SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ જિન ભક્તિરત ચિત્તરે, વેધકરસ ગુણ પ્રેમ, સેવક જિનપદ પામશેરે, રસધત અય જે મરે. નાથ ભક્તિરસ ભાવથી, તૃણ જાણું પર દેવરે; ચિન્તામણિ સુરતરૂ થકી રે, અધિકી અરિહંત સેવરે. પરમાતમ ગુણ સ્મૃતિ થકી, ફરો આતમરામ; નિયમા કંચનતા લહેરે, લેહ ક્યું પારસ પામરે. સહેજે પ્રગટ નિજ પરભાવ વિવેક, અન્તર આતમ હહ સાધન સાધવરે લોલ; સાધ્યાલંબી થઈ જ્ઞાયકતા છેક, નિજ પરિણતિ થિર નિજ ધર્મ રસ ઠરે લાલ. ત્યાગીને સવિ પપરિણતિ રસ રીજજે. જગી છે નિજ આતમ અનુભવ ઈછતારે લેલ.. સહજ છૂટી આસ્રવ ભાવની ચાલજે, જાલમ એ પ્રગટી સંવર શિષ્ટતારે લેલ. બંધના હેતુ જે છે પાયસ્થાન જે, તે તુજ ભકતો પામ્યા પણ પ્રશસ્તારે લાલ. ધ્યેય ગુણે વળગે પૂરણ ઉપગ જે. તેહથી પામે ધ્યાતા ચેય સમસ્તતા રે લોલ. જે અતિ દુસ્તર જલાધસમે સંસારે જે, તે ગોપદ સમ કીધે પ્રભુ અવલંબનેરે લોલ. જ પૂર્ણાનન્દ તે આતમપાસ જે, અવલં નિર્વિક૬૫ પરમાતમ તત્ત્વનેરે લોલ. ભાસ્ય આત્મસ્વરૂપ અનાદિને વિસર્યો હો લાલ, સકલવિભાવ ઉપાધિથકી મન આસર્યો લાલ. સત્તા સાધન માર્ગભ એ સંચર્યો હો લાલ. દાનાદિક નિજભાવ હતા જે પરવશા હે લાલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035267
Book TitleShrimad Devchandraji Vistrut Jivan Charitra Tatha Devvilas
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Manilal Mohanlal Padrakar, Kaviyan
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy