SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ tur શનિક જીવ હિતકરણી ધરણી, પૂર્વોચારિજ વરણ ૭, ગ્રંથ જ્ઞાનાઈવ મેહક તરણી, ભવસમુદ્ર જલ તરણી છે. સંસ્કૃત વાણી પતિ જાણે, સરવ જીવ સુખદાણી જી, જ્ઞાતાજનને હિતકર જાણી, ભાષારૂપ વખાણી જી. ( ૧—૫૭૭ અને ૫૭૮ ) ૫૭ બીજા ગ્રંથાના ઉલ્લેખ માટે જુએ ’પ્રવચનસાર (૧ ૩૯૨ જ્ઞાનમંજરી ટીકામાં; તથા ૬-૮૮૪ વિચારરત્નસાર પ્રશ્નાત્તર નં. ૨૪૩ ), ગામટ્ટસાર (૧-૯૬૧ ), આપ્તમીમાંસા ( ૨-૬૬૮ વાસુપૂજ્ય સ્ત॰ પર બાલા॰), ૫'ચાસ્તિકાય (૨-૭૬૧ નેમિનાય સ્ત॰ પર બાલા॰ ). જૈનેતર ગ્રંથાઃ— ૫૮ દાનિક અને ચેાગપરના ગ્રંથા દેવચંદ્રજીએ જરૂર વિલેક્રયા છે. યેાગસૂત્રકાર પતંજલિને મહાત્મા' કહી બોલાવ્યા છે. જુઓ જ્ઞાનમ’જરીટીકા (૫-૨૨૬ ) વિશાલ વાચન અને મનનઃ— ૫૯ દેવચંદ્રજીની સ`કૃતિ તપાસતાં તે સવમાં પેાતાના કથનની પુષ્ટિમાં ટાંકેલાં ગ્રંથાનાં પ્રમાણેા એટલાં બધાં મળી આવે છે કે તેમના આવા વિપુલ વાંચન માટે સાનંદાશ્ચય ઉત્પન્ન થાય છે; વળી મેટે ભાગે જે અવતરા ટાંકે છે તે યતઃ, કહ્યું છે કે, ઇતિ ઉક્ત-એમ કહીને પણ ટાંકે છે પણ બનતાં સુખી તે તે ગ્રંથા યા ર્નોનાં નામ પણ સાથે માપી ટાંકે છે. આની ટીપ કરીશું તે મેટી થાય તેમ છે. તેનાં નામ ગણાવીશું. અંગ ઉપાંગેા આદિ ૪૫ સૂત્ર, તે પરના નિયુક્તિ ભાષ્ય ટીકા સૂણિ આદિ, સમ્મતિ સૂત્ર, સ્યાદ્વાદરત્નાવતારિકા, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, તત્ત્વાર્થ સૂત્ર, તત્ત્વા ટીકા, તત્ત્વાર્થ ભાષ્યગમ ૨૨ પ્રવયનસાર, મેામટ્ટસાર, આસમીમાંસા, પંચાસ્તિકાય એ સ ગ્રંથા મુદ્રીત થઈ ગયા છે. પૂછે!–જૈન મંથરત્ન પ્રર્યાલય, માંદાવાડી મુંબઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035267
Book TitleShrimad Devchandraji Vistrut Jivan Charitra Tatha Devvilas
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Manilal Mohanlal Padrakar, Kaviyan
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy