________________
સંવત ૧૮૧૦ માં શેડ કચરા કીકાના સંઘમાં શ્રીમદ્ પાલીકરાવી હતી.સંવત દેશ અષ્ટાદશે કચરા શાહાઇ સંઘ લ શ્રી શત્રુંજય તીના, સાથે પધાર્યા દેવચંદ. ૯૦ ૪ ગુરૂ
X
×
X
પ્રતિષ્ઠા જીન ખિખની ગુરૂજીઈ કીધી તંત્ર. લ સાડી સહસ્ર દ્રવ્ય ખરચીયા, ગુરૂવચને તે યત્ર. લ૦ ૮ કુ. લીંમડી વઢવાણ પ્રતિષ્ઠા માટે
તાણે આવ્યા હતા. ત્યારે તેમણે ત્યાં પ્રતિષ્ઠા
×
સંવત અઢાર અગિયારમેં પ્રતિષ્ઠા લીમડી મધ્ય; વઢવાણે શ્રાવક ઢૂંઢીયા, બુઝવ્યા ખરચી રૂદ્ધિ. ચૈત્ય કરાવ્યા સુન્દર, જિન ચર્ચાના ડાš;
પ્રભાવિક પુરૂષ દેવચંદ્રજી, ધન્ય એહની માત. લ૦ ૧૦ ગુ. આમ આ સિવાય બીજી ન જણાયેલી પણ અનેક પ્રતિષ્ઠા શ્રીમદે કરાવી સંભવે છે. આ પ્રભાવિક પુરૂષના હાથે અનેક પ્રતિષ્ઠાઆ ઉપરાંત નવિન ચૈત્યબંધાવવાના ઉપદેશ આપવાનું જીર્ણોદ્ધારના ઉપદેશ દેવાનુ આદિ મહાન્શાસનપ્રભાવક સત્કાર્યો થયાં છે, મહાન્ પ્રભાવિકપુરૂષોની વાણીપણ એવી અસરકારક હાય છે કે કેાઈ એ વાણીને અમાન્ય કરીજ ન શકે, ગ્રંથ. શ્રીમત્તુ સાહિત્ય.
લ
શ્રીમદ્ના ૬૬ વર્ષના જીવનમાં ગૃહસ્થાવાસના ૧૦ વર્ષ તથા ત્રીજા ખાદ કરતાં બાકીના સમયમાં તેમણે શ્રી જૈન સાહિત્યની સેવા અડગ અને અખડપણ બજાવી છે. તેમની લેખિનીએ અસ્ખલિતપણે જૈનધર્મના મહાન અધ્યાત્મજ્ઞાનનાં અમૂલ્ય તત્ત્વાના પ્રતિપાદનપૂર્વક વ્યવહાર તથા નિશ્ચય શૈલી પડે ભવિજીવેાના હિતાર્થે રાત્રીદિવસ પરિશ્રમ સેવી અનેક વિદ્યાપકારક મહાગ્રંથા રચ્યા છે, જે હાલ પણ વિદ્યમાન છે. જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com