________________
IXL યશોવિજ્યજીના ગ્રંથને બહુ પ્રેમથી અભ્યાસ કર્યો હતો, અને તેમના પર અતિશય પૂજ્યભાવ રાખતા હતા. એક સ્થળે પોતાના માટેજ જાણે પિતે કહેતાજ હેય નહિ તેમ “મેહવિલાસ કથન” ટાંકતાં તેમાં યશોવિજયજીકૃત “અધ્યાત્મસાર ” ગ્રંથને સાંભળી તેને રસ લઈ પોતે પોતાનું શુદ્ધ તવ ગ્રહણ કર્યું છે એ પ્રમાણે વ્રજભાષામાં જણાવે છે – લો તે આરિજકુલ ગુરૂકે સંજોગ વલિ,
પૂરવકે પુણ્યબલ એસો જેગ લૉ છે અધ્યાતમ ગ્રંથ સાર સુણો કાન ધરી પથાર,
( પીયે તાકે રસ નિજ તત્વ શુદ્ધ 2 હે, તાભિ યહ તેરે જીવ ચાહત વિશેષ દીવ,
ભેગકી મમત્વતાસે માચિરાચિ રહે છે, જગને જીવનહાર એતે સબ મોહભાર, મેડકી મારમેં જગત લલૉ છે.
-દ્રવ્યપ્રકાશ. ૨-૪૮૨. [ આ અધ્યાત્મસારને ઉલેખી વિચારરત્નસારમાં ૨૦૦ મો પ્રત્તર રૂપે પિતે કહે છે કે “અધ્યામસાર ગ્રન્થમાં ત્રણ પ્રકારના જીવ કહ્યા છે તે કયા ?–ભવાભિનંદી તે મિથ્યાષ્ટિ ૧, બીજે પુદગલાનંદી તે ચેથા પાંચમા ગુણ ઠાણાવાળા સભ્ય દષ્ટિ ૨, આત્માનંદી તે મુનિ. ૩. જુઓ ૧---૮૬૧.]
૫૧ યશોવિજયજીકૃત જ્ઞાનસાર–અષ્ટક પર પિતે સંસ્કૃત ટીકા નામે જ્ઞાનમંજરી (તત્વબોધિની) સં. ૧૭૯૬ ના કાર્તિક સુદ ૫ ને દિને નવાનગરમાં (સૈારાષ્ટ્રના કરી છે તે વાત યશોવિ
પર પોતે આફરીન હતા એમ સૂચવે છે. તેમાં યશોવિજયજી માટે તેમણે જે વિશેષ આપ્યાં છે તે ખાસ નેધવા લાયક છે - પ્રતિષ્ઠામિતિ અને સ્વર્ગતિથિ બંને મિત્ર છે અને સ્વર્ગગમન સં. ૧૭૪૩ માં થયેલું ને પછી પાદુકાપ્રતિષ્ઠા સં ૧૭૪૫ માં થઇ એ વાત નિષિત ઠરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com