સિતપખ ફાગણ માસ,
ભમવાર અરૂ તીજ તિથિ, સફલ ફલી મન આશ.
પ–ભાવપ્રભસૂરિ–પર્ણમિક ગચ્છના સ્થાપક ચંદ્રપ્રભસૂરિ સં. ૧૫૦-તેનો પદ પરંપરામાં પ્રધાન શાખામાં વિદ્યાપ્રભસરિ–તેના પદે લલિતપ્રભસૂરિ–તેની પાટે વિનયપ્રભસૂરિ-તેની પાટે મહિમાપ્રભસૂરિ અને તેની પાટે ભાવપ્રભસૂરિ. તેમણે સં. ૧૭૯૩ ના માઘ શુદ ૮ ગુરૂએ યશોવિજય ઉપાધ્યાયકૃત સંસ્કૃત પ્રતિમાનક પર સં. ટીકા રચી છે. તેમને સૂરિપદ મોત્સવ પાટણમાં માતા રામા અને પિતા જયસીના પુત્ર તેજસી (કે જેમણે સહસ્ત્રટ મંદિરમાં બિંબ તેમનાજ હસ્તથી ભરાવ્યા હતા) એ કર્યો હતો. તેમણે સં. ૧૭૯૭ માં પાટણમાં સુભદ્રા સતી રાસ, સં. ૧૭૯૯ માં પાટણમાં બુદ્ધિ વિમલા સતી રાસ, સં. ૧૮૦૦ માં અંબાડરાસ તથા નવતાડ સઝાય, ૧૩ કાડીયા સઝાય, અધ્યાત્મ થઈ વગેરે ગૂર્જર ભાષામાં રચેલ છે. આ દેવચંદ્રજીના સમકાલીન હતા. તેઓ પાટણમાં ઢઢેરવાડાના અપાસરામાં રહેતા ને તેની શાખા ઢઢેર પડી હતી.
દેવચંદ્રજી પિતે આ પાટણના સહસ્ત્રપૂટ સંબંધે સ્તવન રચ્યું છે (શ્રીમદ્દ દેવચંદ્રજી ભાગ ૨ જે ૫. ૯૨૩–૯૨૪) તેમાં જણાવ્યું છે કે
સહસ્ત્રકૂટ સિદ્ધાચલ ઉપરે, તિમહિજ ધરણું વિહાર, તેથી અદ્દભૂત એ છે સ્થાપના, પાટણ નગર મઝાર ૯
તીર્થ સકલ વળી તીર્થકર સહુ, એણે પૂજા તે પૂજાય,
. એક હથી મહિમા એહ, કિશું ભાતે કહેવાય. ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
કરાવી હતી, તે શેઠને દેવચંદ્ર પૂછયું કે તમે સહસરૂટનાં જિનબિંબ તે ભરાવ્યાં, પણ તે સહસરૂટના ૧૦૨૪ જિનનાં નામ ગુરૂમુખે કદિ ધાર્યા છે? શેઠે અજાણપણું બતાવ્યું. એ અવસરે તપગચ્છીય જ્ઞાનવિમલ મૂરિ હતા તેની પાસે જઈ શેઠે સહસ્ત્ર ફૂટનાં નામ પૂછયાં, ત્યારે તેમણે એમ કહ્યું કે અવસરે જણાવીશું. એક વખત ત્યાં શાહની પિળમાં ચામુખ વાકપાનાથના માદરમાં સત્તરભેદી પૂજા ને સ્તવના થતી હતી ત્યાં જ્ઞાનવિમલ સૂરિ આવ્યા ને તેમને સહસટનાં નામે પૂછતાં તેમણે જણાવ્યું કે પ્રાયઃ શાસ્ત્રમાં તે નામે નથી. કેઈ શાએ કદાચિત્ હોય. એટલે એને પ્રતિરોધ દેવચંદ્રજીએ કરી છેવટે પોતે સહસ્ત્રનામે બતાવી આપ્યાં. આથી બંને વચ્ચે (દેવચંદ્રજી અને જ્ઞાનવિમલ સૂરિ વચ્ચે) પ્રીતિ જામી. રાજસાગરના શિષ્યની ખ્યાતિ થઈ–તેમણે પછી ભવ્ય પ્રતિષ્ઠા અને નવા ઓચ્છવ કરાવ્યા, અને કોદ્ધાર કર્યો. તેમાં અપરિગ્રહ પર બહુ ભાર મૂક-સત્ય પ્રભુમાર્ગમાં મૂચ્છ તજવીજ ઘટે ને તે તજી. સં. ૧૭૮૭ ()! માં અમદાવાદ આવી નાગોરી સરાહમાં ઉતરી ભગવતી સૂત્રની વાચના કરી, ને ત્યાં ઢંઢક માણેકલાલને મૂત્તિપૂજક કર્યો; નવું ચિત્ય કરાવી તેમાં પ્રતિમા સ્થાપી. ત્યાં
શ્રીમાળી કુળ દીપક જેતસી, શેઠ સગુણ ભંડાર, તસ સુત શેઠ શિરોમણી તેજસી, પાટણ નગરમેં દાતાર. ૧૧ તેણે એ બિંબ ભરાવ્યા ભાવશું, સહસ અધિકા ચોવીસ, કીધી પ્રતીષ્ઠા પુનમગરધર, ભાવપ્રભ સુરીસ. ૧૨
આ સહસંકટનું મંદિર પાટણમાં તાંગડીયા વાડામાં સહાણ પાર્શ્વનાથજી પ્રમુખ સાત દેહરાસર છે તેમાંનું એક છે.
૭ જ્ઞાનવિમલસૂરિ-ભિન્નમાલના વીસા ઓસવાલ વાસવ છેક અને કનકાવતીના પુત્ર જન્મ સં. ૧૬૯૪ નામ નથુમલ; સં. ૧૭૦૨ માં તપગચ્છના ધીરવિમલ ગણિ પાસે દીક્ષા. નામ નવિમલ. સં. ૧૭૪૮ માં પાટણ પાસે સંડેરમાં રિપદ નામ ગાનવિમલ સુરિ; તેમના ઉપદેશથી સં. ૧૭૭૭ માં સુરતના એક પ્રેમજી પારેખે શત્રુંજયને સંધ મહો. સં. ૧૮૨ મા વદ ૪ ને બેિ ખંભાતમાં સ્વર્ગસ્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
જી
શાંતિનાથની પળમાં સહસકણા બિંબ સ્થાપ્યું. સહકુટ જિનબિંબની પ્રતિષ્ઠા કરી. સં ૧૭૭૯ માં ખંભાત ચોમાસું કર્યું પછી શત્રુજ્ય પર નવાં ચિત્ય કરાવી જીર્ણોદ્ધાર કર્યો. મહાજને તે સિદ્ધાચલપર જીર્ણોદ્ધારનું કારખાનું મંડાવ્યું. સં. ૧૭૮૧, ૧૭૮૨ અને ૧૭૮૩ માં કારીગર પાસે કામ કરાવી શત્રુંજયને મહિમા વધાર્યો પછી ગુરૂ રાજનગર (અમદાવાદ) આવ્યા. (આ સં. ૧૭૮૪ માં મૂકાય ને તે વખતે તેમણે સહસ્ત્રફણા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કુટનેટમાં બતાવી છે તે કરી જણાય છે), ત્યાંથી સુરત આવ્યા.
૪. સં. ૧૭૮૫, ૧૭૮૬ અને ૧૭૮૭ માં “પાલીતાણામાં પ્રતિષ્ઠા કરી પછી ફરી રાજનગર આવી ચાતુર્માસ રહ્યા. સં. ૧૭૮૮ માં આષાઢ શુદિ ૨ ને દિને દીપચંદ્રજી પાઠક સ્વર્ગે
૮–અમદાવાદમાં હાજા પટેલની પોળમાંની શાંતિનાથ પળના બીજા દેરાસરના વચલા ભંયરામાં સહસ્ત્રફ પાર્શ્વનાથની • દેવચંદ્રજીએ કરેલી પ્રતિષ્ઠાને શિલાલેખ સં. ૧૭ ૪ માગશર વદ ૫ ને મળી આવે છે જુઓ આ પુસ્તકમાં જીવનચરિત્ર પાનું ૩૧. જ્યારે આ કવિયણ સં. ૧૭૮૭ ની સાલ આપે છે. તે કદાચ ૧૭૭૭ ની હશે. વળી તે ત્ય ૨ પછી ૧૭૭૮ થી વાત કહેવા માંડે છે-તો આ વર્ષનુક્રમ આગળ પાછળ ઉલટ રાખવાનું કારણ સમજાતું નથી.
૯-પાલીતાણાના શત્રુંજયગિરિ પરના ૧૧૮ શિલાલેખોની ટીપ ડા. બુહુલ કરી છે તેમાં તેણે ૩. લેખો મૂળ સંસ્કૃતમાં આપેલ છે અને બીજાને માત્ર અંગ્રેજીમાં સાર આપ્યો છે તે પૈકી ન ૩૪ ખરતરવસી ટુંકના દક્ષિણુ બાજુના ખુલ્લા વિભાગમાં સિદ્ધચક્ર શિલાપરના લેખનો સાર એ છે કે
સંવત ૧૭૮૩ માઘ સુદિ ૫ સિદ્ધચક, ઘણુપુરના રહેવાસી, શ્રીમાલી લઘુ શાખાના જેતા (ખેતાની સ્ત્રી આણુન્ડ બાઈએ અર્પણ કર્યું (બનાવ્યું). બૃહત ખરતરગચ્છની મુખ્ય શાખામાં જિનચંદ્રસૂરિ થયા જેને અકબર બાદશાહે બધાનનું પદ આપ્યું. તેના શિષ્ય મહા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
VII
પધાર્યા. દેવચંદજી હતા ખરતરગચ્છના, છતાં તેમની પાસે તપગચ્છના વિવેકવિજ્ય મુનિ ભણ્યા. પાધ્યાય રાજસાગરજી થયા. તેના શિષ્ય મહેપાધ્યાય જ્ઞાનધર્મજી, તેના શિષ્ય ઉપાધ્યાય દીપચંદ્ર, તેના શિષ્ય પંડિતવર દેવચં? પ્રતિષ્ઠા કરી
નં. ૫ પંચ પાંડવ દેવાલયની મુખ્ય મૂર્તિની જમણી બાજુએ આવેલી એક મૂર્તિની બેસણું ઉપરનો લેખ છે તેને સાર એ છે કે;સંવત ૧૭૮૮, માઘ સુદિ ૬, શુક્રવાર, ખરતર ગચ્છના સા (૭) કીકાના પુત્ર લીચદે ભીમમુનિની એક પ્રતિમા અર્પણ કરી; ઉપાધ્યાય દીપચંદ્ર ગણિએ પ્રતિષ્ઠા કરી. (આ દીપચંદ્રજી વચંદ્રજીના ગુરૂ જણાય છે.)
નં. ૩૮ છીપાવસી ટુંકમાંના એક દેવાયતા મંદિરની બહાર - હિંસુ ભીંત ઉપરના લેખ: સ ૨ બે ૨ કે:–સંવત ૭૬ . શક ૧૬ ૫૯, આષાઢ સુદિ ૧૦, રવિવાર સવંશ ઠ શાખા નફુલ ગે ના ભડારી ભાનાજીના પુત્ર ભંડારી નારાયણુજીના પુત્ર ભંડા' તારાચદતા પુર ભંડારી રૂપચંદના પુત્ર ભંડારી નિચંદના પુત્ર ભંડારી કરવયંદે, એ દેવાલય સમરાવ્યું અને પાર્શ્વનાથની એક પ્રતિમા અર્પણ કરી (કરાળ ); બૂડત ખરતરગચ્છના જિનચંદ્રસૂરિના વિજય ર માં મહાપાધ્યાય રાજલ મરજીના શિષ્ય ઉપાધ્યાય 1 નધર્મજીના શિષ્ય ઉપાધ્યાય જ્ઞાનધર્મજીના શિષ્ય ઉપાધ્યાય દીપચંદ્રજીના શિષ્ય પંડિત દેવચંદ્રજીએ પ્રતિષ્ઠિત કરી. (જુઓ સાક્ષર શ્રી જિનવિજયજી સપાદિત પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ ૨ જાના છેવટના અવલોકન . ૫૧ અને પર.) આ ઉપરાંત શjજય ઉપર ચાંમુખની ટુંકમાં મંદિરના ચેકમાં જતાં ડાબા હાથે એક સિહચકની સ્થાપના છે તેમાં દેવચંદ્રજી સંબંધી ઉલ્લેખ છે તે લેખ મુનિશ્રી કલ્યાણવિજયજી કૃપાથી લખી જણાવ્યો છે કે –
"संवत् १७८४ वर्षे ॥ मिगधिर वदि ५ तियो राजनगर वा. स्तन्य श्री सिद्धचक्र कारापितं च श्री महावीरदेवाविच्छिन्न परं. परायाव थी हत्खरतरगच्छाधिराजश्री अकबरसाहि प्रतिवोषक सत्पदचयुगमषान भट्टारक श्री जिनचंद्रमरि शाखायां महोपाध्याय श्री श्री राजसारजी तत् शिष्य उपाध्याय बानपर्पजी व शिष्य उपाध्याय भी दीपचंद्रजी व पिण्य पंडित देवचंद्र युतेन ॥"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
VIII ૫. અમદાવાદમાં રતનસિંહ ભંડારી સૂબે હતો. તેને ઈષ્ટ પ્રિય શેઠ આણંદરામ, દેવચંદ્રજી પાસે આવી ધર્મચર્ચા કરતે હતું. તેને ગુરૂએ ચર્ચામાં છે. આણંદરામે ગુરૂની પ્રશંસા કરતાં રત્નસિંહ ભંડારીએ ગુરૂ પાસે આવી વંદના કરી; ત્યાર પછી ત્યાં મૃગી ઉપદ્રવ–રોગચાળો ચાલ્યો. તે ભંડારીની અને મહાજનની વિનતિથી ગુરૂએ શમાવ્યું. ત્યાર પછી રણકુંજીએ
૧૦-રત્નસિંહ ભંડારી-મારવાડ જોધપુરની ગાદી પર મહારાજા અભયસિંહના વિ. સં. ૧૭૮૦ થી સં. ૧૮૦૬ ના અમલમાં રત્નસિંહ ભંડારીએ ઉદય પામી પિતાની નામના કાઢી હતી. તે જેન ઓસવાલ કુટુંબના હતા. સંવત ૧૭૮૬ માં ગુજરાતના સુબાદાર સરબુલંદખાં સ્વતંત્ર થવાથી બાદશાહ મુહમ્મદશાહે અભયસિંહજીને તે સુબાને દબાવવા માટે મોકલ્યા ને અજમેર અને ગુજરાતની સુબાદારી આપી. આ મહારાજાએ ગુજરાતનું રાજ્ય સર કરવાને અમદાવાદ તરફ મોટા લશ્કર સાથે કુચ કરી ત્યારે તેમણે મોટી ફેજમાં રત્નસિંહને પિતાની સાથે રાખ્યા હતા. અમદાવાદમાં કેટલીક ખુનખ્વાર લડાઈ પછી મહારાજાએ સરબુલંદખાનને જીવતે પકડી દીલ્લી મેકલાવી ગૂજરાત પ્રાંત કબજે કર્યો અને રત્નસિંહને પિતાના મદનીશ તરીકે નીમ્યા. ત્રણ વર્ષ ગુજરાત ઉપર અમલ કર્યા પછી અભયસિંહ દીલ્હી પાછા ગયા ને રત્નસિંહ ભંડારીને દીલ્હી રાજ્યના વતી ગૂજરાત ઉપર અમલ કરવાને નમતા ગયાં. ઇતિહાસમાં ડેપ્યુટી વાઈસરૉય-નાયબસુબા તરીકે પ્રસિદ્ધ થયેલા રત્નસિંહે સં. ૧૭૮૯ થી સ. ૧૭૯૩ સુધી અમલ ચલાવ્યું. આ વખતે સમસ્ત હિંદમાં અશાંતિ ને અવ્યવસ્થા હતી. મરાઠાઓ પોતાના સરદાર જાદજી દાભાડની સરદારી નીચે ગૂજરાત ઉપર ચઢી આવ્યા ત્યારે રત્નસિંહને પિતાના નવા હોદ્દા પર રહેવાનું મુશ્કેલ થતું ગયું છતાં તે નાયબ સુબા અસાધારણ ખર્ચથી આવતા હુમલા પાછા કાઢતા હતા. વિરમગામનો ભાવસિંહ હેરાનગતી આપતે તેને પકડવા માટે જવાનમkખાનને સ. ૧૭૮૦ માં રત્નસિંહે હુકમ કરતાં તેણે તેને પકડી પણ પછી તેને છોડી દેવું પડે. સં ૧૭૮૦ માં મરાઠાઓએ વડોદરા લીધું. ત્યાંના સુબા શેરખાન બાબીએ રત્નસિંહની મદદ માગતાં ખંભાતના સુબા મેમિનખાનમે તેની કુમકે મેક પણ મહાદજી ગાયકવાડે આ જાણી લઈ શેરખાનને હરાવ્યો ને મમીનખાન પાછો ખંભાત ગયો. ગાયકવાડે વડેરા સર કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
IX
સેન્સ લાવી ભંડારી સાથે યુદ્ધને પડકાર કર્યો. ગુરૂએ બેફિકર રહેવા ભંડારીને કહ્યું. યુદ્ધમાં ભંડારી છ. ધોલકાવાસી જયચંદ શેઠે એક વિષ્ણુ યોગીને ગુરૂ પાસે આયો, તેને ગુરૂએ જૈન બનાવ્યા. સં. ૧૭૮૫ માં પાલીતાણા અને સં. ૧૭૯૬ માં આજ વર્ષમાં પેટલાદને સૂબો ધનરૂપ ભંડારી મરણ પામ્યો ને શાંતિદાસ શેઠના પૌત્ર ખુશાલચંદ શેઠ ( આ શાંતિદાસ શેઠે સં. ૧૬૯૪ માં બાપપુરમાં પાર્શ્વનાથ મંદિર કર્યું હતું કે જેને તે વખતના ગુજરાતના સુબા રંગજેએ તોડી ત્યાં સ. ૧૭૦૦ માં મસીદ બંધાવી હતી તે પછી તે મદિરને શાહજહાંએ પાછું બંધાવી આપ્યું હતું. ) ને અમદાવાદ ભંડારીની કહા થતાં ચાલી જવું પડયું હતું. ( આ ખુશાલચંદ સં. ૧૮૦૪ માં મરણ પામ્યા. જુઓ મારી જેમ ઐતિહાસિક રાસમાળા ભાગ ૧ લે પ્રસ્તાવના પૃ. ૮ થી ૧૦ ). સં. ૧૭૯૯ માં રત્નસિંહને ધોલકાની સુબાગીરી અપાઈ. વિરમગામની સોહરાબખાનને અપાઈ. આ બીજી વાત રત્નસિંહને ન ગમતાં તે અભયસિંહને અપાવી. પછી લડાઈ થઈ ને સોહરાબખાન ઘવાયે ને મૃત્યુ પામ્યો. રત્નસિંહ પર એક ઘોડેસ્વારે ખૂન કરવાનો પ્રયત્ન કરતાં તેને પકડી મારી નાંખવામાં આવ્યો. રત્નસિંહ થયેલા ઘાથી બે મહીને સાજે થયો. વીરમગામના ભાવસિંહે મરાઠા સાથે મળી તેમને ગુપ્ત રીતે ગામમાં બેલાવ્યા. દામાએ મારવાડી અધિકારીને કાઢી મૂક્યો ને ગોળને ત્યાં રાખી પોતે સારા તરફ જતાં વચમાં રત્નસિંહ ભંડારી સામે થશે, ને રંગેજીને વીરમગામ હાંકી મૂકો. મરાઠાઓનો સામાન લણો કબજે કર્યો ને પછી વીરમગામને ઘેરો ઘાલ્યો. આ સામે યુક્તિ કરી મરાઠાએ પ્રતાપરાઅને અમદાવાદ ઘેરો ઘાલવા મોકો. આથી ભારીએ વીરમગામનો ઘેરો તછ અમદાવાદ જવું પડયું. સ. ૧૭૮૩ મહમદશાહ સુલતાને અભપસિંહ પાસેથી લઈ મોમીનખાનને ગુજરાતની સુબાગીરી આપી. અભયસિંહે ભંડારીને મોમીનખાનને સૂબો થતાં અટકાવવા કહ્યું. મોમીનખાને અમદાવાદ ઘેર્યું. ભંડારીએ જબરો બચાવ કર્યો. આખરે દામાજી ને મોમીનખાન બને મળી ગયા. આખરે સલાહ થઈ. મોમીનખાને ખર્ચના દામ ભંડારીને આપી રવાના કર્યો ને પોતે સૂબાગીરી લીધી. સં. ૧૮૦૧ માં વીકનેરના રાજા મરવું પામતાં બે હકદાર જગ્યા. એકે માદી લીધી બીજે અજયસિંહ પાસે જતાં તેણે સહાય આપવા કબૂલ કર્યું. ભમરીને સેનાપતિપદ માપી સાથે લડવા નીકળ્યો. સં. ૧૮૦૩ માં ચહસાજ પાસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
અને સં. ૧૭૭ માં નવાનગર ગુરૂ રહ્યા, ને ત્યાં ઢંઢકને જીત્યા નવાનગરમાં ચિત્યે લેપ્યાં હતાં ને પૂજા બંધ થઈ હતી તેનું નિવારણ કરી ફરી સ્થાપ્યાં. ત્યાંથી પડધરીમાં ત્યાંના ઠાકુરને પ્રતિશે. ત્યાંથી ફરી પાલીતાણે અને ફરી નવાનગરમાં ગયા.
૬. પછી સં ૧૮૦૨ માં–૧૮૦૩ માં રાણાવાવ રહૃાા. ત્યાંના અધીશને (રાણાને) ભગંદર રોગ હતું તે ટાળે. સં. ૧૮૦૪ માં ભાવનગર આવી ઢેઢક મેતા ઠાકરસીને મૂર્તિપૂજક કર્યો અને ત્યાંના રાજાને જૈન ધર્મ પ્રત્યે પ્રીતિવાન બનાવ્યો [આ રાજાનું નામ ભાવસિંહજી હતું કે જેણે પોતાના નામ પરથી ભાવનગર સ્થાપ્યું હતું.
( આ વાત અન્ય સ્થળેથી સાબીત થાય છે. )
૭. ત્યાંથી તેજ વર્ષમાં પાલીતાણા જઈ ત્યાંને મૃગી નામને રેગચાળે દૂર કર્યો. સં. ૧૮૦૫ અને ૧૮૦૬ માં લીંબડી રહી ખૂનખાર લડાઈ થઈ. વિકાનેરના લશ્કરે આખરે જેર કર્યું. ભંડારી ડગે નહિ ને પિતાને આંખમાં બાણ વાગ્યું છતાં લો. આખરે જોયું કે પિતાના સાથી ઓછા છે ને ફાવવાને દાવ નથી એટલે પાછા હઠવાને હુકમ આપ્યો. આમ હઠતાં એક વાકાનેરી ભાલાદારે હુમલો કર્યો અને રત્નસિંહ ભંડારી વીરતાથી મરણ પામ્યા. (શ્રીયુત ઉમરાવસિંહ ટાંકના લેખપરથી.)
આટલો લાંબો પરિચય કરાવવાનું કારણ એ છે કે આ વખતે ગુજરાતની કેવી અશાંત સ્થિતિ હતી તેનું દિગ્દર્શન થાય.
૧૧-નવાનગર તે કાઠિયાવાડનું જામનગર. ત્યાં દેવચંદ્રજીએ સં. ૧૭૮ ના કાર્તિક સુદ ૫ મી રાજ જ્ઞાનસાર પર ટીકા નામે જ્ઞાનમંજરી કરી. અષ્ટ પ્રવચન માતાની સઝા પણ ત્યાં જ રચી. નવાનગરના આદિ જિનપર સ્તવન (૨-૯૧૮) રચ્યું છે તેમાં “શેઠ વિહાર” ના આદીશ્વરનો ઉલ્લેખ છે.
૧૨-સં. ૧૮૧૦ આ સંધ નીકળ્યો હતો તેમ દેવવિલાસ રાસકાર કહે છે જ્યારે દેવચંદ્રજી પોતે સિદ્ધાચલ સ્તવનમાં ચોખ્ખું કહે છે કે સં. ૧૮૦૪ ના માગશર સુદ ૧૦ ને દિને સુરતથી તે સંધ કચરા કાકાએ મહયેા હતા –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
ત્યાંના આગેવાન શેઠીને શાસ્ત્રાભ્યાસ કરાયેા. લીબી માંગધ્રા અને ચૂડા એમ ત્રણ સ્થળોએ ખિંખ પ્રતિષ્ઠા કરાવી. (આ ત્રણે કાઠિયાવાડનાં શહેરામાંનાં મદિરા તપાસી તેમાંની પ્રતિમાના પ્રતિષ્ઠાલેખા જેવા ઘટે છે.) ધાંગધ્રામાં સુખાનંદજી મળ્યા હતા. સ. ૧૮૦૮ માં ગુજરાતથી શત્રુંજય સંઘ કઢાળ્યા ને શત્રુજ્યમાં બહુ દ્રબ્ય ખચાવી પૂજા અર્ચા કરાવી. સ. ૧૮૦૯ અને ૧૮૧૦ માં ગુજરાતમાં ચામામાં ગાળ્યાં. સં. ૧૮૧૦ માં કચરાશાહે શત્રુંજયના સંઘ કાઢયા તે સાથે દેવચંદ્રજી પધાર્યાં અને
એ,
સંવત અઢાર ચીડાત્તર વરસે, સિત મૃગસર તેરસીયે શ્રી સુરતથી ભક્તિ હરખથી, સંધ સહિત ઉલ્લસીયે ચરા ફીકા જિનવર ભક્તિ, રૂપચંદ (ગુણવંત) શ્રી સધને પ્રભુજી ભેટાવ્યા, જગપતિ પ્રથમ જિષ્ણુ દ શ્રીમદ્ દેવચંદ્રજી ભાગ ૨. પૃ. ૯૧૭, દેવચંદ્રજીના શિષ્ય મતિરત્ને સિદ્ધાચલ તીર્થયાત્રા એ નામની પઘકૃતિ પાંચઢાળમાં રચી છે તેમાં તે આ કચરા કીકાદિના સંધની આખી વિગત આપે છે. રચ્યા સંવત્ આપેલ નથી તેમ સધ નીકળ્યાને સંવત્ આપેલ નથી પણ તેની મિતિ કાર્ત્તિક શુદ ૧૩ મ'ગલ આપે છે. તે ઉપર માગશર શુદ ૧૩ આપી છે. આમાં વિગત એ છે કે
"6
મૂળ પાટણુના રહીશ અને રવગ્નાના પુલમાં થયેલા વૃદ્ધશાખીય શ્રીમાલી ચરા કીકા એમ પાતે ત્રણ ભાઇ સહિત સુરત આવ્યા. તેણે શત્રુંજયને ( કાર્તિક સુ. ૧૭ તે દિને સવત્ આપ્યા નથી ) ક્રાઢયા. રૂપચંદ નામના શેઠ પશુ સંધવી તરીકે જોડાયા. ડુંબસ ( ડુમસ ) આવી ત્યાંથી ભાવનગર આવ્યા કે જ્યાં ભાવસિંહુજી (કે જેમણે સ. ૧૯૭૯ ના વૈશાખ શુદ ૩ ને દિને ભાવનગર વસાવ્યું હતુ. અને જેએ ૬૧ વર્ષ સુધી સ્વતંત્રપણે રાજ્ય કરી સ ૧૮૨૦ માં સ્વસ્થ થયા) રાજ્ય કરતા હતા. તેમણે ચાંચીમાને જેર કરી જમાત ઓછી કરી સમુદ્રને નિર્ભય અને વેપારીઓને આબાદ કર્યા હતા. આ સધને ભ:વતગરના સધપતિ અરજી શેઠે માન આપ્યું. તેમાંના મંદિરમાં સધપતિએ પૂજા કરી. રાજાજીને સાથે આવા વિનતિ કરી તે રાજાએ તે માટે ચાદર વગેર માટેનું લાગત ખ માંગ્યુ: કયરાશાએ દસ્તુર માફક દેવા કબૂડ્યુ એટલ રાણાજી લશ્કર સાથે સધ બેમા નીર ( કાર્ત્તિક દિ ૧૩). ચેચે દિન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
XI શત્રુજયપર સાઠ હજા૨ દ્રવ્ય ખચ જિનબિંબની પ્રતિષ્ઠા કરી સં. ૧૮૧૧ માં લીંબધમાં પ્રતિષ્ઠા કરી અને વઢવાણમાં ઢંઢક વરતેજ, પછી કનાડે આવ્યા. સાથે ઉત્તમવિજય પંન્યાસ, ગિવિમલ તપસ્વી, ખરતરગચ્છી દેવચંદ્રજી (આપણું જીવનનાયક ) હતા. પાલીતાણાના રાજા પૃથ્વીરાજજીના કુંવર સામા આવ્યા કે જેને સંઘવીએ પહેરામણું કરી. કુંવરશ્રી નવધન સંઘ સાથે ગારીયાધર સુધી આવ્યા. ને માગશર સુદિ તેરસ દિને શત્રુંજયની યાત્રા કરી. પછી પાલીતાણુ આવ્યા. ત્યાં “ વિધિ ઉપદેશક શ્રત જલધિ દેવચંદ ગુરૂરાય, સંવેગી જિનમારગી ઉત્તમવિજય સહાય દેવચંદ્રજી ને ઉત્તમવિજય હતા એટલે ખંભાતથી જીવણસાહ સંધવી સંધ લઈ આવ્યા. વેળાવળ પાટણથી રામચંદ્રશા, દક્ષિણથી મેસર ગામને સંઘ લઈ ગલાલસા એમ અનેક સંઘે તે તેના સંધપતિ સહિત આવ્યા. સૂરતથી વિધિપક્ષ (આંચલ ગચ્છના) ઉદયસાગરસૂરિ (મૂળ નવાનગરના શા કલ્યાણજી અને ભાર્યા જયવંતીના ઉદયચંદ નામે પુત્ર જન્મ સં. ૧૭૬૩. દીક્ષા સં. ૧૭૭૭, આચાર્યપદ સં. ૧૯૭, સ્વર્ગવાસ સં. ૧૮૨૬ આસ સુ. ૨ સુરતમાં.) આવ્યા. તપાગચ્છના પાઠક સુમતિવિજય એમ અનેક યતિઓ અને ચતુર્વિધ સ ધ મળ્યો. પોશ શુદિ ૧૩ દિને ઈકમાલને ઉત્સવ થયો. આ પ્રમાણે યાત્રા સફલ થઇ.” આમાં જણાવેલા ઉદયસાગરસૂરિએ સં. ૧૮૦૪ ના (અબ્ધિખાએઁદુમિતે) ના પિષ સુદિ ૧૫ ને સોમવારને દિવસે સ્નાત્ર પંચાશિકા” નામનો ગ્રંથ સુરાષ્ટ્રના પાલીતાણામાંજ રચ્યો તેમાં આ સંધના સંધપતિ “દેવગુરૂભક્ત કીકાના પુત્ર કચરાએ કાઢેલા સંધની સાથે યાત્રા કરતાં જિનરાજની ભક્તિને માટે આ ગ્રંથ રચે છે” એવું સ્પષ્ટ જણાવેલું છે. ( જુઓ પીટર્સનનો ત્રીજે રીપોર્ટ પૃ. ૨૩૯ ) –આથી પણ સ્પષ્ટ થાય છે કે સંધવી કચરા કીકાએ આ સંધ ૧૮૦૪ માં કાઢયો હતો.-“ કચરા કીકાએ પાલીતાણાના સંઘો ઘણી વખત કાઢયાનું જુદાં જુદાં સ્તવન તથા ચરિત્ર પરથી જણાય છે અને તેવાં ત્રણ ચાર પ્રસંગો મારા વાંચવામાં પણ આવ્યાં છે એમાં સં. ૧૮૦૪ માં શ્રીમદ્દ સંધ સાથે પાલીતાણે ગયા હોય અને સં. ૧૮૧૦ માં કરી ગયા હોય એ બનવા જોગ છે. તેમાં અસંભવિત જેવું કશુંએ નથી, ” એમ રા. મોહનલાલ હીમચંદ વકીલ પાદરાવાળા જણાવે છે.
આમાંના ભાવનગરમાં ઋષભ પ્રાસાદમાં દિવાલી દિને વીર જિનવર નિવાણુ રચી દેવચંદ્રજીએ પૂરું કર્યું. (૨૦૦૯)
૧૩-આ સંબંધી એક લેખ શત્રુંજય પર હાથીપળ તરફ જતાં દક્ષિણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
XM શ્રાવકને બુઝાવ્યા. ને ત્યાં તેથી ઘણાં ચિત્ય થયા. દેવચંદ્રજીના શિષ્ય મનરૂપજી અને તર્કશાસ્ત્રના અભ્યાસી વિજયચંદ હતા. મનરૂપજીના શિષ્ય વકતુછ અને રાયચંદજી હતા. સં. ૧૮૧૨માં ગુરૂ રાજનગર આવ્યા. ગચ્છનાયકને તેડાવી મહોચ્છવ કર્યા. દેવચંદ્રજીને ગપતિએ (આ જિનલાભ સૂરિ હવા ઘટે) વાચક પદ આપ્યું.
૮. દેવચંદ્રજી ઉત્તમ વ્યાખ્યાન તત્વજ્ઞાનમય આપતા હતા. તેમણે શ્વેતાંબરીય હરિભદ્ર સૂરિ તથા યશવિજય વાચકકૃત ગ્રથને અભ્યાસ કરવા ઉપરાંત દિગંબરીય શાસ્ત્ર–ગામઠ્ઠસારાદિ વાંચ્યાં હતાં. અને ગુજરાત ઉપરાંત મુલતાન, વિકાનેરમાં પણ ચોમાસાં કર્યાં હતાં. તેમણે નવા ગ્રંથ ટીકા સહીત કર્યા તેનાં નામ–દે નાસાર (અપ્રકટ), નયચક, જ્ઞાનસાર અષ્ટક પર સં. ટીકા, કર્મગ્રંથપર ટીકા વગેરે. આ દેવચંદ્રજી અમદાવાદમાં દેશીવાડામાં બિરાજતા હતા, ત્યાં એક દિન વાયુ પ્રકોપથી વમનાદિ વ્યાધિ થતાં નિજ શિષ્યને બોલાવી શિક્ષા આપી કે “સૂરિજીની આજ્ઞા વહે, સમયાનુસારે વિચરજો, પગ પ્રમાણે સેડ તાણી સંઘની આજ્ઞા ધારજો.” આ વખતે શિષ્યોમાં મુખ્ય મનરૂપજી ને તેના શિષ્ય રામચંદ્રજી, વળી બીજા શિષ્ય વિજયચંદ્રજી ને તેના શિષ્ય રૂપચંદ્રજી, તેમજ સભાચંદજી વગેરે હાજર હતા. પછી દશવકાલિક, ઉત્તરાધ્યયન એ સૂત્રોનાં અધ્યયન સાંભળતાં અરિહંતનું ધ્યાન ધરતાં સં. ૧૮૧૨ના ભાદ્રપદ અમાવાસ્યાને દિને રાત એક પ્રહર જતાં દેવચંદ્રજી દેવગતિ આવેલા દેવાલયમાં (વિમળવણી લિટ્સ ૫. ૨૦૭ નં. ૨૮૫ બુલર સંગ્રહ) મળી આવે છે તેને સાર આ પ્રમાણે છે –
સંવત ૧૮૧૦ માહ સુદિ ૧૦, મંગળવાર સંધવી કચરા ટીકા વિગેરે આખા કુટુંબે સુમતિનાથની પ્રતિમા અર્પણ કરી; સર્વ રિએ પ્રતિષ્ઠા કરી. ” શ્રી જિનવિજયજી સંપાદિત પ્રા. જે. લે. સંગ્રહ ભા. ૨ અવલોકન પૃ. પર.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #29
--------------------------------------------------------------------------
________________
XIV પામ્યા. પાછળ ઉત્સવથી માંડવી કરી ઘણું દ્રવ્ય દાનાથે અચ સર્વ શ્રાવકેએ મળી શબને દાહ દીધે.
૯ રાસકર્તા કહે છે કે તેઓ આસન્નસિદ્ધ હતા, ને અનુમાને જે દરેક ભવમાં આરંભમાં ભાવથી કર્મને વંસ કરતા રહી ધમવનમાંજ જીવન સતત ગાળશે તે સાત આઠ ભવે સિદ્ધિને વરશે. વળી તે કહે છે કે તેમના મસ્તકમાં મણિ હતી તે હાથ આવી નહિ. મહાજને દાહસ્થળે સ્તૂપ કરાવી પાદુકા પ્રાતષ્ઠિત કરી. (આ માટે વિશેષ બારીક શેખેળ કરવાની જરૂર છે) ત્યાર પછી થોડા દિવસે મનરૂપજી સ્વર્ગસ્થ થયા. તેમના શિષ્ય રાયચંદજી રહ્યા કે જે ગુરૂ પ્રમાણે વર્તાને રાખી ગુરૂનું ધ્યાન ધરતા હતા. તેમણે કર્તાને ગુરૂની સ્તવના કરવા કહ્યું તેથી તેણે આ સં. ૧૮૨૫ આ સુદ ૮ રવિવારે દેવવિલાસ રાસ રચી પૂર્ણ કર્યો.
વિશેષમાં કર્તા આ રાસના પ્રારંભમાં જ દેવચંદ્રજીમાં ૨૨ ગુણે જણાવે છે તે નેધવા લાયક છે –“૧ સત્યવક્તા ૨ બુદ્ધિમાન ૩ જ્ઞાનવંત, ૪ શાસ્ત્રથાની, ૫ નિષ્કપટી, ૬ અક્રોધી, ૭ નિરહંકારી, ૮ સૂત્ર નિપુણ (આગમ, કર્મગ્રંથ, કર્મ પ્રકૃતિ આદિમાં નિષ્ણાત), ૯ અન્ય સકલ શાસના પારંગામી (અલંકાર, કૈમુદી, ભાષ્ય, ૧૮ કેષ, સકળ ભાષા, પિંગલ, નૈષધાદિ કાવ્ય, વરેદય, જ્યોતિષ, સિદ્ધાન્ત, ન્યાયશાસ, સાહિત્યશાસાદિ વપર શાસ્ત્રમાં પ્રવીણ). ૧૦ દાનેશ્વરી (દીનપર ઉપકાર કરનારા), ૨૧ વિદ્યાના દાનની શાળાપર પ્રેમી (અનેક ગચ્છના મુનિઓને વિદ્યાદાન દેનાર તેમ જ અન્ય ધમીને વિદ્યા શિખવનાર) ૧૨ પુસ્તક સંગ્રાહક ૧૩ વાચક પદ પ્રાપ્ત, ૧૪ વાદીપક, ૧૫ નુતન ચિત્યકારક, ૧૬ વચનાતિશયવાળા ( તેથી ધર્મસ્થાને દ્રવ્ય ખર્ચાવનાર), ૧૭ રાજેન્દ્ર પ્રધાન પૂજિત, ૧૮ માર ઉપદ્રવ નાશક, ૧૯ સુવિખ્યાત, ૨૦ ક્રિાદ્ધારક, ૨૧ મસ્તકમાં મણિધારક અને ૨૨ પ્રભાવક.” આમાનાં ઘણાંક વિશેષણે પ્રાયઃ એગ્ય અને સાર્થક ગણી શકાય. હવે આપણે સ્વતંત્ર રીતે દેવચંદ્રજી સંબધી જદ્ધ જદી હકીકત જદી જદી દષ્ટિથી જોઈશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
થયા છે જે બળવ્યું હતું. સાધક ખ3
ગુરુપરંપરા -
૧૧. તેઓ ખરતર ગ૭માં થયા હતા. તે ગ૭માં ૬૧ મી પાટે જિનચંદ્ર સૂરિ થયા કે જેઓ સમ્રાટુ અકબરના સમયમાં થયા ને જેમણે તે સમ્રાપર પિતાને પ્રભાવ પાડી તેની પાસેથી “યુગપ્રધાન ” બિરૂદ મેળવ્યું હતું (જુઓ મારે નિબંધ નામે
કવિવર સમયસુંદર–જૈન સાહિત્ય સંશોધક ખંડ ૨ અંક ૩-૪ તથા અગાઉની નં. ૨ ની ફુટનટ) તેમનાથી માંડેને દેવચંદ્રજી પિતાની ગુરુપરંપરા આપે છે. આ જિનચંદ્ર સૂરિનું નીચે પ્રમાણે પોતે વર્ણન કરે છે –
तेषां वंशे जातो गुणमणिरत्नाकरे महाभाग्यः । कलिकारपंक मनांल्लोकान्निस्तारणे धीरः । श्रीजिनचंदाहः सूरि नव्यादीधितिप्रतापः। तस्यावदातसंख्या गण्यते नो सुराधीशाः ॥
( જ્ઞાનમંજરી પ્રશસ્તિ પૃ. ૪૨૧. ભા. ૧ લે. ) ૧૨. તેના શિષ્ય પુણ્યપ્રધાન ઉપાધ્યાય થયા-તેના શિષ્ય સુમતિસાગર-સુમતિસાર “વિદ્યાવશારદ' થયા, તેમના સાધુરંગજી અને તેમના શિષ્ય રાજસા(ગોરજી “શ્રી જિન વચનનું મુખ્ય સારતત્વ તેમાં પ્રવીણ” (વિચારસારપ્રકરણ પ્રશસ્તિ ), “સુવિહિત કહેતાં પંચાંગી પ્રમાણુ, રત્નત્રયીની હેતુ કેતાં કારણ એવી જેની સમાચાર–એહવે જે ખરતર ગ૭-તે મધ્યે વર કહેતાં પ્રધાન, સર્વશાસ્ત્રનિપુણ, મરૂસ્થળ વિષે અનેક જિન ચૈત્ય પ્રતિષ્ઠાકારક, આવશ્યદ્વાર પ્રમુખ ગ્રંથના ક7 એવા મહાપાધ્યાય (ગુજરાતી ચોવીસીના પજ્ઞ બાલાવબંધના અંતમાં),
આવશ્યકોદ્ધારાદિ સગ્રંથ કરણ, અનેક ચિત્ય પ્રતિષ્ઠા સ્થાપિત અનેક જિન બિબાલય જેણે કરેલ છે એવા” (વિચારસાર પ્રકરણ ટીકા), “સર્વ દર્શનશાસ્ત્રાર્થ તત્વદેશન તત્પર એવા સુપાઠક” ( જ્ઞાનમંજરી પ્રશસ્તિ ) થયા, તેમના શિષ્ય “પરમોત્તમ પાઠક, જેનાગમ રહસ્યાદાયક ગુણનાયક ” ( જ્ઞાનમંજરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
XVI પ્રશસ્તિ ), “ન્યાયાદિક ગ્રંથાધ્યાપક જેણે સાઠ વર્ષ પર્યત જિન્હાના રસ તજી શાકજાત તજીને સંવેગ વૃત્તિ ધરી એવા” ( ચોવીશીને બાલાવબોધ ), જ્ઞાનધર્મ ઉપાધ્યાય થયા, તેમના શિષ્ય “રૂડા યશના ધણી, સુખના દેવાવાલા, એહવા તથા જેણે
શ્રી શત્રુંજય તીર્થ ઉપર શિવા સોમજી કૃત મુખની અનેક બિંબ પ્રતિષ્ઠા કરી તથા પાંચ પાંડવના બિંબની પ્રતિષ્ઠા કરી, તથા સમેસરણ ચત્ય તથા કુંથુનાથ ચિત્ય પ્રતિષ્ઠા કરી, શ્રી રાજનગરે સહસ્ત્રફણા પાર્શ્વપ્રભુની પ્રતિષ્ઠા કરી એહવા ” (ચોવીસીને પણ ટબે) એટલે કે “શ્રી શત્રુંજ્ય સમવસરણ મેરૂ પ્રમુખ અનેક ચિત્ય શ્રી રાજનગરે સહસ્ત્રફણાદિ અનેક સતીથની પ્રતિષ્ઠા કરી જેણે આત્મસાફલ્ય કર્યું છે એવા” (વિચારસાર પ્રકરણ ટીકા)–એટલે કે –
'येन शत्रुनये तीर्थे कुंथुनाथाईतः पुनः चैत्ये समवसरणे प्रतिष्ठा विहिता वराः ॥ चतुर्मुखे सोमजीता कृते यः पूर्णतां व्यधात् । प्रतिष्ठां नैकबिंबानां चक्रे सिद्धाचले गिरौ ।। अहम्मदावाद मध्ये सहस्रफणाधनेकविंबानां । चैत्यानां च प्रतिष्ठां चकार यो धर्मदये ॥
-જ્ઞાનમંજરી પ્રશસ્તિ. એ જેણે કર્યું છે એવા મહાપુણ્ય કર્મ સંસાધનમાં ઉઘત એવા દીપચંદ્રપાઠક ઉપાધ્યાય થયા, અને તેહના “અધ્યાત્મ તત્ત્વરસના સ્વાદન રસિક, જિનાગમના અભ્યાસથી જેણે જિનાજ્ઞા રૂચિ પ્રાપ્ત કરી છે એવા” (વિચારસાર પ્રકરણ ટીકાને અંતે), સંવેગ પક્ષી” (વિચારસાર પ્રશસ્તિ), “ધીમાન્” વિનેય-શિષ્ય દેવચંદ્ર ગણિ–પંડિત થયા. . ૧૩. દેવચંદ્રજીએ ત્રણ ઠેકાણે પોતાના ગુરૂ તરીકે રાજહંસ ગણિ (ગુરૂ પરંપરામાં જ્ઞાન ધમ પછી) જણાવ્યા છે અને તે જણાવતાં દીપચંદ્રજીને ઉલ્લેખ કર્યો નથી, જેમકે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
XVII રાજહંસ સહગુરૂ સુપાયે, મુઝ મન સુખ નિત પાવેજી; એહ સુગ્રંથ રચે શુભ ભાવે, ભણતાં આત સુખ પાછ.
–ધ્યાન દીપિકા ચતુષ્પદી ૧-૫૭૯ सुयवायगा गुणहा, नाणयम्मा सुनाण धम्मवरा । निवईणविसपुजा, राजहंसा गणिप्पवरा ॥ १७३ ।।
-કર્મસંવેદ્ય પ્રકરણ ૧-૯૯૨ રાજહંસ સહગુરૂ મુપાયે, દેવચંદ્ર ગુણ ગાય, ભવિક જીવ જે ભાવના ભાવે, તે અમિત સુખ પાયજી.
–સાધુની પંચ ભાવના ૨-૯૨ ૧૪. આ પરથી કાંતે એમ ધારી શકાય કે પ્રથમના કાલમાં પિતે આ ત્રણે કૃતિઓ બનાવી હોય ને તે વખતે રાજહંસ નામના ગણિ પાસ પતે અભ્યાસ કર્યો હોય એટલે કે પિતાના વિદ્યાગુરૂ હેય (દીક્ષા ગુરૂ તે દેવવિલાસ પ્રમાણે રાજસા(ગીર હતા.) અને પછી પોતે દીપચંદ્રની આજ્ઞામાં રહી તેમને ગુરૂ સ્વીકાર્યા હોય, અને કાંતે રાજહંસ ગણિ અને દીપચંદ્રજી બંને એક જ હેય અને પહેલાં રાજહંસ નામ હોય તે પાછળથી દીપચંદ્રજી નામ થયું હોય. બીજો વિકલ્પ વધારે સંભવિત લાગે છે.
૧૫. દેવવિલાસમાં જણાવેલ દીક્ષા નામ નામે રાજવિમલ તે દેવચંદ્રજીએ પિતે પિતાને માટે કયાંય પણ વાપર્યું જણાતું નથી. શિષ્ય –
૧૬. પિતાના શિષ્ય પૈકી કેટલાક માટે જ્ઞાનમંજરી નામની ટકા રચી એમ તેની છેવટની પ્રશસ્તિમાં કથેલ છે તે પ્રમાણે.
मतिरत्न राजलामाद्याः श्रुताभ्यासपरायणाः । शानाशलसद्राजप्रमोद शिष्यावबोधाय ॥
એ પરથી મતિરત્ન, રાજલાભ, જ્ઞાનકુશલ અને રાજપ્રમાદ એ નામના તેમને શિખ્યા હતા. મતિરને સિદ્ધાચલ તીર્થયાત્રા એ નામની કૃતિ પાંચ ઢાળમાં રચી છે તેમાં સં. ૧૮૦૪માં કc
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
સિસ ગરિમથી જ વિજયચ
XVIII તે તાસની યાત્રાનું વર્ણન છે. (પ્રાચીન તીર્થ માલા સંગ્રહભાગ. ૧. ૫. ૧૭૬ થી ૧૮૮) તેમાં છેવટની કીઓ આ છે – “ઉવઝાય વર શ્રી દીપચંદે, શિસ ગણિ દેવચંદ એ, તસ સિસ ગણિ મતિરત્ન ભાષે, સકલ સંઘ આણંદ એ.
૧૭. દેવવિલાસમાંથી જણાય છે કે તેમને (અન્ય) શિષ્ય નામે મનરૂપજી અને શાસ્ત્ર અભ્યાસી વિજયચંદ હતા. મનરૂપજીના શિખ્ય વકતુ જી અને રાયચંદ હતા. કવિ
૧૮. દેવચંદ્રજી ફિલસુફ ગણાય છે અને તેની ફિલસુફીની કઠિનતા જ્યાં ત્યાં દષ્ટિગોચર થાય છે. ચોવીશ જિનપર એક એક એમ વીશ સ્તવને રચ્યાં અને તેમાં પોતાની દૃષ્ટિએ તત્ત્વજ્ઞાન કુટી કુટીને ભર્યું છે તેથી તે સમજાવવાને પિતાને સ્વપજ્ઞ –બાલાવબોધ રચવો પડશે. વીશ વિહરમાન જિનપરનાં વીશ સ્તવને ચોવીશીની અપેક્ષાએ ઓછી ફિલસુખી વાળાં અને ઓછાં કઠિન-વિષમ છે; આથી પોતાના કાવ્યમાં પ્રાસાદિક ગુણ સહજ ભભુકી ઉઠતે નથી, જ્યારે યશોવિજયજીની તેમજ અન્ય પૂર્વગામી કાવઓની ને સમકાલીન તેમજ પછીના કવિઓની ચાવીશી–વીશી આદિ સ્તવને લેકે સમજી તેમાં આનંદ સરલતાથી લઈ શકે તેમ છે; આનંદઘનજીનાં સ્તવમાં લેકે સમજી શકે તેવી કાવ્યત્વવાળી ફિલસુફી અનુપમેય ભરી છે? છતાં પણ દેવચંદ્રજીનું પ્રાસાદિક કવિપણું તદ્દન અસિદ્ધ થઈ શકતું નથી. ક્યાંક ક્યાંક તે તે એવું સુંદર રૂપે દર્શન આપે છે કે આપણે બે ઘડી મુગ્ધ થઈ જઈએ. આનાં ચેડાં ઉદાહરણ અત્ર આપીશું –
૧૯. ચાવીશીમાંથી પ્રથમ જિન સ્તવન કેવું સરલ છતાં તક. બુદ્ધિ મિશ્રિત ભાવના–ભક્તિમય છે તે એક વખત ગાઈને સમજતાં તરતજ જણાય તેમ છે. ત્રષભ જિjદશું પ્રીત, કિમ કીજે હે કહો ચતુર વિચાર, પ્રભુજી જઈ અળગા વસ્યા, તિહાં કિશું નવિ છે કે વચન
ઉરચાર કર૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
IXX
કાગળ પણ પહોંચે નહીં, નાય પહોંચે હા તિહાં ા પરધાન, જે પહોંચે તે તુમ સમા, નાવ ભાંખે હા કાઇનું વ્યવધાન ૪૦ પ્રીતિ કરે તે રાગીયા, જિનવરજી હે તુમે તે વીતરાગ, પ્રાંતી જેહ અરાગીથી, ભેલવી તે હા લેાકેાત્તર માગ–૦ પ્રીતિ અનાદિની વિષભરી, ત રીતે હા કરવા મુઝ ભાવ, કરવી નિર્વિષ પ્રીતડી, કિણ ભાતે હા કહે બને બનાવ–૪૦ પ્રીતિ અનંતી પર થકી, જે તાડૅ હા તે જોડે એહ, પરમ પુરૂષથી રાગતા, એકત્વતા હો દાખી ગુણગેહ-ૠ૦ પ્રભુજીને અવલખતાં, નિજ પ્રભુતા હા પ્રગટે ગુણરાસ, દેવચંદ્રની સેવના. આપે મુજ હે અવિચલ સુખવાસ-૦
૨૦. આમાં સરલતા જણાય છે, પણ બહુ સ્પષ્ટતા-વિશદતા નથી; તેનું કારણ કવિમાં રહેલું Mysticism છે. આમાં કડી પ્રીતિ અનાદિની વિષભરી, તે રીતે હેા કરવા મુઝ ભાવ’ એ લ્યે. તેમાં ૮ રીતે • એટલે વિષભરી રીતે ?--સામાન્ય રીતે એમ સમજાય, પણ કવિના તેવા ભાવ નથી. કવિને સ્વાપન્ન ખાલાવાધમાં સ્પષ્ટ કરવું પડે છે કે “ જીવને પ્રીતિની પરિણતિ અનાદની છે. તે પ્રીતિ પુદ્ગલાદિના મનને સુખ આપનાર સંચાગની ઈષ્ટતાપર નિર છે, તેથી તે પ્રીતિ અપ્રશસ્ત છે-વિષ ભરી છે. જેમ ઐશ્વર્યાદિક દેખીને પુદ્ગલ-અશુદ્ધતા ઉપર જે ઈષ્ટતા તે રાગ વિષમય છે; તે રાગ સ્વજન, કુટુંબ, પરિગ્રહ ઉપર છે, તે રીતે પ્રભુજી ! તુમ ઉપર રાગ કરવાના મારા ભાવ છે....
79
"
૨૧. છેવું મહાવીર પ્રભુપરનું સ્તવન તાર હા તાર પ્રભુ મુજ સેવક ભણી, જગતમાં એટલે સુયશ લીજે' એ આત્માની દીનતા અને મનની અણુતાથી ભરેલું છે અને દરેક રસગ્રાહીને ભક્તિમાં લીન કરે તેવું છે.
૨૨. જે કવિએ કેઈ આખ્યાન લઇ તેપર કાવ્ય કર્યું હેત તા જે અનેક ભાવે સામાન્ય રીતે તેમાં ઉપસ્થિત થાય તેને વિકસાવવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
XX
-પ્રફુલ કરવા જે વાણીના ઉપયોગ થાત તે પરથી તેમનું ગેયરસ ભર્યું કવિત્વ આપણે પ્રાપ્ત કરી શકત; પણ તેમને અધ્યાત્યરસિક સ્વભાવ આખ્યાનમાં રસ લઈ નથી શકયેા. છતાંયે એવી છૂટી છૂટી કૃાતએ છે કે જેમાં એવા પ્રસંગેા આવ્યા છે કે જેમાં પેાતાની ઉમિઓના મનારમ આવિર્ભાવ થયા છે.
૨૩. શ્રી ગાતમ શ્રી મહાવીર પ્રભુના પટ્ટ શિષ્ય-મુખ્ય ગણધર હેતા. પ્રભુ ઉપર અતિ રાગ–પ્રશસ્ત રાગ હતા. પ્રભુએ નિર્વાણુ થતા પહેલાં ગાતમને ખીજે સ્થળે મેાકલ્યા; પ્રભુનું નિર્વાણ થતાં ગાતમને આઘાત લાગ્યા. આ ગાતમવિલાપ દેવચંદ્રજી ‘વીર જિનવર નિર્વાણુમાં કેવા ટુકામાં આત્મશ્રેણિ ખતાવી મધુરતાથી *વે છે?—
હે પ્રભુ ! મુજ ખાલક ભણિજી ફ્યે ન જણાયું આમ, મૂકી લ્યે મને વેગલાજી, એ નિપાવ્યા કામ,
નાથજી માટે તુજ આધાર.
હવે કુણુ સશય મેટશેજી, કહેશે સૂક્ષમ ભાવ, કાને વાંદિશ ભક્તિમ્યુંજી, કહ્યું વિનય સ્વભાવ—નાથજી. વીર વિના કેમ થાયસ્પેજી, મુને આતમસિદ્ધિ, વીર આધારે એતલાજી, પામ્યા પૂરણ સમૃદ્ધિ—નાથજી. ઈમ ચિતવતાં ઉપન્યાજી, વસ્તુ ધમ ઉપયાગ, કરતા સહુ નિજ કાનાજી, પ્રભુ નૈમિત્તિક ચેાગ—નાથજી. ધ્યાનાલ અન નાથને છ, તે તે સદા અભંગ, તિણ પ્રભુ ગુણને જોઇવેજી, જોઈતું આતમઅંગ——નાથજી. આતમભાસનરમણથીજી, ભેદે જ્ઞાન પૃથકત્વ, તેડુ અભેદ પરિણમ્યાજી, પામ્યા તત્ત્વ એકત્વ—નાથજી. ધ્યાનલીન ગીતમ પ્રભુજી. ક્ષપકશ્રેણિ આરેાહિ, ઘનઘાતિ સવિ શૂરિયાંજી, કીધા આત્મ અમેાહ—નાથજી. લેાકલાકની અસ્તિતાજી, સવ સ્વ-પર પર્યાય તિન કાલના જાણિયાજી, કેવલજ્ઞાન પસાય—નાથજી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
XX1
પ્રભુ પ્રભુ કરતાં પ્રભુ થયાજી, શ્રી ગોતમ ગણરાય, તક્ષણ ઈંદ્રાદિક ભજી, એહ વધાઈ થાય–નાથજી.
૨–૦૪ અને ૯૦૫ ૨૪. આ કરતાં પણ વિશેષ મેહક અને સુશ્લિષ્ટ એક જુદા શ્રી વીર પ્રભુનું સ્તવન ' એ નામના સ્તવનમાં વીર પ્રભુને વિરહ દર્શાવે છે – “મારગદેશક મેક્ષનેરે, કેવલજ્ઞાનનિધાન, ભાવદયાસાગર પ્રભુરે, પરઉપગારી પ્રધાન રે
વીર પ્રભુ સિદ્ધ થયા. વીર પ્રભુ સિદ્ધ થયા, સંઘ સકલ આધાર હવે ઈણ ભારતમાં કોણ કરશે પગાર રે–વીર. નાથ વિહણું સન્ય ક્યું રે, વીર વિહણે રે સંધ, સાધે કોણ આધારથી રે, પરમાનંદ અભંગ રે–વીર, માત વિહણે બાલ ક્યું રે, અરહોપરહો અથડાય, વીર વિરૃણ જીવડારે, આકુળવ્યાકુલ થાય રે–વીર સંશયછેદક વીરને રે, વિરહ તે કેમ ખમાય ? જે દીઠે મુખ ઉપજે રે, તે વિણ કેમ રહેવાય રે–વીર નિર્ધામક ભવસમુદ્રને રે, ભવ-અડવી સત્યવાહ, તે પરમેશ્વર વિણ મરે, કેમ વધે ઉત્સાહ રે–વીર વીર થકાં પણ શ્રુતતણે રે, હોં પરમ આધાર, હવે ઈલાં યુત આધાર છે રે, અહે જિનમુદ્રા સાર રે–વીર ત્રણ કાલે સવિ જીવને રે, આગમથી આણંદ, સેવે ધ્યાવે ભવિજનારે, જિનપડિમા સુખકંદ–વીર ગણધર આચારજ મુનિ રે, સહુને એણિપરિ સિદ્ધિ, ભવભવ આગમ-સંગથી રે, દેવચંદ્ર પદ લીધ રે વીર
( ૨–૯૮)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
XXII
૨૫. ગજસુકુમાલ મુનિપર એક સ્વાધ્યાય રચી છે તેમાં તે રાજકુમાર દીક્ષા લઈ ધ્યાનમાં કાયાત્સગ કરી સ્થિત હતા ત્યાં તેના મસ્તકપર ક્રોધાવેશમાં આવેલા તેમના સસરા સામિલે સગડી સળગાવી હતી, છતાં તે ધ્યાની મુનિએ હૃદયમાં લેશ પણ વૈરભાવ ન આણુતાં સિદ્ધિ પ્રાપ્ત કરી-એ પ્રસંગનું વર્ણન કવિ આ પ્રમાણે આપે છેઃ—
—
શિરપર સગડી સેામિલે કરીરે, સમતાશીતલ ગજસુકુમાલ રે, ક્ષમા-નીરે હવરાજ્યેા આતમા રે, શ્યું દાઝે તેને એ વાલ રેધન્ય ધન્ય જે મુનિવર ધ્યાને રમ્યા રે. દહનધમ તે દાજે અગનિથી રે, હું તેા પરમ અદાજ અગાહ રે, જે દાઝે તે તે માહરા ધન નથી રે, અક્ષય ચિન્મય તત્ત્વપ્રવાહ રે ધન્ય ક્ષપકશ્રેણિ ધ્યાન-આરહણે રે, પુદ્ગલ આતમ ભિન્ન સ્વભાવ રે, નિજ ગુણ અનુભવ વળી એકાગ્રતા હૈ, ભજતાં કીધેા ક્રમઅભાવ રે ધન્ય૦ નિર્દેલ ધ્યાને તત્ત્વ અભેદતા રે, નિર્વિકલ્પ ધ્યાને તરૂપ રે, જાતકક્ષયે નિજ ગુણ ઉદ્ઘસ્યા રે, નિર્મલ કેવલજ્ઞાન અનૂપ રે.-ધન્ય૦ થઈ આયેગી શૈલેશી કરી રે, ટાળ્યા સ' સયાગીભાવ રે, આતમ આતમરૂપે પરિણમ્યા રે, પ્રગટયેા પૂરણ વસ્તુ સ્વભાવ રે,
-ધન્ય
સહેજ અકૃત્રિમ વળી અસંગતા હૈ, નિરૂપચરિત વળી નિ ૨, નિરૂપમ અવ્યાખાધ સુખી થયા રે, શ્રી ગજસુકુમાલ
મુની રે—ધન્ય
( ૬—૧૦૩૫ )
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #38
--------------------------------------------------------------------------
________________
XXII
કૃતિઓ –
૨૬. શ્રી દેવચંદ્રજીની સંસ્કૃત, પ્રાકૃત, રજ અને ગુજરાતી ભાષામાં રચેલી સર્વ કૃતિઓ “શ્રીમદ્ દેવચંદ્રજી” એ નામેથી બે ભાગમાં શ્રી બુદ્ધિસાગરજી ગ્રંથમાળા ગ્રંથાંક ૪૯ અને ૫૩ માં પ્રગટ થયેલ છે તેથી તેનાં નામની સૂચિ વગેરેને અત્રે ઉલ્લેખ કર નિરર્થક છે. છતાં સાથે જણાવી દેવાનું અત્ર ચોગ્ય લાગે છે કે બીજા ભાગમાં પૃ. ૮૭૩ થી ૮૮૩ માં શ્રાવક ગુણ ઉપર ૨૧ પ્રકારી પૂજા છપાઈ છે તે દેવચંદ્રજી કૃત નથી પણ છેલ્લે પ્રશસ્તિમાં બનાવ્યા પ્રમાણે તેના રચનાર જ્ઞાનસાગર ઉપાધ્યાયના શિષ્ય (જ્ઞાનઉઘાત ?) છે ને તેની રચના (ગુણ યુગ અચલ ઈદુ–સં. ૧૭૪૩ માં) થઈ છે કે જે સમયે દેવચંદ્રજીને જન્મ પણ થયે હેતે તેજ પ્રમાણે તેજ બીજા ભાગમાં ત્યાર પછી પૃ. ૮૮૪ થી ૮૯૧ પર પ્રગટ કરેલી અષ્ટપ્રકારી પૂજા પણ દેવચંદ્રજી કૃત નથી પણ ઉક્ત જ્ઞાનસાગરજીના શિષ્યનીજ સં. ૧૭૪૩ માં રચેલી છે ( જુએ પૃ. ૮૮૯ પરના દેહા. )
૨૭. વિશેષમાં એ પણ કહેવું અત્ર પ્રાપ્ત થાય છે કે પહેલા ભાગમાં પ્રગટ થયેલ વિચારરત્નસારમાં તે શ્રીમદ્દ દેવચંદ્રજીથી અન્યને હસ્તપ્રક્ષેપ થયો હોય એવું એક પ્રમાણ ચોક્કસ મળી આવ્યું છે અને તે એ છે કે તે વિચારરત્નસારના પ્રશ્ન ૨૭૪ ના ઉત્તરમાં પૃ. ૯૦૯ પર “ માટે જ્ઞાની કહે છે જે ” એમ કહી તે જ્ઞાનીનું કાવ્ય નીચેનું ટાંકવામાં આવ્યું છે –
વિષયવાસના ત્યાગે ચેતન, સાચે મારગ લારે ત૫ જ૫ કિયા દાનાદિક સહુ; ગીણતિ એક ન આવે ઇદ્રિયસુખમેં કહ્યું એ મન, વદ તુરંગ ન્યું ધાવેરે. ઈત્યાદિ
આ કાવ્ય કયા જ્ઞાનીનું હશે તે શોધતાં આખર એ મળી આવ્યું કે તે શ્રી ચિદાનંદજીનું છે કે જેઓ દેવચંદ્રજીના પુરગામી નહિ, પણ હમણાં જ વીસમી સદીમાં થયેલા ગીપુરૂષ-રવિજય ઉર્ફે ચિદાનંદજી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
XXIV
દેશીઆઃ—
૨૮ પોતાના ભાષામાં કરેલાં કાવ્યેયમાં પેાતાના પૂર્વગામી કવિઓની તેમજ બીજી દેશીએ લીધી છે:—અધ્યાત્મ ગીતામાં ઢાલ ભમર ગીતાની ( કે જે ભમર ગીતા વિનયવિજયજીએ રચી છે) રાખી છે; ચાવીસીમાં ૧ નિદ્રી વેરણ હુઈ રહી. ર દેખા ગતિ દૈવનીરે, ૩ ધણુરા ઢાલા ૪ બ્રહ્મચર્ય પદ પૂજીયે' પ કડખાની, ૬ હું તુજ આગળ શી કહુ કેસરિયા લાલ, છ હૈ। સુંદર તપ સરખું જગ કાઈ નહીં. ૮ શ્રી શ્રેયાંસ જિન અંતરજામી, ૯ થારા મહેલ ઉપર મેહ જરૂખે વીજલી હા લાલ, ૧૦ આદર જીવ માં ગુણ આદર ( સમયસુંદરજીની ક્ષમાછત્રીસીની) ૧૧ પ્રાણી વાણી જિનતણી, તુમે ધારા ચિત્ત મઝારરે. ( બીજી પ્રતમાં પાંચે પાંડવ વાંદતાં મન મોહ્યારે) ૧૨ પથડ નિહાલુંરે ત્રીજા જિન તારે ( આન ધનજી અજિતસ્તવનની), ૧૩ દાસ અરદાસ સીરે કરેછ (જિનરાજ સૂરિષ્કૃત મલ્રિ જિન સ્ત) ૧૪ દીઠી હા પ્રભુ દીઠી જગ ગુરૂ તુજ (યશાવિજયજીકૃત અભિનંદન જિન સ્ત૦) ૧૫ સફલ સ`સાર અવતાર એ હું ગણુ, ૧૬ આંખડીયે મે આજ શેત્રુંજો દીઠારે ( ઉદયરત્ન) ૧૭ પરમ જિણેસર્ ( જિનરાજસૂરિ વીર સ્ત॰ ) ૧૮ રામચંદકે માગ ચાંપે! મારી રહ્યા ૨ ૧૯ દેખી કામીની દાઈ કે, કામે વ્યાપીયારે (બીજી પ્રતમાં-કરતાં સેતી પ્રીતિ સહુ હુંસી કરે ૨) ૨૦ એલગડી એલગડી સુહેલી હૈ। શ્રી શ્રેયાંસનીરે. ( જિનરાજસૂરિનું શ્રેયાંસ જિન સ્ત૦) ૨૧ પીલારિ પાલ, ઉભા દોય રાજવીરે, રર પદ્મપ્રભ જિન જઈ અળગા વસ્યા ( યશેાવિજયજીકૃત પદ્મપ્રભ સ્ત૦) ૨૩ અને ૨૪ કડખાની; કલશ-કાલ ખેલવાની; વીશી-૧ સિદ્ધચક્રપદ વંદો ( શ્રીપાળરાસમાંથી ) ૨ નારાયણાની ૩ સ*ભજિન અવધારીએ ( માનવિજયકૃત સ’ભવ જિન સ્ત॰ ) ૪ માહેરા વાલા બ્રાહ્મચારી, ૫ દેહું દેહું નણંદ હઠીલી, ૬ મા મનડા હેડાઉ હા મિસરિ ઠાકુરો મહદી ( રાજસ્થાની ગીત લાગે છે) ૭ વારીરે ગાડી પાસને ૮ ચરણાલી ` ચામુડા રણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
..
Page #40
--------------------------------------------------------------------------
________________
XXV
ચડે ૯ કડખાની ૧૦ પ્રાણ વાણી જિનતાણું (ઉપરની ચાવી સીના ૧૭ મા સ્તવનની આજ દેશી છે) ૧૧ નદી યમુનાને તીર (ઉમેર–ઉડે દોય પંખીયા), ૧૨ વીરા ચંદલા. (જિન રાજસૂરિ વીશીમાં બીજું યુગમંધર જિન સ્ત૦ છે તેની દેશી), ૧૩ શ્રી અરનાથ ઉપાસના (માનવિજયજીકૃત અરનાથ ખ૦ ની) ૧૪ લૂઅરની, ૧૫ કાલ અનંતાનંત (જિનરાજ સૂરિનું શાંતિ સ્ત૭) ૧૬ અરજ અરજ સુણોને રૂડા રાજીયા હેજી, ૧૭ લાછલદે માત મલ્હાર ૧૮ તટ યમુનાનું અતિ રળિયામણુંરે ૧૯ મહાવિદેહક્ષેત્ર સેહામણું ૨૦ નથી મૂકી. કલશ ધન્યાશ્રી ગત રોવીસીમાં ર–વીરજી પ્યારા વીરજી પ્યારા. ૩ ચઉમાસી પારણું –બીજી પ્રત શીતલ જિન સહજાનંદી, ( જિનવજયજીકૃત શીતલ ખ૦) ૪ રાગ ફાગ ૫ કડખાની ૬ જગજીવન જગ વાલા (યશોવિજયકૃત ઋષભ સ્ત૦ ની) ૭ રસીયાની, ૮ રાગ ધમાલ ૯ મેરા સાહેબ હે શ્રી શીતલનાયકે, ૧૦ નથી ૧૧ ૨ઠા રહો રહા વાહડા, ૧૨ નમણી ખમણી ને મન ગમ! ૧૧ કાયા લાલ ૧૪ થોરા મેહલા ઉપર મેહ ઝબૂકે વીજલીહો લાલ ૧૫ મન મેહું અમારૂં પ્રભુ ગુણે, ૧૬ હ પીઉ પંખીડા ૧૭ દેખે ગતિ દેવની રે, ૧૮ રાગ મારૂ, ૧૯ અધિકા તાહર હું અપરાધિ, ૨૦ અખીયાં હરખન લાગી હમારી અખીયાં. રાગ પરભાતિ. ૨૧ શ્રી જિન પ્રતિમા છે જિન સરખી કહી, (સમયસુંદરકૂત જિન પ્રતિમા સ્તવન જુઓ જનયુગ પુ. ૧ અંક ૨ પૃ. ૬૨); સ્નાત્ર પૂજામાં વસ્તુ છંદ, ચંદ્રાવલા છે ને કેટલીક દેશીઓ આ છે --શ્રી જનને કલશ કહિશું પ્રેમસાગર પૂર, ૨ જગનાયક ત્રિભુવન જન હિતકાર એ, પરમાતમજી, ચિદાનંદ ઘનસાર એ ૩ તીર્થકમલ ઉદક ભરીને પુષ્કર સાગર આવે, ૪ રાગ વેલાવલઃ વીરાજનનિર્વાણમાં-૧ શ્રી સુપાસ જિનરાજ ૨ જીરીયાની અથવા સેહલાની, ૩ યતિની ૪ બહિની રહી ન સકિ તિસેજ ૫ પ્રભુ તું સવયં બુદ્ધ સિદ્ધો અશુદ્ધો ૬ મેરે નંદના, ૭ મેઘ મુનીસર કાંઈ મહેલ , ૮ કુમત ઇમ સકલ દૂર કાર, ૯ ભરત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
XXYI
નૃપ ભાવશું (ાષભદાસ કૃત); સાધુવંદનામાં ૧ સફલ સંસાર અવતાર એ હું ગિણું ૨ વીર જિણેસર ચરણ કમલ કમલાકર વાસે ગતમ રાસ) ૩ શ્રી નવકાર જપી મનરંગે ૪ ગૌતમ સમુદ્ર કુમાર સંસાર ગંભીરા, ૫ અરાણક મુનિવર ચાલ્યા ગેચરી (સમયસુંદર) ૬ સુખકારણ ભવિયણ સમરી નીત નવકાર, વિશાલીયા પિંગલ, ૮ ચતુર વિચારીયેરે, પંચભાવના ૧ લોકસ્વરૂપ વિચારે આતમ હિતભરે ૨ અનુમતિ દીધી માએ રેવતી, ૩ હવે રાણી પદમાવતી (સમયસુંદર ચારપ્રત્યેકબુદ્ધરાસ) ૪ પ્રાણી ધરીએ સંવેગ વિચાર, ૫ ઈણિપરે ચંચલ આઉખું જીવ જાગોરે, ૬ શલગ શેત્રુજે સિદ્ધા, અષ્ટપ્રવચન માતા સઝાય ૧ પ્રથમ ગેવાલ તણે ભવેછ ( સમયસુંદર શાલિભદ્ર સ. ), ૨ ભાવના માલતી ચૂસીએ, ૩ ઝાંઝરીયા મુનિવર ૪ ભેલીડ હંસારે વિષય ન રાચીએ ૫ ચેતન ચેતજોરે, ૬ વૈરાગી થયેરે ૭ સુમતિ સદાએ દિલમેં ધરે, ૮ કુલના ચેરસ પ્રભુજીને શિર ચડે, મંજના સ૦ માં ૧ નાટકીયાની નંદની ૨ હું વારે ધના તુઝ જાણ ન દેસ ૩ અઠે તુઠે રે મુજ સાહેબ જગને તુ, વનિતા વિહસીને વિનવે-આસ ફળી મેરી આશ ફળી, વહિલડા આવજે ધન ધન સાધુ શિમણું ઢઢણે.
૨૯. ધ્યાનદીપિકા ચેપાઈમાંથી–૧ વરવખાણું રાણું ચેલણાજી (સમયસુંદરની સઝાયની) ૨ આશ્રવ કારણ એ જગ જાણીયે,
મેરે નંદના ૪ તિણે અવસર બાજે તિહાંરે, ઢઢેરાને ઢાલ, ૫ નાયક મેહ નચાવીયા (જિનરાજસૂરિકૃત વાસુપૂજ્ય સ્તo ) ૬ રમણિ આઠે અતિ ભલી-જિન પ્રતિમા જિન સરીખી વંદનીક, ૭ કરમ પરીક્ષા કરણ કુમર ચારે (સમયસુંદરકૃત પ્રિયમેલકરાસ) ૮ કેકેઈ વર લાધ્યાં, ૯ જતીની–વત નીમ ન સાજે આણું. ૧૦ તાર કિરતાર સંસાર સાગર થકી ( જિનરાજસૂરિકૃત અજિત
સ્ત), ૧૧ ધરમ સુણી રાજા પ્રતિબંધ ૧૨ ચુઘલે ચોબર કિલર. ૧૩ ઈડર આંબા આંબલી ૧૪ મયા મેહિ દક્ષિણ
આથિ મિલાઈ ૧૫ પારધીયારી ૧૬ સાંઝ થઈ દિન આથમ્યો ૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
XXVII
ફીરે રબારણ રામથી પદમીનીરે, ૧૮ હેરિયા મન લાગ્યા ૧૯ રાગ ગાડી. જીવા ગારી ૨૦ ટોડરમલ્લુ છતારે અથવા આદીશ્વર તૂઠારે ૨૧ દ્વાન ઉલટે ધરી દીજીયે, ૨૨ એલગીના, ૨૩ એક લહેરી છે ગારલા, ૨૪ મારા મન માહ્યા ઈચ્છુ ડુંગરે ૨૫ પાંચમ તપવિધ સાંભલેા, ૨૬ નાયકાની ૨૭ મેલે થાપિ ચલ્યા વિલે રાવણુ, ૨૮ પાસ જિણ'દ જીšારિચે, ૨૯ ગીતમસામી સમાસર્યો, ૩૦ ધણુરી ખિ'ઠ્ઠલી રંગ લાગા, ૩૧ સીતા અતિ સાહે, ૩૨ પ્રભુ પ્રણમુ રે પાસ જિજ્ઞેસર થાંભણેા, ૩૩ ચેાગ લિયે. રાજા ભરથરી ૩૪ ર'ગીલે આતમ, ૩૫ મ્હારે ભીભલીયાં નયછાણા પાણી લાગણેા પાણી રૂજી (રાજસ્થાની ) ૩૬ એ બે મુનિવર વિહરણ પાંડુર્યા રે (મતિસારકૃત શાલિnદ્રરાસ ) ૩૭ લાજ ગમાવેરે લાલચી, ૩૮ સુગુણ સેાભાગી હા સાહિબ મારા, ૩૯ સૂરજ સામ્હા હૈ। પાલિ, ૪૦ કુમરી ખુલાવે કૂબડા ૪૧ વાહ વાહ ત્રણાયા વીઝા ૪૨ મુષ્ઠિરે તું ઝિરે તૂ મૂઞિ પ્રાણી ૪૩ રામે સીતા ખબર કરી ૪૪ ઈણ પરિ ભાવ ભગત મન આણી. ૩૦. આ દેશી પરથી જણાય છે કે દેવચ'દ્રજીએ રાસા આદિ ભાષાસાહિત્ય ઘણું વાંચ્યું હતું, તેમજ આનંદઘનજી, યશેાવિજયજી માનવિજયજી, જિનરાજસૂરિ, સમયસુંદરજી વગેરેનાં સ્તવના ખાસ અવધાર્યા હતાં. તેમના વખતમાં ભરથરીનાં ગીતા ખેાલાતાં હતાં. રાજસ્થાની ગીતાના ઉપયાગ પાતે કર્યાં છે. સરખામણીઃ—
૩૧. ઉપરોક્ત શ્રીમદ્ દેવચંદ્રના ખને ભાગા પ્રકટ થવાથી ઘણી હકીકત મળી ખાવી છે. 'જ્ઞાનસારજી કરીને એક મસ્ત મુનિ
૧૪-જ્ઞાનસાર–ખરતરગમાં જિનલાલ સરિના શિષ્ય રહ્નાજના શિષ્ય થયા. તેમણે સં. ૧૮૬૧ ના પોષ સુદ ૭ સામે જયપુરમાં દંડક ભાષા ગર્ભિત સ્ત, તેજ વષઁના માધ માસમાં તેજ સ્થળે જીવ વિચાર ગર્ભિત સ્ત॰ તેમજ સ. ૧૮૬૧ માં નવતત્વ ભાષા ગર્ભિત સ્ત॰ રચેલ છે. તે ઉપરાંત માન ધનજીની ચેાવીસી પર વિચારપૂર્વક બાલાવબાધ રચ્યા છે અને તેમ કરતાં જ્ઞાનવિમલસૂરિએ તેના પરજ ખાલાવબાધ કર્યાં છે તેના પણ દોષ બતાળ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
XXVIII શ્રી ખરતર ગ૭માં થઈ ગયા તેમણે આનંદઘનજીની વીશીપર બાલાવબોધ રચ્ય છે; અને દેવચંદ્રજીની “ સાધક સાધજ્યાં રે નિજ સત્તા ઈક ચિત્ત” એ પદથી શરૂ થતી સાધુ પદપરની સ્વાધ્યાયપર પણ ટ ર છે. તેમણે તેમાં શ્રી આનંદઘનજી, શ્રી યશોવિજયજી, જિનરાજસૂરિ, દેવચંદ્રજી, અને મેહનવિજયના સંબંધમાં ગુજરાતમાં પડેલી કહેવત જણાવી છે તે અતિ ઉપચાર્ગ છે, દેવચંદ્રજીની ઉક્ત સ્વાધ્યાયની પહેલી કડી પર વિવેચન કરતાં તેના સંબંધમાં જણાવે છે કે – - - ૩૨. “એ કવિરાજના (દેવચંદ્રજીની) યોજનાને એજ સુભાવ છે. તેજ વાતને ગટરપટર–આગેની પાછે, પાછંની આગે હકતે ચાલ્યા જાય છે, તે તમે પિતે વિચાર (કરી) લે. સંબંધ વિરૂદ્ધ અંગેપાંગ ભંગ કવિતા વારંવાર એક પદ ગુથાણે તે પુનરૂક્તિ દૂષણ કવિતા એ એહીજ સિઝાયમેં તહીં જોઈ લે. એક નિજ પદ દશ જાગા (જગ્યાએ) શું છે તે ગિયું (ગ) લેએકલો મૂજને દૂષણ મત દે. બીજું એને (એમન) છુટક લિખત સપ્ત નયાયશ્રયી સપ્તભંગ્યાશ્રયી ચુસ્ત છે,
સ્વરૂપના કથનની ચેજના તેમાં તે (પણ) ગટરપટર છે, એ વિના બીજી સહિજ છૂટક પેજના સટક છે, એના કરવી એ પિણ વિદ્યા જારી છે. કેમુદી કૌંચે શિષ્યથી આદ્ય લેક કરાયે, આપથી ન થયું. વલી એ વાત ખુલી ન લિખું તે એ લિખતા વાંચણવાલો મૂર્ખશેખર જાણે એ કારણે લિખું”
- ૩૩. આ પરથી દેવચંદ્રજીના સંબંધમાં જ્ઞાનસારજી જે અધ્યાત્મી પુરૂષ જે કહે તે ઉપેક્ષણય નથી. અધ્યાત્મીને અધ્યામીજ વિશેષ અને યથાગ્ય પિછાણી શકે; તેથી જ્ઞાનસારજીને અભિપ્રાય બહુ વજનદાર અને પ્રામાણિક ગણાય. અને તે મત એ છે કે–આત્મસ્વરૂપનું કથન કરતાં ગટરપટરપણું આવે છે એટલે કે આગળનું પાછળ અને પાછળનું આગળ એમ થાય છે. વિચારની સાંકળ બરાબર રહેતી નથી–તેમાં પુનરૂક્તિ દેષ પણ થઈ જાય છે. તે સિવાયના લખાણમાં તેમનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
ગટપટરપણું દેખાતું નથી-તેમાં પણ એટલું નિશ્ચિતા. પણું જોવાય છે—કેટલાંક છૂટાં લખામાં સહાય અને સબંગીને ચુસ્તપણે વળગી રહેવાનું દેખાય છે તેમાં ગટરપટરપણું આવી જાય છે. સર્ટકયોજના-શૃંખલાબદ્ધ વિચારેને જવા એ વિદ્યા-કળા ન્યારી છે સની પાસે હોતી નથી-વિરલા પાસે હોય છે.
૩૪. ત્યારે આવી યોજના-સટક વિચારોની વ્યવસ્થિત સહજ ગુંથણી કેની પાસે છે? તે તેને ઉત્તર તેમણે આપેલી કહેવતમાંથી મળી આવે છે –
ગુજરાતમાં એ કહેવત છે કે આનંદઘન ટંકશાલિ, "જિનરજસૂરિ બાબા તે અવળવચની, ઉ. યશોવિજય ટાટુનરિયા-પિત થાયે તેજ ઉથાપે, ઉ૦ દેવચંદ્ર
જીને (ગોરજીને) એક પૂર્વનું જ્ઞાન હતું તેથી ગટર પટરીયા, મેહનવિજય પન્યાસ તે લટકાલા.”
૧૫. જિનરાજસરિ--બીજ) પિતા શા ધર્મસી, માતા ધારલદે, નેત્ર બહિત્યરા. જન્મ સં. ૧૬૪૭ વિ. શુ. ૭, દીક્ષા બીકાનેરમાં સં. ૧૬૫૬ માગશર છે. ૩ દીક્ષાનામ રાજસમુદ્ર વાચક (ઉપાધ્યાય ) પદ સં. ૧૬૬૮ અને મૂરિપદ માસ કરણે કરેલા મહેસવ પૂર્વક મેડતામાં સં. ૧૬૭૮ ફા. શ. ૭. તેમણે ઘણું પ્રતિષ્ઠા કરી દાખલ તરીકે સ. ૧૬૭૫ ના વૈશાખ સુદિ ૧૩ કે શત્રુજ્ય પર અષ્ટમ ઉદ્ધારકારક અમદાવાદના સંઘવી સમજી શિવજીએ અષભ અને બીજા જિનની ૫૦૧ મૂર્તિઓ બનાવરાવી તેની પ્રતિષ્ઠા કરી. ભાણવડમાં પાર્શ્વનાથ સ્થાપ્યા. સ. ૧૭૭ જેઠ વદિ ૫ ગુરૂવારે ઉક્ત આ કારણે બનાવેલા મમ્માણ (સગેમમરના) પથ્થરના સુંદર વિહાર (મંદિર) માં મેતામાં શાંતિનાથની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. એવું કહેવાય છે કે તેમને અઅિકાદેવીએ વર માર્યો હતો. તેમણે નૈષધીય કાવ્ય પર જનરાજી નામની વૃતિ રચી છે, અને બીજા ગ્રંથે રહ્યા છે. ભાષાકૃતિમાં ધનાશાલિભદ્ર રાસ () સં. ૧૬૯૯ વીશી અને વોશી રચેલ છે. જૂઓ મારે સંગ્રહ નામે જેન મર્જર કવિઓ પૃ. ૫૫ થી ૫૬૧. તેઓ સં. ૨૬૮ ના અષાઢ શુતિ ૯ ને દિને સ્વર્ગસ્થ થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
૩પ. એટલે આનદધનજી સક કહેનારા, તેનાં વચના ટકાકીશું —પત્થરની શિલાપર કાતરેલાં એવાં, ટંકશાળમાં મુદ્રા પડે તેવાં ટશાલી, પૂર્ણ અનુભવીનાં જ વચન આવાં હાય. જિનરાજસૂરિ કે જે ખરતરગચ્છના ૬૨મા પટ્ટધર (સ્વર્ગસ્થ સ. ૧૯૯૯) હતા તેનાં વચના અવષ્ય-અખાધ્ય હતાં; યશેોવિજ્યજીએ નયાષ્ટિથી અનેક વાતા લખી છે, તેમના શ્વેત વસ્ત્ર સિવાય અન્ય વસ્રા–ર’ગીન વસ્ત્ર પ્રત્યે વિરાધ હતા, વિજયપ્રભ સૂરિને પહેલાં માનવા-પટ્ટ૨ માનવા માટે આનાકાની હતી પછી માન્યા હતા એવી એવી તેમના જીવનમાં અનેક વાતા માનવામાં આવે છે તેથી તેએ! ટાનટુનરિયા લેાકેામાં ગણાયા હાય. વાસ્તવિક રીતે તેમનું જ્ઞાન અપૂર્વ હતુ, તાર્કિક શિરામણ હતા અને તેમના જેવા જ્ઞાની મહાપુરૂષ ઘણાં સૈકાઓ થયાં—હરિભદ્ર સૂરિ પછી કાઈ પણ કાળે થયા નહોતા એમ કેટલાક વિદ્વાન પંડિતાનું માનવું છે. આ વાત પંડિત સુખલાલજી યશેાવિજયજીના સબધમાં વિસ્તારથી લખવા ધારે છે તે લખાશે ત્યારે સિદ્ધ થશે. દેવચદ્રજીને એક પૂત્તુ જ્ઞાન હતું તે શેના પરથી કહેવાયુ છે તે સમજી શકાતુ નથી; અને તેમ હાય તા તે કારણ આપી તેથી તે ગટરપટરી હતા’ એવું કહેવામાં આવે છે તે સમજી શકાતુ નથી. ખૂબ વિચાર કરી તે કહેવાતા મેળ ખવરાવીએ તેા એમ ભાવાર્થ કાઢી શકાય કે એક પૂર્વ કરતાં વધુ જ્ઞાન ન હતું તેથી તેના વક્તવ્યમાં આગળ તે પાછળ ને પાછળ તે આગળ એમ ભાવતુ ને પુનરૂક્તિ ઢાષ પણ થા; તેથી તે ‘ગટરપટરીમા’ રહેતા. ( મૂળ જ્ઞાનસારને ટંબા જોવાની જરૂર, સદેહ ટાળવા માટે, રહે છે. મેાહનવિષય
૧
૧૬. માહનવિજય-ત॰ વિજયસેનસૂરિના શિષ્ય કીર્ત્તિવિજ્ય તેના માનવિજય તેના રૂવિજય ને તેના શિષ્ય. તેમણે મહેસાણામાં સ. ૧૭૫૫ માં રિવાહન રાજાના રાસ, પાટણમાં સં. ૧૭૬૦ માં માનનુંગમાનવ તીનેા રાસ, સં. ૧૭૬૧ માં પાટણમાં રત્નપાળના રાસ, સં. ૧૭૬૩ માં પાટમાં પુણ્યપાલ ગુણસુંદરી રાસ. અને સ ૧૭૮૩ માં અમદાવાદમાં યદરાજાના રાસ, અને સમીનગરમાં ૧૭( )૫ માં ન દાસુંદરીના રાસ તથા ચાવીથી રચેલ છે. દેવચંદ્રજીના સમકાલીન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
તે ચંદરાજ રાસ આદિના કર્તા) લટકાતા ઓળખાય છે. તેમની વ્યાખ્યાનશેલી તેમજ કાવ્યચાતુરીથી રસ મૂકવાની કુશલતા પરથી તે લટકાલા ગણાયા છે એમ લાગે છે. ભાષાપ્રેમ –
૩૬. દેવચંદ્રજી સંસ્કૃતના પિોતે જ્ઞાતા હતા છતાં કેડી બજભાષામાં અને વિશેષ ગુજરાતી ભાષામાં તેમણે રચના કરી છે. ભાષામાં રચવાનાં કારણુમાં તેમણે પિતાની ૨૦ વર્ષની વયે જણાવ્યું છે કે –
સંકૃત વાણી વાચણી, કેઈક જાણ જાણુ, જ્ઞાતાજનને હિતકર જાણી, ભાષા કરૂં વષાણુ.
૧-૪૫૩ ધ્યાનદીપિકા ચતુષ્પદી સંસ્કૃતવાણી પંડિત જાણે, સરવ છવ સુખદાણીજી. જ્ઞાતાજનને હિતકર જાણી, ભાષારૂપ વખાણી
૧-૫૭૮ સંયમી –
૨૭. પોતે દશ વર્ષની કુમારવયે દીક્ષા લઈ જીવન પર્યંત બ્રહાચર્યસ્થ સાધુ તરીકે જીવન ગાળ્યું, એ બ્રહ્મચર્ય, એ સંયમ, આત્માના ઉંચા પરિણામ કરી તેને ઉચ્ચ ભૂમિકા પર લઈ જવા માટે ઓછા કારણરૂપ નથી. મહાત્માજી કહે છે કે –“બ્રહચર્ય એટલે રસર્વ ઈદ્રિય ઉપર સંપૂર્ણ કાબુ. જે પૂર્ણ બ્રહ્મચારી છે, તેને મટે આ સંસારમાં કશુંજ અસાધ્ય નથી. મન વાણી, ને કર્મથી તે પૂર્ણ સંયમ પાળ્યા વિના આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત ન થઈ શઃ” સંયમ સાથેનું શાસ્ત્રજ્ઞાન શેભે છે અને અધ્યાત્મ માર્ગ પર લઈ જાય છે. આગમ-જિનધર્મ-યિા-રૂચિ –
૩૮. પિતાને વર્તમાન આગમ, અને જિનધર્મપર મનન પ્રતીતિ હતી:-અને સામાચારી ખરતરગચ્છની રાખતા હતા –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
XXXL વર્તમાનકાલ સ્થિત આગમ સક્લ વિત્ત,
જગમેં પ્રધાન જ્ઞાનવાન સબ કહે છે, જિનવર ધર્મપરિ જાકી પરતીતિ સ્થિર,
આર મત વાત ચિત્તમાંહિ નહિ રહે છે, જિનદત્ત સૂરિવર કહી જે ક્રિયા પ્રવર,
ખરતર ખરતર શુદ્ધ રીતિ વહે છે, પુણયકે પ્રધાન ધ્યાન સાગર સુમતિહી કે,
સાધુરગ સાધુરંગ રાજસાર વહે હૈ. તેઓ સમ્યગ્દષ્ટિ અને મૃતધર્મપ્રેમી હતા. ૩૯. “મન મહિલાતું વ્હાલા ઉપરે બીજા કામ કરંતર, તેમ કૃતધર્મ મન દૃઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત રે,
–યશવિજયજી આઠ દૃષ્ટિ સઝાય. –ઘર સંબંધી બીજા સમસ્ત કાર્ય કરતાં છતાં પણ જેમ પતિવ્રતા (મહીલા શબ્દને અર્થ) સ્ત્રીનું મન પોતાના પ્રિય એવા ભત્તરને વિષે લીન છે, તેમ સમ્યગ્દષ્ટિ એવા જીવનું ચિત્ત સંસારમાં રહી સમસ્ત કાર્ય પ્રસંગે વર્તવું પડતાં છતાં જ્ઞાની સંબંધી શ્રવણ કર્યો છે એ જે ઉપદેશધર્મ તેને વિષે લીનપણે વર્તે છે.
–“વિક્ષેપ રહિત એવું જેનું વિચારજ્ઞાન થયું છે, એ આત્મકલ્યાણની ઈચ્છાવાળપુરૂષ (જ્ઞાનાક્ષેપકવત) હોય તે, જ્ઞાની સુખેથી શ્રવણ થયે છે એ જે આત્મકલ્યાણરૂપ ધર્મ તેને વિષે નિશ્ચળ પરિણામે મનને ધારણ કરે.
અથવા–તે પુરૂષથી પ્રાપ્ત થયેલી એવી આત્મપદ્ધતિસૂચક ભાષા તેમાં આક્ષેપક થયું છે વિચારજ્ઞાન જેનું એ પુરૂષ (ાનાક્ષેપકવત, તે આત્મકલ્યાણને અર્થ તે પુરૂષ જાણી, તે શ્રત (શ્રવણ) ધર્મમાં મન (આત્મા) ધારણ–તે રૂપે પરિણામ કરે છે. તે
પરિણામ કેવું કરવા યોગ્ય છે? તે દૃષ્ટાંત-મન મહિલાનું વહાલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
XXXIII ઉપરે, બીજાં કામ કરંતરે આપી સમર્થન કર્યું છે. ઘટે છે તે એમ કે પુરૂષપ્રત્યે સ્ત્રીને જે કામ્ય પ્રેમ તે સંસારના બીજા ભાવોની અપેક્ષાએ શિરોમણિ છે, તથાપિ તે પ્રેમથી અનંતગુણ વિશિષ્ટ એ પ્રેમ સત્પરૂષ પ્રત્યેથી પ્રાપ્ત થયો જે આત્મારૂપ તધર્મ તેને વિષે ચગ્ય છે.” આનુ નામ સમ્યગ્દષ્ટિ.
૪૦. સમ્યકત્વપર એક સુંદર સ્વાધ્યાય રચી છે તેમાં દેવચંદ્રજીએ સ્પષ્ટ જણાવ્યું છે કે સમ્યગ્દર્શન વગરની સર્વ કિયાઓ ભવભ્રમરૂપ છે.
સમકિત નવિ લઈ રે, એ રૂ ચતુર્ગતિ માંહિ. ત્રસ થાવરકી કરૂણા કીની, જીવ ન એક વિરાળે તીન કાળ સામાયિક કરતાં, શુદ્ધ ઉપગ ન સાખ્યો-સમક્તિ, જૂઠ બોલવા કે વત લીને, ચોરીકે પણ ત્યાગી, વ્યવહારાદિક મહાનિપુણ ભયે, પણ અંતરદૃષ્ટિન જાગી-ન્સમક્તિ ઊર્ધ્વ બાહુ કરી ઉંધો લટકે, ભસ્મ લગા ધુમ ઘટક, જટા જટ શિર મુડે જૂઠ, વિણ શ્રદ્ધા ભવ ભટકે સમક્તિ. નિજ પરનારી ત્યાગ જ કરકે, બ્રહ્મચારી વ્રત લીને, સ્વર્ણાદિક યાકો ફળ પામી, નિજ કારજ નવિ સીધે-સમક્તિ. બાહ્ય ક્રિયા સબ ત્યાગ પરિગ્રહ, દ્રવ્યલિંગ ધર લીને, દેવચંદ્ર કહે યાવિણ તો હમ, બહુત વાર કર લીને-સમક્તિ.
- ૨-૧૩૧. તત્કાલીન સ્થિતિ –
૪૧. આ છતાં ગચ્છનું મમત્વ પિતાને હતું નહિ. પોતાના કાળમાં ગચ્છ ઘણુ વધી પડયા હતા એથી આનંદઘનજીને જેમ કહેવું પડયું હતું કે –
ગચ્છના ભેદ બહુ નયણુ નિહાળતાં તત્ત્વની વાત કરતાં વ લાજે, ઉદરભરાદિ નિજ કાર્ય કરતા થકા, મેહ નડીયા કલિકાલ રાજે
ધાર–અનંતનાથ સ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
XXXIV
“ ધર્મ ધરમ કરતા જગ સહુ ફરે, ધર્મના જાણે ન મ જિનેશ્વર૦-ધર્મજિન સ્ત॰
66
શ્રુત અનુસાર વિચારી એલું, સુગુરૂ તથાવિધિ ન મિલે ૨, કિરિયા કરી નવિ સાધી શકીયે, એ વિષવાદ ચિત્ત સઘળે ફ્
૧૦-નમિનાથ સ્તુ
૪ર. તેમજ દેવચંદ્રજીને ઉચ્ચારવુ' પડયું હતું કેઃ— ભાવધરૂચિ હીન, કરે જીવ નવીન-ચંદ્રાનન જિન, બહુજનસંમત જે, સુગુરૂ કહાવ તેહ રે—૨૦ લેકે માન્યારે ધર્મ, મૂલ ન જાણ્વા મમાં રે—૨૦ માને ધર્મ પ્રસિદ્ધ, ધર્મ નજાણે શુદ્ધ ટ્—૨૦ ખડુલા જન સવાદ, સઘલેા એહુ વિવાદરે—ચ' ચંદ્રાનનજિન સ્ત॰ ભા. ૨, પૃ. ૭૯૮
‘દ્વવ્યક્રિયારૂચિ જીવડા હૈ, ઉપદેશક પણ તેહવારે, શું તત્ત્વાંગમ જાણુંગ તજી રે, મૂઢ હેઠી જન આદર્યાં રે, આણા સાધ્યવિના ક્રિયા ૨, દસણુ નાણુ ચિત્તના રે, ગચ્છ કદાગ્રહ સાચવે રે, આતમણુ અકષાયતા રે, તત્ત્વરસિક જન થાડલા ૐ, જાણે! છે જિનરાજજી રે,
નામ–જૈન જન બહુત છે, તિણુથી સિદ્ધ ન કાંય, સમ્યગ્નાની શુદ્ધ મતિ, ભાવજૈન શિવરાય–ભા. ૧ લેા પૃ. ૫૭૭
4
આજ કેટલાક જ્ઞાનહીન ક્રિયાના આડંબર દેખાડે છે તે ઠગ છે, તેના સંગ કરવા નહી. એ માહ્ય કરણી અલભ્ય જીવને પશુ આવે માટે એ ખાહ્ય કરણી ઉપર રાચવુ નહી અને આત્માનું સ્વરૂપ આલખ્યા વિના સામાયક પડિકમાં પચ્ચખાણુ કરવાં તે સર્વ નિક્ષેપામાં પુણ્યાત્સવ છે પણ સંવર નથી. ' · જે ક્રિયાલેાપી આચારહીન અને જ્ઞાનહીન છે, માત્ર ગચ્છની લાજે સિદ્ધાન્ત ભણે વાંચે છે, વ્રત પચ્ચખાણ કરે છે તે પણ દ્રષ્ય નિક્ષેપેા જાણવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
XXXV
· જેને છકાયની દયા નથી, ઘેાડાની પેરે ઉન્મત્ત છે, હાથીને પેઠે નિરંકુશ છે, પેાતાના શરીરને ધાવતાં મસલતા ઉજલે પડે શિણગાર કરી ગચ્છના મમત્વભાવે માચતા સ્વેચ્છાચારી વીતરાગની આજ્ઞા ભાંતા જે તપ ક્રિયા કરે છે તે પણ વ્યનિક્ષેપમાં છે.
·
અથવા જ્યાતિષ વૈદ્યક કરે છે અને પેાતાને આચાય ઉપાધ્યાય કહેવરાવીને લેાક પાસે મહિમા કરે છે ( કરાવે છે) તે પત્રી ધ ખાટા રૂપૈયા જેવા છે. ઘણા ભવ ભ્રમશે માટે અવની છે.
• કેટલાક એમ કહે છે જે અમે સૂત્ર ઉપર અર્થ કરિયે ઈંચે તા નિયુક્તિ તથા ટીકા પ્રમુખનુ શું કામ છે તે પણ મૃષાવાદ છે.
—૩૦ વર્ષનીવયે લખેલ આગમ સારમાંથી( ૧-પુ. ૨૩ થી ૨૫) ૪૩. શ્રીમદ્ યશેાવિજયજીએ પેાતાના સમયની સ્થિતિ પેાતાના સીમધર સ્વામીપરના ૩૫૦ ગાથાના સ્તવનમાં આબેહુબ આલેખી છે, તેમજ અન્ય કૃતિઓમાં પણ તેનું પ્રતિબિંબ પાડયું છે તે વિચારી ઘણું ઘણું સમજવાનું રહે છે, પણ તે અહીં વિસ્તારભયથી સમજાવવાનું કાર્ય વ્હારી લઇ શક્તા નથી.
૪૪. જિનરાજસૂરિ કે જે સ. ૧૬૯ માં સ્વસ્થ થયા તેમણે પણ ચંદ્રાનન જિનસ્તવનમાં નીચે પ્રમાણે જણાવ્યું છેઃ— • સામાચારી જીજીઇરે, આવે મન સદેહ
શી શી ચાકરી સાધુ રે, સખળ વિમાસણ એહરે ચંદ્રાનન જિન 1, કીજે વણુ પ્રકારરે શુ દુ:ષમ આરે, મેં લાગ્યે અવતારો— આગમ બળ તેહવેા નહીરે, સથય પડે સીવ, સુધી સમજ ન કા પડેર, ભારીકરમી જીવરેદૃષ્ટિરાગ રાતા ખેરે, કેહને પૂરે જાઈ, આપણા થાપે સહુરે; તિષ્ણુ માં મન ચહાયરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
XXXVI ૫. વિદિવસૂરિના શિષ્ય ક્ષતિષવિજય સીમધર સ્વા મીના સ્તવનમાં જણાવે છે કે – ગાડરીઓ પરિવાર મિલે રે, ઘણુ કરે તે ખાસ, પરીક્ષાવંત થોડા હુઆ, શ્રદ્ધાને વિસવાસ રે–સ્વામી ધરમીની હાંસી કરે રે, પક્ષ વિહુ સિદાય, લેભ ઘણે જગે વ્યાપી રે, તેણે સા નવિ થાયર-સ્વામી સામાચારી જુજુઈ રે, સહુ કહે માહરે ધર્મ, ખોટે ખરા કેમ જાયે રે, તે કુણુ ભાંજે ભરમ_વામી.
-શ્રી ચૈત્યવંદન સ્તુતિ સ્તવનાદિસંગ્રહ. ૩–– ૨૮. ૪૬. આથી પિતાના હૃદયના ઉદ્દગાર દેવચંદ્રજી કાઢે છે કે – ભાવ ચરણ સ્થાનક ફરસ્યા વિના ન હવે સંયમ ધર્મ, તે સ્થાને જૂઠ તે ઉચ્ચરે, જે જાણે પ્રવચનમર્મ–સુગુણનાર, યશ લાભે નિજ સમ્મત થાપતા, ૧૫રજન જન કાજ, જ્ઞાનક્રિયા દ્રવ્યત વિધિ સાચવે, તેહે નાહ મુનિરાજ–સણ બાહ્યદયા એકાંતે ઉપદિશે, શ્રુત આમ્નાય વિહીણુ, બગ પેરે ઠગતા મૂરખ લેકને, બહુ ભમસે તેહ દીન-સગુણ
અાતમપરિણતિ સાધન બ્રહી, ઉચિત વહે આંચા ૧૭-સરખા યશોવિજ્યજી
લોકપતિ કિરિયા કરે, મન મેલે અનાણું રે ભવઈરછાના જોરથી રે, વિણ શિવ સુખ વિજાણુ -પ્રભુ તુજ વાણું મીઠડી કામકુંભ સમ ધર્મનું રે, ભૂલ કરી એમ તુચછ રે, જનરંજન કેવલ લહે રે, ન લહે શિવતર ગુચ્છ રે–પ્રભુ,
x x x –૩૫૦ ગાથાનું સીમંધર સ્ત, ઢાલ ૧૦ કામકુંભાદિક અધિકનું, ધર્મનું કે નવિ મૂલ ૨, દોકડે કુગુરૂ તે દાખવે, શું થયું એહ જગશલ ૨૫ વિષય રસમાં ગૃહી માચિયા નાચિયા કુગુરૂ મદપુર રે, ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાનમારગ રહ્યો દૂર રે–૭
( ૧૨૫ ગાથાનું સીવાર do )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
XXXVII જિન આણા અવિરાધક પુરૂષ જે, ધન્ય તેને અવતાર સગુણ પછી ક્રિયા સંબંધી કહે છે કે –
વ્યક્રિયા નમિત્તિક હેતુ છે, ભાવધર્મ લયલીન, ૧ નિરૂપાધિકતા જે નિજ અંશની, માને લાભ નવીન–સુગુણન૨૦ પસ્થિતિ દેષ ભણું જે નિંદતા, કહેતા પરિણતિ ધર્મ,
ગ ગ્રંથના ભાવ પ્રકાશતા, તેહ વિદારે હા કર્મઅત્પટિયા પણ ઉપકારી પણ, જ્ઞાનિ સાધે હો સિદ્ધ, દેવચંદ્ર સુવિહત મુનિવૃંદને, પ્રણમ્યાં સયલ સમૃદ્ધિ–
–અષ્ટપ્રવચન માતા સ્વાધ્યાય ૨-૧૧૮૦ ગગુફાના ત્યાગ–વનવાસ પ્રત્યે ભાવ
૪૭. પિતે ગચ૭માં રહેવા છતાં પોતાનું હૃદય, જે ધન્ય મુનિવર ગૃહનો ત્યાગ કરી સ્નેહને છેદી નિઃસંગ વનવાસ સેવે, તપશ્ચર્યા આદરે અને તેમાં અભિગ્રહો લીધાંજ કરે, જે ધન્ય સુનીંદ્રા ગ૭–ગુફા આદિ આશ્રય તછ જિનકલ્પ આદરી અદી થઈ પરિહારવિશુદ્ધિ તપ તપે તેઓશ્રીને અભિનદ–વદતું. ધન્ય! તેહ જે ધન ગ્રહ તજ, તનસ્નેહને કરી સ્તુ, નાસંગ વનવાસે વસે, તપધારી છે તે અભિગ્રહ ગેહ– ભવિયણ ધન્ય તેલ ગચ્છ–ગુફા તજી, જિનકલ્પ ભાવ અજં,
પરિહારવિશુદ્ધિ તપ તપે, તે વંદે હે દેવચંદ્ર મુનીદ-ભવિયાણ અને તે તરફ આકર્ષાતું –
સાધુ ભણી ગ્રહવાસનીરે, છુટી મમતા તે, તેપણ ગચ્છવાસીપણેરે, ગણુ ગુરૂપર છે નેહ –
૧૮-“ સરખા યશોવિજયજીનું નીચેનું કથન કે જે દેવચંદ્રજીએ સુમતિજિન સ્વ. ના બાલાવબેધમાં અવતાર્યું છે –
જે જે અંશે નિરૂપાધિકપણું, તે તે કહીયે રે ધમ,
સમષ્ટિ ૨ ગુણ ઠાણ થકી, જાવ લકે શિવ . ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
અભિવ
અને વિહારવિલિશ તથ
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
XXXVII વનમગનીપરે તેહથી ૫, છાંડી સકલ પ્રતિબંધ તું એકાકિ અનાદિને રે, કિણથી તુજ પ્રતિબંધ છે.
૪૮ પણ આ પંચમકાલમાં શ્રુતબલ ઘટયું છે, ત્યાં શ્રુતજ આધાર છે.
પંચમકાલે મૃતબલ પણ ઘટે છે. તે પણ એ આધાર, દેવચંદ્ર જિન મતને તવ એ રે, શ્રતર્યુ ધરજો પ્યાર-શ્રત,
૪૯ એ સ્વીકારી, આ પચમકાલે ૧૯એકાકીપણું-જિનકલ્પવ્યવહાર, વનવાસ દુઘ ટ અને ખાંડાની ધારરૂપ અશકય છે ત્યાં ગ૭માં રહી એ મૃતભાવના સાથે અન્ય ચાર નામે તપભાવના, સત્ત્વભાવના, એકતાભાવના અને સુતત્ત્વભાવના ભાવવી એ હિતકર છે
શ્રુતભાવના મન થિર કરે, ટાલે ભવને ખેદ, તપભાવના કાયા દમે, વામે વેદ ઉમેદ. સત્વભાવ નિર્ભય દશા, નિજ લઘુતા ઈક ભાવ, તત્ત્વભાવના આત્મગુણ, સિદ્ધ સાધના દાવ, ટૂંકામાં કહેવાનું કે – 'પરસંગથી બંધ છે રે, પરવિયોગથી મેક્ષ,
તેણે તજી પર-મેલાવરે, એકપણે નિજ પિષ છે. અન્ય ગચછના પ્રત્યે સમભાવ. (૧) યશોવિજયજી,
૫૦ શ્રીમદ્દ યશોવિજયજી તપગચ્છના હતા–તેઓ સં. ૧૭૪૩ માં સ્વર્ગસ્થ થયા તે પછી દેવચંદ્રજી બે વર્ષમાં જન્મ્યા તેમણે ૧૯ યશોવિજયજી કહે છે કે –
કારણથી એકાકીપણું, પણ ભાખ્યું તાસ, વિષમકાલમાં તે પણ, રૂડો ભેલ વાસ ”
- ૫૦ ગાથાનું સીમંધર સ્ત, ઢાલ ૭ કડી ૧૦. ૨૦. આ વાત યશોવિજયજી ભાસ એ નામની કૃતિ મળી આવી છે તે પરથી નિશ્ચિત થઈ છે. ડભોઇમાં તેમની પાદુકાની પ્રતિષ્ઠા થઈ છે તે
પર લેખ “સં. ૧૭૪૫ શકે ૧૬૧૦ માગશિર સુદ ૧૧ એકાદશી ને છે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
IXL યશોવિજ્યજીના ગ્રંથને બહુ પ્રેમથી અભ્યાસ કર્યો હતો, અને તેમના પર અતિશય પૂજ્યભાવ રાખતા હતા. એક સ્થળે પોતાના માટેજ જાણે પિતે કહેતાજ હેય નહિ તેમ “મેહવિલાસ કથન” ટાંકતાં તેમાં યશોવિજયજીકૃત “અધ્યાત્મસાર ” ગ્રંથને સાંભળી તેને રસ લઈ પોતે પોતાનું શુદ્ધ તવ ગ્રહણ કર્યું છે એ પ્રમાણે વ્રજભાષામાં જણાવે છે – લો તે આરિજકુલ ગુરૂકે સંજોગ વલિ,
પૂરવકે પુણ્યબલ એસો જેગ લૉ છે અધ્યાતમ ગ્રંથ સાર સુણો કાન ધરી પથાર,
( પીયે તાકે રસ નિજ તત્વ શુદ્ધ 2 હે, તાભિ યહ તેરે જીવ ચાહત વિશેષ દીવ,
ભેગકી મમત્વતાસે માચિરાચિ રહે છે, જગને જીવનહાર એતે સબ મોહભાર, મેડકી મારમેં જગત લલૉ છે.
-દ્રવ્યપ્રકાશ. ૨-૪૮૨. [ આ અધ્યાત્મસારને ઉલેખી વિચારરત્નસારમાં ૨૦૦ મો પ્રત્તર રૂપે પિતે કહે છે કે “અધ્યામસાર ગ્રન્થમાં ત્રણ પ્રકારના જીવ કહ્યા છે તે કયા ?–ભવાભિનંદી તે મિથ્યાષ્ટિ ૧, બીજે પુદગલાનંદી તે ચેથા પાંચમા ગુણ ઠાણાવાળા સભ્ય દષ્ટિ ૨, આત્માનંદી તે મુનિ. ૩. જુઓ ૧---૮૬૧.]
૫૧ યશોવિજયજીકૃત જ્ઞાનસાર–અષ્ટક પર પિતે સંસ્કૃત ટીકા નામે જ્ઞાનમંજરી (તત્વબોધિની) સં. ૧૭૯૬ ના કાર્તિક સુદ ૫ ને દિને નવાનગરમાં (સૈારાષ્ટ્રના કરી છે તે વાત યશોવિ
પર પોતે આફરીન હતા એમ સૂચવે છે. તેમાં યશોવિજયજી માટે તેમણે જે વિશેષ આપ્યાં છે તે ખાસ નેધવા લાયક છે - પ્રતિષ્ઠામિતિ અને સ્વર્ગતિથિ બંને મિત્ર છે અને સ્વર્ગગમન સં. ૧૭૪૩ માં થયેલું ને પછી પાદુકાપ્રતિષ્ઠા સં ૧૭૪૫ માં થઇ એ વાત નિષિત ઠરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
XL “તથા શ્રીમદતા સિદ્ધપરમાત્મના ક્ષાયિકેપયોગવતા ન્યાયસરસ્વતી બિરૂદધરેણુ શ્રીમદ્યશવિજપાધ્યાયેન” (પ્રથમ શ્લેકની ટીકા. ૧–૧૦)-આમાં હું ભૂલતા ન હેઉ તે તેમને અહંન્દુ અને સિદ્ધ પરમાત્મા પણ કહી નાંખ્યા છે અને સાયિકેપગવાળા જણાવ્યા છે એટલે કે આત્માની ઉંચામાં ઉંચી દશાવાળા જણાવ્યા છે. [ પ્રથમનાં વિશેષણે પાસે ચ એટલે અને કેવા એટલે અથવા એ શબ્દ કદાચ રહી ગયે હોય તે પ્રભુ જાણે; ને જે તેમ હોય તે અહંત અને સિદ્ધ પરમાત્મા એ જુદા રહી એક બાજુ સ્વતંત્ર ગણાય; છતાં આ ટલું તો ચોકકસ છે કે દેવચંદ્રજી યશોવિજયજીમાં ક્ષાયિક ઉપચોગ હોવાનું સ્વીકારતા હતા.] એ ઉપરાંત તેજ ગ્રંથના છેવટના બ્લેક ઉપર તેમને માટે પોતે જણાવે છે કે “શ્રીમદ્દ યશોવિજપાધ્યાયાઃ ન્યાયાચાર્યા વાવાદિને લબ્ધવરા દુર્વાદિમદાશ્વપટેલખંડન પવનેપમા –તે ન્યાયાચાર્ય–ન્યાયસરસ્વતી બિરૂદ ધરાવનારા વાગ્યાદી, વર જેણે ( સરસ્વતી પાસેથી ) પ્રાપ્ત કર્યો છે એવા, અને દુર્વાદીના મદરૂપી આકાશનાં પડેને તેલ નાંખનારા પવનની ઉપમાવાળા-પવન સરખા હતા–આ શબ્દો કહી યવિજયજી એક મહાન તાર્કિક હતા એ નિર્વિવાદ વાત પિતે સ્વીકારી છે. (૧-૪૨૦) વળી ૧-૪૦૪ પર “તેમને પરમ રહમ્યજ્ઞાતા શ્રીમદ્દ યશવિજાપાશ્ચાય” એ તરીકે, ૧ ૪૧૨–પર શ્રીમત્પાઠકેંદ્ર તરીકે સંબોધેલ છે. તેમના અધ્યાત્મસાર ઉપરાંત સંસ્કૃત ગ્રંથને ઉલ્લેખ કર્યો છે. (પ્રતિમાશતક ૧-૯૪૩, ઉપદેશ રહસ્ય. ૨–૧૯૬૯) નયરહસ્ય ૨-૧૦૭૭,
પર-વિશેષમાં યશેવિજયજીની ભાષા-કાવ્યકૃતિમાંનાં પણ ઉત્તમ કથને પિતાના વિષયની પુષ્ટિમાં ટાંકયાં છે. જુઓ – (૧) વિચારરત્નસારને ૭૯ મે પ્રશ્રનેત્તર (૧-૭૮૯ ) “પ્રશ્ન-સમ્યગ્દાષ્ટ, દેશવિરતિ, તથા સર્વવિરતિ મહાત્માઓ
સમ્યગ્દર્શન વડે આત્માને અનુભવ કેવી રીતે કરે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
XLI ઉત્તર જેમ વસ્તુ વિચારતાં, ધ્યાન ધરતાં મન વિશ્રામ પામે
છે, રસસ્વાદ સુખ ઉપજે છે, પરિણામ કરે છે, તે અનુભવ પ્રત્યક્ષ જાણવું, જેમ સાકરના એક ગાંગડાને ચાખી જોતાં હજાર મણ સાકરને અનુભવ થાય છે, તેમ સમ્યગ્દષ્ટિ જીવ અંશે આત્માને વળી કેવળી સદૃશ પ્રત્યક્ષ
અનુભવે. તેથી જ કહ્યું છે જે – અંશે હેય હાં અવિનાશી, પુદ્ગલ ( જાલ) તમાસીરે, ચિદાનંદ ઘન સુજસ વિલાસી, કેમ હોય જગને આસીરે. એ ગુણ વીરતણે ન વિસારૂં, સંભારું દિનરાતરે, પશુ ટાળી સુરરૂપ કરે જે, સમાકતને અવદાતરે. -૧
( આઠદષ્ટિ સવાધ્યાય-ઢાલ ૫ મી) ૮૦ મા પ્રશ્નોત્તરમાં જણાવ્યું છે કે – (૧-૭૦)
“આત્મદર્શન જેણે કહ્યું “તેણે મુંદ્ય ભવભયપણે” એમ શ્રી યશેવિજયજીએ પણ કહ્યું છે. આની સાથે ને સાથે જણાવ્યું છે કે “ તથા “ પ્રવચન-અંજન જે સદ્દગુરૂ કરે, તે દેખે પરમ નિધાન જિનેશર “એવું શ્રી લાભાનંદજીએ પણ કહ્યું છે.”—આ પરથી તે લાભારદજી તેજ આપણા આનંદઘનજી સિદ્ધ થાય છે.
(૨) ય૦ ના દ્રવ્ય ગુણપર્યાયના રાસને ઉલ્લેખ ૨-૬૦૮ અને ૨-૬૯૩ માં કર્યો છે; “હવે ભેદ ગુણના ભાખીએ, તિહાં આસ્તિકતા લહિયેંજી”—એ પાઠમાં દ્રવ્ય ગુણપર્યાયના રાસમાં યશોવિજયજી ઉપાધ્યાયે પણ આસ્તિકતા ધર્મને ગુણ કહી બેલાવ્યો છે. ” (સુપાર્શ્વજિન સ્તપર બાલા )
“(વસ્તુના) એ સ્વભાવ મહાપાધ્યાય શ્રી યશોવિજયજી સ્વકૃત દ્રવ્ય ગુણપર્યાયના રાસ મથે સમ છે. તિહાંથી જોઈ - લેવા. (ધર્મજિન સ્ત, પર બાલા )
(૩) આઠ દષ્ટિ સ્વાધ્યાય યશોવિજયજીની છે તેમાંથી ના પ્રમાણે ઉલ્લેખ કર્યો છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
XLII “ ત્યારે શુદ્ધાત્મપગ અવસ્થાનરૂપ નિર્મળ જ્ઞાનદશાની પરમ શીતલ શાંત સુગંધિની અનુભવ લહેરીઓનું આત્મા આસ્વાદન કરે, તે સુખ આપણે પિગલિક સુખના ભીખારીઓ શું જાણીએ. કહ્યું છે જે— “સઘળું પરવશ તે દુઃખ લક્ષણ, નિજવશ તે સુખ લહીએ, એ દષ્ટ આતમગુણ પ્રગટે, કહો સુખ તે કેણે કહીએ
–ભવિકા વીર વચન ચિત્ત ધરીએ. નાગર સુખ પામર નવી જાણે, વલ્લભ સુખ ન કુમારી, અનુભવ વિણ તેમ ધ્યાન તણું સુખ, કોણ જાણે નરનારીરે-ભ. વિષયભેગક્ષય શાંતવાહિતા, શિવ મારગ ધ્રુવ નામ, કહે અસંગ ક્રિયા ઈહાં પેગી, વિમલ સુજસ પરિણામરે–ભા. ૩
(૪) પંચમ સુમતિ સ્તd માં ટાંકે છે કે (૨–૧૯૪)
“બાકી સર્વ સંસારી જીવ, સત્તાર્યો પરમગુણ છે, પણ જેના ગુણ પ્રગટ થયા તે પૂજ્ય જાણવા. માટે શ્રી યશોવિજયછ ઉપાધ્યાયેં કહ્યું છે–ગાથા
જે જે અંશે નિરૂપાષિકપણું, તે તે કહિરે (જાણેરે) ધર્મ, સમ્યગ્દષ્ટિરે ગુણઠાણું થકી, જાવ લહે શિવ શર્મ.
(જુઓ સીમંધર સ્ત૦ ૧૨૫ ગાથાનું ઢાલ ૨ કી ૨૦ )
૫૩. (૨) આનંદઘનજી. આનું મૂળ નામ લાભાનંદજી હતું એ એક્કસ દેવચંદ્રજીના ઉપર જણાવેલ અને ઉલ્લેખેલ કથનથી પ્રતીત થાય છે. તેમને બીજો ઉલેખ ૧-૮૧૧ માં વિચારરત્નસારના ૧૧૪ મા પ્રત્તરમાં આ પ્રમાણે કર્યો છે – “પ્રશ્ન-સાપેક્ષ અને નિરપેક્ષ તે કેવી રીતે? ઉત્તર–સાપેક્ષ એટલે અપેક્ષા સહિત એટલે કાર્ય પડે ત્યારે કદાચ
પ્રસંગને લઈને તાડના તજનાદિ કરવું પડે તે પણ તે અંતરથી કે બહારથી નિર્દયપણે, અવિચારી રીતિ ન કરે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
XLI જીવને કે વ્યથા ન ઉપજે તેની સંભાળ રાખીને કામ જેટલે આક્રોશાદિ હોય તે કરે, અને તેથી વિપરીત પણે નિર્દય રીતે નિષ્કારણ ગમે તેમ માડું બેલે તથા કરે તે નિરપેક્ષ વ્યવહાર જાણ, વળી ધમને વિષે સાપેક્ષ એટલે વસ્તુસ્વરૂપની અપેક્ષા રાખીને ઉત્સર્ગને તથા નિશ્ચયને પામવા માટે જે અપવાદ કે વ્યવહારનું સેવન કરવું તે, અને તે થકી રહિત એકાંત વ્યવહાર પ્રવૃત્તિ, અવિવેકે આચરે તે નિરપેક્ષ જૂઠે વ્યવહાર જાણો, અને જ્યાં વ્યવહાર જૂઠો છે, ત્યાં ધર્મ તો હેયજ કયાંથી. કહ્યું છે જે
વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠે કહો, વચન સાપેક્ષ વ્યવહાર સાચે; વચન નિરપેક્ષ વ્યવહાર સંસારફલ, સાંભળી આદરી કાંઈ રાચે.”
(આનંદઘનનું અનંતનાથ સ્તર) ૫૪ આમ આનંદઘનજી અને યશોવિજયજીને પૂજ્ય મહાપુરૂષ ગણું તેમનાં અવતરણે લીધાં છે. વળી તપગચ્છના જયસેમ (છએ કર્મ ગ્રંથના સં. ૧૭૧૬ માં બાલાવબોધ કર્તા) ને ઉલ્લેખ પણ કર્યો છે (૧-૫૬); સ્વગ૭ ખરતરના શ્રીસાર મુનિની આણંદ શ્રાવક સંધિમાંથી અવતરણ લીધું છે. (૧-૮૭૦, વિચારરત્નસાર પ્રશ્નોત્તર નં. ૨૨૪) અને સમયસુંદરની કલ્પટીકામાંથી અવતરણ લીધું છે (૧–૯૧). પુણ્યરૂચિ શિષ્ય આણુંદરૂચિની એક ટૂંકી કૃતિ પણ ઉતારી છે (૧-૮૦૩) અને પિાર્ણમિક ગચ્છના ભાવપ્રભસૂરિને પોતાના સહસરૂટ સ્તવનમાં ઉલ્લેખ કર્યો છે (૨-૨૪). કટુકમતિ કે જેઓ ખરા સાધુની આ કાલમાં વિદ્યમાનતા માનતા નથી તેઓના મંતવ્યોને ઉત્તર મંડનશૈલીમાં પ્રમાણપૂર્વક આપેલ છે (૧–૯૩૭). અને અમૂતિપૂજક એવા ટૂંકીઆ સ્થાનકવાસીઓના મંતવ્યના ઉત્તરરૂપ પ્રતિમાપુપપાસિટિ નામને ગદ્યલેખ તેજ પ્રમાણે લખેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
XLIY કહુકમતિના પ્રશ્નને ઉતર પણ આપેલ છે (૧-૯૬૧). અચળ ગચ્છનાયકના કથનને ઉલેખ પણ કરેલ છે (૧-૮૦૧). દિગંબર ગ્રંથે –
૫૫–દિગંબર ગ્રંથમાં મુખ્યત્વે નિશ્ચય ઉપર ભાર મૂકવામાં આવ્યે છે, અને તેમનામાં થયેલા સમર્થ પુરૂષોના ગ્રંથનાં પ્રમાણ પણ કેટલેક સ્થળે જોવામાં આવે છે તે પરથી તે તે ગ્રંથને અભ્યાસ પણ તેમણે કર્યો હે જોઈએ એ નક્કી થાય છે. દાખલા તરીકે જુઓ સમંતભદ્ર, દેવનંદી અને જિનસેનને ઉલ્લેખ –
સંમતભદ્રાદિક કવિની વાણિ, દીપંતી પ્રભવે સુપ્રમાણિ, તિહાં જ્ઞાનવધર જન કહે, ખજુઆ પરિ હાસે તે લહે. ૧૧ વિવિધ કલંક જિનવાણિ તણે, નાસક દેવનંદીથે છુ, જયવંતે જિનસેન વચન્ન, જાણે જોગી જિણ નિજ ધન્ન. ૧૨ શ્રી જિનવાણું પવિત્રિત મતી, અનેકાંત નભ સસિ દીધિતિ, ભવિ કલેસપીડિત આતમા, જોગી પથ ધરૂં ચિત્તમાં. ૧૩
પદ–આ ૨૦ વર્ષની વયે રચેલ ધ્યાનદીપિકા ચતુષ્પદીમાં આદિભાગમાં આપેલ છે (૧–૪૫૪) અને તે ચતુષ્પદી પણ દિગંબરાચાર્ય શુભચંદ્રના સંસ્કૃત ગ્રંથ જ્ઞાનાર્ણવ માંથી ભાષામાં કરેલ ભાવાનુવાદ છે.
પ્રસન્ન હૃદય જોગી તણે એ, ભાવના કરે ઉદાર, શુભચંદ્રાચારિજ કહ્યો એ, ભાવનાને અધિકાર. (૧-૪૫૯)
પંડિતજનમનસાગર ઠાણું, પૂરણચંદ્ર સમાન છે, શુભચંદ્રાચારિજની વાણું, જ્ઞાની જન મન ભાણ જી.
૨૧–આ ગ્રંથ શ્રી રામચંદ્ર જૈન શાસ્ત્રમાલામાં પરમકૃતપ્રભાવક મંડળ, ઝવેરીબજાર મુંબાઈ તરફથી પ્રકટ થયો છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
tur
શનિક જીવ હિતકરણી ધરણી, પૂર્વોચારિજ વરણ ૭, ગ્રંથ જ્ઞાનાઈવ મેહક તરણી, ભવસમુદ્ર જલ તરણી છે. સંસ્કૃત વાણી પતિ જાણે, સરવ જીવ સુખદાણી જી, જ્ઞાતાજનને હિતકર જાણી, ભાષારૂપ વખાણી જી. ( ૧—૫૭૭ અને ૫૭૮ )
૫૭ બીજા ગ્રંથાના ઉલ્લેખ માટે જુએ ’પ્રવચનસાર (૧ ૩૯૨ જ્ઞાનમંજરી ટીકામાં; તથા ૬-૮૮૪ વિચારરત્નસાર પ્રશ્નાત્તર નં. ૨૪૩ ), ગામટ્ટસાર (૧-૯૬૧ ), આપ્તમીમાંસા ( ૨-૬૬૮ વાસુપૂજ્ય સ્ત॰ પર બાલા॰), ૫'ચાસ્તિકાય (૨-૭૬૧ નેમિનાય સ્ત॰ પર બાલા॰ ).
જૈનેતર ગ્રંથાઃ—
૫૮ દાનિક અને ચેાગપરના ગ્રંથા દેવચંદ્રજીએ જરૂર વિલેક્રયા છે. યેાગસૂત્રકાર પતંજલિને મહાત્મા' કહી બોલાવ્યા છે. જુઓ જ્ઞાનમ’જરીટીકા (૫-૨૨૬ )
વિશાલ વાચન અને મનનઃ— ૫૯ દેવચંદ્રજીની સ`કૃતિ તપાસતાં તે સવમાં પેાતાના કથનની પુષ્ટિમાં ટાંકેલાં ગ્રંથાનાં પ્રમાણેા એટલાં બધાં મળી આવે છે કે તેમના આવા વિપુલ વાંચન માટે સાનંદાશ્ચય ઉત્પન્ન થાય છે; વળી મેટે ભાગે જે અવતરા ટાંકે છે તે યતઃ, કહ્યું છે કે, ઇતિ ઉક્ત-એમ કહીને પણ ટાંકે છે પણ બનતાં સુખી તે તે ગ્રંથા યા ર્નોનાં નામ પણ સાથે માપી ટાંકે છે. આની ટીપ કરીશું તે મેટી થાય તેમ છે. તેનાં નામ ગણાવીશું. અંગ ઉપાંગેા આદિ ૪૫ સૂત્ર, તે પરના નિયુક્તિ ભાષ્ય ટીકા સૂણિ આદિ, સમ્મતિ સૂત્ર, સ્યાદ્વાદરત્નાવતારિકા, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, તત્ત્વાર્થ સૂત્ર, તત્ત્વા ટીકા, તત્ત્વાર્થ ભાષ્યગમ
૨૨ પ્રવયનસાર, મેામટ્ટસાર, આસમીમાંસા, પંચાસ્તિકાય એ સ ગ્રંથા મુદ્રીત થઈ ગયા છે. પૂછે!–જૈન મંથરત્ન પ્રર્યાલય, માંદાવાડી મુંબઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
XLVI
હસ્તિભાષ્ય, અનેકાંતજયપતાકા, હરિભદ્રસાંકૃત ભાવુક નામે પ્રકરણ, દ્વાદશારનયચક્ર, ભદ્રાહુ, શાંતિ વાદિવેતાલસૂરિ; અધ્યાબિંદુ (હ વન કૃત), સંવેગર`ગશાલા, યશોધનપટુ હરિભદ્રસૂરિષ્કૃત યાગષ્ટિ સમુચ્ચય, કમપ્રકૃતિ, ધ્યાનપ્રકાશ, હરિભદ્રપુજ્યકૃત વિશતિકા,-દશવૈકાલિક વૃત્તિ,-ષાડશક, પચવસ્તુ સટીક, ધસંગ્રહિણી, ચેાગ''દુ, પચાશક વૃત્તિ, સિદ્ધસેન દિવાકર, હેમચંદ્રસૂરિ, ક્ષેમેંદ્ર મુનિ, સમય પ્રાકૃત, પ્રાકૃતા, ભવભાવના, ચેગશાસ્ર સવૃત્તિ, વીતરાગ સ્તાત્ર, વિધિપ્રયા, પ્રશમરતિ, રત્નાકરપચીશી, ઉપમિતિભવપ્ર પચા, ઉપદેશમાલા, પ્રવચનસારાહાર, કાલિકાચાય કૃત કાલસિત્તરી, તપ૦ ભાવવિજયકૃત ઉત્તરાધ્યયનટીકા, શાંતિનાથચરિત્ર, શ્રાદ્ધદિનકૃતિ, શ્રાદ્ધ િષિ, કગ્રંથા, ભુવનભાનુ કેવલી ચરિત્ર, ૩૨ યેાગસ ગ્રહ, હીરપ્રશ્ન, ૪૫કિરણાવલિ ( ધર્મ સાગર ઉ૦ કૃત ), ગુણસ્થાનક્રમારોહ ટીકા, અભયદેવસૂરિષ્કૃત ટીકા, તંદ્દુલવેયાલી આદિ પ્રકરણ, ગણુર શા શતક સવૃત્તિ, નવપદપ્રકરણ, શ્રીપાલચરિત્ર, શત્રુજયમાહાત્મ્ય, જ્ઞાનપ‘ચમી કથા, બૃહત્ક્રમસ્તવ ભાષ્ય, સઘદાસ ગણિકૃત વસુદેવ હી'ડી, દ્રબ્યાણુ વ સંગ્રહિણી,
લઘુતા
૬૦. આમ છતાં પણ પોતાનામાં અતિ લઘુભાવ-નમ્રતા હતી. પેાતે કહે છે કેઃ—
૮ કવિતા તણા અભિમાન નહિ, કીરતિ ઇચ્છા કાઈ નાહિ, ગ્રંથઉક્ત જે માહરી, કેવલ મેધન ચાહિ.
( ૧-૪૫૪. ધ્યાનદીપિકા ચતુષ્પદ્દી )
કાઉ ખાલ મંદ મતિ ચિત્તસે કરે ઉકિત,
નભકે પ્રદેશ સખ નિ દેવા કરસે, કૈાઉ જન છીન તન પુરાતન વયાતીત,
વચનસા કહે એસે બુદ્ધ કરી હÀિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
XLVII ભચર વામન સે સકતિ વિનુ કહે એસે,
લંબી કરિ ભૂજા મેતે મેરૂચૂલા પરસો તૈસે મેં અલપ બુદ્ધિ મહા વૃદ્ધ ગ્રંથ મંડ્યો
પંડિત હસેંગે નિજ જ્ઞાનકે ગહર.
(૨-૪૮૨-દ્રવ્યપ્રકાશ) મેં જિન આગતે જે ઉલંઘિકે,
જે કછુ વાત વિરૂદ્ધ વખાની, સે તુમ સેધિકે ભાખતુ પંડિત,
ખંડિત જાહીકી મેહ નિસાની, ગહે ગુનાભિ સુનકે તુમ સર્જન,
શાસ્ત્રકે અર્થસુતવ પિછાની, બધિસુબોધક ગ્રંથ ગહ બુધ કારિકે સંપતિ એહ વિરાની.
૨–૫ર દ્રવ્યપ્રકાશ. ભક્તિ
૧. ભક્તિતવને જનમાં અચૂક સ્થાન છે. એ કોઈ પણ મનુષ્ય સંસારમાં રહી શકતું નથી કે જે મૂર્તિને ઉપાસક ન હોય અથવા પરમાત્માની મૂત્તિમાં અવલંબન લેતે ન હેય. મૂર્તિારા પરમાત્માની ઉપાસના કરવામાં આવે છે. મૂત્તિ પરમાત્માની પ્રતિરૂપ છે, પ્રતિબિમ્બ છે અને તેથી તેને પ્રતિમા પણ કહેવામાં આવે છે. બુદ્ધિમાન લોક તેમાં પરમાત્માનું દર્શન અથવા તેની મદદથી પોતાના આત્માને અનુભવ કર્યા કરે છે. પરમાત્માની સ્તુતિ આદિ દ્વારા શુભ ભાવેને ઉત્પન્ન કરીને આપણે જે રીતે આપણાં થોડાં ઘણાં હિતસાધન કરીએ છીએ તે રીતે આ મૂર્તિઓની સહાયતાથી આપણું કામ થાય છે. મૂત્તિઓનાં દર્શનથી આપણને પરમાત્માનું સ્મરણ થાય છે અને તેથી વળી આત્મસુધારણ તરફ આપણી પ્રવૃત્તિ થતી જય છે. જેની સન્નિએ નમુદ્રામાં પરમ પવિરાગ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
XLVIII
શાંતસ્વરૂપ હોવાથી તેનાં દશનથી ઘણી શાંતિ મળે છે અને આત્મસ્વરૂપની સ્મૃતિ થાય છે.—એવા ભાવ ઉત્પન્ન થાય છે કે તું આને ભૂલીને સ`સારની માયાજાળમાં અને કષાયેાના ક્ન્દ્રામાં શાને સાયેલા રહ્યા છે-આનુ પરિણામ એ આવે છે ( જો વચમાં કંઇ અડચણુ ન આવે તે ) તે વ્યક્તિ યમનિયમાદિદ્વારાવ્રતદ્વારા પેાતાની આત્મસુધારણાના માર્ગમાં લીન રહે છે. બાકી કાઈ મનુષ્ય નેત્રહીન (વિવેક રહિત ) હાય અને મૂત્તિ રૂપી દંપણુમાં પરમાત્માનું પ્રતિષિમ્બ પડેલું છે તે જો તેને ન દેખાય તે, યા તેનું હૃદય દસમાન સ્વચ્છતા વગરનુ` માટીના પિંડ જેવું હોય ને તે પ્રતિામમ્ભ ન ઝીલી શકે તે તે જૂદી વાત છે; પરંતુ તેમાં મૂર્ત્તિના કઈ દોષ નથી તેમજ આવી ખાખતથી મૂત્તિની ઉપયેાગિતા મટી જતી નથી; તેમજ તેની હિતાપદેશકતામાં કાઈ અડચણ આવતી નથી. આવી પરમહિતાપદેશક મૂત્તિઓ નિ:સ ંદેહ અભિવંદ્મનીયજ છે. આથી એક આચાયે જણાવ્યું છે કે
कथयन्ति कषायमुक्ति लक्ष्मीं
यस्या शांततया भवान्तकानां ।
प्रणमामि विशुद्धये जिनानां
प्रतिरूपाण्य भिरूपमूर्त्तिमंति ॥
-સંસારથી મુક્ત શ્રી જિનેન્દ્રદેવની તેમના તદાકારરૂપ સુંદર મૂર્તિઓ કે જે પેાતાની પરમ શાન્તતા દ્વારા સ`સારી જીવાના કષાયાની મુક્તિના ઉપદેશ આપે છે તેને હું પોતાની આત્મશુદ્ધિ માટે પ્રણામ કરૂં છું.
૬૨. દેવચંદ્રજી કહે છે કેઃ
--
પ્રભુમુદ્રાના યાગ, પ્રભુ પ્રભુતા લખે હા લાલ,
મુખ્યતણે સામ્ય સ્વપત્તિ મેળો લાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
ઓળખતાં બહુમાન, સાહત રૂચિ પણ વધે છે લાલ, રૂચિ અનુયાયી વીય ચરણ ધારા સધે હે લાલ
સુવિધિનાથ સ્તવ ૨-૬૪૨. – અનંતજ્ઞાની પરમ અમેહી) પ્રભુની મુદ્રાને યોગ મળે ત્યારે (અનંતગુણ રૂપ સકલ જ્ઞાયક શુદ્ધાત્મરૂપ એવી) શ્રી પ્રભુની પ્રભુતા (આપણે આત્મા) લખે- જાણે. (તે ઓળખ્યા પછી) તેમના અને આપણા જીવ વચ્ચેનું દ્રવ્ય થકી સાધમ્ય– સરખાપણું (તે સિદ્ધ તે પણ જીવ અને હું છજસ્થ તે પણ જીવસત્તાએ સરખા છીએ એવું) તેમજ બંનેની સંપદા સત્તાએ સરખી છે (આ જીવ પણ પ્રભુની સંપદા જેટલી સંપદાને ધણી એમ) એળખે અને તે એળખ્યા પછી તે સંપદા પર) બહુમાન આવે તેથી (તે સંપદા પર) રૂચિ પ્રકટે-વધે (કે મારે કયારે તેવી સંપદા નિપજશે?) અને તેવી રૂચિ અનુસાર (તે દિશા પ્રત્યે) વીર્ય ગુણનું કુરણ થાય તેનું જ નીપજવાનું આચરણ થાય (એટલે પ્રભુ દીઠે પ્રભુની પ્રભુતા ભાસે, તે પ્રભુતા પિતામાં જાણે, ) પછી તે પ્રભુતા પિતામાં જાણે પછી તે પ્રકટ કરવાની રૂચિ ઉપજે, તેથી રૂચિનું વીર્ય તથા ચારિત્ર રૂપ રમણ તે પણ તે દિશાએ સધાય-સિદ્ધતા પ્રગટે. આથી જિનમુદ્રાને
ગ તે બધું સાધન છે-એ માર્ગ કા. હાસભાવ–સેવા
૬૩. દેવચંદ્રજી જણાવે છે કે – પ્રભુ છેત્રિભુવનનાથ, દાસ હું તાહરે છે લાલ, કરૂણાનિધિ ! અભિલાષ, અછે મુઝ એ ખરે છે લાલ, આતમવસ્તુ સ્વભાવ, સદા મુઝ સાંભરે છે લાલ, ભાસન વાસન એહ, ચરણ ધ્યાને ધરે હે લાલ,
સુવિધિ સ્ત૦ ૨–૬૪૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
૬૪. આ દાસભાવ એ કે જે સેવાનું ફલ ન યાચે તેમ ન ઈચછે. એવી યાચના તે “ભાડૂતી ભક્તિ” ગણાય. સેવા કરવી તે પણ વિધિપૂર્વક કરવી.
સેવા સાર જિનજી મન સાચે, પણ મત માગે ભાઈ, મહેનતનું ફલ માગી લેતાં, દાસભાવ સવિ જા–સેવા ભક્તિ નહિ તે તે ભાડાયત, જે સેવા ફલ જાગે, દાસ તિકે જે ઘન ભરિ નિરખી, કેકીની પરે માચે સેવા સારી વિધિ સેવા સારતાં, આણ ન કાંઈ ભાજે, હુકમ હાજર ખીજમતે રહેતાં, સહજે નાથ નિવાજે-સેવા
તુજ સેવા ફલ મા દેતાં, દેવપણે થાયે કાચ, વિણ માગ્યાં વંછિત ફલ આપે, તિણે દેવચંદ્રપદ સા–સેવા
–૨૧ મા અતીત જિન કૃતાર્થ ખ૦ ૨-૮૪૪ “તુજ સરીખે સાહિબ મિલ્યો, ભાંજે ભવભ્રમ ટેવ લાલરે, પુષ્ટાલંબન પ્રભુ લહી, કેણ કરે પરસેવ લાલદેવજસા. દીનદયાલ કૃપાલુ , નાથ ભવિક આધાર લાલરે, દેવચંદ્ર જિનસેવના, પરમામૃત સુખકાર લાલરે–દેવજસા.
( ૧૯ મા વિહરમાન સ્તવ ૨–૮૦૪). એજ્યભાવ.
૬૫. પિતાનામાં અને પરમાત્મામાં સત્તાએ એકપણું છે છતાં બંનેમાં ભેદ શું કારણથી છે તે સંબંધમાં પિતે કહે છે કે –
પૂછું પૂર્વવિરાધના, શી કીધી ઈણે જીવ, લાલ અવિરતિ મેહ ટલે નહી, દીઠે આગમ દીવ, લાલ. ૫.
(૧૯મા વિહરમાન જનસ્તક ૨-૮૦૪)
માહરી પૂર્વવિરાધના, જેગે પડે એ ભેદ, પણ વસ્તુધર્મ વિચારતાં, તુજ મુજ નહી છે ભેદ–૧૫
સીમંધર વિનતિરૂપ સ્ત૭ ૨-૯૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
LI
જિન પ્રાંતમાં જિન સરખી—આત્મપૂ
૬૬ જિન પ્રતિમા-પૂજા કરવાથી જિનની પૂજા થાય છે, અને જિનવરની પૂજાથી આત્મપૂજા–નિજપૂજા થાય છે, એમ પેાતે કહે છે:—
એમ પૂજા ભક્તે કરા, આતમ હિત કાજ તજ્જ વિભાવ નિજ ભાવમાં, રમતા શિવરાજ, દેવચંદ્ર જિન પૂજના, કરતાં ભવપાર, જિન પડિમા જિન સારખી, કહી સૂત્રમઝાર.
x
( સ્નાત્રપૂજા કળશ, ૨-૮૬૮)
+
x
જિનવર પૂજારે તે નિજ પૂજનારે, પ્રગટે અન્વય શક્તિ, પરમાનદ વિલાસી અનુભવેરે, દેવચંદ્રપદ વ્યક્તિ(વાસુપૂજ્ય સ્ત૦૨-૬૭૫)
પ્રાનન્દ પ્રાપ્તિ.
૬૦–વિભાવ તજી દેવાય ને નિજભાવમાં રમાય તે માટે પહેલાં પુષ્ટાલંબન જિન પ્રતિમા સેવી તે દ્વારા આત્મગુણ-આત્મ સપની પુષ્ટી કરી અનુભવથી કર્માવરણથી આવૃત્ત થયેલી પરમાત્મતા -પુષુ તા–નિરાવરણુતા, નિરામયતા, તત્ત્વèાગતા, સ્વરૂપાનંદતા રૂપ પ્રકટ કરવી ઘટે; માટે પ્રભુને વિનતિરૂપ કહે છે:— · પ્રભુ ધ્યાનરંગ અભેદથી, કરી આત્મભાવ અભેદ. ટ્વી વિભાવ અનાદિ, અનુભવું રસસ વૈદ્ય ૧૬ વિનવું અનુભવ મિત્રને, તું શુદ્ધાત્મરસરંગી થઈ, કર પૂ શક્તિ
ન કરીશ પરરસ ચાહ,
અમાર, ૧૭
x
X
નિજ શક્તિ પ્રભુ ગુણુમાં રમે, તે કરે પૂર્ણાનન્દ, ગુણી ભેદ અભેદથી, પીજીએ
ગુણ
શમમરદ ૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
પ્રભુ સિદ્ધ બુદ્ધ નિજ દેવચંદ્ર પદ તે
LII
માચી, ધ્યાને થઈ લીન, લહે, નિત્યાત્મ રસ સુખ પીન. ૨૧ સીમધર વિનતિ સ્ત. ર-૯૧૨.
'
૬૮. આ વિનતિરૂપ સ્તવનમાં કવિ પોતાના મનેારથ બતાવે છે તેમાં પેાતાના આત્મામાં અપૂર્વ શ્રદ્ધા ઉલ્લુસે છે. કવિ પોતાના દીનભાવ સર્વાનુભૂતિ જિન સ્તવનમાં (૨-૮૧૮ ) જગારક પ્રભુ વીનવું, વિનતી અવધારરે, તુજ દરશન વિષ્ણુ હું ભમ્યા, કાલ અનંત અપારરે' એમ કહી બતાવે છે ને છેવટે પેાતા પ્રમલ આત્મશ્રદ્ધા બતાવી આત્મસિદ્ધિ પ્રાપ્ત કરી પૂર્ણાનન્દના વિલાસના મનોરથ અતે બતાવવાનું ચૂકતા નથી. અધ્યાત્મરસિકતા.
૬૯. તેમનું ચિત્ત અધ્યાત્મ વિષયમાં પેાતાની ચાવનાવસ્થાથીજ હતું એ પ્રતીત થાય છે. સં. ૧૭૬૭ માં પેાતાની ૨૧ વર્ષોંની વચે વ્રજ ભાષામાં રચેલ દ્રવ્યપ્રકાશમાંજ પેાતે લખે છે કે:
· અધ્યાતમ શૈલી સરસ, જે માનત સેા જૈન, તે વાચે'ગે' ગ્રંથ યહ, જ્ઞાનામૃત રસ લીન. ગુન લચ્છન પહિચાનિકે, હેય વસ્તુ કરિ હેય, ચિદાન'નૢ ચિન્મય અગમ, શુદ્ધ બ્રહ્મ દેય. પરમાત્મ ( ? પરમા ) નય શુદ્ધ ધિર, શવ મારગ એહીજ, હે મેહમે નવ ભમે, યહું ગ્રંથકા ખીજ. ( ૨-૫૪૪)
—પારમાર્થિક—નિશ્ચય નય ઉપાદેય કરી શુદ્ધ બ્રહ્મ-પરમાત્માનાં ગુણ લક્ષણુ જાણી જ્ઞાનામૃતરસલીન થઈ અધ્યાત્મશૈલિ માન્ય રાખે તેજ ખરા જૈન. તેથીજ મેાહભ્રમણ ન કરતાં શિવમાગની પ્રાપ્તિ થશે.
૭૦. આ રચ્યા પહેલાં એક વર્ષ—૨૦ વર્ષની વયે એટલે - ૧૭૬૬ માં પાતે શુભચંદ્રાચાર્યના જ્ઞાનાવને ભાષાનુવાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
LII ધ્યાનકીપિકા ચતુષ્પદી એ નામથી કરી નાંખ્યો હતો. અધ્યાત્મ પરની રસિકતા તે તેમણે રચેલ અધ્યાત્મગીતા પરથીજ જણાય છે–તેમાં પોતે ધર્મભાવઅધ્યાત્મ શેને માને છે તે પર કહે છે કે –
આત્મગુણરક્ષણ તેહ ધર્મ, સ્વગુણવિધ્વંસણા તે અધર્મ, ભાવ અધ્યાતમ અનુગત પ્રવૃત્તિ, તેહથી હેય સંસારછિત્તિ. ૧૭
–આત્મગુણ-જ્ઞાનાદિને શુદ્ધ ઉપગમાં રાખવા તેજ ધર્મ-આત્મિક ધર્મ છે, નિજ આત્માના તે જ્ઞાનાદિ ગુણેને અશુદ્ધ ઉપગે-પરભાવના અનુસરવાથી નાશ થાય તે આવરિત થાય તે અધર્મ છે. નામ સ્થાપના અને દ્રવ્યથી અધ્યાત્મ છે, પણ ખરું-નિશ્ચય નયથી--પારમાર્થિક નયેભાવ અધ્યાત્મ એ છે કે જ્ઞાનાદિક શુદ્ધ ઉપગ અનુસાર પ્રવૃત્તિ અને તેથી જ સંસારને છેદ–નાશ થાય અને સિદ્ધિ પ્રાપ્ત થાય.
૭૧ જનધર્મમાં અધ્યાત્મમાર્ગ ભર્યો છે એમ જણાવી પિકારી કહે છે કે –
૨૪ “ અહે ભવ્ય તુ ઓળખે જન ધર્મ,
જિણે પામીમેં શુદ્ધ અધ્યાત્મમર્મ, અલ્પકાળે ટળે દુષ્ટ કર્મ
પામીયે સેય આનંદ શર્મ–૪૫ –અહે ભવ્ય છે--અહે દેવાનુપ્રિય! તમે જનધર્મ– જિને ભાખેલે ધર્મ-નિશ્ચય આત્મિક ધમ-જ્ઞાનાદિક શુદ્ધ
૨૩ સરખા ભગવદગીતા વાક્ય “વા જિન બાદ - धो भयावहः । ૨૪ યશોવિજયજી કહે છે કે
૨૪ અધ્યાત્મ વિણ જે ક્રિયા, તે તનમલ તેલ, ચમકારાદિક યોગથી, એમ જ્ઞાની બેલે.
૧૨૫ ગાથાનું સીમંધર સ્ત•
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
LIV
ઉપયોગ લક્ષણરૂપ ધમ, અંતરગ સત્તાગતે રહ્યા છે—તેને એ ળખા તેની ઓળખાણ કરા; જેહથી—વસ્તુસ્વભાવ એળખ્યાથી શુદ્ધ અધ્યાત્મનું મ—રહસ્ય પ્રાપ્ત થાય એટલે આત્મસ્વરૂપ પ્રકટ થાય—વિશેષમાં અલ્પ કાળમાં દુષ્ટ--દુ:ખદાયી જ્ઞાનાવરણીય આઠે કર્મના નાશ થઈ નિત્યાનંદ, પરમસુખ પ્રાપ્ત થાય.
૭૨. આ પામવા આત્મજ્ઞાની મુનિરાજનું અવશ્ય અવલ ખન ઘટે; તેવા મુનિનું વર્ણન કરે છે:
――
રનય નિક્ષેપ પ્રમાણે જાણે જીવાજીવ, સ્વપર વિવેચન કરતાં થાયે લાભ દીવ, નિશ્ચય ને વ્યવહારે વિચરે જે મુનિરાજ, ભવસાયરના તારણ નિર્ભય તેહ જિહાજ, ૪૬
૨૫ સરખાવે યશેાવિજયજી.
૨૫--જેહ અહંકાર મમકારનું બંધન,
શુદ્ધ નય તે હે દહન જિમ ઇંધન, શુદ્ધ નય દીપિકા મુક્તિ મારગ ભણી,
શુદ્ધ નય આથ છે સાધુને આપણી—૧૦ સકલ ગણું પિટકનું સાર જેણે લહ્યું,
તેહતે પણ પરમ સાર એહ આનિયુક્તિમાં એવિષ્ણુ વિ મિટે, દુઃખ સવિ વચન એ પ્રથમ શુદ્ધ નય માય તેહને સદા પરિણમે,
જેહને શુદ્ધ વ્યવહાર હીયડે રમે, મલિન વચ્ચે યથા રાગ કુંકુમ તણા,
કહ્યું,
અંગે ટે—૧૧
હીન વ્યવહાર ચિત્ત એહુથી વિ ગુણા—૧૨ —૩૦૦ ગાથા સીમંધર સ્ત॰ ઢાલ. ૧૬
નિશ્ચય દૃષ્ટિ હૃદય ધરીજી, પામે જે વ્યવહાર,
પુણ્યવત તે પામશેજી, ભત્રસમુદ્રના પાર. સેાભાગી જિન ! ૫૫
-૧૩પ.ગાયા સીમંધર સ્ત॰ ઢાલ ૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
LV
વસ્તુ ત રમ્યા તે નિય, તત્વ અભ્યાસ તિહાં સાધુ પંથ, તિશે ગીતાર્થ ચરણે રહીએ, શુદ્ધ સિદ્ધાંત રસ તે લહિ જે.
–સાત નય ( સાપેક્ષ તત્ત્વજ્ઞાન), ચાર નિક્ષેપ, પ્રમાણ (પ્રત્યક્ષપક્ષ) આદિ અનુસાર જે જીવ અજીવ–નવતત્વાદિનું સ્વરૂપ જાણે, સ્વ–આત્મગુણ અને પર એટલે પુદગલના ધર્મની વહેંચણ કરતાં હંમેશ સ્વરૂપલાભ થાય. નિશ્ચય નયથી આત્મસ્વરૂપમાં દષ્ટિ રાખી ઓળખીને વ્યવહારશુદ્ધ વિચરે–શુદ્ધ કિયા –આચરણાએ પ્રવર્તે એવા મુનિરાજ નિશ્ચય-વ્યવહારને ઉપદેશ દે-નિશ્ચયધર્મ નિર્જરા હેતુ છે, બાહ્ય વ્યવહારધમ પુણ્યબંધને હેતુ છે–એવા ઉપદેશ દઈને ભવસમુદ્રથી તારવાને જહાજ-વહાણ સમાન જાણવા. નિર્ભયપણે–ભયરાહત જેમ વહાણનું આલંબન કરી સમુદ્રને તરીએ તેમ આત્મજ્ઞાની મુનિરાજને આલંબી ભવ્ય પ્રાણી સંસારને પાર પામે.
–વસ્તુધર્મ–આત્મધર્મમાં રમણ જેણે કર્યું હોય તે નિગ્રંથ – ગ્રંથ વગરના શુદ્ધ સાધુ, તરવ–આત્મતત્વને અભ્યાસ ક્યાં હોય,
જ્યાં સદાકાળ તેનેજ ઉપગ વર્ચો કરે તે સાધુપંથ-સાધુને માર્ગ કહીએ. માટે આત્મસ્વરૂપના જાણ એવા ગીતાર્થ મુનિના ચરણકમલ સેવીએ કે જેથી શુદ્ધ-નિર્મળ યથાર્થ નિ:સંદેહ એવા સિદ્ધાંત-આગમ-જિનવાણીને જ્ઞાનરસ ચાખીએ.
૭૩. પગવિજ્ઞાનીઓએ ગના ચારિત્રની ભિન્નતાનાં કારણ રૂપે પાંચ વિભાગ કર્યા છે. ૧ અધ્યાત્મ ૨ ભાવના ૩ ધ્યાન ૪ સમતા અને ૫ વૃત્તિસંક્ષય. તેમાં અધ્યાત્મની વ્યાખ્યા એવી કરવામાં આવી છે કે વૃત્તિયુક્ત પ્રાણી એટલે સમ્યોધપૂર્વક અણુવ્રત અથવા મહાવ્રતરૂપ યમેને ધારણ કરનાર પ્રાણું ચિત્યપૂર્વક–ઉચિત પ્રવૃત્તિ જાળવીપિતાના આગળ વધેલા રૂપને અનુરૂપ મિથ્યાદિ ભાવ સંયુક્ત
એટલે મૈત્રી, પ્રમેહ, મુદિતા અને કરૂણા એ ચાર ભાવનાથી સંયુક્ત થઈ, શિવચનાનુસાર--મહર્ષિઓએ બતાવેલ આગમાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
LVI
સાર તત્ત્વચિંતન કરવું તે અધ્યાત્મ. દેવચ'દ્રજીની દરેક કૃતિમાં પેાતાનું તત્ત્વચિંતન જળહળે છે. જ્યાં જુએ ત્યાં એજ દેખાય છે ને તેથી તેમની કવિતા સામાન્ય લેાકને કિલષ્ટ--નસમજાય તેવી લાગે તે સ્વાભાવિક છે; તેમાં આવતા શબ્દો અથગંભીર વા પાંડિત્યમય હાય અને તે શબ્દોના સમન્વય રૂપેનાં વાકયેા તે શબ્દોથી પણ વિશેષ પાંડિત્યમય અને અગંભીર અને, ને પછી તે એકદમ સહેલાઇથી કવિનાં વાકચા સમજી ન શકાય અને તેને માટે બાલાવબેાધની જરૂર રહેજ. આ કારણેજ દેવચંદ્રજીને ‘ અધ્યાત્મરસિક પડિત દેવચ‘દ્રજી ’ એમ આ નિમયના મથાળે ઓળખાવ્યા છે. યજ્ઞેશવિજયજીના દ્રવ્યગુણુપર્યાયરાસ પણ તેના વિષયને અંગે કઠિન અને એકદમ સમજી ન શકાય તેવા સ્વાભાવિક રીતેજ થાય તેમ થયા છે.
૭૪. ભાષા હમેશાં વિષયને અનુરૂપજ હાવી ઘટે; વિષયની ગંભીરતા અને વિષમતાને લઇને તે વિષય શબ્દોદ્વારા અને તેટલી સરલ રીતે સમજાવવાનું કાર્ય કવિના--મસ્ત કવિના માથે કાઈ લાવીને બળાત્કારે મૂકતું નથી, પણ તેનું હૃદયજ ઉછળીને તે વિષયને અનુરૂપ શબ્દોના આવિર્ભાવ કરે છે અને તેને પછી સ્તવનાદિ કાવ્યનું મૂત્ત સ્વરૂપ મળે છે. દેવચંદ્રજીનાં ચાવીશી અને વીશી—એ સ્તવના લ્યાઃ તેમાં આવેલા શબ્દોજ એવા છે કે તે તેમના અંતરંગની સ્થિતિ બતાવી આપે છે. તે દરેકમાં પરમ શ્રુતાભ્યાસ, દીર્ઘચિંતન, આત્મયેાગ સ્થળે સ્થળે ખાઈ આવે છે. અન્ય સ્વાધ્યાયા--સઝાયામાં પણ તેવુંજ જણાશે. વસત--ઢારી ( અધ્યાત્મ )
૭૫ હારી બે મનાવી છે ( ૨--૮૧૫ અને ૨--૮૨૩) તેમાં પણ આખું વસંતનું વર્ણન અધ્યાત્મપર લઈ જવામાં આવ્યું છે. પહેલી હારી ટૂંકી છે.
આત્મપ્રદેશ ર`ગસ્થલ અનુપમ, સમ્યગ્દર્શન રગ રે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
નિજ સુખકે સરૈયા,
www.umaragyanbhandar.com
3
Page #72
--------------------------------------------------------------------------
________________
LVII તુતે નિજગુણ બેલ વસંતર, જિ સુખકે સપૈયા. પર પરિણતિ ચિંતા તછનિજમેં, જ્ઞાન સખાકે સંગ રે,-નિજ વાસ બરાસ સુરૂચિ કેશર ઘન, છોટે પરમ પ્રમે રે, આતમરમણ ગુલાલકી લાલી, સાધક શક્તિ વિનેદ –નિજ મન સુધારસ પાન મગનતા, ભજન સહજ સ્વભેગ રે, રિશ એકત્વતા તાનમેં વાજે, વાજિંત્રસમુખ ગ રે-નિજ શુકલધ્યાન હેરીકી જવાલા, જાલે કર્મ કઠેર રે શેષ પ્રકૃતિ દલખિરણ નિર્જરા ભસ્મ ખેલ અતિપેર રે-નિજ દેવ મહાજસ ગુણ અવલંબન, નિર્ભય પરિણતિ વ્યક્તિરે સાને ધ્યાને અતિ બહુમાને, સાધે મુનનિજ શક્તિ રેનનિજ સકલ અગ અલેશ સગત, નહિ હવે સિદ્ધ રે (2) દેવચંદ્ર આણામેં ખેલે, ઉત્તમ યુહિ પ્રસિદ્ધ -નિજ
૭૬–બીજી હોરીમાં વસંત હોરીમાં વપરાતાં સર્વ સાધનેને વિસ્તાર અધ્યાત્મદષ્ટિએ કરવામાં આવ્યું છે.
જિન સેવાર્થે પાઈએ હો શુદ્ધાતમ મકરંદ:– તત્વપ્રતીતિ “વસંતઋતુ” પ્રગટી, ગઈ શિશિર કુપ્રતીત, દુરમતિ જની લઘુ ભાઈ હો, સદધ દિવસ વદી-જિન, સાધ્યરૂચિ સુસખા મિલી હો,નિજ ગુણ ચર્ચા “ખેલ, બાધક ભાવકી નિંદના હો, બુધ મુખ “ગારિક મેહ-જિન પ્રભુગુણગાન સુમુંહો, વાજિત્ર અતિશય તાન, શુદ્ધતત્વ બહુ માનતા, ખેલત પ્રભુ ગુણધ્યાન-જિન ગુણ બહુમાન “ગુલાલસો' હો, લાલ ભયે ભવિ જીવ, રાગ પ્રશસ્તક “ધમમેં' હે, વિભાવ વિકારે અતીવ-જિન જિનગુણ બલમેં ખેલતે હૈ, પ્રગટયે નિજગુણ ખેલ, આતમ ઘર આતમ રમે છે, સમતા સુમતિકે મેલ-જિન. તત્વ પ્રતીતિ “પ્યાલે” ભરે છે, જિનવાણી “રસપાન, નિર્મલ ભક્તિ “લાલી જગી હે, રીઝે એકવતા “તાન'–જિન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
LVII
ભવ વૈરાગ ‘અમિરશું? હા, ચરણરમણુ સુમહંત, સમિતિ ગુપતિ ‘નિતા' રમે હા, ખેલે હેા ‘શુદ્ધવસ‘ત’-જિન॰ ‘ચાચર' ગુણરસીયા લિયે હા, નિજ સાધક પરિણામ, કમપ્રકૃતિ અરતિ ગઈ હા, ઉલસીત આમ્રત ઉદ્દામ-જિન૰ સ્થિર ઉપયેગ સાધન મુખે હા, ‘પિચકારીકી ધાર’. ઉપશમ ‘રસ' ભરી ‘છાંટતાં' હા, ગઈ તતાઈ અપાર-જિન॰ ગુણ પર્યાય વિચારતાં હા, શક્તિ વ્યક્તિ અનુભૂતિ, દ્રવ્યાસ્તિક અવલખતાં હા, ધ્યાન એકત્વ પ્રસૂતિ જિન॰ રાગ પ્રશસ્ત ‘પ્રભાવના' હા, નિમિત્ત કરણ ઉપભેદ નિર્વિકલ્પ ‘સુસમાધિમે' હા, ભયે હે ત્રિગુણ અભેદ્ય-જિન૰ ઇમ શ્રીદત્ત પ્રભુ ગુણે હા, ‘ફાગ' રમે મતિમત પરપરિણાત‘રજ’ ધાયકે હા, નિર્મલ સિદ્ધિ ‘વસંત’–જિન॰ કારણથે કારજ સધે હા, એહ અનાદિકી ચાલ, દેવચંદ્ર પદ પાઇચે... હા, કરત નિજ ભાવ સંભાલ-જિન॰ ૭૭ આગમામાં વર્ણવેલી સાધુચર્યા શ્વેતાં પાંચ ચમ-વ્રત, તપ, સ્વાધ્યાય આદિ નિયમ, ઇન્દ્રિયજય રૂપ પ્રત્યાહાર ઇત્યાદિ જે ખાસ ચાગનાં અગા છે તેનેજ સાધુજીવનના મુખ્ય પ્રાણ માનવામાં આવે છે. જૈનશાસ્ત્રમાં યેાગ ઉપર ત્યાં સુધી ભાર મૂકવામાં આવ્યે છે કે, પ્રથમ તે જૈનશાસ્ત્ર મુમુક્ષુઓને આત્મચિન્તન સિવાય અન્ય કાર્યામાં પ્રવૃત્તિ કરવાની સંમતિજ નથી આપતું, અને ન ટકે પ્રવૃત્તિ કરવાની આવશ્યકતા હોય તે તે નિવૃત્તિમય પ્રવૃત્તિ કરવાનું કહે છે. એજ નિવૃત્તિમય પ્રવૃત્તિનું બીજું નામ જૈનશાસ્ત્રમાં ‘ અષ્ટપ્રવચન માતા' એવું છે. સાધુજીવનની દૈનિક તેમજ રાત્રિક ચર્ચામાં તૃતીય પ્રહર સિવાય બાકીના ત્રણે પ્રહરમાં મુખ્યપણે સ્વાધ્યાય અને ધ્યાન કરવાનુંજ વિધાન છે ” ( પડિત સુખલાલજી. ‘ ચેાગદશન ’ )
cr
૭૮ દેવચ દ્રજીએ અષ્ટ પ્રવચન માતા ( પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ) પર ખાસ સ્વાધ્યાય સુંદર અને ઉચ્ચ વિચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
LIX
મથ રચી છે. તેની અને પિતે વદે કે – પરિણતિ દોષ ભણી જે નિંદતા, કહેતા પરિણતિ ધર્મ,
ગગ્રંથના ભાવ પ્રકાશતા, તેહ વિદારે હે કર્મ–સુરાણુનર. અ૫ક્રિયા પણ ઉપકારી પણ, જ્ઞાની સાથે હો સિદ્ધ, દેવચંદ્ર મુવિહિત મુનિ-વૃંદને, પ્રણમ્યા સયલ સમૃદ્ધિ-સુગુણુનર. તે તરિયારે ભાઈ તે તરિયા, જે જિન શાસન અનુસરિયા, જેહ કરે સુવિહિત મુનિ કિરિયા, જ્ઞાનામૃત રસ દરિયાજીને૦ વિષય કષાય સહુ પરિહરિયા, ઉત્તમ સમતા વરિયાળ, શીલ સંનાહ થકી પાખરિયા, ભવસમુદ્ર જલ તરિયાજીને૦ સમિતિ ગુપતિશું જે પરવરિયા, આત્માનંદે ભરિયાજી, આસવદ્વાર સકલ આવયા, વર સંવર સંવરિયાછ–તે.
૭૯ દેવચંદ્રજીએ ગગ્રંથ વાંચ્યા વિચાર્યા હતા. આગમાં ચાગ માટે ધ્યાન શબ્દ પ્રાયઃ વપરાયેલો છે, પછી ખાસ વેગને વિષય દાખલ કરનાર શ્રીમદ્દ હરિભદ્રસૂરિ છે. “તેમણે પાતંજલ યોગ સૂત્રમાં વર્ણવેલી યોગ પ્રક્રિયા તથા તેની ખાસ પરિભાષાઓ સાથે જૈન સંકેતનું મિલન પણ કરેલ છે અને યોગદષ્ટિ સમુરચય ( કે જેનું ભાષાંતર આઠ દૃષ્ટિની સઝાય તરીકે યશોવિજયજીએ કરેલ છે) માં વર્ણવેલી આઠ યોગદષ્ટિએ તે ઉપલબ્ધ સમસ્ત યોગસાહિત્યમાં નવીન દિશા છે! પછી હેમચંદ્રાચાર્યનું યોગશાસ્ત્ર આવે છે, ને તેમાં પાતંજલના યોગાંગે સહિત તેમજ શુભચંદ્રાચાર્યના જ્ઞાના
વના પદસ્થાદિ ધ્યાનનું વર્ણન છે. પછી નજર ઠરે તેવા યોગગ્રંથ રચનાર શ્રી યશોવિજયજી છે. વાંચે અધ્યાત્મસાર, અધ્યા
પનિષ અને ૩ર બત્રીશીએ તેમજ જ્ઞાનસાર, શાસ્ત્રવાર્તાસમુશ્ચય-ગવિંશિકા અને છોડશક-પર ટીકા, ને મહર્ષિ પતંજલ યોગસૂત્ર પર લઘુ વૃત્તિ. આ સર્વ જૈન પ્રક્રિયા અનુસાર છે. ઉપાધ્યાયજીનું શાસ્ત્રજ્ઞાન તક કૌશલ અને યોગાનુભવ ઘણાં ગંભીર હતાં. તેમણે પોતાની વિવેચનામાં જે મધ્યસ્થતા, ગુણગ્રાહકતા, સક્ષમ સમન્વયશકિત અને સ્પષ્ટભાષિતા બતાવેલી છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
તેવી અન્ય આચાર્યોની કૃતિમાં ઓછી નજરે પડે છે.” (પતિ સુખલાલજી.) દેવચંદ્રજીએ આ ગ્રંશે વિચાર્યા જણાય છે; ને જૈનશાસ ધ્યાનપર વધુ ભાર મૂકે છે તેથી ધ્યાનપર પતે પણ વધુ ધ્યાન આપ્યું હતું.
ધ્યાનપર પ્રીતિ.
૮૦. ધ્યાન એ રાજગનું અંગ છે. ધર્મધ્યાન અને શુકલ ધ્યાન એ જૈનયોગમાં રાજયોગ છે. અધ્યાત્મ ને ધ્યાનને અરસ્પરસ નિકટ સંબંધ છે. અધ્યાત્માગમાં તવચિંતન છે, વાનમાં પણ તત્વચિંતન છે. લક્ષ્યને ઉદ્દેશીને પ્રશસ્ત અર્થ થાય અને સૂક્ષમધથી સહિત હોય તેને ધ્યાનયોગ કહે છે. તેમાં એકાગ્રતા આવતાં ઘણે ઉડે બંધ થઈ જાય છે. ચિત્તના ખેદ ઉદ્વેગાદિ આઠ દેને અનુક્રમે નાશ થાય છે. અને સમતાગ પ્રાપ્ત થાય છે. વ્યાવહારિક દષ્ટિથી અમુક વસ્તુઓ ઈષ્ટ અને અમુક અનિષ્ટ છે તેવી કલ્પનાપર વિવેકપૂર્વક તવનિર્ણય બુદ્ધિથી રાગદ્વેષને ત્યાગ તે સમતાગ છે.
૮૧. દેવચંદ્રજી વિચારરત્નસારમાં (૧-૮૮૩) “આત્મસમ અવસ્થાન ઉપગરૂપ ધ્યાનદશા કેવી રીતે પમાય ?” એ પ્રશ્ન ઉપસ્થિત કરી ઉત્તર આપે છે –
મેહવશ” જીવ પરભાવ અનુયાયિ પ્રવૃત્તિ કરે છે. મિથ્યા સુખની તૃષ્ણાએ ભૂલ્યો થકે સંસારભ્રમણ કરે છે, જ્યારે મેહસ્થિતિ ઘટે ત્યારે પરપ્રવૃત્તિ છુટે, અને જ્યારે પરપ્રવૃત્તિ ટળે ત્યારે વિષય થકી વિરક્ત બુદ્ધિ થાય, અને અને તેણે કરી મને રાધ થાય, કેમ કે કારણ વિના કાર્ય બનતું નથી, મનને ભમવાનું કેઈ કારણ કે કામ ન હોવાથી તે સંકલપ વિકલ્પ સ્થાના કરે? જેમ તૃણ વિનાની ભૂમિમાં એટલે ઉખર ભૂમિમાં પડેલે અગ્નિ કેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
બાને?-સ્થત્ પોતાની મેળે ઉપશમી જાય છે તેમ વિષયવાંછા ટળવાથી મન પિતાની મેળે જ થાય અને મન રૂંધાયાથી મનની ચંચળતા મટે, તે વારે મન એકાગ્ર થઈને આત્માને વિષે પ્રવર્તે.............એ સૂત્રે પણ ચારિત્રને આત્મપરિણમજ કહીએ છીએ, પણ બાહ્ય ક્રિયારૂપ નથી કહ્યું......... ત્યારે શુદ્ધાત્મપગ અવસ્થાનરૂપ નિર્મળ ધ્યાનદશાની પરમ શીતળ શાંત સુગંધિની અનુભવ લેહેરીએનું આત્મા આસ્વાદન કરે, તે સુખ આપણે પાર્ગલિક સુખના ભીખારીઓ શું જાણીએ ?
૮૨. દેવચંદ્રજીને ધ્યાન ઉપર અતિ પ્રેમ હતું. તેપરના ગ્રંથ વાંચ્યા વિચાર્યા હતા. શુભચંદ્રાચાર્યના જ્ઞાનાર્ણવ વગેરે પરથી “ધ્યાનદીપિકા ચતુષ્પદી ” પિતે છ ખંડમાં બનાવી છે તેને હેતુ આ રીતે જણાવ્યો છે કે –
વૃથા જાણી જમ તજ, જાગો મિક્ષ નિમિત્ત ગ્રહે રાજ્ય સમભાવને, સંભાલી નીજ તત્ત. વલી કેણુ ઉપાય કરિ, જન્મ જાત દુઃખ જાય, તૃગણ વિષય તણી પ્રબલ, પ્રશમે કેણ ઉપાય. પૂજ્ય તેહ ગમાવિવા, કારણ કહીયે ગ્રંથ, કરિ ઉધમ અપને કહું, બંધ મેક્ષને પંથ. ઉચી ધ્વનિ કરિ ભવિકને, ગુરૂ છે એ ઉપદેશ જિણ આવેનિજ શુદ્ધતા, રહે ન દુર્ગતિ લેશ. (૧-૫૫)
૮૩. આ આ ગ્રંથ વાંચી મનન કરવા ચોગ્ય છે. ધ્યાન સંબધી આગમસારમાં પણ ટુકામાં તેના પ્રકાર વિગેરે બતા
વ્યા છે. (૧ લો ભાગ પૃ. ૪૮ થી ૫૪). ભાવના સંબધી પણ ત્યાંજ કહેવામાં આવ્યું છે. તેમજ “મુનિ પંચભાવના'ઉત્તમ પ્રકારે વર્ણવી છે (બીજો ભાગ પૃ. ~૧ થી ૯૨). આ સર્વ ઉપરથી દેવચંદ્રજી પ્રબલ અધ્યાત્મરસિક હતા એ નિર્વિવાદ છે. તેમના સંબષમાં તેમજ તેમના ગ્રંથ સંબધી ઘણું ઘણું લખીShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
LXII કહી શકાય તેમ છે અને થોડું થોડું લખતા કહેતાં પણ ઘણે વિસ્તાર થઈ ગયો છે તે બીજું કઈ બીજ સમયે અને સ્થળે કહેવા લખવાનું રાખી વિસ્તારભયથી આટલું જણાવીને અત્યારે સંતેષ પકડે છે.
૮૪. દેવચંદ્રજી ઘણે પ્રસંગે શુષ્ક કવિ લાગે છે. આનંદઘનજી શાંત સાથે રસિક કવિ છે, દેવચંદ્રજીનું બહુશ્રુતપણું છે અને જ્ઞાની કવિ તરીકે શાસ્ત્રના કઠિન સિદ્ધાંત સરળ ભાષામાં લાવવા દેવચંદ્રજીએ પ્રયત્ન કર્યો છે પણ તેમાં સંપૂર્ણ સફળતા મળી નથી એમ મારે નમ્ર મત છે. અખો એમ માનતો હતો કે
જ્ઞાનીની કવિતા ન ગણીશ તેવું દેવચંદ્રજી સંબંધે કહી શકાય. દેવચંદ્રજીએ ભક્તિ કયાંક કયાંક ગાઈ છે પણ સમુચ્ચયે તેનામાં વિચાર અને બુદ્ધિવાદનું પ્રાધાન્ય છે. આ નિબંધનું મથાળું બાંધવામાં દેવચંદ્રજીને પંડિત કહેલા છે તે ખાસ હેતુપૂર્વક જ છે કારણ કે તેના શબ્દો પંડિતાઈને વિશેષ પ્રમાણમાં ઝળકાટ મારે છે. તે શબ્દોમાં, જોઈએ તેવું સુંદર-રસિક કવિને શોભાવે તેવું પદલાલિત્ય સર્વત્ર નથી–આનંદઘનજી ને યશેવિયાદિમાં જેવામાં આવે છે તેવું નથી. જેનેતર કવિઓ પૈકી અખે, પ્રીતમ, ધીરે, ભેજે આદિ સાથે દેવચંદ્રજીને સરખાવી શકાય પણ તે કરવાને પ્રયાસ 'વિસ્તારભયથી અત્ર સેવ્યો નથી. “અખાની વાણમાં સરળતા અતિશય છે-કઠિન સિદ્ધાન્તનું સૂમ પ્રતિપાદન છે; પણ પ્રીતમની વાણુ પાસે અખાની વાણી શુષ્ક લાગે છે. પ્રીતમની પંક્તિઓમાં મળતી મધુરતાનથી અખામાં, નથી ધીરામાં, નથી ભેજામાં અને નથી નિષ્કુળાનંદમાં. પદલાલિત્ય જેટલું પ્રીતમમાં તથા ધીરામાં છે તેટલું અખામાં નથી. પ્રીતમ શાંત તથા શૃંગાર રસમાં સરખી શક્તિ પ્રકટ કરવા જાય છે, પણ શૃંગારની છાયા તેના શાંત રસમાં પણ પ્રવેશે છે. પ્રીતમમાં જ્ઞાન અને ભકિતનું સમાન બળ છે, અખામાં વિચારપ્રાધાન્ય છે. ભેજામાં મમ વાણું જબરી છે અને ઘણે પ્રસંગે કાર છે.
આવે છે તેવું નથી. સન ને યશોવિજds
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
LXIII જે એક સાદો નિષ્કપટી પરમેશ્વરને ભક્ત છે. એક વિચારશીલ અને ચતુર કવિ છે. નરસિંહ અને પ્રીતમ પરમેશ્વરના અનુગ્રહને ઈરછે છે. અને સ્વાશ્રયી છે, અખામાં જ્ઞાનની કંઈક ખુમારી છે.” (રા. ન. દે. મહેતા.)
-જુએ અખાની વાણીની પ્રસ્તાવના) આમાં જણાવેલા દૃષ્ટિબિંદુથો દેવચંદ્રજીનો તે જૈનેતર કાવએ સાથે તેમજ જૈન કવિઓ સાથે સરખામણું કરી શકાય. નરસિંહ અને દેવચંદ્રછના પુર ગામી છે ને પ્રીતમ આદિ તેના પછી થયેલા છે.
તેમના હૃદયનો આશય નયચકસારને અને જે રીતે જણાવ્યું છે તેજ આશય દરેક ભાવિક પિતાના હૃદયમાં આલેખી રાખે ને તે પ્રમાણે વર્તન રાખે તે કલ્યાણ માર્ગ સમજાય ને મળે –
સૂમબેધ વિણ ભાવકને, ન હેયે તવ પતીતિ, તવાલંબન જ્ઞાન વિષ્ણુ, ન ટલે ભવભ્રમ ભીતિ. ૧ તવ તે આત્મ સ્વરૂપ છે, શુદ્ધધર્મ પણ તેહ, પરભાવાનુગ ચેતના, કહ છે એહ ૨ તછપરપરિણતિરમાણુતા, ભજ નિજ ભાવ વિશુદ્ધ, આત્મભાવથી એક્તા, પરમાનંદ પ્રસિદ્ધ. ૩ સ્યાદવાદ ગુણ પરિણમન, રમતા સમતા સંગ, સાધે શુદ્ધાનંદતા, નિર્વિકલ્પ રસ રંગ. ૪ મક્ષ સાધનતણું મૂલ તે, સમ્યગ્દર્શન-જ્ઞાન, વસ્તુધર્મ અવધ વિણ, તુસખંડન સમાન. આત્મબોધ વિણ જે ક્યિા, તે તે બાલચાલ, તત્વાર્થની વૃત્તિમેં, જે વચન સંભાલ ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
LXIV
રત્નત્રયી વિણ સાધના, નિષ્ફલ કહી સદીવ, લોકવિજય-અધ્યયનમેં, ધરે ઉત્તમ જીવ. ૭ ઈદ્રિય વિષય આસંસના, કરતા જે મુનલિંગ, ખતા તે ભવપકમેં, ભાખે આચારાંગ. ઈમ જાણી જાણી ગુણી, ન કરે પુગલ આસ, શુદ્ધાત્મ ગુણમેં રમે, તે પામે સિદ્ધિ વિલાસ. સત્યાર્થ નયજ્ઞાન વિણ, ન હૈયે સમ્યજ્ઞાન, સત્યજ્ઞાન વિણ દેશના, ન કહે શ્રી જિન ભાણ. ૧૦ વકતા શ્રાતા નથી, શ્રુત-અનુભવ-રસ પીન, ધ્યાન ધ્યેયની એક્તા, કરતા શિવસુખ લીન. ૧૧
૧-૧૮૭. આ પછી તેઓશ્રી કહે છે કે –
ઈમ જાણી શાસનરૂચિ, કરજે શ્રુત-અભ્યાસ, પામી ચારિત્રસંપદા, લહેશે લીલવિલાસ ,
૧-૧૮૮. ૮૬-છેવટે આગમસારમાં (૧-૫) જે ગાથા શ્રીમદ્દ દેવચંદ્રજીએ આપેલી છે તે ગાથા દરેક સુજ્ઞ વાચકને ભળાવી મારું વક્તવ્ય વિશેષ ન વિસ્તારતાં હાલ હું શાન્ત થાઉં છું –
जं सकं तं किरइ, अहवा न सकेइ तहय सद्वहइ । सदहमाणो जीवो, पावइ अयरामरं ठाणं ॥
–જે બની શકે તે કરજે, અથવા જે ન બની શકે તે તથા પ્રકારે સદ્દવહએ-શ્રદ્ધા રાખજે. સદ્દવહણ–શ્રદ્ધા રાખનાર જીવ અજરામર સ્થાન પામે છે.
વીરાત ૨૪૫૧ આશ્વિન શુક્લ અષ્ટમી. )
સંતચરણોપાસક. તવાવાલા બીલ્ડિંગ ત્રીજે માળે - મોહનલાલ દલીચ દેશાણ્ય.
લોહાર ચાલ મું . U બી. એ. એલ, એય બી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
ॐ अईनमः महोपाध्याय श्रीमद् देवचन्द्रमहाराज अने
तत्कृतपुस्तको.
शानदर्शनधारित्र-व्यक्तरूपाय योगिने श्रीमते देवचन्द्राय, संयताय नमोनमः द्रव्यानुयोगगीतार्थी, व्रताचारप्रमालकः देवचन्द्रसमः साधु, रर्वाचीनो न दृश्यते. ॥४॥ वाचकस्य पहारागी, सर्वनोपकारकः संपति यस्य सद्ग्रन्यै, स्तत्त्वबोधः प्रजायते ॥५॥ आत्मोद्गारामृतं यस्य, स्तवनेषु प्रहश्यते त्रिविधतापतप्तानां,-पूर्णशान्तिप्रदायकम् आनन्दघनगीतार्थ-पदस्तवनपूजकः गच्छेखरतरेतस्य, समाकोऽपिनयोगिराट् ॥७॥ मात्मशमामृतस्वादी, शास्त्रोद्यानविहारवान् यस्कृतशाखपायोधौ, स्नानंकुर्वन्ति सज्जनाः ॥८॥ सिदान्तपारहवा यो, गुणानुरागिशेखरः माध्यस्थ्यंयस्यसचिते, तस्मै नित्यं नमोनमः ॥९॥ गुर्जरोयाच सोराष्ट्र, मेदपाटेच मालवे, लाटदेशेच पञ्जावे, मरुदेशे स्वपादतः ॥१०॥ विहारामकृतानके, लोकानां बोघहेतवे शानिने देवचन्द्राय, पूर्णप्रेम्णा नमोनमः ॥११॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
संभृत अन्तरात्मा य, आत्मानुभव वेदकः अप्रमत्तदशायोगी, जिनेन्द्राणांमसेवकः भुतागममलीनाय, भक्तायत्रह्मरागिणे चिदानन्दस्वरूपाय, सर्व संत्रस्यरागिणे ध्यानसमाधिरक्ताय, विश्वत्रन्यायसाधवे श्रीमते देवचन्द्राय, पूर्णप्रीत्या नमोनमः जैन संघस्य सेवाये, सर्वस्वार्पणकारिणे श्रीमते देवचन्द्राय शुद्धात्मने नमोनमः भारत जैनसंघे यः, प्रादुर्भूतो महामुनिः मोहतमोविनाशेन, देवचन्द्रो हिभास्करः शीतलः सर्वलोकाना-मान्तरशान्तिकारकः क्षमापृथ्वीसमा यस्य, गांभीर्य सागरोपम् ॥ १७ ॥ धैर्य मेरुसमं यस्य, गंगावन्निर्मलं मनः तस्मै श्रीदेवचन्द्राय पूर्णप्रीत्या नमोनमः कायो धर्ममयोयस्य, वनश्व विश्वपावकम् मन आत्मनिसंलग्न मात्मालीनः प्रभौसदा तस्मै श्रीदेवचन्द्राय, त्यागिने धर्मरागिणे नमः श्रीविश्वपूजाय, विश्वकल्याणकारिणे ॥ २० ॥ भावमेघ स्वरूपाय विश्वोपग्रहकारिणे नमः श्रीदेवचन्द्राय सिद्धांतपारगामिने सर्वगच्छेषु माध्यस्थ्यं यस्य सत्यं प्रतिष्ठितम् तस्मै श्रीदेवचन्द्राय, पूर्णप्रीत्या नमोनमः स्वपरगच्छमाध्यस्थ्यं यस्य ज्ञानेन शोभते सर्व गच्छस ! श्रीमद्! देवचन्द्र नमोऽस्तुते ॥ २३ ॥
॥ २१ ॥
॥ २२ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
"
॥ १२ ॥
॥ १३ ॥
11 28 11
॥ १५ ॥
॥ १६ ॥
॥ १८ ॥
॥ १९ ॥
Page #82
--------------------------------------------------------------------------
________________
तपागच्छीयसाधुभिः सार्धं मैत्री प्रवर्तकः . . आदर्शो देवचन्द्रोऽभूत् सर्व साधु शिरोमणिः ॥ २४ ॥ देवचन्द्रनग्रन्यान् , स्तुवेऽहं भक्तिभावतः अमृतसागरा यत्र, विद्यन्ते मुखकारकाः ॥२५॥ गुणानुरागयोगेन, देवचन्द्रमहामुनेः स्तुतिःकता तपागच्छे, बुद्धिसागरमूरिणा ॥२६॥ गुणिनां गुणरागेण, व्यक्ताभवन्ति सद्गुणाः दोषास्त्याज्या गुणाग्राह्याभापते बुद्धिसागरः ॥ २७ ॥
ले. बुद्धिमागरसूरि.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
થાગનિષાધ્યાત્મજ્ઞાનવિર જૈનાચાર્ય શ્રીમદ ફુદ્ધિસાગર
સૂરીશ્વર ચરણસરોજે નમઃ
શ્રીમવચન્દ્રજીનું જીવનચરિત્ર.
વિપકારક વિમલદિલના, સંત પુરૂ વિરલ છે; અધ્યાત્મ જ્ઞાની મસ્ત ત્યાગી, હૃદય જેવાં સરલ છે.
ગી સમર્થ મહાકવિ, યશ વિશ્વમાં જસ વિમલ છે. અધ્યાત્મ જ્ઞાન દિવાકર, તપતિજ તેનાં તરલ છે. શ્રી સકલસંત સુવંદમાં, યશ ચંદ્ર સમ જસ અમલ છે. મણિમય મહાજ્ઞાની સુપાઠક, સેવ ચરણે નમન છે.
પાદરાક૨,
આમ,
*
*
* *
:::: * * * * *::****
* * * * * * * *
:::
:
હાન પુરૂના જન્મ હમેશાં વિશ્વના કલ્યાણ અને સધર્મના પ્રચારાર્થેજ હોય છે, ગગનગામી ગરૂડની
જેમ સંતમહાત્માઓ વિશ્વમાં લપકારાર્થેજ
જી વિચરે છે, જીવન ધારે છે, અને નિજાત્માના આરાધને સાધ્ય સાધી આ પરિશ્યમાન વિશ્વમાંથી વિદાય લે છે. જ્ઞાન કિયા ધર્મ અને સિદ્ધાંતના ઉદ્ધાર કરનાર મહાત્માઓ આ ભૂમિના ભૂષણ સમાન ગણાય છે. તેઓ માનને આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક સ્થિતિએ લઈ જઈ આત્મારાધન કરાવતા કરાવતા યાવત્ મુકિત માર્ગ પ્રદર્શક બની શકે છે. સંતે, હૃદય, આત્મબળ, લેખિની અને પવિત્ર પ્રબળ દિવ્ય વાણીવડે વિશ્વ અને વિશ્વવાસીઓના ઉદ્ધારાર્થેજ કમરકસી વિશ્વમાં ઉભા હોય છે. વિશ્વપ્રેમ, કરૂણા, દયા, સરલતા, સમાનતા અને પરમ શાંતિથી ભરેલાં નેત્રકમલયુગલ દ્વારા વિશ્વ કલ્યાણની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
પરમ જવલંત જતિની ધારાઓ વરસાવતા વિશ્વમાં વિચરતા મહા અધ્યાત્મજ્ઞાની-પ્રખર ત્યાગી તપસ્વી, સંત કવિઓ, જ્ઞાનીએ, વિવેચકે, ઉપદેષ્ટાઓના ચરણમાં તે મસ્તક નમે છે. અન્ય શું?
આવાજ ઉત્તમ કોટિના સંત મહાત્માઓ પૈકી જેન ધર્મના ખરતર ગચ્છીય, અધ્યાત્મજ્ઞાન ગગન દિનમણિ પંડિત પ્રવર કવિરત્ન અનેક મહાન તવ જ્ઞાનગ્રંથના રચયિતા શ્રીમદ્ દેવચન્દ્રજી મહારાજ અઢારમા સકામાં પૃથ્વીતલને પાવન કરતા હતા. ભારત વર્ષના ઘણાક ભાગોમાં સદધર્મના પ્રચારાર્થે પરિભ્રમણ કરી તેને જાણ બનાવી જનાર, અત્રથી સ્થલ દે ચાલ્યા જવા છતાં અમેઘ ગ્રંથરાશવડે અક્ષરદેહ જીવંત એવા શ્રીમદ દેવચન્દ્રજી મહારાજનું સાવંત જીવન ચરિત્ર શોધવા અનેક પ્રયાસે સેવવા છતાં તે અનુપલબ્ધજ રહેલ, અને તેથી વર્તમાનકાળે મળી આવતા શ્રીમદના અધ્યાત્મજ્ઞાનના ઉચ્ચ કોટિના ગ્રંથોમાં શ્રીમદે કાઢેલા વાણીના ઉદગારો તેમાં વહી જતા જ્ઞાનસાગરના વિગવાળા કાવાળા વહેળીઆઓના રસાસ્વાદ પસ્થી તેમનું
જીવનચરિત્ર દોરવાના પ્રયાસ કર્યા હતા અને તે ઉપરથી વિ. સં. ૧૯૮૦ ના ચૈત્ર માસમાં ભાવનગર ખાતે ભરાયેલી ગુર્જર સાહિત્ય પરિષદના સક્ષમ અધિવેશનમાં વાંચવા નિબ ધરૂપે શ્રીમદનું જીવન ચરિત્ર તૈયાર કરેલું. છતાં તેમાંયે આ પ્રખર તત્વજ્ઞાની, અલખ મસ્ત કવિરત્ન સાહત્ય ધર્મ અને જ્ઞાનના અનન્ય ઉપાસકના જન્મ કે સ્વર્ગ ગામનનાં ચોક્કસ સમયનાં નિદાન હેતાં થઈ શકયાં.
દરમીઆન સૂતખાને જૈન સાહિત્ય પરિષદ્ભરાઈ અને તે પરિષદે કરેલા જૈનસાહિત્ય પ્રકાશનના ત્રીજા ઠરાવમાં સમર્થનમાં શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળે જૈનગ્રંથ ગાઈડ તૈયાર કરાવવા માટે ભિન્ન ભિન્ન ભંડારોની યાદી કરવા માણસ રેકેલ તે દ્વારા શ્રીમદ દેવચંદ્રજીના શિષ્યના શિષ્ય શ્રી કવિયણ સંસાથી લખેલ શ્રી દેવવિલાસ રાસમળી આવતાં શ્રીમદના જીવનચરિત્ર પર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
ઘણે પ્રકાશ પડી શકે. જે પરથી વળી વધુ પ્રતીત થઈ શકી કે શ્રીમદ્ જૈનધર્મના મહાન ઉપદેષ્ટા, અનન્ય આત્મજ્ઞાની, જૈનધર્મ સંરક્ષક ગીતાર્થજ્ઞાની, મહાન અધ્યાત્મી, સમાન દષ્ટિ પંડિત કવરત્ન અનેક મહાગ્રંથના રચયિતા સંત મુનિરાજ હતા. તેમજ તેમનાં જન્મ સ્વર્ગગમનાદિકની હકીકતે પણ મળી આવી. આ ઉપરથીજ આ જીવન ચરિત્ર પુનઃ આલેખાય છે. આભાર.
આ જીવન ચરિત્ર આલેખનમાં મુખ્ય ઉપકારને મહારા પરમેપકારી, શ્રીમદ્દ દેવચંદ્રજીના ગુણાનુરાગી, અધ્યાત્મજ્ઞાની પંડિત કવિરત્ન આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરીશ્વરજી તથા મહારા અધ્યાત્મજ્ઞાનરાસિક પૂજ્ય પિતાશ્રી વકીલ મેહનલાલ હિંમચંદ એ બેને છે. આ સંબંધી વિસ્તૃત વિવેચન મેં પૂર્વે લખેલ “શ્રીમદ દેવચન્દ્રજી તેમનું જીવન તથા ગુર્જર સાહિત્ય ” એ નિબંધમાં આપેલ હોવાથી અત્રે તે સંબંધી ઉલ્લેખ કર્યો નથી. પણ આ બન્ને પરમેપકારકેને આભાર મુક્ત કઠે માન્યા શિવાય અત્ર હું રહી શકતું નથી.
- સંભવ છે કે હજીપણ વધુ પ્રકાશ પાડનાર સાહિત્ય ઉપલબ્ધ થાય તેમજ આ લખાણમાં પણ ત્રુટિઓ રહી જાય, તો તે માટે હું છમસ્થ હોવાથી સજનેની ક્ષમાયાચી, મને મારી ત્રુટિઓ માટે સજને સૂચનાઓ આપશે તો તેવા સજીને ને આભારી થઈશ. જન્મસ્થળ.
મહાપુરૂષના જન્મથી-જન્મભૂમિનું ગામ,
પાવન થઈ પંકાય છે-વિશ્વે તેનું નામ.
મહાપુરૂનાં જન્મસ્થળ પવિત્ર એવંદનીય છે. એ પુણ્ય ભૂમિઓનાં યશગાન સત્પરૂના પ્રાકટયથી જ ગવાય છે. સુવર્ણ મૃત્તિકામાંથી અને રને કેલસાની ખાણમાંથી જેમ પ્રકટે છે તેમજ પ્રાતઃસમરણીય બાલ બ્રહ્મચારી શ્રીમદ્દ દેવથજીને જન્મ પુણ્યક ભારત વર્ષના મરૂ સ્થળ મારવાડના વિકાનેર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
શહેર પાસેના એક રમ્ય ( ચગ ) ગામમાં થયેા હતેા. મારવાડમાં ઘણા નરપુંગવો પ્રકયા છે. વીરત્વ અડગટેક પવિત્રતા, રાષ્ટ્રપ્રેમ પ્રખર આત્મ ત્યાગ, સતીત્વ સંરક્ષણમાટે દેહનાં બલિદાન અને ધર્મભાવના માટે સજ્જડ સદ્ભાવના આદિ ગુણાવાળા નરકે સરીએ અને શ્રી નારીસિંહણેાથી વિભૂષિત એવા મસ્થળને શ્રીમદે પેાતાના પ્રાદુર્ભાવથી અલંકૃત કર્યું હતું. આ જાણી મારવાડ તે માટે મગરૂર બની રહેશે.
તત્સમયનુ મારવાડે.
દેવવિલાસના વર્ણન પરથી તત્સમયનું એટલે અઢારમા સૈકાનુ” મારવાડ કેવી ઝાહેાઝલાલી ભાગવતું હતું, તેમજ ત્યાં જૈનધર્મની જયેાતિ કેવી જવલંત હશે તેનું નિદર્શન નીચેની કડીઆપરથી થઈ શકે છે.
મરૂસ્થલ દેશ તિહાં સુંદરૂ. તેહમે વિકાનેર દંગ. તેહને નિકટ એક રમ્યતા, ગ્રામ અકે શુભ ચગ. રિદ્ધિવંત મહાજન ઘણા, રિદ્ધે કરી સમૃ; અમારી શબ્દની ઘેાષણા, સુખિઆ જન સુબુદ્ધિ.
વિ
વિ૨ સાં.
વિ
વિ૦ ૩ સાં. દે વિ॰ પૃ॰ ૭.
આવા મારવાડ દેશ એ શ્રીમદ્ની જન્મભ્રામ હતા, અને શ્રીમદે એ ભૂમિને પૂછુ પ્રેમથી ઉપકાર બુદ્ધિથી વારંવાર વિચરી તેને વિભૂષિત કરી હતી. શ્રીમદનું જન્મભૂમિનું ગામ પણ અતિરમ્ય, કુદરતના અનુપમ સાદવાળુ હોવું જોઈએ. જેમાં મહાજન ઘણા રિદ્ધિવંત, સમૃદ્ધ તેમજ અમારી શબ્દની ઉદ્ઘોષણા કરાવનાર ધર્મિષ્ઠ, સત્તાવાન્ પુરૂષનું બનેલું હોવું જોઈએ. નહિત શબ્દ ઘોષણા કરાવવાનું દુષ્કર કાર્ય કરાવી શકવા
અમારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
સામાન્ય જન સમુદાય શક્તિમાન થઈ શકે નહિ. રાણા પ્રતાપને ટેક ટકાવી રાખવામાં તથા તેને સ્વતંત્રતામાં જ રહેવામાં મુખ્ય કારણભૂત ભામાશાને તેમજ રાડેડ દુર્ગાદાશને પ્રકટાવનાર વીર ભૂમિ એજ આપણું ચારિત્રનાયકની જન્મભૂમિ હતી અને એમાં પ્રકટેલ વીર, કમરાયથી યુદ્ધકરી વિજ્યી થાય. શ્રીમદ્રને જન્મ.
વિશ્વ કલ્યાણને માટે, વિરલ વિભૂતિ અવતરે, ધર્મ પરિત્રાણને માટે, જીવન પૃથ્વપટે ધરે, માત પણ પુણ્યશાળી જે દિવ્ય સ્વપ્ન જુએ અરે, જન્મ પામી મહાત્માઓ, જગને ધન્યજ કરે.
(
શ્રા;
મદ દેવચન્દ્રજીને જન્મ સુપ્રસિદ્ધ એસવાળ જ્ઞાતિમાં થયું હતું. તેમનું ગોત્ર લુણિઆ હતું. તેમનાં મહા ભાગ્યશાલી માતા પિતાનાં
નામ ધનબાઈ તથા તુલસીદાસ હતાં. તેમની પ્રસંશા કરતાં કવિ પણ કહે છે કે –
એશવંશે જ્ઞાતિ જાણીએ, લૂંણિએ ગેત્ર સુજાત. વિ. સહાશ્રી તુલસીદાસની, ધર્મબુદ્ધિ વિખ્યાત. વિ. ૪ સા. તુલસીદાસની ભારયા, ધનબાઈ પુન્યવંત વિવેકી. વિ. શીલ આચારે શેભતી, સત્યવક્તા ક્ષમાવંત. વિ. ૫ સા.
દે. વિ. પૃ. ૮ ખરેખર! મહાપુરૂનાં જનકજનની પણ બહું શુભગુણએ અલંકૃત, શીલવંત, સત્યવક્તા, ક્ષમાદિ સુભલક્ષણે વડે વિભૂષિતજ હોય છે. વળી આ બન્ને પતિપત્નીમાં પ્રીતિ પણ ઉત્તમ અને પારાવાર હતી. તેણુજ ધર્મમાર્ગમાં પ્રીતિવંત તથા લક્ષ્મી વ્યય કરનાર હતાં. દંપતી પ્રીતિ પરંપરા–ધમે ખર્ચે દામઃ
દે. વિ. પૃ. ૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
આ દંપતીમાં સંપ, પ્રીતિ. આનંદ અને શાંતિ ભર્યા જીવનની કેવી પરંપરા હશે તે ઉપરોક્ત પંક્તિઓથી સહજ પ્રતીત થાય છે.
જ્યાં સ્વભાવે કલેશ કુસંપ અપ્રાનિ સ્વાર્થના ઝગડા જામેલા રહે છે તેવા દંપતી ને આવા ઉત્તમોત્તમ પુત્ર રત્નની પ્રાપ્તિ સંભવતીજનથી, પણ સત્ય તથા સ્વાભાવિકજ વિશુદ્ધ પ્રેમ, ધર્મભાવનાના પગે રંગાઈ, એકતાના અનહદ આનંદે જડાઈ સારિક જીવને જ્યાં જવાનું હોય ત્યાં જ આવા સુપુત્ર રત્નનું પ્રાકટય સંભવે છે.
શ્રીમનાં માતાપિતાને ગુરૂભકિત પર પણ કે ઉત્કટ પ્રેમ હતે તે કવિ પણ કહે છે –
અનુક્રમે ગુરુતિહાં આવીયા, વાંદવા દંપની નામ. વિ. ધન બાઈ શ્રી ગુરૂને કહે, શુણે ગુરૂ સુગુણનું ધામ. વિ. સ. ૮ પત્ર વચ્ચે જેહ માહરે, હરાવીસ ધરી ભાવ. વિ. યથાર્થ વયની જપના. મુગુરુએ જા પ્રસ્તાવ. વિ. સાં. ૯
દે. વિ. પૃ. ૯. પુણ્યશાળી, ધર્મ ભાવના વાળા મનુષ્યોને જ સદ્ગુરૂ પર આંતરિક ઉલાસ ભર્યો પ્રેમભક્તિભાવ ઉભરાય છે. ધનબાઈ શ્રીરાજસાગરજી વાચકજીને વંદન કરવા આવેલ છે, ત્યાં ધર્મશ્રવણને પરિણામે, પુત્ર પરમપદ પામે એવા ઉત્તમ સ્થળે, ગુરૂ ચરણે અર્પણ કરવાને સંકલ્પ કરી તે ગુરૂને જાહેર કરે છે. પુત્ર પર માતાને પ્રેમ અને મેહ તે વિશ્વવિખ્યાત છે. જગપરના કોઈ પણ દેશની માતાને પુત્ર પ્રેમ ન્યુન નથી સાંભળે, છતાં પણ પુત્રને તેના પારલૌકિક હિતાર્થે ગુરુ ચરણે સાંપવાના ધનબાઈના સંકલ્પથી તત્સમયની ભાગ્યશાળી લલનાઓના આદર્શ સ્વાર્થ ત્યાગની પરંપરા સ્પષ્ટ થાય છે. મેવાડ મારવાડના ઉદ્ધારક દુર્ગાદાસ ભામાશા આદિ નીતિ વિશારદ. ધમ મૂતિસમા કમવીરની પૂજ્ય જનનીઓનાં જેવાંજ ધનબાઈ હતાં, પોતાના પુત્ર પર સાંસારિક મેહ ઘટાડીને તેને અમરકરવા ગુરૂચરણે સોંપવાના સંક૯પમાં પુત્ર પ્રેમ અને અપૂર્વ ત્યાગ સ્પષ્ટ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
તત્પશ્ચાત્ ગુરૂશ્રી વિહાર કરી જાય છે. અને, ગર્ભ પ્રતિપાલન કરતાં જીવન ધર્મારાધનમાં વિતાવતાં ધન બાઈને-- શુભયોગે શુભ મુહુર્તે, સુપન લઘું એકદીન, વિ. સ. ૧૦ શય્યામાં સુતાં થકાં, કિંચિત્ જાગ્રત્ નિંદ. વિ. મેરૂ પર્વત ઉપરે, મીલી ચોસઠ ઈન્દ. જિન પડિમાને ઓચ્છવકરે, મિલીયા દેવનાવૃદ. વિ. અર્ચા કરતા પ્રભુતણી, એહવું સુપને દીઠ. વિ. ઐરાવણ પર બેસીને, દેતા સહુને દાન. વિ. સ. ૧૨ એહવું સુપન તે દેખીને, થયા જાગ્રત તકાલ. વિ. અરૂણોદય થયો તક્ષિણે, મનમેં થયે ઉજમાળ. વિ. સ. ૧૩
દે. વિ. પૃ. ૧૦ આવું ઉત્તમ સ્વપ્ન આવે છે. શુભાગે શુભ મુહૂર્તે, પાછલી રાત્રે કેક જાગ્રત્ સુષતિજેવી અવસ્થામાં “મેરૂ ગિરિવરપર ચેસઠ ઈન્દ્રમળી જિનપ્રતિમાને ઉત્સવ કરે છે. દેવાના વૃંદ પ્રભુને અર્ચા કરે છે. તથા ઐરાવત હાથી પર બેસીને સહુને દાન દે છે.” આવું ઉત્તમ સ્વપ્ન જોઈને ધનબાઈ જાગૃત થાય છે, ને તત્કાળ અરૂણોદય થાય છે. પોતે તનમાં બહુજ રળિઆત થઈ અમેદને પામે છે. મહાન પુરૂષના પ્રાકટયનાં આ પૂર્વ ચિન્હો છે. અને એ સ્વપ્ન દર્શન પ્રમાણે જ શ્રીમદ્દ (ધનબાઈના પુત્ર) તેવાજ પ્રકારે પૃથ્વીતલને પાવન કરી અનેક ભવ્યજીને, સંયમ રૂપી હાથી પર બેસી અધ્યાત્મ તત્તવજ્ઞાનનું મહાદિવ્ય દાન દેતા દેતા, આત્માનું આરાધન કરતા કરતા ઉચ્ચ પદારૂઢ થઈ ગયા છે. એજ બતાવી આપે છે કે શ્રમદુનાં માતાને આવેલ ઉત્તમ સ્વપ્ન સત્ય અને સાર્થક હતું જ. રખાટ
ઉપરોકત શુભ સ્વપ્ન જોઈ જાગૃત થઈ પૂર્ણ પ્રમોદને પામતાં ધનબાઈ તે સુન્દર સ્વપ્ન કોને કહી સંભળાવવું તેને વિચાર કરવા લાગ્યાં. જે કોઈ અપાત્રના સાનિધ્યમાં તે દિવ્ય સ્વનિ કહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
કી
કુતરાન એ તેમને પોતાની ભાવના જનન
સંભળાવાવાતાં આવે તે તેનું ફળ પૂર્ણપણે પ્રાપ્ત ન થતાં અલ્પશેજ મળે. જેમ એક જટિલે સ્વપ્નમાં પોતાના મુખને વિષે ચંદ્રપ્રવેશતે જે. ને સ્વપ્ન કેઈ અપાત્રને કહેતાં તેણે તેનું ફળ મિષ્ટ ભજનની પ્રાપ્તિ કહી ને એમજ થયું. આમ વિચારકરી યોગ્ય પાત્ર શોધતાં હતાં તેવામાં સદ્ભાગ્યે વિહારકરતા કરતા મહા શ્રી પૂજ્ય શ્રી જિનચંદ્રસૂરિજી ત્યાં પધાર્યા. શ્રીમનાં જનક જનની તેમને વાંદવા ત્યાં આવ્યાં, અને ભક્તિ ભાવપૂર્વક વંદન કરી ધનબાઈએ સૂરિજીને પોતે તેમને પિતાને હાથ જોયા વિનંતી કરી. તેમણે શ્રુતજ્ઞાન આધારે ગર્ભમાં રહેલ પુત્રને બહુશુભ લક્ષણવંત દેખે. અને તેનું ભવિષ્ય ધનબાઈને જણાવ્યું.
તે પછી પિતાને આવેલ સ્વપ્ન સૂરિજીને નિવેદન કરી ફળ પૂછતાં અનેક શુભ આત્મગુણે વિભૂષિત મહાત્યાગી પુત્ર રતન તેમને થશે એમ ફળ કહ્યું. પણ તે પુત્રરત્ન નિધાન તેમના જેવા રંકને ત્યાં રહેશે નહીં એમ જણાવી વિચરી ગયા,
તે પછી પૂર્ણ સમયે સં. ૧૭૪૬ માં ધનબાઈને પુત્ર જન્મે. લાલનપાલન કરાતા તે પુત્રનું નામ દેવચંદ્ર રાખવામાં આવ્યું, અને આઠ વર્ષની શિશુવયમાં તે તેમણે જ્ઞાનના પાઠ ભણવા માંડયા, અને પુત્રનાં લક્ષણ પારણામાંથીજ પ્રકa થવા લાગ્યાં. ગુરૂચરણે અર્પણ.
એવામાં પૃથ્વીતલને પાવન કરતા વિચરતા વિચરતા શ્રીમદ્ રાજસાગરજી પાઠકજી ત્યાં પધાર્યા, અને તેથી શ્રીમનાં માતાપિતા ગુરૂશ્રીને દેખી ઘણાંજ હર્યાન્વિત બન્યાં, અને પુત્ર જન્મની હકીકત કહી. તેમણે બહુ ગુણયુક્ત બાલ શિરોમણિ શ્રી દેવચંદ્રને ગુરૂચર મુકયે. આ શુભ લક્ષણવંત ભવ્યાત્મા દેવચંદ્રને જોઈ હર્ષિત બની ગુરૂશ્રીએ તેને અંતથી શુભાશિષ દઈ અમિ નઝર વવી. આ પ્રસંગે હર્ષવડે પુલકિત અંગવાળાં તે બન્ને પતિ પનીએ ગુરૂદેવને તે દિવ્ય બાળક વહેરાવે. ગુરૂદેવે પણ ભવિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
૧૨
ષ્યમાં ઘણા લાભને દેખી ધર્મલાભ કહી તેને બ્રહ્મણ કર્યાં. આમ આ દેવચંદ્રરૂપી અમૂલ્ય રત્ન વાચક શ્રીરાજસાગરજીરૂપી કુંદનમાં જડાયું, કનક રત્નના સુર્યાગ થયા, જેને પરિણામે એ રત્ન વિશ્વ પ્રકાશત અની ઉડયું.
દીક્ષા.
દેવવિલાસના રચિયતા શ્રી કવિયણે દેવવિલાસમાં વાચકશ્રી રાજસાગરજીને ‘ કાવિદ મૈં શિરતાજ ’ એવું બિરૂદ આપ્યું છે. તેઓશ્રીએ યાગ્ય પાત્ર જાણી શ્રી દેવચંદ્રને દીક્ષા આપવાના વિચાર કર્યા. મુક્તિ માર્ગના દરવાની ચાવી સમાન સચમ રત્નને યાગ્ય જાણી તે વિચાર, શ્રીસંઘને પ્રકટપણે જણાવ્યેા. શ્રીસંઘે પણ ગુરૂ મહારાજનું વચન પ્રમાણ કરી ભારે આડંબરયુક્ત અનેક મહાત્સવપૂર્વક સ, ૧૭૫૬ માં માત્ર ૧૦ વર્ષની કુમળી વયમાં ગુરૂશ્રી રાજસાગરજીએ આ બાલ શિષ્યને લઘુ દીક્ષા, સંઘ સમક્ષ આપી તેમને કૃતાર્થ કર્યા અને પાતે કૃતા થયા. જાણે ભારતવર્ષને એક મહાપુરૂષનું દાન કરતા હોયને? તેમજ શ્રીમદ્ દેવચંદ્રજીને મુક્તિમાર્ગને દેખાડવાના સંકેત કરતા હાય તેમ અને અનેક ભવ્યજીવાને હિતકર તથા અનેક ગૃહન આત્મજ્ઞાન તથા અધ્યાત્મજ્ઞાનગ્રંથાના પ્રણેતા સરસ્વતીપુત્ર જેવા
આ પુરૂષ રત્નને જોઈ પ્રમાદ ધારતા હોય તેમ મહેાત્સવમાં નરનારીઆ દેવ દેવીઆની માફ્ક હર્ષ પામ્યાં. આ અવસરે ભારત વર્ષના જૈન સંઘને એક અણુમૂલ વિદ્વત્ન-ઉત્કૃષ્ટ કવિ સમથ પડિત લાલ્યા. તે પછી શ્રાજિનચંદ્રસૂરિએ શ્રીમદ્ દેવચંદ્રજીને વડીદીક્ષા આપી રાજવિમળ નામ સ્થાપ્યું, પણ મૂળ દેવચંદ્ર નામજ પ્રસિદ્ધ તા થયુ. શ્રીમદ્ તપશ્ચાત શુદ્ધાચારથી દીક્ષા પ્રતિ પાલન કરતા વિચરવા લાગ્યા.
સરસ્વતી મંત્રની આરાધના તથા પ્રસન્નતા.
શ્રી રાજસાગરજી મહારાજ હવે આ ભાગ્યશાળી શિષ્યરત્નથી ( રાજવિમળને ) દેવચંદ્રજીને હિત કરનાર એવા વિચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
કરવા માંડે. કઈ રીતે શ્રી દેવચંદ્ર ઉત્કૃષ્ટ અધ્યયન કરી વિશ્વ વિખ્યાત થઈ પોતાના આત્માનું હિત સાધી શકે ? આ વિચાર કરતાં કરતાં વિચાર ખુર્યોકે દેવચંદ્રને જે સરસ્વતી મંત્રનું આરાધન કરાવી શકાય તે ઘણું જ ઉત્તમ. એમ ધારીને સુન્દર વેણાતટપરના વેલાડુ ગામના એક ભોંયરામાં શ્રી દેવચંદ્રજીને રાખીને તેમની પાસે વાચક શ્રી રાજસાગરજીએ એકાગ્રચિત્તે શ્રી સરસ્વતીની આરાધના કરાવવા માંડી, અને ભાગ્યશાળી એવા શ્રી દેવચંદ્રજીએ પણ પિતાને અતિશય હિતકર એવી આ આરાધના પ્રસન્ન અને એક ચિતે કરવા માંડી. પરિણામે શ્રી શારદાએ આ ભક્તની એકાગ્ર અને શુદ્ધ ભક્તિથી પ્રસન્ન થઈ તેની જીન્હા વાસ કર્યો. આ પછી શ્રીમદ વિશેષ ઉદ્યમ અને ભાવ પૂર્વક અભ્યાસમાં દત્તચિત્ત બન્યા, અને સદગુરૂ શ્રી રાજસાગરજી પાઠક, અભ્યાસમાં હેમને સ્કાયકવા લાગ્યા. અને સરસ્વતી પ્રસન્ન થતાં તત્ત્વજ્ઞાનના વિકટ અધ્યયનમાં પણ શ્રીમદ્દ દેવચન્દ્રજીની તીવ્રતા અતિશય વૃધિંગત થઈ શાસ્ત્રાવ્યાસ,
- હવે શ્રીમદે શાસ્ત્રાભ્યાસ કરવા માંડશે. પ્રથમ વડુ આવશ્યક અને જેનલીનું પૂર્ણ તથા આધ્યયન કર્યું. તત્પશ્ચાત શ્રીન વીરજીનેશ્વરે ભાખેલાં સૂવ સિદ્ધાંત અવગત કરી લીધાં. જેથી કરીને મિથ્યામત ટળતાં સ્વમાગ પોષક બન્યા. આ બધુ શીખી પ્રઢ બન્યા પછી અન્ય દર્શનનાં શાસ્ત્ર જેયાં. વ્યાકરણ. પંચકાવ્ય, આદિ અનેક શાખાનાં અધ્યયન કરી તેના અને અન્ય સ્વરૂપમાં જાણી લીધા. ષધ કાવ્ય, નાટક, ન્યાતષ જોયાં. તથા શીખી લીધાં, અઢારે કપ, કૌમુદી, મહાભાષ્ય પિંગળ. સ્વરોદય, આદિ તમામ ઉપયોગી સાહિત્ય ગ્રંથ શીખી લીધા. વળી તવાર્થ, આવશ્યક બૃહદવૃત્તિ, કલિકાલ સર્વજ્ઞ શ્રીમદ હેમચંદ્રાચાર્યજી વિરચિત યોગ શાસ્ત્ર આદિ અનેક ગ્રંથો, શ્રી હરિભદ્રસૂરિ તથા
શ્રી યશોવિજયજી વિરાસત તમામ મહાગ્રંથનું અધ્યયન કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
લીધું. છ કર્મગ્રંથ, કમપ્રકૃતિ શાસ્ત્ર ( કમ્મયડી ) પદ્રવ્ય, આદિ જૈન આમ્નાયના તમામ જાણવા ભણવા યોગ્ય ગ્રંથે જાણે સકલ શાસ્ત્ર પારંગત થયા. આ અને અન્ય ભણવા ગ્ય શાસ્ત્રગ્રંથ તથા ભાષા સાહિત્ય, તત્ત્વજ્ઞાન. અધ્યાત્મ જ્ઞાન, કાવ્ય, અલંકાર, આદિતમામ પ્રકારનાં શાસ્ત્રાશીખી પૂર્ણતયા પંડિત થયા અને દેવવિલાસના રચયિતા શ્રી કવિયણ દેવવિલાસમાં કહે છે તેમ –
સિકલ શાસ્ત્ર લાયક થયા હો. જેહને થયું મઈ સુઈ જ્ઞાનરે.
દે. વિ. પુ. ૧૭ શ્રી દેવચંદ્રજીને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન થયાં. પૂર્વકમની પ્રબળ શુભસત્તા પૂર્વકને પશમ, ગુરૂકૃપા, સરસ્વતીની પૂર્ણ પ્રસન્નતા તથા અખલિત શાસ્ત્રાભ્યાસે ઉદ્યમ આટલાં વાનાં જેને ઉપલબ્ધ છે એવા શ્રી દેવચંદ્રજી મહાપંડિત કવિરાજ અધ્યામજ્ઞાની અને તેમાં શી નવાઈ? અને ઉત્તમ પશમને લીધે મતિશ્રુત જ્ઞાન પ્રાપ્ત કરે તે સ્વાભાવિક ગણાય. શ્રી રાજસાગર સ્વર્ગગમન.
વિ. સં. ૧૭૭૪ માં શ્રીમના ગુરૂદેવ વાચક રાજસાગરજી સ્વર્ગવાસી થયા, અને શ્રીમદ્ આ ગુરૂવિરહને ઘા સત લાગે. ગુરૂભક્ત શિષ્યને જ ગુરૂવિરહના કષ્ટની ખબર પડે છે. વળી તુર્તામાંજ એટલે સં. ૧૭૫ માં પાઠક જ્ઞાનધરમજી પણ સ્વર્ગવાસી થયા. આમ આ બેઉ પાઠકના સ્વર્ગ ગમનથી શ્રીમદ્દ જાણે એકલા બની ગયા હોય તેમ થયું. શ્રી ધ્યાનદીપિકા ચતુષ્પદી,
વિ. સં. ૧૭૬૬ના વૈશાખ માસમાં પંઝાબમાં મુલતાન નગ૨માં શ્રીમદે ધ્યાનદીપિકા ચતુષ્પદી નામને ધ્યાનવિષય પર અદ્વિતીય ગ્રંથર, આ ગ્રંથમાં શ્રીમદે ધ્યાનના તમામ પ્રકાર, તેનાં સાધ્ય ઉપકરણેને વ્યગુણ પર્યાયથી ઘટાવી કેવા મુનિ યાતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
ધ્યાન કરનાર ધ્યાન યોગ્ય ગણાય, સમ્યગ્ જ્ઞાનદર્શન ચારિત્રનુ સ્વરૂપ, પડ્-દ્રવ્ય, નવતત્ત્વ નિરૂપણ, બ્રહ્મચય સ્વરૂપ, આદિ અનેક ઉત્તમાત્તમ વિષયાનાં વિવેચન કરી ધ્યાનના દીપક પ્રકટાવવાની ઉત્કૃષ્ટ સામગ્રી ભવિજના માટે તૈયાર કરી છે. યમનિયમ આસન પ્રાણાયામ ધ્યાન ધારણુ સમાધિ સાદે ધ્યાનમાં સ્કુલ અને સૂક્ષ્મ સ્વરૂપા ઘણાજ વિસ્તૃત વિવેચન પૂર્વક પદ્યબદ્ધ વર્ણવ્યાં છે. વ્યવહાર અને નિશ્ચયથી બહિરાત્મા, અંતરાત્મા અને શુદ્ધાત્માના પ્રકાર બતાવી, કયા શુદ્ધાત્મા ધ્યાનને યાગ્ય હાય ? ધ્યાનનું શુદ્ધ સત્ય સંપૂર્ણ સ્વરૂપ કેવું હોય ? ધ્યાન શાનું કરવાનું છે ? આત્મા કયારે કેવા યાનથી પરમાત્મા થઈ શકે ! આ સર્વ બામતાના સ્માટ ઘણીજ ઉત્તમરીત આ ગ્રંથમા શ્રીમદે વિજનાના હિતાર્થે કર્યો છે, અને છેવટે શુદ્ધાતમ ધ્યાનના પ્રાતપાદનમાં—નિજ શુદ્ધાતમ ધ્યાનને ધ્યાવા. એમ જણાવે છે.
દ્રવ્યપ્રકાશ,
સ. ૧૭૬૭ ના પાષ માસમાં શ્રીમદ્દે હિન્દી ભાષામાં – વિકાનેર નગરમાં દ્રવ્યપ્રકાશ ગ્રંથની રચના કીધી. આ ગ્રંથ વ્રજ ભાષામાં રચવામાં આવ્યા છે, એમાં આત્માનું પરમાત્માનુ સ્વરૂપ તથા જીવનું સ્વરૂપ બતાવી મુખ્યતાએ છએ દ્રવ્યનુ સ્વરૂપ ઘણાજ વિસ્તારવાળા વિવેચનપૂર્વક ચર્ચવામાં આવ્યું છે. નયનું સ્વરૂપ બહુજ સુંદર રીતે ખનાવવામાં આવ્યું છે. દ્રવ્યગુણ પર્યાય, જીવપુદગલ કથન, અષ્ટકમ વિવરણ, તેના નિવારણના ઉપાયા, નવતત્ત્વનું સ્વરૂપ, સ્યાદવાદ સ્વરૂપ, આદિ અનેક મહુત્વના પ્રશ્ના અધ્યાત્મિક દ્રષ્ટિ તેમજ વ્યવહારદ્રષ્ટિએ તથા નિશ્ચયદ્રષ્ટિએ ચર્ચા છે. વ્રજભાષા ( માની ) બહુજ સુંદર હાય છે. તેમાં પણ આવા ગહન વિષયરૂપી સૂત્રમાં જ્ઞાન અને દ્રવ્ય નયતત્ત્વ નિક્ષેપા પક્ષ પ્રમાણ આદિ આત્મસુવાસ વરતાં પુષ્પા ગુથી આત્મ સાધક ભવ્યાત્માંના કંઠમાં તે ઉપકાર બુદ્ધિથી અર્પણ કરવામાં આવેલ છે તેથી તેની સુન્દરના હુઝારા ઘણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
વધી જાય છે. આ બધા વિષથી ભરેલે આયે દ્રવ્યપ્રકાશ સવૈયા એકત્રીસા દેહા-ચોપાઈ–સવૈયા, તેવીસામાં પધબદ્ધ રચનામાં ર છે-તેની વાનગી ડીક નીચે આપી છે.
રોપાઈ કરમ કરમકી રજાં ન્યારા, જે ધ્યાહિ ચેતનકી ધારા, લહે નિત્ય પદ તેહ અનંત. સ્યાદ્વાદયુત સંત મહંત.
જેરસે રજજુ સર૫ ભ્રમમાને ત્યે અજાન મિથ્યામતિ ઠાને. દેહ બુદ્ધિકે આત્મ પિછાને, યાતે બ્રમહેતુ પસારે.
ગ્રંથમહિમા વર્ણન.
સવૈયા એકત્રીસા પરસુ પ્રતીત નાંહિ, પુણ્ય પાપ ભીતિનાંહિ, રાગદેષ રીતિનાંહિ, આતમ વિલાસ હૈ. સાધકકે સિદ્ધિ હૈકિ, બુ કુબુદ્ધિ હૈકિ, રિજેકે રિદ્ધિજ્ઞાન ભાનકે વિકાસ હૈ, સર્જન સુહાય કુજ, ચંદ ક્યું ચઢાવ હૈકિ, ઉપસમભાવ યામં આધક. ઉલ્લાસ હૈ, અન્યમત અફંદ, બંદત હય દેવચંદ, એસે જેન આગમમેં -દ્રવ્ય કે પ્રકાશ હૈ.
સંવત કથન. વિક્રમ સંવત માનયહ, ભયલેસ્યાકે ભેદ, શુદ્ધ સંયમ અનુમદિકે, કરી આસવકે છે.
( ૧૭૬૭ ) એકંદર-દ્રવ્ય પ્રકાશમાં એવા મહત્વના જ્ઞાનામૃતના સાગર ઉછળે છે કે તેના વાચનને અનુભવ કાર્ય શિવાય ભાગ્યેજ તેને
ખ્યાલ આવી શકે. આ ગ્રંથમાં શ્રીમદુને દ્રવ્યાનુભવ કેટલે તીવ્ર હશે તેને ખ્યાલ આવે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
માગમસાહ.
શ્રીમદે મેટાકટ મરેટમાં મૃ. ૧૭૭૬ના પ્રશ્ન માસમાં આગમસાર નામના અદ્વિતીય ગ્રંથની રચના કરી. આ ગ્રંથમાં ત્રણ કરણ, પદ્રવ્ય, આઠપક્ષ, સતનય, ચારનિક્ષેપ, ચાર પ્રમાણે, સમભંગી, નિગોદ, ચાર ધ્યાન, ભાવના, સમકિત, નિશ્ચય વ્યવહાર સ્વરૂપ, પંચ સમવાય વિગેરે અદ્ભુત અને અતીવ ઉપયોગી વિષને સમાવેશ કરવામાં આવ્યો છે. કહે કે સર્વ આગામોને સાર દેહન કરી તેમાં સમાવવામાં આવે છે. બાળજીને આગમાં પ્રવેશ કરાવવાની ચાવીરૂપ આ ગ્રંથ છે, અને તે શ્રીમદે બાળપર અત્યંત કરૂણા કરી ઉ૫કારબુદ્ધિએ રચે છે. આ ગ્રંથના સંબંધમાં પૂર્ણાહુતિમાં શ્રીમદ કર્યો છે કે –
તત્વજ્ઞાનમય ગ્રંથ યહ, જે બાલા; નિજાર સત્તા સબ લીખે, પ્રેતા લહે પ્રધ. તા કારણ દેવચંદ મુનિ, કીને આગમગ્રંથ ભણશે ગુણશે જે ભાવિક, લેશે તે શિવપંથ. કથક શુદ્ધ પ્રેતા રૂચિ, ભિલો એહ સંગ; તત્ત્વજ્ઞાન શ્રદ્ધા સહિત, વલી કાય નિરોગ. પરમાગમશું રાચજે, લહેશે પરમાનંદ; ધર્મરાગ ગુરૂ ધર્મ છે, ધરજે એ સુખકંદ. ગ્રંથ કયો મન રંગ, સિત પખ ફાગુણમાસ; ભમવાર અરૂ તીજ તિથિ, સફલ ફળી મનઆશ.
આ આગમસાર ગ્રંથની રચના મરગામમાં શ્રીમદે પિતાના શ્રાવક વિમલદાસની બે પુત્રીઓ માઈ અને અમાઈઝના માટે ખાસ ર. છે. જે બાળાઓના ખાતર આ ગહન જ્ઞાન ગાંધીર્યાદિ ગુણે યુક્ત ગ્રંથ લખ્યો તે બાળાઓ કેવી ભાગ્યશાળી-જ્ઞાન
આયમસારની રચનાના કારમાં ઉપરોક્ત કથન શ્રી કવિયના કથન પ્રમાણે છે. જ્યારે શ્રીમદ્દ પિને આગમસારની પૂર્ણાહુતિમાં નીચે પ્રમાણે ભુવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
રપિપાસુ અને ભક્તિમાન હશે? તે વિચારવા ગ્ય છે. પિતાના ભકતને માટે પગ આવા ઉત્તમ ગ્રંથની રચના કરવી એ અતિ આદરણીય એવું અનુકરણીય છે. આ ગ્રંથના સંબંધમાં દેવવિલાસના રચયિતા નીચે પ્રમાણે લખે છે –
મરટ ગામે ગુરૂએ ભલેહલાલ, આગમસાર કીધે ગ્રંથરે. વિમલદાસ પુત્રી હોય ભલી હોલાલ, માઈજી અમાઈ શુભ પુષ્પરે. દેય પુત્રીને કારણે હલા. કીધે ગ્રંથને આગમસારરે
તાસશિષ્ય આગળરૂચિ, જૈનધર્મદાસ. દેવચંદ આનંદમેં, કીને ગ્રંથ પ્રકાશ. આગમસા દ્વાર યહ, પ્રાકૃત સંસ્કૃતરૂપ. ગ્રંથકી દેવચંદમુનિ, જ્ઞાનામૃત રસકુપ. કર્યોહાં સહાય અતિ, દુર્ગાદાસ શુભ ચિત્ત.
સમજાવન નિજ મિત્તકુ, કીને ગ્રંથ પવિત્ર. ગુજરાત પાટણમાં આગમન.
સિદ્ધાંતના જ્ઞાતા, જેનમતકુશળ, સ્વાનુભવ મસ્ત શ્રીમદ્ ગુજરાત તરફ પધાર્યા. શ્રી ખીમાવિજયજીએ પોતાના શિષ્ય જિનવિજયજીને વિશેષાવશ્યક ધરાવવામાટે શ્રીમને ખાસ આમંત્રણ કરી પાટણ બોલાવ્યા હતા અને જ્ઞાનદાનના પરમ રસીઆ, સમાનદષ્ટિ, તત્વજ્ઞાન ભાસ્કર શ્રીમદે તે વિનંતી કબૂલ રાખી ત્યાં ગયા હતા. ગુજરાતના પાટનગર અણહિલપુર પાટણમાં શ્રીમદ્ વિ. સં. ૧૭૭૭ માં પધાર્યા, અને વિદ્વાન બ્રાતા શ્રાવકોના અભિલાષથી તથા વિનંતિથી વ્યાખ્યાન વાંચવા લાગ્યા. તત્સમયના પાટણમાં જેનધર્મની જાહેઝલાલી ઝળકતી હોય એમ લાગે છે. તેમજ શ્રાવકે પણ સિદ્ધાંતના જાણુ તથા ઉચ્ચાધ્યાત્મજ્ઞાનના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
www.
Page #98
--------------------------------------------------------------------------
________________
જાણુ હવા સંભવ છે. એટલે એનું અને સુગંધને સુયોગ થયો. જ્ઞાનરૂચિ ભવ્યાત્માઓ તેવા રૂચિમત શ્રેતાઓ અને સ્થાવાદ રેલી અને જડ ચૈતન્યની વહેંચણ કરી બતાવનાર ગૃઢગંભીર ઉદાર જીનવાણીને પ્રરૂપનાર એવા જ્ઞાની શ્રીમદ્ દેવચંદ્રજી વક્તા! આમ વક્તાશ્ચાતા યોગથી પાટણને ઉપાશ્રય, ભવ્ય પ્રાતાએથી ચીકાર થઈ જવા લાગ્યા.
હવે હમેશાં પાટણમાં શ્રીમદ્ દેવચંદ્રજી, ભવિજને આગળ જેનાગમનું સ્યાદવાદુ શૈલીયુક્ત વખાણ વાંચવા લાગ્યા. અને જ્ઞાનાનંદ ઉભરાવા લાગ્યો. સ્યાદવાદ લીયુક્ત દ્રવ્યાનુયેગની વાચના જ્યારે તેના ખપી જીવની પાસે વાંચવામાં આવે છે અને એ વાચનામાં ચર્ચાની રસભરી ઝીઓ ઉડે છે ત્યારે વક્તા છેતાઓને કે અને કેટલો અદભુત આનંદ થાય છે, સ્વાનુભવની કેવી લલિત લહરિએ તેમનાં ધર્મભાવના ભર્યા મસ્તકે ડેલાવે છે તેને અનુભવતો તેવા જ્ઞાનરસિક ભવ્યાત્માઓને જ થાય.
આ વખતે પાટનગરમાં પુનમિયા ગચ્છના તેજસી દેસી નામે મહા ધનાઢય વૈભવશાળી-કાવ્યરસિક-શ્રીમાળી કુલભૂષણ નગરશેઠ હતા. જેની આજ્ઞામાં કંક રાજા રાણુઓ રહેતા. તે જૈનધર્મના આભૂષણરૂપ ગણાતા હતા. કાવ્યકલા વિશારદ વિદ્વાન શિરોમણિ શ્રીભાવપ્રભસૂરિને (પુસ્તક સંગ્રહ ) જ્ઞાન ભંડાર પાટણમાં વિશાળ હતા. જ્યાં અનેક વિદ્યાથીઓ અધ્યયન કરતા હતા. એવા શ્રી ભાવપ્રભસૂરિના ઉપદેશથી અખુટ ત્રાદ્ધિ સમૃદ્ધિવાળા નગરશેઠ તેજસી દેસીએ સહટ ભરાવેલ છે.
આ નગરશેઠને ત્યાં પાટણમાં પરવારેલ શ્રીમદ્દ દેવચંદ્રજી પિતે એક વખત પધાર્યા, ને વાર્તાલાપમાં શેઠને શ્રીમદે બહુજ
અમને શ્રીમદ્દનું પોતાનું લખાણ વધારે વિશ્વાસપાત્ર જણાય છે કે પિતાના મિત્ર દુર્ગાદાસના માટેજ આગમસાર શ્રીમદ રો હોવા જોઇએ. કારણ શ્રી કવિયના લખવા કરતાં આગમસારના રચયિતાનું પિતાનું લખાણ વિધારે પ્રમાણપત્ર બાદ રાકે.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
મીઠી વાણીથી પુછયું કે “હે દેવાણુપિયા ! આપે સહસરૂટ ભરાવેલ છે તે સહસ્ત્રકૂટના સહસ્ત્ર જીનનાં નામ તે આપે. શ્રી ગુરૂના પાસે ધાર્યા હશેજ નહિ વારૂ? કે હવે ધારશે?” આ પ્રશ્ન સાંભળી નગરશેઠ બોલ્યા કે “મહારાજ હું નથી જાણતું ! ” આ જવાબ આપતાં સાથે શેઠની જીજ્ઞાસા વધી. આ સમયે પાટણમાં સંગીમુનિ શિરદાર શ્રીમદ જ્ઞાનવિમલસૂરિજી બિરાજતા હતા. તેમની પાસે શેઠજી ગયા અને વિધિ પુર:સર વંદના કરી સહસ્ત્રનાં સહસ્ત્ર જીનનાં નામ આગમમાંથી કાઢી જણાવવા વિનંતી કરી.
આ પરથી શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ શેઠને કહ્યું કે –“ સહસટનાં નામ અવસરે જણાવશું.” કવિ પણ કર્થ છે કે આગમની કુંચી તે કઈ વિરલાજ જાણી શકે. અને ખરેખર આગમ રૂપી મહાવજૂદ્વાર ખેલવા માટેની ચાવી તે કઈ મહાન વિબુધ જન જ પ્રાપ્ત કરી શકે છે, વળી અભ્યાસ કરતાં પણ સ્વાનુભવની વાત કાંઈ ઓરજ છે. અહિં શ્રી જ્ઞાનવિમળાજીને સહકુટનાં નામ સ્મરણમાં ન હોવાથી અવસરે જણાવવા કહી શેઠને વિદાય
કર્યા.
એક સમયે શ્રી પાટણમાં શાની પળમાં ચામુખવાડ પાસેના જીનાલયમાં સત્તરભેદી પૂજા ભણાવવામાં આવી, અને પ્રભુ ગુણ સ્તવનાની ઝડી વરસવા માંડી. આ પૂજામાં શ્રીમદ્ જ્ઞાનવિમસૂરિજી પધાર્યા, અને શ્રાવકનાં મન બહુજ હરખ્યાં. ત્યાં દર્શનાર્થે શ્રીમદ દેવચંદ્રજી પણ બહુજનવૃંદ સમેત પધાર્યા, અને પ્રભુને નમી સ્તવી બેઠા. એવામાં નગરશેઠ સંસાર સમુદ્રથી તારનાર પ્રવહણરૂપ એવા શ્રી જીનેશ્વરનાં દર્શનાર્થે આવ્યા, અને - દેરાસરમાં શ્રી જ્ઞાનવિમલસૂરિજીને જોઈ પ્રથમ પતે સહસ્ત્રકુટનાં નામ માટે કરેલ પ્રશ્ન યાદી દેવરાવી ખુલાસો કરવા કહ્યું, ને કહ્યું કે “મહારાજ ! અવલોકન કરતાં ઘણે સમય ગયો ! આમ ધર્મનાં કામ કેમ થાય ?” ત્યારે શ્રીમદ્ જ્ઞાનાવમલજી બોલ્યા કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
“પ્રાયે સહસટન નામની નાસ્તિ થઈ જણાય છે, અને કદાચ કેઈ ગ્રંથમાં અતિ હોય તે હોય.” આ સાંભળી
જ્ઞાન શમશેરતણા ઝલકારા ! દેવચંદ્ર બોલ્યા તેવા ! શ્રીજી તમે મૃષા કિમ બેલે ? ચિત્તથી વાત તે બેલે ( ખોલે રે ?). પ્રભુ મન્દિરમેં યથાર્થ ની વ્યક્તિ, કિમ ઉપજે શ્રાવક ભક્તિરે ! તમે કવિ કહેવાઓ છે!
અયથાર્થ કહે તે ને ! આ સાંભળી શ્રી જ્ઞાનવિમળાજી નારાજ થયા અને વિચારવા લાગ્યા કે આ મારવાડી આવી મહાન જ્ઞાનની વાતમાં શું જાણે? એમ સમજી બેયા જે –
તવ જ્ઞાનવિમલજી ત્રટકી બોલ્યા ! તમે શાસ આગમ નવી ખેલ્યારે ! તમે તે મરુસ્થલીઆના વાસીરે ! તમે વાક્ય બોલોને વિમાસીરે ! શાસ્ત્ર અભ્યાસ કર્યો હોય જેહને ! પૂછીએ વાક્ય તે તેહને ! તમે એહ વાર્તામાં નહિ ગમ્ય !
અમે કહીએ તે તુમ નિસમ્પરે !
આ ઉપરથી લાગે છે કે આ બાબતની ચર્ચા બરાબર દેરાસરમાં જામી હેવી જોઈએ. આ ઉપરથી શેઠને ઘણે હરખ થવો ને બે કે –
શ્રી જ તમે અયધાધું ન બોલે,
એહ વાતને કર નિવારે. ત્યારે શ્રી જ્ઞાનવિમળ છે. યા કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનવિમલ કહે સુણે દેવચંદ, તુમને ચર્ચાના ઉપકંદરે, જે તમે બોલે છે તે તમે લાવે,
સહટ જિન નામ સંભળાવેરે. સ. આ ઉપરથી શ્રીમદ દેવચન્દ્રજી તેમને સહસ જિનનાં નામ આપે છે અને શ્રી જ્ઞાનવિમળ સૂરિજીને તેમની વિદ્વત્તાથી ઘણેજ આનંદ થાય છે. આ ૧૦૨૪ જિનની વિગત સાથે તે સહસ્રન્ટ ના નામનું સ્તવન શ્રીમદે ત્યાં જ બનાવ્યું છે. જે શ્રીમદ્દ દેવચંદ્ર નામક ગ્રંથના બીજા ભાગના પૃ. ૯૨૩ પર છપાઈ ગયું છે. આથી શ્રી જ્ઞાનવિમલસૂરિજી હર્ષ પામતા થકા શ્રીમને પુછે છે કે –
મૌન રહીને પુછે જ્ઞાન, તમે કેહના શિષ્ય નિધાનરે ! સ. ઉપાધ્યાય રાજસાગરના શિષ્ય ! મીઠી વાણી જેહવી ઈશ્કરે ! નમ્રતા ગુણ કરી બેલે જ્ઞાન, દેવચંદ્રને આપ્યાં મારે!
સ. આ પ્રમાણે પ્રેમ ભરેલ વાર્તાલાપ થતાં અને મહાપુરૂને અરસ્પર પ્રેમભાવ વધે. આમ થવાથી નગરશેઠ તેજસી દેસીનું કામ થયું. કારણ કે તેમને તે સહસચિન નામ જાણવાં હતાં. જે સહકુટનાં નામ અપ્રકટ હતાં તે શ્રી દેવચંદ્રજીએ પ્રકટ કર્યો. આ ઉપરથી ત્યાં પ્રતિષ્ઠા કરી અને મહાન નવા નવા ઉત્સ મંડાયા. તે પછી શ્રીમદ્દ દેવચંદ્રજીએ કિયા ઉદ્ધાર કર્યો.
આ પરથી શ્રીમન્ની જ્ઞાનની તિણુતા તથા સત્ય વસ્તુપર : - દ્રઢ પ્રેમ પ્રતીત થાય છે, તથા શ્રી જ્ઞાનવિમલ સૂરિજીની
સત્ય વસ્તુ ગ્રહણ કરવાની જીજ્ઞાસાની પ્રબળતા પ્રત્યક્ષ થાય છે. પિતે મેટા જ્ઞાની સૂરીશ્વર હોવા છતાં જ્યારે શ્રીમદુ તેમને સહસ્ત્રકુટનાં નામ સંભળાવે છે ત્યારે તે માન્ય રાખી શ્રીમને
માન સન્માન આપી મીઠા વચને બેલાવી તેમનું નામ વિગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
૨૩
પુછેછે. આ સરલતા એજ સાધુતાનું મુખ્ય લક્ષણ છે. મહાન પુરૂષા પણ સત્ય ગ્રહણમાંજ મોટાઈ માનતા અને “મારૂં તે સારૂં નહિં પણ સારૂં તે મારૂં ” એજ સૂત્રને શિરોધાય રાખતા. એ પ્રસ શનીય છે.
શ્રી જીનવિજયજીને કરાવેલ અભ્યાસ.
શ્રી ખીમાવિજયજીના શિષ્યરત્ન શ્રી જીનવિજયજી જેએ એ દ્રવ્યાનુયોગ તથા શ્રીા ઉપયોગી વિષયેાપર ગ્રંથો રચ્યા છે તેઓએ આજ અરસામાં શ્રી પાટણનગરમાંજ વિશેષાવશ્યક તથા અન્ય ગહન ગ્રંથા શ્રીમદ દેવચંદ્રજી મહારાજ પાસે ધાર્યા હતા. ખીમાવિજયજીએ પાતે શ્રીમદ્ દેવચદ્રજીને ખેોલાવ્યા હતા. ( સ’. ૧૭૭૦ થી ૧૭૭૫ સુધી. ) તેની સાક્ષી નીચે પ્રમાણેઃ—— ગુરૂભક્તિ વિનયી ઘણા, મુનિમાં તિલક સમાન, શ્રી જિનવિજય સુગુરૂતણા,-કેતાં કહુ વખાણું. ગુરૂની મહિર નિજર બહુ, વિદ્યા વિનય વિશાળ; પંડિત જનની સેવના, પામે જ્ઞાન રસાળ. ખીમાવિજય ગુરૂ કહણથી પાટણમાં ગુરૂ પાસ, સ્વપર સમય અવલેાકતાં, કીધાં બહુ ચામાસ. જ્ઞાનવિમલ સૂરિકને, વાંચી ભગવતી ખાસ. મહાભાષ્ય અમૃત લયે', દેત્રશ'દગણ પાસ કાવ્ય છઃ નાટિક પ્રમુખ, અભ્યાસિયા બહુ ગ્રંથ, અનુક્રમે ગીતારથ થયા, વિચરતા શુભ પથ.
શ્રી રાસમાળા પૃ. ૧૪૫
આ પરથી શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ કેટલા વિદ્વાન હશે તેના ખ્યાલ સહુજ આવી શકે એમ છે. મહારાજે દીક્ષા લીધી તે સાલ ૧૭૭૦ છે.
આ જિનવિજયજી
સંવત સત્તર સિત્તેરે, કાર્તિક માસ બુધવાર, વઢી છડ દિને ભાવસ્યું, સંયમ ગ્રહ્યા સુખકાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
ઇગિત આકારે કરી, જાણું સુગુણ નિધાન, ક્ષમાવિજયજી ગુરૂ હવે, જિનવિજય અભિધાન.
શ્રી જન રાસમાળા, જિનવિજય રાસ પૃ. ૧૫ આ શ્રીમદ્ જિનવિજયજી મહારાજે વિશેષાવશ્યક વિગેરે જેવા મહા ઢગહન તત્ત્વજ્ઞાનના ગ્રંથ શ્રીમદ્દ દેવચંદ્રજી પાસે ધાર્યા હતા તે પરથી શ્રીમના સિદ્ધાંતને પાગતપણાને ખ્યાલ આવી શકે છે. શ્રી ઉત્તમવિજયને શ્રીમદે અલ્યાણ કરાવ્ય સં ૧૭૭૭
શ્રી જિનવિજયના વિદ્વાન સિદ્ધાંતના પારગામી શિષ્યરત્ન શ્રી ઉત્તમવિજય થયાઃ—
તસ કપુરવિજય કવિ, ક્ષમાવિજય તસ શિષ્ય; જિનવિજય જગમાં જો, પ્રતાપ કેડી વીશ. અંતેવાસી તેહના, વિદ્યા સિદ્ધ સમાન, શાસ્ત્રાભ્યાસી જે સદા, બહુ શિષ્ય સંતાન. જસ કરતી બહુ વિસ્તરી, મહીં મંડળ વિખ્યાત, તે ગુરૂ ઉત્તમવિજયને, કહુ ઉત્તમ અવદાત. જૈન રાસમાળા. શ્રી ઉત્તમવિજય નિર્વાણ રાસ. પૃ. ૧૫૪
આ ઉત્તમવિજયજીનું સંસારીપણે નામ પૂજાશા હતું. આ પૂંજાશાને સંસારીપણામાં જ તેમના સદભાગ્યે શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજને પુણ્ય સમાગમ અમદાવાદમાં (પુંજાશાના ગામમાં જ) થયે હતે –
ઢાળ. ખરતરગચ્છ માંહિ થયા રે લોલ, નામે શ્રી દેવચંદરે ભાગી જેન સિદ્ધાંત શિરોમણીરે લેલ, ઘેર્યાદિક ગુણવંદરે ભાગી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
દેશના જાસ સવરૂપનીરે લોલ, તે ગુરૂના પદ પદ્મરે લેભાગી; વંદે અમદાવાદમાં રે લોલ, પૂંજાશા નિ છઘરે ! ભાગી.
દુહા. તે ગુરૂની વાણી સુણ, હરખે ચિત્ત કુમાર; જ્ઞાન અભ્યાસ કરું હવે, તમે પાસ નિરધાર. ઇગિત આકારે કરી, જાણી તેહ સુવાસ, જ્ઞાન અભ્યાસ કરાવવા, કીધે તેહને છાત્ર.
શ્રી ઉત્તમવિજય રાસ પૃ. ૧૫૫. આમ પૂંજાશાને શ્રીમદ્ દેવચંદ્રજીએ ચગ્ય પાત્ર જાણી જ્ઞાનાભ્યાસ કરાવવા માંડશે. તેમણે કેટલો અભ્યાસ કરાવ્યું તે જણાવતાં શ્રી ઉત્તમવિજયજી રાસમાં શ્રી પદ્યવિજયજી નીચે પ્રમાણે જણાવે છે – હવે કુંવર નિત નિત ભણે, પ્રકરણ જેનનાં સાર. લલના. દંડક ને નવતાવ જે, ભણ્યા જીવ વિચાર. લ. હ. ત્રણ લોકની દીપિકા, સંગ્રહણ સુવિચાર.
૧. હ. ભાષ્ય ચૈત્ય ગુરૂ વંદના, વળી પચ્ચખાણ પ્રકાર. ક્ષેત્ર સમાસ સેહામ, સિદ્ધ પંચાશિકા નામ. સિત દંડિકા તિમ વળી, ચઉ સરણ અતિ અભિરામ. કર્મ ગ્રંથ અર્થે કર્યા, કમ્મપય મુખ પાઠ. પંચ સંગ્રહ મુખ ગ્રંથમાં, વિસ્તર્યો કમ જે આઠ. કાલ વિચાર અંગુલવળી, વનસ્પતિ તિમ જાણુ. લ. હ. દર્શન પાખી સિત્તરી, કરતા એહનું નાણ.
લ. હ. ખંડ પુદગલ તિમ વળી, નિગોદ છત્રીશી જેહ. વળી અતિચાર પંચાશીકા, નિજ અભિધા પર તેહ, વૃતિ સહિત વાંચે સર્વે, તે ગુરૂને ઉપગાર. બંગબલ બહુ મુખ ભણે, રહસ્ય તે આગમ અપાર
છે છે કે તું તું છે કે છે તું હું
. હ•
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
૨૬
સપ્ત ભંગી નય સાત જે, વળી નિક્ષેપની વાત. તિન ભંગીપણે ગ્રહે, કેતા કહુ અવદાત. ઈમ કરતાં હવે અન્યદા, ગુરૂજી કરે વિહાર, સુરત અંદર આવીયા, સાથે તેહ કુમાર, શબ્દ શાસ્ત્ર તે શહેરમાં, ભણિયા યત્ન અપાર. ઉત્તમ ગુરૂપદ પદ્મની, સેવા કરે શ્રીકાર.
લ. હે.
લ. હ.
લ. હે.
લ. હ.
લ. હ.
લ. હ.
શ્રી ઉત્તમવિજય રાસ-જૈન રા. રા. પૃ. ૧૫૫
આવા વિદ્વાન બહુ શ્રુત શિષ્ય પૂજાશા ગુરૂચરણ સેવતા ગુરૂ પાસેજ વસે છે. તેવામાં પાટણ શહેરના શેઠ કચરા કીકા જેએ સૂરતમાં આવી વસેલા છે, તેમના વિચાર પાતે સન્માગે ઉપાર્જેલી લક્ષ્મીના સન્ધ્યય કરવા યાત્રા જવાના નિર્ધાર કરી શ્રીમદ્ દેવચંદ્રજી પાસે આવે છે અને પેાતાની સાથે કોઈ વિદ્વાન ગુણિયલ સિદ્ધાંત પારગામી સતપુરૂષને આપવા વિનંતી કરે છે.
પાટણ શહેરના વાણી, કચરા કીકા નામ; આવી સૂરતમાં રહ્યા, સુંદર જેહનું ધામ, પુણ્ય પ્રાકૃત જોરા થયા, લહી ક્ષેત્રાંતર યાગ; મન ચિતે સટ્લે કરૂં, લક્ષ્મીના સચૈાગ; આવી ગુરૂને વિનવે, કરણું તિરથ ાત્ર; ઠિત પુરૂષ જો કોઈ ક્રિયા, તા હાયે સફ્ળી વાત. ગુરૂ પણ તેહ કુમારને, જાણી ચતુર સુજાણ; તસ આગ્રહથી આપીયેા, લક્ષણ રૂપ નિધાન.
૩
જૈન રાસમાળા. શ્રી ઉ. વિ. નિ. રાસ-પૃ. ૧૫૬
આ પૂજાશાને યાત્રામાં સમેદ શિખરજીમાં જ્યાં યાત્રાળુઆને ઉપર ચઢવાના ગામ ધણીનેા હૂકમ નથી મળતા ત્યારે રાત્રે અદ્ભુત સ્વપ્ન આવે છે. ને પોતે ભવ્ય છે તથા સમકીત પામશે એમ શ્રી મદિર સ્વામી કહે છે ને સવારમાંજ ઉપર ચઢવા આજ્ઞા મળે છે ( આ તમામ અધિકાર વિસ્તારથી જાણવા માટે શ્રી ઉત્તમવિજયજી નિર્વાણુ રાસ. પૃ. ૧૫૬ માં જૈન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
રાસમાળામાં જેવું,) આ યાત્રી મંડળ ફરતાં ફરતાં બુઠ્ઠાણપૂર આવે છે ત્યાં કસ્તુરશાજીને ત્યાં ઉતરે છે. ત્યાં હિમચંદજી નામે સાધુ ઘણા તીવ્ર તપસ્વી છે. તેમના વૈરાગ્યથી ઉભરાતાં વ્યાખ્યાન, પૂંજાશા સાંભળે છે અને સંયમના રાગી બની પુંજાશા હિમચંદજીને પિતે દિક્ષા ન લે ત્યાં સુધી ઘહું ન વાપરવા અભિગ્રહ કરે છે. મેં સશે તેમની પાસે દીક્ષા લેવા વિનંતી કરી પણ પંજાશાએ તેમની દેશનામાં જિનપૂજાની અનુમોદના ન સાંભળવાથી પિને તેમની પાસે દીક્ષા ન લેતાં ગુજરાત આવે છે.
ગુજરાત સુરતમાં આવી ત્યાં વિશેષાવશ્યક વાંચ્યું ત્યાંથી અમદાવાદ આવ્યા, જ્યાં શ્રી વિમલ ગણ તથા જિન વિજય પન્યાસ આવી રહેલા હતા. તેમને વાંદી રળિયાત બનેલા પંજાશાએ પિતાની માતા પાસે આવી ક્ષિા લેવા દેવાની આજ્ઞા આપવા વિનંતિ કરી. પણ પુત્ર પ્રેમવાળાં માતાજી મેહવશ પોતે જીવતાં હતાં દીક્ષા ન લેવાનું કહેતાં માતાના ઉપકારના જાણ મન રહેલા પૂંજાશાએ તેમ કર્યું. કારણ માતા ઉત્તમ તીર્થથી પણ અધિક છે હવે પતે ત્યાંજ રજ વ્યાખ્યાન સાંભળે છે અને શ્રીજિન વિજય જેવા વ્યાખ્યાનના તથા શ્રી - પૂંજાશા (ઉત્તમ વિજય) જેવા છતા મળતાં વકતાશ્રાતા યોગની ઉત્તમતાએ કરી સિદ્ધાંતની ચર્ચાની ઝીઓ વરસવા માં આવી અલખ આત્માનંદની ચર્ચા કરતા ધમ ધ્યાન કરતાં પૂંજાશા ત્યાં રહ્યા, થોડા વખતમાં જ તેમનાં માતાજી સંવર્ગવાસી થયાં અને તેમનું મૃત કાર્ય આદિ કરી શેક પરિહરિ વ્રત લેવાની ઈચ્છામાં તત્પર થયા અને ગુરૂશ્રી જિન વિજયજી ને દીક્ષા આપવા પ્રાર્થના
કરી.
અમદાવાદ ગુસા પારેખની પોળમાં સં. ૧૭૯૯૮ ના વૈશાખ સુદ છઠ્ઠના રોજ ઘણું મોટા આવ આડંબર સહિત જન સમુદાયની ભારે પ્રશંસા પામતા થકા સ્વામિભકિત કરી ચોરાશી ગચ્છના સાધુઓને ભેજન દાન દઈ બહેન ભાણ જેને સંતોષી શામળાની
પોને શામળા પ્રમુની સનિચમાં સઘ સમક્ષ સઘની આશિષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
૨૦
સહિત શ્રીજિન વિજય પાસે ભવજલ તારનાર પ્રવહેણ સમાન દીક્ષા અંગીકાર કરી શ્રી ઉત્તમ વિજય નામ, ગુરૂજીએ રાખ્યું. શ્રી જિન વિજય સમાન ગુરૂ તથા શ્રી (પૂજાશા) ઉત્તમ વિજય સરખા શિષ્યની અતિ ઉત્તમ જોડી (કે જેવી મલવી દુ‘ભ) જોઈ વિદ્વાનાજ્ઞાનીઓ–તથા શ્રાવક શ્રાવિકા સાધુ સાધ્વી ધન્ય ધન્ય ઉચરવા લાગ્યાં આ ઉત્તમવિજયજીને શ્રીમદ્ દેવચંદ્રજીએજ ભણાવી સિદ્ધાંતના પારગામી બનાવી આ સ્થિતિએ પહોંચાડયા ત્યાંથી પ્રેમાપૂર ચામાસુ કર્યું અને ઉતર્યું ચામાસે સુરત આવ્યા ત્યાંથીઃ--- મળ્યું પાદરા ગામ ગુરૂએ કોઈ કારણે અનુક્રમે આવ્યા પાદરા ગામને બારણે. સામૈયું સંગે કરી ગુરૂ પધરાવી. આગ્રહ કરીને ભગવતી સૂત્ર મડાવી. વિ. સ’. ૧૭૯૯ માં પાદરામાં પધાર્યા
મ્હારા લાલ.
મ્હારા લાલ.
મ્હારા લાલ.
મ્હારા લાલ.
શ્રી ઉત્તમ વિજયજીને લઈને શ્રી જિન વિજયજી પાદરા ગામે ખાસ ઈચ્છા પૂર્ણાંક પધાર્યાં આ વખતે પાદરા (લેખકનુ ગામ ) ની જાહેાઝલાલી સારી સભવે છે તેમજ ત્યાં તત્સમયે શ્વેતાએ પણ દ્રવ્યાનુ ચેગ તથા સિદ્ધાંતના વ્યાખ્યાનાની રસધારા ઝીલી શકે તેવા હાવાજ જોઇએ, નહીં તા આવા રત્ન સરખા ગુરૂજીને સામૈયું કરી લાવી ભગવતી સૂત્ર જેવા ગહન વિષય આગ્રહ કરી વંચાવે નહી. ( અને અત્યારે પણ પાદરા ગામમાં દ્રવ્યાનુંયોગના જ્ઞાતા શ્રેાતા છે તથા વિદ્વાન મુનિરાજોનાં ચાતુર્માસ થાય છે.
અહિં શ્રી જિનવિજયજીએ ઉત્તમવિજયજીને નદિસૂત્ર વંચાવ્યું. અને શ્રાવણ માસની શુકલાદશમીએ ભગવતીસૂત્ર વાંચતાં વાંચતાંજ જિનવિજયજીએ દેહાત્સગ કર્યાં, અને જ્યાં તેમને અગ્નિ દાહ દીધેલા ત્યાં તળાવ કાંઠે તેના સ્મરણુ સ્તંભ ( દેરી) અદ્યાપિ તેની સાક્ષી પૂરી રહેલી છે. ત્યાંથી ગ્રામાનુ ગામ વિહાર કરતા કરતા તેઓ ભાવનગર આવ્યા અને ત્યાંજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
ચોમાસુ કર્યું. અહીં રહેલા શ્રી ઉત્તમ વિજયજીએ સિદ્ધાંતના વધુ અભ્યાસ માટે શ્રીમદ્દ દેવચંદ્રજીને આમંત્રણ કરી લાવ્યા હતા. તેઓ ખરતર ગ૭ના હતા છતાં તેમજ ઉત્તમ વિજયજી તપગચછના હોવા છતાં પણ પોતાના ભૂતકાળના પ્રિયશિષ્ય પરની ઉપકાર બુદ્ધિથી પ્રેરાઈ ભાવનગર ગયા –
ભાવનગર આદેશ રહ્યા ભવિ હિત કરે મારા લાલ, તેડાવ્યા દેવચંદ્રજીને, હવે આદરે મારા લાલ. વાંચે શ્રી દેવચંદ્રજી પાસે, ભગવતી મારા લાલ, પન્નવણા અનુગ દ્વાર, વળી શુભ મતિ મારા લાલ. સર્વ આગમની આજ્ઞા દીધી, દેવચંદ્રજી મારા લાલ, જાણું ચોગ્ય તથા ગુણગણુના વૃંદજી મારા લાલ.
જે. રા. મા. શ્રી ઉત્તમવિજય નિર્વાણ રાસ. પૃ. ૧૬૩ વિ. સં. ૧૭૭૫ સુધી શ્રીમદ્દ દેવચંદ્રજી પાટણમાં હતા. તત્પશ્ચાત્ તેઓશ્રી મોટા કોટનગર પાસેના મરેટ ગામમાં ચાતુર્માસ રહ્યા હતા. તે પછી ૧૭૭૮ માં ગુજરાત અમદાવાદ આવ્યા હતા. ત્યાં ૧૭૭૮–૧૭૭૯ ૧૭૮૦ ના ચાતુર્માસ થયા હોય એમ સંભવે છે. તે પછી શ્રીમદ વિહાર કરી ખંભાત વડેદરા પાદરા ભરૂચ થઈ સૂરત વિહાર કર્યો. ત્યાંથી વિચરતા વિચરતા પુનઃ ૧૭૮૭ માં અમદાવાદ પધાર્યા હતા. અમદાવાદના શ્રદ્ધાવંત શ્રાવકોએ બહુ ભક્તિભાવ પૂર્વક આ મહા સમર્થ સિદ્ધાંત પારંગત જ્ઞાની પુરૂષને નાગરિસરાહમાં પધરાવ્યા –
સંવત્ સત્તર સત્યાસીએ, આવ્યા અમદાવાદ, લેક સહુ તિહાં વાંદવા, આવ્યા મન આહલાદ. નાગરિસરાહ જિહાંઅ છે, તિહાં ડવીયા મુનિરાજ, નિર્લોભી નિષ્કપટતા, સકલ સાધુ શિરતાજ. સાધુ શ્રી દેવચંદજી, સ્યાદવાદની યુતિ, જીવ-દ્રવ્યના ભાવને, દેખાડે તે વ્યક્તિ.
દેવવિલાસ. પૃ. ૨૪.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
હવે શ્રીમદ્દ દેવચંદ્રજીએ રાજનગર ક્ષેત્રમાં પિતાની સ્યાવાદ શૈલી યુક્ત ગૂઢ ગંભીર જ્ઞાન સાધની વર્ષોની ઝડીઓ વરસાવવા માંડી. રાજનગરને તત્ત્વજ્ઞાસુ શ્રેતા સમુદાય ચાતકની પેઠે અતિ ઉલ્લાસ પૂર્વક આ અણમૂલ ઉપદેશ રૂપી અમૃતનું પાન કરવા લાગ્યા. આ સમયે શ્રીમના વાણું સુધાવર્ષણ માટે કવિ પણ કર્થ છે કે –
તે હવે દેશના સાંભળે, શ્રાવક શ્રાવિકા જેહ. વાવ જલ આષાઢ મ. વરસે દેવની ઘનગેહ.
શ્રી. કે. વિ. પૃ. ૨૪. આવી તત્ત્વજ્ઞાસુ શ્રોતા મંડળ પાસે શ્રીમદ્ અઢાર પાપસ્થાનકને અધિકાર વિસ્તાર પૂર્વક સાંભળવા લાગ્યા, અને આ અઢાર વાપસ્થાનક નિવારી સમકીત પ્રાપ્તિના હેતુ રૂપ સમનય, નિક્ષેપ, જીવાજીવ, ચોદ ગુણ સ્થાનક આદિ અતીવ ઉપયોગી અને જાણવા ગ્ય વિષ પર બહુ ઉત્તમ પ્રકારની ઝીણવટથી વ્યાખ્યા કરી. આ પછી ભગવતી સૂત્ર જેવા ગહન ગ્રંથનું વાંચન શરૂ કર્યું –
ભગવાઈ સૂત્રની વાંચના, સાંભળે જનના વૃદ. વાણી મીઠી પીયુષ સમ, ભાંખે શ્રી દેવચંદ.
શ્રી. કે. વિ. પૃ. ૨૯ આ અમૃત સમાન ઉપદેશના શ્રવણથી માણેકલાલજી નામે એક શ્રાવક કે જેને ઢંઢકને પાસ હોવાથી પ્રતિમા પૂજા પરની તેની શ્રદ્ધા ડગી ગયેલી, તેને ઘણીજ ઉત્તમ અસર થઈ. ગુરૂશ્રીએ તેને ખાસ ઉપદેશ આપી બુઝ તથા પ્રતિમા પૂજાની
૮. શ્રદ્ધા કરવી તેની મિથ્યાત્વની કાશ કાઢી નંખાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
આ નવીન જન્મ થાય તેવે સમય ગણી માણેકલાલજીએ નવીન ચૈત્ય કરાવ્યું તેમાં પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી નવા નવા એચ્છ માંડયા. જિન ચિત્યમાં પ્રભુ પૂજા પ્રભાવનાની લહેર ઉડવા લાગી.
આ ઉપરાંત હાઝા પટેલની પિળમાં શ્રી શાંતિનાથજીની પાળમાં જિન ચેત્યના ભેાંયરામાં સહસ્ત્ર ફણા આદિ સહસટ જિન બિંબની પ્રતિષ્ઠા કરાવી બેહેની લક્ષ્મીને સદવ્યય કલાસ પૂર્વક કર્યો. શ્રી સહસ્ત્રફણાને લેખ નીચે પ્રમાણે છે –
શ્રી સહસ્રષ્ણુને લેખ. આ લેખ અમદાવાદમાં હાઝા પટેલની પિળમાં શાંતિનાથની પિળના બીજા દેરાસરના વચલા ભોંયરામાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી છે તેને શિલા લેખ છે જે અદ્યાપિ મેજુદ છે.
संवत १७८४ वर्षे मागशीर वदि ५ दिन सहस्त्र फणायी मंडित श्री श्री पार्श्वनाथ परमेश्वर विवं कारितं उकेश वंशे साह प्रतापशा भाया प्रतमदे पुत्र शा. ठाकरशी केन आणंदबाई भगनी झबर युतेन बृहन खरतर गच्छे भट्टारक श्री युग प्रधान શ્રી નિન રારિ શાળા કપાધ્યાય થી......... શિષ્ય उपाध्याय श्री देवचन्द्र गणि शिष्य युतैः ખંભાત ચાતુર્માસ
સંવત ૧૭૭૯ (?) મેં. ચાતુર્માસ ખંભાત. નિહાંના ભવિને બુઝવ્યા જેહના અવદાન
દેવવિલાસ પૃ ૩૦ સંવત ૧૭૭૯ માં શ્રીમદ દેવચંદ્રજી ખંભાત બંદરે ત્યાંના વિજનેને ધમદેશના દેવા પધાર્યા ત્યાં ચાતુર્માસમાં દેશના મતની ઝડી વરસથી શરૂ થઈ અને શત્રુજ્ય મહાતીર્થાધિરાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
૩ર
જના મહિમા વર્ણવવા માંડયા શ્રી રૂષભજીણુદની વાણી મુકિતમા ગમનનું મહાન્ તી જે શાસ્વત છે તેના પ્રભાવ તથા શત્રુંજય તીર્થના ઉદ્ધાર પંચમ વિષમ આરા જે ૨૧૦૦૦ વર્ષના છે તે સમયમાં આ શાસ્વતા મહાતીર્થનું રહસ્ય એવું તે - ભૂત રીતે ચચ્ચે કે શ્રી સ્તંભનતી (ખંભાત) ના ધનાઢય શ્રેષ્ઠિ વર્ષ શ્રાવકાએ આ મહાતીથ ઉપર તીર્થોદ્ધાર કરાવવા માંડયા તેમજ નવાં નવાં ચૈત્યેા કરાવવા માંડયાં તેમજ ડુંગર ઉપર કારખાનું શરૂ કરી જીર્ણોદ્વારમાં અગણિત દ્રવ્ય ખરચવા માંડયાં જે કાય જોઇ સાનાં મન હૃદય હષઁલ્લાસે ઉભરાવા લાગ્યાં.
સંવત ૧૭૮૧—૧૭૮૨-૧૭૮૩ ડુંગરપરનાં ચૈત્યામાં અદ્ભૂત પ્રકારે જીણુાદ્ધાર થયા તેમજ નયનમનારજક મિ પ્રકટમાં આવાં અદ્ભૂત જીર્ણોદ્ધારનાં સત્કાર્ય કરાવી પુનઃ શ્રીમદ્ રાજનગર પધાર્યાં ત્યાંતા સુરત અંદરની સુશ્રાશ્રાત શ્રાવકાની ચાતુર્માસ માટે વિનતિ આવી અને પોતે ત્યાં પધાર્યા ત્યાં ૧૭૮૫૧૭૮૬-૧૭૮૭ રહી ત્યાંના ધર્માં રક્ત શ્રાવકા ને મહુધા પ્રકારે તત્ત્વજ્ઞાન તેમજ સિદ્ધાંતાના અમૂલ્ય ઉપદેશા દઇ કૃતાથ કર્યાં. આ પ્રસંગે સુરતમાં શાસનેાન્નતિનાં ઘણાં સત્કાર્યો થયાં હતાં. અહીંથી શ્રીમદ્ પાલીતાણે સિદ્ધ ગિરિ ઉપર ગયા તથા શ્રેષ્ઠિ વ શ્રી વધુશાયે અધાવેલ ભલા જિન મંદિરમાં તથા ખીજાં અનુપમ જિન ચૈત્યાની પ્રતિષ્ઠા કરી શાશન સેવા તથા પ્રભાવના કરી.
-
દીપચંદ સ્વગમન,
અહિંથી પાછા વળી ગામનગર આકાર પ્રતિ ક્રૂરતા ક્રતા પુનઃ રાજનગર આવ્યા અહીં ૧૭૮૮ નું ચામાસું રહ્યા આ ચાતુર્માસ દરમીયાન શ્રીમદ્ દેવચંદ્રજીના ગુરૂશ્રી પડિત શિશમાણુ વાચક શ્રી દીપચંદજી પાકને ઉદરના વ્યાધિ લાગુ પડયા તથા સ * ૧૭૮૮ માં શ્રીમદ્ પાલીતાણે પેાતાના ગુરુ સાથે શ્રીક્યુના જીની પ્રતિકા વખતે હાજર હોવાથી દેશાઇ મા॰ ૬૦ જણાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
૩૩
ક્રિયાઓ કરતા થકા ૧૭૮૮ ના અશાડ સુદિ ૨ ના રોજ શુભ ધ્યાનમાં મગ્ન એવા શ્રી દીપચંદજીએ સ્વાંગમન કર્યું.
આજ સમયે રાજનગરના શ્રી તપાગચ્છના વિવેકી વિચક્ષણ શ્રી વિવેકવિજય મુનિરાજ શ્રીમદ્દ દેવચંદ્રજી મહારાજ પાસે વિનય તથા ઉદ્યમ પૂર્વક અભ્યાસ કરતા હતા. જો કે શ્રીમદ્ દેવચંદ્રજી શ્રી વિવેકવિજયજીના દીક્ષા ગુરૂ નહતા છતાં પણ જ્ઞાન દાન દેનાર ગુરૂ મહારાજ શ્રીમદ્દ દેવચંદ્રજી ઉપર શ્રી વિવેકવિજયજી ગુરૂ જેટલાજ ભક્તિભાવ રાખતા. તથા તેમની ખીજમતમાં (તહેનાતમાં-સેવામાં ) ભક્તિભાવ પૂર્વક હમેશાં રહેતા. આ ઉત્કૃષ્ટ ભક્તિભાવ દેખી શ્રીમદ દેવચંદ્રજીને પ્રેમ પણ શ્રી વિવેકવિજયજી ઉપર ઘણે થયે.
આ સમયે રાજનગરમાં રત્ન ભંડારીનાં અગ્રેસર કારભારીજી સુપ્રસિદ્ધ શાહ આણંદરામ રહેતા હતા. જેઓ જ્ઞાની તથા સિદ્ધાંતની ચર્ચા કરી શકે તેવા વિદ્વાન હતા તેથી શ્રીમદ્ તથા આણંદરામને હમેશાં ધર્માચર્ચા થયા કરતી. આ ચર્ચાઓમાં શ્રીમદ્દ, આણંદરામને જીતતા, આમ આણંદરામની શ્રીમદ્દ ઉપર ગુરૂ ભકિત વધી. અને હમેશાં આવી ઉત્તમ ચર્ચામાં સમય જવા લાગ્યા. ચર્ચા કરનાર બન્ને પક્ષવાળા પણ સુયોગ્યજ્ઞાની હોય ત્યારે ચર્ચામાં એર અને આનંદ-રસ આવે છે.
શાહ આણંદરામને ગુરૂ પર ઘણે પ્રીતિ ભાવ વધતાં તેમણે શ્રી રત્ન ભંડારીજીને શ્રીમના આત્મગુણેની હકીકત કહી સંભળાવી, કે જૈન ધર્મમાં વૃષભ સમાન જ્ઞાનીઓના શિરેમણિ એવા સદ્દગુરૂ રાજ શ્રીમદ્દ દેવચંદ્રજી, મરૂ સ્થળ (મારવાડ) થી અને સદ્ભાગ્યે પધાર્યા છે. જેઓ સકલ વિદ્યા વિશારદ, ભેદજ્ઞાનથી વિભૂષિત, મહા અધ્યાત્મજ્ઞાની, પ્રખર ત્યાગી છે, જ્ઞાનના ભંડાર તથા આગમ સિદ્ધાંતના પારગામી છે. આમ પ્રશંસા સાંભળી શ્રી રત્નસિંહ ભંડારી ગુરૂ મહારાજને વંદન કરવા ઉપાશ્રયમાં આવ્યા. ગુરૂ મહારાજે પણ તેમને નય ઉપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
નય આદિ વડે યુકત એ સુરસાળ સધ સંભળાવ્યે જે સાંભળી તેઓ ઘણાજ પ્રસન્ન થયા. શ્રીમદુના ઉપદેશથી રત્ન ભંડારી હવે મોક્ષ મદિરની નિસરી સમાન શ્રી જિનવરની પૂજા ભકિત કરવા લાગ્યા. ગુરૂ વચને જીનશાસન ઉજવળ કર્યું. ભંડારીજી મુસલમાન બાદશાહ તરફના ગુજરાતના સુબા હતા. તેમને શ્રીમદે નમાવ્યા. પ્રતિબોધ્યા તથા ધર્મ માર્ગમાં ઉદ્યમવંત કર્યા.
રત્નસિંહજીએ જિન ચેમાં વિવિધ પ્રકારી પૂજાએ ભણવવા રચાવવા માંડી તથા ઘણું બિંબની પ્રતિષ્ઠાઓ થવા લાગી. તથા ભંડારીજી લાખેણો લ્હાવો લેવા લાગ્યા તથા વિચારવા લાગ્યા કે આ ગુરૂ સમાન અન્ય કોઈ ગુરૂ નથી.
Eામ રકી) એવામાં વિધિની વક્રદ્રષ્ટિના ગે રાજનગરમાં
મરકીને દુષ્ટ ઉપદ્રવ ફાટી નીકળ્યો અને બહોળો જન
સમુદાય કાળને વશ થવા લાગે આથી સર્વે વ્યવહા==ી રીઓને સાથે લઈ શ્રી રત્નસિંહજી ભંડારી ગુરૂમહારાજ પાસે પધાર્યા તથા શિર નમાવી મરકીના ઉપદ્રવ સંબંધી તમામ હકીકત સંભળાવી બોલ્યા જે રાજનગરમાં આ ઉપદ્રવ ઘણે ઉત્પાત મચાવી મુકે છે વળી એની શાંતિ માટે આપ સરખા સમર્થ ગુરૂ અમારા માથે બેઠા છતાં બીજા કેને શરણે અમારે જવું તમે સર્વ દુઃખને હરવા શકિતમાન છે ગરૂશ્રીએ પણ જૈન માર્ગના મંત્રાદિથી મંત્રેલા લેહ ખીલા ઠક્યા અને તેથી રાજનગરમાંથી મૃગી (મરકી) ઉપદ્રવ દૂર ભાગ્યો અને તેથી લોકોના પ્રાણહારક ભય ટળ્યા, આથી સર્વત્ર શ્રીમદ્ દેવચંદ્રજીની ભારે પ્રશંસા થવા લાગી. આ તકે દુખમારે પંચમ આરે જિન શાસનના ઉદ્ધાર કરનાર તથા આવા મહા ઉપદ્રવને દૂર કરનાર સર્વનાં દુઃખ ટાળનાર એક શ્રી દેવચંદ્રજી છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
એવામાં દક્ષિણ દેશના રણકુછ નામ સરદાર, રત્ન સિંહજી ભંડારી સાથે કોઈ રાજકીય બાબતમાં તકરારના કારણે યુદ્ધ કરવા આવ્યા. અને યુદ્ધના આવાહનને કે દીધું. આ જોઈ રત્નસિંહજી તત્કાળ ગુરૂમહારાજ પાસે આવ્યા.
એહવે સમે રણકુછ આવ્યા, બહુલ અન્ય લઈને રે; યુદ્ધ કરવા ભંડારી સાથે, આ નગારું દઈનેરે. રતનસિંઘ ભંડારી તક્ષિણ, આવ્યો શ્રી ગુરૂ પાસે રે; કાંઈ કરણે દલ બહેતજ આવ્યું, મેં છાં થાકે વિશ્વાસેરે.
ધન, ૯ ફિકર મત કરે ભંડારીજી, પ્રભુજી આ કરન્સ્પેરે; જીત વાદ થાહરો અબ હેયે, કરણી પાર ઉતરત્યેરે.
ધન. ૧૦ ચમતકાર શ્રી જિન આખાયાની, ગુરૂજીએ તે દીધો, ફતેહ કરીને આજે વહિલા, થાકે કારજ સિધરે.
ધન. ૧૧ રત્નસિંધછ સન્ય લઈને, ચુદ્ધ કરવાને સાહમારે, રણકુછ સાથે તે પખાને, ચાલ્યા જ કરે ખાળેરે.
ધન. ૧ર પરસ્પરે યુદ્ધ રણ કુછ હાર્યો. થઈ ભંડારીની છતરે ! એ સર્વ દેવચંદ્રજી ગુરૂ પસાથે. હેમાચાર્ય કુમારપાળ પ્રીતરે. ઘન. ૧૩
શ્રી. કે. વિ. પૃ. ૩૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
આમ શ્રીમદ્ શ્રી જિન આમ્નાયના મંત્ર તંત્રાદિથી ગુરૂ ભક્ત એવા શ્રી રત્નાસ ધ્રૂજીને બહુ રીતે સ્હાય કરી તેના યશને વિસ્તારતા વિજય અપાવે છે.
ચાતુર્માસ પૂર્ણ થયે શ્રીમદ્ વિહાર કરી ધોળકા આવ્યા. ત્યાં અન્ય માતનું પ્રખળ જોર હતું. અહિં સત્ય ધર્મની પ્રર્પણા કરતાં ઉપદેશામૃત વરસાવતા શ્રીમદ્ નિવસે છે. અહિ જિન શાસનમાં રત્ન સમાન શેઠ જયચંદ્ર વસે છે તેને ગુરૂ પ્રતાપે ચર્ચાવાદમાં એક પુરૂષોતમ નામે ચેગીને જીતીને ગુરૂશ્રી પાસે આણ્યા અને પગે લગાડયા. ગુરૂશ્રીએ પણ તેનુ મિથ્યાત્ત્વ શલ્ય ઉપદેશ શલાકાથી કાઢી નાંખીને તેને મુઝબ્યા. તથા જૈન ધર્મમાં દ્રઢ શ્રદ્ધાવત બનાવ્યેા. સમથ જ્ઞાની એવા શ્રીમદ્ દેવચંદ્રજી આમ વિના પર બહુ ઉપકાર કરતા વિચરતા વિચથરતા ૧૭૯૫ માં શ્રી પાલીતાણે આવ્યા. અને તેમણે અહિં જ શ્રી વીશ વિહરમાન વીશી બનાવી છે. અને જિન ચૈત્યમાં પ્રતિષ્ઠા કરાવી. ત્યાંથી ૧૭૯૬ માં શ્રી નવાનગર પધાર્યા તથા ત્યાં ૧૭૯૬ ના કારતક શુદ ૧ ના રાજ વિચારસાર ગ્રંથ પૂર્ણ કર્યા તથા કારતક સુદિ ૫ જ્ઞાન પચમીએ શ્રી જ્ઞાનમંજરી ટીકા પૂર્ણ કરી છે. અહીં ૧૭૯૬-૯૭ ના એ ચાતુર્માસ શ્રમદે કર્યો છે. નવાનગરમાં ઢકમત વિશેષ પ્રસરેલા હેાવાથી ઢૂંઢકાના પાસથી જૈનાના કેટલાક ભાગ શ્રી જિન ચૈત્યેામાં પૂજા વિગેરે કરતા અધ પડેલા, તેમને શ્રીમદે પોતાના પ્રખર ઉપદેશ, શાસ્ત્રથી મુઝવી પુન: તેમને જિન ચૈત્યેામાં પૂજા કરવા વિગેરે સત્કાચેંમાં જોડયા તથા શ્રી નવાનગર આદ જિન સ્તવનની રચના કરી. (શ્રીમદ્દે. ચં. ભા. ૨ પૃ. ૯૧૯. ) આમ નવાનગરમાં શ્રીમદે ઢૂંઢક સાધુને જીતી જે પ્રતિમાપૂજક ન હતા તેમને પ્રતિમા પૂજક બનાવ્યા તથા જિન શાસનના યશ પિરમલ વિસ્તારી પધરી ગામના હાકારને યુઝવી જિન ભક્ત તથા પેાતાના અનુયાયી મનાવ્યેા. સ્યાદ્વાદ રશૈલીના જાણુપુરૂષો સ્વપરને અતિશય ઉપકારી થઈ શકે છે તે આથી સ્પષ્ટ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
વિ. સંવત ૧૭૯૮ માં શ્રીમદ્દ પુનરપિ પાલીતાણે પધાર્યા, અને ત્યાંજ ચાતુર્માસ કર્યું. આ ચાતુર્માસમાં પણ શ્રીમના વરદ હતે શાસનન્નતિનાં ઘણાં સત્કાર્યો થયાં. શ્રીમદ્ શ્રી શત્રુંજય તીર્થાધિરાજ પર કેટલો બધે ઉત્કૃષ્ટ ભક્તિભાવ હશે તેને ખ્યાલ તેઓશ્રીએ કરેલી યાત્રાઓ તથા કરાવેલા ઉદ્ધાર પ્રતિષ્ઠાઓ ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે. આ પછીના ચાતુર્માસ માટે કવિયણના કચ્યા પ્રમાણે
પુનરપિ પાલીતાણે ગુરૂ પુનરપિ નૂતન નઝ.
શ્રી. દે. વિ. પ્ર. ૩૮
૧૭૯૯ છે. આ
કારને જણાવ્યું
છે
એટલે ૧૭૯ થી ૧૮૦૧ ને ચાતુર્માસ પાલીતાણા તથા નવાનગરમાં થયાં હતાં. આ ચાતુર્માસ પછી ૧૮૦૨-૦૩ માં નવાનગર નજીક રાણાવાવ ગામના ઠાકરને ભગંદરને અસાધ્ય વ્યાષિ નિવારી તેને બુઝવી પિતાને ભક્ત બનાવ્યું હતું, અને ત્યાંજ ચાતુર્માસ કર્યા હતાં. દરમીઆન શેશકાળમાં એટલે ૧૮૦૩ માં શ્રીમદ્ પં. ઉત્તમવિજયજી ભાવનગર ચાતુર્માસ રહેલા હતા, તેમણે શ્રીમદ્દ દેવચન્દ્રજીને અભ્યાસ કરાવવા આમંત્રણ કરી બોલાવવાથી પિતે ત્યાં ગયા હતા. ત્યાં તેમણે પં. ઉત્તમવિજયજીને ભગવતીસૂત્ર, પન્નવણાજી, અનુયોગદ્વાર વિગેરે ગહન સ ધરાવ્યાં હતાં.
આ હકીકત વર્ણવતાં શ્રી ઉત્તમવિજયજીના નિર્વાણ રાસમાં શ્રી પદ્યવિજયજી મહારાજ નીચે પ્રમાણે જણાવે છે –
ભાવનગર આ રહ્યા ભવિહિત કરે મારા લાલ. તેડાવ્યા દેવચંદ્રજીને હવે આદરે મારા લાલ. વાંચે શ્રી દેવચંદ્રજી પાસે ભગવતી મારા લાલ.
પજવવું અનુયોગ દ્વારવાળી શુભમતિ મારા લાલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
સર્વ આગમની આજ્ઞા દીધી. દેવચંદ્રજી મારા લાલ. જાણી યેાગ તથા ગુણગણના વૃંદજી મારા લાલ.
જૈન રાસમાળા શ્રી ઉ. વિ. નિ. રાસ પ્ર. શ્રીમદ્દ દેવચન્દ્રજી પાસે પૂર્વે સંસારીપણામાં પણ ઉત્તમવિજયજી (પંજાશાએ) સિદ્ધાંતોને અભ્યાસ કર્યો હતે. તથા પુનઃપણ તેમણે શ્રીમની પાસેજ ગહન વિષયથી પૂર્ણ એવા સિદ્ધાંતે ધાર્યા છે. ઉત્તમવિજ્યજી જેવા સમર્થ પુરૂષને પણ સૂત્ર સિદ્ધાંતનું અધ્યયન કરાવનાર શ્રીમદ્ દેવચન્દ્રને ક્ષયપશમ તથા સિદ્ધાંતનું પારગામીપણું કેટલું પ્રખર હશે તેને તેને ખ્યાલ આવશેજ.
૧૮૦૩ ના ચોમાસા પછી શ્રીમદ્ સુરત ગયા, અને ત્યાંથી પાછા શેઠ કચરા કીકાશાના સંઘમાં પાલીતાણે આવ્યા હતા.
શેઠ કચરાશા કીકાશ એ મૂળ પાટણના રહેવાસી જૈન શ્રેણી હતા. તથા સુરત બંદરે વ્યાપારાર્થે જઈ ત્યાંજ કાયમ નિવાસ કરી રહ્યા હતા, તેઓ ઘણાજ શ્રીમંત, જૈનશાસનના રસિયા, શ્રદ્ધાવંત, તથા યાત્રાદિમાં દ્રવ્યવ્યય કરવામાં બહુજ હોંશીલા હતા. તેમણે પૂર્વે શ્રીમદ્ દેવચન્દ્રજી પાસે શ્રી સમેત શિખરજી યાત્રા માટે જતાં કઈ જ્ઞાની ગ્ય પુરૂષ સાથે લઈ જવા માંગેલ હતા, અને શ્રીમદે પૂંજાશા (પાછળથી શ્રી ઉત્તમવિજયજી) ને આપેલા હતા. આ પરથી તેમને જ્ઞાન ચર્ચા પરને પ્રબળ પ્રેમ વ્યકત થાય છે. તેમણે શત્રુંજયના સંઘ, ઘણી વખત કાઢયા હતા. આ વખતે તેઓ શ્રીમદ્ દેવચન્દ્રજીને સાથે લઈ શ્રી સિદ્ધગિરિ યાત્રા નિમિત્તે શ્રી સંઘ લઈ આવ્યા છે. આજ પ્રસંગે ભાવનગરથી પાલીતાણુ આવેલા સંઘમાં શ્રી ઉત્તમવિજયજી પણ આવ્યા છે, અને શ્રીમદ્દ દેવચન્દ્રજી તથા શ્રી ઉત્તમવિજયજી બન્ને અરસપર્ટ્સ મળી ઘણાજ આનન્દિત બન્યા છે. સંસારી પણામાંથીજ શ્રીમદ્ દેવચન્દ્રજી૫ર શ્રી ઉત્તમવિજયજીને પૂજ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
ભાવ હતું, અને તેમની પાસે શાસ્ત્રાભ્યાસ કર્યો હતે. સાધુપણામાં પણ શ્રીમદ પાસે સૂત્ર સિદ્ધાંત તેમણે ધાર્યા હતાં. અને પુનઃ સિદ્ધાચળ જેવા પરમ સાત્વિક પૂર્ણ સ્થળે બન્નેનું મિલન કેવું આહાદ જનક બન્યું હશે તેને ખ્યાલતા કેકને જ આવી શકે.
આ યાત્રાના પ્રસંગે શ્રીમદે સંઘવીનું સિદ્ધાચળજીનું સ્તવન લખ્યું છે તેમાં નીચે પ્રમાણે ઉલેખ કર્યો છે તે ઉપરથી શેઠ કચરા કાકાને ભક્તિભાવ જણાઈ આવે છે.
સંવત અઢાર ચિડાતેર વરસે
સિતમૃગ સિતેરસીયે, ! શ્રી સુરતથી ભક્તિ હરખથી
સંધ સાહત ઉલસીયે ! કચરા કીકા જિનવર ભકિત
રૂપચંદ ગુણવંતજી એ ! શ્રી સંઘને પ્રભુછ ભેટાવ્યા,
જગપતિ પ્રથમ નિણંદજીએ ! જ્ઞાનાનદિત ત્રિભુવન વન્દિત
પરમેશ્વર ગુણભીના ! દેવચંદ્ર પામે અદ્ભુત.
પરમ મંગળ લયલીના ! શ્રી દે. ચં. કૃત શ્રી શત્રુંજય સંઘવી સ્તવન રચના વિ. સં. ૧૮૦૪ માગસર સુ. ૧૩
ત્યાંથી શ્રીમદ્દ ભાવનગર વિહાર કરી ગયા હતા. ભાવનગરમાં મહેતા ઠાકરસી નામે એક જૈન ને ટુંકને સજીડ પાસ હેવાથી તેને શ્રીમદે બુજવી સત્ય ધર્મની પૂર્ણ શ્રદ્ધા કરાવી ધર્મમાં શુભમાગ ગામી બનાખ્યું હતું. તેમજ ત્યાંના ઠાકારને સદુપદેશ દઈ બુજાવી જિનમતાલંબી બનાવ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
વિ. સં. ૧૮૦૪ માં પાલીતાણામાં મૃગી (મરકી) ને ભયંકર ઉપદ્રવ ફાટી નીકળ્યો હતો. તે શ્રીમદે જૈન મંના પ્રતાપે બંધ કરી પુનઃ શાંતિની સ્થાપના કરી હતી. આ બાબતને ઉલ્લેખ શ્રી કવિયણ નીચે પ્રમાણે કરે છે.
સંવત અષ્ટાદશ ચારમે, પાલીતાણે ગામ! મેતા ઠાકરશી ભલે, દંઢકને બહુ પાસ (પ્યાર?) શ્રી દેવચંદ્ર બુઝવી, શુભ માગને વાસ! તત્રના ઠાકુર તણી –મત કીધી જૈન પાસ ! સંવત્ અષ્ટાદશ ચારમે, પાલીતાણે ગામ! મૃગી ટાળી ગુરૂજીએ, શ્રી ગુરૂજીને નામ !
શ્રી. કે. વિ. પૃ. સં. ૧૮૦૫-૦૬ નાં ચાતુર્માસ શ્રીમદે લીંમી નગર કર્યા હતાં. આ ચાતુર્માસમાં શ્રીમદે ધર્મ ઉપદેશામૃતવર્ષથી ત્યાંના ધર્મ જીજ્ઞાસુ શ્રાવકને પ્રતિબોધ્યા હતા. તેમજ ઘણું મિથ્યાત્વીઓને સત્ય અને શુભ માર્ગગામી બનાવ્યા હતા. તેમજ લીમડીના આગેવાન શ્રેષ્ઠિ શ્રાવકે ડેસરા તથા શાહ ધારશીભાઈ તથા શાહ જયચંદ તથા શાહ જેઠાશાહ તથા શેઠ કપાસી આદિ જ્ઞાનપિપાસુ શ્રાવકેને સૂત્ર સિદ્ધાંતે ભણાવ્યાં તેમજ જૈન ધર્મમાં દ્રઢ કરી અનેક ઉપકારે કર્યા હતા. તેઓ પણ શ્રીમદ્ભા આ અનન્ય ઉપકારને ન વિસરતાં ધર્મમાર્ગમાં તત્પર થયા હતા, તેમજ પિતે ઉપાર્જન કરેલી લક્ષમીને શુભ માગે વ્યય કરતા હતા. ધાંગધ્રા, ચૂડા, વિગેરે શહેરાના શ્રાવકને સદુપદેશ વર્ષથી બુઝવી શુભ માર્ગગામી બનાવ્યા હતા, લીમધ, ચૂડા, ધ્રાગધ્રા આ ત્રણે ઠેકાણે શ્રીમદે જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી હતી. પ્રાગધ્રામાં શ્રી સુખાનંદજી તેમને મળ્યા હતા. જેમના પર શ્રીમને ઘણે યાર હતે આ સંબંધી ઉલેખ નીચે પ્રમાણે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
સંવત અષ્ટાદશ પંચ પટ્ટમેં,
લીમડી ગામ ઉદાર કાલે વાડો ડિ ધારશી.
અન્ય શ્રાવક મને હાર. શાહ શ્રી જયચંદ જાણુએ,
સાડા જેઠા બુદ્ધિવંત. રહી કપાસી આદિ દેઈ,
ભણાવ્યા ગુરૂઈ તત, ગુરૂ સઉ પ્રતિબધીયા,
જૈન ધર્મમેં સત્ય, ગુરૂ ઉપગાર ન વિસરતા,
ધમે ખર્ચે વિત્ત, લીમી ધ્રાંગધ્રા ગામ એ,
અન્ય ચૂડા વળી ગામ, પ્રતિષ્ઠા ત્રણ થઈ બિંબની,
_વ્ય ખરા આભરામ, ધ્રાંગધ્ર જિનબિંબની,
થઈ પ્રતિષ્ટા સાર, સુખાનંદજી તિહાં મિલ્યા,
દેવચંદ્રને પ્યાર, ધ્રાંગધ્રાથી વિહાર કરતા કરતા શ્રીમદ્ દેવચંદ્રજી ગુજરાત તરફ આવ્યા હતા, તેઓશ્રીના સદુપદેશથી ગુજરાતથી શ્રીગું..
જ્યને સંધ નીકળ્યું હતે. આ સંઘમાં શ્રીમદ સાથેજ હતા. ગિરિરાજ પર બહુ દ્રવ્યવ્યયથી નાનાવિધ મહોત્સવ થયા. તથા નવનવ જાતની પૂજાએ રાણી, તેમજ સંધસમુદાયે પ્રભુ પૂનાને મહાન લાભ ઉઠાવ્યે. અહિંથી ઉપ સોરઠની યાત્રા કરતે કરતે સંઘ ગુજરાત આવ્યું હતું. સં. ૧૮૦૮-૦૯ નાં ચાતુર્માસ માટે ગુજરાતમાં કયા. છેલ્લ ૧૮૧૦ નું ચાતુર્માસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
શ્રીમદે સુરત કર્યું જણાય છે. ૧૮૧૦ માં સુરતથી શેઠ કચરા કાકાએ ગુરૂઉપદેશથી પાલીતાણાને સંઘ કાઢયો છે. જેમાં શ્રીમદ્દ સાથે જ હતા. ધન્ય છે એ શા. કચરાશા કીકાશાને કે જેમણે ગુરૂ ઉપદેશથી અનેક વેળાએ યાત્રાર્થે સંઘ કાઢી લક્ષમીને સદુપયેાગ કરી લ્હાવા લઈ પુણ્ય ઉપાર્જન કર્યું. વળી શ્રીમદ્દ જેવા મહાન આત્મજ્ઞાની, સિદ્ધાંતના પારગામી, મહા પંડિત સાધુપુરૂષ સંઘમાં સાથે હોય, જ્ઞાનચર્ચા કરતાં કરતાં ધર્મઆરાધન પૂર્વક સંઘ સાથે તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલજીની યાત્રા કરે તથા સાધમિક બંધુઓને યાત્રા કરાવે, આ લાભ કાંઈ જે તે ન ગણાય, જ્યારે રેલવે વિગેરે સગવડે નહતી તેવા પૂર્વના સમયમાં બહુજન પરિવાર સાથે સુરતથી સૌરાષ્ટ્ર એટલે દૂર સંઘ કાઢી વારંવાર જવામાં મુશ્કેલીઓ પરિશ્રમ તથા ખર્ચ કેટલું બધું થતું હશે, તેની કલ્પના તે આવા રે, તાર, પષ્ટની સગવડવાળા વખતમાં પણ નાનકડા સંઘ કાઢનારને જ સહેલાઈથી ન આવી શકે. આ પરથી શ્રીમના ઉપદેશની તીવ્રતા સચોટતા તથા શેઠકચરાશાની ગુરૂ તથા તીર્થભકિત જણાઈ આવે છે.
અહીં સંઘમાં સાથે શેઠ મેતીચંદ લાલચંદ જૈનમાર્ગમાં પ્રવીણ તથા દાન ભકિતમાં અગ્રગણ્ય શ્રાવિકા અવલબાઈ તેમજ અનેક બીજા વ્યવહારીઆ સાથે સાથે સંઘ પાલીતાણે આવ્યું હતું. અહિં શેઠે ગુરૂઉપદેશથી સાઠહજારદ્રવ્ય ખરચી શ્રીજિનબિંબની પ્રતિષ્ઠા કરાવી છે. આને ઉલેખ શ્રી કવિ પણ નીચે પ્રમાણે કરે છે –
સંવત દશ અષ્ટાદશં - કચરાશાહાઈ સંધ.શ્રી શત્રુંજય તીર્થને, સાથે પધાર્યા દેવચંદ.- લલના શાહ મેતીયા લાલચંદ,જાણઇ જૈન મારગમેં પ્રવીણ લલના
લલના૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
લલના
શ્રાવિકા અવલ તે ભકિતમાં, દાનેશ્વરીમાં નહિં ખીણ. લલના સંધમેં શ્રી દેવચંદજી, અન્ય વ્યવહારીઆ સાથ.– લલના શ્રી શત્રુંજય ગિરિ આવીયા, લેવા ધર્મનું પાથ. પ્રતિષ્ઠા જીન બિંબની,ગુરૂજીઈ કીધી તંત્ર.સાઠ સહસ્ત્ર દ્રવ્ય ખરચીયે - ગુરૂવચને તે યત્ર.–
લલના આ ઉપરથી શ્રીમ િજિનભક્તિને રાગ તથા શેઠશ્રી કચરાશાનો તીર્થયાત્રાને ભકિતભાવ સ્પષ્ટ જણાઈ આવે છે. પૂર્વ પુરૂષોના ભકિતભાવ ને વ્યકત આ દેવવિલાસ ઉત્તમ રીતે
લલના
આ
ર
અ
બક્તિને
આવે
સંવત ૧૮૧૧ શ્રીમદે લીંબધ નગરે પ્રતિષ્ઠા કરાવી છે. તેમજ વઢવાણમાં ઢંઢક શ્રાવકેને બુઝવી સુંદર ચિત્ય કરાવ્યાં. ને પૂજા ચચાના ઠાઠથી દેદીપ્યમાન બની રહ્યાં હતાં.
સંવત્ અઢાર અગ્યારમેં – પ્રતિષ્ઠા લીમી મધ્ય- લલના વઢવાણે શ્રાવક દંઢી, મુઝવ્યા ખરચી રૂદ્ધિ – લલના ચૈત્ય કરાવ્યાં સુંદર, જિન ચર્ચાના ઠાઠપ્રભાવિક પુરૂષ દેવચંદજી, ધન્ય એનાં માત.
લલના સીમના પાસે આ વખતે સુવિનીત તથા દ, એવા મનરૂપજી, તથા પ્રબળ બુદ્ધિશાળી વિજયચંદ નામે બે શિષ્યો હતા. તેઓ વિદ્વાન, વાય, તર્ક આદિના જાણુ તથા આગમના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
લ૯૦.
Page #123
--------------------------------------------------------------------------
________________
પારગામી હતા. જેઓએ ચેરાશગચ્છના અનેકવાદી સાધુએને વાદમાં જીત્યા હતા. વળી શ્રીમદેવચંદ્રજી પાસે મનરૂપજીના વકતુછ તથા રાયચંદ નામે બંને શિ તર્કવાદ ભણતા હતા. તેઓ ગુરૂસેવા ભકિત તથા આજ્ઞા પ્રતિપાલનમાં દત્ત ચિત્ત રહેતા હતા.
સં. ૧૭૧૨ માં શ્રીમદ્ રાજનગર પધાયા હતા. તથા નગરના આગેવાન શ્રાવકાના આગ્રહથી ગ૭પતિ પણ ત્યાં પધાર્યા અને તેઓ તથા શ્રી સંઘના સમક્ષ શ્રીમને મોટા આડંબરથી અને મહોત્સવ પૂર્વક સંઘે ગપતિ પાસે ખરતરગચ્છની વાચક પદવી અપાવી હતી. શ્રીમને બે વિદ્વાન અને જૈન મતમાં નિપુણ શિષ્ય હતા. ૧ મનરૂપજી ૨ તર્કવાદી વિજયચંદ્ર તથા મનરૂપજીને ૧ વકતુજ ૨ રાયચંદજી નામે બે શિષ્ય હતા. આ પછીની પરંપરા જાણવામાં આવી શકી નથી.
સં. ૧૭૧૨ નું ચાતુમાસ શ્રીમદે અમદાવાદમાં જ કર્યું હતું ત્યાં વ્યાખ્યાનમાં શ્રીમદ્ જીવાજીવ, પદ્ધવ્યાદિ નિક્ષેપા, સમય, આદિ યુકત સ્યાદ્વાદશૈલીવાળે ઉપદેશ વરસાવતા હતા.
શ્રીમદે હરિભદ્રસૂરીશ્વર તથા વાચક શ્રીમદ્દ યશોવિજયજી ના રચેલા ઉત્તમોત્તમ દ્રવ્યાનુયોગના તથા ઈતર વાંચ્યા હતા. તદુપરાંત ગેમદૃસારાદિ ગ્રંથે પણ વાંચ્યા હતા. અહિં શ્રીમદે કેટલાક નવીન અધ્યાત્મજ્ઞાનના ગ્રંથ ટીકા સહિત રચ્યા તથા કેટલાક પર ટીકાઓ લખી ટબ ભય, દેશનાસાર, નયચકચાર જ્ઞાનસાર, અષ્ટક, કર્મગ્રંથઆદિની ટીકાઓ લખી અનેક ગ્રંથ તૈયાર કર્યો.
આ વખતે રાજનગરમાં ડેશીવાડાની પોળમાં ઉપાશ્રયે થોકબંધ છેાતાશ્રાવકે અતિઉત્સાહપૂર્વક શ્રીમદનું વ્યાખ્યાન શ્રવણ કશ્યા આવતા હતા. વ્યાખ્યાનમાં સિદ્ધાંતની વ્યાખ્યા અતિ
સપૂર્વક થતી હતી. તથા જ્ઞાનરસની ઝીએ વરસતી હતી. દ્રવ્યાનુShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
પગનું વ્યાખ્યાન તથા શ્રીમદ્ વ્યાખ્યાતા તથા રાજનગરના વિદ્વાન શ્રાતાઓ, આ વકતા શ્રોતાઓને અપૂર્વયોગ અદભૂત હતો ત્યાં જ્ઞાનાનંદની લુંટ લુંટ થાય તેમાં શી નવાઈ?
શ્રીમદ્ દેવચંદ્રજીનું સ્વર્ગગમન. અહિં શ્રીમને વાયુ પ્રકોપથી વમન ( ઉલટી) ને અકસ્માત્ વ્યાધિ થયો અને તેથી શરીરે અસમાધિ ઉત્પન્ન થઈ તથા અંગોપાંગ શિથિલ થતાં શરીરની ક્ષીણતા થવા લાગી. પુદગલની અનિત્યતા તેમજ પદાર્થમાત્રની અનિત્યતા એ અનાદિસ્વભાવ હોવા છતાં મૂર્ખ જન તે પર પ્રેમ રાખે છે. તથા પંડિત જનો તે પર બીલકુલ રાગ ધરતા નથી. વળી શામાં પણ બે પ્રકારનાં મરણ કહ્યાં છે. બાલ મરણ તથા પંડિત મરણ. તેમાં પણ પંડિત મરણ ઉત્તમ ગયું છે. શરીરની અનિત્યતાને વિચાર કરી નિકટ મૃત્યુ, બુદ્ધિવ જાણે શ્રીમદે પિતાના શિને પાસે બોલાવ્યા અને શિખામણ આપવા માંa અને જણાવ્યું કે મારી અવસ્થા નરમ છે, શરીર ક્ષીણ થતું જાય છે, પુદગલને સ્વભાવ એવેજ છે. માટે તમે શેક કરશે નહીં અને ધર્મ માર્ગમાં લીન રહે.
શ્રીમના શિમાં શિરોમણિ શ્રી મનરૂપજી વાચક હતા. જે ગુણવંત તથા ચતુર તથા સમયના જાણ હતા. તેમની ગુરૂ ભકિત અનુપમ હતી, તેમની ચતુરાઈથી શ્રાવકે તથા શિષ્ય ગુરૂની સેવા શુશ્રષા પ્રબળ ભક્તિભાવથી કરવા લાગ્યા તથા ગુરૂજીની આજ્ઞા ઉઠાવી તેમના પદપદ્મ સેવવા લાગ્યા.
વિનયી વિવેકી વિચિક્ષણ સિદ્ધાંતના જાણ પંડિત મન૫૭ વાચકને જોઈ શ્રીમદ મનમાં વિચારવા લાગ્યા કે માહર શિષ્ય મનરૂપજી સુપાત્ર છે. વળી બીજા શિવ રાયચંદ જેઓ વિનયી તથા ગુરૂભકત હતા. વળી ઘણી વિદ્યાઓના ભેદના જાણ હતા. આ તથા અન્ય શિષ્ય સમુદાય ઘણે વિદ્વાન હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
જેમણે ગુરૂજીના છતાંજ અનેક વાદીઓને પરાજિત કરી સુયશ પ્રાપ્ત કર્યો હતે. - હવે એ સઘળા શિષ્ય પરિવાર ભેગું કરી શ્રીમદે સર્વને પ્રેમપૂર્વક હિતબુદ્ધિએ શિખામણ દેવા માંડી. તમે સર્વે સંપથી ચાલશે. સમયાનુસાર વર્તાશે. હૃદયમાં પાપબુદ્ધિ બીલકુલ ધરશે નહિં. સેડ પ્રમાણે સાથરો તાણશે. શ્રીસંઘની આજ્ઞા શિરોધાર્ય હંમેશાં કરશે. સૂરીશ્વરની આજ્ઞા પ્રમાણ કરશે. વળી સૂત્રશાસ્ત્રનું જ્ઞાન હમેશાં પ્રાપ્ત કરતા રહેશે. વળી તે મનરૂપજી! તમે મારી પાછળ સમર્થ છે, મને કેઈપણ જાતની બીલકુલ ચિંતા નથી. તેમજ આ બધો પરિવાર તાહરા ખેાળે હું મૂકું છું. તેમને સંભાળજે. તથા સાધુ ધર્મ બબર પ્રતિપાલન કરશે.
આમ ગુરૂદેવની અંતિમ સમયની શિખામણ સાંભળી મનરૂપજી હાથ જોડી ગુરૂ પ્રત્યે બેલ્યા કે હે ! ગુરૂદેવ ! આપ તે વડભાગી છે. અમે તો પામર છીએ છતાં હમારા શર પર આપ સરખા ગુરૂ ગાજે છે એ અમારાં ધનભાગ્ય છે. આ પ્રમાણે ગુરૂવિનયભક્તિવડે તેમણે ગુરૂને જવાબ દીધે. પછી તમામ શિને ભેગા કરી સેના શિરપર પિતાને વરદાયક કરકમળ, કે જે કરકમળે જગને ઉપકારક તથા ઉત્કૃષ્ટ દ્રવ્યાનુગ જેવા ગહનગ્રંથની રત્નરશીઓ પ્રગટાવી છે. તથા અનેકને તાર્યા છે એ તે કર, પ્રત્યેક શિષ્યના શિરપર સ્થાપી જણાવ્યું કે-હે શિષ્ય ! હવે પરલોકમાં પ્રયાણને અમારે અવસર થયો છે. માટે તમે તમારૂં કર્તવ્ય સમજી તમેને એગ્ય એ ધર્મ હમેશાં આરાધશે. વિશ્વના ઉપકારક થશે, તથા ધર્મની જાત વિશ્વમાં ઝળહલતી રાખજે. આ પ્રમાણે ગંગાના પ્રવાહ સમાન પવિત્ર વેગવાળી હૃદયપૂર્વક ઉચ્ચ એવી સાગર ગર્જનશી મધુરવાણુ વડે શિષ્યસમુદાયને સાધ, શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજે દીધે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
પછી વિનીત એવા સંતશિએ ગુરૂદેવને દશવૈકાલિક સૂત્ર તથા ઉત્તરાધ્યયનસૂત્ર સંભળાવવા માંડયાં. જે શ્રીમદે ઉપવેગપૂર્વક સાંભળવા માંડયાં તથા તે તમામ સૂત્રેને જેવાં કહે છે તેવાં જ સત્ય યથાર્થ જાણતા ગણતા થકા શ્રી અરિહંતનું એકાગ્ર ચિત્તે ધ્યાન, હૃદયમાં ધરવા લાગ્યા. આમ શ્રી જિનેશ્વરના ધ્યાનપૂર્વક નમસ્કાર મંત્રની આરાધનપૂર્વક પૃથ્વીતલને પિતાના લલામભૂતજ્ઞાનવડે વિભૂષિત કરતા એવા મહાન અધ્યાત્મ જ્ઞાનગાગનદિનમણિ-સત્કવિકાનનકેશરી પ્રખરવાદી વિનેતા અનેક મહાગ્રંથપ્રણેતા, વિદ્યાભાસ્કર ખરતરગચ્છ શિરતાજ શ્રીમદેવચંદ્રજી મહારાજ સં. ૧૯૧૨ ના ભાદ્રપદ અમાવાસ્યાની એક પ્રહરરાત વ્યતીત થયે ડેશીવાડાના ઉપાશ્રયમાં દેવગતિને પ્રાપ્ત થયા, અને તેમના શિષ્ય પરિવાર તેમજ તપગચ્છના સાધુ તથા શ્રાવક શ્રાવિકા આદિ સંઘમાં સર્વત્ર હાહાકાર પૂર્વક એક છવાઇ રહ્યો.
શ્રી સંઘ હવે પિતાના કર્તવ્ય પ્રતિપાલનમાં તત્પર બની રહ્યો. તેમણે ઉત્તમ કાષ્ટની શબવાહિકા (પાલખી) બનાવી. તથા ચારાશીગચ્છના શ્રાવક ભેળા મળ્યા. અને ભારે આડંબરપૂર્વક એ માંડવીમાં શ્રીમના દેહને પધરાવી સ્મશાન લાવવામાં આવી. તથા કસ્તુરી, કેશર અગર–ચંદન આદિ સુવાસિત તથા બહુ મૂલ્ય વસ્તુઓની ચિતા રચીને તેમાં રડતે મુખે શ્રીમના ચુલઅચેતન-મૃતદેહને પ્રતિપદાએ અનિદાહ દેવામાં આવ્યું. આ દહનક્રિયામાં ગુરૂભક્ત શ્રાવકેએ –
ગુરૂ પુઠી દ્રવ્ય ઘણે ખરચંતઃ • ઘણું દ્રવ્ય ખરચ્યું. તથા તેમની મૃત્યુતિથિએ સામિ વાત્સલ્ય જમાડતા તથા અન્ય અછાલિકા મહાત્મવાદિમાં ઘણું દ્રવ્ય ખરચવામાં આવ્યું.
- જે ગુરૂછીના વચનથી પૂર્વે પણ અનેક શ્રાવકોએ સન્માર્ગે પિતાના દ્રવ્યને વાપરી પિતાની લક્ષ્મીને વિભૂષિત કરી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
તથા ઘણા તીર્થોદ્ધાર થયા, સંઘ નીકળ્યા. પ્રતિષ્ઠા કરાવી, નવીન ચે બંધાવરાવ્યાં તથા એવા એવા અગણિત સત્કાર્યોમાં જેના વચનથી કાટિ ગમે દ્રવ્ય ખરચાયાં તે ગુરૂદેવના પાછળ પણ શ્રાવકેએ ગુરૂનીતિથિ એ ધર્મ માર્ગે અનર્ગળ દ્રવ્ય ખરચ્યું. એ આ શ્રીમાટે કવિ પણ લખે છે કે
દશમી દાળ હામણી, નામ ધરીયું હો ગાય દેવવિલાસ. આસન સિદ્ધ જે થયા, કઈક ભવે હેલ્પે મુક્તિને વાસ.
ધન ધન એ ગુરૂ વંદીએ. આમ આ મહાન પુરૂષ કાળધર્મ પાળતાં–બધે શેકરૂપી અંધકાર છવાઈ રહ્યો.
અત્રે શ્રીકવિયણ કહે છે કે શ્રીમદ્ આ જોતાં સાત આઠ ભવે મોક્ષે જશે. કે જેમણે શ્રીજિનેશ્વરપ્રભુને માગ વિસ્તારવા દ્રવ્ય અને ભાવથી શુદ્ધ, વિશ્વને પરમ આહાદકારક એવી જિન વાણુને પરમ જ્ઞાતા, જિનબિંબની સ્થાપના, કરવાની સ બુદ્ધિને પરમઉત્કૃષ્ટઉપદેણ, ચાર નિક્ષેપા અને યુનિવડે વસ્તુ તત્વમરૂપક, સ્યાદ્વાદશૈલીથી શુદ્ધ પ્રરૂપણ કરનાર, સત્યને જ અનુસરવાથી જેની કરામત સર્વત્ર વિજયવંત નીવડે છે, એવા તથા જૈનેમાં પરમ મર્દ–વીર્યશાળી–બાહ્યાવ્યંતરથી વીર પુરૂષ કે જેણે મિથ્યાત્વીઓને મહાત કરી પરાભવ પમાડ્યું હતું, જેની વરદાયક લેખિનીએ વિપકારક ઉત્તમ તત્વજ્ઞાન અનેક ગ્રંથ રચ્યા, એવા શ્રીમદ્દ દેવચંદ્રજી મહારાજ સ્વર્ગે સિધાવ્યા, આમ નીચેના દુહામાં શ્રી કવિયણ કથે છે, તેથી શ્રીમદની આત્મ જાગૃતિદશા વિદ્વત્તા બહુમાન તથા તેમની અનુપમ કૃતિ પ્રગટ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
૪૯
દુહા.
સાત આઠ ભવ અહુવા, જો ધરશે એહ જીવ, ભાવ બાલ્યકાળ વિધ્વંસના, ધર્મયાવનમેં સદીવ, અનુમાને કરી ાણીયં, દ્રવ્ય થકી વિશેષ; સાત આઠ ભવ ઉલંધીને, શિવ કમલાને પેખ. પ્રભુ મારગ વિસ્તારવા, દ્રવ્ય ભાવથી શુદ્ધ; વિશ્વ આલ્હાદકારી થયા, જિનવાણીની બુદ્ધ. શ્રીજિનબિંબની થાપના, કરવા નિજ સુબુદ્ધિ; ચાર નિક્ષેપા યુક્તસ્યું, સ્યાદવાદ ભાખે શુદ્ધ. એકપાઈએ સાચે સકલ, તસ ચાલે કરામાત; રાજી મર્દ એ જૈનના, મિથ્યાત્વી કીયા મહાત. શ્રી દેવવિલાસ રૃ. ૪૭
શ્રી કવિપણુ કથે છે કે શ્રીમદ્ દેવચંદ્રજી રૂષિરાજ શુદ્ધ અને શુભધ્યાનથી સ્વગે પહોંચ્યા, સૂય ચંદ્ર અને ઈન્દ્ર, અવધિ જ્ઞાનથી જોઈ મનમાં ચિન્તવે છે કે શ્રી જીનશાસનને મહાન સ્તંભ શ્રીમદ્ દેવચંદ્રજી સ્વગમન કરી અમરાપુરીમાં અવતર્યો. દેશદેશમાં આ સ્વર્ગગમનની વાત પહાંચી અને એ સાંભળી લેક વિલખા થયા. શાકાચસી અન્યા અને જાણે અનાથ ખની ગયા હોય તેવા બની ગયા. ને વિચારવા લાગ્યા કે કલ્પતરૂ સમાન આ શ્રીમદ્ દેવચંદ્રજી સદ્ગુરૂસમ વિશ્વમાં બહુજ થોડા હશે કે જેમના મસ્તકે મણિ હતા જે દેહને દહન કરતી વેળાએ અગ્નિમાં ઉછળી પડયા, જે પૃથ્વીમાં ચાહ્યા ગયા અને કઈનાચે હાથમાં ન આવ્યેા. આવા મણિ કાઈ મહાન્ પુરૂષનાજ મસ્તકને વિષે સંભવે છે. અને જેના મસ્તકમાં આ મણિ હાય તે વિશ્વના આદશ મહાપુરૂષ હેાયજ.
રાજનગરના મહાજન અને તેઓશ્રીના શિષ્ય સમુદાય મળી શ્રીમના દેહને દહન કર્યાં તે સ્થળે એક સ્મરણ ચિન્હ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
૫૦
(દેરી) કરાવી, તે જગ્યાએ તેઓશ્રીના પગલાં ( પાદુકા ) ની પ્રતિષ્ઠા કરાવી. જેની ઘણી શોધખેાળ કરવા છતાં અત્યારે કાળ ઘણા થવાથી સ્થાન ફેરફાર થઈ જવાથી તે સ્થાન ઉપલબ્ધ થતુ નથી. આ પાદુકાની પૂજા પ્રભાવના શ્રાવકા ઘણીજ ભક્તિ ભાવથી
કરતા હતા.
શ્રીમના અવસાન ખાદ તેમના શિષ્યરત્ન શ્રીમના ઘણા ગુણા ધારણ કરનાર જ્ઞાની વાચકશ્રી મનરૂપજી સ્વગમન કરી ગુરૂશ્રીને મળ્યા.
તેમની પાછળ શ્રી રાયચંદજી રહ્યા. તેઓશ્રી પાતાના અને ગુરૂઓના વિરહ ખમી શકતાં નહી. અને હંમેશા ગુરૂશ્રીના સ્મરણમાંજ લીન રહેતા.
શ્રી રાયચંદજી હવેથી ગુરૂશ્રીએ કહેલી અનિત્ય ભાવનાને ચિન્તવવા લાગ્યા કે જેએનાં પડ્યેાપમ આયુષ્ય હતાં તેપણુ પૂર્ણ થયેલાં શાસ્ત્રમાં કહ્યાં છે તો આ પાકૃત અલ્પાયુષી જીવનની શી વાત કરવી ? તેમજ તેમાં રાગ થાવા એ મૂઢતાજ છે. તીર્થંકર, ગણધર, સુરપતિ, ચક્રી, કેશવ, રામઆદિ સા ગયા તા અન્યની શી વાત કરવી ? આમ જાણી ગુરૂજીના નામની સ્તવના મનમાં શ્રી રાયચંદજી કરવા લાગ્યા. શ્રી ગુરૂદેવ સમાન વિશ્વમાં કોઇ પ્રકાશકરનાર દીપક નથી. ગુરૂ પાછળ શ્રીરાયચંદ જીવણ ગુરૂજી એ બતાવ્યા પ્રમાણે તેજ પદ્ધતિએ વ્યાખ્યાન વાંચવા લાગ્યા અને ગુરૂ કૃપાના બળે સર્વ શ્રેાતાઓને રસ પડે તેવા ઉપદેશ હમેશા વરસાવવા લાગ્યા. કારણ તેઓશ્રી પણ મહાજ્ઞાની હતા. શ્રી રાયચંદજી જૈનઆગમ શૈલીમાં પૂર્ણ પ્રવીણ હતા. અને ગુરૂપસાયે ગુરૂ સરખાજ થયા. એમાં કાઇને શંકા ન રહી સુવિહિત માના જાણ શિલાદિકગુણે વિભૂષિત તથા અનેક આત્મગુણ સુમતિ શ્રી રાયદચંજી ગુરૂસ્મરણથી તેમજ વિરહથી વિહવળ બની ઉઠયા અને કવિને કહેવા લાગ્યા જે અમારા સદ્ગુરૂદેવની સ્તવના કરો. સ્તવના તેા હમે પણ કરીએ પણ સ્વકીતિ કરવી એ ઘટીત નહીં માટે મારા કહેવાથી તમાજ શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
પ૧
સુરદેવના ગુણગાન તથા સત્ય હકીકતની સ્તવના બનાવે–
એક દીન શ્રી રાયચંદ કવિને રે, કહે અમ ગુરૂ સ્તવના કરે. અમે જે કહીયે સ્તવ એહ અણઘટેરે, સ્વકીતિ કરવી અગ્યતા. તે માટે કહ્યું તુમ સ્તવનારે.
તુમ બુદ્ધિ પ્રમાણે જનારે.
કવિયણે આ પ્રમાણે શ્રી રાયચંદજીના કહેવાથી આ ગ્રંથની રચના કરી અને ઘણે હર્ષ પામ્યા
કવિયણે દેવ વિલાસ કીધે મન હર્ષિત ઉલસ્પેરે. કીધે દેવ વિલાસ શુભ દિને રે, સંવત ૧૮૨૫ અરાડ પચીશ આ સુદિરે, અષ્ટમી રવિવાર રે, સ્તકમેં દેવવિલાસ કીધરે, કિંચિત્ ગુણ ગ્રહીને સ્તવ્યારે, બહાળે છે અધિકાર જોતાંરે, ગ્રંથ થાયે મેટો ઘણેરે. ભણસે દેવવિલાસ સાંભળે. તસ ઘરે કમળા વિસ્તરી રે.
રપ)
શ્રી દેવવિલાસ પૃ. ૫૧ આ પ્રમાણે ગુરૂગાનના રસીયા શ્રીરાયચંદજીના કહેવાથી કરી કવિયણે સં. ૧૮૨૫ ના આસો સુદિ અષ્ટમીને રવિવારે આ સુર રસાળ દેવવિલાસ ગ્રંથ રચ્યો. વિહાર.
મદ્ દેવચંદ્રજી મહારાજ પિતાનું સમસ્ત સાધુજીવન ભારતવર્ષના ભિન્નભિન્ન પ્રદેશોમાં ધર્મોપદેશાથેજ ઉપકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
પુર
બુદ્ધિએ પર્યટન કરવામાં વિતાવ્યું હતું. તેમના આગમનથી ધ જીજ્ઞાસુ જૈન સ`ઘ વર્ષાથી હન્વિત થઈ જતા. મયુર જેમ આનંદ મગ્ન બની રહેતા, અને શ્રીમદે પણ વિવિધસ્થળેાને પેાતાના વિહારથી અલંકૃત કયા હતાં. તેએાશ્રી સમસ્ત ગુજરાત, કાઠીયાવાડ, દક્ષિણમાં સુરત સુધીના પ્રદેશ, મારવાડ, મેવાડ, પંજાબ, મુલતાન, બીકાનેર, જેસલમીર આદિ સ્થળે એ વિચર્યા હતા. પંજાબથી વિચરી સિધ વગેરે સ્થળાએ થઈ મેાટા કેાટનગર પાસેના મરટશહેરમાં ચામાસું કર્યુ હતું અને ત્યાંજ ૧૭૭૬ના ફાગણ માસમાં આગમસાર ગ્રંથ બનાવ્યેા હતેા. ૧૭૯૬ માં ( કાઠીયાવાડ ) નવાનગરમાં વિચારસાર અને જ્ઞાનમજરી ટીકા રચ્યાં હતાં. પ'.જીનવિજયજીને ભણાવવા પાટણ આવ્યા હતા, અને પાટણથી અમદાવાદ, ખંભાત, વડોદરા, પાદરા, ભરૂચ થઈ ચામાસુ સુરત રહ્યા હતા. તે વખતે પૂજાશા ( સાધુ અવસ્થામાં પદ્મવિજયજી) પણ સાથેજ હતા. આમ શ્રીમદ્ ગુજરાત, કાઠીયાવાડ, કચ્છ, લાટ, મારવાડ. મેવાડ, સિધ, પ‘જામ, મુલતાન વિગેરે દેશમાં વિચર્યા હતા. આમ પરોપકારાર્થે પૃથ્વી તલને પાવન કરતા અંત સમય સુધી વિચર્યાં હતા.
શ્રીમદ કરાવેલ જિનમદિરાની પ્રતિષ્ટાઓનાં કાય.
શ્રીમદના દીક્ષાપર્યાય ૫૬ વના રહ્યા હતા. વિ. સ. ૧૭૪૬માં જન્મ તથા વિ. સં. ૧૮૧૨ માં નિર્વાણુ. આ પ્રમાણે શ્રીમદ્દે ૬ વના જીવન દરમ્યાન શ્રીમદે શ્રીસિદ્ધાચલજીપર અનેક પ્રતિષ્ઠા કરાવી છે. તેનું તેમના ગ્રંથો તથા શિલાલેખાથી જણાય છે. તેમના ગુરૂજી સાથે શત્રુજયપર શ્રીકુંથુનાથજીની પ્રતિષ્ઠા વખતે હાજર હતા. અમદાવાદમાં સહસાની પ્રતિષ્ઠા તેમણે કરાવી છે. લી'મડી દેરાસરમાં મૂળનાયકની માનુની બે દેરીઓની પ્રતિષ્ઠા તેમણે કરાવી હતી. તેમના ઉપદેશથીજ પાટણમાં નગરશેઠ તેજશી દાસીએ સહસ્ત્રકૂટની રચના કરાવી શ્રીમદ્ભાસેજ પ્રતિષ્ઠા કરાવી છેઃ——
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
સહસકટનાં નામ અપ્રશસ્તિ, દેવચંદ્ર કીધાં પ્રશસ્તિ; પ્રતિષ્ઠા તિહાં કીધી ભલી, ઓચ્છવ કીધા નવનવ્યરે,
- શ્રી. દે. વિ. પૃ. ૨૩. વળી અમદાવાદ નાગેરીસરાહમાં રહ્યા હતા ત્યારે ભગવતી સૂત્ર વંચાતું હતું તે વખતે માણેકલાલજી નામે એક સુંઢકમતને રાગી જૈન હતું તેને મુઝવી સાચી શ્રદ્ધા વાળે કર્યો તેણે નવીન રચય કરાવી પ્રતિમાની પ્રતિષ્ઠા શ્રીમદ્ પાસે કરાવી હતી –
માણેકલાલજી જાલમી, ઢુંઢકને મન વાસ; તેહને ગુરૂએ બુઝવ્યા, ટાળી મિથ્યાત્વનીકાશ. ૨ નૈતમ ચૈત્ય કરાવીને, પધમા થાપી તાસ; દેવચંદ ઉપદેશથી, ઓચ્છવ હુઆ ઉલાસ. ૩
શ્રી. દે. વિ. પૃ. ૩૦. વળી રાજનગર શાંતિનાથની પિાળમાં ભોંયરામાં સહસકણું આદિ સહટ જિનબિંબની પ્રતિષ્ઠા શ્રીમદે કરાવી છે.
શ્રી શાંતિનાથની પિળમેં, ભૂમિ ગૃહમેં બિંબ સહસકણા આદે દેઈ, સહકકેટ જિન બિંબ. ૪ તેહની પ્રતિષ્ઠા તિહાં કરી, ધન ખરચાણાં પૂર; જૈનધર્મ પ્રકાશીઓ, દિનદિન ચઢતે નૂર. ૫
શ્રી. દે. વિ. પૃ. ૩૦. પાલીતાણા શ્રી સિદ્ધગિરિપર.— તીર્થ મહાગ્યની પ્રરૂપણ.
સુ. ગુરૂતણ સાંભળ શ્રાવક જન. સિદ્ધાચળ ઉપર નવનવા ચત્યની; છતાર કરે મુદિન. - સુ. ૫ તી.
શ્રી દે. વિ. પૃ. ૩૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
વળી –
પાલીતાણે પ્રતિષ્ઠા કરી ભલી– ખરચે દ્રવ્ય ભરપૂર. વધુસાએ ચૈત્ય શત્રુંજય ઉપરે, પ્રતિષ્ઠા દેવચંદ્રની ભૂરિ.
સુ. ૧૦ તી.
શ્રી. દે. વિ. પૃ. ૩૨ વળી નવાનગરનાં જે ઢંઢકોની મૂર્તિપૂજાપરની શ્રદ્ધા ઉઠી ગયેલી તે ફરી શ્રદ્ધા કરાવી. ટૂંઢકો કે જેઓ પ્રતિમાને પૂજતા નહતા તેઓને શ્રીમદે તે જીતી ફરીથી પ્રભુપ્રતિમા પૂજતા કર્યા હતા.
નવાનગરે ચૈત્ય જે મેટાં, ઢંઢક જે હતાં લેપ્યારે; અર્ચા પૂજા નીવારણ કીધી, તે સઘળાં ફરીને થાપ્યારે. ધન. ૧૭
શ્રી. દે. વિ પૃ. ૩૭. વળી લીંમડી, ધ્રાંગધ્રા, ચૂડા એ ત્રણ નગરના જિનચૈત્યમાં શ્રીમદે પ્રતિષ્ઠા કરાવી છે.
લીમડી ધ્રાંગધ્રા ગામએ, અન્ય ચૂડા વળી ગામ; પ્રતિષ્ઠા થઈ ત્રણ બિંબની, દ્રવ્ય ખરા અભિરામ. ધ્રાંગધ્ર જિન બિંબની, થઈ પ્રતિષ્ઠા સાર; સુખાનંદજી તિહાં મલ્યા, દેવચંદ્રને યાર.
શ્રી. દે. વિ. ૩૯
- ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
સંવત ૧૮૧૦ માં શેડ કચરા કીકાના સંઘમાં શ્રીમદ્ પાલીકરાવી હતી.સંવત દેશ અષ્ટાદશે કચરા શાહાઇ સંઘ લ શ્રી શત્રુંજય તીના, સાથે પધાર્યા દેવચંદ. ૯૦ ૪ ગુરૂ
X
×
X
પ્રતિષ્ઠા જીન ખિખની ગુરૂજીઈ કીધી તંત્ર. લ સાડી સહસ્ર દ્રવ્ય ખરચીયા, ગુરૂવચને તે યત્ર. લ૦ ૮ કુ. લીંમડી વઢવાણ પ્રતિષ્ઠા માટે
તાણે આવ્યા હતા. ત્યારે તેમણે ત્યાં પ્રતિષ્ઠા
×
સંવત અઢાર અગિયારમેં પ્રતિષ્ઠા લીમડી મધ્ય; વઢવાણે શ્રાવક ઢૂંઢીયા, બુઝવ્યા ખરચી રૂદ્ધિ. ચૈત્ય કરાવ્યા સુન્દર, જિન ચર્ચાના ડાš;
પ્રભાવિક પુરૂષ દેવચંદ્રજી, ધન્ય એહની માત. લ૦ ૧૦ ગુ. આમ આ સિવાય બીજી ન જણાયેલી પણ અનેક પ્રતિષ્ઠા શ્રીમદે કરાવી સંભવે છે. આ પ્રભાવિક પુરૂષના હાથે અનેક પ્રતિષ્ઠાઆ ઉપરાંત નવિન ચૈત્યબંધાવવાના ઉપદેશ આપવાનું જીર્ણોદ્ધારના ઉપદેશ દેવાનુ આદિ મહાન્શાસનપ્રભાવક સત્કાર્યો થયાં છે, મહાન્ પ્રભાવિકપુરૂષોની વાણીપણ એવી અસરકારક હાય છે કે કેાઈ એ વાણીને અમાન્ય કરીજ ન શકે, ગ્રંથ. શ્રીમત્તુ સાહિત્ય.
લ
શ્રીમદ્ના ૬૬ વર્ષના જીવનમાં ગૃહસ્થાવાસના ૧૦ વર્ષ તથા ત્રીજા ખાદ કરતાં બાકીના સમયમાં તેમણે શ્રી જૈન સાહિત્યની સેવા અડગ અને અખડપણ બજાવી છે. તેમની લેખિનીએ અસ્ખલિતપણે જૈનધર્મના મહાન અધ્યાત્મજ્ઞાનનાં અમૂલ્ય તત્ત્વાના પ્રતિપાદનપૂર્વક વ્યવહાર તથા નિશ્ચય શૈલી પડે ભવિજીવેાના હિતાર્થે રાત્રીદિવસ પરિશ્રમ સેવી અનેક વિદ્યાપકારક મહાગ્રંથા રચ્યા છે, જે હાલ પણ વિદ્યમાન છે. જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
અભ્યાસપૂર્વક વંચાય તે તમામ દર્શનના જીજ્ઞાસુઓને તેમાંથી પિતાને યોગ્ય એ ઉત્તમ બેધ મલી આવે છે. આ ગ્રંથનું પઠન પાઠન વર્તમાન કાલે પણ ભવ્યાત્માઓને આત્મ સાક્ષાત્કાર કરાવનાર તથા અતિ ઉપયોગી નિવડ્યા સિવાય રહેતું નથી. શ્રીમના અનેક ગ્રંથે પૈકી છેડા હાથ લાગ્યા છે તે પરથી તેમનું બધુ ઉપલબ્ધ સાહિત્ય મળી આવે તો કેટલું બધું અજવાળું પી શકે? આ સાહિત્ય પરથી શ્રીમદ્ભા પશમ તથા જ્ઞાનની પ્રખરતા તથા શક્તિને સહેજે ખ્યાલ આવશે.
શ્રીમદના રચેલા થે. શ્રીમદ્દન વિપકારક તત્ત્વજ્ઞાન વિભૂષિત અમૂલા મળી આવેલા ગ્રંથની સંખ્યા સત્તાવનની છે, જે અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળે છપાવ્યાં છે. આ ગ્રંથ પૈકી એક એક ગ્રંથ લેતા જઈએ ને અવેલેકીએ તો આત્માને અતિશય આહ્વાદ ઉપજે છે, પૂર્વે બાંધેલાં કર્મ ખેરવવા તથા નવીન કર્મ ના બંધાય એવી પરિણતિ સાથે જીવન જીવવામાં મદદરૂપ થઈ શકે તે મિત્ર તે સાચાં ધાર્મિક પુસ્તક છે. શ્રીમદ્દની અપૂર્વ રસજ્ઞતાથી છલકાતી અનેક કૃતિઓ વિશ્વમાં અદ્યાપિ અપ્રકટે પણ વિદ્યમાન હશે. મળી આવેલી કૃતિઓની યાદી નીચે આપી છે. ( અને જે કોઈ સાધુ સાધ્વી યા જૈન ભાઈ યા બહેન ને અન્ય કૃતિ મળી આવે અગર ભાળ મળે તે વિનાવિલંબે આ લેખકને ખબર આપવા મહેરબાની કરવી. )
ઉપાધ્યાય શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજે આગમાંથી સારમાંસાર તત્ત્વ દ્રવ્યાનુયોગ તેને સાર ભાગ ખેંચી ગ્રંથની રચના . કરી છે તેમના ગ્રંથરૂપી સરવરે ખરેખર તત્ત્વજ્ઞાનરૂપી જળથી છલકાઈ જાય છે.
તેમના ગ્રંથો પૈકી અગમસાર, નયચક, અને વિચારસાર એ ત્રણ ગ્રંથે તે ખાસ તત્વજ્ઞાનથી જ ભરેલા છે. આ ત્રણ
તે સાચા સાથે કરવા તથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
પ૭
ગ્રંથને ખાસ ગુરૂગમપૂર્વક અભ્યાસ કરવાથી સર્વઆગમાં પ્રવેશ થઈ શકે છે. તથા સર્વ આગામેને પાર પામી શકાય છે. અનંત જ્ઞાનસાગરને પાર નથી, પણ તેમાં પ્રવેશ થવે કઠીન છે ને આ ગ્રંથના સેવનથી તે સરળ થઈ શકે છે, પ્રશ્નોત્તર નામને શ્રીમ ગ્રંથ ખરેખર અનુભવજ્ઞાનથી ભરપૂર છે મન નીય છે અને જેથી શાસ્ત્રો વાંચ્યા વિચાર્યા બાદ જ પ્રકાર ગ્રંથમાં કરેલા પ્રકાના ઉત્તરાર્થનો અનુભવ થઈ શકે તેમ છે. અધ્યાત્મજ્ઞાનમાં ઉંડા ઉતરવા માટે જ્ઞાનસારપરની શ્રીજ્ઞાનમંજરીટીકા અપૂર્વ છે. આત્મજ્ઞાન સંબંધી જેનેમાં શ્રી લકિક ભગવદ્ગીતાથી પણ કઈ મહાન સત્યથી ભરેલો ગ્રંથ હોય તે આ લોકોત્તર જ્ઞાનસારગ્રંથ છે. તેના પર ટીકા રચીને પિતાના આત્મજ્ઞાન સંબંધી વિચાર શ્રીમદુ જીવતા મૂકી ગયા છે. અર્વાચીન કાળમાં જ્ઞાનસારની ઉપગિતા–મહત્તા સર્વત્ર પ્રસરી છે અને તે સર્વ ફીરકાઓમાં અતિઆદરથી વંચાય છે–ભણાય છે. અધ્યાત્મજ્ઞાનીઓનું-જ્ઞાનસાર ગ્રંથ ખરેખર આનન્દમય હૃદય છે. તેના પર ટીકા રચીને શ્રીમદે ઉત્કૃષ્ટ વિવેચન કર્યું છે. એકંદર રીતે કહીએ તો તેમના ગ્રંથોમાં જ્ઞાનયોગ, કર્મયોગ, ક્રિયાયોગ, ભક્તિ
ગ, ધ્યાનયોગ, તપાગ, ઉપાસનાગ વિગેરે સર્વ યોગેનું સ્વરૂપ સાક્ષાત્કાર થાય છે. તેમના ગ્રંથે એકંદર રીતિએ આગમાં પ્રકરણે અને પૂર્વાચાર્યોના ગ્રંથને અનુસરીને રચાયેલા છે. શ્રી જિને ધર પ્રતિમાને પુષ્પ ચઢાવવાના પાઠ આગમેના આધારે દર્શાવ્યા છે. તેમાં ખૂબી એ છે કે, તેમણે મગજની સમતલતા ગુમાવી નથી. તેમના શબ્દોમાં સ્નેહના, મધુરતા, અંદાય અને આકર્ષક શક્તિ રહેલાં છે. તેમના ચારિત્રની ચારૂતા તેમના ગ્રંથેજ પ્રકટ કરી આપે છે. પિતાના ગ્રંથોમાં અભિમાન જણાય તે એક પણ શબ્દ
તે નથીલેકને જૈનધર્મના તને સરલ રીત કેમ બંધ થાય એજ દષ્ટિ ધ્યાનમાં રાખીને શ્રીમદે ગ્રંથ લખ્યા છે તેથી તેમાં તેમણે શબ્દલાલિત્ય, પાંડિત્ય કે પ્રઢતા તરફ લક્ષજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
૫૮
દીધું નથી. જૈનધર્મનું તત્ત્વજ્ઞાન શું છે, એ જોવું હોય ત્રા તેની આંખી કરવી હોય તો તેમના ગ્રંથેના ગુરૂશ્ચમપૂર્વક અભ્યાસ કર વાની જરૂર છે. તેમના બનાવેલા વિચારસાર ગ્રંથમાં માગમાં આવેલી સ બાબતાને અનુક્રમે ગાઢવી વર્ણવી છે. તેથી તે કમ ગ્રંથ વિગેરેમાં આવેલા વિષયા ઉપરાંત ઘણા વિષયેાથી ભરપૂર છે. કાઈ પાકેલી કેરીનો રસ કાઢીયે તેવી રીતે તેમણે જૈન શાસ્ત્રામાંથી રસ કાઢીને આગમસાર, નયચક્ર, વિચારસાર વિગેરે ગ્રંથા રચ્ચા છે. જૈનધર્મતત્ત્વજ્ઞાનથી ભરેલા તેમના ગ્રંથાની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. શ્રીમદના વિવાષકારક ગ્રંથા માટે યાગનિષ્ઠાધ્યાત્મજ્ઞાનદિવાકર આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજી સુરીશ્વરજીએ શ્રીમદ્દ દેવચંદ્રજી મહારાજની સ્તુતિ રૂપે રચેલી લંબાણુ પ્રશસ્તિમાંથી બે ત્રણ શ્લોકા અત્રે ઢાંકીયે છીએ.
आत्मोद्वारामृतं यस्य, स्तवनेषु प्रदृश्यतेः त्रिविधतापतप्तानां पूर्णशांति प्रदायकम् आत्मशमामृतास्वादी, शाम्राधानविहारवान यत्कृतशास्त्रपाथोधौ, स्नानं कुर्वन्ति सन्जना: देवचन्द्रकृतग्रन्थान, स्तुवेऽहं भक्तिभावतः अमृतसागरा यत्र, विद्यन्ते सुखकारकाः
॥ ૨ ॥
| ક્
॥ ૨૩ ||
જ્ઞાનસારની મહત્તામાં વૃદ્ધિના પ્રકાશ પાડયો છે. શ્રીમદ્ ઉપાધ્યાયશિામળિયશોવિજયઉપાધ્યાયના ઇંલ્લામાં છેલ્લે અધ્યાત્મજ્ઞાનરસના અશ જેમાં વહ્યા છે તે ગ્રંથ ખરેખર જ્ઞાનસાર છે અને ઉપાધ્યાયજી મહારાજ શ્રીમદ્ દેવચંદ્રજીની છેલ્લી જીંદગીના અધ્યાત્મજ્ઞાનર્સના જીવતા જેમાં વહ્યા છે તે ટીકા ખરેખર જ્ઞાનમાપની જ્ઞાનમ‘જરીટીકા છે. પછી તેમાં અધ્યાત્મજ્ઞાનરસની મીઠાશ સંખશ્રી પુછવુંજ શું ? સ પંચના જેના એકી અવાજે જ્ઞાનસાર અને જ્ઞાનમંજરીના પરિમળ આાસ્વાદમાટે મધુ ગાવી પ્રસંશા કરી ઉઠે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
શ્રીમદની ચોવીશીમાં જ્ઞાન અને ભક્તિ રસ છલકાઈ જાય છે. દરેક ગચ્છવાળા આ સ્તવન ગાવામાં ગારવ સમજે છે. એ શ્રીમની વિશાળ દષ્ટિનું જ કારણ છે. તેમના સર્વગ્રસ્થાને અભ્યાસ કરનાર કંઇપણ મનુષ્ય, પકક ન બની શકે છે અને તે ગાડરીઆ પ્રવાહમાંથી મુક્ત બની જ્ઞાનપ્રવાહ તરફ વળે છે. તેમના ગ્રંથોમાં પડદ્રવ્ય, નવતત્વ, કર્મની વ્યાખ્યા, સપ્તનય, સપ્તભંગી અનેક પક્ષ પ્રમાણ આગમવ્યાખ્યા આભનવસ્વરૂપ વિગેરે બાબત ભરપૂર છે.
શ્રીમદનાં પ્રભુસ્તવને. શ્રીમદના પ્રભુના તવનોમાં આત્મદશાના ઉદગારે છે તેમાંથી સંપથી કેટલાક નીચે પ્રમાણે જણાવવામાં આવે છે–
આશાપન સુખ મ ર રે, ભાયે અવ્યાબાધ; સમયે અભિલાષીપોરે, કતાં સાધન સાધ્ય. ચાહકના રવામિ-વતા રે, વ્યાપક ભનાભાવ, કારણના કારજ દશા રે, સકલ ચહ્યું નિજ ભાવ. અ
અe
પ્રભુ દરિસણ મહામહતમાં પ્રવેશ મેર, પરમાનન્દ સુભિક્ષ થયે મુજ દેશમૅરે.
આ૦ ૧ નિન ભુવન નાયક શુદ્ધાતમ તસ્વામૃત રસ લુહુર, સકલ ભાવિક? વીલા મારૂ મન પણ ન ર આ૦ ૨ મનહન જિનવરજી મુજને, અનુભવ હાલ દીર, પર્ણનન્દ અક્ષય અવિચલ રસ, ભક્તિ પવિત્ર થઈ પીર. ૩ જ્ઞાનસુધાલાલીની કહેર, અનાદિવિભાવ વિચાર, પામ્યજ્ઞાન સહજ અનુભવ, શથિ નિજાક સમાર્યોર. ૪
જિન ગુણ રાગપરાગથીરે, વાસિન મુજ પરિણામ
તજશે. દુલ વિભાવતા, સર આતમ કામરે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
જિન ભક્તિરત ચિત્તરે, વેધકરસ ગુણ પ્રેમ, સેવક જિનપદ પામશેરે, રસધત અય જે મરે. નાથ ભક્તિરસ ભાવથી, તૃણ જાણું પર દેવરે; ચિન્તામણિ સુરતરૂ થકી રે, અધિકી અરિહંત સેવરે. પરમાતમ ગુણ સ્મૃતિ થકી, ફરો આતમરામ; નિયમા કંચનતા લહેરે, લેહ ક્યું પારસ પામરે.
સહેજે પ્રગટ નિજ પરભાવ વિવેક, અન્તર આતમ હહ સાધન સાધવરે લોલ; સાધ્યાલંબી થઈ જ્ઞાયકતા છેક, નિજ પરિણતિ થિર નિજ ધર્મ રસ ઠરે લાલ. ત્યાગીને સવિ પપરિણતિ રસ રીજજે. જગી છે નિજ આતમ અનુભવ ઈછતારે લેલ.. સહજ છૂટી આસ્રવ ભાવની ચાલજે, જાલમ એ પ્રગટી સંવર શિષ્ટતારે લેલ. બંધના હેતુ જે છે પાયસ્થાન જે, તે તુજ ભકતો પામ્યા પણ પ્રશસ્તારે લાલ. ધ્યેય ગુણે વળગે પૂરણ ઉપગ જે. તેહથી પામે ધ્યાતા ચેય સમસ્તતા રે લોલ. જે અતિ દુસ્તર જલાધસમે સંસારે જે, તે ગોપદ સમ કીધે પ્રભુ અવલંબનેરે લોલ. જ પૂર્ણાનન્દ તે આતમપાસ જે, અવલં નિર્વિક૬૫ પરમાતમ તત્ત્વનેરે લોલ.
ભાસ્ય આત્મસ્વરૂપ અનાદિને વિસર્યો હો લાલ, સકલવિભાવ ઉપાધિથકી મન આસર્યો લાલ. સત્તા સાધન માર્ગભ એ સંચર્યો હો લાલ. દાનાદિક નિજભાવ હતા જે પરવશા હે લાલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
તે નિજ સન્મુખભા રહી વહી તુજ દશા હે લાલ. સાપશમિક ગુણસર્વ થયા તુજ ગુણરસી હે લાલ. સત્તા સાંધનશકિત વ્યક્તત ઉલ્લસી હે લાલ. હવે સંપૂરણ સિદ્ધતણ શી વાર છે હે લાલ.
દેવચન્દ્ર જિનરાજ જગત આધાર છે હો લાલ. શ્રીમદની સંસ્કૃત હિન્દી પ્રાકૃત તથા ગુર્જર ભાષાની વિદ્વતા.
શ્રીમદે સંસ્કૃત, પ્રાકૃત, ગુર્જર, હિન્દી ભાષાના રચેલા ગ્રંથ પરથી તેમની ભાષા સંબંધી વિદ્વતાને ખ્યાલ સહેજે આવે તેમ છે. બાલ જીવાને સમજાવવા માટે સંસ્કૃત ભાષામાં તેમણે બહુ સરલ શબ્દમાં રચના કરી છે. જેમ બને તેમ ભાષાની લિષ્ટતા દુઅવગાહના તથા અસાધ્ય (Laboured style) શૈલી વિગેરે પિતાના પુસ્તકમાં આવવા દીધાં નથી. દ્રવ્યાનુયોગના વિષયમાં સામાન્ય સંસ્કૃત જાણનારાઓ પણ રસ લઈ શકે તેવા પ્રયત્ન તમાં સ્પષ્ટ જણાય છે. જ્ઞાનમંજરી તથા વિચારસાદિ ટીકા વડે સંસ્કૃત ભાષામાં જનસાહિત્યની સેવા તેમણે ઉત્તમ રીતે બજાવી છે. જ્ઞાનમંજરીટીકા એ એક અસાધારણગ્રંથ પરની ટીકા છે કે જે સા કે ફીરકામાં અતિ આદર પામી રહેલા છે તેના પરની ટીકા એ સામાન્ય ન કહેવાય અને એ તેમના પાંડિત્યને પરિચય પૂર્ણતયા કરાવી શકે છે. આધુનિક કેટલાક સંસ્કૃતભાષાજ્ઞવિદ્વાનેને મત એવા છે કે શ્રીમદુ સંસ્કૃત ભાષાના પ્રઢ વિદ્વાન નહતા. પણ અમે એમાં એવું સુધારીશું કે શ્રીમદે દ્રવ્યાનુયેગાદિ ગહન વિષને સાદી સંસ્કૃત ભાષામાં બાળજીને સમજાવવા પર ખાસ લક્ષ દીધું છે તેથી જ તેઓએ પ્રઢ સંસ્કૃત ભાષા વાપરી નથી. તેમજ તેમનું ભાથાદ્વારા વિદ્વત્તા દેખાડવા તરફ બિલકુલ લક્ષ નહોતું તેજ એમાં કારણ છે. આત્મજ્ઞાની મહાત્માએ ભાષાને શણગાર સજાવવા તરફ બીલકુલ હણ દેતા નથી. તેઓ તે ભાષાદ્વારા હૃદયના આત્મિક ભાવ જણાવે છે. કવિમાં અને નાનીભકતમાં ભાષા
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #141
--------------------------------------------------------------------------
________________
电
પરત્વે તફાવત રાજ કરે છે. કવિ ભાષાને શણગાર સાવવાની ઉપાસના કરે છે અને જ્ઞાની ભાવસના ભાગી ાવાથી તે પોતાનું વક્તવ્ય સાદી ભાષામાંજ જણાવે છે.
શ્રીમના પ્રાકૃતભાષાના ગ્રંથપકી વિચારસારાદિ ગ્રંથાછે. હિન્દી ભાષામાં સવૈયા, દુહા, ચાપાર્ક, આદિ રચ્યા છે. ત્રજભાષાની માનીમાં તે શ્રીમદ્દે માલજ કરી છે.
દ્રવ્યપ્રકાશમાં જે ખાની શ્રીમદ્રે પીરસી છે તેમાં ઉંચા આત્મજ્ઞાનની વ્યવહાર નિશ્ચયની વૈરાગ્ય ત્યાગની આદિ અનેક વિષયની રચનાત્રજભાષામાં સુંદર પદલાલિત્યવડે કરી છે. જીજ્ઞાસુ વાચકને મનેામુગ્ધ એવી વ્રજભાષાની આની ભારે મીડી ને મેહક છતાં પૂર્ણ આધપ્રદ અને આત્મપાકારક છે.
શ્રીમા ગુર્જરભાષાના ગ્રંથા પણ ઉચા દરનો ભાગવે છે. મારવાડ, મેવાડ સિધ, કચ્છ આદિ સ્થળોએ ફરવા છતાંપણ ગુર્જર ભાષાપર તેમનેા કાણુ અદ્વિતીય હતા ને રહ્યા અને ગમે તે દેશમાં પણ શ્રીમદ્શી ગુર્જર ભાષાની ઉપાસના અખ'ડિતજ હતી. ગુર્જરસાહિત્યના બળમાં તેમની પુષ્ટિના ફાળા સા મળ્યા હતા. દ્રવ્યાનુયાગ જેવા આત ગહનવિષયાને ચાવીશી વિગેરે પદ્મગ્રંથોમાં ઘણીજ સાદી ને સુન્દર રીત્યા ગુંથ્યા છે. એકદર શ્રીમતે ગુર્જરભાષામાં ગદ્યપદ્ય જેન તત્ત્વજ્ઞાનના ગહનગ્રંથા લખીને ભાષાજ્ઞાનની વિદ્વતાની મહેત્તા જનસમાજને બતાવી આપી ગુજરસાહિત્યને પામ્યું છે.
સંસ્કૃત, પ્રાકૃત, વ્રજ, હિન્દી, ગુર્જર ભાષામાં અતિ ઉત્તમ મુન્દર ગ્રંથા રચીને શ્રીમદ્રે વિશ્વમાં ભાષાસાહિત્યની વૃદ્ધિમાં સારા કાળેા આપવા ઉપરાંત જૈન તત્ત્વજ્ઞાનના ઉંચામાં ઉંચા તત્ત્વાના પ્રકાશ અને ઉષાધન કરી પાતાની પાપકાર ષ્ટિ
તથા જ્ઞાનના ડાભ નિશ્વન આપ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
બાવા રચનાકલી ઘણુકની સરળ તે કેટલાકની ગંભીર ને ઘણાકની laboured atrl- (શ્રમ સાધ્ય રેલી) વાળી હોય છે. પણ સર્વદા સર્વત્ર સરખા વેગથી જતી અર્થશાંબાય રસ સરલતા વાળી ધર્મના ન સમજાવે છતાં મેહક મીઠાશમાં ઉણપ ન આવે એવી રીતની ભાષાની રચના કરી તેને મહાન તત્ત્વજ્ઞાનના (ગ્રંથ) ના પ્રચાર કરવા બહાર એકલી દે એવી રીતે વાપરે એવા નરવરની ભાષાની ભવ્યતા રસિકના તથા અર્થ પૂના પ્રસંશનીય જ ગણાય.
કવિ શકિત. કવિએ બનાવાય નહિ, એને જ એજ. શ્રીમના પદ્યમાં તેમની અપૂર્વ ભાવના વહે છે. ત્યાગ ૫ તથા સંયમની ત્રિપુટથી આત્મારાધનની સિદ્ધિનાં દર્શન કરાવતી વ્યકિતની ભવ્યતાનાં ભભક ભર્યા દર્શન કરાવતી લેખિની ઝળકી ઉઠે છે. કવિત્વ શકિનને ભકિતમાં વ્યય કરનાર ભકત કવિઓમાં શ્રેષ્ઠ એવા આપણા શ્રીમદ દેવચંદ્રજી કાવત્વ શકિતને ભકિતરૂપમાં પરિણમાવે છે. તેઓ અનેક રૂપકેથી પ્રભુનું વર્ણન કરે છે. ઉપમાલંકારેને પ્રભુભકિતના રૂપમાં મેડવી આધ્યાત્મિક દષ્ટિએ મેઘને પ્રભુની રૂપકભકિતમાં ઝવેએ ઝીએ વરસાવ્યો છે. અલંકારના સાગર ઉછાળ્યા છે. દેવચંદ્રજી !! જ્ઞાનની ગંભીરમૂનિ !! તમેને તે રસઅલંકાર પણ ભકિતમાંજ ભણવા ગમ્યા ?
જન જગસન્મુખ ભકિતસ્તવન રૂપે જે મિષ્ટ પ્રસાદી કીમતે રજુ કરી છે તેથી ભાકતસ્તવનકતા રસિક ધર્મ જીજ્ઞાસુઓના આત્મામાં શીતળતાના સંચાર તે પ્રસાદી અવય કરાવી શકે છે. આત્મામાં નિર્મળતા, બળ, શાંતિ, આહાદ અપૂર્વ આનંદ નથા આત્મજ્ઞાનના કોલ ઉછાળની તરંગવતી જેવી ગુઢ વિશુદ્ધ પરિણનિની કલીની ( ની) ના સુમધુર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
કલરવથી તથા આત્મધ્યાન કમાગ ઉપાસનામના પૂર્ણ પરિમલથી આત્મજ્ઞાની વાચકના મસ્તક ઉન્નત તથા કંપાયમાન થયા સિવાય ન જ રહે. આવાં અનેક કાવ્યો તથા સ્તવને તથા પદ્યલખાણરૂપે શ્રીમદ્ એક ઉચ્ચકોટિના ગુર્જર કવિ તરીકે સાહિત્ય પ્રાણમાં ઉભા રહે છે. તેમાં પણ અધ્યાત્મ જ્ઞાન જે મહા વિકટ અને ગહન વિષય છતાં તેમાં રસની રેલે રેલાય ને જ્ઞાન પિપાસુએ ઘનઘટા જોઈ નાચતા મયૂરની માફક આ રસાસ્વાદથી નાચી ટહેકી ઊઠે, એ આશ્ચર્ય જનક છે. કવિ એટલે નૈસર્ગિકતાની પ્રતિમા. બાદ્યવિશ્વદુ:ખભાનને ભૂલી ભૂલાવે તે. આનંદમાં ડુબી ડૂબાવે છે. સંસારમાં રહેવા છતાં જેના અંતઃમાંથી સંસાર જતું રહે છે. પિતાના મૂક વિચારોને પદ્યબદ્ધ શૈલીમાં જીવંત ચીતરી બતાવે તે.
શ્રીમદ્ તે આથી એ ઘણી જ ઉંચી કેટિના કવિ હતા. તેમણે તે પોતાનાં કાવ્ય, સ્તવને, પદ્યગ્રંથમાં હાર્દિક વિષયને ઉતમ રીત્યા ઘટાવીને આત્મજ્ઞાનના પ્રકાશને ઘણીજ ઉત્તમ રીતે વિસ્તાર્યો છે. એ માટે તેમની ભૂરિ ભૂરિ પ્રશંસા કરતાં આલ્હાદ ઉપજે છે. વળી શ્રીમના આત્મામાં ગુણોને સુભિક્ષ કાળ થયે હતો તે તેમના સ્તવનના સહારથી સમજાય છે. તેઓ દ્રવ્યાનુયોગના સર્વવિષમાં કુશળ હતા. આત્મા અને પરમાત્માના ગુણોમાં આધ્યાત્મિક રૂપકોથી અંતમાં પરિણામ પામતા હતા અને તેથી આંતર શુદ્ધજીવન અપ્રમત્ત મસ્ત દશારૂપ હતું તે તેમના ભાવથી સ્પષ્ટ જણાય છે. પારમાત્મિક આત્મજ્ઞાનના ગહનભાને જીવંત કવિતામાં ઉતારી કર્તવ્ય બંસીમાં તેના સૂર ફેંકનાર એવા સુકવિને હમારાં વંદન હે. શ્રીમદે કવિત્વ શકિતનો ભક્તિમાં વ્યય કર્યો છે. ભક્ત
લેક કવિત્વ શક્તિ ભકિતના શ્રીમદની કવિત્વ શક્તિ. લાકી
* રૂપમાં પરિણમાવે છે. તેઓ અનેક રૂપકેથી પ્રભુનું વર્ણન કરે છે. શ્રીમદે ઉપમાલંકારેને પ્રભુભક્તિના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
રૂપકોમાં પરિણમાવ્યા છે. તેમણે આધ્યાત્મિક દષ્ટિએ મેઘને પ્રભુની ભક્તિમાં રૂપકથી પરિણુમાવ્યા છે તે જોઈએ – શ્રી નમિનવર સેવ, ઘનાઘન ઉનમ્યો,
ધ દીઠે મિથ્યા રોર, ભવિક ચિત્તથી ગજોરે. || ભ છે શુચિ આચરણ રીતિ તે, અબ વધે વડાં છે આ છે આતમ પરિણતિ શુદ્ધ, તે વીજ ઝબુકડાંરે છે વી છે૧ વાજે વાયુ સુવાયુ, તે પાવન ભાવનારે
છે પા છે ઈન્દ્ર ધનુષ ત્રિકગ, તે ભકિત એકમનારે | ભ નિર્મળ પ્રભુસ્તવ શેષ, ધ્વનિ ઘગર્જનારે છે 4 છે તૃષ્ણ ગ્રીષમકાળ, તે તાપની તર્જનારે , તા . ૨. શુભ લેસ્થાની આલિ, તે બગ પંકિત બની. છે એ છે શ્રેણિ સરવર હંસ, વસે શુચિગુણ મુનિ :વ .. ચઉગતિ મારગ બંધ, ભવિક નિજ ઘર રહ્યા છે. તે ભ છે ? ચેતન સમતા સંગ, રંગમેં ઉમટ્યા રે.
છે રે છે ૩ સમ્યગદ્રષ્ટિ મેર, તિહાં હરખે ઘણું રે. . . " નિ છે દેખી અદ્દભુત રૂપ, પરમ જિનવરતણું રે. છે ૫ છે પ્રભુ ગુણને ઉપદેશ, તે જલધારા વહી રે. . જ છે ધર્મરૂચિ ચિત્ત ભૂમિ, માંહે નિશ્ચળ રહી છે. છે માં છે ૪ ચાતક શ્રમણ સમુહ, કરે તવ પારણે રે. છે કે છે અનુભવ રસ આસ્વાદ, સકળ દુખ વારણે રે. છે સ છે અશુભાચાર નિવારણ, તૃણા અંકુરતારે. | તુ છે વિરતિતણા પરિણામ, તે બીજની પૂરતા રે. છે બી છે પંચ મહાવ્રત, ધાન્ય તણાં કર્ષણ વધ્યાં રે. . ત છે સાધ્ય ભાવ નીજ સ્થાપી, સાધનતાએ સંધ્યાં છે. સા છે ક્ષાયિક દર્શન જ્ઞાન, ચરણ ગુણ ઉપન્યા રે. ને ચ આદિક બહુ ગુણ શશ્ય, આતમ ઘર નિપજ્યા છે. આ છે ૬ પ્રભુ દર્શન મહામે,–તણે પ્રવેશમૅરે. | | ત | પરમાનંદ સભા, થયે મુજ શિરે
છે . !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
દેવચંદ્ર જિનચંદ્ર,–તણે અનુભવ કરે છે. જે તે છે સાદિ અનંત કાળ, આતમ સુખ અનુસરે છે. મેં આ છે ૭
શ્રીમની ઉપમા આપવાની આધ્યાત્મિક કાવ્યશક્તિ બહુ ઉત્તમ છે. બાહ્ય ભાવેને આધ્યાત્મિક રૂપમાં ગોઠવીને જન સમાજને તે તરફ વાળવા તેમણે કાવ્યશકિતને ધર્મમાર્ગમાં સદુપયોગ કર્યો છે. શ્રીમદે આલંકારિક કાવ્યશાકતને આધ્યાત્મિક ભાવ પ્રકટ કરી દર્શાવ્યું છે. આવાં અનેક સ્તવને તથા કાળે રૂપિ શ્રીમદ્દ એક ઉચ્ચ કોટિના ગુર્જર કવિ તરીકે સાહિત્ય સૃષ્ટિમાં ઉભા રહે છે, તે પણ અધ્યાત્મજ્ઞાન જેવા મહા વિકટને ગહન વિષયમાં. છનાં રસની રેલે રેલાય ને જ્ઞાનપિપાસુઓ ઘનઘટ જોઈ નાચતા મયુરોની માફક તે આવાદી નાચી- ટહુકી કે એ આશ્ચર્યજનક છે.
શ્રીમદ જ્યારે પ્રભુ ભક્તિમાં લીન થઈ-મસ્ત બની જાય શ્રીમતી વર્ણનશક્તિ છે ત્યારે બાહભાવને ભૂલી જાય
છે અને પિતે દેહાતીત બની આત્મ રમણુતામાં રસબસ બની રહે છે. છતાં પ્રભુપ્રેમ ખુમારીના રસીયા એઓશ્રી જ્યારે આત્મપ્રદેશના રસાળ ક્ષેત્રના રૂપકોના કયારે કયારે બ્રમણ કરી જ્ઞાન, વીણતા, અલખ મસ્તીમાં મહાલે છે ત્યારે તેમનાં વચનામાં વર્ણનશકિતને અદ્ભુત પ્રાદુર્ભાવ ઉદ્ભવે છે. એવાં અનેક ઉદાહરણે પૈકી એક જોઈએ. આમાં શ્રીમદ્ નિજાનંદ મસ્તીને ફાગ ખેલે છે–ખેલાવે છે.
રાગ ફગ– આત્મપ્રદેશ રંગ થલ અનેપમ, સમ્યગ દશને રંગરે ! નિજ સુખકે સધઈયા તું, તે નિજ ગુણ બેલ વસંત રે. નીજ. પર પરિણતિ ચિંતા તજી નિજમેં, જ્ઞાન સખા, સંગરે. ની. ૧ વાસ બરાસ સુરૂચિ કેશર ઘન, છાંટે પરમ પ્રમાદ રે. ની.
આતમરામણ ગુલાલકી લાલી, સાધક શક્તિ વિનેદ . ની. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
ધ્યાન સુધારસ પાન મગનતા, ભજન સહજ સ્વાગ . ની.. રિઝ એકત્વતા તાનમેં વાજે, વાત્રિ સનમુખ યોગ છે. ની. ૩ શુકલધ્યાન હેરીકી વાલા. જાલે કર્મ કઠોર રે. ની. શેષ પ્રકૃતિ દલ શિરણુ નિર્જર, ભસ્મ ખેલ અતિ જેર. ની. ૪ સકલ અગ અલેશ અસંગત, નાહિં હવે સિદ્ધ રે. ની. દેવચંદ્ર આણામે ખેલ, ઉત્તમ યુતિ પ્રસિદ્ધ છે. ની. ૫ હવે બીજુ ઉદાહરણ–અષ્ટ પ્રકારી પૂજામાં નવદ્યપૂજા– હા. સરસ રુચિ પકવાન ભર, શાલ દાલ ધૃતપૂર: ધરો નવદ્ય જિન આગળ, ક્ષુધા દેષ તસુ તર. દાલ-લપનશ્રી વરવર, મૃદુતર મોતીચુર; સિંહ કેસરીયા સેવૈયા, દલિયા મેદકપૂર. સાકર ઢાખ સિંગડા, ભકતવ્યંજન ધૃતરાય; ધરે નિવેદ્ય જિન આગળ, જીમ મિલે સુખ અનવદ્ય. ૩ ચાલે ઢોવતાં ભેજ્ય પરભાવ ત્યાગે, ભવિજન નિજ ગુણ ભેજ્ય માગે; અહા ભણુ અદ્યતનું સરૂપ ભાન્ય,-આપશે તાતજી જગત પૂજ્ય. શ્રીમદની પ્રેમલક્ષણા ભકિત ઉચ કોટિની હતી; એ સાથે
. સાથે જ તેમને ભાષાપ્રભાવ કેટલે પ્રેમલક્ષણા ભકિતમાં.
ઉચ્ચ કોટિને હતા તેની પ્રતીતિ માટે -
રાગ પરભાતી. હું તે પ્રભારી છું તુમ સુખની, હું તે લિન બલિહારી તુમ મુખની !; સમતા અમૃતમય રુપ્રસન્નની, ત્રેય નહિં રાગ રૂપની. જમર અધર શિવ ધનુલર કમce, કર હીર પુનમ શશિની, શોભા તુમ પ્રભુ દેવ થા. કાયર હાથે અમ આયની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
મનમોહન તુમ સનમુખ નિરખત, આંખ ન તૃપતિ અમચિ; મેહ તિમિર રવિ હરષચંદ્ર છબી, મુરત એ ઉપશામચિ.
હે૦ મીન ચકર મેર મતગજ, જલશશિ ઘનની ચનની; તિમ મે પ્રતિ સાહિબ સુરતથી, ઓર ન ચાહુ મનથી. હું જ્ઞાનાનંદન પાયાનંદન, આશ દાસની યતનીથી; દેવચંદ વનમેં અહનિશ રમજે પરિણતિ ચિત્તની. હું
શ્રીમદ્ પરમાત્માના જ્ઞાની ભકત હતા, તેમણે હૃદયના પૂર્ણ શ્રીમન્ની ભકિતદશા.
ભાવથી વાસ્તવિક પરમાત્માના ગુણેનું
વર્ણન કર્યું છે તેમની ભકિતમાં લઘુતા અને પરમાત્માની પ્રભુતાનું દ્રશ્ય છે. પ્રભુને મળવા માટે પતે અનેક આશામય સુરમ્ય ભાવનાઓને હદય આગળ ખી કરે છે. શ્રીમનાં ભકિતરસના પદો જોઈએ.
હેવત જે તનુ પાંખ, આવત નાથ હજુર લાલરે; જે હતી ચિત્ત આંખ, દેખત નિત્ય પ્રભુ નર લાલરે ડે.
મીઠે હે પ્રભુ મીઠી સુરત તુજ દિઠી હે પ્રભુ દીઠી રૂચિ બહુ માનથી જ ! તુજ ગુણ હો પ્રભુ તુજ ગુણ ભાસનયુકત, સેવે હે પ્રભુ સેવે તસુ ભવભય નથી જી.
ભલુ થયુ હે પ્રભુગુણ ગાયા રસનાને ફળ લીધો રે દેવચંદ્ર કહે હારા મનને, સકલ મને રથ સિધરે
ભ૦
કડખાની દેશી.
તાર છે તાર પ્રભુ મુજ સેવક ભણી. જગતમાં એટલું સુજશ લીજે !!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
દાસ અવગુણ ભર્યો જાણી પિતાતણે, દયાનિધિ દીનપર દયા કીજે. તારક રાગ દ્વેષે ભર્યો-મેહરી નડ, લેકની રીતિમાં ઘણુંય રાતે કધવશ ધમધમ્ય, શુદ્ધગુણ નવી રમ્યો, ભમ્ય ભવમાંહિ હું વિષય મા તાર જગવત્સલ મહાવીર જિનવર મુણ, ચિત્ત પ્રભુચરણને શરણુ વાસ્તે, તાર બાપજી બિરૂદ નિજ રાખવા, દાસની સેવની રખે જોશે. તાર
વદનપર વારી હે જશોધર ! વદન પર વારી! . મેહ રહિત મેહન યાકે, ઉપશમ રસ કયારી ! મેહ છવ લોહંકો કંચન, કરવે પારસ ભારી છે !
સમકિત સુરતરૂ વન સેચક, વર પુષ્કર જલધારી હે ! શ્રીમદ્ પ્રભુ પ્રેમ ખુમારીમાં મસ્ત-લયલીન રહી ઝીલતા. તેમના
- સ્તવનમાં જણાય છે. એમનું ભકત શ્રીમદને પ્રભુ પ્રેમ ન
હૃદય પ્રભુ પ્રેમ હિંચોળે હિંચતુ તેમની કૃતિઓમાં સ્પષ્ટ તરે છે – રૂષભણું છું પ્રીત, કીમ કીજે હે કરે ચતુર વિચાર, પ્રભુજી જઈ અળગા વસ્યા, તિહાં કે નહિ તે કઈ વચન ઉચ્ચાર. કાગળ પણ પહોંચે નહિ, નવિ પહોંચે તે તીહાં કે પરધાન, જે પહોંચે તે તુમ સમ, નવિ ભાંખે છે કેઈનું વ્યવધાન.
પ્રભુ જીવ જીવન ભવ્યના, પ્રભુ મુજ જીવન પ્રાણ! હરે દર્શન સુખ લ, તુહિંજ ગતિ સ્થિતિ જાણ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
હું ઈન્દ્ર ચન્દ્ર નરેન્દ્રને, પદ ન માગુ તિલમાત્ર મારા પ્રભુ મુજ મન થકી, ન વિસરે ક્ષણમાત્ર;
જ્યાં પૂર્ણ શુદ્ધ સ્વભાવની, નવી કરી શકું મુજ રૂરિ, તહાં ચરણ શરણ તુમારી, એહિજ મુંજ નવનિ.
શરીરની તથા સંસારની અસારતાનું પૂર્ણ સ્વરૂપ જગ્યા સંસાર તથા શરીરની અ
ને માડ્યા શિવાય શુદ્ધ આત્મસ્વરૂપની
ઝાંખી નજ થાય. અધ્યાત્મજ્ઞાનીઓસારતાના ઉદ્દગાર.
નાં શરીર-બાહ્યસંસારથી કયારના
ગે મરી પરવાર્યા હોય છે અને એ શરીરનું ને બાહ્યસંસારનું મૃત્યુ શ્રીમદ્ભા શબ્દોમાં ટપકતું આપણે જોઈએ.
ભાવે એકલ ભાવના, સંગ ન કઈ સંસારે રે! * ઈન ચંદ્ર નાગૅકે, અંતે નહિ આધારે રે ૧૦
એ સંસાર અસાર, મુર નર નાગકુમાર; રહી ન શકે પલભાર, તટે આયુ જિવાર. ભૂવન યમ સાપે ડસ્યારે હાં, બહીતા પુરૂષ પ્રધાન; દેવ ઉપાયે નહિં રહેશે હાં ! તેં નરક હૈ જ્ઞાન. બાલ વૃદ્ધ ધન નીરજની રે હાં, જીમ કાયર તિમ શર; મંત્રૌષધ સેને સહુરે હાં ! જૂઠી કાલ હઝુર. હરિહર હળધર રવિશશીરે હાં! દેવ પવન આહનાથ; ઈત્યાદિક રાખે નહિં હાં ! સાહે યમ યદિ હાથ. નાસે મૃગલી ચેતનારે હાં ! યમ કંડારવ નાદ; તે તું રાખી શકે નહિં હાં! તેં ભેગે કિશો સવાટ, ઈમ અંતર મુષ ખાડમેરે હાં! તિને લેક સમાય;
કામ ભાગ લાલચ પડયારે હાં! તે નર દુર્ગતિ જાય; હવે શરીરની અસારતાના ઉદ્દગાર–
એહ શરીર જે આપણે રે, વિંટયાઉ ચમન હેઈ,
તે માલમીકતાથી રે, રાખી ન શકે કઈર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
દેહ અશુચિ રેગે ભરી રે, પતન સરૂપ શરીર; એહને ફળ એજ ગ્રાહ્ય રે, ધારે ધર્મ સધીરે. કેશર અગર ને મૃગમદ રે, હરી ચંદન કપૂર, માઈલ ગ્રહે વપુ સંગથી રે, દેહ અશુચિ ભરપૂર. ૩ અસ્થિ ચરમ પંજર અરે, કુથિત મૃતક સમાન;
જે પાયમ ? રોગાદિનારે, પ્રીતી ધરે નહિ તા રે ૪ શ્રીમાની વૈરાગ્ય દશાના ઉદ્દગારથી તે ગ્રંથોના ગ્રંથે ભર્યા વિરાગ્ય દશાના ઉદ્દગાર
પડયા છે. આપણે તેમાંની એક
વાનગી લઈએ – દીઠે સુવિધિ જિર્ણ, સમાધિ રસે ભર્યો છે લાલ ! ભાયે આતમ સરૂપ અનાદિને વિસર્યો હો લાલ ! સકલ વિભાવ ઉપાધિથકી મન એ હો લાલ !
હાર્દિકની ઘમિ અનાદિની ઉતરે હે લાલ ! અમ, અખંડ અલિસ સ્વભાવજ સાંભરે છે લાલ ? તત્વરમણ શુચિધ્યાન ભણું જે આદરે હિ લાલ તે સમતા રસ ધામ સ્વામિ મુકાવરે હો લાલ !
રાગી સંગેરે રાગદશા વધે થાયે તિણે સંસારે નિરાગીથી રાગનું જોડવું કહીએ ભવને પારરે. સહજ ગુણ આગ સ્વાામ સુખ સાગરે જ્ઞાન વૈરાગરે પ્રભુ સેવા શુતા એકતા તિણુતા ભાવથી મોહ રિપુ જીની જય પડછ વજા. શ્રીમના અંતમાં વિરાગ્ય તથા સાધુતા રગ રગે કેટલે
, દરજજે વ્યાપ્ત હશે તે તેઓની વાણી સાધુ દશાના ઉગાર
* આપણને કહે છે જ. જ્યાં દેહ છતાં હાનીત દશા વર્તે છે, જ્યાં બાદ શરીરને બાહ્ય વિશ્વ મરીજ જાય ત્યાં સાધુને સાધુના શિવાય શું રહ્યું ? સાધુદશાની ઉત્કૃષ્ટતાના સ્વાનુભવકે ઉગારે શ્રીમદે આ પ્રમાણે કાઢયા છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
જગતમેં સદા સુખી મુનિરાજ, પરવિભાવ પારણતી કે ત્યાગી જાગે આત્મસ્વભાવ, નિજગુણ અનુભવ કે ઉપયોગિ જેગી ધ્યાન જહાજ નિર્ભય નિર્મળ ચિત્ત નિરાકુળ, વિલગે ધ્યાન અભ્યાસ; દેહાદિક મમતાસવિ વારી, વિચરે સદા ઉદાસ. અઃ બાહ્ય સાધન જે એક ચિત્તથીરે, ભાવ સાધન નિજ ભાવ ભાવસિદ્ધ સામગ્રી હેતુતેરે, નિઃસંગી મુનિ ભાવ. સાધક હેય ત્યાગથી ગ્રહણ સ્વધર્મને રે, કરે ભગવે સાધ્ય સ્વ સ્વભાવ રસીયા તે અનુભવેરે, નિજ સુખ અવ્યાબાધ.
સાધકે. નિઃસ્પૃહ નિર્ભય નિર્મમ નિર્મલારે, કરતા નિજ સામ્રાજ. દેવચંદ્ર આણાયે વિચરતાં, નમિયે તે મુનિરાજ સાધક
શ્રીમને સ્વસ્વરૂપની ઝાંખી અવશ્ય થઈ હતીજ અને એ સ્વરૂપ ઝાંખીના ઉદગાર સત્ય તેમના શબ્દ શબ્દ બેલી
* ઉઠે છે. સ્વાસ્વરૂપની ઝાંખી થયા શિવાય આટલા બધા નિજાનંદી મસ્તીના ઉછાળા આવે જ નહીં શ્રીમદ્દના આવી દશાના ઉગારે જોઈએ
આત્મગુણ રક્ષણ તેહ ધર્મ, સ્વગુણ વિધ્વંસણું તે અધર્મ. ભાવ અધ્યાત્મ અનુગત પ્રવૃત્તિ, તેહથી હેય સંસાર છિત્તિ. જ્ઞાનની તિક્ષ્ણતા ચરણ તેહ, જ્ઞાન એકત્વતા ધ્યાન ગેહ. આત્મ તાદામ્યપૂર્ણ ભાવે, તદા નિર્મલાનંદ સંપૂર્ણ ભાવે. વસ્તુ તવે રમ્યા તે નિગ્રંથ, તવ અભ્યાસ તિહાં સાધુ પંથ. તિણે ગીતાર્થ ચરણે રહિએ, શુદ્ધ સિદ્ધાંત રસ તે લહીજે. આત્મગુણ રમણ કરવા અભ્યાસે, શુદ્ધ સત્તા રસીને ઉ૯લાસે. દેવચંદે રચી અધ્યાત્મગીતા, આત્મરમણ મુની સુપ્રતીતા.
–અધ્યાત્મગીતા. દર્શન જ્ઞાનાદિક ગુણ આત્મનારે પ્રભુ પ્રભુતા લયલીન. શુ સ્વરૂપી રૂપે તન્મયીરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
તુમ આરવદન પીન. પૂજનાતે કીજે૦ શુદ્ધતત્ત્વ રસ રંગી ચેતના, પામે આત્મસ્વભાવ. આત્માલંબી નિજ ગુણ સાધારે પ્રકટે પૂજ્ય સ્વભાવ. પૂજનાતે કીજે રે, જિનવર પૂજારે તે નિજ પૂજનારે પ્રકટે અન્વય શકિત.
સંસ્કૃતભાષાશ્રીમદે સંસ્કૃત ભાષામાં રચેલા ગ્રંથે પૈકીમાં જ્ઞાનમંજરી ટીકા ઉંચા દરજજો ભગવે છે. મહામહોપાધ્યાયજી શ્રીમદ યશવિજયજી મહારાજે શ્રી જ્ઞાનસાર સૂત્ર સંસ્કૃતમાં રચ્યું છે જેનું નામ જ જ્ઞાનાર છે તે પરથી તેમાં શું ભર્યું હશે તેને
ખ્યાલ વિદ્વાન વાચકને સહેજે આવી શકશે. આ જ્ઞાનસાર સૂત્ર અષ્ટકકહેવાય છે, કારણ તેના આઠ આઠ કલેકના ૩૨ વિભાગ પાડી જુદા જુદા જ્ઞાનવિષયક વિષયે તેમાં અત્યંત બબીથી ચર્ચા છે. આ વિષષ્ય ઘણો કઠીન હોઇ તેના૫ર શ્રીમદે સંસ્કૃતમાંજ ટીકા રચી છે જેનું નામ જ્ઞાનમંજરી ટીકા રાખ્યું છે. શ્રીમદને શ્રીમદ્ યવિજયજી પર તેમને કેટલો પ્રેમ અને સદભાવ હશે તેમજ ટીકાકાર તરીકેની તેમની કેટલી શકિત હશે? એને ખ્યાલતો જ્ઞાનમંજરીને જ્ઞાનસ્વાદ લીધા શિવાય. કલમથી ભાગ્યેજ વર્ણવી શકાય. જેમ જ્ઞાનસારના ૨૫૬ શ્લેકેમાં કલેકે કે અદ્ભુત જ્ઞાનરસ ટપકે છે તેથીપણ વધુ મસ્ત બનાવી નાંખનાર આ જ્ઞાનમંજરીના પરિમલ નયનક્ષેપ ભંગ પક્ષ પ્રમાણયુકત જ્ઞાનસાર અને જ્ઞાનમંજરીને રસાસ્વાદ મનુષ્યને અક્ષયસુખ આપનાર હોવાથી વધુ સુન્દરને અમૂલ્ય છેઆ પરથી વાચકને શ્રીમની સંસ્કૃત ભાષા કેવી સુન્દર છે તેનું ભાન થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃત માગધી ભાષા શ્રીમની માગધી ભાષા પણ ઘણીજ ઉત્તમ અને સુમધુર છે. જૈન સાધુઓ અને પંડિતે એ માગધી પ્રાકૃત ભાષાના પિતાએ છે. પુત્રની જેમ લાડથી લાલનપાલન પામતી માગધી ભાષાને તેઓજ છત્ર છાયા સરખા છે. શ્રીમદ્ પણ આ ભાષાને ઘણી જ સરળતાથી ઉત્તમ રીતે રમાડે છે. શ્રીમદ્ભા પ્રાકૃત માગધી ભાષાના અનેક ગ્રંથે છે. અભ્યાસીઓને તેના રસાસ્વાદની ખબર છે. બાકી ઉપર ચાટીયા વાચકે તેને રસ કેમ ઝીલી શકે ?
શ્રીમદે ૧૭૯૬ માં જામનગરમાં કાર્તિક સુદ એકમે વિચારસાર નામે એક ગ્રંથ રચ્યો છે. વિચારસાર પ્રાકૃતમાં સંસ્કૃત ટીકા સાથે મહાન ગ્રંથ છે. તે વાંચવા અનુભવવા લાયક ગ્રંથ છે જેના ઉપસંહારમાં શ્રીમદ્ કથે છે કે –
जा जिनवाणी विजयइ, ताव थिरं चिट्ठर इमं वयणं । नृतणपूरम्मि इयं, देवचंदेण नाणहुँ । रसानहीसंजमवरिसे सिरिगोयम केरलस्स वरदिवसे । आयत्यं उद्धरियो, समय समुदाओ रुदाओ।
રસ ૬ નિધિ ૯ સયમ ૧૭ એટલે ૧૭૯૬ ના વરસે શ્રી ગતમસ્વામી કેવળજ્ઞાન પામ્યા તે દિવસે એટલે કારતક સુદ-૧ ના રોજ આત્મબોધ અર્થે ઉદ્ધર્યો.
ફક્ત માગધીના એકજ કલોક પરથી શ્રીમની માગધી ભાષા તેમાંની વર્ણન શકિત તથા સુન્દરતા જણાઈ આવે છે. શ્રીમની કૃતિઓપર અન્યવિદ્વાનેના ટાઓ.
પૂર્વે પંડિતપુરૂષે ગુણાનુરાગ દ્રષ્ટિથી બીજા જ્ઞાનીઓની કૃતિઓ પર ટબા ભરતા, ટીકાઓ રચતા તથા તેના અભ્યાસપૂર્વક પઠન પાઠન કરતા. શ્રીમદેવચંદ્રજી મહારાજની ઉત્તમ કૃતિ
પર પણ ઉત્તમોત્તમ મહાન ત્યાગી સમર્થ પુરૂએ ટબા તથા ટીકાઓ રચ્યાં છે. શ્રીમન્ની અધ્યાત્મગીતા જૈનેમાં . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
K
ઘણીજ વિખ્યાત છે. હિન્દુઓમાં પ્રસિદ્ધ ભગવદ્ગીતાની જેમ જેનામાં અધ્યાત્મગીતા અતિપ્રસિદ્ધ છે. અધ્યાત્મગીતાપર આ શ્રી કુંવરવિજયજી ( અમિકુંવર ) ને ટા છે. ખીન્ને શ્રીમદ્ જ્ઞાનસારજીના ટોા છે તથા ત્રીજે ટકે સૂરતમાંથી માહનલાલજીના ભંડારમાં છે. ચેાથેા એ શ્રીમદ્ દેવચંદ્ર ભા. ૨ જા માં છપાયા છે. તેના કર્તા જણાયા નથી. શ્રીમદ્ન પણ હોય શ્રીમદ્દ્ભુત સાધુપદ સ્વાધ્યાય પર શ્રી જ્ઞાનસારજી ચે ગિરાજે વિસ્તારથી ટખા ભર્યા છે. તેમાં શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજને એકપૂર્વનું જ્ઞાન હતું એમ શ્રીમદ્ જ્ઞાનસારજીએ જણાવ્યું છે. શ્રીમદ્ જ્ઞાનસારજી ચેાગાભ્યાસી સમર્થ સંત મહાત્મા અને ગીતાથ હતા. તેમજ તેઓશ્રી મારવાડમાં વિકાનેરના સ્મશાનના મઠમાં રહેતા હતા. તેમણે શ્રી આનંદઘનજી ચાવીશીપર ટમે ભર્યાં છે, તેમજ અનેક પરૂપે આત્મદશાના ઉદ્ગાર બહાર કહાડ્યા છે, તેઓશ્રીએ શ્રીમદ્ દેવચંદ્રજી માટે ઉત્તમ અભિપ્રાય દર્શાવ્યે છે અને તેમન સાધુપદ સ્વાધ્યાય પર ઢબે પૂરીને ગુણાનુરાગ દર્શાવ્યા છે. સંત મહાત્માઓની ગુણાનુરાગ દશા અપૂર્વ હોય છે. રાગદ્વેષત અધૂરામાંજ પ્રકટે, બાકી જ્ઞાનીએતા ગુણાનુરાગ દશાનેજ વરે છે. શ્રીમના ગ્રંથા જેમ અનુપલબ્ધ છે તેમજ તેમના ગ્રંથા પર ખીજાઆએ ભરેલા ટબઆ ટીકા પણ અધારામાં કેટલાક હશે ઉપલબ્ધ થયેથી અતિધા આનંદ ઉપજશે.
સાક્ષી.
Authorites.
પૂર્વે પડિત પુરૂષો પેાતાના ગ્રંથામાં પેાતાના લખાણની સત્યતાની પુષ્ટિમાં બીજા વિદ્વાનેનાં લખાણાની સાક્ષીએ રતા, અને એમાં લખાણે પ્રમાણુ ગણાય છે. શ્રીમદ્રે પણ પોતાના ગ્રંથામાં વાચક યશેાવિજયજીના ગયાની સાક્ષી આપી છે. તેથી તે। ગુજ઼ાનુરાગી હતા એ સ્પષ્ટ સિદ્ધ થાય છે, તેમજ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ આનંદધનજી મહારાજ કે જેએ અર્વાચીનકાલીન અધ્યાત્મજ્ઞાનાદ્ધારક હતા તેમના વચનાની પણ પાતાના ગ્રંથામાં સાક્ષીએ આપી છે. તેથી તે કાળમાં તપાગચ્છીય શ્રીમદ્ આનંદઘનજીના વિચારે આખી જૈન આલમમાં જલદી પ્રસરી ગયાહતા એમ સિદ્ધ થાય છે. શ્રીમના ગ્રંથેાના પૂર્ણ રાગી યેાગિવર શ્રી અમિ ( કુંવરજી ) વિજયજી હતા. તેમણે નવતત્ત્વપ્રશ્નાતરમાં શ્રીમદ્ દેવચંદ્રજીષ્કૃત ગ્રંથેાની સાક્ષી આપી છે. ભિન્ન ભિન્ન ગચ્છના આચાર્યએ સાધુએ પેાતપોતાના ગ્રંથોમાં એકબીજાના સવિચારાની સાક્ષીઆ આપ્યા વિના રહેતા નહેાતા. ત્રણ મુનિઓની ભેગી પૂજા
:.
સંવત ૧૭૭૭ માં શ્રીમદ પાટણ ચામાસુ રહ્યા હતા. તેજ વખતે ત્યાં શ્રીમદ્ જ્ઞાનવિમળસૂરિજી પણ ચામાસુ હતા. તે સમયે શાહનીપાળમાં ચામુખ વાડી નજીકના જિનાલયમાં સત્તરભેદી પૂજા ભણાવતાં શ્રીમદ્ તથા શ્રીમદ્ જ્ઞાનવિમલજી મળ્યા હતા તથા ત્યાંના નગરશેઠશ્રી તેજશી દાસીના ભરાવેલા શ્રી સહસ્રકૂટના સંબંધમાં ચર્ચા થતાં શ્રીમદ્દ દેવચંદ્રજીપર શ્રીમદ્ જ્ઞાનવિમલજીને ઘણા પ્રેમભાવ આવ્યા હતા અને પરસ્પર બહુજ પ્રેમભાવથી મળ્યા હતા—
માન રહીને પૂછે નાન
તુમે કેહના શિષ્ય નિધાન. સ. ઉપાધ્યાય રાજસાગરના શિષ્ય, મીઠી વાણી જેવી સુરે. સ. નમ્રતા ગુણ કરી બેાલે જ્ઞાન; દેવચંદ્રને આપ્યાં. માનરે. સ. તુમ વાચકતા જૈનના કાજીરે, તુમે જૈનના થંભ છે ગાજીરે. સ. આદિ ઘર છે તમારૂં ભવ્ય.
તુમે પણ કિમ ન હેાયે કવ્ય, સ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૫
૧૬
૧૭
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
૭
શ્રેણીપરે પરસ્પર યુક્તિ મિલીયા,
શેઠ તેજશીનાં કારજ ફળીયારે. સ, ઇત્યાદિ. શ્રી. જે. વિ. રૃ. ૨૨.
આ મિલન વખત શ્રીમદ જ્ઞાનવિમળસૂરિજીને શ્રીમદ્ પર બહુભાવ આવ્યે હાવાથી આ સમાગમના ધર્મસ્નેહના સ્મરણાર્થે ત્રણ મુનિએની ભેગી પૂજાઓની રચના થઈ હાય એમ જણાય છે. આ યાજના પાતે પણ કરે યાતો પાછળથી પદ્મવિજયાજિ. વિ. કરેલી હાય તા તેમ પણ બનવા સંભવ છે. આ વખતે ખરતર ગચ્છ તથા તપાગચ્છના આચાર્યામાં સપ હતા. સ્થાનકવાસીએ સામે અને ગચ્છવાળા કુસ'પને ભુલી ક્ષુલ્લક માન્યતાઆના ભેદોને ઉપશમાવી એક થયા હતા. પ્રતિમાના ઉત્થાપકા સામે પ્રતિમા સિદ્ધિના વિચારો આપવામાં એક સરખી રીતે યુરોપી મિત્ર રાજ્ગ્યાની પડે. સપાને વર્યા હતા. શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયકૃત નવપદ સ્તુતિ ઢાળા તથા શ્રી જ્ઞાનવિમળ સૂરિષ્કૃત, નવપદ સ્તુતિ શ્રીમદ્દ દેવચંદ્રજીકૃત નવપદની ઉલાળા ઢાળેારૂપ સ્તુતિ એમ ત્રણેની સ્તવના ભેગી કરીને તઆ ખરતર તપાગચ્છના સર્જનો એક સરખી રીતે પૂર્જામાં લાભ લે અને ભાવષ્યમાં સંપીને પૂજામાં અભેદપણે વર્તે તે માટે નવપદ પૂજ ભણાવવાની વ્યવસ્થા કરી હતી તે વ્યવસ્થા હાલ પણ નવપદ મૂળ તરીકે પ્રસિદ્ધ છે અને હવ જેના અજ નવપદ પૂજાને મુખ્યતાએ ભણાવે છે. હાલમાં જેટલી પુજાઆ ભણાવવામાં આવે છે તેમાં જેટલી પૂર્વોક્ત વ્યવસ્થાવાળી નવપદ પૂજા જેટલી ઉત્તમ અને સમાં રૂચિકર જણાય છે તેટલી કેાઈ જણાતી નથી.
આ પરથી શ્રીજ્ઞાનવિમળ સૂરિજીને શ્રીમ૫ર કેટલા પ્રેમ હશે. તથા શ્રીમને શ્રીજ્ઞાનવિમલજી તથા શ્રીમદ યશેાવિજયજી પર કેટલા પ્રેમ હશે તે સ્પષ્ટ થાય છે. તેમજ શ્રીમદ્ યાવિજયજીની સાથેજ શ્રીમદ્ન પણ લઈ પેાતાની કૃતી સાથે મેળવી ત્રણેની ભેગી પૂજા બનાવવામાં ત્રણે સંત મહાત્માઓના મહત્તાનુ મકવું થઈ શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
શ્રીમની અપૂર્વ રસસાગરથી છલકાતી અનેક કૃતિઓ વિ
શ્વમાં વિદ્યમાન હશે, પણ આપણે તે ઉપશ્રીમદની કૃતિઓ. લબ્ધ થયેલ કૃતિઓ શિવાય અન્ય કૃતિ
એથી તદ્દન અજ્ઞાતજ ગણાઈએ, ઉપલબ્ધ થએલી ઉત્તમ કૃતિઓ નીચે પ્રમાણે છે –
શ્રીમદ્દ દેવચંદ્રજીની કૃતિઓ. ! પુસ્તકનું નામ રચ્યાને સંવત કયાં રચી. પ્રત કયાંથી
મળી. ૧ અષ્ટપ્રકારી પૂજા ૧૭૪૩ ૨ એકવીશપ્રકારી પૂજ ,
3 પાદરા ભંડારમાંથી ૩ ધ્યાનદીપિકા ૧૭૬૬ વિ. વિ. મુલતાન આચાર્ય શ્રીવિચતુષ્પદી ૧૩ (પંજાબ) જયકમલસૂરિ
(મૂ.મ.) ધોરાજી
ભંડાર. ૮ દ્રવ્યપ્રકાર. ૧૭૬૭ પ. વ. વિકાનેર અમદાવાદ વિ૧૩
દ્યાશાળા જ્ઞાન ભં. તથા પં.
લા. વિ. ૫ આગમસાર. ૧૭૭૬ ફા. સુ. મેટકેટ પાદરાના ભંડા
માટ. રમાંથી બે પ્રતે.
સુરત શ્રી મેહનલાલજી મહારાજના ભંડારમાંથી તથા મુ
નિલાભ વિજય. ૬ નયચક
સુરત શ્રી મેહનલાલજી ભંડામાંથી
દ્રશ્યમકાશ.
૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
૭ વિચારસાર.
૮ જ્ઞાનમજરી ટીકા. ← વિશવિહરમાન વીશી.
૧૦૯૬ કા. સુ. ૧ નવાનગર (જામનગર) શ્રી
અમરચંદજી માથરા માતે શ્રી જિનયશઃસૂરિ
પુ. ભંડાર.
૧૦ સિદ્ધાચળ સ્તવન. ૧૮૦૪ મા. સુ. ૧૩,.
૧૧ ગુરૂગુણષત્રિ’શિના
ટમ
૧૩ વિચારરત્નસાર
૧૭૯૬ ક. ૩. નવાનગર (જીની બે પ્રતા સુ રત મેાહનલાલજી પાલીતાણા ( ભંડાર. બીજી એ|૪ છપાયેલ પ્રત હમણાંજ મળી.
૧૨ પાંચક ગ્રંથના ટમ.
૧૪ પ્રશ્નાત્તર
૧૫ ક' સવેધ
(પ્રશ્નાત્તરરૂપ )
૧૬ પ્રતિમા પુષ્પવૃજાસિદ્ધિ ૧૭ ગુણસ્થાનક અધિકાર....
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૫. ગુ.વિ. પાસેથી ભાજક. ગિ. હું. મેળવી આપી.
(૫". ગુલાબવિજય જી પાસેથીલેાજક ગરધરભાઈ હેમચંદ્રે મેળવીઆપી.
પ્રવક શ્રી કાં. વિ. ૧ અમદાવાદ શાંતિસાગરજી ભંડાર ૧ મુનિ લા.ાવ.
શ્રી કાંતીવિજય પાસેથી
અમદાવાદ ડહેલાના ઉપાશ્રયેથી જવેરી ભેા. તા.
પાદરાના ભંડારમાંથી
તથા સુરતના ભંડારમાંથી તથા લાભવિજયજી પાસેથીમળી.
www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૮ અધ્યાત્મગીતા (પ્રાય: ૧૭૪૩) લીમડી. ૨ પ્રતા સુરત મેહન
લાલજી મહારાજના ભંડારમાંથી. પ્રવકશ્રી કાં. વિ.
૧૯ વમાન ચાવીશી,
૨૦ અતીત ચાવીશી પૈકી એકવીશી
૨૧ સ્નાત્રપૂજા ૨૨' નવપદપુજા ઉલાળા. ૨૩ વીરનિર્વાણનાં સ્તવનની ઢાળેાં.
....
૨૪ ખાહુજિન સ્તવન અને મે. ૨૫ ભાવિ ચાવીશી પૈકી પદ્મનાભજિન સ્તવન
....
....
....
૨૬ શ્રી સીમંધર જિન
સ્તવન.
....
૨૭ દીવાળીનું સ્તવન લઘુ ૨૮ નવાનગર આદિજિન સ્તવન....
૨૯ ધૃવ પદ્મ સ્તવન.
૩૦ સમવસરણ સ્તવન. ૩૧ કુંભ સ્થાપના. ૩૨ સહસ્રટ સ્તવન. ૩૩ અજિતનાથજિન હારી. ....
....
८०
....
....
{પાદરા ભંડારમાંથી.
ભાવનગરમાં. અમદાવાદ વિદ્યાશાળાના ભંડારમાંથી ભા
ગિ. હૈ.
૩૪ પ્રભુ સ્તુતિ ૩૫ સિદ્ધાચળ સ્તુતિ ૩૬ ગિરનાર સ્તુતિ ૩૭ વિંશસ્થાનક સ્તુતિ ૩૮ જ્ઞાનમહુમાન સ્તુતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
....
....
....
....
...
....
ડેલાના
શ્રી અમરચંદ્રજી ખેાથરાજી તથા` ભાજક ગિરધર હેમચંદ્ર
ભાજક ગિ. હે.
પાદરા ભંડારમાંથી.
શ્રીમાન્ અમરચંદજી 1મેથરાજી. ભેા. ગિ. હે.
અમદાવાદ
ઉપાશ્રયેથી.
હારી સગ્રહમાં છપા
ચેલું.
શ્રીયુત્ અમરચંદ્રજી ખેાથ
રાજી તરફથી.
www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
૪૦ 3 સિલાચળ સ્તવન.
પાદરા ભંડારમાંથી
પ૧ ઈ
પડ્યો.
૪૨ બી સાધુવંદના
શ્રી અમરચંદજી બયરાજી. ૪૩ અબ્દપ્રવચનમાતાની સજજાય જામનગર ! જ પ્રભૂજનાની સજજાય ૫ ઢંઢણ રૂાષની સજજાય . •• ?
છપાયેલા છે.
" ૪૯ સમકિતની સજજાય ૪૭ ગજસુકુમારની સજજાય .. .. ૪૮ પંચેન્દ્રિય વિષય ત્યાગ પદ . શ્રીયુત અ. બેથરાજી. | શ્રીમદે લખેલા બે આત્માનદ પ્ર. માં છપાયેલા
એક શ્રી કાં. વિ. મહારાજ, પર સાધુ સ્વાધ્યાય તેના પર જ્ઞાનસારને ટો ૫૩ સજાય આચાર્યશ્રી અજીતસાગરછ તરફથી મળેલ. ૫૪ સાધુની પંચ ભાવના ૫૫ શ્રી આનંદઘનજી વીશીમાં જ્ઞાનવિમળાજી અને શ્રીમદે
ભેગા થઈ બનાવેલાં ૨૩-૨૪ માં પ્રભુનાં સ્તવને. જેસલમેર પદ આજકે લાહે લીયે (પ્રાય શ્રીમની કૃતિ જણાય છે) ૫૭ રત્નાકર પચ્ચીશીના અનુવાદરૂપ સ્તવન. ૫૮ લઘુ ધ્યાનદીપિકા-૨૧ ગાથાઓ (પરમાત્મદર્શનમાં
છપાઈ ગઈ છે. )
શ્રીમના વિપકારક ગ્રંથ માટે યોગનિષ્ઠ અધ્યાત્મજ્ઞાનદિવાકર આચાર્યશ્રી શ્રીમદ્ બુદ્ધિસાગરજી (વર્તમાન કાળે વિદ્વાન ) સૂરીશ્વરજીની લાંબી પ્રશસ્તિમાંથી બે બ્લેક અવ ટાંકવા ઈષ્ટ છે.
आत्मोद्गारामृतं यस्य, स्तवनेषु प्रहश्यतेः त्रिविधतापतमानां, पूर्णशांति प्रदायकम्. आत्मचमामृतास्वादी, शाखाधानविहारवान् ; मत्कृतशासपायोषौ, स्नानं कुर्वन्ति सज्जनाः ॥६॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
देवचन्दकृतग्रन्थान, स्तुवेऽहं भक्तिभावतः; अमृतसागरा यत्र, विद्यन्ते सुखकारकाः ॥ २३ ॥.
आचार्यश्री श्रीमद् बुद्धिसागरसूरि. શ્રીમદ્દના પરથી તેમની ઉચ્ચપ્રકારની આત્મદશાની શ્રીમદની આત્મદશા સા
સહજ પ્રતીતિ થાય છે. તેઓ વ્યવહારમાં
* સ્થિર હતા, તેમજ નિશ્ચયમાં વિશેષ સ્થિર હતા. તેમણે પિતાના સ્તવનમાં પ્રભુભક્તિ પ્રસંગે અટલઉભરાતી ભક્તિ ભર્યા ઉદગાર કાઢયા છે. કોઈ પણ ભક્ત, હૃદયના ઉદ્ગારે, નિરંકુશ-સ્વતંત્ર રીત્યા વિશ્વસમ્મુખ રજુ કરે છે. હૃદયના ઉદ્દગારમાં કૃત્રિમતા હોતી નથી, પરંતુ નૈસગિક આત્મદશાના ઉભરાઓજ હોય છે. કવિની કવિતા એ કવિના હૃદયને આરિસે છે. ભક્તની સ્તધના એજ ભકતનું હૃદય છે. જ્ઞાનીના ગ્રંશે એ જ્ઞાનીનું અત્યંતર જીવન છે. ભકિત ભર્યા ઉદ્દગારે વહેવરાવતાં તેમાં આત્મદશાની ખરી ખુમારીની છાંટ છંટાયા શિવાય રહેતી નથી. આત્માના સુખને અનુભવરસ પીધાથી તેમને બાહ્ય વિષયરસ તે રસતરીકે ભારતેજ નથી. આત્માને શુદ્ધાનુભવરૂપ આનંદરસ પ્રાપ્ત થયા વિના અને બાહ્યકામને રસ નષ્ટ થયા વિના અંતર્મુખ વૃત્તિ થતી નથી. આત્મા પિતાના સ્વભાવમાં દેહાધ્યાસના નાશપૂર્વક પ્રવૃત્તિ કરે છે ત્યારેજ આત્મસુખને અનુભવ થાય છે. શ્રીમને આવી ઉત્તમદશા પ્રકટ થઈ હતી અને એવી દશામાં અવધૂન બનેલા હતા કે તે પ્રસંગે બહાર પડેલા ઉગારેમાં આત્મદશાની ખુમારી નીતરી રહી છે. તેઓ લીમને દેરાસરના સેંયરામાં કલાકે પયંત ધ્યાનમગ્ન થઈને બેસી રહેતા. શુદ્ધપાગમાં તલ્લીન તેમજ આત્મસમાધિમાં મગ્ન રહેતા. તેમણે સવિકલ્પ સમાધિ ઉપરાંત નિર્વિકલ્પ સમાધિને અપૂર્વસ પણ ઝીલ્યો હતો, છતાં પતે દેહાતીત દશામાં વર્તતા હતા. તેથી જ તેઓશ્રીએ શુદ્ધપગના તાનમાં સ્તવનેની અંદર અમ્મદશાનો અમૂલે રસ રે છે, જેટલા પ્રમાણમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
આત્મદશા પ્રકટી હોય તેટલાજ પ્રમાણમાં ઉગારે પ્રકટે છે અને આમ છતાં પણ તેમની રચનામાં ગુર્જર સાહિત્યને સરસર વહેતો વહેળીઓ વહ્યા જ જાય છે. શ્રીમતું પુસ્તક માં ભરેલું સાહિત્ય એજ તેમનું આંતર જીવન છે.
શ્રીમદ્દનાં પ્રભુસ્તવમાં આત્મદશાના ઉગારેમાં થોડાક જોઇએ“આરેપિત સુખ ભ્રમ ટરે, ભાયે અવ્યાબાધ; સમયૅ અભિલાષીપણેરે, કર્તા સાધન સાધ્ય. છે અ૦ , ગ્રાહકતા સ્વામિત્વતારે, વ્યાપક ભક્તા ભાવ; કારણુતા કારજ દશારે, સકલ ગ્રહ્યું નિજ ભાવ. | અ |
તિનભુવન નાયક શુદ્ધાતમ, તસ્વામૃત રસ વડું; સકલ ભવિક વસુધાની વાણું, મારું મન પણ તુટુંરે, એ આ છે મનમોહન જિનવરજી મુજને, અનુભવ પિયાલો દીધો, પૂરણાનંદ અક્ષય અવિચલરસ, ભકિત પવિત્ર થઈ પીધેરે. આ૦ છે જ્ઞાનસુધા લાલીની લહેરે, અનાદિ વિચાર વિસાયૅરે, સમ્યગ જ્ઞાન સહજ અનુભવ રસ, શુચિ નિજ બોધ સમાર્યો. જિનગુણ રાગ પરાગથી, વાસિત મુજ પારણામરે, તશે દુષ્ટ વિભાવતા, સરશે આતમ કામરે છે જિન ભાકતરત ચિત્તને, વેધક રસ ગુણ પ્રેમ, સેવક જિનપદ પામશેરે, રસ વેધિત અય જેમ
ભાસ્યો આત્મ સ્વભાવ, અનાદિને વિસર્યો હો લાલ; સકલ વિભાવ ઉપાધિ થકી, મન એસ હે લાલ છે શ્રીમની ભતદશા. - શ્રીમદ્ પરમાત્માના જ્ઞાની ભક્ત હતા, તેમણે હદયના પૂર્ણ ભાવથી વાસ્તવિક પરમાત્માના ગુણેનું વર્ણન કર્યું છે. તેમની ભકિતમાં લઘુતા અને પ્રભુની પ્રભુતાનું દશ્ય છે. પ્રભુને મળવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
માટે પોતે અનેક આશામય સુરમ્ય સૂક્ષ્મ–ભાવનાઓને હૃદય આગળ ખડી કરે છે. ભકતનું હૃદય એજ પ્રભુને નિવસવાનું
ગ્ય સ્થળ છે. અચળ ભકિત ભાવવાળો ભકત-શિષ્યજ પ્રભુને ઓળખી પામી શકે છે. પૂર્વે પણ ભકત અનેક કષ્ટો વેઠી પ્રભુને પામી ગયા છે. ભકતની વાણીમાં ઝરતે પ્રભુ ભકિતગાન રસ આપણને મીઠે લાગે છે. છતાં ભકતને તે તે ગાન પ્રભુને સંભળાવવાને પૂરાં નહી પણ અધુરાં અધૂરાંજ લાગતાં હોય છે. પ્રભુને મળવાને આતુર ભેટવાને આતુર ભક્ત હૃદયની તલીનતા આતુરતા વિરહતા તરફડાટ તે પ્રભુપ્રેમીજ જાણે છે. સંસારીઓ જે તરફડાટ સંસારીક મિલનમાં અનુભવે છે તેથી અનંત ઘણું ઉંચા પ્રકારની આતુરતા પ્રભુ મિલનની પ્રભુ ભકતને હેાય છે. આ બાબત સ્વાનુભવથીજ સમજાય તેવી છે.
શ્રીમદનાં ભક્તિરસનાં પદે. હેવત જે તનુ પાંખડિ આવત નાથ હજુર લાલરે જ હોતી ચિત્ત આંખ, દેખત નિત્ય પ્રભુ નૂર લાલરે દેવા
મીઠી હે પ્રભુ મીઠી સુરત તુંજ, દીઠી હો પ્રભુ દીઠી,
રૂચિ બહુ માનથી તુજ ગુણ હે પ્રભુ તુજ ગુણ ભાસન યુકત, સેહો પ્રભુ સેવે–તસુ ભવ ભય નથી.
ભલું થયું મેં પ્રભુ ગુણ ગાયા, રસનાને ફળ લીધેરે, દેવચંદ્ર કહે મારા મનને, સકલ મને રથ સિધેરે. ભ છે
કડખાની દેશી. તાર હો તાર પ્રભુ મુજ સેવક ગણું, જગમાં એટલું સુજસ લીજે; દાસ અવગુણ ભર્યો જાણી પિતાતણે, દયાનિધિ દિનપર દયા કીજે.
તાર ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
તાર૦ ૨
તાર૦ ૩.
રાગ ભર્યો મેહ વરી નડ, મેહની રીતિમાં ઘણુંએ રાતે; કોધવશ ધમધમ્યો શુદ્ધ ગુણ નવી રમ્યો, ભખ્ય ભવમાંડી હું વિષય માતે. આદયું આચરણ લેક ઉપચારથી, શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધે; શુદ્ધ શ્રદ્ધાન વિણ આત્મ અવલંબ વિષ્ણુ, તેહ કાર્ય તેણે કો ને સિદ્ધ. સ્વામી ગુણ એલખી સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા તેહ પામે; જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી, કમં છતી વસે મુકિત ધામે. જગત્ વત્સલ મહાવીર જિનવર સુણી, ચિત્ત પ્રભુ ચરણને શરણ વા ; તારજે બાપજી બિરૂદ નિજ રાખવા, દાસની સેવના રખે ખેશે.
તાર૦ ૪
તાર૦ ૫
વદન પર વારી હે જશેયર ! વચન પર વારી મેહ રહિત મેહન જમાકે, ઉપશમ રસ કયારી હે મેહ જીવન લેહકો કંચન, કરે પારસ ભારી હો સમકિત સુરતરૂ વન સેંચનકે, વર પુષ્કર જલધારી હે
આમ શ્રીમદ્દ ભક્તિવશ પ્રભુને સ્તવે છે. શ્રીમદ્દમાં ભકિત દશનાં ભજન, સ્તવને અનેક છે તેમની ચાવીશીમાં ભકિતદશા-ત્યાગ દશા તથા અદભૂત આત્મજ્ઞાનના રસ ઉભરાય છે. સાચા ભકતે પ્રભુને પામી પ્રભુરૂપ બની શકે છે. એ સત્ય છે. શ્રીમદને પ્રભુ પ્રેમ.
શ્રીમદ્દ પ્રભુ પ્રેમ ખુમારીમાં મસ્ત લયલીન રહી ઝીલતા હોય છે તેમનાં સ્તવમાં દષ્ટિએ આવે છે. પ્રભુ માટે તરફડતા-વિયેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
ગીની દશામાં પ્રભુ શેાધતા–પ્રભુ પર અનન્યભાવે સર્વસ્વ સમર્પણ કરતા પ્રભુ વિહોણા અનાથ જેવા શ્રીમદ્ પિતાની કૃતિમાં જણાય છે. એમનું ભકત હૃદય પ્રભુ પ્રેમ હિચાળે હિંચતું તેમની કૃતિઓમાં સ્પષ્ટ તરે છે – રૂષભ આણંદશું પ્રીત, કીમકીજે હો કહો ચતુર વિચાર; પ્રભુજી જઈ અળગા વસ્યા, તિહાં કિણે નવી હો કઈ
વચન ઉચ્ચાર. રૂષભ. કાગળ પણ પચે નહિં, નવી પહોંચે છે તિહાં કે પરધાન જે પહોંચે તે તુમ સમે, નવી ભાંખેહે કેઈનું વ્યવધાન.
રૂષભ.
પ્રભુ જીવ જીવન ભવ્યના, પ્રભુ મુજ જીવન પ્રાણ; ત્યારે દર્શન સુખ લહુ, તુહિક ગતિ સ્થિતિ જાણુ.
હે ઈન્દ્ર ચંદ્ર નરેંદ્રને, પદ ન માગું તિલ માત્ર માગું પ્રભુ મુજ મન થકી, ન વિસરે ક્ષણ માત્ર.
જ્યાં પૂર્ણ શુદ્ધ સ્વભાવની, નવી કરી શકુ મુજ રૂદ્ધિ, તિહાં ચરણ શરણ તુમાર, એહીજ મુજ નવનિદ્ધ.
આ ઉગારે પરથી સહજરીત્યા શ્રીમને પ્રભુપ્રેમ જણાઈ આવે છે. પ્રભુ પ્રેમની ખુમારીમાં મસ્ત આત્મજ્ઞાન સુમંડિત અપૂર્વ ત્યાગદશાવાળા શ્રીમદ્ પિતાનાં પદ્ય લખાણમાં પદેપ પ્રભુ પ્રેમ રસ રેલી રહ્યા છે, અને આ રસ તરંગમાં વાંચકને ઝુલાવી રહ્યા છે.
શ્રીમદ્ કચેરી મહાત્મા. આજકાલ જે આત્મજ્ઞાનીઓ દેખાય છે તેમાં મોટા ભાગ શુષ્ક જ્ઞાનીઓને બનેલું હોય છે. આત્માનું સમ્યગજ્ઞાન પ્રાપ્ત
ર્યા વિના શુષ્કજ્ઞાનીપણું પ્રાપ્ત થાય છે અને તેથી વાચકોની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
તરીકે ઉપહાસને પાત્ર થાય છે. કોટાબુંદીના ભાવના ભાવવાળા શેઠની પેઠે બનીને જેઓ કહેવા પ્રમાણે વર્તતા નથી તેઓ પિતે તરી શકતા નથી અને અન્યોને તારી શકતા નથી. ક્રિયા વિનાનું શુષ્કજ્ઞાન કંઈ કરી શકતું નથી. લૌકિકશાસ્ત્રો પૈકી ભગવદ્દગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કર્મયોગી થવા માટે સારી રીતે ઉપદેશ આપે હતે. કંઈ કરવું નહીં અને બેસી રહેવું. લાંબી લાંબી વાત કર્યા કરવી. સ્વપરનું શ્રેય થાય એવાં કાર્યો કરવાં નહીં એથી સ્વપરનું કલ્યાણ થતું નથી. વ્યવહારમાં રહીને સ્વાધિકારે યોગ્ય ધમ્મપ્રવૃત્તિ કર્યા વિના આત્મજ્ઞાન, ઈંડાની પેઠે કાચું રહે છે વા કાચા પારાના જેવું રહે છે. શુભ પ્રવૃત્તિ, સેવા, પરમાર્થ કાર્યો વગેરે કાર્યો કર્યા વિના કેઈને આત્મજ્ઞાનની પકવતા થઈ નથી અને થશે નહી. વાત કર્યાથી વડાં થતાં નથી. તેમ શામાંથી આત્મજ્ઞાનનું સ્વરૂપ વાગ્યું એટલા માત્રથી આત્મજ્ઞાની થવાતું નથી. દેવ, ગુરૂ. ધર્મની ભકિત કરવાથી અને સ્વાધિકાર પ્રવૃત્તિથી પ્રવૃત્ત થતાં આત્મજ્ઞાન પરિણામ પામ્યું કે નહીં તેને અનુભવ આવે છે. સેવા કર્યા વિના આત્મજ્ઞાન જે છે તે આત્મામાં પરિણમતું નથી. દેશ સેવા, કુટુંબ સેવા, ગુરૂજન સેવા, પ્રભુ ગુરૂ ભકિત, સમાજ સેવા, જાહેર ઉપદેશ પ્રવૃત્તિ, અનેક ગ્રન્થની રચના, વગેરે શુભ કર્મો કરવાથી અધ્યાત્મશાસ્ત્રો દ્વારા વાંચેલું આત્મજ્ઞાન ખરેખર આત્મજ્ઞાનરૂપે પરિણામ પામે છે. શ્રીમદ્દ દેવચંદ્રજીએ દીક્ષિત થયા બાદ પોતાના ગુરૂ શ્રી દીપચંદ મહારાજની મન વાણું કાયાથી સેવા ઉઠાવી હતી. ધર્મવિદ્યા ગુરૂ શ્રી જ્ઞાનસાગરજીની પૂર્ણ પ્રેમથી સેવા કરી હતી. તેઓ ગુરૂકુળમાંથી છુટા પડયા નહોતા, ગુરૂકુળ વાસમાં રહીને તેમણે પરંપરા સહિત જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. શાસ્ત્રજ્ઞાતા થતાં પિતાની માનતા પૂજા વધારવા માટે ગુરૂથી જુદા પડયા નહતા. ધર્મવ્યવહારની શુભાચરણાને તિરસ્કાર કર્યો નહોતો. નિશ્ચય જ્ઞાનમાં પરિપૂર્ણ થયા છનાં શુષ્કજ્ઞાની બન્યા નહોતા. પ્રતિમા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
re
સ્તવનરૂપ ભાવપૂજા, તીથૅયાત્રા, વિહાર, પ્રતિક્રમણાદિ શુભ ધમ ક્રિયાઓને ત્યાગ કર્યાં નહેાતા, ગામેગામ ફરીને તથા દેશદેશ કીને ધર્મોપદેશ આપીને તથા ગ્રન્થ લખીને કર્મયેગીની પદવીને તેમણે શેાભાવી છે. સાધુઆ, સાધ્વીઓ, શ્રાવક શ્રાવિકાઓને ધર્મશાસ્ત્રાના અભ્યાસ કરાવી ધર્મપ્રવૃત્તિમાં જીવન ગાળી આદશ ક યાગીનું જીવન, પાછળની દુનિયા માટે મૂકી ગયા છે. લગભગ ૬૦ વર્ષો સુધી નાની કચેગીનું સાધુ જીવન ગાળી તેઓએ જૈનધમની પૂર્ણ સેવા કરીને જૈનકામની અપૂર્વ સેવા બજાવી છે તે તેમના ગ્રન્થા રહેશે ત્યાંસુધી જૈનેને ઉપકાર કર્યા કરશે. શ્રીમદ્ જેવા કચેગીઓથી જગમાં ધર્મની જાહેાજલાલી વર્તે છે. શ્રીમદ્ યશોવિજયજી, ઉપાધ્યાય શ્રીમદ્ યશેાવિજયજી મહારાજ જેવા જ્ઞાની કયાગીઓએ અઢારમા સૈકાની જાહેાજલાલી દીપાવી છે અને હાલ પણ તેમના શાસ્રરૂપ અક્ષર દેહેાથી જૈનકામમાં જાહેાજલાલી વર્તી રહી છે અને ભવિષ્યમાં વર્તો. ( એ પ્રમાણે ગુરૂશ્રી જણાવે છે. ) શ્રીમદ્ દેવચંદ્રજીના મહાવિદેહ ક્ષેત્રમાં કેવલી તરીકે અવતાર.
( ગુરૂશ્રી નીચે પ્રમાણે જણાવે છે. )
શ્રીમદ્ અધ્યાત્મજ્ઞાની, આત્મશુદ્ધાપયેાગી દેવચન્દ્રજી મહારાજ હાલમાં મહાવિદેહ ક્ષેત્રમાં કેવલી તરીકે વિચરે છે એમ અનેક મનુષ્યાના મુખે કિ`વદન્તી તરીકે શ્રવણ કર્યું છે. સાંભળવા પ્રમાણે શ્રીમદ્ના રાગી અધ્યાત્મજ્ઞાની શ્રાવકે પાટણમાં મહાન્ તપ કર્યું હતું. તે તપના પ્રભાવે ભુવનપતિ વે તેમને સાક્ષાત્ દર્શન આપ્યું તે વખતે તે શ્રાવકે ભુવનપતિ દેવને શ્રીમદ્ કઈ ગતિમાં ગયા એવું પ્રશ્ન કર્યું તેના ઉત્તરમાં દેવે કહ્યું કે શ્રીદેવચંદ્રજી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ્યા છે અને હાલ કેવલજ્ઞાની તરીકે વિચરે છે અને અનેક ભવ્યજીવાને દેશના દેઇ તારે છે. અમદાવાદમાં સારગપુર તળીયાની પેાળમાં આત્મજ્ઞાની ધ્યાની પરમ વૈરાગી શ્રી મણિચંદ્રજી નામના યતિ-સાધુ હતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
હું
તેમણે આતમરામેરે મુનિરમે વગેરે અપૂર્વ વૈરાગ્યમય સજ્ઝા, પદ રચ્યાં છે તેઓ મહા તપસ્વી ધ્યાની હતા. તેમના તપ પ્રભાવે તેમની પાસે ધરણેન્દ્ર સાક્ષાત્ દન દીધું અને મણિચંદ્રજીને શાતા પુચ્છી. મણિચંદ્રજીને કઢ, રક્તપીતના મહા ભયંકર રોગ હતા, તે દર્દથી પીડાતા હતા. દેવે મણિચંદ્રજીને વરદાન માગવાનું કહ્યું અને કહ્યું કે તે ગભાગવ્યા વિના છુટકા નથી, કચર્ચા કમ ઉદયમાં આવે છે, તેનું લ્હેણુ રાગ ભાગવીને આપવું જોઇએ. પ્રારબ્ધક તાતીર્થંકર ભગવાનને પણ ભાગવવું પડે છે તે મારે પણ ભાગવવું જોઇએ કે જેથી પરભવમાં કનું લેણુંદેણું રહે નહી.. શ્રી મણિચંદ્રજીએ ધરણેન્દ્ર દેવને શ્રીમદ્ દેવચંદ્રજીની ગતિ વિષે પુછ્યું ત્યારે ધરણેન્દ્ર કહ્યું કે શ્રીમાન દેવચ‘દ્રજી હાલમાં મહાવિદેહ ક્ષેત્રમાં કેવલી તરીકે વિચરે છે. શ્રીમદ્ આનન્દઘનની ગતિ વિષે પુછ્યું ત્યારે કહ્યું કે તે એકાવતારી છે. એમ શ્રીમદ્ યવિજયજી ઉપાધ્યાય સંખથી પુછયું હતું. તેના ઉત્તર એકાવતારી તરીકે આપ્યા હતા. એક વૃદ્ધ શ્રેતા શ્રાવકે અમને એ પ્રમાણે કિંવદન્તી પરંપરાથી ચાલતી આવેલી કહી હતી. આ પ્રમાણે કિંવદન્તીએ અત્ર જણાવી છે. કલકત્તામાં રહેનાર અધ્યાત્મજ્ઞાની સુશ્રાવક હીરજીભાઈએ પણ ઉપરના ભાવવાળી એક કિંવદન્તી કહી હતી પણ તેના વિસ્તાર થાય તેથી અત્ર લખી નથી.
( ગુરૂશ્રી નીચે પ્રમાણે કહે છે. ) શ્રીમના ચમત્કારી,
શ્રીમદ્ દેવચંદ્રજીના ચમત્કાર સબધી અનેક કિવદન્તીઓ સાંભળવામાં આવે છે. કાશીવાળા મ`ડલાચાર્ય શ્રીખાલચન્દ્રસૂરિ મહાવિદ્વાન થઇ ગયા છે તેમના સમયમાં તેમની સાથે વિચરનાર એંશી વર્ષના એક વૃદ્ઘયતિજી અમને સ`સારીપણામાં વિજાપુર તાલુકે આજોલ ગામમાં મળ્યા હતા તેમણે અનેક વાતા કરી હતી. તે કહેતા કે મારા ગુરૂ નેવું વર્ષના હતા તે વખતે મેં બાલ્યાવસ્થામાં શ્રીમદ્ દેવચંદ્ર સખખી વાતા સાંભળી હતી. .
૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
સં. ૧૫૨ ની સાલમાં અમારું બે વર્ષ સુધી આજેલમાં ધાર્મિક અભ્યાસ કરાવવા માટે સંઘના આગ્રહથી રહેવાનું થયું હતું તે પ્રસંગે શ્રીમની વીશી વગેરે કઠાગ્ર કરી હતી. વૃદ્ધ યતિજી વગેરેએ આજ સુધી કહેલી કિંવદન્તીએ નીચે પ્રમાણે લખવામાં આવે છે. શ્રીમદે જ્યારે દીક્ષા લીધી હતી ત્યારે તે બાલ્યાવસ્થામાં હતા. તે એક વખતે કાઉસગ્ગમાં હતા ત્યારે એક ભયંકર સર્ષ આબે અને શ્રીમન્ના શરીર પર ચઢવા લાગ્યો. શરીર પર ચઢીને તે શ્રીમના ખેાળામાં બેઠે. તે વખતે આજુબાજુના સાધુએ ગભરાવવા લાગ્યા તે પણ શ્રીમદ્ જરામાત્ર ચલાયમાન થયા નહીં, શ્રીમદે કાઉસગ્ગ પાર્યો ત્યારે તે સર્ષે કુત્કાર કરતે ખેાળામાંથી ઉતર્યો અને સામે બેઠે. શ્રીમદે તેને સમતા ભાવનાં વચને કહ્યાં તે તેણે મસ્તક ડેલાવીને સાંભળ્યાં. આવી સ્થિતિને દેખીને બીજા સાધુઓ ખરા હૃદયથી શ્રીમદ્દના ધેર્યની પ્રશંસા કરવા લાગ્યા કે કે શ્રીમમાં આત્માની નિર્ભય દશા પ્રગટ થઈ છે. તેઓ બાલ્યાવસ્થામાં એક દિવસમાં બસે કલેક મુખે કરતા હતા અને તે વિસરી જતા નહોતા. ધરણેન્દ્રનું વ્યાખ્યાન સાંભળવા માટે બ્રાહ્મણના રૂપે
આવાગમન. શ્રીમદ્ મારવાડમાં મેટાકટ મોટમાં ચોમાસું રહેલા હતા તેમની દેશના આત્મસ્વરૂપની હતી. દરરોજ વ્યાખ્યાનમાં સર્વ દર્શનના લેકે આવતા હતા અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરતા હતા. તેમના વ્યાખ્યાનમાં એક વૃદ્ધ બ્રાહ્મણ જે મનુષ્ય આવતે હતે તેની કેઈને ખબર પડતી નહોતી. શ્રીમદ્દ મહાપાધ્યાય યશવિજયજી કૃત જ્ઞાનસારનું દરરોજ વ્યાખ્યાન કરવામાં આવતું હતું. શ્રીદેવચંદ્રજી મહારાજ તેનું અનુભવ પૂર્વક ઉંડા ઉતરીને વ્યાખ્યાન કરતા હતા. તેથી શ્રોતાઓના આત્માઓમાં જ્ઞાનરસ છલકાઈ જતે હતે. પેલે વૃદ્ધ બ્રાહ્મણ પણ આનંદથી ઉલ્લસિત થઈ જતું હતું. તે બેલ નહોતે તેમજ વ્યાખ્યાન પૂર્ણ થયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
બાદ કયાં જતા હતા તેની કેઈને સમજણ પડતી નહોતી, એક વખતે રાત્રીએ તે બ્રાહ્મણ ઉપાશ્રયમાં આવ્યા અને શ્રીમને વનદના કરી બેઠો તે વખતે અન્ય સાધુઓ પણ જાગતા હતા. વૃદ્ધ બ્રાહ્મણે જણાવ્યું કે હું ધરણેન્દ્ર છું. તમારી આત્મસ્વરૂપની દેશના મેં ચાર માસ સુધી સાંભળી. આ વખતે ભરતક્ષેત્રમાં તીર્થકરની પેઠે આત્મસ્વરૂપ વ્યાખ્યા કરે છે તેથી હું ઘણે પ્રસન્ન થયો છું. ધરણેન્દ્ર શ્રીમને કંઈ માગવાનું કહ્યું ત્યારે શ્રીમદે કહ્યું કે અનંત દુઃખને નાશ કરનાર અને અનંત સુખને પ્રગટાવનાર આત્માના શુદ્ધાપાગ વિના મારે અન્ય કોઈ વસ્તુની ચાહના રહી નથી. ધરણેન્દ્ર આવું સાંભળીને તેમને ધન્યવાદ આપે. ધરણેન્દ્ર સર્વસાધુઓને પોતાની પ્રતીત થવા માટે એકદમ ઉત્તર વૈક્રિય શરીર પ્રગટ કરી દેખાડયું તેથી સર્વેની આંખે અંજાઈ ગઈ અને ઉપાશ્રયમાં અજવાળું અજવાળું થઈ ગયું. આથી સાધુએને શ્રીમદ્ દેવચંદ્ર મહાપુરૂષ છે અને તેમનાં વચન આરાધ્ય છે એ નિશ્ચય થયો. મહાત્માએ દેવતાઓને આરાધતા નથી તો પણ દેવતાઓ તેમની પાસે આવે છે. અધ્યાત્મજ્ઞાનીમહાત્માએમાં અનેક પ્રકારની લબ્ધિ પ્રકટે છે તેમાં કંઈ આશ્ચર્ય નથી.
સિહ શાંત થઈ પગે લાગ્યો. શ્રીમદ્દ એક વખત પંજાબ તરફ વિહાર કરતા હતા. પર્વ તેની પાસે થઈ જવાને રસ્તે હતું, પર્વતની નીચે એક સિંહ બેઠેલે હતે. ઘણી વખત ત્યાં થઈ જનાર મનુને તે ખાઈ જતે હવે, શ્રીમદ્ ત્યાં વિહાર કરવા લાગ્યા. તેમને કેટલાક લેકેએ વાર્યા તે પણ તેઓ પાછા વળ્યા નહીં, અને કહા લાગ્યા કે મારે સર્વજીની સાથે મૈત્રીભાવ થયો છે માટે ભય નથી, તેઓ જ્યાં સિંહ બેઠો હતો ત્યાં થઈ જવા લાગ્યા. આ વખતે સાથે આ પ્રસંગ દેખી ગૃહસ્થ પણ આવ્યા હતા. પેલા સિંહ પાસે શ્રીમાન આવી પહોંચ્યા. શ્રીમદને દેખી સિંહ બરાડા
પાધિ ઉઠ અને બીમાની પાસે આવ્યો અને તેમના પગે પડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
કર : સામે ઉભા રહ્યા. શ્રીમદે તેને શાંત કર્યો, પછી તે ચાલ્યો ગયે. પાછળ આવનાર ગૃહસ્થો તે આવું દેખી આશ્ચર્ય પામ્યા. અહિં સાયા પ્રતિષ્ઠામાં વૈરત્યાગ: આ મહાન સૂત્ર વચન ખરૂં પડયું.
જામનગરમાં જૈન દેરાસરનાં તાળાં તોડયાં.
એક વખત જામનગરમાં મુસલમાનેનું સામ્રાજ્ય વધી ગયું હતું. એક જૈન દેરાસર હતું તેની મૂતિને ભેંયરામાં સંતાડવામાં આવી હતી, મુસલમાનેએ જબરાઈથી તેને કબજે લેઈમ
જીદ તરીકે તેને ઉપયોગ કર્યો હતે. કેટલાક વર્ષ સુધી જેનેએ આ બાબત સહન કરી લીધી પણ પાછું તેમનું જોર ઓછું થતાં અને હિન્દુરાજ્યનું જોર વધતાં જૈનેએ રાજા આગળ ફરિયાદ કરી, પણ જૈનેનું કંઈ વળ્યું નહીં. બાહ્યથી અને અંતથી તે જૈનદેરાસર હતું એમ ત્યાંની અઢારવણું કબુલ કરતી હતી પણ ચમત્કાર વિના નમસ્કાર થાય નહીં એવી સ્થિતિ થઈ છે. એવામાં શ્રીમદ્દ દેવચન્દ્રજી મહારાજ વિહાર કરતા કરતા ત્યાં આવી પહોંચ્યા. તેમણે રાજાની સમક્ષ જૈન દેરાસર સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો અને મુસભાનેએ મજીદ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છેવટે રાજાએ એ ઠરાવ કર્યો કે દેરાસરને તાળાં લગાવવામાં આવે અને જે પિતાના પ્રભુના નામે પ્રાર્થના કરી ઉઘાડે અને ઉઘડે તેને તેને કબજે સેંપવામાં આવશે. આ પ્રમાણે ઠરાવ કરીને ફકીરેને પહેલી તક આપી, ફકીરાએ ખુદાના નામે કુરાન વાંચી પ્રાર્થના કરી પણ મૂળ જૈન દેરાસર હતું તેથી તાળાં તૂટયાં નહીં. પછીથી શ્રીમદ્દ દેવચંદ્રજીને વારો આવ્યો. તેમણે જિનેન્દ્ર પરમાત્માની સ્તુતિ કરીકે તડાક દઈને તાળાં તૂટીને હેઠાં પડ્યાં. પશ્ચાત વૃદ્ધ શ્રાવકએ રાજાને ભોંયરું જે ગુપ્ત હતું તે દેખાડયું અને તેના દ્વારનાં તાળાં પણ જિનેન્દ્ર પરમાત્માની સ્તુતિથી તૂટી ગયાં અને તેમાંથી ઘણું મૂર્તિ નીકળી તે પાછી વિધિપૂર્વક દેરાસરમાં સ્થાપન કરવામાં આવી. શ્રીમદુના ચમત્કારે દેખીને જામગરને રાજ અને પ્રજા ખુશ થંઈ ગઈ અને જૈન ધર્મની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
પ્રશંસા સર્વત્ર પ્રસરી. શ્રી કૃપાચંદ્રસૂરિજી વગેરે સાધુઓ અને વૃદ્ધ શ્રાવકના મુખથી આવી વાત સાંભળી હતી તે અત્ર લખી છે. જ્ઞાનીધ્યાની મહાત્માઓ સ્વયં ચમત્કારરૂપ છે. આત્માની અનંત શક્તિ છે. આત્માની જેઓ ઉપાસના કરે છે તેઓ પરમાત્માની પેઠે શક્તિઓ ફેરવી બતાવે છે અહે અનન્તવીશ્ય માત્માવિશ્વપ્રકાશકઃ રૈલોકયંચાલયભેવ ધ્યાનશક્તિપ્રભાવતઃ છે (જ્ઞાનાર્ણવ ) અનંત વીર્યરૂ૫ આત્મા છે અને વિશ્વને પ્રકાશક છે. તે ધ્યાનશાક્ત પ્રભાવે ત્રણ લોકને ચલાવવા શક્તિમાન છે.
સિદ્ધાચલપર કાગડા આવતાં બંધ કર્યા.
શ્રીમદ્ દેવચન્દ્રજી ઘણી વખત સર્વતીર્થાશિમણિ સિદ્ધાચલ તીર્થની યાત્રા કરવા જતા હતા. સિદ્ધાચલમાં તેમણે વિહરમાન વિશી રચી હતી. તેમણે સિદ્ધાચલની અનેક યાત્રા કરી હતી. રાષભજિકુંદ પ્રીતડી. એ સ્તવન તેમણે કિંવદન્તી પ્રમાણે સિદ્ધાચલ આદીશ્વર ભગવાન્ આગળ રચ્યું હતું. શ્રી દીપચંદ્રજી મહારાજની સાથે ઘણી યાત્રાએ કરી હતી. દુષમકાલના યોગે સિદ્ધાચલ તીર્થપર કાગડાઓ આવવા લાગ્યા. જેઓ મહા પ્રભાવક હતા તેઓ વારંવાર શાંતિસ્નાત્ર ભણાવીને કાગડાએનું આવાગમન બંધ કરતા હતા. સિકે બે સિંકે કઈ પ્રભાવક મહાત્મા જનમમાં પ્રગટી નીકળે છે અને જન ધર્મની પ્રભાવના કરે છે. શ્રીમદ્દ દેવચન્દ્રજીના કાલમાં સિદ્ધાચલપર કાગડાઓ આવવા લાગ્યા હતા. તેથી જેનકેમમાં અને અન્ય કામમાં અનિષ્ટને ભય લાગે. રાજ્ય બદલવાને પ્રસંગ આવવાને હોય છે, વા દુષ્કાળ પડવાને હોય છે ત્યારે તથા મહારોગ ફાટી નીકળવાનું હોય છે ત્યારે તથા ધર્મરાજયની પડતી થવાને પ્રસંગ આવે છે ત્યારે સિદ્ધાચલ તીર્થ પર કાગડાઓ આવે છે. જે ભાવભાવ બનવાને હોય તેનાં તેવાં નિમિત્ત ચિન્હ પ્રગટયા કરે છે. જે કાલે જે બનવાનું હોય છે તે બન્યા કરે છે. અનિષ્ટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
'નિમિત્તોથી અનિષ્ટ થાય છે. સં. ૧૯૭૫ ના માહ માસમાં વિજાપુર પાસે વરસડા ગામમાં જૈન દેરાસર પર વિજળી પડી પડી તેથી એક માસમાં ત્યાંના ઠાકોર રાઓળશ્રી સુરજમલ્લછા મૃત્યુ પામ્યા. આવા અનિષ્ટ સૂચક ચિન્હાથી લોકે ભય પામે છે. નિમિત્તશાસ્ત્ર સત્ય પડે છે. જૈનકેમમાં સિદ્ધાચલપર કાગડાએના આવાગમનના ઉત્પાદથી સંઘમાંકલેશ, ભેદ, જૈનની હાનિ આગેવાની પડતી વગેરે શંકાઓ થવા લાગી. શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ સુરતના કચરા કાકાના સંઘમાં સં. ૧૮૦૪ માં સિદ્ધાચલ આવ્યા. પ્રસંગ પામીને જૈનસંઘની વિનંતિથી તેમણે સિદ્ધાચલ પર્વત પર આદીશ્વર ભગવાનની દુકમાં શાંતિસ્નાત્ર ભણાવ્યું અને પર્વતની ચારે તરફ શાંતિ જલની ધારા દેવરાવી, તેથી કાગડાઓ આવતા બંધ થયા. તેથી જૈન કોમમાં આનંદ-શાંતિ પ્રસરી અને અનિષ્ટ ઉપદ્રવનો નાશ થશે. શ્રીમદ્ યશોવિજયજીએ તથા જ્ઞાનવિમળસૂરિએ પ્રસંગેપાત અનેક ચમત્યારે બતાવ્યા છે. પ્રસંગ વિના અમુક મહાત્મામાં અમુક શકિત છે તે માલુમ પડતી નથી. મહાત્માઓ કંઈ જાદુગરની પેઠે વા વાદીની પેઠે ખેલ કરી બતાવતા નથી. તેમના આત્મામાં જે કંઈ સિદ્ધિયે ઉત્પન્ન થાય છે તેની તેઓને પણ માલુમ પડતી નથી પરંતુ પ્રસંગ પ્રાપ્ત થાય છે ત્યારે તેઓ પણ જાણી શકે છે.
તેમણે મારવાડમાં સંઘ જમણ પ્રસંગે ગતમસ્વામિના ધ્યાનથી એક હજાર શ્રાવકે જમે તેટલા જમણમાં આઠ હજાર શ્રાવકને જમાડવાની મંત્રશક્તિ વાપરી હતી. તેમને સિદ્ધાંતને તીણ ઉપગ હતો. અનેક પ્રકારની અવધાન શક્તિઓ તેમનામાં ખીલી હતી પરંતુ તેઓ તે કેઈની આગળ પ્રસંગ વિના જણાવતા નહોતા. હાલની પેઠે તે પ્રસંગે મહાત્માઓ અવધાન ખેલે કરતા નહતા. જેમાં વા હિન્દુઓમાં જેટલી અવધાન શક્તિ ખીલે છે તેટલી પાશ્ચાત્ય લેકમાં ખીલતી નથી. તેઓ જ્યાં ચોમાસું કરતા અગર પધારતા ત્યાં લોકોમાં શાંતિ પ્રસરતી હતી. તેમનામાં વચન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
સિદ્ધિ પ્રગટી હતી. તેઓ વરી મનુષ્યના વરને સહજમાં ઉપદેશ આપી નાશ કરતા હતા. ગચ્છના ખંડનમંડનમાં તેઓ પડતા નહતા. તેથી સર્વગચ્છવાળાઓને તેઓ પ્રિય થઈ પડ્યા હતા. શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય અને શ્રીમદ્ આનંદઘનજી મહારાજની આધ્યાત્મિક વિચારશ્રેણિનું તેમણે અનુકરણ કરી તેઓ વસ્તુતઃ બન્નના આત્મિક અનુયાયી બન્યા હતા તેથી જૈનકોમમાં તેઓ તત્ત્વજ્ઞાનનો પ્રચાર કરવાને શક્તિમાન થયા હતા. તેમના પૂર્વભવના ધાર્મિક સંસ્કારે ઘણા તીવ્ર હવા જેઈએ. પૂર્વભવના સંસ્કાર વિના મૃતધર્મ અને ચારિત્ર ધામપર રંગ લાગતો નથી, તેમજ અધ્યાત્મજ્ઞાનપર રંગ લાગવે એતે અત્યંત દુર્લભ વાત છે. તેઓને સર્વની આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ માટે તેમના આત્માને નમસ્કાર થાઓ,
(આ પ્રમાણે ગુરૂશ્રી કહે છે.) શ્રીમદ દેવન્દ્ર મહારાજના રચિત પ્રસ્થાને સાર
શ્રીમદ્દ દેવચંદ્રજી ઉપાધ્યાયે આગમાંથી સારમાંસાર તત્વ કે જે દ્રવ્યાનુગ કહેવાય છે તેને સાર ભાગ ખેંચીને ગ્રન્થોની રચના કરી છે. દ્રવ્યાનુયોગજ્ઞાન, અધ્યાત્મજ્ઞાન, શાન્ત રસ અને વૈરાગ્યરસ તે તેના ગ્રન્થમાંથી જ્યાં ત્યાં નીતર્યા કરે છે. તેમના ગ્રન્થરૂપી સરવરે ખરેખર તત્વજ્ઞાનથી છલકાઈ જાય છે. તેમના બનાવેલા ગ્રન્થ પૈકી આગમસાર, નયચક અને વિચારસાર એ ત્રણ ગ્રન્થ તે ખાસ તત્વજ્ઞાનથી ભરેલા છે. એ ત્રણ ગ્રન્થને ગુરૂગમ પૂર્વક અભ્યાસ કરવાથી સવં આગમમાં પ્રવેશ થાય છે અને સર્વઆગમને સાર પામી શકાય છે. અનંતજ્ઞાનસાગરને પાર નથી પરંતુ તેમાં પ્રવેશ થવા માટે ત્રણ ગ્રન્થ ઘણા ઉપયોગી છે. પ્રશ્નોત્તર નામને તેમને ગ્રન્થ ખરેખર અનુભવજ્ઞાનથી ભરપૂર છે તેથી માનનીય છે. અનેક જૈનશા વાંચ્યાબાદ પ્રશ્નોત્તર ગ્રન્થમાં કરેલા પ્રશ્નોના ઉત્તરાર્થના અનુભવ થઈ શકે તેમ છે. શ્રીમદ્ ગચ્છની ક્રિયા બાબતની તકરાર સંબંધી પ્રશ્ન કે ઉત્તર નથી તેથી સર્વ ગચ્છના જેને માટે પ્રોત્તર ગ્રન્થની ઉપગિતા એક સરખી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
ર
રીતે સિદ્ધ કરે છે. વાંચકા જો સ્થિરચિત્તથી પ્રશ્નોત્તર ગ્રન્થના અભ્યાસ કરશે તે તે તત્ત્વજ્ઞાનમાં ઉંડા ઉતરી શકશે. અધ્યાત્મજ્ઞાનમાં ઉંડા ઉતરવા માટે શ્રી જ્ઞાનસાર અન્થપર લખેલી જ્ઞાનમંજરી ટીકા અપૂર્વ છે. આત્મજ્ઞાન સંબંધી જેનામાં ભગવદ્ગીતાથી પણુ કાઈ મહાન સત્યથી ભરેલા ગ્રન્થ હોય તેા જ્ઞાનસાર ગ્રન્થ છે તેનાપર શ્રીમદ્દે ટીકા રચીને પેાતાના અધ્યાત્મજ્ઞાન સંબંધી વિચારાને જીવતા મૂકી ગયા છે. અર્વાચીન કાળમાં જ્ઞાનસારની મહત્તા, ઉપયેાગિતા સર્વત્ર પ્રચાર પામી છે. જૈનાના સવે ફીરકાઓમાં જ્ઞાનસાર ગ્રન્થ વહેંચાય છે. અધ્યાત્મજ્ઞાનીઓનું જ્ઞાનસાર ગ્રન્થ ખરેખર આનન્દમય હૃદય છે તેના પર ટીકા રચીને શ્રીમદે જ્ઞાનસારની મહત્તામાં વૃદ્ધિના પ્રકાશ પાડયા છે. શ્રીમદ્ ઉપાધ્યાય શિશમાણ યજ્ઞેશવિજયજી ઉપાધ્યાયના છેલ્લામાં છેલ્લેા અધ્યાત્મ જીવનરસને ઝરે જેમાં વહ્યા છે તે ગ્રંથ ખરેખર જ્ઞાનસાર છે અને શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજની છેલ્લી જીંદગીના અધ્યાત્મજ્ઞાનરસના જીવતા ઝરા જેમાં વહ્યા છે તે ટીકા ખરેખર જ્ઞાનસારપરની જ્ઞાનમંજરી ટીકા છે. પછી તેમાં અધ્યાત્માનન્દરસ મીઠાશ સંબધી શું પુછવું. સર્વે ફીરકાના જૈને એકી અવાજે જ્ઞાનસારની સ્તુતિ કરે છે અને જ્ઞાનમ જરીની સુગધી માટે માથું ધુણાવી પ્રસંશા કરી નાચે કુદે છે. સંસ્કૃતભાષામાં જ્ઞાનમંજરી ટીકા છે તેમાં શબ્દ પાંડિત્ય કરતાં ભાવ ઘણા ભરેલા છે તે વાંચકાને સહેજે સમજાશે. શ્રીમદ્ની રચિત ચાવીશીમાં જ્ઞાન અને ભક્તિના રસ છલ કાઈ જાય છે. તેમનાં સ્તવનાને દરેક ગચ્છવાળા મુખે કરે છે અને પ્રભુની પ્રતિમા આગળ ગાય છે. વીશમી સદીમાં ગચ્છક દાગ્રહાનું મમત્વ ધીમે ધીમે વિલય થતું જાય છે અને જે કાઈ ગચ્છની મારામારી કરે છે તેના તરફ જેને, દયાની લાગણીથી દેખે છે. દેવચન્દ્ર ચાવીશીના જૈને અભ્યાસ કરે છે. તેમના સ ગ્રન્થાના અભ્યાસ કરનાર કાઈ પણ મનુષ્ય પક્કા જૈન મની શકે છે અને તે ગાડરીયા પ્રવાહમાંથી મુક્ત થઈ જ્ઞાનપ્રવાહ તરફ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
વળે છે. તેમના ગ્રન્થમાં પદ્રવ્ય, નવતત્વ, કર્મવ્યાખ્યા, સાતનય, સપ્તભંગી, અનેકપક્ષ, આગમ વ્યાખ્યાન, આત્મતત્વસ્વરૂપ, વગેરે સર્વબાબતેનું વિવેચન કરવામાં આવ્યું છે. એકંદર રીતે કહીએ તે તેમના ગ્રન્થમાં જ્ઞાનયોગ, કાગ, ભક્તિગ, ઉપાસનાયોગ, વગેરે સર્વનું સ્વરૂપ આવ્યું છે અને તેથી તેમના ગ્રજો ખરેખર વાચકેપર સારી અસર કર્યા વિના રહેતા નથી. તેઓ સનાતન જૈનમાર્ગોપાસક હતા. તેમના ગ્રન્થ એકંદર રીતિએ આગમે, પ્રકરણે અને પૂર્વાચાર્યોના ગ્રન્થને અનુસરીને રચાયેલા છે તેથી તેઓ પૂર્વપરપરાના માર્ગે ગતિ કરીને જનધમપ્રવર્તક હતા. તેમણે જિનેશ્વર પ્રતિમાને પુષ્પ ચઢાવવાના પાઠને આગમના આધારે દર્શાવ્યા છે તેમાં ખૂબી એ છે કે તેને મણે મગજની સમતલતા ખાઈ નથી. તેમના શબ્દમાં મધુરતા, સ્નેહતા અને આકર્ષતા છે તેમણે પોતાના ગ્રન્થમાં અસભ્ય શબ્દો વગેરેથી કઠોરતા આવવા દીધી નથી. તેમના હૃદયમાં શું ચારિત્ર હતું તે તેમના ગ્રન્થ બતાવી આપે છે. તેમણે ગ્રન્થ રચવામાં પાંડિત્યનું અભિમાન દેખાય એ એક શબ્દ વાપર્યો નથી. લેકોને જૈન ધર્મના તને કેમ સરલ રીતે બંધ થાય એજ દષ્ટિ, ધ્યાનમાં રાખીને ગ્રન્થ લખ્યા છે તેથી તેમાં તેમણે શબ્દલાલિત્ય પાંડિત્ય કે પ્રઢતા તરફ લક્ષજ દીધું નથી. જૈનધર્મનું તરવજ્ઞાન શું છે તેની દિશા દેખવી હોય વા તેની ઝાંખી કરવી હોય તે તેમના ગ્રન્થને ગુરૂગમપૂર્વક અભ્યાસ કરવાની જરૂર છે. તેમના બનાવેલા વિચારસાર ગ્રન્થમાં આગમાં આવેલી સર્વબાબતેને અનુક્રમે ગોઠવી વર્ણવી છે તેથી તે કર્મગ્રન્થ વગેરેમાં આવેલા વિષયો ઉપરાંત ઘણા વિષયોથી ભરપૂર છે. પાકેલી કેરીને કઈ રસ કાઢી લે તેવી રીતે તેમણે જૈનશાસ્ત્રોમાંથી રસ કાઢીને આગમસાર, નયચક્ર, વિચારસાર વગેરે ગ્રન્થ રચ્યા છે. પહેલા ભાગમાં અને દ્વિતીય ભાગમાં આવેલા ગ્રન્થને વાચકો જે સાવંત વાંચી જશે તે પછી અમારું લખવું વ્યાજબી છે
એમ ગુણાનુરાગી સજજનેને બરાબર સમજાશે. જનધર્મ તવShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
૯૮
તેટલી
જ્ઞાનથી ભરેલા તેમના ગ્રન્થાની જેટલી પ્રશંસા કરીએ ન્યૂન છે. તેમાં એકંદર રીતે જૈનશાસ્ત્રાના પ્રાયઃ ઘણા સાર આવી ગયા છે. દ્રવ્યાનુયાગના વિષયમાં સામાન્ય સંસ્કૃત ભાષા જાણુનારાએ તેઓ તે વખતના ખરતર ગચ્છીય પટ્ટધર આચાય સાથે પૂર્ણ સંબંધી હતા કે નહીં તે વિચારવા યેાગ્ય છે. તેમણે આત્માને શાંતરસ અનુભવ્યેા હતા, ધમપ્રવૃત્તિવાળા અને સંસારપ્રવૃત્તિથી વિરૂદ્ધ હાવાથી તેઓ નિવૃત્તિમાર્ગના ચેગી હતા, તેમના પણ વિરેશ્રીઓ હતા છતાં પણ તેમના ઉત્તમવિચારા જૈનસમાજમાં જલ્દી પ્રસર્યાં હતા.
શ્રીમાનું દેવચંદ્રજી મહારાજના ગ્રન્થાપરથી અને તેમના જીવનપરથી ગ્રહવા ચેાગ્ય શિક્ષણ
શ્રીમદ્ દેવચન્દ્ર મહારાજ ગ્રન્થા અને તેમના ચરિત્રપરથી પ્રત્યેક મનુષ્યે શિક્ષણ ગ્રહણ કરવું જોઈએ. એજ આ લેખને મૂળ ઉદ્દેશ છે, તેમના ગ્રન્થા અને ચરિત્રપરથી આધ્યાત્મિક શક્તિયા ખીલવવાની જરૂર છે. સમાનભાવ અને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે તેમનું જીવન ઘણું ઉપયેગી છે. જૈનકામે આત્મજ્ઞાન તરફ વળવું ોઈએ, વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા સંઘસ્વાતંત્ર્ય પ્રગટ કરવું જોઇએ. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના વિશાલ વિચારી અને મતસહિષ્ણુતા પ્રગટવાની નથી. તેમની પેઠે વ્યવહારનયનું અવલ અને ગ્રહી પ્રવૃત્તિધમ યાને સેવાધમ ચેાગી. અનવુ જોઈએ. શ્રાવિકાઓની પ્રગતિ કરનાર ધાર્મિક કેળવણીના પ્રચાર કરવા જોઇએ. જડક્રિયાવાદી અને શુષ્કજ્ઞાનીન અનવુ જોઈએ. તેમની પેઠે પૂવપુરૂષાના વિચારાચારાને માન આપી. વવું જોઇએ અને જે અસત્ય લાગે તેનો ત્યાગ કરવા જોઇએ પણ કદાગ્રહી ન બનવું જોઇએ. કયાગ અને જ્ઞાનયેાગ એ બંન્નેને સ્વીકારી સ્યાદ્વાદી અનવું જોઇએ. સાધુઓએ અને સાધ્વીઆએ વીશમી સદીમાં તેમની પેઠે પ્રગતિ કરવી જોઇએ. ગચ્છના નામે નકાસી ક્વેશની હીરણા કરનારા વિવાદો અને ઝઘડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
કરીને જૈનકામની શક્તિયાના નાશ ન કરવા જોઇએ. તેમની પેઠે ઉગ્રવિહારી બનવું જોઈએ. અન્ય ગચ્છીયાની સાથે મૈત્રી, પ્રમેાદ, માધ્યસ્થ વગેરે ભાવનાઓને આચારમાંમૂકી વર્તવું જોઈએ. જ્ઞાન રૂચિ ધારણ કરીને ગાડરિયા પ્રવાહમાં તણાતા બંધ થવું ોઇએ, ભિન્નભિન્ન ગચ્છીય સાધુઓમાં પરસ્પર ગચ્છક્રિયાદિ મતભેદ છતાં જૈનકામનાં સાર્વજનિક પ્રગતિકર કાર્યોમાં ઐક્ય ધારણ કરવું જોઇએ. સમષ્ટિની સાથે પરસ્પર સમવર્તી બનવું જોઇએ. ગમે તે ગચ્છના સાધુપાસેથી જ્ઞાન ગ્રહણ કરવું અને સત્ય તે મારૂ એવા નિશ્ચય કરી પ્રવર્તાવું જોઈએ. સગચ્છના સાધુઓના સઘ એક સ્થાને ભેગા કરીને જૈનકામની અસ્તિતા રહે એવા ઉપાયેા હસ્તમાં ધરવા જોઈએ. આંતરજીવન વિકસાવવામાં આત્મભેગ આપવાનું શિક્ષણ ગ્રહવું ોઈએ. તેમની પેઠે વક્તા, લેખક અને જ્ઞાની અનવું જોઈએ. જનકામના કાઈ પણ રિકાની નિન્દા ન કરવી જોઈએ, અને સરિકાઓની સાથે મૈત્રીભાવ ધારણ કરી મળતી ખાખતામાં એકમેળ ધારી ફવ્ય કાર્યો કરવાં એઇએ. હવે તે ગૃહસ્થ જૈનાએ દષ્ટિરાગના ત્યાગ કરીને જનાની સંખ્યા વધે અને જૈનધર્મના ફેલાવા થાય તેવા ઉપાયામાં ભેગ આપવા જોઈએ. જૈન તત્ત્વજ્ઞાનના દાવા થાય એવા ઉપાયા લેવાના સમય ને ચૂકવામાં આવશે તે જૈન મની આસ્તતામાં હરકત આવવાના સભવ છે. માટે સકલ સથે સમયની કિંમત આંકી સયાગાને અનુકૂલ કરી લેવા જોઈ એ.
ઉપસંહાર.
ય
ઉપર પ્રમાણે શ્રીમદ્ દેવચન્દ્રજી ઉપાધ્યાયના ગ્રન્થા અને તેમના ચરિત સખીંયત િચિત્ત પ્રસ્તાવના યથાશક્તિ જૈન સમાજ આગળ જી કરીને જૈનસલની સેવા કરતાં દૃષ્ટિથી જે કંઇ દોષ વગેરે થયા હોય તેની જૈનસધ આગળ ક્ષમા યાચુ છું. મિથ્યા દુષ્કૃત દઉં છું. જૈનસંધની સેવા કરતાં જે કંઈ સ્પદના થાય તે જૈનસંઘે ક્ષમવું જોઈએ. લેખક તપા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૦૦
ગચ્છીય હોવા છતાં આત્મભાવે-જૈનધર્મ સમાન ભાવે શ્રીમદ્ દેવચન્દ્રજીનું જીવન ચરિત્ર લખ્યું છે. ગમે તે ગચ્છને મનુષ્ય પોતે જેન હોવાથી જેનધર્મની સમાન ભાવે આરાધના કરીને મુતિપદ પામે છે. ડાળ, પાંખડાં, પાતરાને વળગવાના જુદા જુદા મતભેદમાં મધ્યસ્થ બની વૃક્ષમાં વહેતા સજીવનરસ ભણું લક્ષ્ય આપવાની જરૂર છે. સર્વનેના હદયમાં જેનદેવ એક છે તે પછી ભેદભાવથી કલેશ કરવાની કંઈ જરૂર નથી. લેખકને વ્યવહારથી તપાગચ્છીમાન્યતાની શ્રદ્ધા છે પરંતુ તેથી અન્ય ગણે પર દ્વેષ નથી. નાગમે, પ્રકરણ, પૂર્વાચાર્યોના ગ્રન્થ, પરંપરા વગેરેમાં સાપેક્ષપણે સ્વને પૂર્ણ શ્રદ્ધા છે. અસંખ્ય ખરેખર મુક્તિ પામવાને માટે હેતુઓ છે. સાપેક્ષપણે ગમે તે ગની આરાધના કરતાં મુક્તિ છે એવી મારી શ્રદ્ધા છે. લેખકને સમ્યગદષ્ટિથી જૂનાગ અને મિથ્યાશા, સમ્યકત્વરૂપે પરિણમે છે એવી નદિસૂત્રની માન્યતા પ્રમાણે વિચારપ્રવૃત્તિ છે. જૈનાગમનું જ્ઞાન પ્રાપ્ત કરીને વ્યવહારનયથી વર્તાવામાં આવે અને નિશ્ચયને હદયમાં ધારવામાં આવે તેજ મુક્તિની પ્રાપ્તિ થાય છે એ ઉપદેશ સત્ય છે. વ્યવહારનયને ઉછેદ કરતાં જૈનસંઘ અને ધમને ઉછેર થશે માટે કેઈએ ધર્મવ્યવહારની ઉત્થાપના ન કરવી જોઈએ. સાધ્યબિંદુ લક્ષ્યમાં રાખીને સાપેક્ષપણે સાધન વડે ધર્મની આરાધના કરવી જોઈએ, અને એજ કલ્પતરૂ સમાન શ્રી વીરપ્રભુ કથિત જૈનધર્મ, આત્માના ઉદ્ધારાર્થે થશે. એવી પૂર્ણ શ્રદ્ધાપૂર્વક આ સંક્ષિપ્ત જીવનચરિત્ર સમાપ્ત કરતાં પહેલાં ઈચછુ છું કે શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ જેવા પ્રખર વિદ્વાન ઉત્કૃષ્ટ કવિરાજ, અનન્ય આત્મજ્ઞાન, દ્રવ્યાનુયેાગના મહાન ઉપદેષ્ટા જ્ઞાતા જિનશાસનના પૂર્ણપ્રેમી, પ્રભુપ્રતિમાના રસીલા અનેક સાધુ મુનિરાજે અમારા ભારતવર્ષની જૈનકામમાં પ્રકટો અને જૈન ધર્મની જીત ઝળહળતી રહી સમસ્ત વિશ્વમાં પ્રસરે. 8 સગુરૂ દેવ શ્રીમદ્ બુદ્ધિસાગરજી ચરણ કમલેષ નમન
ૐ શાંતિ શાંતિ શાંતિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
देव विलास. (देवचंद्रजी महाराजनो रास)
सुकृतप्रेमराजीवने,-प्रोल्लासनचिहंस; ते तेम रिदये अक्षता, आदिनाथ अवतंस. १ कुरुदेशें करुणानिधि, उत्पन्न श्रीजिनशान्ति; शांन्ति थइ सविजनपदे, कार्तस्वर जस कान्ति. २ ब्रह्मचारीचूडामणि, योगीश्वरमें चंद; तारक राजुलनारिनो, प्रणमुं नेमजिणंद. ३ यशनामिक कृत्य ताहरु, पुरीसादाणी बिरुदः वामाकुलवडभागीयो, पारसनाथ मरद. जिनशासनो भूपति, वर्द्धमान जिनभाण; दूषम पंचम आरके, सकल प्रवत्तें आण. पंच परमेष्ठिजिनवरा, प्रणमु हुं त्रिणकाळ; अन्य एकोनविंशतिजिना, तस प्रणमुं सुविशाल. ६ सरसती वरसती मुखकजे, माघकविने साध्य; . कालिदास मूरख प्रतें, कीयो कवि कीध पद्य. ७ मल्लवादी तुज सांनिधे, जीत्या बौद्ध अनेक तुज दरिसणे पद लब्धिनी, उत्पन्न थइ विवेक. ८
سه م
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
तिम माताना साहाय्यथी, गाजी मर्द देवचंद्र; देवविलास रचुं भलं, खरतरगच्छे दिणंद. ९ कोइ देवाणुप्रिय कहे, ए स्तवना करे किम; स्या ? गुण जोइ वरणवे, श्युं ? बोले जिम तिम. १० पंचमकाळे देवचंदना, गुण दाखिवनें यत्र; यथार्थपणे मुज प्रतें, तो सत्य मानु अत्र. ११ सांभलि !! मूढशिरोमणि, अछता गुण कहे जेह; प्रसंस किम कोविद करे, गुण कहुं सांभलि !! तेह. १२ पंचमकाले देवचंद्रजी, गंधहस्ति जे तुल्य; प्रभावक श्रीवीरनो, थयो अधुना बहुमूल्य. १३ रत्नाकरसिंधु सदृश, चतुर्विध संघजिनभूप; कही गया ते सत्य छे, सांभल ! तास सरूप. १४
ढाळ. कपुर होये अति उजळूरे ए देशी. श्री देवचंद्रजीना गुण कहुंरे, सांभल ! चतुर सुजाण; घटता गुणनी प्ररूपणारे, कहेवाने सावधानरे. भविका!!! सांभळो मूकी प्रमाद. टेक. ....१ प्रथम गुणे सत्य जल्पनारे', बीजे गुण बुद्धिमान;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
त्रीजे गुणे ज्ञानवंततारे', चोथे शास्त्रमें ध्यानरें. भविका० सां० २ पंचम गुणे निःकपटतारे', गुण छठे नही क्रोध संजलनो ते जांणीयेरे, नही अनंतानी (नो ?) योधरे. भवि० सां०३ अहंकार नही गुण सातमेरे, आठमे सूत्रनी व्यक्ति जीवद्रव्यनी प्ररूपणारे, जाणे तेहनी युक्तिरे.
भ० सां०४ सकल आगम रिदये रम्यारे, तेहना भांगा जेह; कर्मग्रंथ कम्मपयडीनारे, स्वप्नमां अर्थना नेहरे. भ० सां०५ नवमें सकल ते शाखनारे, पारंगामी पूज्य; अलंकार कौमुदी भाष्यजेरे, अष्टादशकोशना गुह्यरे. भ० सां०६ सकळ भाषामें प्रवीणतारे, पिंगल कृतशेष नाग;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
भ० सां०७
भ० सां०८
१०
भ० सां० ९
काव्यादिक नैषध भलारे, स्वरोदय शास्त्रे अथागरे. जोतिष सिद्धान्त शिरोमणिरे, न्यायशास्त्रे प्रवीण साहित्य शास्त्रे सुरतरुरे, स्वपरशास्त्रे लीणरे. दशमे गुणे दानेश्वरीरे, दीनने करे उपगार; एकादशे विद्यातणीरे, दानशाळानो प्याररे. गछ चोरासी मुनिवरुरे, लेवा आवे विद्यादान; नाकारो नही मुखथकोरे, नय उपनां विधानरे. अपर मिथ्यात्व जीवडारे, तेहनी विद्यानो पोस;
अपूर्व शास्त्रनी वाचनारे, । देतां न करे सोसरे. विद्यादानथी अधिकतारे, नही कोइ अवर ते दान;
भ० सां०१०
भ० सां० ११
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
સર
न करे प्रमाद भणावतारे, व्यसन ना नही तोफानरे. पुस्तक संचय द्वादश गुणेरे, " जीर्णने करे नूतन; स्वगणमे अपर गणेरे, प्रतिष्टाधारक जनरे.
१४
वाचक पदवी त्रयोदश गुणेरे, चौदमे वादीजीत " पनरमे जेहना उपदेशथीरे, "
१५
१३
चैत्यनूतनी प्रीति;
सोलमे वचनातिशयधीरे, " द्रव्य रचाव्यो धर्मथान; सप्तदशे राजेन्द्र पाय नम्योरे, आज्ञा माने प्रधानरे, मारि उपद्रव टाळीओरे, अष्टादशे गुणे जेह' देश देशे गुण कीर्त्तिनीरे, प्रवर्त्त विख्यातनुं गेहरे. एकोनविंशतिगुणगणेरे, आजानबाहु देवचंद्र; '
१८
15
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
भ० स० १२
भ० सां० १३
भ० सां० १४
भ० सां० १५
भ० स० १६
www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
क्रिया उद्धार वीसमे गुणेरे, अवधि जाणे सुरेन्द्ररे. भ० सां० १७ जिम शेषनागने शिरमणिरे, तेहना गुण छे अनन्त; तिम देवचंद्र मणि मंजुरे, (मस्तकेरे) एकवीस गुण महंतरे. भ० सां० १८ प्रभाविक पुरुष आगे थयारे, अधुना तेदने तुल्या ए गुण बावीस स्थूलतारे, सूक्ष्म गुण बहुमूल्यरे. भ० सां० १९ पढम ढाळ ए गुणतणीरे, कवियणे भाखी जेहा अल्पभवी हस्ये ते सदहेरे, एहवा पुरिस थोडा जगरेहरे. भ० सां० २०
दुहा. प्रथम ढाळ ए गुणतणी, कवियण भाषी जेह; विपक्षीने जाणवा, मनमें जाणे तेह. गुणतो सर्वत्र प्रगट छे, देश विदेश विख्यात; कवियणनी अधिकाइता, स्युं ? एहमे छे वात.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
कवियण कहे एक जीभथे, किम गुणवर्णन जाय; सागरमें पाणी घणो, गागरमें (न?) समाय. ३ वळी कोइ भवि पुछस्ये, कवण ज्ञाति कुण जाति; मातपिता किहां एहनां, ते संभळावो भाति. ४ देश किहां किहा जन्मभू, कुंण गुरुना ए शिष्य; कुण श्री पूज्यवारे हुवा, भलीउलटे लीधि दीक्ष. ५ विद्याविशारद किहां थया, किम सरस्वती प्रसन्न किहां साधना कीधी भली, सुणतां चित्त प्रसन्न. ६ देवचंद्रना वचनथी, किम खरचाणो द्रव्य; किम भूपति पाये नम्या. ते विरतंत कहु भव्य. ७ सर्वगुण गणनी वारता, भाषे कवियण जेह; सांभळजो भविजन तुमे, पावन थाये देह. .
देशी हमीरानी. थाली आकारे थिर भलो, जंबुद्वीप विदीत विवेकी; तेहमें भरतक्षेत्र रम्यता, आरज देश सुप्रतीत.
वि०.१ भवियण भाव धरी सुणो. वि० मरुस्थल देश तिहां सुंदरु, तेहमें विकानेर दंग.
वि० .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
वि० २ सा.
वि०
वि० ३ सां०
वि०
वि० ४ सा०
तेहने निकट एक रम्यता, ग्राम अछे सुभ चंग. रिद्धिवंत महाजन घणा, रिद्धेकरी समृद्ध; अमारीशब्दनी घोषणा, सुषीआ जन सुबुद्धि.
ओशवंशे ज्ञाति जाणीये, Tणीयो गोत्र सुजात. साहाश्री तुलसीदासनी, धर्मबुद्धि विख्यात. तुलसीदासनी भारया, धनबाइ पुन्यवंत, विवेकी; शील आचारे सोभती, सत्यवक्ता क्षमावंत, यथाशक्ति क्रय विक्रयता, व्यवहारनुं जे धाम. दंपती प्रीतिपरंपरा, धर्मे खरचे दाम. सुविहितगच्छमें जामली, वाचकमें शिरदार.
वि०५ सां०
वि०
वि०६ सां०
वि०
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
वाचक राजसागर सुधी, जैनकाजी मनोहार. अनुक्रमे गुरु तिहां आवीया, वांदवा दंपती ताम. धनबाइ श्री गुरुने कहे,
सुणो गुरु सुगुणनुं धाम.
पुत्र हस्ये जेह माहरे,
वोहरात्रीस धरी भाव. यथार्थवयणनी जल्पना, सुगुरुये जाण्यो प्रस्ताव. विहार करे गुरु तिहांथकी,
गर्भ वधे दिन दिन. शुभयोगे सुभमुहूरते, सुपन लघु एक दिन.
शय्या में सुतांथकां, किंचित् जाग्रत निंद. मेरुपर्वत उपरे,
मिली चौसठ इन्द्र. जिन पडिमानो ओछव करे, मिलीया देवना वृंद.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
वि० ७ सां०
वि०
वि० ८ सां०
वि०
वि० ९ सां०
वि०
वि० १० सां०
त्रि०
वि०
वि० ११ सां०
www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
१०.
वि० १२ सां०
वि०
वि० १३ सां०
वि०
अर्चा करता प्रभुतणी, एहवं सुपने दीठ. अरावणपर बेसीने, देता सहूने दान. एहवं सुपन ते देखीने, थया जाग्रत तत्काल. अरुणोदय थयो तक्षिणे, मनमें थयो उजमाल. उत्तम सुपन जे देखीउ, पण प्राकृतने पास. कहेवु मुजने नवि घटे, जेह बोले तेह फले आस. दृष्टांत इहां मूलदेवनो, सुपन लडं हतुं चंद्र. मुखकजमें प्रवेशतां, ते थयो नरनो इन्द्र. जटिल एके ते चंद्रमा, मुखमें करतो प्रवेश. मूरखने फल पुछतां, भोजन लधुं सुविवेक.
वि० १४ सां०
वि.
वि० १५ सां०
वि०
वि० १६ सां०
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
११
यादृश तादृश आगले, सुपनतणे अवदात. कही ( ते ? ) ने पश्चात्ताप उपजे,
ए शास्त्रे विख्यात.
अनुक्रमे विहार करताथका, श्री जिनचंद सूरीश.
तेह गामे पधारीया,
जेहनी प्रबल जगीस. विधिस्युं वांदे दंपती,
धनबाइ कहे तास; हस्त जूओ स्वामी मुजतणो,
आगळ सुखनुं धाम.
एक पुत्र विद्यमान छे,
अन्य सगर्भा दीठ; श्रुतज्ञाने जाणीओ, पुत्र दुजो हशे इष्ट. ए बीजा पुत्रने अम देज्यो, पण वाचकने दीधु वचन; बीजी ढाळमें कवि कहे, मनमां (न्या ) नानुं मन्न.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
वि०
वि० १७ सां०
वि०
वि० १८ सां०
वि०
वि० १९ सां०
वि०
वि० २० सां०
वि०
वि० २१ सां०
www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
दहा सोरठा. दंपती श्री गुरुपास, करजोडी करे विनती, तुम उपर विश्वास, यथार्थ कहो श्रीस्वामिजी. १ सुपनाध्यायना ग्रंथ, काढ्या गुरुए तखिणे; सत्य बोले निग्रंथ, लाभानुलाभ ते जोइने. श्री गुरु शिर धुणावीयु, चमत्कृति थइ चित्त; सामान्य घर ए सुपन स्युं ? पण इहां एहवि थीति.३ हे देवाणुप्रिय! सांभलो, सुपनतणो जे अर्थ; शास्त्र अनुसारे हुं कहुं, नवि बोलु अमे व्यर्थ. ४
देशी-मनमोहनां जिनराया. तुम धरणीमे गजपतिदीठो, तेतो शास्त्रे कह्यो गरीठोरे, कुंवर थास्ये लाडकडो, हारे सुपनप्रभावे थास्येरे; कुंवर धास्ये लाडकडो, गजपर बेसीने दान; पलि अनमिष सेवे विधानरे. १ कुं० दोय कारण छे ए सुपने, देवे जो प्रभावे ए तपनेरे.
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
छत्रपति थाये ए पुत्र के, पत्रपति धर्मनुं सूत्ररे. जो राज राजेसरी थास्ये, सर्वदेशनो इश इलास; जो पत्रपति- पद पामे, तो देश विहार सुठामेरे. कुंवर थास्ये लाडकडो, गुरु तब ते जाणो गजराज, तेपरि बेसमें शिरताजरे. देवतारूप जन चाकरीये, सिंह बालकने वळी पाखरीयेरे. दान देस्ये ते विद्यादान, बुद्धि अभयदान नीदानरे. जिन ओछव करता इंन्द्र, दीढुं वृंदारक वृंदरे. जिनशासननो होस्ये थंभ, विद्यानो होस्ये सर कुंभ. पेत्य न्युतन पडिमा थापन, तेजस्वी में तपननो तापनरे. दंपति कहे मुनिराज,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
सांभलता न धरस्यो लाजरे. क्रोधभाव न आणस्यो चित्त, पुत्र तेजस्विमें आदित्यरे. तुम रांकतणे घेर रत्न, रहेस्ये नही करस्ये यत्नरे. दंपति मनमांहि चिंते, धार्यु छे वोहरावानुं निमित्तरे. संवत सत्तर (१६) छेताला वरखे, जन्म्यो ते पुत्र छ (छे ? ) हरषेरे. गुण निष्पन्न ते नाम निधान, देवचंद्र अभिधानरे, वरस थया ते पुत्रने आठ, धारे ते विज्ञानना पाठरे. कवियण भाखी त्रीजी ढाळ, आगल वात रसालरे.
दुहा. अनुक्रमे विहार करता थका, आध्या पाठक तत्र, राजसागर शिरोमणि, अर्भक प्रसव्यो यत्र. गुरु देखी हर्षित थया, वहुराव्यो पुत्र रतन. धर्मलाभ गुरु तव दीये, करजो पुत्र जतन. २
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
१५
वाचक श्री राजसागरु, कोविदमें शिरताज; दिन केतलाएक गया पछी, मन चिंत्यु शुभकाज. ३ दीक्षा देवी शिष्यने, सुभ महुरत जोइ जोस; सुभ चोघडीए देखीने, तो थाये संतोस. संघ सकलने तेडीने, दीक्षानी कही वात; वचन प्रमाण करे तिहां, उलस्यां सहूनां गात्र. शुभ ओछव महोछवे, दीक्षा दीये गुरुराय; संवत छपने जाणीये, लघु दीक्षा दीये गुरुराय. ६ श्री जिनचंदसूरीश्वरे, वडी दीक्षा दीये सार; राजविमल अभिधा दीउ, श्रीजीनो घणो प्यार. ७ राजसागरजीये हितधरी, सरस्वतीकेशे मंत्र; आपुं शिष्य देवचंदने, मनमें कीधो तंत्र. गाम बेलाडु जाणीये, वेणातट सुभरम्य; भूमिगृह में राखीने, साधन करे तारतम्य. थइ प्रसन्न सरस्वती, रसनाग्रे कीयो वास; भगवानो उद्यम करे, श्री गुरुसाहाज्य उलास. १०
देशी-बारी म्हारा साहिबा
४
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
५
९
देवचंद्र अणगारने हो लाल,
सुभ शास्त्रतणा अभ्यासरे, देखीने ठरे लोयणा. १
www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
प्रथम षडावश्यक भणे हो लोल, के पछी जैनशैलीनो वासरे. सूत्र सिद्धान्त भणावीया हो. वीरजिनजीए भाख्या जेहरे. स्वमार्गमें पोषक थया हो. टाले मिथ्यामतनुं गेहरे. अन्यदर्शनना शास्त्रनो हो. भणवाने करता उद्यमरे. वैयाकरण पंचकाव्यना हो. अर्थ करे करावे सुगम्यरे. नैषध नाटक ज्योतिष शिखे हो० अष्टादश जोया कोषरे. कौमुदी महाभाष्य मनोरमा हो पिंगळ स्वरोदय तोषरे. भाखा (भाष्य ?) ग्रंथजे कठिणता हो. तत्वारथ आवश्यकबृहवृत्ति हो. हेमाचार्यकृतशास्त्रनारे, हो. हरिभद्र जस कृत ग्रंथचित्तरे. षट्कर्मग्रंथ अवगाहता हो. कम्मपयडीये प्रकृति संबंधरे.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
१७
इत्यादिक शास्त्रे भला हो० जैन आम्नाये कीध सुगंधरे. सकलशास्त्रे लायक थया हो० जेहने थयुं मइ सुइ ज्ञानरे. संवत् ( १७७४ ) सतर चुमोतरे हो० वाचक राजसागर देवलोकरे.
संवत् ( १७७५ ) सतर पंचोतरे हो० पाठक ज्ञानधर देवलोकरे. मरट ग्रामे गुरुये भलो हो ला० आगमसार कीधो ग्रंथरे. विमलादास पुत्री दोयभली हो० माइजी अमाइजी शुभ पुष्परे. दोय पुत्रीने कारणे हो० कीधो ग्रंथ ते आगमसाररे.
संवत ( १७७७ ) सतर सीतोतरे हो० गुजरात आव्या देवचंदरे. पाटणमांहि पधारीया हो० व्याख्याने मिले जनवृंदरे. कवियण कहे चोथी ढाळमें हो० को एह वरतंत प्रसिद्ध रे.
३
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
६ दे०
दे०
७ दे
दे०
८ दे०
दे०
९ दे०
१० दे०
दे०
www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
१८
आगळ हवे भवि सांभलोरे हो. धर्मकरणीनी वृद्धिरे.
११ दे०
दूहा. पाटणमें देवचंदजी, जैनागमनी वाणि; वांची भवीजन आगले, स्याद्वादयुक्तवखाण. १ श्रीमाली कुलसेहरो, नगरशेठ विख्यात; राय राणा जस आग्ना करे, प्रमाण सर्वे वात. २ नामे तेजसी दोसीजी, धन समृद्धे पूर; श्रावक पूर्णिमगच्छनो,-जैनधरमर्नु नूर. ३ कोविदमें अग्रेसरी, श्री भावप्रभसूरि; पुस्तकनो संप्रदाय बहुल, छात्र भण्या जिहां भूरि. ४ ते गुरुना उपदेशथी, भराव्यो सहस कूट; तेजसी दोसीने घरे, रुद्धि समृद्ध अखूट. ते सेठ तेजसी घरे, देवचंद्र मुनिराज; तव तिहां शेठ प्रत्ये कहे, हे देवाणुप्रियताज. ६ सहसकूटना सहस जिन, तेहना जे अभिधान; गुरुमुखे तमे धार्या हस्ये के, हवे धारस्यो कान. ७ मीठे वयणे गुरु कहे, सांभळीयुं तव सेठ; स्वामी हुँ जाणुं नहीं, चमत्कृति थइ द्रढ. ए हवे अवसरे तिहां हता, संवेगी शिरदार;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
१९
ज्ञानविमल सूरिजी, तिहां गया शेठ उदार. विधिस्युं वांदी पुछीयुं, सहकूट सहस्रनाम; आगमेंथी पृथकता, निकासी सुभधाम. ज्ञानविमलसूरि कहे, सहसकूटनां नाम; अवसरे प्राये जणावस्युं, कहेस्युं नाम ने ठाम. ११ सकलशास्त्रे उपयोगता, तिहां उपयोग न कोइ; आगम कुंची जाणवी, ते तो विरला कोइ.
ए देशी : - माहरी सहीरे समाणी.
एक दिन श्री पाटण मझार, स्याहानी पोलिं उदाररे. सहसजिननो रसीयो देवचद्रं, वयणे उलसीयो. ते पोलिं चोमुखवाडी पास, सहुनी पूरे आसरे. सतरभेदी पूजा रचाणी, प्रभु गुणनी स्तवना मचाणीरे. ज्ञानविमळ सूरि पूजामें आव्या,
भावकने मन भाव्यारे.
तिहां वली यात्राये देवचंद्र,
आव्या बहुजनने वृन्दरे.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
१ स० टेक.
स०
९
१०
स० १
स०
१२
स० २
www.umaragyanbhandar.com
Page #199
--------------------------------------------------------------------------
________________
स०३
स०४
२० प्रभुने प्रणाम करीने बेठा, प्रभुध्यान धरे ते गरीठारे. एहवे तिहां शेठ दर्शन करवा, संसार समुद्रने तरवारे. प्रश्न करे शेठ, ज्ञानविमलने, सहसकूट नाम अमलनेरे. बहु दिन थया तुम अवलोकन करतां, इम धर्मनां कार्य किम सरतारे. प्राये सहसकूटना नामनी नास्ति, कदाचि कोइ शास्त्रे अस्तिरे. ज्ञानसमसेरतणा झलकारा, देवचंद्र बोल्या तेणिवाररे. श्रीजी तुमे मृषा किम बोलो, चित्तथी वात ते बोलोरे (खोलोरे) प्रभु मंदिरमे यथार्थनी व्यक्ति, किम उपजे श्रावक भक्तिरे. तुमे कोविदमें कहेवायो श्रेष्ठ, अयथार्थ कहो ते नेष्टरे. तव ज्ञानविमलजी त्रटकी बोल्या, तुमे शास्त्र आगम नवी खोल्यारे.
स०५
६ स०
७ स०
स०
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
स. ९
तमे तो मरुस्थलीयाना वासी, तुमे वाक्य बोलोने विमासीरे. शास्त्र अभ्यास कर्यो होय जेहने, पूछीये वाक्य ते तेहनेरे. तुमे एह वार्तामा नही गम्य, अमे कहीये ते तुम निसम्यरे. इम परस्पर वाद करतां, तब शेठ बोला हर्ख भरमारे. श्रीजी तमे अयथार्थ न बोलो, एह वातनो करवो निचोलोरे. ज्ञानविमल कहे सुणो देवचंद, तुमने चर्चानो उपछंदरे. जो तुमे बोलो छो तो तुमे लावो, सहस कूटजिन नाम संभळावोरे. तव देवचंद कहे सुगुरुपसाये, सत्य युक्ति हवे न खसायरे. तव देवचंदजी शिष्यने साहमुं, जोइ लावो सहस जिननुं नामुरे. सुविनीत सूलक्षने विद्वान, गुरुभक्तिमाही निधानरे,
स०
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
स० १३
स० १४
स०
__ २२ मनरुपजी रजोहरणथी, पत्र आपे गुरुजीने तत्ररे. ज्ञानविमळसूरि तव वांची, एह खडतरे मारी फांचीरे. सत्कुलगुरुनो एह छे शिष्य, जेहनी जगमांहि छे अभिख्यरे. शास्त्रमयार्दाये सहसनाम, साखयुक्त ते नाम सुठामरे. मौन रहीने पुछे ज्ञान, तुमे केहना शिष्य निधानरे. उपाध्याय राजसागरजीना शिष्य, मिठी वाणी जेहवी इक्षुरे. नम्रता गुण करी बोले ज्ञान, देवचंद्रने आप्या मानरे. तुम वाचकतो जैनना काजी, तुमे जैनना थंभ छो गाजीरे. आदि घर छे ते (त?) मारुं भव्य, तुमे पण किम न होये कव्यरे. इणिपरे परस्परे युक्तिं मिलीया, शेठ तेजसीना कारज फलीयारे.
स०१५
स.
स०१६
स. १७
स०
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
स०
सहसकूटनां नाम अप्रसस्ति, देवचंद्रे कीधा प्रसस्तिरे.
स० १८ प्रतिष्टा तिहां कीधी भव्य, ओच्छव कीधा नवनव्यरे. क्रिया उधार कीधो देवचंद्र, काढ्या पाप परिग्रहफंदरे.
स. १९ ढाळ कही ए पांचमी रुडी, ए वात न जाणस्यो कूडीरे. कवियण कहे आगळ संबंध, वळी सोनुने सुगंधरे.
स० २०
दुहा. क्रिया उद्धार देवचंदजी, कीधो मनथी जेह; ए परिग्रह सवि कारिमो, अंते दुःखनुं गेह. १ नवनंदनी नव डुंगरी, कीधी सोवनराशि; साथे कोइ आवी नहीं, जूठी धरवी आसि. २ धन धन श्री शालिभद्रजी, धन धन धन्नो सुजात, अगणित ऋधिने परिहरी, ए का थोडी वात. ३ बत्री को टसोवनतणी, धन्नो काकंदी जेह, मूकी श्री जिनवीरनी, दीक्षा लीधी नेह. ४
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
२४
देवचंद मनमे चिंतवे, हुं पामर मनमाहि, मूर्छा धरुते फोक सवि,सत्यप्रभुमारगवांहिं (माहि?)५ संवतसतरसत्यासीये, आव्या अमदावाद; लोक सहु तिहावांदवा, आव्या मन आल्हाद. ६ नागोरीसरा जिहां अछे, तिहां ठवीया मुनिराज; निलोभी निकपटता, सकल साधुशिरताज. ७ साधुश्री देवचंदजी, स्यादवादनी युक्ति, जीवद्रव्यना भावने, देखाडे ते व्यक्ति. ८ ते हवे देशना सांभळो, श्रावक श्राविका जेह, वाणी जळ आषाढसम, वरसे ध्वनि घनगेह. ९ पाप स्थान अढार छे, ते मूको भविजन्न, जिनवरे भाष्यां जे अछे, ते सुणीये एक मन्न. १०
ढाळ. अळगी रहेनी. ए देशी. वीर जिणेसर मुखथी प्रकासे, पाप स्थान अढार; तेहथी दूर रहो भवि प्राणी, मुणीये आगार अणगार. जिनवर कहेजी, कहे जी. .२ जिनवर कहेजी.
टेक.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
२५
पाप थानिक पहिल तुमे जाणो, जीवहिंसा नवि करीये; बेंद्री तेंन्द्री चोरिंद्री पंचेंद्री, वधमां मन नवी धरीये.
२ जि० एकेंद्रियादिक अनंतकायादिक, तेहना करो पचखाण; एकेंद्रीय तो संसारिनी करणी, अनुमोदना नवि आण.
३ जि० अणगारीने सर्वनी जयणा, षटकायाना त्राता; को जीवने दुःख नवि देवे, उपजावे बहु साता.
४ जि० मरि कहेता दुख उपजे सहुने, मारे किम नवि होय; रुद्रध्याने नरकगति पाम्यो, ब्रह्मदत्त चक्रवत्ति जोय.
५ जि० मृषावाद पाप थानिक बीजें, जुटुं नवी बोलीजे; वैर विखादें (विषवादे) मृखा वचन बोले, पतीयारो किम कीजे.
६ जि०
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
२६
७ जि०
८ जि०
झुठ बोल्याथी वसुभूपतिनु, सिंहासन भुइं पडीयु; काल करीने दुरगति पोहतो, झुठ वयण ते जडीयु. झुटु मिंटु लागे जनने, कडुयां फळ छे तेह आगारी अणगारि मुखथी, झुठ न बोलस्यो रेह. त्रीजु थानिक कहे जिनवरजी, नाम अदत्तादान; अगदीधी वस्तुनी जयणा, धरवानो करो स्यान. चोरी व्यसने दुरगति पामे, तेहनो को न साखी; चोरद्रव्य खातां नृप जो जाणे, जिम भोजनमा माखी. तृण जाच्युं कल्पे साधुने, नवि ले अदत्तादान; घोरतणो वली संग न कीजे, श्म कहे जिन वर्धमान.
९ जि०
१० जि०
११ जि०
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
२७
१२ जि०
१३ जि.
पापस्थानक चोथु भवि जाणो, ब्रह्मचर्य मनमां धारो; रूपवंत रामा देखीने, मन नवि कीजे विकारो. विषयी नर रामाए राचे, ते दुःख पामे नरके; लोह पुतली धखावे अंगने, आलिंगावे धरके. विषवल्ली सदृश छे ललना, तेहनो संग न कीजे; मनमा कपट चपट करे जनने, शुभ प्राणी किम रीझे. रावण मुज आदे दे भूपा, नारीथी विगुआणा; सीता सुदर्शन सोळ सतीना, जगमे जस गवाणा. खीसंगे नव लाख हणाइ, जीवतणी बहुराशि; ब्रह्मचर्य चोखं चित न धरे तो, पामे नरकनो वास.
१४ जि.
१५ जि.
१६ जि.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #207
--------------------------------------------------------------------------
________________
२८
१७ जि०
१८ जि०
पांच, थानिक परिग्रहर्नु, करीये तेहनो प्रमाण; ग्रंथी नही ते निग्रंथ कहीये, निद्रव्ये मुनि सुजाण. क्रोध मान माया लोभ जाणो, रागद्वेष कलह न कीजे; अभ्याख्यान पैशुन रति वजों, अरति परपरिवाद न लीजे. पापथानक अढारमुं भा, मिथ्यात्वशल्य नवि धरीये; सत्तरथी ए भारे कहीये, मिथ्यात्वे केम तरीये. मिथ्यात्वसल्य काढीने प्राणी, समकितमांहि भलीये; जिनवरभाषितवचन सदहीये, भवभवफेरा टलीए. नैगम संग्रह आदे देइसप्तनयनी भंगी; तेहनी रचना करता गुरुजी, अपवादने उत्संगी. .
१९ जि.
२० जि.
२१ जि०
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #208
--------------------------------------------------------------------------
________________
च्यार निखेपे सूत्र वांचना, नाम द्रव्य ठवणाभाव; कुमति, ठवणादिकने उवेखे, किम निक्षेप जमाव.
२२ जि. जीव अजीव पुण्य पाप, आदे देइ “श्री नवतत्त्वनी" वाचा; भेद भेद करीने भविने, समजावे अर्थ ते साचा.
२३ जि. गुण ठाणां चतुर्दश कहीये, मिथ्या सासन मीस्से; ए आदि प्रकृतियो बाधी, कर्म ग्रंथी लहीस्ये.
२४ जि० देशना वाणी देवचंद्र भाखे, भवियणने हितकारी; छठी ढाळ ए कवियणे भाखी, सुगुरु मल्या उपगारी.
२५ जि०
दुहा. भगवइ सूत्रनी वाचना, साभले जनना बंद, वाणी मिंठी पियुषसम, भाखे श्री देवचंद.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
माणिकलालजी जालिमी, ढुंढकनो मन पास, तेहने गुरुए बुझव्यो, टाली मिथ्यात्वनीका(वा?)स.२ नौतन चैत्य करावीने, पडीमा थापी ता सिस, देवचंद उपदेशथी, ओछव हुया उलास. ३ श्री शांतिनाथनी पोलमें, भूमिगृहमें विंब, सहसफणा आदे देइ, सहसकोड जिनबिंब. ४ तेहनी प्रतिष्टा तिहां करी, धन खरचाणां पूर, जैनधरम प्रकासीयो, दिन दिन चढते नूर. ५ संवत १७७९ सतर ओगणीस (एग्न्याऐंशी?) मे
__चातुर्मास खंभात, तिहांना भविने बुझवा, जेहना अवदात..
रसीयानी देशी. . श्री देवचंद्र मुनींद्र ते जैननो, स्तंभ सदृश थयो सत्य सुज्ञानी; देशनामें श्री शत्रुजयतीर्थनो, महिमा प्रकाशे नित्य.
तीर्थ महिमा शत्रुजयनो सुणो. १ श्री सिद्धाचळ महिमा मोटको, श्री रुषभ जिणंदनी वाणी.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
मुक्ति गमन- तीरथ एअ छे, सास्वत तीर्थ प्रमाण. सु० २ तीरथ. दुःखम आरो पंचमो जिन कह्यो, एकविंसति सहस वर्ष. बारयोजन श्री शत्रुजयगिरि, एहनुं कुंण कहे रहस्य.
३ ती० कांकरे कांकरे साधु सिद्ध थया, भरते कीयोरे उद्धार. कर्माशा आदे देइ जाणीए, सोल उद्धार उदार. तीर्थ माहात्म्यनी प्ररूपणा, गुरुतणी सांभळे श्रावकजन्न. सिद्धाचल उपर नवनवा चैत्यनी, जीर्णोद्धार करे सुदिन्न. सु० ५ ती० कारखानो तिहां सिद्धाधळ उपरे, मंडाव्यो महाजन द्रव्य खरचाये अगणित गिरि उपरे, उलसीत थायेरे तन्न.
सु. ६ ती० संवत (१७८१) सत्तर एकासीये, ब्यासीये ज्यासीये कारीगरे काम. १०
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #211
--------------------------------------------------------------------------
________________
३२
चित्रकारसुधानां काम ते, दृषद् उज्वलतारे नाम. सु० ७ ती० तीरथ महिमा शत्रुजय सुंणो, फिरीने श्री गुरु राजनगरे भला
तीहां भविने उपदेश. सु. विनती सुरति बंदिरनी भली, चोमासानीरे विशेष.
सु० ८ ती श्री देवचंदजी सुरति बंदिरे, कीधा भविने उपगार. पंचासये छयासीये सत्यासीये, जाणीये बुद्धितणा जे भंडार. सु० ९ ती० पालीताणे प्रतिष्टा करी भली, खरच्यो द्रव्य भरपूर. वधुसाये चैत्य शत्रुजय उपरे, प्रतिष्टा देवचंदनी भूरि. सु० १० ती० पुनरपि श्री गुरु राजनगर प्रत्ये, आव्या चोमासुरे सार. सु० संवत सत्तर (८८) अठ्यासीयमाहि, पंडितमांहि शिरदार.
सु० ११ ती० वाचक श्री दीपचंदजी प्रत्ये, उपर (र?) नी व्याधिनी व्याधी, सु०
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
आसाढ सुदि बीज दीने ते जाणीये, पुहता स्वर्ग प्रधान.
सु० १२ ती० तपगच्छमाहे विनीत विचक्षण, श्री विवेकविजय मुनींद्र. भणवा उद्यम करता विनयी घ उद्यमे भणावे देवचंद्र.
सु० १३ ती० गुरुसदृश मन जाणे विवेकजी, खिजमतिमें निसदिन्न. सु० विनयादिक गुण श्री गुरु देखीने, विवेकजी उपर मन्न.
सु० १४ ती अमदावादमे एकसमे भलो, आणंदराम साह श्रेष्ट. रतनभंडारीना अग्रेस्वरी, जेहना मनरे इष्ट.
सु० १५ ती० श्रीगुरुने वली आणंदरामने, चर्चा थायरे नित्य. चर्चाए ते जीत्यो गुरुजीए, आणंदनी गुरुपरि प्रीति. सु० १६ ती० कवियण भाखी सातमी ढाळ ए, पंचम आरारेमादि.
सु०
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
एहवा पुरुष थोडा प्रभुमार्गना, प्रकाश करवाने उछांहिं. सु० १७ ती०
दुहा. शाहा श्री आणंदरामजी, गुरुनी गुरुता देखि, भंडारी रत्नसिंघ आगले, प्रसंश करी सुविशेष. १ गुरु ज्ञानी शिरोमणि, जिनधर्मे वृषभ समान; मरु स्थळथी इहां आवीआ, सकलविद्यानुं निधान.२ रतनसिंह गुरु वांदवा, आव्यो आलय तास; नय उपनय संभलावीने, मन प्रसन्न कर्यु तास. ३
देशी:-धन धन श्री रीषिराय अनाथी. पूजा अरचा रतन भंडारी, करता श्री जिनवरनीरे; श्री देवचंद्रजीना उपदेशथी, शिवमंदिरनी निसरणीरे. धन धन ए गुरुरायने वयणे, जिनशासन दीपाव्योरे, पंचम आरे उत्तमकरणी, गुजरातिनो सो (सु ?) बो नमाव्योरे. टेक. २ बिंब प्रतिष्टा बहुली थाये, सत्तर भेदी पूजारे;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________
धन०३
धन०४
धन० ५
भंडारीजी लाहो लेता, ए गुरु सम नही दुजारे. विधियोगे ते राजनगरमें, मृगी उपद्रव व्याप्योरे; गुरुने भंडारी सर्व व्यवहारी, अरज करी सीस नमाव्योरे. स्वामी उपद्रव राजनगरमें, थयो छे सर्व दुःख कारे; तुम बेठा अमे केहने कहीये, तुमे छो दुःखना हारे. जैनमार्गना मंत्र यंत्रादिक, करीने खीला गाडयारे; मृगी उपद्रव नाठो दुरिं, लोकना दुःख नसाड्यारे. जिनशासननो उदय ते करता, दुःखम आरे देवचंदरे, प्रसंसा सघले शाशनकेरी, टाल्यो दुःखनो दंदरे. एहवे समे रणकुंजी आव्या, बहुलुं सैन्य लेइनेरे;
धन०६
भन० ७
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #215
--------------------------------------------------------------------------
________________
धन.८
धन० ९
धन. १०
युद्ध करवा भंडारी साथे, आव्यो नगारुं देइनेरे. रतनसिंघ भंडारी तक्षिण, आव्यो श्री गुरुपासेरे; कांइ करणो दल बहोतज आयो, में छां थांके विस्वासेरे. फिकर मत करो भंडारीजी, प्रभुजी आछो करस्येरे; जीत वाद थाहरो अब होस्ये, करणी पार उतरस्येरे. चमत्कार श्री जिन आम्नायोनी, गुरुजीये ते दीधारे; फतेह करीने आज्यो वहिला, थांको कारज सीधोरे. रतनसंघजी सैन्य लेइने, युद्ध करवाने साहमोरे; रणकुजी साथे तोपखाने, चाल्यो न करे खामोरे. परस्परे युद्धे रणकुंजी हायों, थइ भंडारीनी जीतरे;
धन० ११
धन० १२
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #216
--------------------------------------------------------------------------
________________
ए सर्व देवचंद्र गुरुपसाये, हेमाचार्य कुमारपाल प्रीतरे. धन० १३ घोलकावासी सेठ जयचंदे, पुरिसोतम योगीरे; गुरुने लावी पायो लगाड्यो, जैनधर्मनो भोगीरे.
धन०१४ योगिंद्र एक गिर पुरुसोत्तमने, (ना?) मिथ्यात्व शल्यने काढ्योरे; बुझविने जिनधर्म मार्गमां, श्रुतिये मन तस वाल्योरे. धन० १५ पंचा[इ पालीताणे आव्या, छनुंये सत्ता[ये नवानगरेरे; ढुंढक टोलां देवचंद्रे जीत्यां, चैत्य चाल्या सर्व झगरेरे.
धन० १६ नवानगरे चैत्य जे मोटां, ढुंढके जे हतां लोप्यारे; अर्चा पूजा निवारण कीधी, ते सघलां फिरी थाप्यारे.
धन०१७ परधरी गाममे ठाकुर बुझव्यो, गुरुनी आज्ञा मानेरे;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #217
--------------------------------------------------------------------------
________________
३८
कवियणे आठमी ढाळ ते रुडी, ए वात न जाणो कुडिरे.
धन० १८
दुहा.
पुनरपि पालीताणे गुरु, पुनरपि नुतन नम; संवत (१८) अढार दोय त्रिणमां राणावाव उछांहिं. १ तत्रना अधीसने, रोग भगंदर जेह;
टाल्यो तत्त्षण गुरुजिई, गुरु उपर बहु नेह.
२
संवत अष्टादश च्यार में, भावनगर मझार; मेता ठाकुरसी भलो, ढुंढकनो बहु पास. (प्यार?) ३ श्री देवचंद्रे बुझवी, शुभमार्गिनो वास; तत्रना ठाकुरतणी, मत कीधी जैनपास. संवत अष्टादश च्यारमे, पालीताणो गाम, मृगीटाली गुरुजीये, श्री गुरुजीने नाम. संवत अष्टादश पंचषष्ठमें, लींबडी गाम उदार, डोसो वोहोरो साहा धारसी, अन्य श्रावक मनोहार. ६ साहा श्री जयचंद जाणीये, साहा जेठा बुद्धिवंत, रही कपासी आदि देइ, भणाव्या गुरुई तंत. गुरुई सहु प्रतिबोधीया, जैनधर्म में सत्य,
गुरु उपगार न वीसारता, धमें खर्चे वित्त.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
"
www.umaragyanbhandar.com
Page #218
--------------------------------------------------------------------------
________________
३९
लिंवडी ध्रागंद्रा गाम ए, अन्य चुडा वली गाम; प्रतिष्टा त्रिण थइ बिंवनी, द्रव्य खरच्या अभिराम. ९ धांगद्रे जिनबिंवनी, थइ प्रतिष्ठा सार, सुखानंदजी तिहांमल्या, देवचंद्रनो प्यार. १०
देशी:-ललनानी छे. संवत अढारने आठमें, गुजरातिथी काढ्यो संघ.
ललना. श्रीगुरुना गुरु उपदेशथी, शत्रुजयनो अभंग.
गुरुवयणां ते सहहो. टेक. गिरि उपर उछव थया, खरच्यां बहुलां द्रव्य. पूजा अरचा बहुविधि, अनुमोदे ते भव्य.
ल० २ गुरु० उभी सोरठ जातरा, करता ते भविजन्न. अष्टादश नव दशमें, श्री गुजराति चोमास.
ल०३ गुरु० संवत दश अष्टादशें, कचरासाहाजीइं संघ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #219
--------------------------------------------------------------------------
________________
ल० ४ गुरु०
ल. ५ गुरु०
४० श्री शत्रुजय तीर्थनो, साथे पधार्या देवचंद्र. साह मोतीया लालचंद, जाणीइं जैनमारगमें प्रवीण. श्राविका अवल ते भक्तिमां, दानेश्वरीमा नहीं खीण. संघमें श्री देवचंदजी, अन्य व्यवहारीया साथ. श्री शत्रुजय गिरि आवीया, लेवा धर्मनुं पाथ. प्रतिष्टा जिनबिंबनी, गुरुजिइं किधी तत्र. साठी सहस्त्र द्रव्य खरचीयो, गुरु वचनें ते यत्र. संवत अढार इग्यारमें, प्रतिष्ठा लींबडी मध्य. वढवाणे श्रावक ढुंकी, बुझव्या खरची रुद्धि. चैत्य करव्यां सुंदर, जिन अर्थाना ठाठ.
ल०७ गुरु०
ल०
ल० ८ गुरु०
ल.
ल० ९ गुरु०
ल.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #220
--------------------------------------------------------------------------
________________
४१
प्रभाविक पुरुष देवचंद्रजी, धन्य एहनी मात. शिष्य सुविनीत पासे भला, श्री मनरुपजी दक्ष. विजयचंद बुद्धिये प्रबळता,
न्याय शाखना पक्ष.
वादी अनेक ते जीतीया, गच्छ चोरासीना साध;
भणे तर्कवादी भलो,
श्री देवचंद्रनो हाथ. मनरुपजीना शिष्य दोउं,
वक्तुजी रायचंद; गुरु भक्ति आज्ञा घरे, सेवा में सुखकंद.
संवत अढारना बारमें,
गुरु आव्या राजवंग. गछनायकने तेडावीआ. महोछत्र कीवा अभंग. वाचकपद देवचंदने, गछपतिदेवे सार.
६
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ल० १० गुरु ०
ख० ११ गुरु०
ल०
ल० १२ गुरु०
ल०
०
ल० १३ गुरु०
ल०
ल० १४ गुरु०
임
www.umaragyanbhandar.com
Page #221
--------------------------------------------------------------------------
________________
ल० १५ गुरु०
४२ महाजने द्रव्य खरच्यो बहु, एह संबंध उदार. नवमी ढाळ सोहामणी, कवियण भाखी एह एक जीभे गुण वर्णतां, कहितां नावे छेह.
ल
ल०१६ गुरु०
___ दुहा.
वाचक श्री देवचंद्रजी, देशना पीयूष समान; जीवद्रव्यना भेदस्युं, नय उपनय प्रधान. ग्रंथ भला हरिभद्रना, वाचक जसकृत जेह; गोमट सार दिगंबरी, वाचना करे हित नेह. २ मुलताने देवचंद्रजी, वली अन्य वीकानेर, चोमासां गुरु तिहां करी, ज्ञानतणी समसेर... ३ नवाग्रंथ ज्हेने कर्या, टीका सहित तेह युक्त; देसनासार नयचक्र, शुभ ज्ञानसारनी भक्ति. ४ अष्टकटीका युक्तिथी, कर्मग्रंथ वली जेह; तेहनी.टीका आदि देइ, ग्रंथ कर्या बहुनेह. राजनगरे देवचंदजी, दोसीवाडामांहि, थोका थोक व्याख्यानमें, सांभळता उछाहिं..... ६
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #222
--------------------------------------------------------------------------
________________
४३
एकदिन वायुप्रकोपथी, वमनादिकनी व्याधि; अकस्मात उत्पन्न थइ, शरीरे थइ असमाधि. शास्त्र मरण दोउ कह्यां, पंडित मरण छे जेह; बाल मरण तो दुसरो, उत्तम पंडित मृत्यु नेह. ८ तव शरीरनि क्षक्षिणा, (क्षीणता ? ) शिथिल थयां
अंगोपांग; बुद्धि करीने जांणी, अनित्य पदारथरंग. पुद्गळ तो अनित्यता, अनादिनो स्वभाव; मूरख तेपरिं रंग धरे, पंडित धरे विभाव. निज शिष्योने तेडीने, दे शिक्षा हितकार; मुज अवस्था क्षीण छे, ए पुद्गल व्यवहार. निंदडली वेरण हूइ रही ए देसी .
शिष्य शिरोमणी जाणीइं, मनरूपजी हो वाचक गुणवंत;
७
९
१०
११
चतुर चाणाक्य शिरोमणि,
गुरु उपर बहु भक्तिवंत, धन धन ए गुरु वंदीए. १ धन्य पहनी चतुराइने, गुरु बेठा हो श्रावक करे सेव;
पदकज सेवे जेड़ना, आज्ञा माने हो नित नित मेव.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
२ ५०
www.umaragyanbhandar.com
Page #223
--------------------------------------------------------------------------
________________
४४
३ ध०
विनयी विषक्षणे पंडिते, गुणालंकृत हो जेहनु भयु गात्र, श्रीगुरु मनमे चिंतवे, मुझ मनरूप हो शिष्य घणु सुपात्र. मनरूप शिष्य विद्यमानता, रायचंदजी हो दुजला पूज्य; गुरुसेवामें विनयी घj, विद्याना हो जेह जाणे गुह्य. श्री रूपचंद शिष्य सुशीलता, विजयचंदजी हो पाठक गुणयुक्त; द्वितीय शिष्य विजयचंदजी, तर्कवादे हो जीत्या वादीबंद. विद्याभरे हस्ति मलपतो, मेघध्वनि सम हो उद्घोषणा छंद; तस सीस दोय सुसीलता, पूज्य पूजा हो सभाचंद विवेक; गुरुनो प्रेम शिष्य उपरे, गुरु विद्यमाने हो वादी कीया भेक. शिक्षादेवे उपाध्यायजी, सर्वशिष्यने हो कहे धारी प्रेम
५०
६ घ०
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #224
--------------------------------------------------------------------------
________________
७०
८ध०
४५ समयानुसारे विचरज्यो, पापबुद्धि हो नवि धरस्यो वेम. पग प्रमाणे सोडि ताणज्यो, श्री संघनी हो धारज्यो तमे आण; वहिज्यो सूरिनी आज्ञा, सूत्र शाने हो तुमे धरज्यो ज्ञान. तूज समरथ छो मुज पुठे, मुझ चिंता हो नास्ति लवलेस; सपरिवार ए ताहरे खोले छे, हो मुक्या सुविशेष. तव मनरूपजी गुरु प्रत्ये, कहे वाणी हो जोडी हाय%3; गुरुजी तूमे वडभागीया, पामर अमे हो पण शिर तूम हाथ. सकल शिष्य भेला करी, गुरुजीये हो सहुने थाप्यो हाथ; प्रयाण अवस्था अमतणी, बागी केहवी हो जेहवो गंगापाय. दशवकालिक उत्तराध्ययनना, अध्ययनने सांभळे गुरुरायः
९घ०
१०५०
११५०
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #225
--------------------------------------------------------------------------
________________
४६
यथार्थ सर्व मन जांणता, अरिहंतनो हो ध्यान घरे चित्तलाय.
संवत अढार बारमे, भाद्रपद मासे हो अमावास्या दिन;
प्रहर एकरजनी जातां,
देवगति लहे देवचंद्र धन धन्य.
मोटे आडंबरे मांडवी,
चोरासी गच्छना हो श्रावक मल्या वृंद अगरचंदने काष्ठे भली,
चिता रचिता हो महाजन मुखकंद.
c
प्रतिपदाए दहन दीयुं, गुरुपुंठी द्रव्य घणो खरवंत; तिथियो जमाडि बहोलता, जाणे अषाढो हो घनेकरी वरसंत.
: १२ ६० :
ए देवचंद्रना वयणथी, द्रव्य खरच्या हो अगणीत सुभठाम; धर्मे धन खरचाइयुं,
एहवा गुरुना हो कीधा गुणग्राम. दशमी ढाळ सोहामणी, नाम धरीयुं हो गायो देवविलास;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
१३ ६०
१४ ध०
१५ ६०
१६ ध०
www.umaragyanbhandar.com
Page #226
--------------------------------------------------------------------------
________________
४७ आसन्न सिद्धि जे थया, कोइक भवे होस्ये मुक्तिनो वास. १७ ध०
दुहा. सात आठ भव एहवा, जो धरसें एह जीव; भाव बाल्यकाल विध्वंसना, धर्म योवनमें सदीव. १ अनुमाने करी जाणीयें, द्रव्यथकी विशेष; सात आठ भव उलंघीने, शिव कमलाने पेख. २ प्रभु मारग विस्तारवा, द्रव्य भावथी शुद्ध; विश्व आल्हादकारी थयो, जिनवाणीनी बुद्ध. ३ श्री जिनबिंबनी थापना, करवा निज सुधुद्धि च्यार निक्षेपा युक्तस्यु, स्याद्वाद भाखे शुद्ध, एक पाइए साचे सकल, तस चाले करामात; गाजी मर्द ए जैननो, मिथ्यात्वी कीया महात. ५
राग धनाश्री पांपी ते प्रतिबोधः देशी. श्री देवचंद्र ऋषिराय स्वर्गेरे (२) पहोता ते सुभ ध्यानथीरे. सूरय (सूर्य) चंद्र नै इंद्र अवघिरे (२) देखी मन चिंते एहदुरे. जिनशासननो थंभ देवचंदरे (२) अमरपुरीमें अवतर्यारे, .
छ.
४
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #227
--------------------------------------------------------------------------
________________
४८
देश देशमां वात पोहोतीरे (२ सांभली भवि विलखा थयारे.
कल्पतरुसम एह देवचंदरे (२) सरिखा पुरुष थोडा हस्येरे.
मस्तकें मणि हती जेह गुरुनेरे (२) दहन समय उछली पडीरे.
ते गइ पृथ्वी मध्य कोइनेरे ( २ ) हाथे ते आवी नहीरे.
महाजन शिष्य समुदाय भेला थइरे (२) स्तुप करावी गुरुतणीरे.
प्रतिष्टा करी तत्र पादुकारे (२) पूजा प्रभावना बहुविधिरे. केतले दिन वाचक मनरूपरे ( २ ) स्वर्ग गति गुरुने मिल्यारे.
रायचंद शिष्य निधान गुरुनारे (२) विरह खम्यो जाये नहीरे.
मन चिंते रायचंद ए सविरे ( २ ) अनित्यता श्री गुरुये करे. पल्योपम पुरव आयु तेपणरे (२) पूरां थयां शास्त्रे कझांरे.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
५
६
७
८
९
१०
११
१२
.१३
www.umaragyanbhandar.com
Page #228
--------------------------------------------------------------------------
________________
आ पण प्राकृत जीव जुठोरे (५) स्नेह धरवो ते मूढतारे. तित्थयर गणधर जेह सुरपतिरे (९) चक्की केसवराम एहनेरे. कृतांते संहार्या सर्व का गणनारे (२) श्यर जननी जाणवीरे. इम मन चिंती रायचंद गुरुंनोरे () स्तवना नामनी मन धेरैरे. गुरु सरखो नहीं इष्ट दीवारे (२) गुरुइ ज्ञान देखाडीवुरे. गुरु पुंठे रायचंद पद्धतिरे (२) पलवे व्याख्याननी संपदारे. गुरु जेहवी किहांथी बुद्धि गुरुनारे (२) ज्ञान बिंदु किंचित स्पर्शतारे. जैनशैलीमा प्रवीण रायचंद्ररे (२) गुरु पसाये तादृश थयारे. मनमो नहीं शलेश कोइधीरे (२) वाग्वाद कोइथी नवि करे. सुविहितमार्गनो जोण रायचंदरें (१) शीलादिक गुण संपतो.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #229
--------------------------------------------------------------------------
________________
५०
आठमां मोहनीकर्म व्रत मेरे ( २ ) चो व्रत जीतनुं दोहिलंरे.
शील तणेरे प्रभाव संकट टळे ( २ ) नासे तदक्षिण ए थकीरे.
जनमां जेहनो सोभाग्य अक्षय रे ( २ ) रिद्धि वृद्धि अणगणिततारे.
एक दिन श्री रायचंद कविनेरे ( २ ) कहे अम गुरु स्तवना करोरे.
अमे जो करीयें स्तव एह अणघटेरे (२) स्वकीर्त्ति करवी अयोग्यतारे.
ते माटे करूं तूम्ह स्तवनारे (२) तूम बुद्धि प्रमाणे योजनारे.
कवियणे देव विलास कीधो ( २ ) मन हर्षित उल्लस्योरे.
कीधो देव विलास शुभदिनेरे ( २ ) जयपताका विस्तरी ते.
२४
स्तोक में देवविलास कीधोरे ( २ ) किंचित् गुण ग्रहीने स्तव्योरे
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
२५
२६
२७
२८
२९
३०
- ३१
संवत १८२५ अढार पचीस आसोसुदिरे (२) अष्टमी रविवार रच्योरे.
३२
३३
www.umaragyanbhandar.com
Page #230
--------------------------------------------------------------------------
________________
५१
बोहोलो छे अधिकार जोतारे ( २ )
ग्रंथ थाये मोटो घणोरे.
भणस्ये देव विलास सांभलेरे ( २ ) तसघरे कमला विस्तरेरे.
३४
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
३५
कलस.
श्री वीर जिनवर सोहम गणधर जंबु मुनिवर अनुक्रमे, खरतर गच्छ उद्योतकारक, श्री जिनदत्त सूरयोपमे; तास पाट जिन कुशलं सूरि, जिनचंद्र सूरि तसपटे; युग प्रधाननो बिरुद जेहनो, नामची दुःकृत कटे. १ गच्छ स्तंभक उपाध्यायजी, पुण्यप्रधाने प्रधानता; सुमति धारी सुमति पाठक, साधुरंग वाचक भृता; श्री राजसागर उपाध्यायजी, ज्ञान धर्म पाठक थया; सुकृती दीपचंद पाठकें, देवचंद्र पाठकें जय जया. २ मनरूप वाचकँ विजयचंदजी, पाठकनो पद भाग्यता; मनरूप पदकज मेरुगिरिवर, रायचंद रवि उद्गता; सुज्ञानतायें विनयत्रंते, बुद्धि युक्ति सुरगुरु; चंद्र' सूर 'धु' तार तारक, रहो अविचल जयकरु. ३
इति श्री देवचंद्रजीनो निवार्ण रास संपूर्ण.
www.umaragyanbhandar.com
Page #231
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #232
--------------------------------------------------------------------------
________________ elclb Karpe Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com