SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદની ચોવીશીમાં જ્ઞાન અને ભક્તિ રસ છલકાઈ જાય છે. દરેક ગચ્છવાળા આ સ્તવન ગાવામાં ગારવ સમજે છે. એ શ્રીમની વિશાળ દષ્ટિનું જ કારણ છે. તેમના સર્વગ્રસ્થાને અભ્યાસ કરનાર કંઇપણ મનુષ્ય, પકક ન બની શકે છે અને તે ગાડરીઆ પ્રવાહમાંથી મુક્ત બની જ્ઞાનપ્રવાહ તરફ વળે છે. તેમના ગ્રંથોમાં પડદ્રવ્ય, નવતત્વ, કર્મની વ્યાખ્યા, સપ્તનય, સપ્તભંગી અનેક પક્ષ પ્રમાણ આગમવ્યાખ્યા આભનવસ્વરૂપ વિગેરે બાબત ભરપૂર છે. શ્રીમદનાં પ્રભુસ્તવને. શ્રીમદના પ્રભુના તવનોમાં આત્મદશાના ઉદગારે છે તેમાંથી સંપથી કેટલાક નીચે પ્રમાણે જણાવવામાં આવે છે– આશાપન સુખ મ ર રે, ભાયે અવ્યાબાધ; સમયે અભિલાષીપોરે, કતાં સાધન સાધ્ય. ચાહકના રવામિ-વતા રે, વ્યાપક ભનાભાવ, કારણના કારજ દશા રે, સકલ ચહ્યું નિજ ભાવ. અ અe પ્રભુ દરિસણ મહામહતમાં પ્રવેશ મેર, પરમાનન્દ સુભિક્ષ થયે મુજ દેશમૅરે. આ૦ ૧ નિન ભુવન નાયક શુદ્ધાતમ તસ્વામૃત રસ લુહુર, સકલ ભાવિક? વીલા મારૂ મન પણ ન ર આ૦ ૨ મનહન જિનવરજી મુજને, અનુભવ હાલ દીર, પર્ણનન્દ અક્ષય અવિચલ રસ, ભક્તિ પવિત્ર થઈ પીર. ૩ જ્ઞાનસુધાલાલીની કહેર, અનાદિવિભાવ વિચાર, પામ્યજ્ઞાન સહજ અનુભવ, શથિ નિજાક સમાર્યોર. ૪ જિન ગુણ રાગપરાગથીરે, વાસિન મુજ પરિણામ તજશે. દુલ વિભાવતા, સર આતમ કામરે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035267
Book TitleShrimad Devchandraji Vistrut Jivan Charitra Tatha Devvilas
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Manilal Mohanlal Padrakar, Kaviyan
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy