SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ XXXVII જિન આણા અવિરાધક પુરૂષ જે, ધન્ય તેને અવતાર સગુણ પછી ક્રિયા સંબંધી કહે છે કે – વ્યક્રિયા નમિત્તિક હેતુ છે, ભાવધર્મ લયલીન, ૧ નિરૂપાધિકતા જે નિજ અંશની, માને લાભ નવીન–સુગુણન૨૦ પસ્થિતિ દેષ ભણું જે નિંદતા, કહેતા પરિણતિ ધર્મ, ગ ગ્રંથના ભાવ પ્રકાશતા, તેહ વિદારે હા કર્મઅત્પટિયા પણ ઉપકારી પણ, જ્ઞાનિ સાધે હો સિદ્ધ, દેવચંદ્ર સુવિહત મુનિવૃંદને, પ્રણમ્યાં સયલ સમૃદ્ધિ– –અષ્ટપ્રવચન માતા સ્વાધ્યાય ૨-૧૧૮૦ ગગુફાના ત્યાગ–વનવાસ પ્રત્યે ભાવ ૪૭. પિતે ગચ૭માં રહેવા છતાં પોતાનું હૃદય, જે ધન્ય મુનિવર ગૃહનો ત્યાગ કરી સ્નેહને છેદી નિઃસંગ વનવાસ સેવે, તપશ્ચર્યા આદરે અને તેમાં અભિગ્રહો લીધાંજ કરે, જે ધન્ય સુનીંદ્રા ગ૭–ગુફા આદિ આશ્રય તછ જિનકલ્પ આદરી અદી થઈ પરિહારવિશુદ્ધિ તપ તપે તેઓશ્રીને અભિનદ–વદતું. ધન્ય! તેહ જે ધન ગ્રહ તજ, તનસ્નેહને કરી સ્તુ, નાસંગ વનવાસે વસે, તપધારી છે તે અભિગ્રહ ગેહ– ભવિયણ ધન્ય તેલ ગચ્છ–ગુફા તજી, જિનકલ્પ ભાવ અજં, પરિહારવિશુદ્ધિ તપ તપે, તે વંદે હે દેવચંદ્ર મુનીદ-ભવિયાણ અને તે તરફ આકર્ષાતું – સાધુ ભણી ગ્રહવાસનીરે, છુટી મમતા તે, તેપણ ગચ્છવાસીપણેરે, ગણુ ગુરૂપર છે નેહ – ૧૮-“ સરખા યશોવિજયજીનું નીચેનું કથન કે જે દેવચંદ્રજીએ સુમતિજિન સ્વ. ના બાલાવબેધમાં અવતાર્યું છે – જે જે અંશે નિરૂપાધિકપણું, તે તે કહીયે રે ધમ, સમષ્ટિ ૨ ગુણ ઠાણ થકી, જાવ લકે શિવ . ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat અભિવ અને વિહારવિલિશ તથ www.umaragyanbhandar.com
SR No.035267
Book TitleShrimad Devchandraji Vistrut Jivan Charitra Tatha Devvilas
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Manilal Mohanlal Padrakar, Kaviyan
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy