________________
૩ર
જના મહિમા વર્ણવવા માંડયા શ્રી રૂષભજીણુદની વાણી મુકિતમા ગમનનું મહાન્ તી જે શાસ્વત છે તેના પ્રભાવ તથા શત્રુંજય તીર્થના ઉદ્ધાર પંચમ વિષમ આરા જે ૨૧૦૦૦ વર્ષના છે તે સમયમાં આ શાસ્વતા મહાતીર્થનું રહસ્ય એવું તે - ભૂત રીતે ચચ્ચે કે શ્રી સ્તંભનતી (ખંભાત) ના ધનાઢય શ્રેષ્ઠિ વર્ષ શ્રાવકાએ આ મહાતીથ ઉપર તીર્થોદ્ધાર કરાવવા માંડયા તેમજ નવાં નવાં ચૈત્યેા કરાવવા માંડયાં તેમજ ડુંગર ઉપર કારખાનું શરૂ કરી જીર્ણોદ્વારમાં અગણિત દ્રવ્ય ખરચવા માંડયાં જે કાય જોઇ સાનાં મન હૃદય હષઁલ્લાસે ઉભરાવા લાગ્યાં.
સંવત ૧૭૮૧—૧૭૮૨-૧૭૮૩ ડુંગરપરનાં ચૈત્યામાં અદ્ભૂત પ્રકારે જીણુાદ્ધાર થયા તેમજ નયનમનારજક મિ પ્રકટમાં આવાં અદ્ભૂત જીર્ણોદ્ધારનાં સત્કાર્ય કરાવી પુનઃ શ્રીમદ્ રાજનગર પધાર્યાં ત્યાંતા સુરત અંદરની સુશ્રાશ્રાત શ્રાવકાની ચાતુર્માસ માટે વિનતિ આવી અને પોતે ત્યાં પધાર્યા ત્યાં ૧૭૮૫૧૭૮૬-૧૭૮૭ રહી ત્યાંના ધર્માં રક્ત શ્રાવકા ને મહુધા પ્રકારે તત્ત્વજ્ઞાન તેમજ સિદ્ધાંતાના અમૂલ્ય ઉપદેશા દઇ કૃતાથ કર્યાં. આ પ્રસંગે સુરતમાં શાસનેાન્નતિનાં ઘણાં સત્કાર્યો થયાં હતાં. અહીંથી શ્રીમદ્ પાલીતાણે સિદ્ધ ગિરિ ઉપર ગયા તથા શ્રેષ્ઠિ વ શ્રી વધુશાયે અધાવેલ ભલા જિન મંદિરમાં તથા ખીજાં અનુપમ જિન ચૈત્યાની પ્રતિષ્ઠા કરી શાશન સેવા તથા પ્રભાવના કરી.
-
દીપચંદ સ્વગમન,
અહિંથી પાછા વળી ગામનગર આકાર પ્રતિ ક્રૂરતા ક્રતા પુનઃ રાજનગર આવ્યા અહીં ૧૭૮૮ નું ચામાસું રહ્યા આ ચાતુર્માસ દરમીયાન શ્રીમદ્ દેવચંદ્રજીના ગુરૂશ્રી પડિત શિશમાણુ વાચક શ્રી દીપચંદજી પાકને ઉદરના વ્યાધિ લાગુ પડયા તથા સ * ૧૭૮૮ માં શ્રીમદ્ પાલીતાણે પેાતાના ગુરુ સાથે શ્રીક્યુના જીની પ્રતિકા વખતે હાજર હોવાથી દેશાઇ મા॰ ૬૦ જણાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com