________________
XXXIV
“ ધર્મ ધરમ કરતા જગ સહુ ફરે, ધર્મના જાણે ન મ જિનેશ્વર૦-ધર્મજિન સ્ત॰
66
શ્રુત અનુસાર વિચારી એલું, સુગુરૂ તથાવિધિ ન મિલે ૨, કિરિયા કરી નવિ સાધી શકીયે, એ વિષવાદ ચિત્ત સઘળે ફ્
૧૦-નમિનાથ સ્તુ
૪ર. તેમજ દેવચંદ્રજીને ઉચ્ચારવુ' પડયું હતું કેઃ— ભાવધરૂચિ હીન, કરે જીવ નવીન-ચંદ્રાનન જિન, બહુજનસંમત જે, સુગુરૂ કહાવ તેહ રે—૨૦ લેકે માન્યારે ધર્મ, મૂલ ન જાણ્વા મમાં રે—૨૦ માને ધર્મ પ્રસિદ્ધ, ધર્મ નજાણે શુદ્ધ ટ્—૨૦ ખડુલા જન સવાદ, સઘલેા એહુ વિવાદરે—ચ' ચંદ્રાનનજિન સ્ત॰ ભા. ૨, પૃ. ૭૯૮
‘દ્વવ્યક્રિયારૂચિ જીવડા હૈ, ઉપદેશક પણ તેહવારે, શું તત્ત્વાંગમ જાણુંગ તજી રે, મૂઢ હેઠી જન આદર્યાં રે, આણા સાધ્યવિના ક્રિયા ૨, દસણુ નાણુ ચિત્તના રે, ગચ્છ કદાગ્રહ સાચવે રે, આતમણુ અકષાયતા રે, તત્ત્વરસિક જન થાડલા ૐ, જાણે! છે જિનરાજજી રે,
નામ–જૈન જન બહુત છે, તિણુથી સિદ્ધ ન કાંય, સમ્યગ્નાની શુદ્ધ મતિ, ભાવજૈન શિવરાય–ભા. ૧ લેા પૃ. ૫૭૭
4
આજ કેટલાક જ્ઞાનહીન ક્રિયાના આડંબર દેખાડે છે તે ઠગ છે, તેના સંગ કરવા નહી. એ માહ્ય કરણી અલભ્ય જીવને પશુ આવે માટે એ ખાહ્ય કરણી ઉપર રાચવુ નહી અને આત્માનું સ્વરૂપ આલખ્યા વિના સામાયક પડિકમાં પચ્ચખાણુ કરવાં તે સર્વ નિક્ષેપામાં પુણ્યાત્સવ છે પણ સંવર નથી. ' · જે ક્રિયાલેાપી આચારહીન અને જ્ઞાનહીન છે, માત્ર ગચ્છની લાજે સિદ્ધાન્ત ભણે વાંચે છે, વ્રત પચ્ચખાણ કરે છે તે પણ દ્રષ્ય નિક્ષેપેા જાણવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com